________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મા પહેલાં
પ્રશ્નોતર
પ્રશ્નો
ઉત્તર
૧
જગતમાં આદરવા યોગ્ય શું છે ?
૧
સદ્ગુરુનું વચન.
૨
શીઘ્ર કરવા યોગ્ય શું ?
૨
કર્મનો નિગ્રહ.
3
મોક્ષતરુનું બીજ શું ?
3
ક્રિયાસહિત સમ્યજ્ઞાન,
૪
સદા ત્યાગવા યોગ્ય શું ?
४
અકાર્ય કામ.
૫
સદા પવિત્ર કોણ ?
૫
જેનું અંતઃકરણ પાપથી રહિત હોય તે.
9
સદા યૌવનવંત કોણ ?
૬
તૃષ્ણા (લોભદશા).
૭
શુરવીર કોણ ?
૭
જે સ્ત્રીના કટાક્ષથી વીંધાય નહીં તે.
૮
મહત્તાનું મૂળ શું ?
૮
કોઈની પાસે પ્રાર્થના (યાચના) ન કરવી તે.
૯
સદા જાગૃત કોણ ?
C
૧૦
આ દુનિયામાં નરક જેવું દુઃખ શું ?
૧૦
૧૧
અસ્થિર વસ્તુ શું ?
૧૨
આ જગતમાં અતિ ગહન શું ?
૧૩
ચંદ્રમાનાં કિરણો સમાન શ્વેતકીર્તિને
છ ી ક
૧૩
૧૧
વિવેકી.
પરતંત્રતા (પરવશ રહેવું તે).
યૌવન, લક્ષ્મી અને આયુષ્ય.
૧૨ સ્ત્રીચરિત્ર અને તેથી વધારે પુરુષચરિત્ર,
સુમતિ ને સજ્જન.
ધારણ કરનાર કોણ ?
૧૪
જેને ચોર પણ લઈ શકે નહીં તેવો ખજાનો શું ?
૧૪
વિદ્યા, સત્ય અને શિયળવ્રત.
૧૫ જીવનું સદા અનર્થ કરનાર કોણ ?
૧૫
આનું અને રૌદ્રધ્યાન
૧૬
અંધ કોણ ?
૧૬
કામી અને રાગી.
૧૭ બહેરો કોણ ?
૧૭
જે હિતકારી વચનને સાંભળે નહીં તે.
૧૮
મૂંગો કોણ ?
૧૮
૧૯
શલ્યની પેઠે સદા દુ:ખ દેનાર શું ?
૧૯
૨૦ અવિશ્વાસ કરવા યોગ્ય કોણ ?
જે અવસર આવ્યે પ્રિયવચન ન બોલી શકે તે.
છાનું કરેલું કર્મ.
૨૦ યુવતી અને અસજ્જન (દુર્જન) માણસ.
૨૧
સદા ધ્યાનમાં રાખવા યોગ્ય શું ?
૨૧
સંસારની અસારતા.
၃၃ સદા પૂજનિક કોણ ?
၃၃
વીતરાગ દેવ, સુસાધુ અને સુધર્મ.
૧૦
૧૫
દ્વાદશાનુપ્રેક્ષા
આત્માને પરમહિતકારી એવી દ્વાદશાનુપ્રેક્ષા એટલે વૈરાગ્યાદિ ભાવભાવિત બાર ચિંતવનાઓનું સ્વરૂપ ચિંતન કરું છું.
૧ અનિત્ય, ૨ અશરણ, ૩ સંસાર, ૪ એકત્વ, પ અન્યત્વ, ક અશુચિ, ૭ આસવ, ૮ સંવર, ૯ નિર્જરા, ૧૦ લોક, ૧૧ બોધિદુર્લભ, ૧૨ ધર્મ. એ બાર ચિંતવનાઓમાં પ્રથમ નામ કહ્યાં. એના સ્વભાવનું, ભગવાન તીર્થંકર પણ ચિંતવન કરી સંસાર દેહ ભોગથી વિરક્ત થયા છે. આ ચિંતવનાઓ વૈરાગ્યની માતા છે. સમસ્ત જીવોનું હિત કરવાવાળી છે. અનેક દુઃખોથી વ્યાપ્ત સંસારી જીવોને આ
૧. રત્નકરંડશ્રાવકાચારમાંથી પ્રથમની ત્રણ અનુપ્રેક્ષાનો આ અનુવાદ છે. તે અપૂર્ણ છે.