________________
શ્રી સંયતાધ્યયન-૧૦
હિંસાથી અટકાવી, સદુપદેશ આપી મુક્તિરૂપી ફલ દર્શાવ્યું છે. તે મુક્તિ માટે હું દીક્ષિત બને છું. તે ગુરૂભગવંતના ઉપદેશ પ્રમાણે ગુરૂની સેવા કરનારે અને આચારોને પાળનારો હોવાથી હું વિનીત બન્યો છું. (રર-પ૬૧)
किरिअं अकिरिअं विणअं, अण्णाणं च महामुणी!। एएहिं चउहिं ठाणे हिं, मेअण्णे किं पभासति ? ॥२३॥ क्रिया अक्रिया विनयः, अज्ञान च महामुने ! । તૈઃ ચતુfમ સ્થાને , મેચ ફ્રિ મને પરણા
અર્થ-યિાવાદીઓ, આત્મા છે-એમ માનનારા હોવા છતાં સર્વવ્યાપી, કર્તારૂપી વિ. એકાંતવાદમાં પડેલા છે. આત્મા નથી”-એમ માનનારા અકિયાવાદીઓ, સર્વ જીવરાશિને નમસ્કાર કરવાથી જ કર્મક્ષય માનનારા વિનયવાદિએ અને કષ્ટથી જ મુક્તિને માનનાર અજ્ઞાનવાદીઓ ક્રિયાઅક્રિયા-વિનય અને અજ્ઞાનરૂપ ચાર સ્થાનોથી વસ્તુતત્ત્વને જણાવે છે, તે મિથ્યા-ઐકાન્તિક-અસભાષણ છે. (૨૩-પ૬ર)
इइ पाउकरे बुद्धे, नायए परिनिव्वुडे । विज्जाचरण संपन्ने, सच्चे सच्चपरक्कमे ॥२४॥ इति प्रादुरकार्षीत् बुद्धः, ज्ञातकः परिनिर्वृतः । વિઘાઘરાણપુર, સત્ય: સત્યપરાક્રમઃ ગરકા
અથર્કષાયની આગ શાંત થઈ જવાથી સર્વથા શીત થયેલ, ક્ષાચિક જ્ઞાન–ચારિત્રસંપન્ન, તત્ત્વજ્ઞાની, સત્યવાદી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org