________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
૨૦૭
-
-
-
यथा मृगः एकः अनेकचार्यनेकवासो ध्रुवगोचरश्च । एवम्मुनिगौचर्या प्रविष्टो, न हीलयेन्नापि च खिसयेत् ॥८६॥
અર્થ-જેમ હરણ, એકલે–અનેક ઠેકાણે ફરનારે. ફરતાં-ફરતાં જે ઘાસ-પાછું મળે તેને વાપરે છે, તેમ મુનિ એક-એક જગ્યાએ વાસ નહિ કરનારે, ગોચરી દરમિયાન જે કાંઈ અન્ન આદિ મળે તેની હેલના કર્યા સિવાય આહારપાણીને ગ્રહણ કરનારે અને અહાર વગેરેની પ્રાપ્તિ ન થાય તે સ્વ-પરની નિંદા નહિ કરનારે બને છે. (૮૩-૬૭૬)
मिगचारियं चरिस्सामि, एवं पुत्ता जहासुहं । अम्मापिऊहिं गुन्नाओ, जहाइ उवहिं तओ ॥ ८४ ॥ मृगचयाँ चरिष्याम्येवं पुत्र! यथासुखम् । વાપામિરનુણાતો, ગદાયુuધ તતઃ ૮૪
અર્થ-આ પ્રમાણે મૃગચર્યાનું હું પાલન કરીશ-એમ જ્યારે મૃગાપુત્રે કહ્યું, ત્યારે તેના મા-બાપે જણાવ્યું કે-છેટા તને જેમ સુખ ઉપજે તેમ તું કરી શકે છે–અમારી અનુ. મતિ છે. આ પ્રમાણે અનુજ્ઞા પામેલે મૃગાપુત્ર ઉપધિરૂપ પરિગ્રહ–સંસારને છેડવા તૈયાર થાય છે.(૮૪–૯૭૭)
मिगचारियं चरिरसामि, सव्वदुवखविमुवखणिं । तुम्भेहिं अब्मणुन्नाओ, गच्छ पुत्त ! जहासुहं ।। ८५॥ मृगचर्या चरिष्यामि, सर्वदुःखविमेक्षिणीम् । युवाम्यामभ्यनुज्ञातो गच्छ पुत्र! यथासुखम् ॥८६॥
અર્થ–તમારી રજા મળતા, સર્વ દુઃખમાંથી છેડાવનારી હું મૃગચર્યાને સ્વીકારીશ. ત્યારે મા-બાપે જવાબ આપ્યો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org