________________
શ્રી સભિક્ષુ અધ્યયન-૧૫ સદનુષ્ઠાન પ્રત્યે સારી ચેતનાવાળે, પંચમહાવ્રતધારી, પ્રશસ્ત તપસ્વી, તેમજ સમ્યગુજ્ઞાન-ક્રિયા સહિત જે આત્માની કમલના નાશની શુદ્ધિની ઈચ્છા કરનારે, તે ભિક્ષુ છે. (५-४७७) जेण पुण जहाइ जीवि,
मोह वा कसिग निअच्छइ नरनारिं । पजहे सया तवस्सी,
न य कोऊहल' उवेइ स भिक्खू ॥६॥ येन पुनः जहाति जीवित,
मोह वा कृत्स्न नियच्छति नरनारिं । प्रजह्यात् सदा तपस्वी,
__न च कुतूहल उपैति स भिक्षुः ॥ ६ ॥ અર્થ–જે નિમિત્ત દ્વારા સંયમજીવનને છોડે છે અથવા કષાય–નોકષાય વિ.રૂપ સઘળાં મેહનીયકર્મ બાંધે છે, તે નિમિત્તરૂપ નર-નારીનો હંમેશાં જે તપસ્વી છે તે ત્યાગ કરે! જે અભુક્તભેગી હોય તે સ્ત્રી વિ. વિષયવાળા કુતૂહલભાવને ન પામે અને જે ભુક્તભેગી હોય તે स्त्री वि.न२०२मायने न पामे, ते साधु छ. (१-४७८) छिन्न सरं भोममंतलिक्ख, सुविण लक्खणदंडवत्थुविज्ज। अंगविआरं सरस्सविजय',जो विज्जाहिं जीवई स भिक्खू ॥७॥ छिन्न स्वर' भौममान्तरिक्ष',
स्वप्न' लक्षण दण्डवास्तुविद्याम् । अङ्गविकारः स्वरस्य विजयः,
यः विद्याभिन जीवति स भिक्षुः ॥७॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org