________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૦
૨૦૫ અને તપની સાધનાપૂર્વક ધર્મનું હું પાલન કરીશ, જ. (७७-६७०)
जहा मिगस्स आयंको, महारप्णम्मि जायई । अच्छतं रुक्खमूलंमि, को णं ताहे तिगिच्छई ।। ७८॥ यदा मृगस्यातंको, महारण्ये जायते । तिष्ठन्तं वृक्षमूले, क एनं तदा चिकीत्सति ? ॥७॥
અર્થ-જ્યારે મહાન જંગલમાં હરણને રોગ થાય છે , તે વૃક્ષના મૂલમાં રહેતા મૃગને ત્યારે કોણ ચિકિત્સા કરી नि२०ी मनाये ? । नहि. (७८-१७१)
को वा से ओसहं देइ ?, को वा से पुच्छई सुहं ? । को से भत्तं व पाणं वा ?, आहरितु पणामई ॥७९॥ को वाऽस्मै औषधं ददाति?, को वाऽस्य पृच्छति सुखं ?। को वाऽस्य भक्तं वा पान वा ?, आहृत्य प्रणामयेत् ? ॥७९॥
અર્થ-કોણ તે બીમાર મૃગને ઔષધ આપે છે, કેણ કુશલ પ્રશ્ન કરે છે? અને કે ઘાસ વગેરે ભેજનपा aवीन मापे छ ? (७८-६७२)
जया य से सुही होइ, तया गच्छइ गोयरं । भत्तपाणस्स अट्टाए, वल्लराणि सराणि य ॥८॥ यदा च स सुखी भवति, तदा गच्छति गोचरम् । भक्तपानस्यार्थाय, वल्लराणि सरांसि च ।।८।।
અર્થ-જ્યારે તે આપમેળે રેગ વગરને સુખી થાય છે. ત્યારે ભેજન–પાન માટે વનો અને સરોવરમાં ભ્રમણ ४२ छ. (८०-१७3)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org