________________
૧૦૪
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે धणु परकम किच्चा, जीवं च हरिअं सया। धिईच केअण किच्चा, सच्चेण पलिमंथए॥२१।युग्मम् ।। છાં ૪ ના કુવા, તા: સંવરરામા ) ક્ષાનિતનિgiાર, ત્રિગુપ્ત સુtuથર્ષ ર૦) धनुः पराक्रम कृत्वा, जीवां च ईयर्या सदा । धृतिं च केतन कृत्वा,सत्येन परिबध्नीयात् ॥२१॥ युम्मम्।।
અથ-તત્વચિરૂપ શ્રદ્ધાને નગર અને પ્રથમ વિ.ને મુખ્ય દરવાજો તથા આશ્રવનિધિરૂપ સંવરને સાંકળેકમાડ, ક્ષમારૂપ સમર્થ કિલ્લાને અને તેમાં મનગુપ્તિ વિ. ત્રણ ગુપ્તિરૂપ અટ્ટાલક-ખાઈઓ-તોપો બનાવી, જીવના વીલ્લાસરૂપ પરાક્રમ નામનું ધનુષ્ય, અને એમાં ઈર્યોસમિતિ વિ. સમિતિરૂપ દેરી તથા ધર્મ નામની ધનુષ્યના મધ્યમાં લાકડાની મૂક બનાવીને, તેને સત્યરૂપ દેરાથી બાંધવી જોઈએ. (૨૦-૨૧, ૨૪૬૨૪૭)
तवनारायजुत्तेण', भित्तण कम्मकंचु । मुणी विगढसंगामो, भवाओ परिमुच्चई ॥२२॥ तपोनाराचयुक्तेन, भित्त्वा कर्मकञ्चुकम् । मुनिविगतसंग्रामो, भवात् परिमुच्यते ॥२२॥
અર્થ–તપના બાણથી યુક્ત પરાક્રમ રૂપી ધનુષ્યવડે કર્મના કંચુકાબર)ને ભેદી, મુનિ, સંગ્રામવિજેતા બની સંસારથી મુક્ત બને છે. (રર-ર૪૮)
एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ । तओ नमी रायरिसी, देविंदों इणमब्बवी ॥२३॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org