________________
ક
શ્રી કપિલીયાધ્યયન-૮ कसिणंपि जो इमं लोग, पडिपुण्ण दलेज्ज इक्कस्स। तेणावि से न संतुस्से, इह दुप्पूरए इमे आया ॥१६॥ कृत्स्नमपि य इमं लोक, परिपूर्ण दद्यात् एकस्मै । तेनापि स न संतुष्येत्, इति दुष्पूरकोऽयमात्मा ॥ १६ ।।
અથ–જે સુરેન્દ્ર વિ. ધન-ધાન્યથી ભરેલ સકલ લેકને પોતાના ભક્તને આપે, તો પણ લોભી ભક્ત સંતુષ્ટ ન થાય! આ આત્માની અનંત આશાઓ પૂરી શકાય એમ નહિ હોવાથી આ જીવ દુપૂરક છે. (૧૬-૨૨૨)
जहा लाहो तहा लोहा, लाहा लोहो पवढइ । दो मासकय कज्ज, कोडीए वि न निहि ॥१७॥ यथा लाभो तथा लोभो, लाभाल्लोभः प्रवर्धते। द्विमाषकृतं कार्थ, कोट्यापि न निष्ठितम् ॥ १७॥
અથ–જેમ જેમ દ્રવ્યલાભ થાય તેમ તેમ દ્રવ્યમૂચ્છ થાય છે, કારણ કે-લાભ લોભવૃદ્ધિનું કારણ છે. આ વિષયમાં કપિલ કેવલી પોતે પિતાનું દૃષ્ટાંત આપે છે કે-દાસીને સંતોષવા માટે બે માસા સેનાથી જે કામ પતવાનું હતું, તે કામ એક કરોડ સોનામહોરોથી પણ પૂરું ન થઈ શકયું. કેમ કે-અભિલાષાઓ વધતી જ ગઈ (૧૭–૨૨૩) णो रक्खसीसु गिज्झिज्जा, गंडवच्छासुऽणेगचित्तासु । जाओ पुरिसं पलोभित्ता, खेलंति जहा वा दासेहिं ॥१८॥ नो राक्षसीषु गृध्येत, गण्डवक्षःसु अनेकचित्तासु । : પુરુષ પ્રોગ્ય, રિત કથા વા તારૈઃ || ૧૮ માં.
અથ–પીનસ્તન-વક્ષસ્થલવાળી, ચંચલપણાએ અનેક ચિત્તવાળી અને જ્ઞાન વિ. ભાવજીવનને વિનાશ કરનારી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org