________________
૧૦૦
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા
નિષેધ માટે પ્રેરણાને પામેલ નિમ રાષિ, આ પ્રમાણે इन्द्रिने वा ३ अहेवा सांज्या ( ८-२३४ )
मिहिलाए चेइए वच्छे, सीयच्छाए मणोरमे । पत्तपुण्फ फलोवेए, बहूणं बहुगुणे सया ॥ ९ ॥ मिथिलायां चत्ये वृक्षः, शीतच्छायः मनोरमः । पत्रपुष्पफलोपेतः, बहूनां बहुगुणः सदा ||९||
અમિથિલાનગરીના ઉદ્યાનમાં શીતલ છાયાવાળું, પાંદડાં-ફૂલ-ફળવાળું, મનારમ નામનું અને ફુલ વિ.થી पक्षी विने सहा अत्यंत उपर वृक्ष छे. ( ८-२३५)
वाएण हीरमाणम्मि, चेइअम्मि मणोरमे । दुहिआ असरणा अत्ता, एए कंदति भो ! खगा ॥ १०॥
घातेन हीयमाणे, चत्ये मनोरमे । दुःखिता अशरणा आर्त्ता, एते क्रन्दन्ति भोः ! खगाः ॥ १०॥
અ-હે બ્રાહ્મણ ! ઉદ્યાનમાં રહેલ મનારમ વૃક્ષ પ્રચર્ડ આંધીના ઝપાટાથી પડી જવાથી, દુઃખવાળા, રક્ષણ વગરના અને પીડિત થયેલા આ પક્ષીએ કરૂણ ક્રંદન કરે છે, અર્થાત્ આ તમામ લોકા સ્વાર્થ જવાથી રડે છે. તેમાં भाई अमिनिष्टुमण हेतु - अरण नथी. ( १०-२३६ )
एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ । तओ नमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥ ११ ॥
एतमर्थ निशम्य ततो नर्मि राजर्षि,
Jain Educationa International
हेतुकारणनोदितः । देवेन्द्र इदमब्रवीत् ॥ ११ ॥
For Personal and Private Use Only
www.jainelibrary.org