SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા ઇન્દ્રિયવાળા ( પહેલા બે, ઘ્રાણ ) અને ચાર ઇન્દ્રિયવાળા ( પહેલા ત્રણ, આંખ ) કાયમાં ગયેલ જીવ, સખ્યાત હજાર વરૂપ સંખ્યાતા કાલ સુધી ઉત્કષથી રહે છે. માટે હે ગૌતમ ! એક સમયનેય પ્રમાદ આવવા દેશે નહીં. ( ૧૦ થી ૧૨, ૨૮ થી ૩૦૦ ) पंचिदियकायम गओ, उक्कोस जीवो उ वसे । સત્તભ્રમવાળે, સમય ગોયમ! મા પમાય I?શ पञ्चेन्द्रिय कायमतिगतः, उत्कर्षतो जीवस्तु संवसेत् । सप्ताष्टभवग्रहणानि, समयं गौतम! मा प्रमादयेः ||१३|| અથ–પાંચ ઇન્દ્રિયવાળા ( ઉપરના ચાર, ક ) તિય ચાની અને મનુષ્યાની કાયમાં ગયેલ જીવ, સંખ્યાત આયુષ્યમાં સાત અને અસંખ્યાત આયુષ્યમાં આઠમેા-એમ સાત કે આઠ ભવ સુધી ઉત્કષથી રહે છે. માટે હે ગૌતમ ! એક સમયને! પ્રમાદ કરવા જેવા નથી. ( ૧૩-૩૦૧ ) ', ', देवे नेose अगओ, उक्कोस जीवो उ संवसे । વિષ્ઠ મવાળે, સમય ગોયમ! મા પમાય ફ્Ý|| देवान् नैरयिकानतिगतः, उत्कर्ष तो जीवस्तु संवसेत् । મથપ્રદળ', સમર્ચ' ગૌતમ! મા પ્રમાÄ: ||દ્ર્ષ્ટા અ-દેવગતિ અને નરકગતિમાં ગયેલ જીવ, વધારેમાં વધારે એક ભવ સુધી રહે છે. માટે હે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ કરીશ નહીં. ( ૧૪-૩૦૨ ) एवं भवसंसारे, संसरइ सुहासुहेहिं कम्मेहिं । जीवो पमायबहुलो, समय गोयम ! मा पमाय ॥ १५ ॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy