________________
શ્રી કુમપત્રકાધ્યયન-૧૦ અતત્ત્વને તત્વ તરીકે માને છે. તેથી હે ગૌતમ ! એક समयने। प्रमा। डेय१४ छ. ( १८-3०७ )
धम्मपि हु सद्दहंतया, दुल्लहया, कारण फासया। इह कामगुणेसु मुच्छिा , समयं गोयम । मा पमायए ।॥२०॥ धर्मम पि हु श्रद्दधतोऽपि, दुर्लभकाः कायेन स्पर्शकाः। इह कामगुणेषु मूच्छिताः, समय गौतम!मा प्रमादयेः।।२०।।
અર્થ– ધર્મની શ્રદ્ધા કરવાવાળા છતાં, તે ધર્મની સાધના કરનારા દુર્લભ હોય છે, કારણ કે–તેઓ આ જગતમાં શબ્દ વિ. વિષયાસક્તિમાં ગળાડુબ ડૂબેલા હોવાથી ધર્મ સામગ્રી મળવા છતાં ધર્મ આરાધતા નથી. માટે હે ગૌતમ! એક સમયના પ્રમાદનું પણ અવલંબન सश नडी. (२०-3०८)
परिजूरइते सरीरय, केसा पांडुरया हवंति ते। से सोअबले अ हायई, समय गोयम! मा पमायए ॥२१॥ परिजरइ ते सरीरय, केसा पांडुरया हवंति ते । से चक्खुबले अहायई, समय गोयम! मा पमायए ॥२२॥ परिजूरइ ते सरीरय, केसा पांडुरया हवंति ते। से घाणबले अ हायई, समय गोयम! मा पमायए ॥२३॥ परिजरइ ते सरीरय', केसा पांडुरया हवंति ते। से जिब्भवले अहायई, समय गोयम ! मा पमायए ॥२४॥ परिजूरइ ते सरीरय', केसा पांडुरया हवंति ते। से फासबले अ हायई, समय गोयम! मा पमायए ॥२५॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org