________________
શ્રી નેમિપ્રવ્રાધ્યયન-૨
૧૦૮
-
अप्पणामेव जुज्झाहि, किं ते जुज्झेण बज्झओ। अप्पणामेवमप्पाण, जइत्ता सुहमेहए ॥३५॥ आत्मनैव युध्यस्व, किं ते युध्धेन बाह्यतः । आत्मनैव आत्मानं, जित्वा सुखमेधते ॥३५॥
અથ–હે આત્મન્ ! અનાચારપ્રવૃત્ત આત્માની સાથે જ યુદ્ધ કર ! બાહ્ય રાજાઓની સાથે લડવાથી તેને શે લાભ છે? આ પ્રમાણે અનાચારપ્રવૃત્ત આત્માને જીતી લેવાથી મુક્તિસુખ રૂપ એકાતિક સુખને મુનિ પામે છે. (3५-२६१)
पंचिंदिआणि कोह, माण माय तहेव लोभंच । दुज्जय चेव अप्पाण, सबमप्पे जिए जि ॥३६॥ पञ्चेन्द्रियाणि क्रोधः, मानो माया तथैव लोभश्च । दुर्जयश्चैव आत्मा, सर्वमात्मनि जिते जितम् ।।३६।। ___पथ-पांयन्द्रियो, आध-भान-भाया-सोम, हुल्य મન, મિથ્યાત્વ વિ. સઘળુંય, જે આત્મા એક છતાય તે સર્વ જીતાયેલું જ છે. વાસ્તેજ હું બાહ્ય શત્રુઓની पेक्षा ४शने मात्माना यम प्रवृत्तिशास छु. (३१-२१२) एअमट्ट निसामित्ता, हेउकारणचोइओ। तओ नर्मि रायरिसिं, देविंदो इणमब्बवी ॥३७॥ एतमर्थ निशम्य, हेतुकारणनोदितः। ततो नर्मि राजर्षि, देवेन्द्रः इदमब्रवीत् ।। ३७।।
અર્થ–આ પૂર્વોક્ત વાત સાંભળી, હેતુ-કારણથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org