________________
શ્રી નમિપ્રત્રજ્યાધ્યયન
૧૧૧
અ-જે કાઈ દર મહિને દશ લાખ ગાયાનું દાન કરે છે તેા પણ, તેના કરતાં કાંઈ પણ નહીં આપવા છતાં હિંસા વિ. પાપાના પરિહાર રૂપ સંયમ, અત્યંત પ્રશસ્ય-સર્વ શ્રેષ્ઠે છે. (૪૦~૨૬૬ )
एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ । तओ नर्मि रायरिसिं, देविंदो इणमब्बवी ||४१॥
पतमर्थं निशम्य हेतुकारणनोदितः । તતો નમિ રાજ્ઞષિ, વેન્દ્ર: મરીત ll॥
અ-આ પૂર્વોક્ત બીના સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલા જૈનધર્મની દૃઢતાના નિશ્ચય કરી, વ્રતની દૃઢતાની પરીક્ષા માટે ઈન્દ્ર નમિ રાજર્ષિને હવે નીચેની બાબત પૂછે છે. ( ૪૧-૨૬૭ )
મોસમ વત્તા ળ', ગન' પ્રત્યેશિ ગામ । દેવ પોતબો, માહિમનુયાદિવ ! જરા
घोराश्रमं त्यक्त्वा खलु, अन्य प्रार्थयसि आश्रमम् । इहैव पौषधरतः, भव મનુજ્ઞાધિવ ! || ૭૨ ||
અ-અત્યંત દુષ્કર હોઈ ઘાર આશ્રમ-ગૃહસ્થાશ્રમને ાડી, દીક્ષારૂપી ખીજા આશ્રમની શા માટે ઈચ્છા રાખા છે ? હે રાજન્ ! અહીંજ ગૃહસ્થાશ્રમમાં રહી અષ્ટમી વિ. તિથિઓમાં પૌષધવ્રતધારી અને ! (૪૨-૨૬૮)
एअमठ निसामित्ता, हेउकारणचोओ | તો નમી ગરમી, વૈવિદ્. રામનવી જા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org