________________
શ્રી બહુશ્રુતપૂજા ધ્યયન-11
૧૪૧
અ-જેમ પ્રધાન ઘેાડા ઉપર સમારૂઢ થયેલ ચાહો, રઢ પરાક્રમથી તથા ડાબી અને જમણી બાજુએ ખાર પ્રકારના વાજિંત્રોના નાદથી શાભે છે, તેમ બહુશ્રુત, જિનાગમરૂપે અશ્વ ઉપર આરૂઢ થયેલ તથા રાત-દિવસ સ્વાધ્યાયરૂપ નાદથી, અભિમાની પરવાદીઓને જોવા છતાં પરાજિત ન થતાં, નીડર બનેલ, તેના પ્રતિ જય કરવામાં સમર્થ થાય છે. ( ૧૭–૩૨૨ )
जहा करेणुपरिकिन्ने, कुजरे सहिहायणे । बलवंते अपsिहए, एवं भवइ बहुस्सु ॥ १८ ॥
यथा करेणुपरिकीर्ण, कुञ्जरः षष्टिहायनः । बलवानप्रतिहतः, एव भवति बहुश्रुतः ||१८||
',
અ -જેમ હાથીણીઓથી પરિવરેલ સાઈઠ વર્ષને હાથી, બલવાન અને મદોન્મત બીજા હાથીએથી અજિત રહે છે, તેમ વિવિધ બુદ્ધિ-વિદ્યાઓથી અલંકૃત બહુશ્રુત મુનિ, સ્થિર મતિવાળા હાઇ ખલવાન અને પરવાઢીઓથી અપ્રતિહત હાય છે. ( ૧૮-૩ર૩)
जहा से तिक्खसंगे, जायकjaधे विराय । वस जूहाहिवs, एवं भवइ बहुस्सुए ||१९||
यथा स तीक्ष्णशृङ्गो, जातस्कन्धो विराजते । વૃષમાં ચૂંથાધિપતિ:, વ" મતિ દ્રુશ્રુતઃ ||
અ-જેમ તીક્ષ્ણ શિંગડાવાળા અને કાંધવાળા વૃષભ ચૂંથાધિપતિ તરીકે દીપે છે, તેમ
Jain Educationa International
For Personal and Private Use Only
ખલીજી
બહુશ્રુત,
www.jainelibrary.org