________________
२७०
શ્રી ઉત્તરાયયનસૂત્ર સાથે ઋદ્ધિને પરિત્યાગ કરી સર્વોત્કૃષ્ટ સિદ્ધિરૂપ પંચમ ગતિ प्राप्त ४२१. (3८-५७७) इक्खागरायवसभो, कुन्यू नाम नराहियो । विक्खायकित्ती भयवं, पत्तो गइमणुत्तरं ॥३९॥ इक्ष्वाकुराजवृषभः, कुन्थुर्नाम नराधिपः । विख्यातकीतिर्भगवान, प्राप्तो गतिमनुत्तराम् ।।३९।।
અર્થ-ઈવાકુ વંશના રાજાઓમાં શ્રેષ્ઠ શ્રી કુંથુનાથ નામના છઠા ચક્રવતી અને પ્રસિદ્ધ કીર્તિસંપન્ન સત્તરમાં તીર્થકર તરીકે ભગવાન બની, સર્વોત્કૃષ્ટ સિદ્ધિગતિ મેળવना२ च्या. ( 3-५७८)
सागरंत चइत्ताणं, भरह नरवरीसरो । अरोवि अरयंपत्तो गइमणुत्तरं ॥४॥ सागरान्त त्यक्त्वा खलु, भारत' नरवरेश्वरः । अरोऽपि अरजस्प्राप्तः, प्राप्तो गतमनुत्तराम् ॥४०।।
અથ–મનુષ્યોના અધિપતિ અર નામના સાતમા ચકવતી પણ વિરાગ્યને પ્રાપ્ત કરી સાગરાત ભરત ક્ષેત્રને નિશ્ચયથી પરિત્યાગ કરીને, અઢારમા તીર્થકર તરીકે ભગવાન मनी सर्वोत्कृष्ट सिद्धिति भेजना२ थया. (४०-५७८ )
चइत्ता भारहवास', चक्कवट्टी महिड्ढीओ । चइत्ता उत्तमे भोए, महापउमो तवं चरे ॥४१॥ त्यक्त्वा भारत वर्ष, चक्रवर्ती महर्द्धिकः । त्यक्त्वा उत्तमान् भोगान्, महापद्मस्तपोऽचरत् ।।४।।
અર્થ-ચૌદ રત્ન અને નવ નિધિ આદિ મહા ઋદ્ધિના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org