________________
૧૨૪
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા
ઇન્દ્રિયવાળા ( પહેલા બે, ઘ્રાણ ) અને ચાર ઇન્દ્રિયવાળા ( પહેલા ત્રણ, આંખ ) કાયમાં ગયેલ જીવ, સખ્યાત હજાર વરૂપ સંખ્યાતા કાલ સુધી ઉત્કષથી રહે છે. માટે હે ગૌતમ ! એક સમયનેય પ્રમાદ આવવા દેશે નહીં. ( ૧૦ થી ૧૨, ૨૮ થી ૩૦૦ )
पंचिदियकायम गओ, उक्कोस जीवो उ वसे । સત્તભ્રમવાળે, સમય ગોયમ! મા પમાય I?શ पञ्चेन्द्रिय कायमतिगतः, उत्कर्षतो जीवस्तु संवसेत् । सप्ताष्टभवग्रहणानि, समयं गौतम! मा प्रमादयेः ||१३||
અથ–પાંચ ઇન્દ્રિયવાળા ( ઉપરના ચાર, ક ) તિય ચાની અને મનુષ્યાની કાયમાં ગયેલ જીવ, સંખ્યાત આયુષ્યમાં સાત અને અસંખ્યાત આયુષ્યમાં આઠમેા-એમ સાત કે આઠ ભવ સુધી ઉત્કષથી રહે છે. માટે હે ગૌતમ ! એક સમયને! પ્રમાદ કરવા જેવા નથી. ( ૧૩-૩૦૧ )
',
',
देवे नेose अगओ, उक्कोस जीवो उ संवसे । વિષ્ઠ મવાળે, સમય ગોયમ! મા પમાય ફ્Ý|| देवान् नैरयिकानतिगतः, उत्कर्ष तो जीवस्तु संवसेत् । મથપ્રદળ', સમર્ચ' ગૌતમ! મા પ્રમાÄ: ||દ્ર્ષ્ટા અ-દેવગતિ અને નરકગતિમાં ગયેલ જીવ, વધારેમાં વધારે એક ભવ સુધી રહે છે. માટે હે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ કરીશ નહીં. ( ૧૪-૩૦૨ )
एवं भवसंसारे, संसरइ सुहासुहेहिं कम्मेहिं । जीवो पमायबहुलो, समय गोयम ! मा पमाय ॥ १५ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org