________________
-
-
શ્રી સંયતાધ્યયન-૧૮ બીજા ચક્રવર્તી સગર મહારાજા છેડીને તથા સંયમસામ્રાજ્ય સંપૂર્ણ સાધીને મુક્તિનગરમાં પહોંચ્યા. (૩૫-પ૭૪)
चइत्ता भारह वासं, चक्कवट्टी महिड्ढीओ । पव्वज्जमब्भुवगओ, मघव नाम महायसो ॥३६॥ त्यक्त्वा भारत वर्ष, चक्रवर्ती महद्धिकः । प्रव्रज्यामभ्युगतः, मघवः नाम महायशाः ॥३६॥
અથ-મહા યશસ્વી મહદ્ધિક મઘવ નામના ત્રીજા ચક્રવર્તી, ભરતક્ષેત્રની ષટું ખંડની ઋદ્ધિનો ત્યાગ કરી प्रबन्याने स्वी४४२ना२ च्या. (३१-५७५)
सणंकुमारो मणुस्सिदो, चक्कवट्टी महिडूढीओ । पुत्त रज्जे ठवित्ता णं, सोवि राया तब चरे ॥३७॥ सनत्कुमारो मनुष्येन्द्रः, चक्रवर्ती महद्धिकः । पुत्र राज्ये स्थापयित्वा खलु, सोऽपि राजा तपोऽचरत् ।।३७।।
અથ–મનુષ્યના ઈન્દ્ર મહદ્ધિક સનકુમાર ચકવતીએ, પિતાના પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપિત કરી यारित्रनी सुन्या३३५ साधना ४री ती. (३७-५७६)
चइत्ता भारह वासं, चकवट्टी महिड्डीओ। संती संतीकरो लोए, पत्तो गइमणुत्तर ॥३८॥ त्यक्त्वा भारत वर्ष, चक्रवर्ती महद्धिकः । शान्तिः शान्तिकरो लोके, प्राप्तो गतिमनुत्तराम् ॥३८॥
અથ–લેકમાં શાંતિ કરનારા મહર્દિક પાંચમા ચક્રવતી અને સેલમા તીર્થંકર શ્રી શાન્તિનાથ પ્રભુએ, ષટું ખંડની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org