________________
શ્રી મૃગાપુત્રીયાયન-૧૯
૨૦૩
આદું પણ ભય આપનારી વેદનાએ મેં નરકેટમાં સહુન કરેલી છે. (૭૨–૬૬૫)
નરિતા માજીને જોઇ, તાયા! રસન્તિ મેથળા इत्तो अनंतगुणिया, नरएसु दुक्खवेयणा ॥ ७३ ॥ यादृश्यों मानुषे लोके तात ! दृश्यन्ते वेदनाः । इते ऽनन्तगुणिता, नरकेषु દુઃસ્તવનાઃ રૂા
અ-પિતાજી ! મનુષ્યલાકમાં જે પ્રકારની–જેવી વેદનાએ દેખ:ય છે, તેના કરતાં અન`તગુણી દુઃખરૂપ વેદનાએ નરકામાં છે. (૭૩–૬૬૬)
सव्वभवेसु अस्साया, वेयणा वेइया मए । निमिसन्तरमित्तपि, जं साया नत्थि वेयणा ॥ ७४ ॥ सर्वभवेष्वसाता, वेदना वेदिता मया । निमेषान्तरमात्रमपि यत्साता नास्ति वेदना ॥७४॥
અથ-નિમેષમાત્રના આંતરા વગર અર્થાત્ નિર'તર સર્વ ભવામાં દુઃખને અનુભવ છે પણ સુખને અનુભવ નથી. અહીં વૈયિક સુખ પણ ઇર્ષ્યા આદિ અનેક દુ: ખેાથી ઘેરાયેલ હાઈ અને કટુક વિપાક દેનાર હાઇ દુઃખરૂપ છે-એમ સમજવુ'. આવી વ્યથાનેા અનુભન્ન કરનાર એવા મને દીક્ષા કેમ દુષ્કર થાય ? અર્થાત્ ન જ થાય. માટે મારે દીક્ષા લેવાની જ છે. (૭૪-૬૬૭)
↑ વિતઽમ્માવિયા, ઇન્ટે પુત્ત! થા । नवरं पुण सामण्णे, दुक्खं निप्पडिकम्मया ॥ ७५ ॥
||
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org