________________
૨૩૦
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु स्त्रीणां कथां कथयतो ब्रह्मचारिणो ब्रह्मचर्ये शङ्का वा काङ्क्षा वा fafeferer वा समुत्पद्येत, भेद' वा लभेत, उन्माद वा प्राप्नुयात्, दीर्घकालिक वा रोगातङ्कं भवेत्, केवलिप्रज्ञप्ताद् धर्माद् वा भ्रंसेत । तस्मात् नो स्त्रीणां कथां कथयेत् ||५||
અ-હવે બીજું સમાધિસ્થાન કહે છે કે-જે સ્ત્રીઓની કથા કહેતા નથી તે મુને છે. તે શા માટે ? તેના પ્રશ્નોત્તરમાં આચાર્ય શ્રી કહે છે કે-સ્ત્રી સબધી-સ્ત્રીઓની આગળ કથા કરનાર બ્રહ્મચારી સાધુ, બ્રહ્મચર્યના વિષયમાં શકા, અભિલાષા અને લસદેહ પામનારે, તેમજ ભેદને મેળવનારા, ઉન્માદવાળા, દીર્ઘકાલિક રાગવાળા અને તથા કેવલીકથિત ધર્મથી ભ્રષ્ટ થાય, માટે સ્ત્રીઓની કથાને मुनि उडे नहीं. ( ५-४८3 )
णो इत्थीहिं सद्धिं सन्निसिज्जागए विहरित्ता हवइ, से निग्गंथे । त कहमिति चे आयरियाह - निग्गंथस्स खलु इत्थसिद्धिं सन्निसिज्जागयस्स बंभचारिस्स बंभचेरे संका वाकखा वा वितिमिच्छा वा समुप्पज्जिजा, भेयं वा लभेज्जा, उम्माय' वा पाउणिज्जा, दीहकालिय वा रोगायँक' हवेज्जा, केवलिपण्णत्ताओं धम्माओ वा भंसिज्जा, तम्हा खलु नो fariथे इत्थसिद्धिं सन्निसिज्जाए विहरिज्जा ॥६॥
नो स्त्रीभिः सार्द्धं सन्निषद्यागतो विहर्त्ता भवति, स निर्ग्रन्थः । तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org