________________
૨૬૪
| શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથે અનંતવીર્ય જ્ઞાતપુત્ર શ્રી મહાવીર પ્રભુએ જ “આ કિયાવાદી વિ. એકાંતવાદીઓ અસત્ય બેલે છે. વિ. પૂર્વોક્ત સ્વરૂપ દર્શાવેલ છે. (૨૪-પ૬૩)
पडंति नरए घोरे, जे नरा पावकारिणो । दिव्व च गई गच्छन्ति, चरित्ता धम्ममारि ॥२५॥ વનિત ઘરે, રે : Tigrrળઃ | दिव्यां च गतिं गच्छन्ति, चरित्वा धर्ममार्यम् ॥२५॥
અથ–જે કિયાવાદી વિ. જી અસત્ પ્રરૂપણારૂપી પાપ કરે છે, તે પાપી જી ઘર નરકમાં પડે છે. જે પુણ્યવંત છ સ...રૂપણરૂપી ઉત્તમ ધમ કરે છે, તે સર્વગતિપ્રધાન સિદ્ધિગતિ અથવા દેવગતિમાં જાય છે; માટે અસત્નરૂપણાને છેડી હે સંજય મુનિ ! તમારે સત્કરૂપણપરાયણ બનવું જોઈએ. (૨૫-પ૬૪)
मायाबुइअमेअंतु, मुसाभासा निरथिआ । संजममाणो वि अहं, वसामि हरिआमि अ ॥२६॥ માળા પત૬ તુ, કૃષમષ નિરર્થા. संयच्छन्नेव अहं, वसामि ईरे च ॥२६॥
અર્થ -કિયાવાદીઓએ જે પૂર્વે કહેલ છે તે સઘળું માયાપૂર્વકનું કથન છે તથા તેઓની જુઠી વાણી, વાસ્તવિકઅર્થ વગરની છે. આથી હું કિયાવાદીઓ વિ.ની વાણી શ્રવણ વિ.થી સર્વથા દૂર રહીને જ સ્વસ્થાનમાં રહું છું અને ગોચરી વિના કારણે બહાર જાઉં છું. (૨૬-૫૬૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org