________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ અ-હે ઇન્દ્ર ! અમે સુખે રહીએ છીએ અને જીવીએ છીએ. કાઈ પરવસ્તુ જરા પણ મારી નથી. ‘હું પોતે મારા છુ, મારૂ કાંઈ નથી.' અર્થાત્ અંતઃપુર વિ. મારૂ છે જ નહિ, કે જેથી રક્ષયાગ્ય અને ! એથી જ મિથિલા નગરી ખળવા છતાં એમાંનું જરા પણ મારૂ મળતુ ́ નથી. ( ૧૪–૨૪૦ )
૧૦૨
चतपुत्तकलत्तस्स, निव्वावारस्स भिक्खुणो ।
पिअ ण विज्जई किंचि, अप्पिअपि ण विज्जई ||१५|| त्यक्तपुत्रकलत्रस्य, निर्व्यापारस्य भिक्षाः । प्रिय न विद्यते किंचित्, अप्रियमपि न विद्यते || १५ ||
અ–સ્રી, પુત્ર વિ.ના ત્યાગ કરનાર, પાપવ્યાપાર માત્રના પરિહારી ભિક્ષુને કેાઇ ચીજ પ્રિય કે અપ્રિય હાતી નથી, સકલ વસ્તુમાં સમભાવ હોય છે. ( ૧૫-૨૪૧ ) बहु खु मुणिणो भर्द, अणगारस्स भिक्खूण | सव्वओ विप्पमुक्कस्स, एगंतमणुपस्सओ ॥ १६ ॥
बहु खलु मुनेर्भद्र, अनगारस्य भिक्षोः ।
સવંતો વિપ્રમુદ્દસ્ય, પાન્તમનુવરતઃ ॥૬॥
.
અ-બહાર અને અંદરના પરિગ્રહેા વિ. વગરના, હું એકલા જ છુ-એવા સિદ્ધાન્તને વળગી રહેનાર, તેમજ વગરના, નિર્દોષ આહાર કરનાર મુનિને ચોક્કસ અહીં ઘણું સુખ છે. ( ૧૬-૨૪૨ )
ઘર
3
કામદ નિસામિત્તા, હેતુજારોગો । तओ नमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥१७॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org