________________
૩૮
અપ્રતિબંધરૂપે વિચરવા છતાં
પણ
ન થાય, ન કરે. (૪૩–૯૧)
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે જ્ઞાનાવરણીય વગેરે ક દૂર - આ કષ્ટક્રિયાથી શું ?' આવેા સ’કલ્પ
नत्थि नूणं परे लाए, इड्ढी वा वि तवस्सिणा । अदुवा वंचिओम्हित्ति, इइ भिक्खू न चितए ||४४॥ नास्ति नूनं परो लोकः, ऋद्धिर्वाऽपि तपस्विनः । અથવા વગ્નિતોઽમીતિ, તિ મિથ્યુમ્ન વિન્તયંત્ર | ઋણ
અ –ચાક્કસ પરલેાક નથી, અથવા તપસ્વી એવા મને તામાહાત્મ્યરૂપ ઋદ્ધિ નથી કે હું ભાગોથી રંગાયા છુ, એવા સાધુ વિચાર ન કરે. (૪૪-૯૨)
अभू जिणा अत्थि जिणा, अदुवा वि भविस्सई | मुसं ते एव माहंसु, इइ भिक्खू न चिंतए ॥ ४५ ॥ अभूवन् जिनाः सन्ति जिना:, अथवाऽपि भविष्यन्ति । મૂળ તે યમાટ્ટુ, તિ મિશ્રુન ચિન્તયેત્ ॥ ૬ ॥
અથ –કેવલીએ ભૂતકાલમાં થયા છે, વર્તમાનકાલમાં મહાવિદેહમાં છે અથવા ભવિષ્યકાલમાં ભરત વગેરેમાં થશે, એવુ’ પણ તે યથા વાદીએ, પૂર્વ્યક્ત પ્રકારથી અસત્ય કહે છે, એવા વિચાર ભિક્ષુ ન કરે; કેમ કે અનુમાન વગેરે પ્રમાણેાથી સર્વજ્ઞની સિદ્ધિ સિદ્ધ છે. અથવા કેવલીએએ જે પરલેાક વગેરે કહ્યું છે, તે અસત્ય છે એવે! વિચાર ન કરે. અર્થાત્ જિન કે જિનકથિત વસ્તુ ત્રૈકાલિક સત્ય છે એમ વિચારે. (૪૫-૯૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org