________________
શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે અર્થ–મુનિ, ડાંસ વિ.થી ઉદ્વેગ ન પામે, ડાંસ વિ.ને ન હટાવે, મનને દુષ્ટ ન કરે, મધ્યસ્થ ભાવથી જુએ. તેથી જ માંસ-લેહને ખાનારા જેને ન હશે. (૧૧-૧૯)
परिजुनेहिं वत्थेहिं, होक्वामि त्ति अचेलए। अदुवा सचेलए, होक्खं इति भिक्खू न चिंतए ॥१२॥ परिजीर्णैर्वस्वैः, भविष्यामि इति अचेलकः ।। अथवा सचेलको भविष्यामि, इति भिक्षुः न चिन्तयेत् ॥१२॥
અર્થ-જુનાં વસ્ત્રોથી અલ્પ દિન રહેનાર હોઈ, હું ચેલક થઈશ, એ વિચાર ન કરે. અથવા જીર્ણ વસ્ત્રવાળા મને જોઈ, કેઈ એક શ્રાવક સુંદર વસ્ત્રો આપશે એટલે હું સચેલક થઈશ, એ વિચાર ન કરે. (૧૨-૬૦)
एगया अचेलओ होइ, सचेले आवि एगया। एअं धम्महिअं नच्चा, नाणी नो परिदेवए ॥ १३ ॥ एकदा अचेलको भवति, सचेलश्चापि एकदा । પત ઘહિત શાવી, શાની નો હેત | શરૂ II
અર્થએક વખતે–જિનકલ્પાદિ અવસ્થામાં સર્વથા વસ્ત્રના અભાવથી કે જુનાં વસ્ત્રથી અચેલક થાય છે. એક વખતે–સ્થવિરકલ્પાદિ અવસ્થામાં સચેલક પણ થાય છે. આ બે અવસ્થામાં અચેલકત્વ તથા સચેલકત્વ, ધર્મમાં ઉપકારક જાણી, જ્ઞાની કોઈ પણ અવસ્થામાં વિષાદ ન કરે. (૧૩-૬૧)
गामाणुगामं रीअंतं, अणगारं अकिंचणं । अरई अणुप्पविसे, तं तितिक्खे परीसहं ॥ १४ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org