________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે धीरस्य पश्य धीरत्वं, सर्वधर्मानुवर्तिनः । त्यक्त्वा अधर्म धर्मिष्ठः, देवेषु उपपद्यते ॥२९॥
અર્થ–પંડિતની ધીરતા જુઓ કે-ક્ષમા વિ. સર્વ ધર્મોને અનુકૂલ આચરણ કરનારે, ભેગાસક્તિ રૂપ અધર્મને છેડી, ધમષ જીવ, દેવલેકે માં ઉત્પન્ન થાય છે. (ર–ર૦૫)
तुलिआ ण बालभाव, अबाल' चेव पंडिए ।
चइऊण बालभावं, अबाल सेवए मुणि तिबेमि ॥३०॥ तोलयित्वा बालमावं, अबाल चैव पण्डितः । त्यत्तवा बालभावं, सेवते मुनिरिति ब्रवीमि ॥३०॥
અથ–પૂર્વોક્ત તત્ત્વજ્ઞાની મુનિ, બાલપણની અને પંડિતપણાની તુલના કરી, બાલભાવને છોડી પંડિતપણાનું સેવન કરે છે. હે જંબૂ ! આ પ્રમાણે હું કહું છું. (૩૦–૨૦૧૬)
છે સાતમું શ્રી ઉરબ્રીયાધ્યયન સંપૂણ. .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org