SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચિત્રસ‘ભૂતાધ્યયન-૧૩ ૧૮૫ સ્વજનવ વિ. પાતાના સ્વાર્થ સાધક બીજા માણસોને આશ્રય લે છે. મરનારને થાડા દિવસ પછી ભૂલી જાય છે. ( ૨૫-૪૦૯) उवनिज्जइ जीविअमप्पमाय, वण्णं जरा हरइ नरस्स राय । पंचालराया वयणं सुणाहि मा कासि कम्माई महालयाई ||२६|| उपनीयते जीवितमप्रमाद, वर्णं जरा हरति नरस्य राजन् । पाञ्चालराजा ! वचन श्रृणु, मा कार्षीः कर्माणि महालयानि ||२६|| અ-હે રાજન ! તથાવિધ કર્મા, આ ચાલુ જીવનને પ્રમાદ વગર સમયે સમયે મરણરૂપ આવીચિમરણ દ્વારા મૃત્યુની નજીક લઈ જાય છે. વળી મનુષ્યના મનેાહર કાન્તિરૂપ લાવણ્યને વૃદ્ધાવસ્થા નષ્ટ કરે છે, તેા હું પાંચાલ રાજા ! મારું હિતકર વચન સાંભળે! કે-તમે ખૂબ મોટા પચેન્દ્રિય જીવેાની હિંસા વિ. પાપકર્મો કરશેા નહિ. (૨૬-૪૧૦) अहंपि जाणामि जहेह साहू, ज' मे तुम' साहसि वकमेअ' । भोगा इमे संगकरा हवंति, जे दुच्चया अज्जो ! अम्हारिसे हि |२७| ', अहमपि जानामि यथेह साधो !, यन्मे त्वं साधयसि वचः एतत् । भोगा इमे सङ्गकरा भवन्ति, Jain Educationa International થે ટુચના ગાય'! ગરમાટો: રા અ-ડે સાધુ ! આપે મને જે આ ઉપદેશરૂપ વચન કહ્યું તે હું પણુ સમજું છું, પરંતુ આ પ્રત્યક્ષ ભાગા માહ-મમતાના ઉત્પાદક હાઈ, હું આ ! અમારા જેવાથી તે છેાડી શકાય તેમ નથી. ( ૨૭-૪૧૧ ) For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy