SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે कथं धीरोऽहेतुभिः, મારા પ્રવાસનું सर्वसङ्गविनिमुक्तः, सिद्धो भवति नीरजा इति ब्रवीमि ॥२४॥ અર્થ-જે પ્રજ્ઞાશાલી ધીર આત્મા છે, તે ક્રિયા વિ. વાદીઓએ કલ્પિત કુહેતુઓથી પિતે પિતાને કેવી રીતિએ વાસિત કરી શકે ? અર્થાત કદી પણ વાસિત કરી શકે નહીં. આથી આ આત્મા, દ્રવ્યની અપેક્ષાએ ધન–સ્વજન વિ.ના સંગથી, ભાવની અપેક્ષાએ મિથ્યાત્વસ્વરૂપી ક્રિયા વિ. વાદથી રહિત, અર્થાત્ સર્વ સંગથી રહિત બની-કમ૨હિત બની સિદ્ધ પરમાત્મા બને છે. આ પ્રમાણે ક્ષત્રિય મુનિએ હિતેપદેશ આપી વિહાર કર્યો અને સંજય મુનિ પણ તે બેધને હૃદયસ્થ કરી, લાંબા કાળ સુધી વિચરી, કેવલી થઈ સિદ્ધ ભગવાન બન્યા. આ પ્રમાણે હે જબૂ! તને શ્રી મહાવીર પ્રભુ પાસેથી સાંભળેલું કહું છું -એમ શ્રી સુધર્માસ્વામી કહી રહ્યા છે. (૫૪-૫લ્ડ) છે અઢારમું શ્રી સતાધ્યયન સંપૂણ. F શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-ભા. ૧ સમાપ્ત કર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy