________________
૨૧૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે
આદિ ત્રણ શલ્યે અને હાસ્ય-ગાકથી અટકેલા, દુન્યવી પુદ્ગલ સ`બધી ઈચ્છા રૂપ નિયાણુા વગરના અને રાગ આદિ ખંધન વગરના તે મૃગાપુત્ર બન્યા. ( ૮૯ થી ૯૧૬૮૨ થી ૬૮૪)
अणिस्सिओ इहं लोए, परलोए अणिस्सितो | वासीचंदणकप्पो य, असणे अणसणे तहा ॥ ९२ ॥ अनिश्रित इह लोके, वासीचन्दनकल्पश्वाशनेऽनशने
परलोकेऽनिश्रितः ।
તથા ારા
અર્થ-આ લેાકના ફળ કે પરલેાકના ફળની નિશ્રાએઅપેક્ષાએ તપનું અનુષ્ડાન નહિ કરનારા, વાંસલા સરખા નિંદક પુરૂષ અને ચ'દન સરખા સ્તુતિ કરનાર પુરૂષ ઉપર સમદર્શી તથા આહાર આપનાર કે નિડે આપનાર પુરૂષ ઉપર આશીર્વાદ અને શાપ-એમ બન્નેથી રડત સમભાવવાળા તે મૃગાપુત્ર મુનિ અન્યા. (૯૨-૬૮૫)
1
अप्पसह दारेहिं सव्वओ अज्झप्पज्झाणजोगे हिं, पसत्थे अप्रशस्तेभ्यो द्वारेभ्यस्सर्वतः पिहिताश्रवः ।
पिहियासवे | दमसासणे ॥९३॥
Jain Educationa International
अध्यात्मध्यानयोगैः,
અ -કમ ઉપાનના ઉપાયભૂત હિંસા આદિ અપ્રશસ્ત દ્વારાથી સČથા નિવૃત્ત, તેથી જ કર્મીના આગમનને રોકનાર, આત્મા વિષે શુભ ધ્યાનવ્યાપાર રૂપ ધ્યાનયેાગેાથી પ્રશસ્ત, ઉપશમ અને જિનાગમ રૂપ શાસનના સાધક તે મુનિ થયા. (૯૩-૬૮૬)
મૃગાપુત્ર
પ્રાસ્ત્રો માાસનઃ ૫ર્યા
For Personal and Private Use Only
www.jainelibrary.org