________________
શ્રી અકામમરણીયાધ્યયન-૫
ન છેડે અર્થાત્ દિવસ અને રાતને કરે; પણ વ્યાકુલતાને લીધે દિવસના ન બની શકે તે રાત્રિના અવશ્ય પૌષધ કરે. (૨૩-૧૪૯)
एवं सिक्खासमावण्णे, गिहवासे वि सुव्वए । मुच्चई छविपवाओ, गच्छे जक्खसलेागयं ॥ २४ ॥ एवं शिक्षासमापन्नः, गृहवासेऽपि सुव्रतः । मुच्यते छविपर्वतः, गच्छेत् यक्षसलोकताम् ॥ २४ ॥
અર્થ આ પ્રમાણે વ્રત રૂપ શિક્ષાથી યુક્ત ગ્રહવાસમાં પણ સુવ્રતસંપન્ન, ઔદારિક શરીરથી છૂટી જઈ વૈમાનિક દેવ થાય છે. અહીં પંડિતમરણના અવસરે બાલપંડિતમરણ પણ કહેલ છે. (૨૪-૧૫૦) ,
अह जे संवुडे भिक्खू, दुण्हमन्नयरे सिया । सव्वदुक्खप्पहिणे वा, देवे वावि महिडूढिए ॥२५॥ અથ અઃ સંવૃતઃ મિક્ષુ, કન્યતઃ ચાત્ सर्वदुःखप्रहीणो वा, देवो वाऽपि महद्धिकः ॥ २५ ॥
અર્થ–જે કંઈ સર્વ આશ્રદ્ધાને બંધ કરનાર ભાવસાધુ, (૧) પહેલાં સંપૂર્ણ દુઃખરહિત-સિદ્ધ ભગવાન બને છે. અને સંહનન વગેરેના અભાવે સિદ્ધ ન બને તે અવશ્ય (૨) મહદ્ધિક વૈમાનિક દેવ બને છે. (૨૫-૧૫૧)
उत्तराई विमोहाई, जुइमंताणुपुव्वा । समाइप्णाइं जक्खेहिं, आवासाइं जसंसिणो ॥ २६ ॥ उत्तराः विमोहाः, द्युतिमन्तः अनुपूर्वतः । મોuઃ ચ, આવારા અશ્વિન છે રદ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org