SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ અપ્રતિબંધરૂપે વિચરવા છતાં પણ ન થાય, ન કરે. (૪૩–૯૧) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે જ્ઞાનાવરણીય વગેરે ક દૂર - આ કષ્ટક્રિયાથી શું ?' આવેા સ’કલ્પ नत्थि नूणं परे लाए, इड्ढी वा वि तवस्सिणा । अदुवा वंचिओम्हित्ति, इइ भिक्खू न चितए ||४४॥ नास्ति नूनं परो लोकः, ऋद्धिर्वाऽपि तपस्विनः । અથવા વગ્નિતોઽમીતિ, તિ મિથ્યુમ્ન વિન્તયંત્ર | ઋણ અ –ચાક્કસ પરલેાક નથી, અથવા તપસ્વી એવા મને તામાહાત્મ્યરૂપ ઋદ્ધિ નથી કે હું ભાગોથી રંગાયા છુ, એવા સાધુ વિચાર ન કરે. (૪૪-૯૨) अभू जिणा अत्थि जिणा, अदुवा वि भविस्सई | मुसं ते एव माहंसु, इइ भिक्खू न चिंतए ॥ ४५ ॥ अभूवन् जिनाः सन्ति जिना:, अथवाऽपि भविष्यन्ति । મૂળ તે યમાટ્ટુ, તિ મિશ્રુન ચિન્તયેત્ ॥ ૬ ॥ અથ –કેવલીએ ભૂતકાલમાં થયા છે, વર્તમાનકાલમાં મહાવિદેહમાં છે અથવા ભવિષ્યકાલમાં ભરત વગેરેમાં થશે, એવુ’ પણ તે યથા વાદીએ, પૂર્વ્યક્ત પ્રકારથી અસત્ય કહે છે, એવા વિચાર ભિક્ષુ ન કરે; કેમ કે અનુમાન વગેરે પ્રમાણેાથી સર્વજ્ઞની સિદ્ધિ સિદ્ધ છે. અથવા કેવલીએએ જે પરલેાક વગેરે કહ્યું છે, તે અસત્ય છે એવે! વિચાર ન કરે. અર્થાત્ જિન કે જિનકથિત વસ્તુ ત્રૈકાલિક સત્ય છે એમ વિચારે. (૪૫-૯૩) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy