Book Title: Shrimad Rajchandra Vachanamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/008332/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 30 શ્રીમદ્ રાજચંદ્ર જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું - નિગ્રંથ પ્રવચન * જ ચ અગાસ * શ્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગસ Page #2 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org G ૐ શ્રીમદ્ રાજચંત જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું નિગ્રંથ પ્રવચન પ્રાપ્તિ સ્થાન શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન : : અગાસ બોરીયા : આણંદ પોસ્ટ વાયા ગુજરાત : ૩૮૮ ૧૩૦ શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ હાથી બિલ્ડીંગ, એ બ્લોક, ૨ જે, માળે, રૂમ નં. ૧૬, ભાંગવાડી, કાલબાદેવી, મુંબઈ-૪૦૦ ૦૦૨ Page #3 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પ્રથમ વિનીય તૃતીય ચતુર્થ પંચમ કહી સાતમી આઠમી P વિ.સંવત ૨૦૦૭ ૨૦૨૦ ૨૦૩૩ ૨૦૪૦ ૨૦૪૪ ૨૦૪૮ ૨૦૫૨ ૨૦૧૭ સને ૧૯૫૧ ૧૯૬૪ ૧૯૭૬ ૧૯૮૩ ૧૯૮૮ ૧૯૯૨ ૧૯૯૫ ૨૦૦૧ પ્રત 3000 ૪૫૦૦ ૭૫૦૦ ૫૦૦૦ ૧૦૦૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૬૫૦૦ અહો । સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ - અહો । તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ- અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરાવ્યો એવા પરમ કૃપાળુ સદ્ગુરુદેવ- આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વો, જયવંત વ. હા. નો. ૩૮૨૩ આ પુસ્તકમાં સત્પુરુષનાં વચનો છે. તેની અવગણના થાય તેમ વર્તવાથી જ્ઞાન ઉપર આવરણ આવી ભવિષ્યમાં અજ્ઞાન વૃદ્ધિમાં માઠાં ફળ ભોગવવાં પડે એમ છે. અને વિવેકપૂર્વક વાંચવારૂપે પુસ્તકનો વિનય કરવાથી તેવાં આવરણ સહેજ દૂર થાય તેમ છે. પ્રકાશકઃ યવાળીયા (સૌરાષ્ટ્ર) वि. संवत् १९२४ कार्तिक ઈ-બુક ટાઈપ સેટીંગ મનુભાઇ ભ.મોદી પ્રમુખ, देहविलय રાબાદ (સૌરાષ્ટ્ર) शुद्ध वि.संवत् १९५७ चैत्र कृष्ण ५. ઈન્ફોસોફ્ટ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, શ્રીમદ્ રાજચંદ્ર ૧૯૪૬ ૭૩૮, સ્ટાર ચેમ્બર્સ, હરીહર ચોક, ભન્ન ભિન્ન અવસ્થા સ્ટે. અગાસ, પો. બોરીયા - ૩૮૮ ૧૩૦ વાયા આણંદ (ગુજરાત) રાજકોટ-૩૬૦ ૦૦૧ (ગુજરાત) ફોન +૯૧-૨૮૧-૨૫૭૧૨૮૬ / ૯૮૨૫૧ ૧૯૮૯૮ E-Mail: abcinfy@hotmail.com Page #4 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org નાદ રાજચંદ્ર વિચારતો “પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામઃ જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.” આંક ૨૬૬ “સર્વ ભાવથી ઔદાસીન્યવૃતિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કલ્પ નહીં, CVE દેહે પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?' આંક ૭૩૮, ગાથા ૨ A “જેના એક રોમમાં કિંચિત્ પણ અજ્ઞાન, મોહ કે અસમાધિ રહી નથી તે સત્પુરુષનાં વચન અને બોધ માટે કંઇ પણ નહીં કહી શકતાં, તેનાં જ વચનમાં પ્રશસ્તભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણું સર્વોતમ શ્રેય છે. લ પતંગ ગરમ 1 યુવા ક શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજ્જ્વળ શુકલ ધ્યાનની શ્રેણીથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિગ્રંથનાં પવિત્ર વચનોની મને તમને ત્રિકાળ શ્રદ્ધા રહો ! કે કાર્ય માં IAMG 5 X સુર એ જ પરમાત્માના યોગબળ આગળ પ્રયાચના ! કે “અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ * ચતુ SI કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.’’ બ્રેડ ફેટ ટે શ્રી વિના થાય છે. જર્મન મન નો કાક ગા મોજ આંક પર જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ सहजात्म स्वरूप सद्गुरु श्रीमान् राजचन्द्र “જગતના અભિપ્રાય પ્રત્યે જોઇને જીવ પદાર્થનો બોધ આંક ૮૩૯ બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઇને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક્દર્શન થાય છે.” वि. संवत् १९२४ कार्तिक शुद्ध १५ देहविलय આંક ૩૫૮ વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષવિષાદ ઘટે નહીં. આત્મપરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે. સ્વભાવસન્મુખતા, તથા તેની દૃઢ ઈચ્છા પણ તે હર્ષવિવાદને ટાળે છે.'' ૧૯૪૦ “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. ન અવસ્થા. ૧૯૪૩ આંક ૬૦૫ હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઇ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” આંક ૬૯૨. Page #5 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org “અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દે આત્માને અર્થે ગળાશે તે દે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્ચની કલ્પના છોડી દઇ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઇએ." આંક ૭૧૯ “વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત્ત છે. તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ કયાંથી પ્રતીતિમાં આવે ? સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. હૈ આર્યજનો | આ પરમ વાક્યનો આત્માપણે તમે અનુભવ કરો.'' આંક ૮૩૨. “લોકસંજ્ઞા જેની જિંદગીનો ધૃવકાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવારાદિ યોગવાળી હોય તોપણ તે દુઃખનો જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવકાંટો છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તોપણ પરમ સમાધિનું સ્થાન છે”, માં ૯૫૬ //ne સર્વ કા ૧૯૪૮ આંક ૯૪૯ શ્રી કૃષ્ણ એ મહાત્મા હતા, જ્ઞાની છતાં ઉદયભાવે સંસારમાં રહ્યા હતા, એટલું જૈનથી પણ જાણી શકાય છે, અને તે ખરું છે; તથાપિ તેમની ગતિ વિષે જે ભેદ બતાવ્યો છે તેનું જુદું કારણ છે. અને ભાગવતાદિકમાં તો જે શ્રીકૃષ્ણ વર્ણવ્યા છે તે તો પરમાત્મા જ છે. પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણને નામે ગાઇ છે. અને એ ભાગવત અને એ કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તો જીવ જ્ઞાન પામી જાય એમ છે. આ વાત અમને બહુ પ્રિય છે.’’ જી રે બાર ક કામ કર, નયન મ ઉ D માની લો છે. આંક ૨૧૮ માયામીન I ત્રણ મ “સર્વ કરતાં વીતરાગના વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે, કેમકે જ્યાં રાગાદિ દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવાયોગ્ય નિયમ ઘટે છે. सहजात्म स्वरूप सद्गुरु શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે. પ્રત્યક્ષ તેમનાં વચનનું પ્રમાણ છે માટે, જે કોઇ પુરુષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતા યોગ્ય છે.” હાથનોંધ ૧-૬૧ जन्म ચયાળીયા સૌરાષ્ટ્ર) वि संवत् १९२४ कार्तिक शुद्ध १५ જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. ભગવાન જિને ઉપદેશેલો આત્માનો સમાધિ માર્ગ શ્રી ગુરુના અનુગ્રહથી જાણી, પરમ પ્રયત્નથી ઉપાસના કરો.’’ वि.संवत् १९५७ चैत्र कृष्ण ५. “સર્વ પ્રકારે જ્ઞાનીન, ૪૦ જ ; ભન્ન ભિન્ન અવસ્થા હાથનોંધ ૩-૨૧ બુદ્ધિ રાખી નિર્ભયપણાને નિખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અમે પણ એ જ કહીએ છીએ. કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું અને માઠી ગતિનું કારણ છે. સદ્વિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે.” આંક ૪૬૦ Page #6 -------------------------------------------------------------------------- ________________ १८४८ ૧૯૫૬ १८४० http://www.ShrimadRajchandra.org h आयो अपूर्व अनुhi भोगन ૧૯૫૬ h efon wy five, देश हेतु के कितनों ach in t योनि से ने कल से. शु સ. અમુક મુદલ मेरे SA પોતાનો અનર અને १८४८ TEA १९४८ सहजात्म स्वरूप सद्गुरु श्रीमान् राजचन्द्र भिन्न भिन्न अवस्था जन्म वाणीया (सौराष्ट्र) वि. संवत् १९२४ कार्तिक शुद्ध १५ देहविलय राजकोट (सौराष्ट्र) वि.संवत् १९५७ चैत्र कृष्ण ५ છ અવસ્થા ૧૯૪૩ Page #7 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પ્રથમાવૃત્તિનું નિવેદન ''જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.''આત્મસિદ્ધિ-ગાથા-૧ અહો સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સન્સમાગમ ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત;- છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી. અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર! ૧૯૫૬ ૧૯૫૬ ત્રિકાળ જયવંત વર્તો! આંક ૮૭૫ ૧૯૪૮ અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાનાથી કરીને પૂર્ણકામના સુધીની સર્વ સમાધિ તેનું સત્પુરુષ જ કારણ છે............ મા ઉ આંક ૨૧૩ આત્માના અસ્તિત્વને કોઇ પણ પ્રકારે સ્વીકારનાર દર્શનોના સર્વ મહાત્માઓ આ વાતમાં સમ્મત છે કે આ જીવ નિજસ્વરૂપના અજ્ઞાતપણાથી, ભ્રાંતિથી અનાદિકાળથી આ સંસારમાં રખડે છે અને અનેક પ્રકારનાં અનંત દુઃખો અનુભવે છે. તે જીવને કોઇ પણ પ્રકારે નિજસ્વરૂપનું ભાન કરાવી શુદ્ધસ્વરૂપમાં સ્થિતિ કરાવનાર હોય તો તે માત્ર એક સત્પુરુષ અને તેમની બોધવાણી છે. 4 શ્રીમદ્ રાજચંદ્ર જે પુથ્થનામ મહાપુરુષના આત્મોપકારની પુનિત સ્મૃતિ શ્રીમાન લઘુરાજસ્વામીને આ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના નામસંસ્કરણમાં હેતુભૂત બની, તે સમીપવર્તી પરમ માહાત્મ્યવંત વિભૂતિ શ્રીમદ્ રાજચંદ્રનાં પ્રાપ્ત એવાં સર્વ પારમાર્થિક લખાણોનો આ સંગ્રહ-ગ્રંથ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ તરફથી પ્રગટ કરવાની ઘણા સમયથી પોંધેલી શુભ ભાવના આજે મૂર્તિમંત થવાથી અંતર આનંદથી પ્રફુલ્લિત બને છે. સૌ સાધક આદિને આ અક્ષરદેહ આત્મશ્રેયસાધનાનું એક સાચું બની રહો એ અંતરની અભિલાષા છે. આજે રામ અ તે થવાથી અંતર આનંદથી પ્રફુલ્લિત બને છે. સૌ સાધક આદિને सहजात्म V सदगुरु જે મહાપુરુષનાં વચનોનો આ ગ્રંથસંગ્રહ છે તે શ્રીમદ્ રાજચંદ્ર જેવા પરમ ઉત્કૃષ્ટ કોટિના શુદ્ધાત્મા વિષે લખતાં પોતાની યોગ્યતા ન લાગવાથી ક્ષોભ થયા વિના રહેતો નથી. આ ગ્રંથમાં આવતા પત્રોમાં એમના અંતરના जन्म ववाणीया (सौराष्ट्र) અનુભવો, આત્મદશા, કર્મ ઉદયની વિચિત્રતા છતાં અંતર આત્મવૃત્તિની સ્થિરતા અને અનેક બીજા ગહન વિષયો વિષે સહજ, સરલ ભાવવાહી ભાષામાં એમણે પોતે જ પોતાનું મંથન અને નવનીત પ્રકાશ્યું છે. વિપરીત રામોદ (સૌ) જ કર્મસંયોગોમાંથી નિજ શુદ્ધ સ્વરૂપસ્થિતિ પ્રત્યે ગમન કરતાં, અંતરમાં પ્રજ્વલિત આત્મજ્યોતના પ્રકાશને મંદ થવા ભુત હત ન દેતાં, એ આત્મપ્રકાશના પ્રકાશથી બાહ્યજીવનને ઉજ્વલ કરનું અદ્ભુત જીવનદર્શન દૃષ્ટિગોચર થાય છે. એમનાં લખાણો નીડરપણે, નિર્દભપણે પોતાને થયેલ પરમસત્યનું દર્શન નિરૂપણ કરે છે. સ ભિન્ન ભિન્ન અવસ્થા નાની વયમાં જ જાતિસ્મરણજ્ઞાનની પ્રાપ્તિ, આશ્ચર્યકારી એવી તીવ્ર સ્મરણશક્તિ, શતાવધાનના એકાગ્રતા અને સ્મરણશક્તિના વિરલ પ્રયોગો, સાક્ષાત્ સરસ્વતીનું બિરુદ પામી સહજ કાવ્યસ્ફુરણા આદિ પૂર્વજન્મના ઉત્કટ આત્મસંસ્કારોનું દર્શન કરાવે છે. કૃષ્ણાદિ અવતારોમાં ભક્તિ અને પ્રીતિ, પછી જૈનસૂત્રોની પ્રિયતા, અને મુક્તિમાર્ગમાં એક સાધનરૂપ મૂર્તિની ઉપયોગીતા એ જેમ એમને સત્યપણે ભાસ્યાં તેમ સરલપણે માન્યાં, પ્રરૂપ્યાં. Page #8 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ( * ) અન્ય દર્શન કરતાં શ્રી વીર આદિ વીતરાગ પુરુષોએ પ્રરૂપેલ વીતરાગ દર્શન વધુ પ્રમાણિત, પ્રતીતયોગ્ય લાગ્યું તે દર્શનાભ્યાસની તુલનાત્મક શૈલીથી ‘મોક્ષમાળા’માં પ્રકાશ્યું. નિજ અનુભવની પરિપક્વ વિચારણાના ફળસ્વરૂપે પ્રાપ્ત સત્યદર્શન ગ્રહણ કરવામાં મહાપુરુષો જેટલા તત્પર હોય છે, તેટલા જ એ સાચવવામાં દૃઢ હોય છે. તેથી એમાં વચ્ચે આવતા સૌ દોષો છેદવા એ એટલા જ તત્પર અને દૃઢ પુરુષાર્થી હોય છે. શ્રીમદજીના જીવનમાં આપણે જોઇએ છીએ કે કર્મ બાંધ્યાં તે ભોગવવા નિરુપાયપણે લાંબો સમય ધીરજ ધરે છે, પણ અંતર આત્મવૃત્તિની અસમાધિ સમયમાત્ર પણ સહન કરવા તૈયાર નથી; એટલું જ નહીં પણ અસમાધિથી પ્રવર્તવા કરતાં દેહત્યાગ ઉચિત માને છે. (આંક ૧૧૩) આ આત્મવૃત્તિને લીધે પોતાને સારા પ્રમાણમાં જ્યોતિષજ્ઞાન હોવા છતાં (આંક ૧૧૬/૭) તે પરમાર્થમાર્ગમાં કલ્પિત હોવાથી અને શતાવધાન જેવા વિરલ પ્રયોગોથી પ્રાપ્ત થતો લોકોનો આદર અને પ્રશંસા આદિ, જે મેળવવા જગતના જીવો મરી ફીટે છે તે આત્મમાર્ગમાં અવિરોધ ન જણાવાથી, ત્યાગી દેતાં સહજ પણ રંજ થતો નથી. ગૃહસ્થભાવે બાહ્યજીવન જીવતાં, અંતરંગ નિગ્રંથભાવે નિર્લેપ રહેતાં, આ સંસારમાં આવતી અનેક ઉપાધિઓ સહન કરવામાં, અંતર આત્મવૃત્તિને ભૂલ્યા વિના કેવી ધીરજ, કેવી આત્મવિચારણા અને પુરુષાર્થમય તીક્ષ્ણ ઉપયોગ દૃષ્ટિ રાખી છે એ એમના ઘણા પત્રોમાં સ્પષ્ટ જોવા મળે છે, જે આત્મશ્રેય-સાધકને એક જ્વલંત દૃષ્યંતરૂપ છે. 1 A Rea સત્પુરુષોનું જીવન આત્માની અંતરવિશુદ્ધિ પર અવલંબતું હોવાથી અંતરદૃષ્ટિ ખૂલી ન હોય ત્યાં સુધી જીવને ઓળખાણ થવું દુર્ઘટ છે, તેથી સત્પુરુષનું ઓળખાણ એમના બાહ્યજીવન અને પ્રવૃત્તિથી થાય વા ન પણ થાય. જો કે એમના પ્રત્યેક કાર્યમાં એમના અંતરમાં આવિર્ભાવ પામેલી આત્મજ્યોત પ્રકાશે છે જ, પણ જગતના જીવોને આત્માનો લક્ષ ન હોવાથી એ જ્યોત નિહાળવાની દૃષ્ટિ હોતી નથી. આ સાચું છે કે મહાપુરુષો પોતે પોતાની અંતરદશા વિષે ન જણાવત તો બીજા જીવોને મહાપુરુષોની ઓળખાણ થવી દુર્લભ રહેત. (આંક ૧૮) આત્માનુભવી પુરુષ વિના આત્મા યથાર્થપણે કહેવાને કોઇ યોગ્ય નથી. અનુભવ વિનાની વાણી આત્મા પ્રગટ કરવાને સમર્થ ન હોય. આત્મલક્ષ ન આવે ત્યાં સુધી આત્મપ્રાપ્તિ સ્વપ્રવત્ રહે એમાં આશ્ચર્ય નથી. પણે ક થી રહે પોતાની અંતરદશા વિષે ઉલ્લેખ કરતાં श्रीमान् राजचन्द्र ત્યાં પ્રગલ્લે કે ૩૯) આત્માનુભવી શ્રીમદજી લખે છે, “નિઃસંદેહસ્વરૂપ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વીતરાગ છે.” (આંક ૧૬૭) આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે. ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે.” (આંક ૧૭૦) અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી રાયચંદ્ર તે પ્રત્યે વાળી (સૌરાષ્ટ્ર) જ્યાં જ્યાં છે ‘શ્રી તે ફરી ફરી નમસ્કાર કરીએ છીએ.'' (આંક ૩૭૬) “અમારા વિષે માર્ગાનુસારીપણું કહેવું ઘટતું નથી. અજ્ઞાનયોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નહીં હોય એમ જણાય છે. સમ્યક્દેષ્ટિપણું તો જરૂર સંભવે છે.'' (આંક ૪૫૦) આ અને રતનસીર આવા પોતાની અંતરદશા વિષેના ઉલ્લેખો ઘણા પત્રોમાં જોવામાં આવે છે. શ્રીમદજી ? જેવા ઉચ્ચ કોટિના આત્માઓ માટે, પોતે પોતા વિષે આમ કેમ કરે ? એવો વિકલ્પ અસ્થાને છે. પણ પ્રથમ જણાવ્યું તેમ એ સત્યનિરૂપણને એવો વિકલ્પ અસ્થાને છે. પણ પ્રથમ જણાવ્યું તેમ એ સ શ્રીમદ રા ખાતર જરૂરી છે, જેથી એઓશ્રીની સાચી ઓળખાણ થાય અને એમનાં વચનો પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવો આરાધી ત્રિવિધ તાપાગ્નિને શાંત કરી શકે. ભિન્ન ભિન્ન અવસ્થા શ્રીમદજીના સાહિત્યમાં જૈન, વેદાંત આદિ સંપ્રદાયોના ગ્રંથોનું વિશાળ વાંચન, નિદિધ્યાસન અને એમના અંતરમાં ઓતપ્રોત થયેલ આત્માનુભવનો પ્રવાહ સહજે વહે છે. આત્મસમાધિ માટે જેમ આખું જીવન છે, તેમ માત્ર પરમાર્થ કહેવા માટે એમનું સાહિત્ય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org (s) ધર્મ પ્રવર્તાવવાની તીવ્ર કરુણાબુદ્ધિ છતાં (આંક ૭૦૮) પોતાની તે માટે યોગ્ય તૈયારી ન હોવાથી પરમ સંયમિતભાવે એ ભાવના શમાવી દેવાની શક્તિ એમના અંતરની, પ્રવૃત્તિની તથા લખાણની સત્યતા પ્રગટ કરે છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિના જગતના જીવોનાં દુઃખોનો અંત આવવાનો નથી.આત્મા જેણે જાણ્યો છે એવા સત્પુરુષના સત્સંગ વિના, આજ્ઞાના આરાધન વિના આત્મા પ્રાપ્ત થાય એમ નથી એમ જણાવી વારંવાર સત્પુરુષ અને સત્સંગની આરાધના માટે ભારપૂર્વક કહ્યું છે. સત્સંગ અને સત્પુરુષની આજ્ઞા આરાધવામાં વિઘ્નરૂપ મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, ઇન્દ્રિયવિષયો, કષાયો, પ્રમાદ આદિ દોષોના ત્યાગ માટે પણ એટલા જ ભારપૂર્વક જણાવ્યું છે. છતાં પણ આ કાળના જીવોનું હીનવીર્યપણું અને અનારાધકપણું જોઈ સત્સંગને જ ઉત્કટપણે વર્ણવ્યો છે. ને જે એટલા મતમતાંતર એ એક આત્મપ્રાપ્તિમાં મોટું વિઘ્ન છે. મતાગ્રહ છેદવા એમના પ્રસંગમાં આવતા મુમુક્ષુઓને વેદાંત, જૈન આદિ ભિન્ન ભિન્ન સંપ્રદાયના ગ્રંથો વાંચવા ભલામણ કરે છે. એમના વિચારો અને પત્રોમાં જૈન તેમ વેદાંત બન્ને શૈલીનું દર્શન થાય છે. પોતાનો અંતર અનુભવ પ્રગટ કરવામાં એમણે બન્ને શૈલીનો ઉપયોગ કર્યો છે. સાથે સાથે જૈન કે વેદાંતનો આગ્રહ મોક્ષનું કારણ નથી એમ પણ સ્પષ્ટ જણાવ્યું છે. પણ જે પ્રકારે આત્મા આત્મભાવ પામે એ મોક્ષનું સાધન છે. તે પરમતત્ત્વ પરમસત્, સત્, પરમજ્ઞાન, આત્મા, સર્વાત્મા, સત્-ચિત્- આનંદ, હરિ, પુરુષોત્તમ, સિદ્ધ, ઇશ્વર, આદિ અનંત નામોએ કહેવાયું છે. ૧૯૦૯) “હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું. એ ભુલશો નહીં.” (આંક ૩૭) આમ પરમાર્થ-વાંચન આત્મા જાણવા માટે છે. આત્માને બંધન થવાને નથી. R £ 22 Siz dom “બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકર દેવ છે.” (આંક ૩રર) આમ લખી એમણે શ્રી તીર્થંકરનાં વચનોના સત્યપણાની પોતાના આત્માનુભવથી થયેલી અંતરપ્રતીતિ પ્રગટ કરી છે. અટુલ ૨૩૪, 55 માર આ ઉપરાંત ઘણા ગૂઢ પ્રશ્નોના પણ સરલ અર્થ સમજાવ્યા છે, અને પોતાના આત્માનુભવના બળે કેવળજ્ઞાનની વ્યાખ્યા, અધિષ્ઠાન આદિ વિષે તથા આ કાળમાં મોક્ષ ન હોય, ક્ષાયિક સમ્યક્ત્વ ન હોય એ આદિ માન્યતાઓ વિષે આત્માનું હિત થાય એમ ખુલાસા આપ્યા છે. મ ૧૯૪૮ સોળ વર્ષની નાની વયમાં ત્રણ દિવસમાં “મોક્ષમાળા” જેવું વિવિધ વિષયોનું શાસ્ત્રોક્ત વિવેચન કરતા ૧૦૮ પાઠનું ઉત્તમ પુસ્તકનું લખવું. તથા સૌ શાસ્ત્રોના નિચોડરૂપ આત્મજ્ઞાન પ્રાપ્તિનો સરલ, સાચો ને સચોટ માર્ગ દર્શાવતું ૧૪ર ગાથાનું, “આત્મસિદ્ધિ શાસ્ત્ર” માત્ર ગમે તે સ્થળે, ગમે તે સ્થિતિમાં રચવું એ એમને કેવો હસ્તામલકવત્ આ ઊંડો અને ગહન આત્મજ્ઞાનનો વિષય છે એ સહજે સૂચવે છે. ર કલાકમાં जन्म वि. संवत् १९२४ कार्तिक शुद्ध १५ ૨ ધન્ય રે દિવસ આ અહો !” અને “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?'' એ આદિ કાવ્યોમાં શ્રીમદજીએ પોતાની અંતર્દશા અને ભાવના સુવાચ્યપણે પ્રગટ કરી છે, રાષ્ટ્ર) वि.संवत् १९५७ चैत्र कृष्ण ५ ઝા, નીતિમત્તા, અન્યને લેશ પણ ભવવાની શ્રીજીના જીવન પ્રસંગોમાં સર્વોચ્યા ય ગુણનું સ્વાભાવિક દર્શન અનિચ્છા, અને અનુકંપાદિ અનેક અનુકરણીય જીવન જાણવા માટે આ આશ્રમ તરફથી પ્રગટ લામણ કરે છે. ગુણોનું સ્વાભાવિક દર્શન થાય છે. એવા પ્રસંગો તથા વિસ્તૃત થયેલ લાશ્રીમદ રાજચન્દ્ર જીવનકળા” નામનું પુસ્તક વાંચવા ભિન્ન ભિન્ન અવસ્થા ‘“શ્રી સદ્ગુરુ-પ્રસાદ” નામે શ્રીમદજીના હસ્તાક્ષરોનો એક લઘુગ્રંથ આ આશ્રમ તરફથી પ્રસિદ્ધ થયો છે, એ ગ્રંથની પ્રસ્તાવનામાં શ્રીમદજીનાં વચનો વિષે પરમકૃપાળુ, મુનિવર્ય મહાત્મા શ્રી લઘુરાજસ્વામી જે જણાવે છે તે આ ગ્રંથના વાંચકોને ઉપકારક હોવાથી અત્રે આપું છું. Page #10 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ( ૮ ) “પરમ માહાત્મ્યવંત સદગુરુ શ્રીમદ રાજચંદ્ર દેવનાં વચનોમાં તલ્લીનતા શ્રહ્મા જેને પ્રાપ્ત થઇ છે કે થશે તેનું મહદ્ ભાગ્ય છે. તે ભવ્ય જીવ અલ્પ કાળમાં મોક્ષ પામવા યોગ્ય છે એવી અંતરની પ્રતીતિ-ખાતરી થવાથી મને સદ્ગુરુકૃપાથી મળેલાં વચનોમાંથી આ સંગ્રહ ‘શ્રી સદ્ગુરુ-પ્રસાદ’ નામથી પ્રસિદ્ધ થયો છે. તેમાંના પત્રો તથા કાવ્યો સરલ ભાષામાં હોવા છતાં ગહન વિષયોની સમૃદ્ધિથી ભરપૂર છે. માટે અવશ્ય મનન કરવા યોગ્ય છે, ભાવવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે. કદ હોવા રશે. મને લઘુ કદ હોવા છતાં શ્રી સદ્ગુરુના ગૌરવથી ગરવા ગ્રન્થ સમાન આ ‘સદ્ગુરુ-પ્રસાદ’ સર્વ આત્માર્થી જીવોને મધુરતા ચખાડશે, તત્ત્વપ્રીતિ રસ પાશે, અને મોક્ષરુચિ પ્રદીપ્ત કરશે. મને તો તેઓશ્રીના હસ્તાક્ષરો અને મુદ્રા સહિત આ ગ્રંથ જોઇ વૃદ્ધને લાકડીની ગરજ સારે તેવો આધાર ઉલ્લાસ પરિણામથી પ્રાપ્ત થયો છે.’’ શ્રીમદજીની વિદ્યમાનતામાં એઓશ્રીના પરમભક્ત ખંભાતના ભાઇ શ્રી અંબાલાલ લાલચંદે શ્રીમદજીની અનુમતિથી મુમુક્ષુઓ પ્રત્યે લખાયેલા પત્રો તથા અન્ય લખાણોનો સંગ્રહ કરેલ. તેમાંથી પરમાર્થ સંબંધીનાં લખાણોનું એક પુસ્તક શ્રી અંબાલાલભાઇએ તૈયાર કર્યું. તે પુસ્તક શ્રીમદજી પોતે તપાસી ગયા અને પોતાના હાથે કેટલાક સુધારા વધારા કર્યા છે. આ સુધારેલ મૂળ પુસ્તક, શ્રીમદજીના હસ્તાક્ષરના મૂળ પત્રો, કેટલાક મુમુક્ષુઓએ મૂળપત્રો પાછા મંગાવી તે પત્રોની આપેલ નકલો, તથા બીજાં લખાણોની હસ્તાક્ષરની પ્રતો આદિ જે જે સાહિત્ય શ્રી અંબાલાલભાઇએ સંગ્રહ કર્યું તે બધું સાહિત્ય શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળને સોંપવામાં આવ્યું છે. આ શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ શ્રીમદજીએ પોતાની વિદ્યમાનતામાં સંવત ૧૯૫૬માં શ્રી વીતરાગશ્રુતના પ્રકાશન અને પ્રચાર માટે સ્થાપેલ છે, જે મંડળ આજે પણ શ્રી વીતરાગતના પ્રકાશનનું સુંદર કાર્ય કરી રહેલ છે. આ શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળે આ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતની પ્રથમ આવૃત્તિ સંવત ૧૯૬૧માં પ્રગટ કરી, અને બીજી આવૃત્તિ સંવત ૧૯૮૨માં પ્રગટ કરી, જેમાં કેટલુંક અપ્રગટ સાહિત્ય ઉમેરવામાં આવ્યું. શ્રીમદનાં લખાણો ગુજરાતી ભાષામાં હોવા છતાં મહત્તાદર્શક નાગરી લિપિમાં એ બન્ને આવૃત્તિમાં છપાયાં છે. શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળે આ આખું વચનામૃત હિંદી ભાષામાં ભાષાંતર કરાવી સં. ૧૯૯૪માં પ્રગટ કર્યું છે, જેમાં શ્રીમદજીના જીવન અને વિચારો સંબંધી વિસ્તૃત નોંધ ભાષાંતરકાર પં. શ્રી જગદીશચંદ્ર શાસ્ત્રીએ આપી છે. આ આવૃત્તિ સંબંધીઃ- सहजात्म स्वरूप सद्गुरु जन्म ૧૯૪૮ શ્રીમદજીના અનન્ય ઉપાસક, પરમભક્તિવંત શ્રી લઘુરાજસ્વામીજીની નિશ્રાએ સ્થપાયેલ આ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના વ્યવસ્થાપકોની ઘણા સમયથી એમના આરાધ્યદેવ શ્રીમદનાં લખાણો પ્રગટ કરવાની ભાવના હતી. શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ પાસેથી આ માટેની અનુમતિ મળતાં આ કાર્ય માટે સંશોધન કરી આખી નવી પ્રેસકૉપી નીચેનાં સાધનોના આધારે તૈયાર કરવામાં આવી છે. મારા બ देहविलय ૧. શ્રીમદના હસ્તાક્ષરના મૂળ પત્રો, અન્ય લખાણો તથા હાથનોંધોની ડાયરીઓ તેમ હસ્તાક્ષરના મૂળપત્રો આદિના આ આશ્રમે તૈયાર કરાવેલ ફોટાઓ. વસ્તુ ૬૬૬૭ ચૈત્ર કૃષ્ણ બ વા ૨. શ્રી અંબાલાલભાઈએ તૈયાર કરેલ પુસ્તક જેમાં શ્રીમદજીએ પોતે સુધારો વધારો કર્યો છે. ૩. શ્રી દામજીભાઈ કેશવજીએ મૂળપત્રો તથા બીજા સાહિત્યના કરાવેલ ઉતારાઓ. ભિન્ન ભિન્ન અવસ્થા ૪. શ્રીમદજીની સૂચનાથી શ્રી અંબાલાલભાઈએ શ્રી લઘુરાજસ્વામી આદિ મુનિઓને ઉતારી આપેલ ડાયરીઓ, ૫. મુમુક્ષુઓ પાસેથી મળેલ મૂળપત્રોની નકલો. ૬. ઉપદેશછાયા, ઉપદેશનોંધ, વ્યાખ્યાનસાર આદિના ઉતારાની ડાયરીઓ. ૭. અત્યાર સુધીમાં છપાયેલ આવૃત્તિઓ. Page #11 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ( ૯ ) સંગ્રહની વિગતઃ- આ સંગ્રહમાં (૧) શ્રીમદજીના મુમુક્ષુઓ પ્રત્યે લખાયેલા પત્રો; (૨) સ્વતંત્ર કાવ્યો, (૩) મોક્ષમાળા, ભાવનાબોધ, આત્મસિદ્ધિશાસ્ત્ર એ ત્રણ સ્વતંત્ર ગ્રંથ (૪) મુનિસમાગમ, પ્રતિમાસિદ્ધિ આદિ સ્વતંત્ર લેખો; (૫) પુષ્પમાળા, બોધવચન, વચનામૃત, મહાનીતિ આદિ સ્વતંત્ર બોધવચનમાળાઓ; (૬) પંચાસ્તિકાય ગ્રન્થનું ગુર્જર ભાષાંતર; (૭) શ્રી રત્નકદંડ શ્રાવકાચારમાંથી ત્રણ ભાવનાઓનો અનુવાદ તથા શ્રેણી જ્ઞાન, દ્રવ્યસંગ્રહ, દશવૈકાલિક આદિ ગ્રંથોમાંથી કેટલીક ગાથાઓનું ભાષાંતર, આનંદઘન ચોવીશીમાંથી કેટલાક સ્તવનના અર્થ; (૮) વેદાંત અને જૈન દર્શન સંબંધી નોંધો; (૯) સં. ૧૯૪૬ની રોજનીશી આદિ શ્રીમદજીનું લખાણ આંક ૧ થી ૯૫૫, પાન ૬૬૦ સુધીમાં આપવામાં આવેલ છે. આંક ૭૧૮માં આત્મસિદ્ધિશાસ્ત્રની ગાથાઓનું આપેલ ટૂંકું વિવેચન શ્રી અંબાલાલભાઇએ કરેલ છે, જે શ્રીમદજી જોઈ ગયા છે. વિવેચન સાથે શ્રીમદજીએ પોતે લખેલ કોઈ કોઈ ગાથાઓનું વિસ્તૃત વિવેચન પણ આપવામાં આવ્યું છે. પાન ૬૬૧થી પાન ૭૮૫ સુધીમાં ઉપદેશનોંધ, ઉપદેશછાયા, વ્યાખ્યાનસાર ૧ અને ર આપવામાં આવેલ છે. આ લખાણ શ્રીમદજીના ઉપદેશ તથા વ્યાખ્યાનોની મુમુક્ષુઓએ લીધેલ નોંધોનું છે. ઉપદેશછાયા જેવો વિભાગ શ્રીમદજીની દૃષ્ટિતળે આવી ગયાનું સાંભળ્યું છે. ૨ ૯૫ ૧૯૫૬ tere પાન ૭૮૬ થી ૮૩૩ સુધીમાં શ્રીમદજીના પોતાના હસ્તાક્ષરે લખાયેલ ત્રણ હાથનોંધો (ડાયરીઓ) આપવામાં કામ ક બાઇક કાર નવા સ આવી છે. આ આવૃત્તિ સંબંધી સામાન્ય વિગતઃ- ૧. ર. 3. ૪. ૫. ૬. ૭. ૮. Inte 2) ક થમ ગાય મ આવૃત્તિમાં પ્રથમની આવૃત્તિઓમાં નહીં પ્રગટ કરેલ એવું ઘણું સાહિત્ય ઉમેરવામાં આવ્યું છે. ૨ મૂળ લખાણમાં-શ્રીમદજીનું પોતાનું લખાણ-આધારભૂત જણાયું એટલું લીધું છે. પ્રથમની આવૃત્તિઓમાં મૂળ લખાણરૂપે છપાયેલ પણ ખરી રીતે ઉપદેશનોંધ હોવાથી તે લખાણ ઉપદેશનોંધમાં મૂક્યું છે. શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળની બીજી આવૃત્તિમાં ત્રણે હાથનોંધોનાં લખાણો-લખાણો પરથી મિતિનું ૨ અનુમાન તે ન કરી તે તે વર્ષના ક્રમમાં છાપવામાં આવેલ છે. આ આવૃત્તિમાં એમ કર્યું નથી. પણ પ્રથમની આવૃત્તિ પ્રમાણે ત્રણે હાથનોંધો સળંગ આપી છે.યરુપ સદ્ગુરુ ગમ છાપવામાં આવેલ છે. આ श्रीमान् राजचन्द्र પ્રથમની આવૃત્તિઓમાં કેટલાક સ્થળે એક જ લખાણના ભાગો કરી જુદા જુદા આંક નીચે આપવામાં આવ્યા છે. તેમ કેટલાક લખાણો જુદાં હોવા છતાં એક આંક નીચે આપવામાં આવેલ છે. પણ આ આવૃત્તિમાં બધાં ( તે મૂળ આધારને અનુસરી એક લખાણ એક આંક નીચે આપ્યું છે. મૂળ લખાણમાં આવતાં વ્યક્તિઓનાં નામ ઘણું કરી રહેવા દેવામાં આવ્યાં છે. મૂળ સ્થિતિમાં જ લખાણ છપાય એવો લક્ષ રાખવામાં આવ્યો છે. તેથી અગાઉની આવૃત્તિઓનાં લખાણોથી કેટલેક સ્થળે ન્યૂનાધિક જણાશે. પણ તે સુધારા વધારા મૂળના આધારે જ કરવામાં આવ્યા છે. પૂર્વાપર સંબંધ જળવાઇ રહે એમ લક્ષ તેમ એ કાઢી નાંખેલ લખાણ માટે કોઇ વ્યક્તિગત લખાણ લેવામાં આવ્યું છે. રાખી વ્યક્તિગત અને વ્યાવહારિક લખાણો મૂકવામાં આવ્યા નથી. ભન્ન ભિન્ન અવસ્થા ચિહ્ન મૂકવામાં આવ્યું નથી. તેમ છતાં સામાન્ય ઉપકારક હોય એવું વાચકને સ્વતંત્ર રીતે વાંચવું, વિચારવું અને અભિપ્રાય બાંધવાનું સુગમ થાય એ માટે વાક્યો કે શબ્દો નીચે નથી લીટી દોરી કે નથી મોટા ટાઈપમાં લીધા. પણ મૂળ લખાણને આધારે Page #12 -------------------------------------------------------------------------- ________________ ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. http://www.ShrimadRajchandra.org ( ૧૦ ) છાપ્યું છે. ખાસ જરૂર વિના કે હકીકત જણાવવા સિવાય ફૂટનોટ આપી નથી. સળંગ એક સરખા ટાઈપમાં આખું વચનામૃત છપાયું છે. અનુક્રમાંક સ્વતંત્ર રીતે નવા આપવામાં આવ્યા છે. શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળની બીજી આવૃત્તિના આંક આ આવૃત્તિના આંકની ડાબી બાજુએ [ ] આવા કૌંસમાં આપવામાં આવ્યા છે. જ્યાં એવા આંક નથી તે આખું અપ્રગટ સાહિત્ય જાણવું. જ ભૂત ફેંગ શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળની બીજી આવૃત્તિનો ક્રમ સામાન્ય રીતે સાચવી, લખાણો વયવર્ષના અનુક્રમે મૂક્યાં છે. જ્યાં મિતિમાં પ્રમાણભૂત ફેર જણાયો ત્યાં મિતિ પ્રમાણેના સ્થાને લખાણ મૂક્યું છે. દરેક લખાણના મથાળે પ્રાપ્ત મિતિ આપવામાં આવી છે. વિસ્તૃત અનુક્રમણિકા તથા પરિશિષ્ટો આપી બને તેટલો ગ્રંથનો અભ્યાસ સુગમ કરવા પ્રયત્ન કર્યો છે. પરિશિષ્ટોમાં આ ગ્રંથમાં આવતાં અન્ય ગ્રંથોમાંનાં ઉદ્ધરણો અને તેનાં મૂળ સ્થાન; પત્રો વિષે વિશેષ માહિતી; પારિભાષિક અને કઠણ શબ્દોના અર્થ; ગ્રંથનામ, સ્થળ, વિશેષનામ અને વિષયની સૂચિ પણ આપવામાં તા. ૧૯૫૬, સુગમતા કરશે. આવી છે. આમ આ આવૃત્તિ સંબંધીની વિગત પુસ્તકને સમજવામાં સુગમતા કરશે. અવધાન સમયનાં કાવ્યો, સ્ત્રીનીતિબોધ, અન્ય માસિકોમાં છપાયેલ કાવ્યો એમ સોળ વર્ષની ઉંમર પહેલાંનાં કાવ્યો આદિ જુદા ‘સુબોધસંગ્રહ’ ગ્રંથરૂપે આપવાની ભાવનાથી આ સંગ્રહમાં મૂક્યાં નથી. અવધાન સંબંધી લખાયેલ એક પત્ર (આંક ૧૮) આ ગ્રંથમાં આપ્યો છે. આત્મસિદ્ધિશાસ્ત્રનું અંગ્રેજી, મરાઠી અને સંસ્કૃતમાં ભાષાંતર થયું છે. RAT આ આત્મસાધન આજે આપણને પ્રાપ્ત થાય છે એ સંગ્રહી શ્રી અંબાલાલભાઈએ આજના સાધકવર્ગ પર પરમ ઉપકાર કર્યો છે. રામ Wat અનુભવી પરમશ્રેય સાધી ગયા છે. શ્રીમદજીના પરિચયમાં આવેલ મુમુક્ષુઓમાં શ્રી અંબાલાલભાઇ, શ્રી જૂઠાભાઇ, શ્રી સૌભાગ્યભાઇ, મુનિશ્રી લઘુરાજસ્વામી જેવા આત્માઓ શ્રીમદજીની આશ્રયભક્તિથી આત્મસાક્ષાત્કાર અનુભવી પરમશ્રેય સાધી ગયા છે. એવા પરમાક્તિવંત આત્માઓના નિમિત્તે ઉદગમ પામેલ આ સાહિત્ય આજે આપણને આત્માર્થ સાધવામાં પરમ નિમિત્તરૂપ બનો એ પ્રાર્થના છે. નિમિત્તે ઉદ્ગમ પાલ આત્મ सहजात्म स्वरूप सद्गुरु श्रीमान् राजचन्द्र શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ તથા એક શ્રી મણિલાલ રેવાશંકર ઝવેરીએ આ ગ્રંથ जन्म છપાવવાની આપેલ અનુમતિ માટે આભાર માનવામાં આવે છે.) कार्तिक शद १५ આ સત્સાધનના પ્રકાશનમાં જે જે ભાઈઓએ તન, મન, ધન અને વચનથી ઉલ્લાસપૂર્વક સાથ આપ્યો છે તે સર્વને એ આત્મશ્રેયનું કારણ બનો. Ta રાબાદ (સૌરાષ્ટ્ર) શ્રી વસંત પ્રિન્ટિંગ પ્રેસના વ્યવસ્થાપક શ્રી જયંતિ દલાલે આ ગ્રંથ છાપવામાં અંગત કાળજી ને રસ લીધો શ્રી વસંત પ્રિન્ટિંગ પ્રેસના વ્યવસ્થાપક શ્રી જયંતિ પ્રકાશન છે જેથી આટલી સુંદર રીતે આ ગ્રંથ પ્રકાશન થયું છે. ૧૯૪૬ આ આત્મશ્રેયસાધક ગ્રંથનો વિનય અને વિવેકપૂર્વક ઉપયોગ કરવાની ભલામણ અસ્થાને નહીં ગણાય. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્ટે. અગાસ; વાયા આણંદ સં. ૨૦૦૭, અસાડ વદ ૧૨, સોમ તા. ૩૦-૭-૫૧ ભિન્ન ભિન્ન અવસ્થા લિ. બ્રહ્મચારી ગોવર્ધનદાસ Page #13 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org દ્વિતિયાવૃત્તિની પ્રસ્તાવના दृश्यन्ते भुवि किं न तेऽल्पमतयः संख्याव्यतीताश्चिरम्। ये लीलां परमेष्ठिनो निजनिजैस्तन्वन्ति वाग्भिः परम् । ત • साक्षादनुभूय नित्यपरमानन्दाम्बुराशि પુનઃ- ર્ચે નન્મમમમુત્ફઅન્તિ સહસા ધન્ધાસ્સુ તે પુર્ણમાં શ્રી જ્ઞાનાર્ણવ જે પુરુષો કેવળ પોતપોતાનાં વચનોથી પરમેષ્ઠીની અર્થાત્ પરમાત્માની લીલાનો કે ગુણાનુવાદનો બહુકાળ પર્યંત વિસ્તાર કરે છે એવા અલ્પમતિ તો આ જગતમાં પ્રાયે શું અસંખ્ય જોવામાં નથી આવતા ? અર્થાત્ એવા જીવો તો ઘણાય જોવામાં આવે છે. પરંતુ જે પુરુષો નિત્ય શાશ્વત પરમાનંદરૂપ અમૃતના સાગર એવા એ શુદ્ધ સહજાત્મસ્વરૂપરૂપ પરમાત્મપદનો સાક્ષાત્ અનુભવ કરીને સંસારના ભ્રમને ત્વરાથી તજી દે છે એવા પુરુષો તો આ જગતમાં દુર્લભ જ છે; અને એવા પુરુષો ધન્ય છે, કૃતાર્થ છે, જયવંત વર્તે છે. એવા પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરવા સમર્થ છે. * છે ૯ કા એવા ધન્યરૂપ સ્વરૂપનિષ્ઠ મહાપુરુષોએ નિષ્કારણ કરુણાશીલતાથી પ્રકાશેલો વાણીયોગ સત્સાધકવૃંદને સિદ્ધસાધના માટે પરમોત્કૃષ્ટ અમૂલ્ય અવલંબનરૂપ જાણી મુમુક્ષુઓ એ એમણે પ્રકાશેલ અમૂલ્ય વચનામૃતને પરમ આદરથી ઉપાસી કૃતાર્થ થાય છે. એક એમ SAP સ છે. તેને प्रबोधाय विवेकाय हिताय प्रशमाय વા ચ મૂહિ પ્રવર્તતા શ્રી જ્ઞાનાર્ણવ સભ્ય તત્ત્વો પરેશાય સત્પુરુષોની ઉત્તમ વાણી જીવોને આત્મજાગૃતિરૂપ પ્રકૃષ્ટ જ્ઞાન, વિવેક, હિત, પ્રશમતા અને સમ્યક્ પ્રકારે તત્ત્વોનો ઉપદેશ થવા માટે પ્રવર્તે છે. ૧૯૪૮ મેં કારકરે સ तच्छ्रुतं तच्च विज्ञानं तद्वयानं तत्परं तपः । अयमात्मा यदासाद्य સ્વસ્વરુપે ભયં વનેતા-શ્રી જ્ઞાનાર્ણવ એ જ સાત છે, એ જ પ્રકૃષ્ટ જ્ઞાન અથવા વિજ્ઞાન છે, એ જ ધ્યાન છે, અને એ જ ઉત્તમ તપ છે કે જેને એ જ સ્વર્ગન્ વા વિજ્ઞાન છે, એ જ ધ્યાન છે, અને એ જ ઉત્તમ તપ છે કે જેને પામીને આ જીવ નિજ શુદ્ધ સજાત્મસ્વરૂપમાં લય પામે, સ્વરૂપનિષ્ઠ થાય. . પ્નોતિ ब्रह्मस्थो ब्रह्मज्ञो ब्रह्म तत्र किं चित्रम् । भिन्न भिन्न अवस्था ब्रह्मविदां वचसाऽपि ब्रह्मविलासाननुभवामः।। श्री ववाणीया (सौराष्ट्र) અધ્યાત્મસાર બ્રહ્મરૂપ શુદ્ધ સહજાત્મસ્વરૂપમાં લીન થયેલા, સ્વરૂપનિષ્ઠ બ્રહ્મજ્ઞાની બ્રહ્મને પામે તેમાં શું આશ્ચર્ય ? પરંતુ એવા બ્રહ્મજ્ઞના વચનથી પણ અમે બ્રહ્મના વિલાસને, આત્મરમણતાને અનુભવીએ છીએ. અંકો રામોદ (સૌરાષ્ટ્ર) અહો શ્રી સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્યમાગમ ! બે શ્રીમદ્ રાજચંદ્ર એવા વિરલ સ્વરૂપનિષ્ઠ તત્ત્વવેત્તાઓમાંના અધ્યાત્મગગનમાં ઝળકી ૧૯૪૨મદ્ રાજચંદ્ર એટલે રહેલી અદ્ભુત જ્ઞાનજ્યોતિ ! માત્ર ભારતની જ નહિ એક વિરલ વિભૂતિ ! શ્રીમદ્ રાજચંદ્ર અમૂલ્ય આત્મજ્ઞાનરૂપ દિવ્ય જ્યોતિના જળહળતા પ્રકાશી, પૂર્વમહાપુરુષોએ પ્રકાશિત સનાતન મોક્ષમાર્ગનો ઉદ્યોત કરી ભારતની પુનિત ભૂમિને વિભૂષિત કરી આ અવનીતલને પાવન કરનાર પરમ જ્ઞાનાવતાર, જ્ઞાનનિધાન, જ્ઞાનભાસ્કર, જ્ઞાનમૂર્તિ । શાસ્ત્રના જ્ઞાતા અને ઉપદેશક તો આપણને અનેક મળે પણ જેમનું જીવન જ સત્શાસ્ત્રનું પ્રતીક બની રહે એવી વિભૂતિ આપણને મળવી વિરલ છે. શ્રીમદ્ રાજચંદ્ર પાસે તો જળહળતા Page #14 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ( ૧૨ ) આત્મજ્ઞાનમય ઉજ્જ્વળ જીવનની અંતરંગ પ્રકાશ હતો એટલે જ એમને અદ્ભુત અમૃતવાણીની સહજ સ્ફુરણા હતી. “કાકા સાહેબ કાલેલકરે શ્રીમદ્ન માટે ‘પ્રયોગવીર’ એવો સૂચક અર્થગર્ભ શબ્દ પ્રયોજ્યો છે, તે સર્વથા યથાર્થ છે. શ્રીમદ્ ખરેખર પ્રયોગવીર જ હતા. પ્રયોગસિદ્ધ સમયસારનું દર્શન કરવું હોય કે પરમાત્મપ્રકાશનું દર્શન કરવું હોય, પ્રયોગસિદ્ધ સમાધિશતકનું દર્શન કરવું હોય કે પ્રશમરતિનું દર્શન કરવું હોય, પ્રયોગસિદ્ધ યોગદૃષ્ટિનું દર્શન કરવું હોય કે આત્મસિદ્ધિનું દર્શન કરવું હોય તો જોઈ લો “શ્રીમદ્” ! તે તે સમયસારાદિ શાસ્ત્રોમાં વર્ણિત કરેલા ભાવોનું જીવતું જાગતું અવલંબન ઉદાહરણ જોઈતું હોય તો જોઈ લો. શ્રીમનું જીવનવૃત્ત ! શ્રીમદ્ એવા પ્રત્યક્ષ પ્રગટ પરમ પ્રયોગસિદ્ધ આત્મસિદ્ધિને પ્રાપ્ત થયેલ પુરુષ છે, એટલે જ એમણે પ્રણીત કરેલ આત્મસિદ્ધિ આદિમાં આટલું બધું અપૂર્વ દૈવત અનુભવાય છે."-શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા ભારતની વિશ્વવિખ્યાત વિભૂતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી લખે છેઃ- “મારા જીવનમાં શ્રીમદ્ રાજચંદ્રની છાપ મુખ્યપણે છે. મહાત્મા ટૉલ્સટૉય તથા રસ્કિન કરતાં પણ શ્રીમદે મારા ઉપર ઊંડી અસર કરી છે. ઘણી વાર કહીને લખી ગયો છું કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે પણ સૌથી વધારે કોઇના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિ-શ્રી (શ્રીમદ્ રાજચંદ્ર)ના જીવનમાંથી છે. છું :::: ..શ્રીમદ્ રાજચંદ્ર અસાધારણ વ્યક્તિ હતા. તેમનાં લખાણો એ તેમના અનુભવનાં બિંદુ સમાં છે. તે વાંચનાર વિચારનાર અને તે પ્રમાણે ચાલનારને મોક્ષ સુલભ થાય. તેના કષાયો મોળા પડે. તેને સંસાર વિષે ઉદાસીનતા આવે, તે દેહનો મોટું છોડી આત્માર્થી બને. ' આટલા ઉપરથી વાંચનાર જોશે કે શ્રીમદનાં લખાણ અધિકારીને સારુ છે. બધા વાંચનાર તેમાં રસ નહિ લઇ શકે. ટીકાકારને તેમાં ટીકાનું કારણ મળશે, પણ શ્રદ્ધાવાન તો તેમાંથી રસ જ લુંટશે. તેમનાં લખાણોમાં સત્ નીતરી રહ્યું છે, એવો મને હંમેશ ભાસ આવ્યો છે. તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સારુ એક પણ અક્ષર નથી લખ્યો. રહેવા લખનારનો હેતું વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો. જેને આત્મા સળ લખનારનો હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો. જેને આત્મક્લેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે. તેને શ્રીમનાં લખાણોમાંથી બહુ મળી રહેશે, એવો મને વિશ્વાસ છે, પછી ભલે તે હિન્દુ હો કે અન્ય ધર્મી. श्रीमान् राजचन्द्र भिन्न भिन्न अवस्था પ્રાય સા ...જે વૈરાગ્ય (અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?) એ કાવ્યની કડીઓમાં જળહળી રહ્યો છે તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલો, ૪ તં देहविलय શુદ્ર બ તેમના લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં કયાંય કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું. કે તારી સરખી પણ લખી હોય ય એમ મેં ના ખાતાં, બેસતાં સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ. કોઇ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને મોહ થયો હોય એમ મેં નથી જોયું...રાજદ્ર ભિન્ન ભિન્ન અવસ્થા ..આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઇ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ને મળી શકે છે; એમ હરકોઇ માણસ અનુભવી શકે છે. રાગોને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કઠિન છે. એ રાગરહિત દશા કવિ(શ્રીમદ્)ને સ્વાભાવિક હતી, એમ મારા ઉપર છાપ પડી હતી. Page #15 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ( ૧૩ ) જ મોક્ષનું પ્રથમ પગથિયું વીતરાગતા છે. જ્યાં સુધી જગતની એક પણ વસ્તુમાં મન ખૂંચેલું છે ત્યાં સુધી મોક્ષની વાત કેમ ગમે ? અથવા ગમે તો તે કેવળ કાનને જ - એટલે જેમ આપણને અર્થ જાણ્યા સમજ્યા વિના કોઇ સંગીતનો કેવળ સૂર જ ગમી જાય તેમ, એવી કર્ણપ્રિય ગમ્મતમાંથી મોક્ષને અનુસરવાનું વર્તન આવતાં તો ઘણો કાળ વહી જાય. આંતર વૈરાગ્ય વિના મોક્ષની લગની ન થાય. એવી વૈરાગ્ય લગની કવિ(શ્રીમદ)ની હતી. ...આ ઉપરાંત એમના જીવનમાંથી શીખવાની બે મોટી વાતો તે સત્ય અને અહિંસા. પોતે જે સાચું માનતા તે કહેતા અને આચરતા. ....એમના જીવનમાંથી ચાર ચીજો શીખી શકીએ (૧) શાશ્વત વસ્તુમાં તન્મયતા; (૨) જીવનની સરળતા; આખા સંસાર સાથે એક સરખી વૃત્તિથી વ્યવહાર; (૩) સત્ય અને (૪) અહિંસામય જીવન," કેવળ ક્લેશ અને દુઃખનો દરિયો એવો આ અસાર સંસાર તેમાં જન્મ જરા મરણ, આધિ વ્યાધિ ઉપાધિ, આદિ ત્રિવિધ તાપમય દુઃખદાવાનળથી પાયે સર્વ જીવો સદાય બળી રહ્યા છે. તેમાંથી બચેલા જ્ઞાન અને વૈરાગ્યની મૂર્તિ સમાન, પરમ શાંતિના ધામરૂપ માત્ર એક આર્ષ દ્રષ્ટા તત્ત્વવેત્તા સ્વરૂપનિષ્ઠ મહાપુરુષો જ ભાગ્યવંત છે. તેમનું જ શરણ, તેમની વાણીનું અવલંબન એ જ ત્રણ લોકને ત્રિવિધ તાપ-અગ્નિથી બચાવવા સમર્થ ઉપકારક છે. છે. નવલ R કેન તથાપિ “માયામય અગ્નિથી ચૌદે રાજલોક પ્રજ્વલિત છે. તે માયામાં જીવની બુદ્ધિ રાચી રહી છે. અને તેથી જીવ પણ તે ત્રિવિધ તાપ-અગ્નિથી બન્યા કરે છે. તેને પરમ કાસ્થ્યમૂર્તિનો બોધ એ જ પરમ શીતળ જળ છે. તથાપિ ચારે બાજુથી અપૂર્ણ પુણ્યને લીધે તેની પ્રાપ્તિ હોવી દુર્લભ થઈ પડી છે.” “તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તો, ત્યાં નેપથ્યમાંથી એવો ધ્વનિ જ નીકળશે કે, તમે કોણ છો ? ક્યાંથી આવ્યા છો ? કેમ આવ્યા છો ? તમારી સમીપ આ સઘળું શું છે ? તમારી તમને પ્રતીતિ છે ? તમે વિનાશી, અવિનાશી વા કોઇ ત્રિરાશી છો ? એવા અનેક પ્રશ્નો હૃદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે. અને એ પ્રશ્નોથી જો વિચા એવા અનેક પ્રશ્નો કદાયમાં તે ધ્વનિથી પ રહે सहजात्म स्वरूप सद्गुरु જ્યાં આત્મા ઘેરાયો ત્યાં પછી બીજા વિચારોને બહુ જ થોડો અવકાશ રહેશે. યદિ એ વિચારોથી જ છેવટે સિદ્ધિ ..........એ જ વિચારોના મનનથી અનંત કાળનું મૂંઝન ટળવાનું છે......ઘણા આર્ય સત્પુરુષો તે માટે વિચાર કરી ગયા છે; તેઓએ તે પર અધિકાધિક મનન કર્યુ છે. આત્માને શોધી તેના અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવાને માટે અનેક ક્રમ બાંધ્યા છે. તે મહાત્મા જયવાન હો ! અને તેને ત્રિકાળ નમસ્કાર હો ।" ા ! આમ આવા સમર્થ તત્ત્વવિજ્ઞાની મહાભાગ્ય યોગે જ પ્રાપ્ત થવા યોગ્ય છે.. जन्म वि. संवत् १९२४ कार्तिक शुद्ध १५ देहविलय હો ક ૮૩ સ્વરૂપનિષ્ઠ મહાપુરુષની અનુભવયુક્ત વાણીનું અવલંબન કોઈ वि.संवत् १९५७ चैत्र कृष्ण ५. શ્રીમદ્ રાજચંદ્ર તત્ત્વજિજ્ઞાસુઓની જ્ઞાનપિપાસાને પરિતૃપ્ત કરે અને આત્માર્થીઓના હૃદયમાં આત્મજ્યોતિ પ્રગટાવે એવા એક સમર્થ તત્ત્વવેત્તા આ કાળમાં આપણાં અહોભાગ્યે થઈ ગયા છે. તેમની અમૃતતુલ્ય અમૂલ્ય શ્રીમદ રાજ ભિન્ન ભિન્ન અવસ્થા વાણી આપણા હાથમાં આવે છે એ જ આપણાં મહાભાગ્ય છે, તેના વાંચન મનન અને પરિશીલનથી આપણે આપણું શ્રેય સાધી લઈએ તો જ તે પ્રાપ્તિની સાર્થકતા છે. તેમનું જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ છે તે સર્વ આ ગ્રન્થમાં પ્રસિદ્ધિ પામ્યું છે. આ સાહિત્ય તત્ત્વજ્ઞાન વા આધ્યાત્મિક ક્ષેત્રમાં અત્યુત્તમ કક્ષાનું અમૂલ્ય સાહિત્ય છે. તત્ત્વરસિકજનોને તત્ત્વ- Page #16 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ( ૧૪ ) પિપાસા સંતોષવા અથવા આત્માર્થીઓને આત્મોન્નતિમાં પ્રગતિમાન થવા માટે ગુર્જરભાષામાં આ એક અપૂર્વ સાહિત્ય છે. મોક્ષાર્થીઓને નિજ શુદ્ધ સહજ આત્મ તત્ત્વની ઉપાસનાથી પરમાનંદમય મોક્ષમહેલમાં સુગમતાથી ચઢી જવા માટે આ એક દુષમકાળમાં અનોખું જ અવલંબનરૂપ સોપાન સમાન ઉપકારક થાય તેમ છે. એમાં વિવિધ પારમાર્થિક વિષયોને સ્પર્શતું, મુખ્યપણે મોક્ષમાર્ગને સ્પષ્ટપણે અને સુગમ પ્રકારે દર્શાવતું, અમૂલ્ય છૂટાં વેરાયેલાં વચનરત્નોના પ્રકાશથી સર્વત્ર ચમકતું. રત્નાકર સમાન અગાધ, સર્વત્ર શાંત રસ ભરેલું ઉચ્ચતમ આધ્યાત્મિક સાહિત્ય ભર્યું પડ્યું છે. તે ખોજકને અમૂલ્ય રત્નત્રયની પ્રાપ્તિથી પરમ શ્રેયને પ્રાપ્ત કરાવે તેવા નિધાન-ખજાના સમાન છે. એ તત્ત્વસાધકોને પરમાનંદની સાધનામાં સહાયરૂપ બની પરમ શ્રેયનું કારણ થાઓ ! અથવા વિન્ધમુવમંડનં મવતુ । વિદ્વાનોના મુખના આભૂષણરૂપ બનો ! પ નંદ અજ્ઞાનવશાત્ બાહ્યદેષ્ટિથી વા લૌકિકભાવથી કે તેવા કોઇ આગ્રહથી કે સંકુચિત માનસથી શ્રીમને માત્ર ગૃહસ્થ, ઝવેરી, કે કવિરૂપે ઓળખી બેસવામાં જો કવચિત્ ભૂલ થતી હોય તો જરા ગુણાનુરાગ કે પ્રમોદભાવનાથી, સત્યને શોધવાની અને સ્વીકારવાની વિશાળ દૃષ્ટિ રાખી, નિરાગ્રહપણે આ ગ્રન્થનું અવલોકન વા અભ્યાસ કરવામાં આવશે તો અવશ્ય એટલું દૃષ્ટિગોચર થવા યોગ્ય જ છે કે શ્રીમદ્ એ કોઇ સામાન્ય કોટિના મનુષ્ય નહિ પણ ઈશ્વર કોટિના મનુષ્ય અથવા મનુષ્યદેહે પરમાત્મા, પરમ જ્ઞાનાવતાર, પ્રગટ ધર્મમૂર્તિરૂપે જ ભારતને વિભૂષિત કરી ગયા છે. પૂર્વે અનેક ભવોમાં સાધેલા યોગના ફળરૂપે આ ભવમાં અપૂર્વ આત્મસમાધિ સાધી ગયેલ કોઇ અદભુત યોગીશ્વર જ છે, પા 1 3,, gr ૧૯૫૬ પરમ જ્ઞાનાવતા ૯૪૮ “એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી. કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ એ કેમ ? તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી........ }}} * R બીક ૨૫૫ “કોઈ પણ પ્રકારે વિદેહી દશા વગરનું, યથાયોગ્ય જીવન્મુકત દશા વગરનું યથાયોગ્ય નિગ્રંથ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાળવું જીવને સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી......... "ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ હોય તો પણ રાખવા ઇચ્છા નથી. એક "તું હિ તું સુલભ લાગતું નથી..................એક પર રાગ અને એક પર દ્વેષ એવી श्रीमान् राजचन्द्र भिन्न भिन्न अवस्था वाणीया (सौराष्ट्र) આંક ૧૩૪ પ્રિય છે. એ જ જોઇએ છે. બીજી કંઈ સ્પૃહા રહેતી નથી. રહેતી હિ એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે.” देहविलय આંક ૧૪૪ “નિરંજન પદને બુઝનારા નિરજન કેવી સ્થિતિમાં રાખે છે, એ વિચારતાં અકળ ગતિ પર ગંભીર સમાધિયુક્ત હાસ્ય આવે છે ! હવે અમે અમારી દશા કોઈ પણ પ્રકારે કહી શકવાના નથી; તો લખી કયાંથી શકીશું ૧૯૪ ૧૯૪૬ || མི་ ག ང་ આંક ૧૮૭ “.....મને પણ અસંગતા બહુ જ સાંભરી આવે છે; અને કેટલીક વખત તો એવું થઈ જાય છે કે તે અસગંતા ભિન્ન ભિન્ન અવસ્થા વિના પરમ દુ:ખ થાય છે. થમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહિ લાગતો હોય પણ અમને સંગ દુઃખદાયક લાગે છે.' આંક ૨૧૭ ''સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. અથવા કળી શકે તેવાનો પ્રસંગ નથી.” આંક ૩૧૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ( ૧૫ ) “દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચળ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારો આત્મા અખંડપણે કહે છે; અને એમ જ છે, જરૂર એમ જ છે. પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વીતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે. એ નિશ્ચય છે, પ્રાપ્ત કરવાને પૂર્ણ યોગ્ય છે, એમ નિશ્ચય છે. સદેરૂં તેમ થયા વિના અમને ઉદાસીનતા મટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ આંક ૩૩૪ “મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી અન્યભાવમાં પોતાપણું થતું નથી અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે......... આંક ૩૬૬ જ “અમે કે જેનું મન પ્રાયે કોધથી, માનથી, માયાથી, લોભી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે; કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે; તે મનને પણ સત્સંગને વિષે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે. ૧૯૪ સ આંક ૩૪૭ સ્થળે સ્થળે આવાં અસંગ, અપ્રતિબદ્ધ સ્વદશાસૂચક વચનો તેમની અંતરંગ ચર્યા કે આત્મમગ્નતાનો અવશ્ય ખ્યાલ આપે તેમ છે. જ્ઞાન અને વૈરાગ્યની અખંડ ધારારૂપ અંતરંગ પુરુષાર્થ-પરાક્રમ બાહ્યદૃષ્ટિથી કળી 'મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે.' અંતરંગ ચર્ચા ઉપર દૃષ્ટિ સ્થિર થવા શકાય તેમ નથી. માટે જ કહ્યું છે કે મુમુક્ષુતાનાં નેત્રોની આવશ્કતા છે. સી. એમ. thex 255 મી 0 1846 ગોવાર હું જનક રાજા રાજ્ય કરતાં છતાં પણ જેમ વિદેહીપણે વર્તતા હતા અને ત્યાગી સંન્યાસીઓ કરતાં વધારે ચઢતી અસંગ અપ્રતિબદ્ધ વિદેહી દશામાં રહી આત્માનંદમાં ઝીલતા હતા, તથા ભરત મહારાજા ચક્રવર્તીપદનું સમર્થ ઐશ્વર્ય તેમજ છ ખંડના સામ્રાજ્યની ઉપાધિ વહન કરતાં છતાં પણ અંતરંગ જ્ઞાન અને વૈરાગ્યના બળે આત્મદશા સંભાળી અલિપ્ત ભાવે રહી આત્માનંદને આસ્વાદતા હતા, તેમ આ મહાત્મા પણ સમયે સમયે ૧૯૪૬ - બળવત્તર જ્ઞાનવૈરાગ્યની श्रीमान राजचन्द्र ૧૯૪ અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતો જાય એવા બળવત્તર જ્ઞાનવૈરાગ્યની અખંડ અપ્રમત્તધારાથી કોઈ અપૂર્વ અંતરંગ ચર્ચાથી રાગદ્વેષ આદિનો પરાજય કરીને મોક્ષપુર પ્રત્યે પહોંચવા જાણે વાયુવેગે ત્વરિત ગતિથી ધસી રહ્યા ન હોય ! એમ અત્યંત ઉદાસીનતાપૂર્વક આત્માનંદમાં લીન અંતર્મગ્ન રહેતા હતા, તેમ તેમનામાં આ ગ્રન્થનાં લખાણોમાં સ્થળે સ્થળે દૃષ્ટિગોચર થવા યોગ્ય છે. અને અનેક શાસ્ત્રોના પઠનથી પણ જે લાભ પ્રાપ્ત વા વાય સતી देहविलय થવો મુશ્કેલ છે, તે લાભ આ એક જ ગ્રન્થના શાન્તભાવે પઠન મનન પરિશીલન વા અભ્યાસ દ્વારા જિજ્ઞાસુઓ સહેલાઈથી પામી પોતાને ધન્યરૂપ, કૃતાર્થરૂપ કરી શકે તેમ છે. वि.संवत् २०५७ चैत्र कृष्ण ५ તેમજ તેમની અંતરંગ અંતરંગ અસંગ, અપ્રતિબદ્ધ, જીવન્મુકત, જીવન્મુકત, વૈરાગ્યપૂર્ણ વિદેહી, વીતરાગ, સમાધિબોધિમય, અદ્ભુત, અલૌકિક, અર્ચિત્ય, આત્મમગ્ન, પરમશાંત, શુદ્ધ. સચ્ચિદાનંદમય સજાત્મ દશાની ઝાંખી થતાં, સગુણાનુરાગીને તો પોતાની મોહાધીન પામર દશા જોતાં, સમસ્ત માન ગળી જઈ આવી ભિન્ન ભિન્ન અવસ્થા ઉચ્ચતમ દશા પ્રત્યે સહેજે શિર ઝૂક્યા વિના રહે તેમ નથી. અને તે અલૌકિક અસંગ દશા પ્રત્યે પ્રેમ, પ્રીતિ, ભક્તિ પ્રગટી તેમના શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમાર્થસ્વરૂપ, સાચા સ્વરૂપની ઓળખાણ થતાં તેમનામાં પ્રગટેલા શુદ્ધ આત્મદર્શન, આત્મજ્ઞાન, આત્મરમણતારૂપ રત્નત્રયાદિક આત્મિક ગુણો-પ્રગટ મૂર્તિમાન મોક્ષમાર્ગ-પ્રત્યે અત્યંત પ્રમોદ, Page #18 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ( ૧૬ ) પ્રેમ, ઉલ્લાસ આવવા યોગ્ય છે. પ્રાન્તે પોતામાં પણ તેવો જ પરમાત્મસ્વભાવ જે અનાદિથી અપ્રગટ છે તેનું ભાન થઈ, તે પ્રગટ કરવાનો લક્ષ અને પુરુષાર્થ જાગતાં, આત્મા પરમાત્મા થઈ પરમ શ્રેયને પ્રાપ્ત કરી શાશ્વતપદે વિરાજમાન થવા ભાગ્યશાળી બને, ત્યાં સુધીનો સન્માર્ગ અને સત્સાધના સંપ્રાપ્ત થવા યોગ્ય છે. મુનિશ્રી લઘુરાજ સ્વામી, શ્રી સૌભાગ્યભાઈ, શ્રી જૂઠાભાઇ શ્રી અંબાલાલભાઈ આદિ ઉજ્જ્વળ આત્માઓ આ સગુણાનુરાગી મુમુક્ષુનાનાં નેત્રો કે અલૌકિક દૃષ્ટિ પામી શ્રીમદ્ની સાચી ઓળખાણ કરવા ભાગ્યશાળી બન્યા. અને તેથી આત્મજ્ઞાનાદિ ગુણોથી વિભૂષિત થઈ સ્વપર શ્રેયસ્કર બની ગયા, એ પ્રત્યક્ષ દષ્ટાંતરૂપ છે. આ આવૃત્તિ સંબંધી: આ આશ્રમ તરફથી સં. ૨૦૦૭માં આ ગ્રન્થની પ્રથમાવૃત્તિ પ્રસિદ્ધિ પામી છે અને હવે આ દ્વિતીયાવૃત્તિ પ્રસિદ્ધિ પામે છે. તે ઉપરાંત પહેલાં અન્યત્ર પ્રસિદ્ધ પામેલી બીજી આવૃત્તિઓ તે તો જુદી. સમજ આ આવૃત્તિમાં આ પહેલાંની પ્રથમાવૃત્તિ કરતાં ખાસ કંઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જે પત્રાંક પ્રથમાવૃત્તિમાં છે તે જ આમાં જાળવી રાખવામાં આવ્યા છે. તેમજ મથાળે ડાબી બાજુએ કૌંસમાં શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળની આવૃત્તિના જે આંક આ પહેલાંની પ્રથમાવૃત્તિમાં છે તેમજ રાખવામાં આવ્યા છે. પ્રથમાવૃત્તિમાં મોક્ષમાળા જે ભાવનાબોધની પછી હતી તે આમાં ભાવનાબોધ કરતાં પહેલી લખાયેલી હોવાથી ભાવનાબોધની આગળ મૂકવામાં આવી છે. || પ્રથમાવૃત્તિમાં લખાણ જરા તેટલું આછું રાખ્યું છે, તેથી પાન G ગાઢું હતું એટલું આમાં નહી રાખતાં, વાંચવામાં સુગમતા થવા અર્થે, જોઈએ 55066 નામે નંબર ગઈ આવૃત્તિનો જ જળવાઇ રહ્યો નથી અર્થાત્ પાનાની સંખ્યા આમાં વધવા પામી છે. તેથી આ ગ્રન્થ બે વિભાગમાં બાંધવાનું ઉચિત માન્યું છે. તેમાંનો આ પ્રથમ વિભાગ થઈ ગયો હોવાથી તેને મેળવવાને આતુર જિજ્ઞાસુજનોના કરકમળમાં હવે તે મૂકતાં અત્યાનંદ અનુભવાય છે. અને થોડા વખતમાં બીજો ભાગ પણ તૈયાર થયે મુમુક્ષુઓના કરકમળમાં પ્રાપ્ત થશે એમ આશા છે. ૪૮ सदगुरु ૧૯૪૮ આ ભાગમાં જે લખાણ છપાયું છે તે માટેનાં અનુક્રમણિકા અને શુદ્ધિપત્રક આમાં મૂકવામાં આવ્યાં છે. તેમજ ‘પત્રો વિષે વિશેષ માહિતી'વાળું પરિશિષ્ટ પણ આ વિભાગમાં છપાયેલા પત્રો વિષેની માહિતી માટે આ સાથે આપવામાં આવ્યું છે. હવે પછીના બીજા વિભાગમાં જે લખાણ આવશે તેનાં અનુક્રમણિકા, શુદ્ધિપત્રક, અને પત્રો વિષે વિશેષ માહિતી તેમાં આવશે, તે ઉપરાંત બાકીનાં પરિશિષ્ટો જે પ્રથમાવૃત્તિમાં છે તે બધાં જ આ ગ્રન્થના બીજા વિભાગમાં છેવટે મૂકવામાં આવશે, મોંઘવારીના કારણે આ ગ્રન્થની મૂલ્યે મુમુક્ષુ સજ્જનો તેનો લાભ લેવા સજ્જનોએ ઉદાર વૃત્તિથી સારી આર્થિક જ ૨ देहविलय જેથી ગ્રન્થનો અભ્યાસ સુગમ બનશે. वि.सं. १९५ चैत्र करण પડતર કિંમત વધી ગયેલી હોવા છતાં પડતર કિંમત કરતાં પણ ઓછા મે તે હેતુથી જ્ઞાન ભેટ જે જે પામે તે હેતુથી આશ્રમના જ્ઞાન ખાતામાં ભેટ આપીને જે જે જિજ્ઞાસુ સહાયતા કરી છે તે સર્વનો અત્રે આભાર માનવામાં આવે છે. તે સર્વના ભિન્ન ભિન્ન અવસ્થા નામની યાદી આ સાથે અન્યત્ર આપવામાં આવેલ છે. શ્રી વસંત પ્રિન્ટિંગ પ્રેસના વ્યવસ્થાપક શ્રી જયન્તિલાલ દલાલે ખાસ અંગત કાળજી અને રસ લઈ આ ગ્રન્થ ઝડપથી છપાઈને પ્રસિદ્ધિ પામે તે માટે જે પ્રશસ્ય પ્રયાસ કર્યો છે તે માટે તેમને અભિનંદન ઘટે છે. એ જ કારણે આટલી સુંદર રીતે અને ત્વરાથી આ ગ્રન્થ પ્રસિદ્ધિ પામ્યો છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ( ૧૭ ) સત્પદાભિલાષી સજ્જનોને સત્પદની સાધનામાં આ અત્યુત્તમ સગ્રન્થનો વિનય અને વિવેકપૂર્વક સદુપયોગ આત્મશ્રેય સાધવામાં પ્રબળ ઉપકારી બનો એ જ અભ્યર્થના ! જેના પ્રતાપે અંતરે પરમાત્મ પૂર્ણ પ્રકાશનો, જેથી અનાદિનો મહા મોહાંધકાર ટળી જતો; શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ સં.૨૦૨૦, પોષ વદ ૨, તા. ૧-૧-૧૯૬૪ બોધિ સમાધિ શાંતિ સુખનો સિંધુ જેથી ઉછળતો, તે રાજચંદ્ર પ્રશાન્ત કિરણો ઉર અમ ઉજાળજો. તૃતીયાવૃત્તિ લિ. સંતસેવક ''૧ રાવજીભાઇ છે. દેસાઇ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત બૃહદ્ ગ્રંથની આ આશ્રમ તરફથી તૃતીયાવૃત્તિ પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે. અત્યાર સુધીમાં પ્રગટ થયેલ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ગ્રંથની સમગ્ર આવૃત્તિઓનું વિહંગાવલોકન યોગ્ય ગણાશે.... આધ્યા િ ૧૯૫૬ ૧૯૫૬ ૧૯૪૮ સં. ૨૦૦૭ની પ્રથમ આવૃત્તિના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ તરફથી શ્રીમદ્ના પત્રો ને સાહિત્યની પ્રથમ આવૃત્તિ બાળબોધ લિપિમાં સ. ૧૯૬૧માં પ્રથમ પ્રગટ કરવામાં આવી. અને બીજી આવૃત્તિ સં. ૧૯૮૨માં પ્રગટ કરવામાં આવી છે. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ગુજરાતી લિપિમાં પ્રગટ કરવાનો યશ શ્રીમદ રાજચંદ્રનાં લઘુબંધુ શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતાને છે. સં. ૧૯૭૦માં પ્રથમ ગુજરાતી લિપિમાં વચનામૃત ગ્રંથ તેઓએ પ્રગટ કર્યો હતો. 959 RA 1/RXR સં. ૧૯૯૭ સુધીમાં શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળની બે આવૃત્તિ તથા ગુજરાતી લિપિની શ્રી મનસુખભાઈ રવજીભાઈની ચાર આવૃત્તિઓ (કુલ પ્રત ૯૦૦૦) પ્રગટ થઈ હતી. 27 ત્યારબાદ આ વચનામૃત ગ્રંથની પ્રાપ્તિ ન હોવાથી આ આશ્રમે શ્રીમદ્ રાજચંદ્રનું આધ્યાત્મિક પ્રગટ- અપ્રગટ પ્રાપ્ત સાહિત્યનું સંપૂર્ણ સંશોધન કરી પ્રથમ આવૃત્તિ સં. ૨૦૦૭માં અને બીજી આવૃત્તિ સ. ૨૦૨૦માં (કુલ પ્રત્ત ૭૫૦૦) પ્રગટ કરી છે. सहजात्म स्वरूप सद्गुरु श्रीमान राजचन्द्र કુલ આઠ આવૃત્તિઓની પ્રત ૧૬૫૦૦નો લાભ જે ઉત્સાહથી મુમુક્ષુ જિજ્ઞાસુ સજ્જનોએ લીધો છે તે શ્રીમદ્ રાજચંદ્રના અપ્રતિમ આધ્યાત્મિક સાહિત્ય પ્રત્યેની રુચિનું વર્ધમાનપણું દર્શાવે છે. ૧ १९२४ कार्तिक शुद આ સંજોગોમાં આ આશ્રમે આ તૃતીયાવૃત્તિની પ્રત ૭૫૦૦ પ્રગટ કરવાનું ઉચિત માન્યું અને આજે આપના કરકમળમાં સમર્પતાં આનંદ થાય એ સ્વાભાવિક છે. કેવિય આ જણાવવું ઉચિત છે કે આ તૃતીયાવૃત્તિ પ્રથમ આવૃત્તિની જેમ જ છપાવી છે અને પ્રથમ આવૃત્તિના પત્રોના પાન આદિ નંબર એક જ છે. वि.संवत् १९५७ चैत्र कृष्ण આ પ્રકાશનમાં વલાસણની શ્રીપલ્લિકા પ્રિન્ટરીના માલિક ભાઈશ્રી પ્રભાતસિંહ ઇનામદારે જાતે અંગત રસ લઈ તન-મનથી જે ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો છે તે અભિનંદન પાત્ર છે. આ આવૃત્તિની પ્રસિદ્ધિમાં જે જે મુમુક્ષુઓએ ઉદારચિત્તે દાન આપ્યું છે તે સૌને ધન્યવાદ ઘટે છે. તે તે દાતાઓની યાદી આ ગ્રંથમાં અન્યત્ર આપવામાં આવી છે. મુમુક્ષુભાઈઓ આ વચનામૃતનો આત્મહિતાર્થે સદુપયોગ કરી આત્મોન્નતિ સાધો એ જ પ્રાર્થના- શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ પોષ સુદ ૧૫, સં. ૨૦૩૩ લિ. સંતસેવક. રાવજીભાઈ દેસાઈ Page #20 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ( ૧૮ ) ચતુર્થાંવૃત્તિનું નિવેદન આ ગ્રંથની ત્રીજી આવૃત્તિની ૭૫૦૦ પ્રતો છેલ્લા સાત વર્ષોમાં નિઃશેષ થવાથી તેનું ચતુર્થ આવૃત્તિમાં ૫૦૦૦ પ્રતો સાથે પુનર્મુદ્રણ થાય છે તે જ આ ગ્રંથ પ્રત્યેની સજિજ્ઞાસુઓની સુરુચિનું પ્રમાણ છે. આ ગ્રંથ સંબંધી સવિસ્તર માહિતી અગાઉની આવૃત્તિઓની પ્રસ્તાવનામાં આવી ગઈ છે. જે આ સાથે પ્રસ્તુત છે, તે જોઇ જવા સુજ્ઞ વાચકોને ભલામણ છે. આ ગ્રંથ-પ્રકાશનમાં સશ્રુત અનુમોદકોએ ઉદારચિત્તે દાન કર્યું છે, જેથી ગ્રંથની કિંમત પડતર કિંમતથી ઘણી જ ઓછી રાખી શકાઈ છે. એવો દાતાઓની યાદી આ ગ્રંથમાં અન્યત્ર આપી છે. ગ્રંથ-છપાઈમાં બનતો સહકાર આપવા બદલ ભગવતી મુદ્રણાલયના માલિક શ્રી ભીખાભાઈનો અત્રે આભાર માનવામાં આવે છે. આ આત્મઉત્કર્ષક ગ્રંથનો બનતી કાળજી સાથે વિનય, વિવેક અને યત્નાપૂર્વક સદ્ઉપયોગ કરવા નમ્ર વિનંતિ છે. છઠ્ઠી આવૃત્તિનું નિવેદન - પ્રકાશક વિ. સંવત ૧૯૮૮માં આ ગ્રંથની પાંચમી આવૃત્તિમાં ૫૦૦૦ પ્રતો બાઇબલ પેપરમાં અને ૫૦૦૦ પ્રતો ‘મેપલીથો’ પેપરમાં છપાવેલ. આમાંથી ૫૦૦૦ પ્રતો ‘મેપલીથો’ પેપરની નિઃશેષ થવાથી છઠ્ઠી આવૃત્તિ ૫૦૦૦ પ્રતો સાથે પુનર્મુદ્રણ થાય છે, તે જ આ ગ્રંથ પ્રત્યેની સજિજ્ઞાસુઓની સુરુચિનું પ્રમાણ છે. આશ્રમની પ્રથમ ચાર આવૃત્તિઓનાં નિવેદનો આ આવૃત્તિઓ આપ્યા છે. પાંચમી આવૃત્તિનું નિવેદન નહોતું. આ ગ્રંથ પ્રકાશનમાં સશ્રુત અનુમોદકો હરહંમેશ ઉદારચિત્તે દાન આપે છે, જેથી ગ્રંથની કિંમત પડતર કિંમતથી ઘણી જ ઓછી રાખી શકાઇ છે. આ દાતાઓને ધન્યવાદ અને તેમના નામોની યાદી આ ગ્રંથમાં અન્યત્ર આપી છે. ગ્રંથ છપાઈમાં ઉત્સાહપૂર્વક સહકાર આપવા બદલ અનામિકા ટ્રેડિંગ કું.ના શ્રી બિપીનભાઇ ગાલાનો અત્રે આભાર માનવામાં આવે છે. માનવી આ આત્મઉત્કર્ષક ગ્રંથનો કાળજી સાથે વિનય, વિવેક અને યત્નાપૂર્વક સદ્ઉપયોગ કરવા નમ્ર વિનંતી છે. શ્રીમદ્ રાજચંદ્ર જેવા પરમ આત્મયોગીના વચનો, પત્રો, લેખો અને કાવ્યોનો ગ્રંથ એ પરમકૃપાથી અનાદિની અજ્ઞાન ગ્રંથિ છેદનાર પરમનિમિત્તરૂપ થાઓ એવી પ્રાર્થના છે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ સં. ૨૦૪૮,અષાડ સુદ ૧, તા. ૧-૭-૧૯૯૨ મુનો છે. પ્રતિ લી. સંતસેવક એક એક ક મનુભાઈ ભ. મોદી સાતમી આવૃત્તિનું નિવેદન श्रीमान राजचन्द्र શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની સાતમી આવૃત્તિ ૪૫૦૦ પ્રતો સાથે મુદ્રણ થાય છે. તે જ આ ગ્રંથ પ્રત્યે સજિજ્ઞાસુઓની આત્મસાધના ક્રમનો ઊંડાણથી અભ્યાસ કરવાની જિજ્ઞાસાનું પ્રમાણ છે. આ પ્રકાશનમાં જે જે સાથ આપ્યો છે તે સર્વને એ આત્મહિતનું કારણ બનો. વ્યક્તિઓએ તન, મન, અને વચનથી ઉલ્લાસપૂર્વક સાથ આપ્યો છે તે ર કારતક સુદ ૧૫, સં. ૨૦૫૨ તા.૧-૧૧-૧૯૯૫ देहविलय રાબાદ (સૌરાષ્ટ્ર) આઠમી આવૃત્તિનું નિવેદન લિ. સંતસેવક મનુભાઈ ભ. મોદી વિ. સંવત ૨૦૫૨ માં સાતમી આવૃત્તિનું પ્રકાશન થયેલ. આ બધી પ્રતો નિઃશેષ થવાથી આઠમી આવૃત્તિ ૫૦૦૦ પ્રતો સાથે મુદ્રણ કરવાનું થાય છે. આ 5 આ ગ્રંથન ભિન્ન ભિન્ન વા ગ્રંથનો અભ્યાસ કરતા સત્ જિજ્ઞાસુ મુમુક્ષુના હૃદયમાં આધ્યાત્મિકના અંકુરો જન્મશે અને આત્મહિતનું કારણ બનશે એ જ અભ્યર્થના. આ ગ્રંથ પ્રકાશન માટે હરહંમેશ ઉદારતાથી આર્થિક સહાય કરનાર મુમુક્ષુઓ તથા ગ્રંથ તૈયાર કરવા માટે જે મુમુક્ષુઓએ ફાળો આપ્યો છે તે સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે. લિ. સંતસેવક મનુભાઈ ભ. મોદી Page #21 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org નવમી આવૃત્તિનું નિવેદન શ્રીમદ્ રાજચંદ્રજીના તત્વજ્ઞાનથી આત્મપ્રકાશના અધ્યાત્મયાત્રાની દિશા માટે ધર્મ જિજ્ઞાસુ મુમુક્ષુઓને યોગ્ય માર્ગદર્શન મળે છે. આ ગ્રંથની નવમી આવૃત્તિની ૫૦૦૦ પ્રતો તેમજ મોટા અક્ષરોમાં 3000 પ્રતોનું મુદ્રણ થાય છે. આ ગ્રંથનું વાંચન, અધ્યયનથી મુમુક્ષુઓને આત્મકલ્યાણનું નિમિત્ત બની રહો. એવી શુભકામના દર્શાવતા હર્ષ અનુભવું છું. સંવત ૨૦૫૭, અષાઢ સુદ ૧૪ તા.૪-૭-૨૦૦૧ ૧૯૪૮ D ૧૯૫૬ ને કામમાં કર ખાસ કર G વચ્ચેની એપ, tong 556ની 16 SH આ બહાર દો કોલ્ડ સ્ટેડ કાસ્ટ, નીં 53ને ઇઝર કડ કરી A224 2004 ft. મસાલા માટે વર્ષો વર્ષોમ મોહન કોએ તેમ ૧૯૫૬ હા ભગ negli {2} જે ગમ ગાયક બીજો મનની નવા મા નવી ગોગા 2 ફેટી િ >>>G[ ! ૧૯૪૮ લી.સંતસેવક મનુભાઈ ભ. મોદી TWI અમીનો જ રાજ ૧૯૪૮ A ૧૯૪૦ सहजात्म स्वरूप सद्गुरु श्रीमान् राजचन्द्र भिन्न भिन्न अवस्था जन्म યવાળીયા (સૌરાષ્ટ્ર) वि. संवत् १९२४ कार्तिक शुद्ध १५ देहविलय રાનોદ (સૌરાષ્ટ્ર) वि.संवत् १९५७ चैत्र कृष्ण ५. ૧૯૪૬ શ્રીમદ્ રાજચંદ્ર ભિન્ન ભિન્ન અવસ્થા THE B Page #22 -------------------------------------------------------------------------- ________________ અનુ ક્રમ આંક http://www.ShrimadRajchandra.org ( ૧૯ ) શ્રીમદ્ રાજચંદ્ર અનુક્રમણિકા પૃષ્ઠ અનુ ક્રમ આંક વર્ષ ૧૭ મા પહેલાં ૧ પ્રથમ શતક (કાવ્ય) ૧ ૧૬ ગ્રંથારંભ વંદના ૧ પ્રભુપ્રાર્થના-જળહળ જ્યોતિસ્વરૂપ તું ૨ ધર્મ વિષે (કવિત) 3 ૨. પુષ્પમાળા 3 3. કાળ કોઈને નહીં મૂકે (કાવ્ય) ८ ૪. ધર્મ વિષે (કવિત) ૧૯૫૬ C ૫. બોધવચન નામ આ ૧૦ ૬ ઉપયોગ ત્યાં ધર્મ છે. out £ ૭ → ” ‰ ૭ ૭ 9 નિત્યસ્મૃતિ ८ સહજપ્રકૃતિ ૧૦ ૧૧ પ્રશ્નોત્તર દ્વાદશાનું પ્રમા ૧૯૫૬ અનિત્ય અનુપ્રેક્ષા અશરણ અનુપ્રેક્ષા સંસાર અનુપ્રેક્ષા મુનિ સમાગમ જનસિદ્ધાંતો ૧. અભયદાન ૨. તપ ૩. ભાવ ૪. બ્રહ્મચર્ય ૫. સંસારત્યાગ ૬. સુદેવ ભકિત ૭. નિઃસ્વાર્થી ગુરુ ૮. કર્મ ૯. સમ્યગ્દર્ષિ 2:110 qu?, 93 22 Siz dom મકર યુ ો ગેમી એમ ૧૪ મા કાન ૧૪ 161 61 કાકા એ ૧૫ કોલ્ડ સ્ટેડ કાસ્ટ સન્ની 5,5 કાર કે તેમના વિરમગામ) ૧૬ એ લુ વર્ષન માં કાગ - ૧૫ જ R વર્ષ ૧૭ મું ભાવનાબોધઃ દ્વાદશાનુપ્રેક્ષા સ્વરૂપદર્શન ઉપોદઘાત ખરું સુખ શામાં છે? પ્રથમ દર્શન બાર ભાવનાઓ પ્રથમ ચિત્ર અનિત્ય ભાવના ભિખારીનો ખેદ દ્વિતીય ચિત્રઃ અશરણ ભાવના અનાથીમુનિ તૃતીય ચિત્રઃ એકત્વ ભાવના લા, (૧) નમિરાજર્ષિ અને શકેન્દ્રનો બે 204 7% 8? સંવાદ (૨) નમિરાજનો એકત્વસંબંધ ચતુર્થ ચિત્રઃ અન્યત્વ ભાવના ભરત ચરિત્ર. કેવા પંચમ ચિત્ર અશુચિભાવના ૧૯ દ્વારકા નો ૨૧ ၃၃ ૨૪ सहजात्म स्वरूप सद्गुरु ૨૪ श्रीमान् राजचन्द्र સનત્કુમાર ચરિત્ર અંતર્દર્શનઃ ષષ્ઠ ચિત્ર નિવૃત્તિબોધ મૃગાપુત્ર ચરિત્ર ૧૯૪૮ સપ્તમ ચિત્રઃ આસ્રવ ભાવના કુંડરિક ચરિત્ર ૨૫મન્ન અવસ્થા અષ્ટમ ચિત્રઃ સંવર ભાવના ૨૫મ ચાના (સૌરાષ્ટ્ર) ૨૫ वि. संवत् १९२४ कार्तिक शुद्ध १५ ૨૫ વિચ (૧) પુંડરિક ચરિત્ર (૨) વજ્રસ્વામી-રુકૃમિણી નવમ ચિત્રઃ નિર્જરા ભાવના ૨ ૨૬ (સૌરાષ્ટ્ર) દેપારી वि.संवत् २७ ५७ चैत्र નૃદશમ ચિત્રઃ લોકસ્વરૂપ ભાવના ૨૬ ૨૭ ૧૭ શ્રીમદ્ રાજચંદ્ર ભિન્ન ભિન્ન અવસ્થા ૧૨ સજ્જનતા ૨૮ ૧૩ શ્રી શાંતિનાથ સ્તુતિ (કાવ્ય) ૨૯ ૧૪ છત્રપ્રબંધસ્થ પ્રેમ-પ્રાર્થના (કાવ્ય) 30 ૧૫ દોહરા જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન ક્રોંય ૩૧ મોક્ષમાળાઃ (બાલાવબોધ) ઉપોદઘાત //i> શિક્ષણપદ્ધતિ અને મુખમુદ્રા ૧. વાંચનારને ભલામણ ૨. સર્વમાન્ય ધર્મ (કાવ્ય) ૩. કર્મના ચમત્કાર પૃષ્ઠ ૩૨ ૪ ૩૨ ૩૫ ૩૬ ૩૭ ૪૦ ૪૦ ૪૨ ૪૪ ૪૪ ૪૭ ૪૭ ૪૯ ૪૯ રૂદાઇ ૬ ૬૬ ૬ ૬ * * * * * * ૪ ૪ ૫૪ ૫૪ ૫૪ ૫૪ ૫૬ ៩៩៩ ៩៩៩ ૫૮ ૫૯ ૫૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૪ માનવદેહ ૫ અનાથી મુનિ-ભાગ ૧ 9 77 77 -ભાગ ૨ ५८ ૧૬ ખરી મહત્તા ૬૮ ૧૭ બાહુબળ ૧૮ ચાર ગતિ ૧૯૫૬ ૬૯ ૭૦ ૧૯ સંસારને ચાર ઉપમા-ભાગ ૧ ના, ૭૧ ૨૦ ૨૧ બાર ભાવના ૨૨. કામદેવ શ્રાવક ૨૩ સત્ય ૨૪ સત્સંગ ૨૫ પરિગ્રહને સંકોચવો માય છે -ભાગ ૨ -૧, ૭૧ સ્વામી, ડી, ૭૨ theinz &5$વા મા ડાહી ડાહી ૭૩ તુ ખૂહરચના 591195/૭૪ http://www.ShrimadRajchandra.org ( ૨૦ ) ૬૦ ૪૩ અનુપમ ક્ષમા ૬૦ વર -ભાગ ૨ ૬૧ -ભાગ ૩ ૬૩ ૮ સતૃદેવતત્ત્વ ૯ સધર્મતત્ત્વ ૧૦ સદ્ગુરુતત્ત્વ-ભાગ ૧ ૧૧ 77 ૧૨ ઉત્તમ ગૃહસ્થ -ભાગ ૨ ૧૩ જિનેશ્વરની ભક્તિ-ભાગ ૧ ૧૪ 77 ૧૫ ભક્તિનો ઉપદેશ (કાવ્ય) ૬૩ ૬૪ ૬૫ 65 ૭ ૭ ન ક ” ” ૐ ૐ ” ૐ ૐ ૪૪ રાગ ૪૫ સામાન્ય મનોરથ (કાવ્ય) ૪૬ કપિલ મુનિ-ભાગ ૧ ४८ ૪૯ તૃષ્ણાની વિચિત્રતા (કાવ્ય) ૫૦ પ્રમાદ ૫૧ વિવેક એટલે શું ? ૬૫ ૬૬ પર જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો ? ૫૪ R મહાવીરશાસન ૫૩. અશુચિ કોને કહેવી ? ૫૫ સામાન્ય નિત્યનિયમ ક્ષમાપના ૫૭ વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે એ ૫૮ ધર્મના મતભેદ ભાગ ૧ .. ૪૭ ** -ભાગ ૨ -ભાગ ૩ ૯૬ ૯૦ ૯૩ ૯૪ ૯૪ ૯૫ ૭ ૭ ૭ ૭ ૪ ૪ ૪ ૪ ૪ ૪ જી ૮૯ ૯૦ ૯૦ ૯૧ ૯૨ ૯૭ ૯૮ ૫૬ ૯૮ ૧૯૫૬, ૯૯ ૯૯ ૫૯ -ભાગ ૨ ૧૦૦ 90 -ભાગ ૩ ૧૦૧ ૬૧ સુખ વિષે વિચાર-ભાગ ૧ ૧૦૨ વર -ભાગ ૨ ૧૦૩ અનીલ 5,5 કામકરે. * પુતર ૭૫ ૬૩ -ભાગ ૩ ૧૦૩ સમાન મારો > ૭૬ ૬૪ 77 -ભાગ ૪ ૧૦૪ ર - તત્ત્વ સમજવું લુ વર્ષમાં મારી એક મેથી 77 ૭૬ ૬૫ -ભાગ ૫ ૧૦૫ 77 ૩૬ અનાનુપૂર્વી ૨૭ યત્ના ૧૯૪૮ ૨૮ રાત્રિભોજન ૨૯ સર્વ જીવની રક્ષા-ભાગ ૧ 30 ૩૧ પ્રત્યાખ્યાન -ભાગ ૨ ૩૨ વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે ૩૩ સુદર્શન શેઠ ૩૪ બ્રહ્મચર્ય વિષે સુભાષિત (કાવ્ય) ૩૫ નવકાર મંત્ર ૧૯૪૦ ૩૭ સામાયિક વિચાર-ભાગ ૧ ૬૬ ૪ ૪૮ ૪ મધ્ય ૬૭ અમૂલ્ય તત્ત્વવિચાર (કાવ્ય) सहजात्म स्वरूप सद्गुर ૭૮ ૬૮ જિતેન્દ્રિયતા श्रीमान् राजचन्द्र ૭૯ મન્ન ૬૯ બ્રહ્મચર્યની નવ વાડ ૮૧ वि. संवत् १९२४ कार्तिक शुद्ध १५ ૮૧-ધ કર બત્રીસયોગ वि.संवत् १९५७ चैत्र कृष्ण ૮૩ ૨ ૩ ૪ ભાગ ર ૧૭૫ ॥ ધર્મધ્યાન-ભાગ ૧ /// D -ભાગ ૬ ૧૯૪૮ ૧૦૬ ૧૦૭ ૧૦૭ ૧૦૮ जन्म ૮૦ ૭૩ સનત કુમાર-ભાગ ૧ ચવાણીયા (સૌર્ટ) ૧૦૯ ૭૧ ' -ભાગ ૨ ૧૧૦ ૧૧૦ ૨૮૨ ૮ ( ૭૩ મોક્ષસુખ ૩૪ ૧૧૧ ૧૧૨ ८४ ૧૧૩ = ૮૬ રાજ્ય ૭૬ ''-ભાગ ૩ ૧૧૪ ૩૮ 77 ૩૯ -ભાગ ૨ ટિપભન્ન ૩૭ જ્ઞાન સંબંધી બે બોલ ભાગ ૧ ૧૧૫ -ભાગ ૩ 77 ૮૬ ૭૮ -ભાગ ૨ ૧૧૫ ૪૦ પ્રતિ મણ વિચાર ૪૧ ભિખારીનો ખેદ-ભાગ ૧ .. ૮૭ ૮૮ ૪૨ 77 -ભાગ ૨ ૮૮ ૪ ૭ ૪ ૭૯ -ભાગ ૩ ૧૧૬ 77 ૮૦ -ભાગ ૪ ૧૧૬ દા પંચમકાળ ૧૧૭ Page #24 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ( ૨૧ ) દર તત્ત્વાવબોધ-ભાગ ૧ ૧૧૮ ૨૩ જીવતત્ત્વ સંબંધી વિચાર(નવ તત્ત્વ પ્રકરણ) : ૧૬૩ ૮૩ -ભાગ ૨ ૧૧૮ ૨૪ જીવાવ વિભક્તિ 77 77 × ૩ ૩ ૩ ૩ ૨ ૩ ૪ ૪ ૪ ૪ ૪ ૭ ૨ ૪ ૪ ૪ ૪ ? -ભાગ ૩ ૧૧૯ (ઉત્તરાધ્યયનસૂત્ર અધ્યયન ૩૬) ૧૬૪ 77 -ભાગ ૪ ૧૧૯ ૨૫ પ્રમાદને લીધે આત્મા મળેલું ૧૬૪ 77 -ભાગ ૫ ૧૨૦ સ્વરૂપ ભુલી જાય છે. -ભાગ ૬ ૧૨૦ ૨૬ મનની વિચિત્ર દશા સાવચેતી શૂરાનું 77 -ભાગ ૭ ૧૨૧ ભૂષણ ૧૬૫ -ભાગ ૮ ૧૨૨ ૨૭ બીજો મહાવીર-સર્વજ્ઞ સમાન સ્થિતિમાં 77 -ભાગ ૯ ૧૨૨ ખરો ધર્મ ચલાવવા ઝંપલાવ્યું છે. ૧૬૫ 27 -ભાગ ૧૦ ૧૨૩ ૨૮ કોઈને નિરાશ નહીં કરું-ધર્મ પ્રવર્તન 77 -ભાગ ૧૧ ૧૨૩ ચમત્કારો ૧૬૬ -ભાગ ૧૨ ૧૨૪ વર્ષ ૨૧ મું -ભાગ ૧૩ ૧૨૪ ૨૯ નિશ્ચિંત રહેશો ૧૬૭ 37 ૯૫ -ભાગ ૧૪ -ભાગ ૧૫ ૧૯૫૬ ૧૨૫ ૩૦ લગ્ન સંબંધી વિચારો-પરાર્થ કરતાં ૧૨૫ લક્ષ્મીથી અંધાપો ૧૬૭ ૯૭ -ભાગ ૧૬ . કામમાં બાળકોની ૧૨૬ ૩૧ અમુલ્ય અને અનુપમ લાભ ૧૬૮ £ 22 Siz dom ગમતુ થી ગામ ૧૨૭ ચીન એ, મકાન મા ૧૨૭ 916 H મૂહક ૨૨ ૧૨૭ ::૨૧/૧/૨ -ભાગ ૧૭ ૯. સમાજની અગત્ય ૧૭ મોનિગ્રહના વિઘ્ન ૧૦૧ સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો ૬૨ ૧૨૮ ૧૦૨ વિવિધ પ્રશ્નો -ભાગ ૧ 77 ૧૦૩ -ભાગ ૨ 77 ૧૦૪ -ભાગ ૩ ૧૯૪૮ ૧૦૫ -ભાગ ૪ ૧૦૬ -ભાગ ૫ ૧૦૭ જિનેશ્વરની વાણી કાવ્ય) ૧૦૮ પૂર્ણમાલિકા મંગલ (કાવ્ય) ૧૮ ૧૯ » ? ૬ ફૂ વર્ષ ૧૯મું બાવન અવધાન ભાગ વામનેત્ર-ચમત્કારથી આત્મશક્તિમાં ફેરફાર ૧૮ ૩૫ સત્સંગના અભાવથી વિવેક ઘેલછા રામ નામ - ૧૨૮ ૩૬ માસામાં દેશમ 3 વર્ષમાં જો એક અવધાન એ આત્મશક્તિનું કર્તવ્ય Edit ન્યાયશાસ્ત્ર વર્ષ ૨૦મું મહાનીતિ (વચન સપ્તશતી) મતભેદથી અનંતકાળે પણ ધર્મ ન પામ્યો ૧૨૯ ૩૭ જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન ૧૩૦ ૧૩૦ કર્યું-ઉપયોગ શુદ્ધ કરવા-આ કાળની અપેક્ષાએ મોક્ષનો માર્ગ-શ્રેષ્ઠ અને સહ ૧૩૧૨ સ પરમ જિજ્ઞાસા-મુક્તિને ઇચ્છે છે તો श्रीमान राजचन्द्र ૧૩૨ भिन्न भिन्न अवस्था ૧૩૨ મ -મારો ધર્મ-સાધના-સર્વસમ્મત ધર્મ-હું કોઈ ગચ્છમાં નથી. આત્મામાં વાળવા (રાષ્ટ્ર) કુંદેહ ધર્મોપયોગ માટે वि. संवत् १९२४ कार्तिक शद १५ ૧૩૩ ૩૮ આત્મા-સહજ સ્વભાવે મુક્ત, અત્યંત महविलय ૨ ૧૩૩ (સૌરાષ્ટ્ર) પ્રત્યક્ષ અનુભવસ્વરૂપ-અગમ અગોચર: ૧૭. સુગમ સુગોચર वि.संवत् १३५ ७ चैत्र कृष्णसु એકાંતવાદઃ જ્ઞાનની અર્પૂણતાની નિશાની ૨૦ ૨૧ વચનામૃત ૨૨ ૧૩૬ ૩૯ મદ્ રાજચંદ્ર ચેતનસત્તાકી પ્રત્યક્ષતા વ સન્મુખતા- આત્મજ્ઞાનસે વિશ્રામ ૧૫૫ ૪૦સ્થા તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર સુલમ- બોધીપણાની યોગ્યતા-નિ ૧૫૫ સ્વરોદયજ્ઞાનઃ પ્રસ્તાવના અને અર્થ સહિત ૧૫૯ આત્મજ્ઞ ચિદાનંદજી મધ્યમ અપ્રમત્તદશામાં ૧૬૦ ન્યદર્શન વિશેષ માનવાયોગ્ય-એક ધર્મપદ્ધતિ- મતભેદવર્તનમાં મુખ્ય કારણો- ૧૬૯ ૧૬૯ ૧૬૯ ૧૭૦ ૧૭૦ ૩૨ એક અદ્ભુત વાત (વામનેત્ર) ૧૬૮ 33 અર્થીય બેદરકારી નહીં રાખશો ૧૬૮ ૩૪ Page #25 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org સુલભબોધી આત્માઓને ધર્મની દુર્લભતા- ( 22 ) ૫૯ મુખ્યવિવાદ-પ્રતિમાસિદ્ધિનાં પ્રમાણ -મધ્યસ્થતાનીજરૂર-છેવટની ભલામણ વર્ષ મું તમારી સમીપ જ છું-દેહત્યાગનો ભય ન સમજો-દશવૈકાલિક અપૂર્વ ૧૭૧ વાત-પરમ કલ્યાણની એક શ્રેણિ ૧૮૪ 90 (૧) સંયતિ ધર્મઃ પ્રથમ જ્ઞાન અને પછી ૪૧ નિરંતર સત્પુરુષની કૃપાદૃષ્ટિ ઇચ્છો, ૧૭૬ શોકરહિત હો. દયા-યત્ના, સંયમ, સંવર, નિર્જરા, કેવળજ્ઞાન, મોક્ષ ૧૮૫ ૪૨ શું નહીં મળવાથી આત્મા અનાદિ ૧૭૬ (૨) પંચ મહાવ્રતાદિઃ અહિંસા, સત્ય, કાળથી રખડ્યો ? ઃ ૪૩ મારા ભણી મોહદશા ન રાખો ૧૭૭ ૪૪ શોચ સંબંધી ન્યૂનતા અને પુરુષાર્થની ૧૭૭ ૧૮૬ અધિકતા ૐ ૬૧ ૪૫ ન ચાલે તો પ્રશસ્ત રાગ રાખો ૪૬ ૪૭ ૪૮ આત્મત્વ પ્રાપ્ત થાય તે વાટ શોધો સાત પ્રકૃતિઓની ગ્રંથિ-સદગુરુના સ :: ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના કૃતકૃત્યતા-ધર્મ બહુ ગુપ્ત વસ્તુ સદ્ગુરુઅનુગ્રહ સપુરુષોનો પ્રયત્ન અને યોગબળ વ્યવહારશુદ્ધિ, તેના નિયમો-પરિણામે ૧૭૭ ૬૨ ૧૭૭ ૧૯૫૬ ગામ ૬ ૧૭૮ ૬૩ SA આર્તધ્યાન કરતાં રળવું સારું ૨૬૪ ૧૭૯ એક 5 કાન્ડર. આશીર્વાદ આપ્યા જ કરો તમલ ૧૮૦ રા અંતઃકરણ દર્શાવવાનાં પાત્રોની દુર્લભતા કો ૪૯ ૫૦ -ચાર પુરુષાર્થ પ્રાપ્તિ-પ્રમાદ મહા મોહનીયનું બળ ૫૧ મહાન બોધ નવાં કર્મ ન બંધાય તેવી સચેતતા પર સર્વોત્તમ શ્રેયથી એની શૈલી । ૫૩ ૫૪ ૫૫ મા ક્રમા વે છે. અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, એક વખત આહ્વર-રાત્રિભોજનનો ત્યાગ -છકાય જીવની રક્ષા નિવૃત્તાણુવા પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા- ધ્યાવન સત્પુરુષની વિનયોપાસનાથી- ધોરી વાટ ધર્મધ્યાન-ધર્મધ્યાનની પ્રાપ્તિ, ભૂમિકાઓ, ભેદ અને ભૂષણ- વાસનાજયથી આત્મલીનતા-તેનાં સાધન, શ્રેણી, વર્ધમાનતા-સઘળાનું મૂળ ૧૮૮ ૧૮૮ દશા સત્પુરુષને વિદિત કરવી ઉપકારક ૧૮૯ ૬૪ યથાર્થદૃષ્ટિ કિવા વસ્તુધર્મ પમાય ત્યાંથી સો સમ્યક઼જ્ઞાન સંપ્રાપ્ત થાય-એકને જાણ્યો તેણે સર્વ જાણે જ્ઞાનવૃ તા- પુનર્જન્મ સંબંધી વિચારો-આત્મ- કે જ્ઞાન શ્રેષ્ઠ તેની પ્રાપ્તિ-સત્પુરુષનાં ચરિત્ર દર્પણરૂપ-બુદ્ધ અને જૈનના બોધમાં મહાન તફાવત -ચત્ર सहजात्म स्वरूप सद्गुरु ૧૮૧ ૬૫ ગણ્યા દિવસમાં આવું છું ધર્મનિષ્ઠ ૧૮૧ મન્ન અવસ્થા આત્માને શાંતિ : એક પુણ્ય जन्म ૧૮૨ 99 નિયન બોધેલાં શાસ્ત્રના શોધ માટે वाणी (राष्ट्र) ૧૬૭ देहवि५८ રોટ (સૌરાષ્ટ્ર) ૧૮૨ संवत् १५७ चैत्र कृष्ण સત્સંગ શોધો, સત્પુરુષની ભક્તિ કરો મોક્ષના માર્ગ-ક્રિયાઓ અને ઉપદેશો -વત્ એક જ માર્ગ માટે-મન્ય પણ અટકા -માર્ગ આત્મામાં-તેની પ્રાપ્તિ-મતભેદ કર્મ જડ વસ્તુ અબોધતાની પ્રાપ્તિનું કારણ સમત્વશ્રેણીથી ચેતનવૃદ્ધિ મોક્ષ હથેળીમાં ધર્મસાધન-દેહની સંભાળ ૧૮૩ ૨૬૯ ધર્મપ્રશસ્ત ધ્યાન કરવા વિજ્ઞાપન અનંત ભવનું આત્મિક દુઃખ ટાળવાનું પરમ ઔષધ-સર્વ દર્શનનું તાત્પર્ય જ્ઞાન યથાર્થ દૃષ્ટિ થવા બુદ્ધચરિત્ર મનનીય > ત યથા ૧૯૪૬ મહાસતીજીને મોક્ષમાળાના યથાર્થ શ્રવણ ભિન્ન ભિન્ન અવસ્થા મનનાર્થે-મોક્ષમાળા; અનુભવ અને કાળભેદ, મધ્યસ્થતાથી જિનેશ્વરમાર્ગા નુસારી કૃતિ ૧૮૯ ૧૯૨ ૧૯૨ ૧૯૨ ૧૯૨ ૫૬ ૧૮૩ ૫૭ ચાર ભાવનાઓ ૧૮૩ ૫૮ શાસ્ત્રમાં માર્ગ, મર્મ તો નાનીના ૧૯૩ અંતરાત્મામાં ૧૮૪ ૭૦ સત્સંગની બળવત્તરતા છે. ૧૯૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ૨૦૧ અનુત્તર જન્મનું સાફલ્ય-પ્રજ્ઞાપનીયતા, આત્માની વ્યાખ્યામાં ૧૯૩ ૭૨ બાભાવે જગતમાં વર્તે, અંતરંગમાં નિર્લેપ રહો ૧૯૪ http://www.ShrimadRajchandra.org સ્વરૂપ પ્રાપ્તિ અર્થે સમ્યક્શ્રેણીઓ- સર્વસંગ પરિત્યાગની અવશ્ય-અંતરંગ નિર્ગુન્થ શ્રેણિમાં સર્વ સિદ્ધિ-અન્ય દર્શનોપદેશમાં મધ્યસ્થતા મળેલા ( 23 ) ८८ અંતરંગ જિજ્ઞાસા સર્વ સત્પુરુષોની એક જ વાટ સર્વ વ્યાપક ચેતન તે ચીતરીને વિચારો- પ્રકાશસ્વરૂપધામ : અંતઃકરણ વિશે પ્રશ્નોત્તર સમુચ્ચયવયચર્યા અદ્ભુત યોજના : ધર્મ બે પ્રકારે (૧) સર્વસંગપરિત્યાગી (ર) દેશપરિત્યાગી ૮૯ ૨૦૨ ૨૦૩ CO ૭૩ ૭૬ » » અશોકરૂપે પ્રવર્તો ૧૯૪ -જ્ઞાનનો ઉદ્ધાર નિર્ગન્ધધર્મની ૭૪ પરતંત્રતા માટે ખેદ ૧૯૪ યોજના-મતમતાંતરાદિની વિચારણા ૨૦૫ ૭૫ મારા પર શુદ્ધ રાગ સમભાવથી રાખો ૧૯૪ ૯૧ તે પવિત્ર દર્શન થયા પછી સોળ ભવ નથી-સ્વરૂપદર્શિતાની બલિહારી ૨૦૬ ૧૯૪ ૯૨ આત્મદર્શિતા થવા ૨૦૬ ૭૭ ૯૩ ૨૦૭ ૧૯૫૬ ૯૪ ૨૦૭ ૨૦૭ ૭૮ ૐ ૨૦૭ 62 ને કંડ ૨૦૭ [14]&tu b;' ૯૮ વીતરાગદેવમાં વૃત્તિપૂર્વક પ્રવર્તવું ૨૦૭ ૮૧ * ૨ ૩ ૪ ભસ્મીભૂત ૭૯ R માર Ce ધન્યકાળ RIA(1) ૨૦૮ ૧૯૬ ૧૦૦ શ્રી ઋષભદેવ-વેદ, આશ્રમ, વર્ણ ૮૦ ૧૯૭ અને પુરુષાર્થ સંબંધી વિચાર ૨૦૮ ૧૦૧ //// SA ૧૯૭ ૮૨ ૮૩ 335 બીજું કાંઈ શોધ મા-સત્પુરુષનાં લક્ષણ -પંદર ભવે અવશ્ય મોક્ષે જવા ઉદાસીનતા : સુખકી સહેલી, અધ્યાત્મની : જનની-ભવશંકા શી ? લઘુવયથી અદ્ભુત થયો....(કાવ્યા ન્યુ માં આ ૧૯૫ સ્ત્રીના સંબંધમાં મારા વિચાર-શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ તથા GSR રાગ પરમ સમાધિ-શુદ્ધ ઉપયોગથી મોહનીય ૧૯૫ ભેિદથી ભિન્ન ભિન્ન મતદર્શન(કાવ્ય) પ્રતાપી પુરુષ કર્મની વિચિત્ર બંધસ્થિતિ મકાનમનોજી વર્ધમાનાદિ દુખિયા મનુષ્યોના પ્રદર્શનના શિરીભાગમાં નવપદધ્યાનીની વૃદ્ધિ કરવા જિજ્ઞાસા બંધાયેલાને છોડવો ૯૫ સર્વગુણાંશ સમ્યક્ત્વ-ઉપાલંભ ૯૬, ધર્મ, અર્થ, કામની એકત્રતા બે પ્રકારથી ચાર પુરુષાર્થ મનુષ્યાત્મા ચારે વર્ગ સાધવા વિશેષ મોહરત ગ્ય-આશ્ચર્યકારી વિચિત્રતા મોહર્દષ્ટિથી દુઃખગ્રા -અંતરંગચર્યા ખોલી શકાય તેવાં પાત્રોની ખાન સ્વ ૧૦૨ ધ્યાન-પરમ પુરુષાર્થ-મોક્ષનું સ્વરૂપ દુર્લભતા એ જ મહા દુઃખમતા ગૃહાશ્રમ સંબંધી વિચારો દર્શાવવાનો હેતુ -તત્ત્વજ્ઞાનની ઉંડી ગુફાનું દર્શન અને નિવાસ-જગતની વિચિત્રતા ત્રિકાળ આ ભા ૮૪ ૮૫ ૮૬ ૮૭ વર્ષ ૨૩મું श्रीमान राजचन्द्र ૧૯૭ भिन्न भिन्न अवस्था ૧૦૩ -ધ્યાનરૂપ વહાણ ૨૦૯ ૨૦૯ કુટુંબરૂપી કાજળની કોટડી ૨૧૦ ચાળીયા ૧૦૪ વ્યવહારક્રમ તોડીને લખવા અશક્ત વાસં ૧૯૮ दहविलय ૨૪ જાતિ -જિને કહેલા પદાર્થો યથાર્થ જ છે. ૨૧૦ રાગ- ૧૦૫ મહાવીરના બોધને પાત્ર કોણ ? ૨૧૦ ભાઈ, આટલું તારે અવશ્ય કરવા દ્વિપનું ૬૬ ૧૦૬ જેવું છે. આત્માને ઓળખવા આત્માના પરિચયી થવું-સમજીને અલ્પભાષી થનારને અનંતકાળ થયાં જીવની નિવૃત્તિ કેમ થતી નથી ?-ચાર ભાવના હરિભદ્રાચાર્યની સ્તુત્ય ચમત્કૃતિ- ‘નાસ્તિક’ ઉપનામથી જૈનદર્શનનું ખંડન ૨૦૦ રચનાનું વિચિત્રપણું સમ્યજ્ઞાન બોધક -જનમંડળની અપેક્ષાએ હતભાગ્ય કાળ -એક અંતરાત્મા જ્ઞાની સાક્ષી છે શ્રીમદ્ રાજચંદ્ર ૨૦૧ ૧૦૭ લોક : પુરુષસંસ્થાને શાથી કહ્યો ? ભિન્ન ભિન્ન અવસ્થા (કાવ્ય)-શું કરવાથી પોતે સુખી ?- ૨૦૧ જ્યાં શક્ય ત્યાં સંતાપ-જે ગાયો તે સઘળું એક-ઉદાસીનતા ૨૧૧ ૨૧૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૧૦૮ તિવચનો-અંતરમાં સુખ, બહારમાં નથી ( ૨૪ ) ૧૨૧ કેવું પુસ્તક વાંચવું ?-ધાર્મિક કથા ક્યાં? -નિર્ભયતા પ્રાપ્તિ-મ-તારે દોષે તને બંધન-કયો દોષ ?-નિર્ણયયોગ્ય બાબતો ૨૧૨ -દુમકાળ સુગમ સાધન ૨૧૯ ૧૨૨ બંધનના હેતુ અણારંભી અને આરંભી.- ૧૦૯ આત્મા નામ માત્ર કે વસ્તુ સ્વરૂપ છે? ૨૧૪ મર્મબોધ અને તેનું રુચવું સત્પુરુષોની ૧૧૦ આત્માનાં લક્ષણો ? ૨૧૪ કૃપાદૃષ્ટિમાં ૨૧૯ ૧૧૧ તું સર્વ પ્રકારે તારાથી પ્રવર્તો- ૧૨૩ ધર્મધ્યાન લક્ષ્યાર્થથી-મહાવીરનો માર્ગ જીવન સમવૃત્તિએ-ગૃહવાસ પર્યંતકાળ ઉચિતપણે વિવેકીનું કર્તવ્ય ૨૧૯ ૨૧૪ ૧૨૪ અપ્રતિબદ્ધતાથી ત્યાગની ઉત્પત્તિ ૨૧૯ ૧૧૨ પોતે પોતાનો વૈરી-મોહાચ્છાદિત દશાથી ૧૨૫ પર્યુષણ મતમતાંતર ચિત્ત ગુફાને અવિવેક વસ્તુગતે વિવેકની સત્યતા- યોગ્ય ૨૨૦ ક્રમમાં એકનિષ્ઠા ૨૧૫ ૧૨૬ ૧૧૩ દર્શન-તત્ત્વજ્ઞાનનો વિવેક-વિવેકને ગૃહાશ્રમ મધ્યમ-તત્ત્વજ્ઞાનની ગુફાનું આવરણ-અસમાધિથી ન વર્તવા પ્રતિજ્ઞા ૨૧૫૫૬ ૧૧૪ ઉત્તમ નિયમાનુસાર અને ધર્મધ્યાન- પ્રશસ્ત વર્તન રાખજો સ રાજય સર ૨૧૬ ૧૧૫ ઉપાધિની પ્રબળતામાં ઉદાસીનભાવેર પ્રવૃત્તિ યોગની અપેક્ષાએ આત્મારંભી, ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ પરારંભી, ઉભયારંભી વીતરાગના ઉપદેશમાં પરાયણ રહો ૨૧૬ $X$ નામ કન્ડ ૨ ૨૧૭ શ્રી જુઠાભાઈના ટેફોત્સર્ગ સમયની સામા આગાહી લિંગદેહજન્ય જ્ઞાનમાં યકિંચિત્ ફેર - આત્માના ખરેખરો કળિકાળ-વિશ્રાંતિ લેવા આવતાં અવિશ્રાંતિ-કેવી દશા આ દેહે આવવી જોઇએ ? કઇ વાટે ?-શિશુવયથી જ ઉપશમવૃત્તિ-સત્સંગ સિવાય, યોગસમાધિ સિવાય આત્માનું આનંદાવરણ ૧૨૭ મ બે પર્યુષણ દુ-ખદાયક-મતાંતર ઘટવા જોઈએ ૧૨૮ : પ્રથમ સંવત્સરી અંતાનથી સ્મરણ કરતાં su મહા વૈરાગ્યદાયક ચિંતન પરિણમત્ર કેવળ સ્વચ્છંદથી કલ્પિત પ્રતિભાવ - કલેશિત આત્મા-કેમ જીવવું એ ચિંતના- ફરી ન જ જન્મવું, ફરી એમ ન જ કરવું વાદ ૬ એનું દેઢત્વ-દશાપોષક સંતો ક્યાં છે? ૨૧૭ सहजाल स्वरूप सद्गुरु -શ્રી જુઠાભાઈના આત્માના ગુણાનુવાદ - મોક્ષમાર્ગને છે એવું સમ્યફ ત્વ ધર્મેચ્છકનો અનન્ય સહાયક-રાહત્યિક વિશ્રામ સત્યપરાયણનાં સ્મરણાર્થે શિક્ષાગ્રન્થ આત્માનું શબ્દવર્ણન-‘આહાર વિહાર અને નિહારનો નિયમિત' એટલે આ ભવ પર ભવનું નિરુપાધિપણું વીતરાગત્વ અભ્યાસવાયોગ્ય-નિર્ભયપણું શ્રેયસ્કર-તીર્થંકરદેવની વાણીની ભક્તિ કરો ૧૯૪૦ -નેપથ્યમાંથી ઉત્તર ક્ષણે ક્ષણે પલટાતી શ્રીમાન્ રાજચન્દ્ર સ્વભાવવૃત્તિ નથી જોઈતી-ગમ વિના ભિન્ન ભિન્ન લવસ્યા આગમ, સત્સંગ વિના ધ્યાન, સંત વિના जन्म ચાળીયા (સૌરાષ્ટ્ર સમજણ, લોકસંજ્ઞા લોકત્યાગ વિના વૈરાગ્ય જ ર્નિષ્ઠ પરિભ્રમણનાં પ્રત્યાખ્યાન ઉપાધિ આદિને લીધે સ્થળાંતર ૨૧૭ ૧૨૯ રામોદ (સૌરાષ્ટ્ર) २६ अवत् १९५७ ૨૧૮ ૧૩૦ कृष्ण એક મહાન ઇચ્છા-કલ્યાણકારક વિટંબનદશા-અંતઃકરણથી ઊગેલી N, TEAS ઊર્મિઓનું સ્મરણ-8 મહાપ્રવચનો શ્રીમદ્ રાજચંદ્ર નિરંતર સંશોધનયોગ્ય-સ્વ- પર- ભિન્ન ભિન્ન અવસ્થા. યોગવાસિષ્ઠ ઉપાધિતાપ શમાવનાર ચંદન-તેના વાચનમાં આધિવ્યાધિનું અનાગમન યથાયોગ્ય સ્થિતિની જ ઇચ્છા-દૈન્યના ઉચિત નથી-સહજ ભાવે વર્તવાની પ્રણાલિકા-મુક્તભાવમાં મોક્ષ ૨૧૮ અનુગ્રહતાઓ પરસ્પર પોષક-ધર્મ જ જેનું સર્વસ્વ છે મનુષ્યદેહે પરમાત્મા-આત્મભાવની વૃદ્ધિ, દેહાવને ઘટાડવો. ૨૨૦ ૨૨૧ ૨૨૧ ૨૨૨ ૨૨૨ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૪ http://www.ShrimadRajchandra.org પ્રત્યાખ્યાન, જ્ઞાનની સાધનભૂત ક્રિયા જ્ઞાન વિના પ્રત્યાખ્યાનરૂપ સજ્જનસંગતિ પરમાર્થરૂપ થવું, અનેકને પરમાર્થ સહાયક થવું આગળની સંગતિથી ઉપાધિ-ઇશ્વર પર વિશ્વાસ રાત્રિદિવસ એક પરમાર્થનું જ મનન-દુ ખનું કારણ માત્ર વિશ્વમ આત્મા સમવૃત્તિથી સમાધિ- ( ૨૫ ) ૧૪૫ ક્ષમા આત્મનિવૃત્તિ કરશો ૨૨૯ ૨૨૩ ૧૪૬ સમજ્યા તે પામ્યા સદ્ગતિ-આ પ્રત્યેનો રાગ હિતકારક કેમ થશે ? ૨૩૦ ૨૨૪ ૧૪૭ આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ ૨૩૦ ૧૪૮ સિદ્ધિ કેવા પ્રકારે ૨૩૦ ૧૪૯ ધર્મધ્યાન, વિદ્યાભ્યાસ ઇત્યાદિની વૃદ્ધિ કરશો ૨૩૦ ભવિષ્યજ્ઞાન, સિદ્ધિઓ પ્રત્યે અરુચિ દેહધારીને વિટંબના એક ધર્મ- ૨૨૪ ૧૫૦ મોતનું ઔષધ-તને કોણ પ્રિય છે ? -કર્મને નિશ્ચય આજ્ઞા ૨૩૦ દેહાવ દેખાડવો પાલવતો નથી- આ ક્ષેત્રે આ દેહધારીનો જન્મ- યથાયોગ્ય દશાનો હજુ મુમુક્ષુ-પરના પરમાર્થ સિવાયનો દેહ ગમતો નથી ૧૩૫ સમ્ફદશાનાં પાંચ લક્ષણોઃ શમ, સંવેગ નિર્વેદ, આસ્થા, અનુકંપી હાઇ ક્યાં સુધી શાંતિ દુર્લભ ? કુલ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૩૯ આત્મશાંતિમાં પ્રવર્તશો યોગ્યતા મેળવો ૧૫૧ વીર્યના પ્રકારનો વિચાર-એ અર્થ સમર્થ છે ૨૨૫ ૧૫૨ સર્વાર્થસિદ્ધની જ વાત- કબીર કેવળજ્ઞાન હવે પામશું' -મૂળ પદનું અતિશય સ્મરણ- સ બી, ૨૨૫ H સેનામાં એકમ, માં કાનૂન અ ૨૨૬ 161 461, ૨૨૬ ૧૫૩ ઉદાસીનતા-સંસારમાં રહેવું, અને મોક્ષ થવા કહેવું એ અમુલભ ગૂડ બોરી ૨૨૬ આઠ રુચકપ્રદેશ નિબંધન-શાસ્ત્રકારની તસ્તત દ શૈલી-વિચિત્ર વાતનું મહત્વ-અંતર્-- ક WED મ મુહૂર્ત સમુદ્ધાત વર્ણનનો હેતુ મ -‘ચૌદપૂર્વધારી નિગોદમાં, અને ૧૫૪ બીજાં સાધન બહુ કર્યા(કાવ્ય)- 20 સદ્ગુરુ યોગ નિશ્ચય-સત્સંગ ૧૫૫ માત્ર આત્માને ગ્રાહ્ય વાતોશ્રી SA ૧૫૬ જધન્યજ્ઞાની મોસે' એનું સમાધાન -લવણસમુદ્ર અને મીઠા પાણીની વીરડી હખાન -કવા શાસ્ત્રાભ્યાસનો નિષેધ -આ દેહ ધારીની પૂર્ણ કસોટી કરજો-પૂર્વાપર નિઃશંક શ્રદ્ધામાં પણ કલ્યાણ ૧૪૦ પાત્રતાપ્રાપ્તિનો પ્રયાસ અધિક કરો ૧૪૧ વ્યાસ ભગવાનનું વચન ફાન- विहीनेन ૧૪૨ આત્માનું વિસ્મરણ કેમ થયું હશે ? -કંઈ ન્યૂનતાને પૂર્ણતા કેમ કહું ? ૧૫૭ श्रीमान् राजचन्द्र भिन्न भिन्न अवस्था जन्म મઘશાપ-શ્રી બખલાધ પ્રથમ ત્રણ કાળને મૂઠીમાં લીધો- મહાવીરદેવે જગતને કેવું જોયું? રોજનીશી: (૧) મોહ પાતળો થતાં આત્મદૃષ્ટિ, તે વડે સિદ્ધિ ૨૨૬ (સૌરાષ્ટ્ર) (૨) સુખનો સમય કયો ?- वि. संवत् १९२४ कार्तिक शुद्ध ૨૨૮ हविलय રાબાદ (સૌરાષ્ટ્ર) યુવાવસ્થામાં મોહનીય બળવત્તરતા -અનુત્તર અંતરંગ વિચારણાથી વિ.સં ૨૨૮૧૭ ચૈત્ર કૃષ્ણ વિવેક ૧૪૩ પાંચ અભ્યાસ-નિર્વાણમાર્ગ ૧૪૪ ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય “તુંડ નુંહિ” ની પ્રવાહના કલ્પિત ભૂલ્યે છૂટકો ૨૨૮ માનદ્ રાજચંદ્ર (૩) છદ્મસ્થ અવસ્થાએ એક પ્ર એક રાત્રિની મહા પ્રતિમા વિરલ+ન્ન અવસ્થા (૪) બહુ લક્ષ આપવાયોગ્ય નિયમો (૫) અનુપમ ઉછરંગ (કાવ્ય) ૨૩૦ ૨૩૧ ૨૩૧ ૨૩૧ ૨૩૨ ૨૩૨ ૨૩૨ ૨૩૨ ૨૩૩ ૨૩૩ ૨૩૩ (૬) મનુષ્યપ્રાણી અધોવૃત્તિવત્ ૨૨૯ ઊર્ધ્વગામીવનું ૨૩૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૧૫૭ ૧૫૮ ( ૨૬ ) (૭) પરિચયીને ભલામણ ૨૩૪ ૧૬૦ (૮) અખાજીના વિચારો ૨૩૪ (૯) રેવાશંકરના આગમન પછીનો ક્રમ ૨૩૪ (૧૦) પોતાના હોવાપણામાં શંકા ૨૩૪ (૧૧) સ્વપ્રમાં મહાવીરદેવની શિક્ષા સપ્રમાણ ૨૩૫ (૧૨) કળિકાળ-સંતની બતાવેલી વાટે ચાલે તેને ધન્ય -આત્મશ્રેણી અને સત્સંગ (૧૩) વ્યવહારોપાધિ ગ્રહણનો હેતુ- ક્રમમાં પ્રવર્તવા વિચાર અને નિશ્ચય- ઘેરામાં ન ઘેરાવા ચેતવણી- ઘટમાં ઉતારવા યોગ્ય વચનો કોઇના દોષ જોવા નહીં - આત્મપ્રશંસા કરવી નહીં - અન્યને અનુકૂળ વર્તન નિવૃત્તિશ્રેણીનો લક્ષ માયા માં (૧૪) વિશ્વાસથી વર્તી અન્યથા એવી વર્તનારા ૨૩૫ ૧૬૧ નોંધબુક- ચૈતન્યાધિષ્ઠિત વિશ્વ-વિશિષ્ટાદ્વૈત અને શુદ્ધાદ્વૈત-પરમાત્મસૃષ્ટિ અને જીવસૃષ્ટિ-જીવ અને જીવસૃષ્ટિ-હરિ અને માયા-જીવનું પરિભ્રમણ- પરમાત્માના અનુગ્રહથી પુરુષ સાધનસંપન્ન-સદગુરુ આજ્ઞાને યોગ્ય પુરુષ-બ્રહ્મવાદ-સર્વ હરિ છે- હારનો અંશ છું-કેવળપદ-વસ્તુ, ભાવ, પરિણતિ ૨૩૮ સહજાત્મસ્વરૂપીની મૂંઝવણ, દિગ્મૂઢ દશા-બધાં દર્શનમાં શંકા-આત્મામાં આસ્થા-સાચું સમજવાના કામી- સદ્ગુરુનો અયોગ-દર્શન પરિષહ- કાં ઝેર પી. કાં ઉપાય કર All, શંકારૂપ વમળમાં સત્યમાગમના દુર્લભપણામાં આલંબન સ્વવિચારદશાને પ્રતિબંધ ૧૬૪૩ કળિકાળનું સ્વરૂપ-અમને પણ કળિયુગનો આ પ્રસંગી સંગ-જીવોની વૃત્તિવિમુખતા ૧૯૫૬, ૧૬૨ અઢી લ ૬ ૨૩૫ મા તાર હવાડો ક બહા૨ ૨૬૩૦ ૨૩૬ ૧૨ ૨૩ ૧૬૪ K ૨૩૬ - અદ્ભુત! ૨૩૬ ૧૬૫ (૧૫) અણુછતું વાંચા વગરનું જગત (૧૬) દૃષ્ટિની સ્વચ્છતા (૧૭) બીજજ્ઞાન અને કેવળજ્ઞાન- જ્ઞાની રત્નાકર-નિયંત્તિઓ (૧૮) બંધાયેલા પામે છે મોક્ષ- પામેલા પર્દાથનું સ્વરૂપ ? सहजात्म स्वरूप सद्गुरु ૨૩૬ श्रीमान् राजचन्द्र એ પરમ દુઃખ હે હરિ ! તારું સ્વરૂપ પરમ અચિંત્ય વર્ષ ૨૪મું ભગવાન સંપન્ન-સર્વગુણ સંપન્ન ભગવાનમાંય અપલક્ષણ કેવળજ્ઞાન સુધીની મહેનત લેખે-જગતની મેં શ્રીમાન પુરુષોત્તમ, તેમનું મૂર્તિમાન ખિન્ન ભિન્ન ચ લીલાને મફતમાં જોઈએ છીએ સ્વરૂપ- તેની ભક્તિની રુચિ ૨૩૭ ૧૬૬ સત્પુરુષના એકેક વાક્યમાં, શબ્દમાં થવાળીયા (સૌરાષ્ટ્ર) संवत् कार्तिक शुद પર્ ૧૬૨૪ કિં. અનંત આગમ-મોક્ષનાં સર્વોત્તમ देहविलय કારણરૂપ વાક્યો-માયિક વાસનાનો રાગોન (ચૌરાષ્ટ્ર) અભાવ કરવા છૂટવાની વાતનો ૪.એનું ૧૬૦૦ ૬ ૧ આત્માથી ભણકાર મોક્ષનો માર્ગ ૨૩૭ ૧૬૭ વ્યવહારમાં બેઠાં વીતરાગ-કબીર શ્રીમાન પુરુષોત્તમ, સદ્ગુરુ અને સંત એકરૂપ જ ભાગવત્ સ્વેચ્છાએ જગદાકાર નિબંધ ભગવત્સ્વરૂપ ભગવત અને વિશ્વ આવિાવ તિરોભાવશક્તિ- તત્ત્વમસિ અહં બ્રહ્માસ્મિ ૧૫૯ સર્વરૂપે એક શ્રી હરિ શ્રી હરિ નિરાકાર, શ્રીપુરુષોત્તમ સાકાર-કેવળ આનંદની જ મૂર્તિ-પુરુષોત્તમ સ્વેચ્છાએ બહુરૂપ-ઉત્પત્તિ, લય અને બંધોમ कृष्ण શ્રીમદ્ રાજચંદ્ર ભિન્ન ભિન્ન અવસ્થા ૧૬૮ ૨૩૭ -પંથીનો સત્સંગ કરવા જ્ઞાનાવતારની પ્રેરણા અને શિક્ષા એનું સ્વપ્ન જો દર્શન પામે રે- અગિયારમી લથડેલાને કેટલા ભવ ?-અગિયારમે પ્રકૃતિઓ-શુભ ભાવની પ્રબળતાથી અનુત્તર વિમાન ૨૪૧ ૨૪૩ ૨૪૩ ૨૪૪ ૨૪૫ ૨૪૬ ૨૪૬ ૨૪૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ગુપ્તતા, અજ્ઞાનવાસ-વેદોદય નાશ થતાં સુધી ગૃહવાસ-પરમાર્થની વર્ષાઋતુ- તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા- ( ૨૭ ) ૧૬૯ જિજ્ઞાસા પ્રત્યે પુરુષાર્થ કરવા ૨૪૮ ૧૮૧ અહીં ત્રણે કાળ સરખા-પ્રવૃત્તિ માર્ગ ૧૭૦ આત્મા જ્ઞાન પામ્યો, ગ્રંથિભેદ થયો જીવોને સતના દર્શનમાં અટકાવરૂપ ૨૫૫ -છેવટની નિર્વિકલ્પ સમાધિ સુલભ- ૧૮૨ નિર્વાણમાર્ગની ઇચ્છા વિરલ- આપણો જન્મ કારણયુક્ત ૨૫૫ ૧૮૩ સત્પુરુષની સેવા-જીવ અપૂર્વને પામ્યો નથી પૂર્વાનુપૂર્વની વાસના ત્યાગનો અભ્યાસ-ક્રિયાદિ સર્વે આત્માને છોડવા માટે ૨૫૬ ૧૮૪ આધાર નિમિત્તમાત્ર-નિષ્ઠા સબળ કરો ૨૫૬ ૧૮૫ હૃદય ભરાઇ આવ્યું છે ૨૫૬ માનુસારી થવા પ્રયત્ન કરવું ૨૫૬ ૧૭૧ ૧૭૨ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર -ઉપશમ ાપક શ્રેણીઓ અને પ્રત્યક્ષ દર્શન-પ્રકાશક પુરુષ ગૃહસ્થાવાસમાં આધુનિક કહેવાતા મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નહીં. પત્ર લખવાનો દેશ-મોનો સંગ રાખવો જ LOVE પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ- પરમ રહસ્ય-ઇશ્વરના ઘરનો મર્મ પામવાનો મહા માર્ગ-શું સૂઝ્યું, પ્રાપ્ત થયે છૂટકો ? ૧૭૩ અપૂર્વ હિતનો આપનાર-માર્ગના મર્મનો આપનાર-યોગ્યતા હશે તો ૧૮૬ ૨૪૯ ૧૮.૭ છેવટનું સ્વરૂપ સમજાયું એક દેશ ૨૫૦ ૧૯૫૬ વિના સર્વ અનુભવાયું છે-પરિપૂર્ણ સ્વરૂપજ્ઞાન-લોકાલોકદર્શન પ્રત્યે કણબી-કોળી સ, ઘણા-ઇશ્વરી અને “ માર્ગ પામેલા મા છે કે તું 15 ૨૫૦ મીન BH બાળ CHIRAGS ભાલક સ કરો. ૧૮૮ TO ૨૫૨ ૨૫૨ ૧૮૯ બીજો પુરુષ શોધવો નહીં પડે. કામ ૨૫૧ ૧૭૪ મોટામાં મોટું સાધન સત્સંગ-રમ કરી ત સત્પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નહીં ૧૭૫ સત્સંગની વૃદ્ધિ કરવા ૧૭૬ 204 નિયતિ- નિરંજનપદને બૂઝનારા-જ્ઞાની કરતાં મુમુક્ષુ પર ઉલ્લાસ- મુક્તિયે નથી જોઇતી, જૈનનું કેવળજ્ઞાનેય નથી જોઈતું- ઉપાધિની શોભાનું સંગ્રહસ્થાન કહેવારૂપ હું અલખનામ ધુનિ-દરશ્યા અલખ સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ- ૧૯૦ પૂર્વાપર ૧૯૦ દીનબંધુની દૃષ્ટિ અલખ ‘લે’- અબધુ થયા-અબધુ કરવા દૃષ્ટિ- કાળની કઠિનતા-ભક્તિ અને સત્સંગ વિદેશ ૧૭૭ ધર્મેચ્છકના પત્ર પ્રશ્નાદિ બંધનરૂપ- નિત્યનિયમ j ૧૭૮ ધર્મ માગતાં શી ચોક્સી કરવી? ?? ? ઉપશમ ભાવ ૨૫૭ ૨૫૭ ૧૯૪૮ ૨૫૭ ૨૫૮ પૂર્વાપર અસમાધિ ન થવા શિક્ષા સહગાન ચ ૧૯૧ ભારત ક્ષેત્રવાસી મનુષ્ય પ્રત્યે श्रीमान् राजचन्द्र भिन्न भिन्न अवस्था जन्म પર ૧૯૨ પરમકૃપાળુ પરમ કૃપા કરશે- હરિજન પ્રત્યે ભક્તિ પ્રિય આત્મસાધનરૂપ વૃત્તિ-કબીરનું પદ वि. संवत् १९२४ कार्तिक शुद्ध १५ देहविलय કરના ફકીરી, ક્યા દિલગીરી’- - ૨૫૩ (૧) નિષ્કારણ પરમાર્થ વૃત્તિ વિ.સં ૨૫૩ ૧૯૩ મુમુક્ષુઓનું દાસત્વ પ્રિય-આશ્રમ દૈજ્ઞાનપ્રાપ્તિનું લક્ષણ અમરવરના આનંદનો અનુભવ-ઇશ્વરી નિયમનનો ભંગ-આ કાળમાં મોક્ષ' નો સ્યાદ્વાદ -સ્યાદ્વાદવાણીની સિદ્ધિ અમૃતની સચોડી નાળિયેરી-આનો સંગ થયા પછી નિર્ભય રહેતાં શીખવું ૨૫૪ ૧૯૪ શ્રીમદ્ રાજચંદ્ર ભિન્ન ભિન્ન અવસ્થા ૨૫૪ ૧૯૫ મૂકવાનું અવશ્ય નથી * પ્રાપ્તિનો માર્ગ સરળ, પ્રાપ્તિનો યોગ દુર્લમ- સ્વચ્છંદરૂપી અંધત્વ ટળવા- ૨૫૮ ૨૫૮ ૨૫૯ મુનિઓનું સામાયિક-માળા ઘૉ, શાળા તો આરાધ્ય પુરુષનો ખોજ ૨૫૯ બધા વિકલ્પ મૂકી પ્રથમ જાણવાયોગ્ય -માર્ગની દિશાનું ભાન થવા ૨૬૦ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ બે મોટાં બંધન-તે ટાળવા- વ્યાખ્યાન પ્રતિબંધરૂપ ૧૯૭ પરિપૂર્ણનાં દર્શન અસંગતામાં ૧૯૮ એકાન્તવાસે પડદો ટળશે http://www.ShrimadRajchandra.org અમારું હૃદય-સજીવનમૂર્તિથી સપ્રાપ્તિ જીવે શું નથી કર્યું?-શું પ્રિય શું E ૨૦૧ ( ૨૮ ) ૨૦૧૩) ૨૧૧ સત્તનું સ્વરૂપ અને પ્રાપ્તિ-ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર- પરમપદદાયક વચનો સમસ્ત દ્વાદશાંગી, પદર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને બોધબીજ ૨૬૭ કરવા જેવું છે?-યોગ્યતા માટે બ્રહ્મચર્ય ૧૯૯ ૨૦૦ ૨૦૧ મનુષ્યત્વના સફળપણા માટે શું ૨૧૨ અનન્ય ભક્તિભાવ સજીવનમૂર્તિનો ૨૬૧ ૨૧૩ * જોગ અને ઓળખાણ-માર્ગની નિકટતા ૨૬૮ કરવું ? - ધર્મને રૂપે મિથ્યા વાસનાઓ ૨૬ર વચનાવલી-સત્સુખનો વિયોગ શાથી? -જ્ઞાનમાર્ગની પ્રત્રિ અનંતાનું બંધી કષાયનું મૂળ-શાથી રખડ્યો ? -શાસ્ત્રાજ્ઞા અને જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કોણ કરી શકે? નિર્વિકારપરા પરાભક્તિને વશ ૧૯૫૬ પુરાણપુરુષ અને સત્પુરુષ- સત્પુરુષની વિશેષતા, મહા- ત્રિકાળિક વાત અને જ્ઞાની-ભક્તિ અને અસંગતા પ્રિય ૨૬૯ ૨૧૪ અભેદદશા આવવા-સત્પુરુષનું શરણ-જગત અમારું ભક્તિધામ- પરમ ઉદાસીનભાવ ૨૭૦ વર ૨૧૫ પરમાત્માએ પ્રસન્ન થવા યોગ્ય ભક્તિ માં માનતમારા થથી જ જિવાય છે ૨૭૦ ૨૧૬ ‘સત’ જગતરૂપે ૨૭૧ નિરંજનદેવની અનુગ્રહતા ભાગવતની અનુગ્રહતા-ભાગવતની the 6. કથાઃ ‘હાં રે કોઈ માધવ લ્યો'-વ ભાગવતમાં અદ્ભુત ભક્તિ-ભક્તિ પદ BHAR 5 by nm કાર્યકર ૨૬૩ ક કામ કર, રામ ૨૬૪ મારો હુકમ સર્વોપરી માર્ગ ૨૦૨ પરમાર્થ વાટે વાલપ ૨૦૩ વિકલ્પ કરશો નહીં. KI ૨૦૪ અમારી પ્રસન્નતા મારા ઉપર નથી હળદ -પરમાર્થ માટે પરિપૂર્ણ ઈચ્છા- ગુપ્તદશાએ રહેવું પ્રિય २०५ तत्र को मोहः कः शोकः एकत्वमनुपश्यतः । ૨૦૬ - વાસ્તવિક સુખ અને જગતની દૃષ્ટિ જ્ઞાનીને પણ વિચારી પગ મૂકવા જેવું જગત મહાત્માઓનો રિવાજ ૨૬૪ ર૭. પરમાત્મામાંપરમસ્નેહ અને અનન્ય પિયાનો 20 M પ્રેમભક્તિ-ધર અને વનમાં #GJ અભેદ-ગોપાંગના જેવી પ્રેમભક્તિ- Exe ૨૧૮ મરૂપ સવ આ श्रीमान् राजचन्द्र भिन्न भिन्न अवस्था जन्म જડભરતજીની દશા-યમ કરતાં સંગ દુ:ખદાયક ‘સત-સન'નું રટણ ગાંડી શિક્ષા-અમે નિર્બળ, સમ્મતિ સબળ સત્ સર્વત્ર, કાળાબાધિત અને સર્વનું અધિષ્ઠાન સતની પ્રાપ્તિ- મૂંગાની શ્રેણે સમજાવ્યું છે. લોકસ્વરૂપની રૂપાંતરતા-જનની અબાબીયા (તા) બામાંતર શૈલી તીર્થંકરદેવ અને वि. संवत् १९२४ कार्तिक शुद्ध ૨૬૫ दहेविलय અધિષ્ઠાન વગરનું જગતનિરૂપણ- - રૂપ (where) જનક વિદેહીની દશા-શ્રીકૃષ્ણ ૨૦૭ ખરાં ધર્મ અને જ્ઞાન-પરમાર્થપ્રીતિ થવા વસ્તુ ૬૦૫૭ ચૈત્ર છે અને ભાગવત-સ્વર્ગ-નરકાદિની === {{} સત્સંગ-વિકટ પુરુષાર્થ -સને બતાવનાર પ્રતીતિનો ઉપાય-મોક્ષની ૨૭૧ જે ૬૬ ૨૦૮ પદાર્થનો નિર્ણય નય વાટે અશક્ય કાનદ્ રાજચંદ્ર ભિન્ન ભિન્ન રહા શબ્દયાખ્યા જીવ એક, અનેક ૨૭૩ ‘એક દેખિયે જાનિયે’-પરમાર્થ જ્ઞાનીની સ્યાદ્વાદવાણી વડ ઉદાસીનતા ૨૭૪ ૨૦૯ પરમ તત્ત્વ અનંત નામોએ ૨૬૭ ૨૨૦ ‘અધિષ્ઠાન’ની વ્યાખ્યા ૨૭૫ ૨૧૦ સર્વ જીવોના, ધર્મજીવના દાસ- ૨૨૧ શ્રીમદ્ ભાગવત પરાભક્તિરૂપ જ જૂનું મૂલ્યે છૂટકો ૨૬૭ -જ્યોતિષાદિક કલ્પિત પર લક્ષ નથી ૨૭૫ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ૨૨૩ ભક્તિ અને કઠણાઈ-રાજાનું દેાંત ૨૨૪ યોગવાસિષ્ઠ વૈરાગ્યઉપશમમય http://www.ShrimadRajchandra.org જ્યોતિષનું કલ્પિતપણું-કાળને કળિકાળનું ઉપનામ-કળિયુગની કૃપા વૈજ્ઞામિમાને ભિતે.... કોને સર્વત્ર સમાધિ?-નિઃસ્પૃહદશા-પરાભક્તિ- ભક્તિ ક્યારે ઊગે? - પરમાત્માની ( ૨૯ ) ૨૩૯ આપ્યું સૌને તે અક્ષરધામ રે- ૨૭૫ મંત્ર એટલે ?-ક્યારે વાસ્તવિક સમજાય ?-પરમ અભેદ સત્ સર્વત્ર ૨૪૦ મુમુક્ષુનો પ્રતિબંધ-પોષણ આપવાની બ્રાહ્મી વેદના-સુગમ મોક્ષમાર્ગ સુર્દઢ સ્વભાવથી આત્માર્થનું પ્રયત્ન અશક્યતા-મને સંતોષનો માર્ગ ૨૮૨ ૨૭૫ ૨૪૧ ૨૮૨ ૨૮૩ ૨૭૭ ૨૪૨ ૨૨૫ પરમાર્થ માટે સ્પષ્ટ કહી શકાય આત્મકલ્યાણ અને પ્રબળ પરિષહો ૨૮૩ તેવી દશા નથી ૨૭૭ ૨૪૩ એકાંત અજાણ સ્થળમાં સમાગમ- ર૬ વાસના-ઉપશમનો સર્વોત્તમ ઉપાય- ખરા પુરુષનું ઓળખાણ ૨૮૪ પ્રતિબદ્ધતામાં પણ આત્મા અપ્રમત્ત ૨૪૪ પરબ્રહ્મવિચાર-અથાગ વેદના- જોઈએ ૨૭૭ શાતા ના પૂછનાર નથી ૨૮૪ ૨૨૭ પ્રારબ્ધનું સમાધાન થવા ૨૭૮ ૨૪૫ ઉપાધિજોગને લીધે ઉપેક્ષા ૨૮૪ ૨૨૮ ૧૯ ૫૨૪૬ -તેનાં કારણ ૨૭૮ માં ક ૨૨૯ - ૨૭૮ સવ અતિશય વિરહાગ્નિથી સાક્ષાત્ હરિ- પ્રાપ્તિ-પૂર્ણકામ હરિ પ્રત્યેની લય છે એવા પુરુષથી ભારત શૂન્યવત્ ૨૪૭ હરિનું સ્વરૂપ મળશું ત્યારે સમજાવશું ૨૮૪ ૨૩૦ ૨૩૧ ૨૩૨ ૨૩૩ ૨૩૪ સદુપદેશાત્મક વચનો લખતાં વૃત્તિસંક્ષેપ સત્ સંસ્કારોની દેઢતા થવાતો ક લોકાલજ્જાની ઉપેક્ષા તણખલાના બે કટકા કરવાની સત્તા ક પણ અમે ધરાવતા નથી K -ચિત્તની દશા ચૈતન્યમય-પૂર્ણકામતા- કહોડા ૨૭૮ R -જગજીવનરસનો અનુભવ ન -પરમભક્તિ અને તીવ્ર મુમુક્ષુતાનો ૨૭૯ કાશ અભાવ અનંત ગુણગંભીર જ્ઞાનાવ- કબીરજી તથા નરસિંહની ભક્તિ-પાકાત છે નિઃસ્પૃહતા વિના વિલંબના માનો કેમેર કરે તમર રામ કાર્યની જાળ, માયાનું સ્વરૂપ અને એ પ્રપંચ-કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત- ૨. અજ્ઞાન ભૂમિકામાં કોટ્યવધિ યોજનો- યોગ્ય વ્યવહાર જંબુસ્વામીનો ત્યાગ સંબંધી આશય ઇશ્વરપ્રસન્નતાનો માર્ગ-જ્યોતિષ સંબંધી કાકી તારનો લક્ષ સર્વસત્તા હરિને અર્પણ નવી -સર્વ કૃતિ, વૃત્તિ અને લેખનો હેતુ . સમાગમ કારડ - - પ્રબોધશતક ચિત્તસ્થિરતાર્થે सहज २७९ वरूप सद्गुरु શ્રીમાન્ ૨ ૨૪૯ भित्र भिन्न अवस्था ૧૯૪૮ કરાળ કાળ હોવાથી-સમાધિની ૨૭૯ અપ્રાપ્તિ મુમુક્ષુતાની અસ્થિરતાનાં जन्म 'પોતાનું-પારકું'રહિત દશા-નિર્વિકલ્પવા (સૌરાષ્ટ્ર) કારણ-મોક્ષનું પરમ સાધન- થયા વિના છૂટકો નથી-પરમ પ્રેમવિ. સંવત્ ૧૨૪ સિત્સંગ અને પરમ સત્સંગ એટલે ?- છતાં નિરુપાયતા રાગદ્વેષની નિવૃત્તિ શ્રી અંબાલાલને પરમાર્થ વિષય- વિષય ચર્ચવાની પ્રેરણા-જ્ઞાનપ્રાપ્તિ માટે બળવાન કારણ બંધ બંધનયુક્ત હોય ? ર૩૭ ‘પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી”. અર્થ સમાગમે ૨૩૮ પરમ કારુણ્યમૂર્તિનો બોધ देहविलय ૨૮૦ राष्ट (सौराष्ट्र) પ્રત્યક્ષ જોગે વાર સમજાવ્યું -૨૮૦૭ ૧૪ સ્વરૂપસ્થિતિ મૂર્તિમાન મોક્ષ- ૪૮. અર્હન્તાદિકનું ચિંતન અને સમકિતીનો નિશ્ચય છે. ૨૫૦ ભક્તિ પૂર્ણતા પામવા- જે થાય તે જોવું -કયા માર્ગથી નર્યા -પ્રત્યક્ષ દર્શન ૨૮૫ ૨૮૬ ૨૮૬ શ્રીમદ્ રાજચંદ્ર ભિન્ન ભિન્ન અવસ્થા ૨૮૦ ૨૮૭ ૨૫૧ હરિ ઇચ્છાથી જીવવું-પરેચ્છાથી ચાલવું ૨૮૮ ૨૮૨ ૨૫૨ ૨૮૨ મનનીય કાવ્યાદિ યોગ્યતાથી જૈનસૂત્રો ફળદાયક ૨૮૮ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ http://www.ShrimadRajchandra.org અકાળ અશુચિ દોષ ક્યારે ટળે ?- સ્વરૂપચિંતન ભક્તિ અને સેવ્યભક્તિ યોગ્ય સમય-સર્વ શુચિનું કારણ ૨૮૮ ૨૫૪ નિઃશંકતાથી નિર્ભયતા, અને તેથી નિઃસંગતા-સર્વથી મોટો દોષ- મુમુક્ષુતા અને તીવ્ર મુમુક્ષુતા- (30) ર૬૪ સદ્ગુરુભક્તિ રહસ્યઃ હે પ્રભુ, કે પ્રભુ (વીસ દોહરા-કાવ્ય) ૨૬૫ શું સાધન બાકી રહ્યું ? ‘યમનિયમ સંજમ આપ કિયો’-કૈવલ્ય બીજ- નિજ અનુભવ (કાવ્ય) ૨૯૫ ૨૯૬ ૬૬ જડ઼ ભાવે જડ પરિણમે (કાવ્ય)- બોધબીજયોગ્ય ભૂમિકા સ્વચ્છંદ હાનિથી માર્ગપ્રાપ્તિને રોકનારાં ત્રણ મુખ્ય કારણ-પરમ ધર્મ-પરમ દૈન્યના -માત્માને વિષે પરમ પ્રેમાપણ- ૨૬૭ સમય સુ પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ ૨૯૬ જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો (કાવ્ય) ૨૯૭ ૨૦૮ ફૂલદય ઝીંશ ખાંદી ઇકો-આત્મા મહાત્માનું ઓળખાણ મહાત્મામાં કેમ પમાય ? ૨૯૮ દૈઃ નિશ્ચયથી નિઃસંગતા- મહાત્માઓની શિકા ૨૫૫ સુખના સિન્ધુ-પોતાની વિદેહ દશા -મંદ જોગ્યને અમારી દશા લાભકર્તા નહીં-બીજજ્ઞાન સાથે સિદ્ધાંતજ્ઞાનની ૨૬૯ મનમેલાપી સત્સંગ વિના મોક્ષથી ૨૮૮ સંતની ચરણસમીપતા વહાલી ૨૯૯ ૧૯૫૨૭૦ જ્ઞાન એક અભિપ્રાયી-નિવેડો અનુભવજ્ઞાનથી ૨૯૯ ૨૭૧ પરિચય કરવા યોગ્ય પદાર્થ- જરૂર-અમારો દેશ, જાત. સર્વ હરિ છે ! ૨૯૦ ૨૫૬ જીવાદિ વિષયે સમાગમે જણાવવા મુમુક્ષુઓ શાનો વિચાર કરે છે ? ર૭ર . મહાત્મા પ્રત્યે સંદેહજનક પ્રવૃત્તિમાં ૨૯૯ ફરિની કૃપા એ 2571 ૨૫૭ દોષ જોવા એ અનુકંપાત્યાગ-કોઈ કંઈ પેટ દેવા જોગ મળે તો બહુ સારું કે ૨૯૧ RA મૂહમાં ૨૯૧ TJI/AAAA પણ કેવી દૃષ્ટિ મુમુક્ષુએ રાખવી ? ૨૯૯ ૨૭૩ કળિયુગમાં સત્પુરુષનું ઓળખાણ- કંચન અને કાંતાનો મોહ-જીવની વૃત્તિ ૨૯૯ ૨૫૮ ‘બિના નયન’ (કાવ્ય)-તૃષાતુર અને એ ૨૭૪ અતૃષાતુરને પરમાર્થ વિન /> ૨૯૯ 300 300 ૨૯૨ ‘સત્’ હાલ તો કેવળ અપ્રગટ- શાથી ? -મુમુક્ષુનું આચરણ ૨૫૯ વિયોગ રહેવામાં હરિની ઈચ્છા ૨૭૫ કળિકાળે અનર્થને પરમાર્થ બનાવ્યો મૂળમાર્ગ પૂરી રીતે કહીશું-તમે અમારે માટે જન્મ ધર્યો હશે- અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે -ચિત્ત હરિમય, પણ સંગ કળિયુગના ૨૬૦ સર્વોત્તમ યોગીનું લક્ષણ ૨૦૧ ર૬ર ૨૬૩ નિવૃત્તિ માટે યોગ્ય સ્થળ ? સત્સંગની પ્રાપ્તિની દુર્લભતા-વિયોગમાં ૬૪ સહનામાં ૨૭૬ શ્રીમાન્ ૨૭૭ भिन्न भिन्न अवस्था जन्म ૨૯૨ ૨૭૮ ૩૪ કાર્તિ ૨૯૩ दहविलय ધર્મજ સત્સંગાથે જવા આજ્ઞા ચિત્તની ઉદાસીન સ્થિતિ-મન પ્રકારની વાતથી મૃત્યુથી અધિક વેદના 300 ભગવાનના ગુણો-આત્મારામી જિ. संवत् મુનિઓ પણ ભગવદ્ભક્તિમાં 300 ૨ ૨૯૩ ૨૭૯) મતમતાંતરમાં મધ્યસ્થતા 300 પન્ ૬૬૯ ૨૮૦ જણાવ્યા જેવું તો મન છે-પરિપૂર્ણ પ્રેમભક્તિ 300 ૨૮૧ ઉપજીવિકાના વિયોગથી વૃત્તિ ૩૦૧ મહાત્મા વ્યાસજીની જેમ ભક્તિ ગુણોત્પત્તિ માટે પુરુષાર્થ-નિવૃત્તિનાં કારણોનો વિચાર કૃતકૃત્યતા ઉત્પન્ન થવા-દોષસ્થિતિમાં જગતના જીવોના ત્રણ પ્રકાર-સદ્વિચારથી સ્વરૂપની ઉત્પત્તિ ભક્તિ અને જ્ઞાન-ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય કળિયુગમાં ભક્તિ કોને પ્રાપ્ત થાય ? શ્રીમદ્ રાજચંદ્ર ભિન્ન ભિન્ન ર૮ર ૨૯૪ સંબંધી વિહવલતા-કળિયુગની વિકટતા ધર્મસંબંધ અને મોટાસંબંધ પણ ગમતો નથી ૨૯૫ ૨૮૩ ભગવતની કૃપણતા ૩૦૧ ૩૦૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૨૮૪ પરસમય, સ્વસમય-સ્વદ્રવ્ય, પરદ્રવ્ય -વચનમાર્ગ, નયવાદ અને પરસમય -કર્તા અને કર્મ, જીવ અને શિવ ૨૫. જીવને કઈ ભુલવણી?-આઠ વાદી સંબંધી પ્રશ્નો-તીર્થંકરનું જન્મથી ઓળખાણ પરમાર્થમન કર્મ ઉદયમાં 'હમ પરદેશી'-'કાળ' શું ખાય છે ? ૨૮૭ પૂર્વાપર અવિરુદ્ધ ભગવત્ સંબંધી ૨૮૬ ૨૮૮ ૨૮૯ ૨૯૦ ૨૯૧ ૨૯૨ ૨૯૩ જ્ઞાન- પ્રગટ માર્ગ ક્યારે ? આદિ પુરુષ રમત માંડીને બેઠો છે. નવાજાનું તો એક આત્મવૃત્તિ પરમાર્થ પત્રવ્યવહાર અનુકૂળ નથી એક દશાએ વર્તન-ઉદયાનુસાર પ્રવર્તન પૂર્ણકામ ચિત્ત-આત્મા બ્રહ્મસમાધિમાં, મન વનમાં, એક બીજાના આભાસે દેહક્રિયા-ધર્મજનિવાસી મુમુક્ષુઓની 11 ૩૦૨ ૩૦૨ 303 ( ૩૧ ) 303 પ્રગટ રીતે સમાગમ બંધ-અપ્રગટ સત ૩૦૭ ૩૦૪ ‘પરમાર્થમૌન' નામનું કર્મ હ્રદયમાં-સતની અપ્રાપ્તિનાં ત્રણ કારણ-મારા સમાગમ પછી ૩૦૫ સમ્યજ્ઞાન શું ?- ધર્મજવાસી માર્ગાનુ- સારી-તેજોમયાદિના દર્શન કરતાં યથા બૌધ છે સુરીન જો 303 309 શ્રી 303 સુભાગ્ય પ્રેમસમાધિમાં ૩૦૭ દેહાભિમાન મટવું કેમ સંભવે?- કોણ સત્ય હોય છે ? શું કર્યે ? અસંગવૃત્તિ વસ્તુને સમજો સાક્ષાત્ નિશ્ચય-સુધા વિષે ૩૦૪ ૩૦૮ ૩૦૮ ૩૦૪ ૧૯૫૩૦૯ દશા અને પ્રથા-અખંડ સત્સંગની જ દ ઈચ્છા ૩૧૦ નિકટભવી જીવ-સ્વેચ્છાએ અશુભપણે કે ૩૧૨ પ્રવર્તન શ્રી હરિ કરતાં વધારે સ્વતંત્ર સંયમ અને ક્ષાયિકભાવ- સંયમશ્રણરૂપ ફૂલથી પૂજા ક્ષાયિકભાવ, સંયમશ્રેણિ-સદ્ગુરુ- ૩૦૮ ૩૦૮ ૩૦૮ ૩૦૯ ૐ ૐ ૐ ૐ ૐ ૩૦૯ ૩૦૯ ઔઘદૃષ્ટિ અને યોગર્દષ્ટિ યોગનાં બીજ ૩૦૯ કાયિક ચારિત્રને સંભારીએ છીએ- ૩૦૪ ઝી માં ૩૧૧ ધ્યાન અને પૂજા vic3% ZZA, 35 સર૩૦૫ ગ ૬ ૩૦૫ ૩૧૩ મ ૨૯૪ આર્તધ્યાન છાંડી ધર્મધ્યાનમાં વૃત્તિ- સ્વચ્છંદ મહા મોટો દોષ ૨૯૫ ધ્યાન સંબંધી-મનોનિગ્રહ થવા મન જીતવાની કસોટી ૨૯૬ ૨૯૮ ૨૯૯ ઉદયને કેમ ભોગવવો છેદ્ય અભેદ્ય વસ્તુ વિચારમાર્ગ, ભક્તિમાર્ગ, આત્માર્થે કેવળદર્શન સંબંધી આશંકા વર્ષ ૨૫મ : WED ૩૦૫ *** જનક વિદેહીની વાત લક્ષમાં જ્ઞાનીના આત્માનું અવલોકન- સહન કરવું યોગ્ય જ્ઞાની અન્યથા કરે નહીં અપૂર્વ વીતરાગતા. ૯૪૮ સમયે સમયે અનંતગુણવિશિષ્ટ સહ ૩૦૫ રુપ સી આત્મભાવ વધતો હોય એવી દશા- श्रीमान् राजचन्द्र भिन्न भिन्न अवस्था ૩૦૫ વાયા ૧૪ શ્રી વર્ધમાન વિષેનું જ્ઞાન-પૂર્ણ વીતરાગ જેવો બોધ સહજ જિન થઈ જિનવરને આરાધે, તે वि. संवत् १९२४ कार्तिक शुद्ध ૩૦૫ दहीवलय સડી જિનવર હોવે રે-આતમધ્યાન રાગીત (ચાર) કરે જો કોઈ ૩૧૦ ૩૧૦ ૩૧૦ ૩૧૧ ૩૦૬ ૩૧૫ મોકલેલાં કાવ્યાદિ અપૂર્વવત્ માનવાં- fa309394 कृष्ण કયાંય સાતું નથી-મોટી વિટંબના વિ. જગતની વિસ્મૃતિ કરવી અને સત્ના ચરણમાં રહેવું કયા લક્ષથી સમ્યકત્વ સિદ્ધિ ?-શું સમજવા સઘળાં શાસ્ત્રો? ૩૦૦ પ્રગટપણું હાલ પ્રતિબંધરૂપ સંસારમાં કઈ રીતે રહેવું યોગ્ય ? સર્ચ પર થી દિગંબર સંપ્રદાયના ગ્રન્થની પૃચ્છા ૩૦૧ ૩૦૨ ૩૧૬ સહજ સ્વરૂપ અને જ્ઞાનીનાં ચરણ સેવન ‘ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ’ શ્રીમદ્ રાજચંદ્ર ભિ309ન્ન અવસ્થા (સમયસાર) ૩૦૭ ૩૧૭ ‘એક પરિનામકે ન કરતાં દરવ ૩૦૭ ૩૦૭ દોઈ’ આદિનું વિવેચન-વસ્તુસ્થિતિ સમજ્યે સ્વસ્વરૂપ પ્રગટે-આત્મા મુક્તસ્વરૂપ-વીતરાગદશા ૩૧૧ ૩૧૧ ૩૧૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org અન્યત્વભાવનાએ વર્તવાનો અભ્યાસ ( ૧૨ ) ૩૧૮ ૩૩૧ સંસારગત વહાલપ અસંસારગત કરવા ૩૧૮ -પ્રમાદ અને મુમુક્ષુના ૩૧૩ ૩૩૨ આરંભપરિગ્રહને પોતાનાં થતાં ૩૧૯ અન્યભાવ સાધારણ થવાનું કારણ- અટકાવવાં-મુમુક્ષુતાની નિર્મળતા થવા- સ્વરૂપમાં તન્મયતા થવા સત્સંગ- પોતાપણાનું અભિમાન નિવૃત્ત થવા ૩૧૮ સ્વરૂપસ્મૃતિ અમૂલ્ય જ્ઞાનજીવન ૩૧૩ 333 ૩૨૦ જીવ નવિ પુગ્ગલી-વસ્તુધર્મે કદા ન પરસંગી સત્પુરુષ પ્રત્યે પોતા સમાન કલ્પના -સૈદ્ધાન્તિક જ્ઞાન ૩૧૮ ૩૧૩ ૩૩૪ ૩૨૧ અમારા જેવો ઉપાધિપ્રસંગ અને ચિત્ત- સ્થિતિ અતિ ઉદાસીન તેવા પ્રમાણમાં થોડા-'સર્વસંગ'નો લક્ષ્યાર્થ-દેહ ૩૨૨ ૩૨૩ ૩૨૪ અબંધપરિણામી પૂર્વતના માયા દુસ્તર, દુરત-વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ -માત્માના આલંબનની બળવત્તરતા અલૌકિકષ્ટિએ કોણ પ્રવર્તશે ’- જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસનું ફળ -સંસાર તથા પરમાર્થ સંબંધી ચિંતા માટે ચોખ્ખા શબ્દોમાં- સિદ્ધિયોગ અને વિદ્યાયોગ સંબંધી પ્રતિજ્ઞા-કુટુંબની લાજ-નિર્વિકલ્પ ૩૧૩ ૩૩૫ // છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે ૩૧૯ ઉદાસ પરિણામ-વાસ્તવ જ્ઞાનીને ઓળખે તે ધ્યાનાદિને ઈચ્છે નહીં ઉત્તમ મુમુક્ષુ ૩૨૦ ૧૯૫ 339 ‘વૈરાગ્ય પ્રકરણ’નાં વૈરાગ્યનાં આ કારણો ફરી ફરી વિચારવા જેવાં ૩૨૦ R 339 Set dom શાળાના શિક ... દેહનું અનિત્યપણું-શોચનીય વાત- સુખદુઃખ સમાન ભાવી વૈદવાં ૩૨૦ ૩૩૮ ઉતાવળે પૂર્વે નિબંધન કરેલાં કર્મ ૩૨૧ બાવળ ૧૧:૩૧૭૪/૭૪, ૩૩૯ 204 - “સત્તુના જ્ઞાન વિષે જ રુચિ. સમાધિ નિકટ મુક્તપણાનું કારણ દર્શન-વીતરાગના ખરેખરા અનુયાયી -વનવાસે-જગતનાં કલ્યાણાર્થે -‘જીવ નવિ પુગ્ગલી’નો અર્થ કાસ્કર ૩૧૪ પૂર્ણજ્ઞાનયુક્ત સમાધિ વારવાર સાંભરે છે. ૧૫ ચોતરફ ઉપાધિની જ્વાલામાં સમાધિ લક્ષણ કરે છે. અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ વેપાર બીજાને અર્થે-વ્યવહારમાં આત્મા વર્તનો નથી આ કામ પછી ત્યાગ ૩૧ અદ્ભુત દર્શનનું મુખ્ય તત્તે ૩૧૫ ૩૪૦ ભવાંતકારી જ્ઞાન રચની િ ૩૨૫ વિભાવસોં ઉલટિ આપુ” ૩૨૬ ‘શુદ્ધતા વિચારે ધ્યાવે ૩૨૭ અનુભવના સામર્થ્યથી કાવ્યાદિનું પરિણમન - सहजात्म स्वरूप सद्गुरु ૩૧૫ श्री राजचन्द्र પારમાર્થિક દોષ ૩૨૧ દૃઢતા- ૩૨૨ ૩૧૬ ૩૪૨ ભાવસમાધિ તો છે. દ્રવ્યસમાધિ जन्म આવવાને ચયાળીવા (સૌરાષ્ટ્ર) વિ. સંવ૩૧૬ ૩૪૩ ભાવસમાધિ ૩૨૮ 'લેવકો ન રહી ઠોર'નો અર્થ- (E) ૩૨૨ ၁၃၃ ૩૨૨ સ્વરૂપભાનથી પૂર્ણકામપણું R વૈદવ ૩૪૪ ઉપાધિ ઉદયપણે ૩૧૬ ૩૪૫ સત્સંગ કર્યા રહેવું-સત્સંગમાં ફળ वि.संवत् १९५७ त्र कृष्ण ૩૨૯ પૂર્વકર્મના નિબંધનનું પ્રમાણ-વિકલ્પરૂપ ઉપાધિમાં નિર્વિકલ્પ સમાધિ-એક મોટું આશ્ચર્ય-વનવાસેચ્છા-સત્સંગમાં આપનાર ભાવના મારી આ વાવ ૩૪૬ પૂર્વકર્મ તરત નિવૃત્ત થાય એમ શ્રીમદ્ રાજચંદ્ર કરીએ છીએ ભિન્ન ભિન્ન અવસ્થા સુરતી-જ્યોતિષાદિ માયિક પદાર્થો- ૩૧૬ 330 બોધબીજની પ્રાપ્તિ-નિશ્ચય સમ્યકત્વ જ્ઞાનીની અવસ્થાનું પ્રવેશદ્વાર -દર્શનપરિષહ-છ પદ વિચારવા યોગ્ય ૩૪૭ મન વ્યવહારમાં ચોંટતું નથી- કર્તવ્યરૂપ શ્રી સત્સંગ દુર્લભ-ક્રોધાદિથી અપ્રતિબદ્ધ. કુટુમ્બાદિથી મુક્ત ૩૧૭ જેવા મનને સત્સંગનું બંધન ૩૨૩ ૩૨૩ ૩૨૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ( 33 ) ૩૪૮ લોકસ્થિતિ અને રચના ૩૨૪ ૩૬૭ ૩૪૯ લોકસ્થિતિ આશ્ચર્યકારક ૩૨૪ ૩૬૮ ૩૫૦ જ્ઞાનીને સર્વસંગપરિત્યાગ કરવાનો શો હેતુ ? ૩૨૪૩) ૩૫૧ સદ્વિચારનો પરિચય કરવા, ઉપાધિમાં ઉપાધિપ્રસંગ તથાપિ આત્મસમાધિ જ્ઞાનીને વિષે ધનાદિની વાંછાથી દર્શનાવરણીય-તેવા સંબંધમાં જ્ઞાનીનું વર્તન-જ્ઞાનીનો આશ્રય- સર્વ જજાળરૂપ-મોક્ષ તો કેવળ ૩૨૮ ન મુઝાવા લક્ષ રાખવા યોગ્ય ૩૨૪ નિકટપણે-મન સ્વરૂપને વિષે ૩૨૮ ૩૫૨ દુઃખના પ્રસંગમાં કેમ વર્તવું ? ૩૨૪ ૩૬૯ બધુંય કરને આધીન ૩૨૯ ૩૫૩ અપ્રમત્ત આત્માકાર મન ઉદયાધીન ૩૨૪ ૩૭૦ ૩૫૪ સમકિતની ફરસના અને દશા ૩૨૫ નમસ્કાર ૩૨૯ ૩૨૫ ૩૭૧ ૩૫૫ પ્રતિબંધપણું દુઃખદાયક ૩૫૬ શ્રી ઋષભાદિએ શરીરાદિ પ્રવર્તનાના ભાનનો પણ ત્યાગ કર્યો હતો. શા હેતુએ ? ૩૫૭ રુચિ-આત્મા તો કૃતાર્થ સમજાય છે રસ્થાન આ ૩૫૮ પદાર્થનો બોધ જગતના અભિપ્રાયથી -સમ્યક્દર્શન કોને થાય ?-માર્ગ ૩૨૫ ૩૨૫૯૫૬ ૩૭૨ 393 બે પ્રકારની-ઉપદેશ લેવા વાંચવાનું ક -આત્મા જૈની વેદાન્તી નથી GOOG શાળા * બી ૩૫૯ પોતાપણું ટાળવાયોગ્ય-દેહાભિમાન રે ૨૭૧૧:૨૧૭૪/૨૦૧ સ્કર ગલિત થયું છે તેને સર્વ સુખરૂપ- હરીચ્છા પ્રત્યે દૃઢ વિશ્વાસ કરે છે વિ ૩૨૫ ાનમાં ૩૨૬ ૩૬૦ પૂર્ણકામપણું ત્યાં સર્વજ્ઞતા-બોધબીજની ટે - પરિતૃપ્તિપણું-ક્ષણિક વિતવ્યમાં R અવિચ્છિન્નપણે આત્મધ્યાન-ચિત્તને સત્સંગસેવનથી લોકભાવના ઘરે- લોકસહવાસ ભવરૂપ-મુમુક્ષુએ કેમ વર્તવા યોગ્ય ?-કાળક્ષેપ હાનિ નથી, ભ્રાન્તિ થાય છે, કલ્યાણનો વિયોગ સમાગમનું અભેદ ચિંતન ‘મનને લઈને આ બધું છે’- મન વશ થવાનો ઉત્તર-મહાત્માનો દેહ અમે જણાવેલું વાક્ય પરમ રાજ આ ફળનું કારણ-પ્રત્યક્ષ જ્ઞાનીના વચનનું KAJ}} AA માહાત્મ્ય અને નિશ્ચય- ઉપાધિયોગ- ખરમાં પ્રવર્તવું શ્રેયસ્કર ક્યારે ? ૩૭૪ યથાર્થ બોધ પામવાનો મુખ્ય માર્ગ -જ્ઞાનીનો વૈભવ અને મુમુક્ષુ- ઉત્પત્તિથી સ્વરૃપસુખથી લજ્જા અને આજીવિકા મિથ્યા- નિત્યપણું-અખંડ એવા આત્મ મગામ સમવ ાલુ બોધનું લક્ષણ ૩૨૬ ૩૬૧ ભાવને ગૌણ કરી શકે તેવી ઉપાધિમાં સમાધિ ૩૬૨ આત્મતા હોવાથી સમાધિ-જ્ઞાન 393 અને નિઃસ્પૃહપણું-પૂર્ણજ્ઞાનનું લક્ષણ -ખરા આત્મભાનથી અહંપ્રત્યયી બુદ્ધિવિલય વ્યવહારની જંજાળ ૪૦ વિસર્જન ન કરવા the ૩૬૪ જ્ઞાનવાર્તા લખવાનો વ્યવસાય વિ. ૩૬૫ પ્રાણવિનિમય-મેસમેરિઝમના પુસ્તક રુદ્ર રાબાજ भिन्न भिन्न अवस्था जन्म ભવિષ્યની ચિંતાથી પરમાર્થનું વિસ્મરણ સમપરિણામે પરિણમવું ૩૭૫ જિનાગમ ઉપશમસ્વરૂપ-તેનું देहविलय - ૩ર૬ (સૌરાષ્ટ્ર) આરાધન-આત્મજ્ઞાન દુઃખ નિવૃત્તિનું સંવત્ ૧૧૨૪ થાર્તિક પ્રયોજન-તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય-કયો રાગોર (સૌરાષ્ટ્ર) ધર્મ ભજવો ?-સત્સંગનું માહાત્મ્ય- વિરોધનું ૧૬૦૦ × સૂત્રકૃતાંગના રચનાર-તેનું પ્રથમ ૩૨૬ ૩૭૬ ૩૨૭ શ્રીમદ્ રાજચંદ્ર ૩૨૭ સંબંધી ૩૨૭ 399 અખંડ આત્મધ્યાન-વનની મારી કોયલ ૩૨૭ ભન્ન અવસ્થા અધ્યયન ૧૯૪૨ જ્ઞાનીનો દેહ અને વર્તન-પ્રવૃત્તિજોગ પરેચ્છાથી-આશ્રિતપણું- અવિષમપણે આત્મધ્યાન ૩૭૭ નવપદ જ્ઞાની ક્યારથી મુક્ત ?- જ્ઞાનીનું નિરાલંબન ઉદાસપણું- ઈશ્વર ઈચ્છાવાન કહેવા યોગ્ય છે, જ્ઞાની નહી ૩૨૯ 330 330 ૩૩૧ ૩૩૧ 333 333 Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ -ક અને અકર્તા વિષે છ માસથી પરમાર્થ પ્રત્યે નિર્વિકલ્પ ૩૭૯ દાતા દુર્લભ - નિઃસ્પૃહ બુદ્ધિ- વનની મારી કોયલ ૩૩૪ http://www.ShrimadRajchandra.org ઈશ્વર અને નિર્વિકલ્પ જ્ઞાનીનો આશ્રય તરણતારણ-મોક્ષ દુર્લભ નથી, પણ ૩૩૪ ( ૩૪ ) ૩૯૪ ‘મન મહિલાનું રે વહાલા ઉપરે....' અને ‘જિનસ્વરૂપ થઈ જિન આરાધે...' નું વિવેચન-ભક્તિપ્રધાનદશા- મૂર્તિના પ્રત્યક્ષપણામાં ગૃહાશ્રમ અને ચિત્રપટને વિષે સંન્યસ્તાશ્રમ- તે ૩૩૯ (આત્મસ્વરૂપ) પુરુષની દશાનો વિચાર ૩૮૦ મોક્ષનો ધુરંધર માર્ગ-મનની ૩૯૫ “તેમ શ્રુતધર્મે રે મન દૃઢ ધરે..”નું સ્થિરતાનો ઉપાય-યોગ્યતા મેળવવા ૩૩૫ વિવેચન-આત્માનું સ્વાભાવિકપણું ૩૮૧ કેવાં પુસ્તક વાંચવાં ? ૩૩૫ પ્રગટા ૩૪૧ ૩૮૨ વૈરાગ્યની વૃદ્ધિ થાય તેવું વાંચન- ૩૯૬ મતમતાંતરનો ત્યાગ અસત્સંગની રુચિ મટવા ૩૩૫ ૩૮૩ ૩૮૪ ૩૮૫ ૩૮૬ વિચારવાનની દૃષ્ટિએ સંસાર-તેરમા ગુણસ્થાનકવર્તીનું સ્વરૂપ-આત્મભાવે કરી જન્મવાની પ્રતિજ્ઞા કળિયુગ કેવા પ્રકારે "બીજા શ્રી રામ' સમાન કોણ?-૧૭ કલાક OF R આ જે. G ૧૯૫૬ ૩૩૫ ૩૯૭ 15 પ્રથમ ક કાનૂની ઉપાધિજોગ-લોકોને દૃષ્ટિભ્રમ- તમ આ લોકનું અનંતકાળવર્તીપણું ઝલઝાર સર્વ પ્રસંગમાં જ્ઞાનીની અલિપ્ત સ્થિતિ કે . -જ્ઞાની પ્રત્યે પોતા સમાન કલ્પના- અમારું ચિત્ત નેત્ર જેવું અપૂર્વ, e દેહ-ધન્યરૂપ, કૃતાર્થરૂપ અને ઉપાધિ પરિપક્વ સમાધિરૂપ ૩૮૭ સ્વસ્વરૂપજ્ઞાનથી છૂટકો-‘જિન થઈ જિનવરને આરાધે..-મુખ્ય સમાધિ જગત જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની 339 ++++ 339 ૩૩૭ તુ ત n - 1, enab RAJ } } અનવકાશ એવું આત્મસ્વરૂપ- વિષમપણું કેમ મટ્યું? તે પુરુષના સ્વરૂપને જાણીને તેની ભક્તિના સત્સંગનું ફળ- 'મન મહિલાનું.' એ પદનું ફરી વિવેચન ક્ષાયિક સમકિત-તેના નિષેધક જીવો સંબંધી-જ્ઞાનીપુરુષની અવજ્ઞા અને ગુણગ્રામનું ફળ-ક્ષાયિક સમકિતની આકાર્યકારક વ્યાખ્યા સત્પુરુષના આશયથી જાણવું સફળ યથાર્થ વિચારદશા પ મિથ્યા ઉપદેશ બોધબળને આવરણ મૌનપણું-આ શબ્દો જિનાગમ જ છે ૩૯૮ કાળની દુષમતા-જીવોની પરમાર્થવૃત્તિ सहजात्म स्वरूप सद्गुरु કર કાળનું સ્વરૂપ જોઈ અનુકંપા- જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિષે, ૩૩૭ રાબ તેવા પુરુષનો જોગ-વર્તમાનમાં ભિન્ન ભિન્ન અવસ્થા જીવોનું કલ્યાણ બીજેથી નહીં પણ ૩૩૮ जन्म ચા (સૌરાષ્ટ્ર) અમ થકી- પરમાર્થ કેવા સંપ્રદાયે સત્લાન ક્યારે સમજાય ?-જગત વિ. સંવત્ ૧૨૪ માર્તિ કહેવો ?- આત્માકાર સ્થિતિ-ચિત્ત ધ્યાનસુખ ૩૩૮ हविलय રાનાદ (સૌરાષ્ટ્ર) वि.संवत् १९५७ चैत्र कृष्ण અબŔ- સંસાર સુખવૃત્તિનું ભાસવું આરોપિત-સર્વથી અભેદદૃષ્ટિ સત્સંગમાં આત્મસાધન અલ્પકાળમાં ૧૩૮ ૩૯૯ સુ ૩૮૮ જાગે છે ૩૮૯ અને મોક્ષનો માર્ગ ૩૯૦ ત્વરાથી કર્મક્ષય કરવા સંકલ્પ- ૩૯૧ ‘સત્’ અસમીપ નથી છતાં અનંત અંતરાય-સતનું શ્રવણાદિ અપ્રમત્તપણે ભિન્ન ભિન્ન અવસ્થા ૩૯૨ સત્પુરુષોનો કહેલો સનાતન ધર્મ ૩૩૯ ૩૯૩ જ્ઞાનાક્ષેપકવંતનું લક્ષણ-પૂર્વે આરાધેલી ઉપાધિનામે સમાધિ છણવિધ પરખી.... ૩૩૯ -જિન થઈ જિનવર જે આરાધે....’ શ્રીમદ્ રાજચંદ્ર ૩૩૮ -જ્ઞાનીના આશ્રયમાં સમપરિણામ- ગુણગ્રામ કરવા યોગ્યના અવર્ણવાદ- ઉપાધિપ્રસંગમાં આત્મભાવે પ્રવર્તવું દુર્લભ-સમય માત્ર પણ પ્રમાદ કરવાની તીર્થંકરદેવની આજ્ઞા નથી ૪૦૦ સર્વથા અપ્રતિબદ્ધ પુરુષ-ચિતનું ઉપાધિયોગમાં અપૂર્વ મુક્તપણું ૩૪૨ ૩૪૨ ૩૪૫ ૩૪૮ ૩૪૯ Page #38 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૪૦૧ કેવા સાધને કલ્યાણપ્રાપ્તિ સુલભ’- જપતપાદિ સંસારરૂપ થયાનું કારણ? ઉપાધિ તીર્થંકર જેવા પુરુષ વિષેનો નિર્ધાર કરવો વિકટ-નિવૃત્તિપ્રસંગે સત્પુરુષની સમીપનો વાસ-દીક્ષા લેવા સંબંધી ( ૩૫ ) ૪૧૫ આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી- અંતરંગનો ભેદ ૪૧૬ ધ્યાનનું સ્વરૂપ સુગમ સર્વશ્રેષ્ઠ ધ્યાન-આત્મધ્યાન આત્મજ્ઞાનથી ૩૫૬ ૩૪૯ ૪૦૨ ઉદય જોઈને ઉદાસપણે ભજશો નહીં યથાર્થ બોધે આત્મજ્ઞાન-યથાર્થ બોધનો માર્ગ પરિભ્રમણનું કારણ- જ્ઞાનીનું ઓળખાણ નહી થવા દેનાર કોઈ પણ જીવ પ્રત્યે દોષ અકર્તવ્ય ૩૫૦ ત્રણ દોષ - સ્વચ્છ અને અસત્સંગ ૩૫૬ ૪૦૩ આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ૪૧૭ પરમકૃપાળુદેવનો ઉપકાર ૩૫૭ ધર્મના-આત્મધર્મનું શ્રવણાદિ આત્મન્ધિત ૪૧૮ રવિકે ઉદીત અસ્ત હોત દિન દિન પુરુષથી જ ૩૫૧ પ્રતિઃ (કાવ્યઃ સમયસારનાટક) ૩૫૮ ૪૦૪ ક્ષમાપના પત્ર ૩૫૧ ૪૧૯ સંસારનો પ્રતિબંધ ૩૫૮ ૩૫૧ ૪૨૦ {{{ કળા ફન-કેટલુંક કહીએ?- કેમ પ્રવર્તવું ? ૩૫૮ ૪૨૧ વ્યવસાયના પ્રસંગમાં કેવા વિચાર ૪૦૫ ક્ષમાપના પત્ર ૪૦૬ એ સર્વ વિસર્જન કરવારૂપ ઉદાસીનતા ૪૭ દીક્ષા ક્યારે યોગ્ય અને સફળ ?- ૪૦૮ સેવા સ આરંભપરિગ્રહનું સેવન અહિતરૂપ જ્ઞાનીપુરુષોનું સનાતન આચરણ અમને ઉદયપણે-સાક્ષીરૂપે રહેવું. R FOR અને કર્તા તરીકે ભાસ્યમાન થવું- પોર, ઉપશમ અને ઈશારે ફાસ્ટેડ 135/ ૩૫૧૯૫૬ રૂપર 5)ઈસર ૩૫૨ ૪૦૯ પારાનું રૂપામાં રૂપાન્તર-કૌતુકકી ક ૪૧૦ કાર આત્મપરિણામને વિષે યોગ્ય નથી ૩૫૩ વર અથવા શાપથી શુભાશુભ એ ૧૯૪૮ કરેલાં કર્મનું ફળ ૪૧૧ ભવાંતરનું વર્ણન-ભવાંતરનું જ્ઞાન ૪૧૨ ૪૧૩ અને આત્મજ્ઞાન-સુવર્ણવૃષ્ટિ-પૂર્ણ આત્મસ્વરૂપ અને મહંત પ્રભાવજોગ- દશ બોલ વિચ્છેદ દેખાડવાનો આશય -સર્વથા મોક્ષ અને ચરમ શરીરીપણું -અશરીરીભાવપણે આત્મસ્થિતિ- આગમ ગમ્ય કરવા અત્ર આત્માકારતા છે ૯૪૦ સ્વપ્રકાશિત જ્ઞાનીપુરુષ યથાર્થદ્રષ્ટા પૂર્વક?- આત્માને અફળ એવી ક પ્રવૃત્તિથી ખેદ આ સ વર્ષ ૨૬મ ૪૨૨ માના RAJ) કાળની કૃષમતા શાથી?-પરમાર્થપ્રાપ્તિ દુષ્પ્રાપ્યતાનાં કારણ- દુષમતા છતાં અનંતભવછેદક તે એકાવતારીપણું શક્ય મુમુક્ષુનાનાં લક્ષ મુમુક્ષુતા થવા -- ૩૫૩૪૩ ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ- સહખાતા સ્વરુપ મા વિચારથી માર્ગમાં સ્થિતિ श्रीमान् राजचन्द्र ૪૨૪ પુનર્જન્મ છે, જરૂર છે-મુમુક્ષ, भिन्न भिन्न अवस्था जन्म તાપમાં વિશ્રાન્તિનું સ્થાન ચીયા ૪૨૫ ઉપાધિ વૈદવા માટે જોઈતું १९२४ १५ પત્ તિત કઠિનપણું મારામાં નથી-ચિત્તનો देहविलय માગોર (રાષ્ટ્ર) દ્વેગ-મુાપાત્ર આ દેહ નથી- વિ.સં૩૫૩૭ ચૈત્ર છુ’આત્માને આત્મઅજ્ઞાને શોચવું એ ૩૫૫૪૯ સિવાય બીજો શોચ ઘટતો નથી- આત્માને વર્તતી મોકળાશ જ્ઞાનીપુરુષોનો માર્ગ-આકરો વૈરાગ્ય પ્રતિબદ્ધપણારૂપ ભયંકર યમનું સહચારીપણું તીર્થકરના માર્ગથી બહાર ૩૫૫ શ્રીમદ્ રાજચંદ્ર ભિન્ન ભિન્ન અવસ્યા કાળમાં યાંત્રિક વેપાર દૈફ અને આત્માની મિત્રતા હવેના ૩૫૫ ૪૨૬ પાંચ મિનિટમાં મંદવાડમાં દેહત્યાગ -ઉદાસીનતા એક ઉપાય ૪૨૭ જ્ઞાનીપુરુષની સેવાના ઈચ્છાવાન" ૩૫૮ ૩૫૯ ૩૬૧ ૩૬૧ ૩૬૨ ૩૬ર અપરાધયોગ્ય પરિણામ નથી ૩૬૨ Page #39 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ( ૩૬ ) ૪૨૮ પ્રમાદ ઓછો થવા ઉપાય ૪૨૯ આપણા વિષે કંઈ જણાવે ત્યારે મારી ચિત્તવૃત્તિ વિષે લખવાનો અર્થ -સાધનનું મુખ્ય કારણ ઉપાધિતાપ કે લોકસંજ્ઞાભય ૪૩૦ સત્પુરુષના સંપ્રદાયની સનાતન કરણા-લોકસંબંધી માર્ગ માત્ર સંસાર- સંસારના આકાર નિરાકારતાને ૪૩૧ પામવા-આખા સમૂહને વિષે કલ્યાણની માન્યતા-કલ્યાણની વાટનાં બે કારણ-અસંગપણું એટલે ? -દીક્ષા આપવા સંબંધી-પુસ્તક, મહાન પ્રતિબંધ પ્રતિબંધ અને તીર્થંકરદેવનો માર્ગ ‘કેવળજ્ઞાન’ તીર્થંકરના આશયે- 393 ૪૩૯ ઉપાધિના ભીડામાંથી છૂટવા જતાં- વર્તમાન દશા, પ્રારબ્ધની વ્યવસ્થા ૩૬૯ ૪૪૦ કલ્યાણને પ્રતિબંધક કારણો ૩૬૯ ૪૪૧ અસત્સંગનો પરિચય ઓછો કરી 393 સત્સંગનો જોગ ઈચ્છવો-પોતાના દોષ જોવા ૩૬૯ ૪૪૨ ધાર તરવારની સોહલી.....' એવું માર્ગનું દુષ્કરપણું શા માટે ? ૩૭૦ ૪૪૩ તીર્થંકર કે તીર્થંકર જેવા પુરુષ- સંસાર જેવા પદાર્થોની સુલભપ્રાપ્તિ ૩૭૦ અને આત્મજ્ઞાન ૪૪૪ ઉદયાધીન વર્તન કેવું?-જળને A સૂર્યાદિ તાપની જેમ આ પ્રવૃત્તિજોગ ૩૭૦ 393 ૪૪૫-વિશેષપણે સત્સંગ કરવા ૩૭૦ ૧૯૫૬, ૪૪૬ ભગવ 15 થી ૩૬૩ પરમાર્થસમ્યકૃત્વ-બીજચિસમ્યકૃત્વ -માર્ગાનુસારીપણું-‘આત્માપણું’ R એ જ ધ્વનિ ૪૩૨ આત્માને વિભાવથી અવકાશિત કરવાને સ્વભાવમાં અનવકાશપણે હું ખૂબ ખરીદ રહેવાને અર્થે ઉપાય-લક્ષ સ્વરૂપ વિસ્મરણ વિચારીય ૨૨:૧,૨૧૭૪૨૨૭ ૨, મરે વિર અને ૩૬૫ ૪૩૩ ડાવસર્પિણી મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગાદિ સાધનો- તીર્થંકરવાણી સત્ય કરવાને અર્થે 'આવી' ઉદય ૪૩૪ અત્ર ઉપાધિજોગ ૪૩૫ ચિંતારહિત પરિણામે હૃદય આવે ૪૩૬ તે વેદવું સંસારનું આકર્ષકપણું-એક સમય માત્ર પણ અવકાશ લેવા કેવળ નકાર-ઉપયોગનું આત્માપણું થવા -સત્સંગનો યોગ-ચિન્તાઉપદ્રવ કોઈ શત્રુ નથી. ૪૪૭ અનુકૂળપ્રસંગી સંસાર અને ર વૈરાગ્યનું વૈદન-પ્રતિકૂળ પ્રસંગ ૨. આત્મસાધનના કારણરૂપ- ગમન સા ૪૪૮ કલ્પિતભાવમાં ભૂલ્યા જેવું નથી માહણ, શ્રમણ, ભિક્ષુ અને - નિર્ગસ્થની વીતરાગ અવસ્થાઓ- ૩૬૫ सहजाल स्वरूप सद्गुरु 'સમતા, રમતા, ઊરધના'-તીર્થંકર, તીર્થંકરનાં વચન, તીર્થંકરનો માર્ગબોધ અને તીર્થંકરનાં ઉદ્દેશવચન ‘આત્મવાદ-પ્રાપ્ત' નો અર્થ ૩૬૬ ૪૪૯ સત્સંગ પરમ સાધન-જ્ઞાનીપુરુષની ખિન્ન ભિન્ન કયા પ્રવૃત્તિ-અનાદિના જીવના ત્રણ દોષ- ૩૬૬ जन्म ચા (સૌરાષ્ટ્ર) તે મટવાનાં સાધન કલ્યાણનો ઉપાય - પત્ર ૯૬૨૪ નિવ્યવહાર કર્તવ્યના- देहविलय માર્ગાનુસારીનાં વચનો સત્સંગ, નિવૃત્તિની કામના रानटेड (सौराष्ट्र) 399 वि संवत् १९५७ चैत्र कृष्ण ૪૩૭ કલ્યાણપ્રાપ્તિની દુર્લભતા-જીવસમુદાયની ભ્રાંતિ ભ્રાંતિના કારણના ૪૩૮ મુખ્ય બે પ્રકાર એકત્ર અભિપ્રાયે -અસત્સંગાદિ ટાળવાનો ઉપાય પરમાર્થસ્વરૂપ આત્માપણું જીવ ધર્મની વ્યાખ્યા સમતા, રમતા, ઉરધના' એ દોહાનો અર્થ જીવનું નિરાબાધપણું સમજાવતાં લક્ષણો - ૪૫૦ જીવ તું શીદને શોચના ધરે ?- સિદ્ધિજોગ માર્ગાનુસારી અને શ્રીમદ્ રાજચંદ્ર અજ્ઞાન યોગીપુરુષોને-સિદ્ધિજોગ ભિન્ન ભિન્ન અવસ્થા અને (સમકિતી) ગુણસ્થાનકો- ૩૬૬ ૩૬૭ પોતામાં પ્રવર્તતા ઐશ્વર્ય સંબંધી- રામ, પાંડવો અને ગજસુકુમારના દુઃખની સરખામણીમાં ઉપાધિદુઃખ -જે થાય તે જોયા કરવું ૩૭૦ ૩૭૧ ૩૭૧ ૩૭૨ 393 Page #40 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org સત્સંગના ઈચ્છાવાન પ્રત્યે ઉપકારક ૪૫૧ સંભાળ ૪૫ર દુઃખ કલ્પિત છે ૪૫૩ આત્મપ્રત્યયી પુરુષને બચવાયોગ્ય એક માત્ર ઉપાય - ગળકાં ખાતાં ખાતાં માંડ તરવા દે છે-ઉદય વ્યવાર મૂર્ખની પેઠે ભજ્યા કરીએ છીએ ૪૫૪ સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા-જ્ઞાનીપુરુષોનો માર્ગાનુસારીને બોધ-ધ્યાનમાં રાખવાયોગ્ય વાતો- સમય માત્ર પણ પ્રમાદ યોગ્ય નથી ૪૫૫ અનુકૂળતા-પ્રતિકૂળતાનાં કારણમાં અવિષમતા ૧૯૫૬ ૪૫૬ પ્રાણીઓ આશાથી જીવે છે આશા સંજ્ઞાના પ્રમાણમાં-સ્વરૂપથી ક્યારે જિવાય છે ? ૪૫૭ રાખ્યું કંઈ રહેતું નથી, મૂક્યું કંઈ જતું નથી ૪૫૮. વિચારસ્થિતિ ૪૫૯ શ્રી કૃષ્ણાદિકની ક્રિયા-ભાવ ૪૬૦ ૪૬૧ ( ૩૭ ) ૩૭૪ ૪૬૪ ગુજરાત તરફના નિવૃત્તિક્ષેત્રને વિષે વિચાર સંભવ ૩૭૫ ૪૬૫ ૩૭૫ ૪૬૬ આ કાળમાં માથું ધડ ઉપર રહેવું કઠણ-તેવો ઉપાધિજોગ-અખંડ આત્મધૂનના એકતાર પ્રવાહપૂર્વક ભક્તિની આતુરતા આત્મતામાર્ગરુપ ધર્મ કદાગ્રહ કળશપ-વાછા મહાત્મા પ્રત્યે છોડવા પ્રત્યક્ષ જ્ઞાની મીઠા પાણીના ૪૬૭ જ્ઞાનીપુરુષ પ્રત્યે નિશ્ચયાનુસાર વિભ્રમબુદ્ધિ વા અવિકલ્પપણું- જ્ઞાનીઅજ્ઞાનીની દશાનું વિલક્ષણપણું પ્રત્યે સમર્દષ્ટિ-સર્વ પદાર્થ ૩૮૦ ૩૮૧ ૩૮૨ ૩૭૬ ૩૮૩ ૪૬૮ ૩૭૭ ૫૪૬૯ સર્વ આત્મા સાચી જ્ઞાનદશામાં દુઃખમાં અવિષમતા ૩૮૩ પ્રત્યે ઉદાસીનતા- અવિકલ્પરૂપ સ્થિતિ આ રો સ -જેમ છે તેમ છે ૩૮૪ 161 3૭૭ ૪૭૦ કલ્યાણનો મોટો નિશ્ચય-મુમુક્ષુ ન ક ભાઈ-બહેને પરસ્પરમાં કેવા હેતે વર્તવું ? ૩૮૪ એ આ ગ્રહી વાત કરી ૩૭૭ ૪૭૧ સુધારસ બીજજ્ઞાનસ્વરૂપ ક્યારે? ૩૮૫ બાહુ571 કાળ, 65,5 કાન્ડર ૩૭૭ ૪૭૨ સુધારસ સંબંધી-સહજસ્વભાવે ૩૮૫ ૪૭૩ મુઝવણ ધીરજથી વેદવા યોગ્ય ૩૮૬ ૩૮૭ ૧૯૪૮ ૩૮૭ ૩૮૭ મારુ ગ વિરાટના અપ્રતિબદ્ધતાના પ્રમાણમાં સમ્યક દૃષ્ટિપણું-અનંતાનુબંધી કષાય અને સમ્યકૃત્વ-પરમાર્થમાર્ગનું લક્ષણ- પરમાર્થવડનું બીજ શારીરિક વૈદના સમ્યકપ્રકારે અહિ યાસવા યોગ્ય-દેહમાં અપારિણામિક મમતા-નિર્ભયપણાને, નિ:ખેદપણાને ભજવાની શિક્ષા-સદ્વિચાર અને વિ. આત્મજ્ઞાન આત્મગતિનું કારણ FO ૪૭૪ le- પરમાર્થરૂપ પ્રવર્તન ભાવ આતમભાવના ભાવતાં - ૪૭૫ સુધારસનું માહાત્મ્ય ૬ ૩૭૭ ૪૭૬ મનુષ્યપ્રયત્ન અને પ્રારબ્ધ श्रीमान् राजचन्द्र भिन्न भिन्न अवस्था जन्म વર્ષ ૨૭મું ૪૭૬ શાળમન અને ધનાભદ્રનો વૈરાગ્ય- યવાળીયા (સૌરાષ્ટ્ર) કાળનો વિશ્વાસ આત્મજ્ઞાન વેદક હોવાથી મુઝવતું વિ.સંવત્તુ ૬૬૭ ચૈત્ર નથી; આત્મવાનો વિયોગ મૂઝવે છે. ચિંતામાં સમતા ૯૪ ૪૨ સત્સંગનું માહાત્મ્ય-માણેકમાં આંખ ૪૬૩ કરે છે; સત્સંગમાં આત્મા મેરુ આદિ સંબંધી ઉદાસપણું સાવ ગુપ્ત જેવું છતાં વાસ્તવ્યપણે સમાધિ પ્રત્યયી આત્મા ૩૮૮ સંવત્ ૧૧૪ ૪૭૮ બાહ્ય િ બાહ્ય ચિત્તની અવ્યવસ્થા ૩૮૯ देहविलय ૨૩૭૮ ૩૭૮ ૪૭૯ વાણીનું સંયમન-જીવનું મૂઢપણું વિચારવામાં સચેતપણું ૩૮૯ ૪૮૦ મુમુક્ષજીવને પરિશ્રમ દેતાં અપરાધ ૩૭૯ ૪૮૧ મુમુક્ષુને પરિશ્રમ આપતાં ખેદ આપતાં ૩૮૯ ૩૮૯ શ્રીમદ્ રાજચંદ્ર ભિન્ન ભિન્ન ૪૮૨ સ્થા ચિત્તનું સંક્ષેપપણું-અપ્રમત્તદશામાં ૩૮૦ સંપૂર્ણ જ્ઞાન ૩૯૦ ૪૮૩ વિચારભૂમિકામાં વિચારવાયોગ્ય- કવિતા આત્માર્થે આરાધવાયોગ્ય ૩૯૦ ૩૮૦ ૪૮૪ ઉપાધિપ્રસંગમાં ગુણનું વિશેષ સ્પષ્ટપણું ૩૯૦ Page #41 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ( ૩૮ ) ૪૮૫ સંસારસ્વરૂપનું વેદન મોક્ષોપયોગી ૪૮૬ જ્ઞાનીઅજ્ઞાનીનું સ્વરૂપ-સર્વ ધર્મનો આધાર શાંતિ ૪૮૭ પ્રારબ્ધકર્મની નિવૃત્તિ-વિચિત્ર પ્રારબ્ધ ૩૯૧ પ૬. આત્મપરિણામી જ્ઞાનીપુરુષનેય પ્રારબ્ધ ૩૯૧ વ્યવસાયમાં જાગૃતિ યોગ્ય-ઉપદેશ બોધ અને સિદ્ધાંતબોધ વૈરાગ્ય, ઉપશમ અને વિવેક આરંભ પરિગ્ર સ્થિતિમાં જડમન શા ૩૯૨ વૈરાગ્ય ઉપશમના કાળ ૪૦૬ ૪૮૮ સુદર્શન શેઠ ૩૯૨ પ૭ નિવૃત્તિની ઉંચા, આત્માના ઢીલા પણાથી ખેદ ૪૦૯ ૪૮૯ 'શિક્ષાપત્ર'માં ભક્તિનું પ્રયોજન ૩૯૨ ૫૦૮ વારંવાર સંસાર ભયરૂપ લાગે છે ૪૦૯ ૪૯૦ ઉપાધિ મટાડવા બે પ્રકારથી ૫૦૯ જીવકાયાનું ક્ષીરનીરવત્ જુદાપણું પુરુષાર્થ-આકુળતાથી માર્ગનો વિરોધ ૩૯૨ ૪૯૧ તીર્થંકરનો ઉપદેશ-સર્વ દુઃખથી મુક્ત થવા-સત્સંગ પ્રત્યે ભક્તિ- ૩૯૩ જ્ઞાનસંસ્કારે સ્પષ્ટ-આત્માનું અવ્યાબાધપણું અને વેદનીય- સંસારી અને સિદ્ધની સમાનતા- ૪૦૯ ૪૯૨ ૪૯૩ સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું સંસારની પ્રતિકૂળ દશા ઉપકારક આત્મસ્વરૂપમાં જગત નથી ૩૯૩ ૫૧૦ બંધવૃત્તિઓને ઉપશમાવવા ૧૯૫૬ 6741 ૩૯૪ છ પદ: સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક ૪૯૪ બે પ્રકારનાં પૂર્વકર્મ અને તેની નિવૃત્તિ ૪૯૫ ૩૯૬ સંસારમાં વધતો વ્યવસાય ન કરવો- સત્સંગ કરવો વિશેષ અપરાધીની પેઠે ૩૯૭ ૪૯૬ ગૃહસ્થને અખંડ નીતિના મૂળ વિના મુકામે ઉપદેશાદિ નિષ્ફળ ૪૯૩ ઉપદેશની આકાંક્ષા ૪૯૮ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ ભાગ ૩૯૮ બી5,5 આર. સમાન 3 વર્ષમ સોની એ ૩૯૮ નિવર્તાવવાનો સંતત અભ્યાસ કર્તવ્ય-પિતા-પુત્રપણ જ કર્તવ્ય-પિતા-પુત્રપણું જીવની મૂઢતા ૫૧૧ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાયઃજ્ઞાનીની 48124 નારાય આજ્ઞાનું આરાધન અજ્ઞાન દશામાં કિ સમયે સમયે અનંત કર્મબંધ છતાં ગ મોક્ષનો અવકાશ-કામ બાળવાનો 2014 * બળવાન ઉપાય સત્સંગ મડાદ ૩૯૮ ૫૧૨ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોનો અગ્નિ આખો એક ના ૪૯૯ વ્યવસાયસંક્ષેપથી બોધનું ફળવું ૫૦૦ વૈરાગ્ય ઉપશમનું પ્રાધાન્ય-સર્વ ભૂલની બીજભુત ભૂલ-ઉપદેશજ્ઞાન અને સિદ્ધાંત જ્ઞાન ૫૦૧ સાધુને પત્રવ્યવહારાદિ માત્ર આત્માર્થે -જિનની આજ્ઞાઓ પાંચ મહાવ્રતાદિ આત્મકલ્યાણાર્થે ૫૦૨ તે પુરુષનો ઉપકાર અને દશા ૫૦૩ સાધુને પત્રવ્યવહારાદિમાં અપવાદ- આદિમાં વ્યાઘાત સમયસારાદિ જૈન અને વેદાંતમાં સમયસારાદિ જે - ૩૯૮ ૫૧૩ સમય सहजात्म स्वरूप सद्गुरु સિદ્ધાંત-સિદ્ધાંતવિચાર યોગ્યતા શ્રીમાન્ ગાગવન્દ્ર થયે-મુમુક્ષુનું મુખ્ય કર્તવ્ય માથા ૩૯૯ ૫૧૪ આત્માથી ન ખમવા યોગ્ય जन्म શયાળીયા (સૌરાષ્ટ્ર) સંવત્ ૧૨ ૫૧૫ देहविलय ૪૦૦ ૫૧૬ ૨૧:૧૦ (૧૧) વિ.સં૪૦૩૭ ચૈત્ર પાંચ માવતાદિમાં ક્યારેક અપવાદ, બ્રહ્મચર્યમાં સર્વથા અનપવાદ વ્યવસાય ખમીએ છીએ આત્મબળ અપ્રમાદી થવા કર્તવ્ય વ્યવસાય અગ્નિના અસંભવાયે ૪૧૧ ૪૧૧ ૪૧૩ ૪૧૪ ૪૧૪ ૪૧૫ વર્ધમાનસ્વામીની પણ અસંગ પ્રવર્તના ૪૧૫ અપ્રતિબદ્ધપણું પ્રધાન માર્ગ છતાં ૫૧૭ સત્સંગમાં પ્રતિબદ્ધબુદ્ધિ શાંતદાંતપણું શ્રીમદ્ રાજચંદ્ર ભિ૪૦૪ન્ન અવસ્થા થવા વાંચના ૪૧૫ ૫૦૪ સર્વજ્ઞના ઓળખાણનું ફળ-દુખમકાલ અસંયતિપુજા નામે આશ્ચર્યવાળો : ૫૧૮ ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમ પ્રગટ્ય ૪૦૬ આત્મસ્વરૂપનો વિચાર યર્થાથપણે થાય ૪૧૫ ૫૦૫ વીતરાગનો કહેલો પરમ શાંતરસમય ૫૧૯ ચિત્તપરિણામના સંકોચી પત્રાદિ ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો ૪૦૬ લખવાનું અશક્ય ૪૧૬ Page #42 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org (36) ૫૨૦ ચિત્તની અસ્થિરતા-સમયસારમાં બીજજ્ઞાનનો પ્રકાશ-બનારસીદાસની અનુભવદશા-પ્રભાવના હેતુને અવરોધક બળવાન કારણોથી ખેદપૂર્વક જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે- સમજે તો સહજ મોક્ષ ૪૩૫ ૫૩૮ સત્પુરુષના સંગનું માહાત્મ્ય- નિદાનબુદ્ધિથી સમ્યકૃત્વનો રોધ ૪૩૬ પ્રારબ્ધવેન ૪૧૬ ૫૩૯ દાસાનુદાસપણે જ્ઞાનીની અનન્ય પ૨૧ પ્રત્યક્ષ આશ્રયમાર્ગ પ્રકાશક સત્પુરુષનું કરુણા સ્વભાવપણું ૪૧૮ પરર સત્પુરુષનું ઓળખાણ-અનંતાનુબંધી કષાય લોક આખાની અધિકરણ ક્રિયાનો હેતુ ૪૧૯ પર૩ અજ્ઞાનમાર્ગ પામતા જોઈ કરણા- પદ વાંચવાદિમાં ઉપયોગનો અભાવ ભક્તિ-સશદશા વિના શિષ્ય વિષે દાસાનુદાસપણું ૫૪૦ વિવાહ જેવા કાર્યમાં પ્રવેશક ચિત્ત- અમારા પ્રત્યે વ્યાવહારિકબુદ્ધિ અયથાર્થ-પ્રવૃત્તિના પછડાટથી વિશ્રાન્તિ-બીજા વ્યવહાર સાંભળતાં, વાંચતાં મુઝવણ ૪૩૬ ૪૩૭ -સિદ્ધની અવગાહના ૪૧૯ ૫૪૧ સમયે સમયે અનંતા સંયમપરિણામ ૪૩૮ ૫૨૪ ક્ષમાપત્ર ૧૯૫૬ ૪૨૧૫૪૨ ઠાણાંગની એક ચાંગી ૪૩૮ પરંપ બોધબીજ, ઉદાસીનતા, મુક્તપણે -જ્ઞાનીપુરુષને પણ પુરુષાર્થ પ્રશસ્ત ૫૪૩ અન્ય સંબંધી તાદાત્મ્યપણે નિવૃત્ત થાય તો મુક્તિ ૪૩૮ -નિવૃત્તિબુદ્ધિની ભાવના કર્તવ્ય- JIGR ૫૪૪ નિર્બળ પારખ્યોદયમાં સંભાળ- ૪૨૧ અમારા વચન પ્રત્યે ગૌણભાવ ૪૩૯ - ૪૨૨ ૫૪૫ વધતો વ્યવસાય ૪૩૯ IA ૫૪ પરમાણુને અનંત પર્યાય સિદ્ધને છે. આ અ પણ અનંત પર્યાય ૪૩૯ અલ્પકાળમાં અવ્યાબાધ થવા પક અહંવૃત્તિનો પ્રતિકાર-વંચનાબુદ્ધિ પર૩ કોણ વધારે ઉપકારી માવીર સ્વામી પ૨૮ કે પ્રત્યક્ષ સદ્ગુરુ ?-વ્યાવહારિક ફેરી સ જંજાળમાં અનુત્તર સંસારમાં લૌકિકણાવે આત્મહિત ૧૯૪૯. અશક્ય, સત્સંગ પણ નિષ્ફળ ૫૨૯ ભગવત્ ભગવતનું સંભાળશે SIN TO રે ૪૨૩ મળે છે. પ૩. ગાંધીજીના સત્તાવીસ પો અને તેના ઉત્તર આત્મા, ઈશ્વર, મોક્ષ આદિ ૫૩૧ પરમાર્થપ્રસંગી આજીવિકાદિ સંબંધી લખે તો ત્રાસ ૫૩૨ સાક્ષીવત્ જોવું શ્રેયરૂપ વર્ષ ૨૮મું ૫૪૭ અપ્રતિબંધ અસંગભાવના પ્રવાહમાં - મોટા આસવરૂપ સર્વસંગમાં ઉદાસપણ ૪ર૪ ૫૪૮ ઉપાર્જિત પ્રારબ્ધ ભોગવવું પડે- ૪૨૩ ૧૯૪૮ ૪૪૦ આ श्रीमान् राजचन्द्र મલિન વાસના ૪૪૧ भिन्न भिन्न अवस्था ૪૨૪ ૫૪૯ મકાળમાં કોણ સમજીને શમાઈ બાબા (રાષ્ટ્ર) રહેશે ? જોયા કરવું ૪૪૨ १५ નિષ્કામ ભક્તિ-જ્ઞાની પ્રત્યે ન वि. संवत् १९२४ कार्तिक ૪૩૨ ૫૫૦ वहेविलय ૨ ૪૩૨ (૧) વિ.સંવત્ ૧૦ ૫૫૧ ૫૩૩ દુષમકાળમાં સૌ પ્રત્યે અનુકપા વીસ દોહરા, આઠ ત્રોટકની અનુપ્રેક્ષાનો હેતુ ૫૩૪ ૫૩૫ શ્રીકૃષ્ણની દશા પર મુમુક્ષુજીવને બે પ્રકારની દશા ૫૩૭ વિચારવાનને ભય અને ઈચ્છા- અજ્ઞાનપરિષ અને દર્શનપરિષહ- કરવાયોગ્ય યાચના સમાધિ અને તેની દુષ્કરતા- સમાધિ થવા-મોક્ષમાર્ગમાં કોણ ? માં કોણ ? -પદાર્થનાં પરિણામ અને પર્યાય આર્તધ્યાન છે. ૪૩૩ શ્રાદ્ રાજચંદ્ર ૪િ૩૪ ૫૫રા ૪૩૪ સકામ વૃત્તિ દુષમકાળને લીધે ૪૩૩ જ્ઞાનીપુરુષને સકામપણે ભજતાં- ૫૫૩ અસંગતાએ આત્મભાવ થાય તેમ પ્રવર્તવું ૪૪૨ ૪૪૨ ૪૪૪ ૪૪૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ અંતર્ધર્મ શ્રેયરૂપ-પરમાર્થ અર્થે બાહ્ય આડંબરનો નિષેધ ૫૫ પ્રત્યક્ષ કારાગૃહત્યાગ સંબંધી વિચારો કેમ દુર કરવા ? http://www.ShrimadRajchandra.org ૫૫૬ બ્રહ્મરસ, ત્યાગાવસર સંબંધી સમાગમે ૫૫૭ જગત મિથ્યા ગત વ ૫૫૮ ઉદય પ્રારબ્ધ વિના સર્વ પ્રકારમાં અસંગપણું ૫૫૯ વધારે સમાગમમાં આવવાનું ઉદાસીનપણું ( ૪૦ ) ૪૪૫ ૪૪૬ ૫૭૦ ઉપાધિ અને સમાધિ- અવિચારે મોહબુદ્ધિ-વિવેકજ્ઞાન અથવા સમ્યક્દર્શન-મોહબુદ્ધિ ટળવા અત્યંત પુરુષાર્થ ૪૫૨ ૪૪૬ ૫૭૧ મુક્તથી સંસારી ત્રિકાળ ૪૪૬ અનંતગણા-ઉપાધિ અને અસંગદા ૪૫૩ ૫૭૨ તીવ્ર જ્ઞાનદશા-તેથી મુક્તિ- ૪૪૬ ૪૪૭ ૫૭૩ ૫૬૧ કયા લક્ષથી રહે ? ૫૬૦ જ્ઞાનીપુરુષના દૃઢ આશ્રયથી સર્વ સાધન સુલભ મુમુક્ષુએ કઠણમાં કઠણ આત્મસાધનાની પ્રથમ ઈચ્છા કરવી-જ્ઞાનીપુરુષે પણ પુરુષાર્થ મુખ્ય રાખવો-વ્યાપારાદિથી નિવૃત્તિની ઈચ્છા મુમુક્ષપણું ક્યારે સંભવે ?-મુમુક્ષતા ૭ ૧૯૫૬ ૪૪૭ પ્રયા ગામ ક ૪૪૮ ૫૭૪ તૃષ્ણાથી જન્મમરણ ૫૭૫ ધ્યા આશ્રય ભક્તિમાર્ગ જ્ઞાનીના આશ્રયમાં વિરોધ કરનાર દોષો અને તેની નિવૃત્તિ ૪૫૪ આત્મસ્વભાવ પામવા-નિર્ભય થવા સદગુરુના માહાત્મ્ય અને આશ્રયનું સ્વરૂપ-સ્વરૂપસ્થિતિ અને નિદિ- ૪૫૪ ૪૫૫ સ -ધ્યાસનમાં જ્ઞાનીપુરુષનો આશ્રય અને વચન આધારભૂત ૪૫૫ ૫૭૬ જગતની પ્રવૃત્તિ લેવાને, પોતાની દશેરા (ઉમાં એક પ્રવૃત્તિ દેવાને-કલ્પિતનું માહાત્મ્ય? ૪૫૫ પર જ્ઞાનીનું ભિન્નપણું 2350 235 ની 16 ૪૪૮ ૫૭૭ વેદાનાનું પૃથક્કરણ થવા જિનાગમ વિચાર ૪૫૫ દ્ ભૂત સાકર ૫૬૩ ઉદાસભાવના થવા Zvqz+૨૭૧/૪૪૯ ૫૭૮ સરે ન ચડવા ૪૫૬ ૫૪ ઉપરામતાની ઈચ્છા સન્ની 5,5 કાર માત્ર ૪૪૯ ૫૭૯ મૌનપણું-આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ ૪૫૬ જરા પપ એ ૫૦ પૂછવા લખવામાં પ્રતિબંધ નથી ૪૫૭ ગરમ ૪૪૯ ૫૮૧ ચેતનને ચેતન પર્યાય-જડને જડ ૧૯૪૮ ૪૫૭ જ્ઞાનીના માર્ગને સમજવાનો સમય- છૂટવાનો એક પ્રકાર પ૬. સંસારના મુખ્ય કારણ ભયંકર વ્રત કારણ-ભયંકર ૫૬૭ અંતર્વ્યાપાર બંધકનો હેતુ ૪૪૯ - પર્યાય ૫૮ સ્વરૂપનિર્ણયમાં ભૂલ-સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન સમાધિ, અસમાધિ ધર્મ, કર્મ-વેદાંતાદિ અને જિનનું વિ. યથાર્થ વક્તાપણું અને બંધમોક્ષ- ૪૫૦ ૫૮૨ सहजात्म स्वरूप सद्गुरु આત્મવીર્ય પ્રવર્તાવવામાં અને श्रीमान् राजचन्द्र સંકોચવામાં વિચાર-આત્મદશા भिन्न भिन्न अवस्था जन्म સ્થિર થવામાં અસંગદશાનો લક્ષ- afrat (ચાર) ને તરફ હાલ નહીં આવવાનો આશય સંવત્ ૧૨૪૫૮૩ એક આત્મપરિણતિ સિવાયના देहविलय રાનોદ (સૌરાષ્ટ્ર) વિષયોમાં ચિત્ત વ્યવસ્થિત- નિર્ણય-દેહનું અનિત્યપણું-દ્રવ્યના વિ.સંવત્ ૧૦૨૭ ચૈત્ર કૃ લોકવ્યવહાર ભજવો ગમતો નથી, પર્યાય પ૬૯ તે થવા મોક્ષ આત્મજ્ઞાનથી મુનિ અમુનિ-જ્ઞાનાનુસાર સમાધિ -અંતર્ભેદ જાગૃતિથી મોક્ષ-આત્મજોગ પ્રગટવા-જીવના ઉપયોગ પ્રત્યે ભય-જનકાદિનું આલંબન- જીવન્મુક્ત દશા-ત્યાગ અને જ્ઞાન એ બન ૪૫૦ % રાજનો બનતો નથી-અચલિત શ્રીમદ્ રાજચંદ્ર ભિન્ન ભિન્ન અવસ્થા ૪૫૧ આત્મરૂપે રહેવાની ચિત્તેચ્છા- સ્મૃત્તિ તીવ્ર હતી તે કવચિત્ મંદ લેખનશક્તિ ઉગ્ર- આત્મપરિણામ સિવાય બીજા પરિણામમાં ઉદાસીનપણું-નામનું દર્શન તેને સમ્યકજ્ઞાની કહી શકાતા નથી ૪૫૭ ૪૫૮ Page #44 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૫૮૪ ‘જેમ નિર્મળતા રે.... વિચારવાનને સંગથી વ્યતિરિક્તપણું ઘટા જેમ નિર્મળતા રે...' સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ ૫૮૬ પૂર્ણજ્ઞાની શ્રી ઋષભદેવાદિને પણ શયનગ પ્રારબ્ધોદય ભોગવ્યે ક્ષય-ગયા વર્ષનો મોતી સંબંધી વ્યાપાર-પરમાર્થ કે વ્યવહાર સંબંધી લખતાં કટાળો- અસારભૂત અને સાક્ષાત્ ભ્રાંતિરૂપ લાગવાથી-શ્રી જિન વીતરાગે દ્રવ્યભાવ સંયોગથી પ૮૭ કેવળજ્ઞાનથી પદાર્થ કેવા દેખાય છે? જેમ દીવો ૧૯૫૬ ૫૮૮ શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ-આત્મદ સ્વરૂપનો નિશ્ચય થવામાં સર્વ જીવનું પરમાત્મપણું છે એવામાં ( ૪૧ ) ૪૫૮ ૪૫૯ ૫૭ શ્રી વર્ધમાનસ્વામી આદિનો આત્મ- કલ્યાણનો નિર્ધાર અજોડ-વેદાંત કથિત આત્મસ્વરૂપ પૂર્વાપર વિરોધી, જિનકથિત વિશેષ વિશેષ અવિરોધી- સંપૂર્ણ આત્મસ્વરૂપ પ્રગટવાયોગ્ય પુરુષ ૪૬૩ ૫૯૮ અલ્પ કાળમાં ઉપાધિ રહિત થવા- ૫૯૯ ના વિચારવાનને સત્સંગમાં માનદશા અઘટારત-નિવૃત્તિક્ષેત્રે સત્તમાગમ વધારે લાભદાયક-ઉપાધિ અલ્પ કેમ કરી શકાય તે પ્રત્યક્ષ દેખાડવા કારણ અને નિશ્ચય કર્તવ્ય ૪૫૯ ૬૦૦ જ્ઞાનીપુરુષનો ઉપકાર વિચારવાનને ૧૯૫૬ ४५० એક મા કાન કરતી કહી કાર મેળામાં ૪૬૧ ૫૮૯ વેદાન્ત ગ્રન્થ વૈરાગ્ય-ઉપશમાર્થે-કાજે, સિદ્ધાંતનો નિશ્ચય જ્ઞાનીના કોગેસના મૂળ પ્રવૃત્તિક્ષેત્રમાં સત્યમાગમ વિશેષ લાભકારક-ભીડમાં નિર્મળ દશા-ચૌદમ નાનીપુરુષની જિનની સેવાથી છે. પણ દોહનું નવવાડવિશુદ્ધ બ્રહ્મચર્ય દશાથી અવર્ણનીય સંયમસુખ ક્યારે ઉપદેશમાર્ગ પ્રરૂપવાયોગ્ય ૪૬૪ ૪૬૫ ૪૬૫ - the b ૬૦૧ અષ્ટમહાસિદ્ધિ આદિનું અસ્તિત્વ- આત્માનું સમર્થપ ૪૬૬ 50ર સમયનું સુક્ષ્મપણું અને રાગદ્વેષાદિ બકો 15, 2/મેકર ૫૦ ચારિત્રદશાની અનુપ્રેક્ષાથી અJbad નજરનૈયા ૫૯૧ વિષયાદિ ભોગવી નિવર્તવાના ક્રમથી સ્વાધ્યાય રાજ્ઞાન ૬૦૩ સ્વસ્થતા-સ્વસ્થતા વિના જ્ઞાન અફળ ૪૬૧ તો વિષયમૂર્છા-જ્ઞાનદશાથી તેનું નિર્મૂળપણું જ્ઞાનીપુરુષની ભોગપ્રવૃત્તિ પહર ક્ષણભંગુર દેહમાં પ્રીતિ? આત્માથી ૪૬૧ રાગ भिन्न भिन्न अवस्था जन्म મનનાં પરિણામ તથા તેનો ઉદ્દભવ- સ્વાધ્યાયકાળ ૧૯૪૮ જ્ઞાનીપુરુષને વર્તતું સુખ-જ્ઞાની- પુરુષનો દશાર્કર છતાં પ્રયત્ન સ્વધર્મને વિષે- જ્ઞાની ઉદયમાં સમ સંપૂર્ણ જ્ઞાન છે યવાળીયા (સૌરાષ્ટ્ર) ત્યાં સ્ત્રીઆદિ પરિગ્રહનો પણ અપ્રસંગ ૫૯૩ શરીર જુદું દેખનાર ધન્ય મહાત્મા પુરુષોની પ્રામાણિકતા-કાળસ્થિતિ સર્વ જ્ઞાનનો સાર-ગ્રંથિભેદ માટે વીર્યગતિ થવા ૪. રોપુર ૬૦૪ देहविलय વચનોનું પુસ્તક રાગbe 90પ ૪ર 90% ૬૦૭ જંગમની જુક્તિ આ રૂપ માઁ ૫૯૪ દુઃખરૂપ કાયાના વિચારથી વિચારવાનની બુદ્ધિ અન્ય વિચારમાં જવી જોઈએ ૫૯૫ વેદાન્ત-જિનાગમમાં આત્મસ્વરૂપની વિચારણામાં ભેદ-સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં ૫૯૬ સર્વ કરતાં વીતરાગનાં વચન સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન ૪૬૩ ૬૦૮ શ્રીમદ્ રાજચંદ્ર ૪૬૭ ૪૬૭ ૪૬૮ મુખ્ય મરણઃ આત્મપરિણામનું વિભાવપણું ૪૮ જ્ઞાનનું ફળ વિરત-પૂર્વકર્મની સિદ્ધિ ૯૪૨ સાત ભરતારવાળી ભિન્ન ભિન્ન પ્રથા નિરતર પરિણામી કરવાયોગ્ય વચનો ૪૬૩ ૪૬૩ સહજસ્વરૂપે સ્થિતિ-અસંગપણું, સત્સંગના આધારે-સત્સંગ શાથી નિષ્ફળ?-નિર્વાણનો મુખ્ય હેતુ-સત્સંગની ઓળખાણ ૪૬૮ ૪૬૮ ૪૬૯ ૪૬૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ આવનારને લોભ ૪૭૦ ૧૧ કેરીનું વિપરિણામ ૪૭૧) ૬૧૨ અહોરાત્ર વિચારદશા-કબીરપંથીનો સમાગમ ૪૭૧ ૬૧૩ મુમુક્ષુનો ભૂમિકાધર્મ ૪૭૧ http://www.ShrimadRajchandra.org મિથ્યાભાવ પ્રવૃત્તિ અને જ્ઞાન જ્ઞાનનું લક્ષણ અને કુળ દેવલોકમાંથી અનંતાનુબંધી અને તેનાં સ્થાનક- (૪૨ ) ૬ર૮ ગુણસમુદાય અને ગુણીનું સ્વરૂપ ૬૨૯ ગુણથી જુદું એવું ગુણીનું સ્વરૂપ છે કે કેમ ?-આ કાળમાં કેવળજ્ઞાન -જાતિસ્મરણ જીવનું સમયે સમયે મરણ-કેવળજ્ઞાનમાં ભૂતભવિષ્યનું જ્ઞાન કેવા સ્વરૂપે ? ઇન્દ્રિયોની લબ્ધિ સંબંધી ક્ષયોપશમ શક્તિ-જીવનાં જ્ઞાન, દર્શન (પ્રદેશનું નિરા ૪૭૯ ૪૭૯ ૬૩૦ ૬૧૪ ત્યાગનો ક્રમ ૪૭૨ ૬૧૫ કેવળજ્ઞાનાદિ સંબંધી બોલો પ્રત્યે -વરણપણ) ક્ષાવિકભાવ અને કોપકામભાવ આધીન-વેદનામાં ઉપયોગનું રોકાણ ४८० વિચારપરિણતિ ૪૭૨ ૬૩૧ તત્ત્વનું તત્ત્વ આત્માને જાણતાં ૬૧૬ સત્પુરુષનો માર્ગ પરિણામ પામવા ૪૭૩ ૬૧૭ કેવળજ્ઞાન પર વધારે વિચાર યોગ્ય- દર્શનના ૧૯૫૬ મ ય ર છે. ૬૧૮ ૬૧૯ સ્વસ્વરૂપપ્રાપ્તિનો હેતુ-સર્વ દર્શનનો તુલનાત્મક અભ્યાસ અલ્પ કાળમાં સમસ્ત લોકાલોકનું જ્ઞાન-સર્વ જાણવાનું ફળ આત્મજ્ઞાનની પાત્રતા થ પાત્રતા થવા યમનિયમાદિ સાધનો ૬૩૨ યુવાવસ્થામાં ઇંદ્રિયવિકારનાં કારણ સર્વ પ્રકારનું સર્વાંગ સમાધાન 1/ ૪૭૪ ૬૩૩ હૃદયપ્રતિબંધ આત્મહિતાર્થે ટાળવાના પ શા ઉપાય ? સર્વ દુઃખથી મુક્ત થવું ક્યારે સંભવે? જાશે. ૪૮૨ ૪૮૨ સ ૬૩૪ આત્મસાધન માટે કર્તવ્યનો વિચાર સંવત્સરી ક્ષમાપના ૪૮૨ ૪૮૩ ૨૨૨ ૪૭૪ ૬૩૫ નિવૃત્તિક્ષેત્રે સ્થિતિની વૃત્તિ ૪૮૩ ભા 939 નિમિત્તાધીન જીવે નિમિત્તવાસીઓનો નવી કાર ૪૭૫ સંગ ત્યજી સત્સંગ કરવો ૪૮૩ ૬૩૭ - સર્વ દુ:ખ મટાડવાનો ઉપાય ૪૮૩ ૬૩૮ ધર્મ, અધર્મનું અક્રિયસક્રિયપણું- જીવ, પરમાણુનું સક્રિયપણું ૧૯૪૮ ૪૮૪ 'गुरु' ત્માર્થે ગમે ત્યાં વાદિનો ૪૮૪ અલ્પ કાળની અલ્પ અસંગતાનો વિચાર ૬૨૦ મહાવીર સ્વામીનું મૌનપણે પ્રવર્તન ઉપદેશમાર્ગપ્રવર્તકને શિક્ષારૂપ ૬ર૧ વરર કર૩ પ્રારબ્ધ-વેદન ઉપયોગ જાગૃતિપૂર્વક થવા-સહજ પ્રવૃત્તિ અને ઉદીરણ પ્રવૃત્તિ ભક્તિ અંતરમાં, પ્રગટ નહીં- અવિરતિરૂપ ઉદય વિરાધનાનો હેતુ ગપણું અનંતાનુબંધીનો વિશેષાર્થ-ઉપયોગના શુદ્ધપણાથી સ્વપ્નદશાનું પરિક્ષીણપણું મુમુક્ષુની આશાતના ન થવા ૪૭૫ ૬૩૯ શ્રીમાન રાગવ પ્રસંગ યોગ્ય भिन्न भिन्न अवस्था ૪૭૬ ૪૦ આત્માનું અસંગપણું તે મોક્ષ-તે जन्म ચાળવા (રાષ્ટ્ર) માટે સત્સંગ (૪૭૭ ૬૪૧ દેખતભૂલીના પ્રવાહમાં ન તણાવા दहविलय ૪૭૭(મીરા) કર્યો આધાર ? ર૪ અમુક પ્રતિબંધ કરવાની અયોગ્યતા ૪૭૮૬૪૨ પરકથા તથા પરવૃત્તિમાં વહ્યા જતા ,, ૪૮૪ ૪૮૪ ર૪ ૬૫ પર્યાય, પદાર્થનુ વિશેષ સ્વરૂપ ૯ શ્રીમદ્ રાજચંદ્ર સમય-આત્મપ્રાપ્તિ સાવ સુલભ વિશ્વમાં સ્થિરતા ક્યાંથી ?- મનુષ્યપણાનો ૪૮૪ ૪૮૪ મન:પર્યવ જ્ઞાનોપયોગમાં, દર્શનોપયોગમાં નહીં કરવ જીવનું નિમિત્તવાસીપણું ૬૨૭ નિકટ એવા આત્માર્થના વિચાર કર્તવ્ય ભિ૪૭૮ન્ન ૬૪૩થા આત્મદશા આવવા ૪૭૮ ૬૪૪ વૈરાગ્ય, ઉપશમાદિ ભાવોની પરિણતિ કઠિન છતાં સિદ્ધ ૪૮૫ ૪૭૮ ૬૪૫ સમજ્યા તે શમાઇ રહ્યા-ગયા ૪૮૫ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ http://www.ShrimadRajchandra.org વિચારવાનની વિચારશ્રેણિ-પોતાનું ત્રિકાળ વિદ્યમાનપણું-વસ્તુતા ફરતી નથી જ્ઞાનનું કારણ અને ફળ ૪૭ અગમઅગોચર નિર્વાણમાર્ગ (૪૩ ) ૬૭૨ કાયા છતાં કષાયરહિતપણું" શૂરવીરતા (શૂરાતન અંગ' માં) ૪૯૨ ૪૮૫ ૬૭૩ યથાર્થ જ્ઞાન થયા પ્રથમ ઉપદેશ કેવા ૪૮૬ પ્રકારે કર્તવ્ય ૪૯૩ ૪૮ જ્ઞાનીનું અનંત ઐશ્વર્ય ૬૪૯ જિંદગીનો ડીન ઉપયોગ ૪૮૬ ૫. શૂરવીર સાધુ ૬૫૦ અંતર્મુખ પુરુષોનેય સતત ૪૮૬ ૬૭૪ નાની કે વીતરાગનું ઓળખાણ ૬૭ અનુપ્રેક્ષણ કરવાયોગ્ય આશંકા ૪૯૩ ૪૯૪ ૪૯૪ જાગૃતિની ભલામણ ૪૮૬ ૬૭૭ જ્ઞાની ઉપદેશમાં સંક્ષેપણે શાથી વર્તે ? વર્ષ ૨૯મું -અંતર પરિણતિ પર દૃષ્ટિ-જ્ઞાન, ૬૫૧ "સમજીને શમાઇ રહ્યા-ગયા'નો દર્શન, ચારિત્રની સતત જાગૃતિ અર્થે ૬૫૩ અર્થ સત્સંગ, સદ્વિચારથી શમાવા સુધીનાં પદ ૬પર મુમુક્ષુ તથા સમ્યકૃર્દષ્ટિનાં લક્ષણ દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શા માટે ? શાથી ? ૫૪ અંતર્વક્ષવંત વૃત્તિ -લૌકિક અભિનિવેશ ૪૯૫ ૪૮૭ ૬૭૮ મુમુક્ષુએ ઉપાસવા યોગ્ય દશા ૪૯૫ ૪૮૮ ૬૭૯ નિરાવરણજ્ઞાન-જ્ઞાની અને શુષ્ક- ૪૮૮૫૬ જ્ઞાનીની વાણીનો ભેદ અને પરીક્ષા- ૪૮૮ 17 આ ૬૫૫ નર નારાયણ ક્યારે પામે ? ૪૮૯ 5 ૬૫૬ જી ૪૮૯ યથાર્થ સમાધિયોગ્ય દશા થવા درجة ૬૫૭ સર્વસંગપરિત્યાગ બળવાન ઉપકારી ૪૯ દ્રુપદ અભિનિવેશથી મિથ્યાત્વ HARDIKી નહોલકર ના ૪૮૯ ગાજર ૪૮૯ ઉરમાં ૪૮૯ આ પ 20 Mt *_* } ગાળો ૬૫ સર્વ દુ:ખનું મૂળ સંયોગ bur A ૬૬૦ પ્રમાદ ન જાય તો મડ અને સ ૬૬૧ શાસ્ત્રીય અભિનિવેશ મા દુ ૪૯૦ ડર વૈરાગ્ય જ અભય-નવપદ એક યોગ ૪૯૦ ૬૮૦ ૬૬૩ ? ૪૯૦ ૬૬૪ ત્યાગનું ઉત્કૃષ્ટપણું-પરમાર્થસંયમ, સહના વ્યવહારસંયમ સર્વસંગપરિત્યાગનો ઉપદેશ શાથી ૬૬૫ આરંભ પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે? વિચારવાન પુરુષોની વર્તના સ્વરુપ સત્ श्रीमान राजचन्द्र ૪૯૦ ૮૧ भिन्न भिन्न अवस्था જ્ઞાનના પાંચ પ્રકાર અને તેનો સંભવ -એક સમય, એક પરમાણુ, એક પ્રદેશનો જેને અનુભવ થાય તેને કેવળજ્ઞાન પ્રગટે-એક વિચાર યોગ -કબીરાદિ સંબંધી અભિપ્રાય- કેવળકોટિ, જગતજ્ઞાન, અને કેવળજ્ઞાન સંબંધી સમાધાન સમુચ્ચયાર્થ લેવા દેવાની કડાકૂટથી શ્રી રામ અથવા મહાવીર-અંતર જે ટા-બીજા ૪૯૬ અનુભવ લખ્યો નિષ્કારણ કરુણાથી ૪૯૯ વચનો ચિત્તસ્થિરતાથી વાંચવાં ૪૯૯ ૪૯૧ ૮૨ મુમુક્ષુની વૃત્તિના ઉત્કર્ષાદિનું સાધન ૪૯૯ 999 - ૪૯૧ ૬૮૩ સત્સમાગમના અભાવમાં કર્તવ્ય ૫૦૦ वि. संवत् १९२४ कार्तिक शुद्ध १५ ૬૭ જન્મ, મૃત્યુ આદિ ટાળવા આત્મજ્ઞાન ૬૮૪ વૃંદાવન, જબ જગ નહીં, કૌન देहविलय -મુક્તિ માર્ગ ૨ ૪૯૧ (સૌરાષ્ટ્ર) વ્યવહાર, બતાય ૫૦૦ ૬૬૮ સત્સંગનું માહાત્મ્ય વિ.સં ૪૯૧ ૬૮૫ ૧૬૮૫ ઉ ઉપકારભૂત વચનો લખી મોકલવા ૬૯ જ્ઞાનવાર્તા નિયમિત લખવા ૬૩૦ તે દિવસ ધન્ય સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મ- જ્ઞાન-આત્મજ્ઞાન થવા-તે પ્રથમ ૮૬ ઉપદેશપત્રોના પરિચયથી ક્ષયોપશમ ભિન્ન ભિન્ન અવસ્થા શુદ્ધિ વ્યવહારમાં વર્તતા આપ્તપુરુષની ૪૯૧ ૭ સૂચના સૂચના... ૫૦૦ ૧૯૪૬ શ્રીમદ્ રા ૫૦૦ ૬૮૭ ઉપદેશકાર્ય ક્યા પ્રકારે ? -કર્તવ્ય જ્ઞાનદશાનું ઓળખાણ કેવા પ્રકારે ?- માત્ર આત્માર્થ ૪૯૨ વ્યવહારત્યાગ સુધી મુમુક્ષુને સંદેહ ન ૬૭૧ સુંદરદાસજીના ગ્રન્થો ૪૯૨ થવા આપ્તપુરુષે કેમ પ્રવર્તવું ? ૫૦૦ Page #47 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org (૪૪) ૬૮૮ વચનોની પ્રતમાં અર્થાન્તર નથી ૫૦૧ ૭૦૩ મનુષ્યાદિની વંશવૃદ્ધિ-મનુષ્યદેહનું ૬૮૯ વિચારવાનને ભેદના પ્રસંગમાં વિશેષ પ્રતિબોધ મૃત્યુભયે માહાત્મ્ય-લૌકિક અલૌકિક દૃષ્ટિ ૫૧૧ ૭૦૪ ત્યાગ ક્યારે યોગ્ય ?-જ્ઞાનીનાં અવિનાશી પદ પ્રત્યે વૃત્તિ- હિતકારીપણું, અસંગ વિચારે વચન લૌકિક આશયમાં ન ૫૦૧ ઉતારવાં-પ્રશ્નોતર આત્માર્થે ૫૧૪ SCO નિયમમાં આગાર-બ્રહ્મચર્ય આરંભ પરિગ્રહના સંબંધનું મૂળ છેઠવા- ૭૦૫ ક્ષમાપના પત્ર ૫૧૫ વૈરાગ્ય પરિણતિની અખંડતાર્થે સત્સંગ ૫૦૨ ૬૯૧ નિર્વાણપ્રાપ્તિ, કેવળજ્ઞાનાદિના ૭૦૬ વૃત્તિનો સંક્ષેપ-વૈરાગ્ય ઉપશમના આધારે વિચારથી જ્ઞાન-વિચારાદિ માટે અનન્ય આશ્રય ભક્તિ- તૃષ્ણા નિર્બળ કરવા-પરમાર્થઆત્મા વિચ્છેદ સંબંધી પ્રશ્ન ૫૦૩ શાસ્ત્રમાં નહીં, સત્પુરુષમાં-જ્ઞાનની ૬૯૨ આ મનુષ્યદેહની કૃતાર્થતા આત્મ યાચના નહીં પણ ઉપશમાદિનાં ભાવના કેમ ભાવવી? ૫૦૩ // ઉપાય-આજીવિકા કયા ક્ષેત્રે ? ૫૧૬ ૬૯૩ સુખે કોણ સૂએ ? - જ્ઞાનમાર્ગ ૧૯૫૬ ૭૦૩ બ્રહ્મરંધ્રાદિનું સાધન આત્માર્થે ૫૧૭ ૬૯૪ દુરારાધ્ય-ક્રિયામાર્ગ અને ભક્તિમાર્ગ ૪. કેવળજ્ઞાનાદિના વિચ્છેદ સંબંધી પ્રશ્ન-કેવળજ્ઞાનનું પુનઃ પ્રશ્ન કેવળજ્ઞાનનું અપ્રતિતપણું -કેવળજ્ઞાનના ભેદનો પરમાર્થ ૫૦૪ - ૫૦૪ ૭૦૮ જૈનદર્શનની રીતિએ સમ્યક્દર્શન, #$10 - વેદાન્તની રીતિએ કેવળજ્ઞાન-જૈન મહાભારત ક 3. અને વેદોક્તમાર્ગની સ્થિત-જૈનમાર્ગનો ૨૩૨૨, ૫૦૪ ઉદ્ધાર કરવા જિજ્ઞાસા બસ ભા ૫૧૭ ૬૯૫ ૫ સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી ૫૦૬ ૭૦૯ ધર્મોન્નતિની શકયતા અને સાધનો ૫૧૯ EX ૬૬ ૭૧૦ પ્રતિબંધે પત્ર નાના આત્માનું સ્વરૂપ-છ પદ-સમ્યક્ STD:- ૫૦૬ ન ત્વના ભેદ-કેવળજ્ઞાન ૫૧૯ ૧૪ ૭૧૧ છ દર્શન, તેમના પ્રકાર અને તેમના શ્રી વર્ધમાનાદિનો પુરુષાર્થ-દયાના ૬૯૭ દયાનો પ્રતિબંધ મૂળજ્ઞાન વમાવી છે. દેવામાં ઉપકારક ગ્રુપ ૫૦૭૩૪ અભિપ્રાયે આત્મા, જગત અને ઈશ્વરાદિ - ૫૨૦ ૬૯૮ પાંચ અસ્તિકાય-કાળનું દ્રવ્યપણું ૬૯૯ અને સર્વજ્ઞનું સર્વજ્ઞપણું-દ્રવ્યાનુયોગ ક્યારે વિચારવા યોગ્ય ?- પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત પંચાસ્તિકાય સ્વરૂપ સંક્ષેપમાં ૭૦૦ શરીર મોહનું છે ૩૦૧ કાળનું દ્રવ્યત્વ ધર્માદિનું અસ્તિ દ્રવ્યત્વ-ધર્માદિનું કાયપણું-અપ્લાયિક જીવોનું સ્વરૂપ અને સચિતપણું સજીવ બીજ- આત્મા જોવાનું યંત્ર ૭૦૨ ઉપાર્જિત કર્મની રહસ્યભૂત મતિ सहजात्म स्वरूप सद्गुरु વિ. સંવ ૭૧૨ આત્માર્થનો લક્ષ સૌથી પ્રથમ કર્તવ્ય श्रीमान् रा ७१३ જૈનદર્શનની સ્થિતિ અને ઉન્નતિ ખિન્ન મિન્ન અવસ્થા સંબંધી વિચારો जन्म ૫૦૭ ૪ ૫૦૭ ૭૧૪ ૫૦૮૪ ર્તિ देहविलय ૫૦૯ (રાષ્ટ્ર) राज વિ.સંવત્ ૧૯૭ ૭૧૫ મૃત્યુ વખતે-વિધિનિષેધ અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાન્ત નિજપદની પ્રાપ્તિ માટે શ્રીમદ્ રાજચંદ્ર ભિ૫૦૯ન્ન ૫૧૦ અવસ્થા જિને કહેલા ભાવોની યથાર્થતા- તે સમજાવા પરમ પુરુષનો યોગ- અતીન્દ્રિય જ્ઞાનના ભેદ મૂળ મારગ (કાવ્ય) આત્માર્થ વિચારવામાં સુલભતા થવા ઉદય ન -અહંભાવ કોને ઉદય ન થાય અથવા શમાય ?-અહંભાવ અટકાવવા કેમ વર્તવું ? ૭૧૭ અનાર્યક્ષેત્રમાં સત્સંગાદિની અપ્રાપ્તિ આર્ય, આચારવિચાર, વર્ણાશ્રમાદિ, સદાચારના અંગભૂત જેવા-ભક્ષ્યાભક્ષ્ય વિચાર પર૧ પ૨૧ ૐ પર૩ ૫૨૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org (૪૫ ) ૭૧૮ આત્મસિદ્ધિ આદ્યમંગળ પ્રયોજન પરવ પરવ છઠ્ઠું પદઃ મોક્ષનો ઉપાય કા ૫૫૦ ૫૫૦ લક્ષણ ક્રિયાજડ અને શુષ્કજ્ઞાનીનાં ત્યાગવૈરાગ્ય અને આત્મ- સમાધાન ૫૫૧ ૫૨૭ ૨ કર્મક્ષયનો અચૂક ઉપાય પપર મોક્ષમાર્ગ કે મોક્ષમાં જાતિ વેષ જ્ઞાનનો સાધન-સાધ્યનો આદિનો ભેદ નથી ૫૫૩ સંબંધ ૫૨૭ જિજ્ઞાસુનાં લક્ષણ ૫૫૩ આત્માર્થીનું લક્ષણ ૫૨૮ પરમાર્થસમકિત ૫૫૩ નિજપદનો લક્ષ થવા ૫૨૮ ચારિત્ર ૫૫૩ સદગુરૂનાં લક્ષણ ૫૩૨ કેવળજ્ઞાન અને અનાદિ સ્વરૂપસ્થિતિ એટલે ૫૩૨ વિભાવનો નાશ ૫૫૩ પ્રત્યક્ષ સદ્ગુરુનો ઉપકાર ૫૩૩ ધર્મનો મર્મ ૫૫૪ પ્રત્યક્ષ સદ્ગુરુથી નિજ આત્માનું ખરું સ્વરૂપ ૫૫૪ સ્વરૂપની પ્રાપ્તિ ૯૫૬ ૫૩૩ શિષ્યને બોધબીજ પ્રાપ્તિ ૫૫૪ સ્વચ્છંદ રોકે તો મોક્ષ ૫૩૪ શા મા છ પદનાં ઉપદેશનું રહસ્ય ૫૫૪ સ્વાદ કેમ રોકાય જ 2. ૫૩૪ ય 200 me fir સદગુરુની ઉપકારસ્તુતિમય શિષ્યની ૫૫૪ આ કમ શ સમકિત ૫૩૪ ના મનની અપૂર્વ ભક્તિ ૫૫૪ સદ્ગુરુનું શરણ અને વિનય મતાર્થીનાં લક્ષણ અને પ્રકાર ૫૩૫ ૫૩૫ ૭૧૯ JBHA G આત્માર્થીનાં લક્ષણ 55 ટન કર ૫૩૭ આ છ પદનાં નામ માન ૫૩૮ SIN TO બન ૫૩૮ જો તે લ પ્રથમ પદઃ આત્મા છે #1]\ ક સમાધાન બીજું પદઃ આત્મા નિત્ય છે શંકા સમાધાન બીજ ઉપાર 22 આત્મસિદ્ધિનું અવગાહન કેવા પ્રકારે ? કોને જ્ઞાન સમ્યકૃપરિણામી થાય ?-આત્માર્થે ઉપદેશ-દેહનો આત્માર્થમાં જ ઉપયોગ ૭૨૦ પરમ - પહ ચ અધિકા ૫૫૭ ૮,૭૨૧ સાથે ઈચ્છા-મુંબઇમાં ઉપદ્રવ ૫૫૮ सहजात्म स्वरूप सद्गुरु ૫૪૦ श्रीमान् राजचन्द्र અનધિકારીને જ્ઞાન અહિતકારી વર્ષ 30મું - ૫૪૦ ૭૨૨ અશાતામાં વિચારવાનની પ્રવર્તના जन्म ૫૪૦ ૭૨૩ ववाणीया (सौराष्ट्र) ત્રીજું પદઃ આત્મા કર્મનો કર્તા છે વિ. સંવત પ ૫૪૪ દાર્તિ શંકા-કર્મનું કર્તાપણું, ઇશ્વરાદિનું ૫૪૪ ૭૪ સમાધાન ૮ (સોમ) જ્ઞાનીની દૃષ્ટિનું વાસ્તવિક માહાત્મ્ય અલક્ષગત ક્યાં સુધી ? પરમપદ પંથ (કાવ્ય) ૭૨૫ મનુષ્યપણાની કિંમત ૫૪૪ वि.संवत् १९५७ कृष्ण ઇશ્વર જગતકતાં નથી, શુદ્ધ સ્વરૂપ છે ૫૪૫ ૭૬ મુમુક્ષુજીવને આત્મતિ અર્થે ད ཙས འབྲས། ચોથું પદ કર્મનું ભોક્તાપણું શંકા સમાધાન પાંચમું પદ જીવનો કર્મથી મૌક્ષ ક સમાધાન ૫૪૫ ૭૬ મુમુ ૫૪૭ ૫૪૭૩૨૭ ભિન્ન ભિન્ન અવસ્થા ૫૪૮ ૫૫૦ ૭૨૮ ૫૫૦ ૭૨૯ ૫૫૦ પરિગ્રહાદિની વિસ્મૃતિ આ કાળમાં માર્ગ દુષ્કર છતાં પણ પ્રાપ્તિ મરણ પાસે શરણરહિતપણું- સૌએ લક્ષ રાખવા યોગ્ય લોકદંષ્ટિમાં મોટાઈવાળી વસ્તુઓ પ્રત્યક્ષ ઝેર ૫૦ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૫૬૧ ૫૫૫ બ ડા Page #49 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ( ૪૬ ) 930 ૭૩૧ એક સમયે પણ સર્વોત્કૃષ્ટ ચિંતામણિ આજીવિકાદિ પ્રારબ્ધાનુસાર-પ્રયત્ન, પર સમ્યક્જ્ઞાનદર્શનચારિત્ર-દુઃખક્ષયનો માર્ગ-દ્વાદશાંગ-નિગ્રન્થ સિદ્ધાંતની નિમિત્ત-ચિંતા આત્મગુણરોધક પર ઉત્તમતા-મહાત્માઓના સમાગમ-સત્યુત ૫૭૬ ૭૩૨ ભાવસંયમની જિજ્ઞાસા સફલ કરવા પ૬ર ૭૫૬ જૈનમાર્ગ વિવેક ૫૮૦ 933 વૈરાગ્યઉપશમના વિશેષા ૭૫૭ મોક્ષસિદ્ધાંત ૫૮૦ વિચારવા યોગ્ય ગ્રન્થો-પ્રમાદ ટાળવો ૫૬૩ ૭૫૮ દ્રવ્યપ્રકાશ ૫૮૨ ૭૩૪ પત્રોની જુદી પ્રત ૫૬૩ ૩૫૯ દુ:ખ શાથી મટતું નથી?દુઃખનું સ્વરૂપ ૫૮૨ ૭૩૫ નિરપેક્ષ અવિષમ ઉપયોગ ૫૬૩ 950 ૭૩૬ જ્ઞાનીના જ્ઞાનના વિચારથી મહાનિર્જરા ૫૬૩ જીવલક્ષણ, સંસારીજીવ, સિાત્મા- ભાવકર્મ અને દ્રવ્યકર્મ ૫૮૩ ૭૩૭ ત્યાગમાર્ગ અનુસરવા યોગ્ય ૫૬૩ ૭૬૧ નવતત્ત્વ-રત્નત્રય-ધ્યાન ૫૮૪ ૭૩૮ અપૂર્વ અવસર (કાવ્ય) ૧૬૩ ૭૬ર વીતરાગ સન્માર્ગ ૫૮૫ ૭૩૯ નિર્ગ થને અપ્રતિબંઘપણું ૫૬૬ ૭૬૩ આત્મસ્વરૂપનું ધ્યાન-નિર્જરા ૫૮૫ ૭૪૦ સદાચાર અને સંયમ જિજ્ઞાસુને ૭૬૪ વીતરાગ સન્માર્ગની ઉપાસના ૫૮૬ ઉપદેશથી અધિક લાભકારી પા ૭૬૫ ૯૫૬ મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત વિષયો ૭૪૧ વિશેષ લાભકારી સમાગમ નામ આ પ ૭૬૬ પંચાસ્તિકાયઃ પ્રથમ અધ્યાય ૭૪૨ આરંભ પરિગ્રહના સ્વરૂપ હાય છે ન પ્રથમ અ ૫૮૬ ૫૮૬ ૫૬૭ ને દ્વિતીય અધ્યાય ૫૯૨ ૭૪૩ સાચા નિષ્કામી, સકલ સંસારી ઇન્દ્રિયરામી ૫૬૭ ૭૬૭ સંકડાશવાળી ક્રિયા ઉપદેશવામાં ૭૪૪ સમયચરણ સેવા શુદ્ધ દેજો ૫૬૭ પટેલ રહસ્યદૃષ્ટિ નિર્ગન્ધનો પરમ ધર્મ રામ ગો ૭૪૫ કેવળજ્ઞાન થવા શ્રુતજ્ઞાનનું આલંબન ૫૬૭ -પાંચ સમિતિ ૫૬ AR ૭૬૮ એકેન્દ્રિયને પરિગ્રહાદિ સંજ્ઞા- નામ ૫૬૭ જ્ઞાન, અજ્ઞાન અને જ્ઞાનાવરણીય ૫૯૭ ૬૯ ૫૯૭ ૭૪૬ મોહનીયનું સ્વરૂપ ઠામ ઠામ બોધ -મોહનીય હણવાના અચૂક ઉપાય ૭૪૭ દીનતાના વીસ દોહા મુખપાઠ કરવા ૩૪૮ કર્મબંધનું વિચિત્રપણું અક્કલનો વરસાદ વિચિત્રપણું-અક્કલનો ૭૪૯ મુમુક્ષુને સ્મરણીય વચનઃજ્ઞાનનું ફળ વિરતિ-વિચારની સફળતા વિભાવ ૭૫૦ ત્યાગવા વાંચનાટિ વડવાના સમાગમ સંબંધી- અદ્વેષભાવનામાં સ્વધર્મ મારો ૫૬૮ જ મોક અરા ૩.૧૦ મિથ્યાત્વજ્ઞાન તે અજ્ઞાન, સમ્યકક્ષાન એટલે પાટણ ૧૦ સિદ્ધારમ श्रीमान् राज सद्गुरु ૩૭૧ સમકિત અને સંસારકાળ આપ્તની મિત્ર મિત્ર વસ્યા પ્રતીતિ આદિ સમકિત जन्म ૫૮ ૭૭૨ વાળોત્રા (સૌરાષ્ટ્ર) વિ. સંવત્ ૧૨૪ જાતિ ૩૫૧ આત્મસિઝિમાં ત્રણ પ્રકારનાં સમકિત ૭૫૨ -સત્પુરુષના વચનનું અવલંબન લેશ્યાદિના અર્થ ૧૯૪૦ ૭૫૩ “ઋષમ જિનેશ્વર પ્રીતમ માહરો ૫૬૯ નવ राजकोट (सौराष्ट्र) કર્મબંધાનુસાર ઔષધની અસર- નિરવદ્ય ઔષધ આદિના ગ્રહણમાં આજ્ઞાનો અનતિક્રમ ૭૭૩, વેદનીય પર ઔષધ પરિણામાનુસાર वि. संवत् १९५७ च कृष्ण અને 'પંથડો નિહાળું'ના વિશેષા ૭૫૪ કાલની નિકરી શાસનદેવીને વિનંતિ ૩૫૫ દુઃખ કેવા પ્રકારે મટે? દુ:ખ, તેના કારણાદિ સંબંધી મુખ્ય અભિપ્રાયો- ૫૭૦ ૩૦ ૯૯ બંધ-હિંસા અને અસત્યાદિનુંપાપ- ૫૭૦ ૫૯૭ ૫૯૮ ૫૯૯ અહંતને પ્રથમ નમસ્કાર ૬૦૦ શ્રીમદ્ રા૭૭૪ ભિન્ન ભિન્ન અવસ્થા ૫૭૦ બંધ અને શુભાશુભ કર્મયોગ- પુદગલ વિપાકી વેદના 900 ૫૭૫ ૭૭૫ અપ્રમત્ત ઉપયોગ થવાનું સાધન- છકાયનું સ્વરૂપ પણ જ્ઞાન જ છે- જીવનું આગમન-શસ્ત્રપરિજ્ઞાઅધ્યયન ૬૦૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org (૪૭ ) ૭૭૬ કર્મબંધનાં પાંચ કારણ-પ્રદેશબંધ ૩૭૭ વિશુદ્ધિસ્થાનકના અભ્યાસનો લક્ષ- આપ્તપુરુષનો સમાગમાદિમાં પુણ્ય હેતુ ૭૭૮ સત્તમાગમ પરમ પુણ્યયોગ- નિરાશાથી નિશ્ચિલના ૭૭૯ સ્વભાવજાગૃતદશા-અનુભવઉત્સાહદશા -સ્થિતિદશા મુક્ત કોણ ?-મુક્તદશા આ દેહનું વિશેષપણું-આ દેહે ७८० ૭૮૧ કરવા યોગ્ય કલ્યાણનો મુખ્ય નિશ્ચય પરમપુરુષદશાવર્ણન-કેવળ અસંગ ઉપયોગે આત્મસ્થતિ કરવા-આત્મ કલ્યાણ સુગમ થવા સસમાગમથી ઉત્કૃષ્ટ દશા-સર્વ જ્ઞાનનું ફળ- ૬૦૩ ૮૦૩ ૬૦૪ ૮૦૪ ક્ષમાપના પત્ર ૬૦૨ ૭૯૮ ‘મોક્ષમાર્ગપ્રકાશ’નું શ્રવણ-શ્રોતા હિતકારી દૃષ્ટિ ૬૧૦ વર ૩૯૯ શ્રુતજ્ઞાનનું અવલંબન ૬૧૧ 903 75 ૪ ૮૦૦ આત્મદશા થવાનાં પ્રબળ અવલંબન ૬૧૧ ૮૦૧ ક્ષમાપના પત્ર ૬૧૧ ૮૦૨ અસવૃત્તિના નિરોધને અર્થે ૬૧૧ ક્ષમાપના પત્ર ૬૧૧ ૬૧૨ સમ્યક જ્ઞાનારિ ૧૯૫૬ 86 8 2 ૮૦૫ ક્ષમાપના પત્ર ૬૧૨ સત્સમાગમથી કૈવલ્યપર્યંત નિર્વિઘ્નપણું ૬૧૨ ૮૦૭ દિગંબર અને શ્વેતાંબરપણું-‘મોક્ષ માર્ગપ્રકાશ’માં જિનાગમનો નિષેધ ૬૧૨ ૮૦૮ સંયમ, કાળફૂટ વિષ ૬૧૩ ૬૦૫ ૮૦૯ નિષ્કામ ભક્તિમાનનો સત્સંગ કે દર્શન ૬૧૩ લોકદષ્ટિ અને જ્ઞાનીની દૃષ્ટિ- પ્રમાદમાં રતિ ૬૧૩ 1/ 909 ૮૧૧ સર્વ પ્રત્યે ક્ષમાદૃષ્ટિ-સત્પુરુષનો ૭૮૨ સંસારનું મુખ્ય બીજ-દેહ ત્યાગતાં શ્રી સૌભાગની દશા તેમના અદભુત ગુણોનું સ્મરણ ૭૮૩ દુઃખક્ષયનો ઉપાય-પ્રત્યક્ષ સત્પુરુષથી સર્વ સાધન સિદ્ધ-આરંભ પરિગ્રહ કરે ૩૮૪ જીવનું કલ્યાણ શાનાથી ?-સાચું કહ ચારિત્ર કેમ પમાય ? ૩૮૫- ત્યાગ-વૈરાગ્યનો નિષેધ » 909 605 vi વર્ષ મારા પોકારો રાત્રી ૬૦૭ 2. ૭૮૬ સોભાગની દશા માતમરામી તે યોગ શીતળ છાયા સમાન 4 ૮૧૨ નિવૃત્તિમાન દ્રવ્યાદિના યોગે ઉત્તરોત્તર *&17 ) ઊંચી ભૂમિકા-જીવને ભાન ક્યારે 2014 માર આવે ? ૮૧૩ : ઉપરની ભૂમિકાઓમાં અનાદિ વાસનાનું સંક્રમણ અંતરાયપરિણામમાં સદ્વિચાર શૂરવીરપણું અને અંતરાયપરિણામમાં નિષ્કામી-અસંગ ઉપયોગ સિદ્ધ કરવા ૬૦૮ - શ ૭૮૭ જ્ઞાનીના માર્ગની સ્પષ્ટ સિદ્ધિ ૭૮૮ ૭૮૯ પરમ સંયમી પુરુષોનું ભીષ્મવ્રત સત્શાસ્વપરિચય ૭૯૦ દીર્ઘકાળને અલ્પપણામાં લાવવાના ૭૯૧ ધ્યાનમાં-એકત્વભાવનાથી ઉત્કૃષ્ટ આત્મશુદ્ધિ ક્યારે ? સવર્તનાદિમાં પ્રમાદ અકર્તવ્ય ૩૯૨ સ્વરૂપવિચાર વિકટ ૭૯૩ વ્રતાદિ અને સમ્યદર્શનનું બળ- સત્પુરુષની વાણી ૭૯૪ ગુણોત્પત્તિ થાય તેવું વર્તન કરવું ૩૯૫ કોનો સમાગમાદિ કર્તવ્ય ૭૯૬ ‘મોહમ્દ્ગર’ અને ‘મણિરત્નમાળા' ૩૯૭ શ્રી ડુંગરની દશા श्रीमान् राजचन्द्र - ૬૦૮ ૮૧૪ યોગદૃષ્ટિસમુચ્ચયાદિ યોગગ્રન્થો ૬૦૮ મન્ન વસ્યા અાંગ યોગ બે પ્રકારે ५०८ जन्म વર્ષ ૩૧મું વાળીયા (પા) ૮૧૫ વિહાર યોગ્ય ક્ષેત્ર वि. संवत् १९२४ कार्तिक शुद - વૈદવ ૮૧૬ -૬૦૯ (સૌરાષ્ટ્ર) वि.संवत् १९५७ चैत्र SOC ૮૧૭ ૬૦૯ શ્રીમદ્ ૧૮ સર્વ દુ:ખક્ષયનો ઉપાય-પ્રમાદ- સત્પુરુષનો માર્ગ कृष्ण.. સમ્યક્ દર્શનથી દુઃખની આત્યંતિક નિવૃત્તિ-તે થવા નિવૃત્તિ-તે થવા ૯૪૩ જ્ઞાનાદિ સમજાવા અવલંબનભૂત વિટાન્ન અવસ્ય મયોપથમાદિ ભાવો ૬૦૯ ૮૧૯ મોક્ષપાટણ સુલભ-શુરવીરપણું ૬૧૦ ૮૨૦ સદ્વિચારવાનને હિતકારી પ્રશ્ન આત્મહિતને બળવાન પ્રતિબંધ- ૬૧૦ ૮૨૧ ૬૧૦ ‘આત્મસિદ્ધિ’ ગ્રન્થમાં અમોદૅષ્ટિ ૬૧૩ ૬૧૩ ૬૧૪ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૬૧૭ Page #51 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org (૪૮ ) ૮૨૨ સત્સમાગમમાં ઉદાસીનપણું ૬૧૭ ૮૪૬ આશ્ચર્યકારક નિષ્પાપવૃત્તિ (આહારગ્રહણ) ૮૨૩ અબંધપણા માટે અધિકાર ૬૧૭ -અસંગ નિર્ગન્ધપદનો અભ્યાસ ૬ર૭ ૮૨૪ સત્કુત અને સન્સમાગમનું સેવન ૬૧૮ ૮૪૭ અવિક્ષેપ રહેશો ૬૨૭ ૮૨૫ આત્મસ્વભાવની નિર્મળતાનાં સાધન ૮૪૮ પરિચય વધવાનો ડર ૬૨૭ -પ્રત્યક્ષ પુરુષના સમાગમનું માહાત્મ્ય-સંસ્ક્રુત ૬૧૮ ૮૪૯ હે જીવ ! સંસારથી નિવૃત્ત થા ૬૨૭ ૮૨૬ સત્યંત પરિચયમાં અંતરાય ૬૧૮ ૮૫૦ ૮૨૭ ઉતાપના હેતુ ? ૬૧૮ ચિત્ત, ચિત્તવૃત્તિઓ શાંત થઈ જાઓ વર્ષ મું ૬ર૭ ૮૨૮ અમદાવાદ પ્રત્યે વિહાર સંબંધી ૬૧૮ ૮૫૧ વ્યવહાર પ્રતિબદ્ધતા પ્રતિકૂળ ૮ર૯ મુમુક્ષુપણાની દૃઢતા કર્તવ્ય ૬૧૯ માર્ગમાં તપ્ત હૃદય અને શાંત આત્મા ૬૮ ૮૩૦ નિયમિત શાસ્ત્રાવલોકન કર્તવ્ય ૬૧૯ ૮૫૨ વીતરાગોના માર્ગની ઉપાસના કર્તવ્ય ૬૮ ૮૩૧ દુષમકાળમાં પરમ શાંતિનો માર્ગ ૮૫૩ કોને પ્રાપ્ત થાય ? ૬ર૦ ૮૩૨ કિંચિત્માત્ર પણ ગુવું એ જ સુખનો ૧૯૫૬, -સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ૮૩૩ નાશ-અપાર આનંદ અનુભવવા સ્વરૂપસ્થિતનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ- દેહ પ્રત્યે આત્માનો સંબંધ-અચિંત્ય દ્રવ્ય વિશ્વરૂપ આત્મા આત્માની અસંગતા અને અવિનાશીપણું- સ્વરૂપના લક્ષથી સમાધિ-આત્મભાવના નામ કર૦ ૮૫૬ #GOV/ ના મહેમાનો આજ પરમ ઔષધ ૮૫૪ બાત્માનુંશાસન વાંચવા વિચારવા ૮૫૫ વીતરાગશ્રુતનો અભ્યાસ રાખજો બને ત્યાસ જિજ્ઞાસા આદિ બળ વધવા જ્ઞાનીપુરુષનો સમાગમ-ચિત્તથૈર્ય માટે પ્રમાદ પરમ રિપુ-વીતરાગશ્રુતનું અનુપ્રેક્ષણ ૬૨૯ ૬૨૯ ૬૨૯ ૬૨૯ 213817 BR ૮૫૩ ભક્તિ અપ્રમત્તપણે ઉપાસનીય 930 કલાકાર # રાકે ૯૫ સ્થિરતા ઈચ્છતા હો તો નશ્ચય ધ્યાન 930 ૬૨૦ ૮૫૯ નિયમાદિનું ગ્રહણ મુનિઓ સમીપે ૬૩૦ પાદક શ્રી ૮૩૪ શ્રી ડુંગર દેહમુક્ત ANIL ૬૨૧ ૮૬૦ સ્વરૂપાવલોકન દૃષ્ટિનું પરિણમન ૬૩૧ બે ૮૧ શિથિલતા ઘટવાનો ઉપાય સુગમ ૬૩૧ ૮૩૬ ૬૩૧ ૮૩૫ સન્સમાગમની દુર્લભતા ૮૩૭ I ગરમ મળે છે. ૬ર૧ ભાગ ૪૮ર વીતરાગવૃત્તિનો અભ્યાસ રાખશો વસ્તુમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવ ભાવ જીવ અને પરમાણુઓનો સંયોગ માર્ગપ્રકાશક સદગુરુનાં લક્ષણ કા ગુણસ્થાનકે?-સમદર્શિતા એટલે ? સમદર્શિતા અને અહિંસાદિ વ્રત ૮૩૮ બ્રહ્મચર્ય વ્રત-ગુણ ૮૩૯ કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શન ૮૪૦ દ્રવ્યમન કર૧ सहजाल स्वरूप सद्गु બોધ ક્યારે પરિણમે શ્રીમાન રાજય અસવૃત્તિઓનો નિરોધ મિત્ર મિત્ર ૮૬૪થી ‘ચરમાવર્ત હો ચરમકરણ તથા...’ जन्म - ૨૨ ૮૬૫ ૬૨૨ વિ. ૨૬૨૪ ૮૬ કવિ ૪૧ (સૌરાષ્ટ્ર) ધીર પુરુષ દ્રવ્યાનુયોગ-તેની પ્રાપ્તિ, યોગ્યતા, પરિણમન અને ફળ-પંચાસ્તિકાય- ૮૪૧ સમાધિ વિષે અવસરે ૮૪૨ પરમાર્થહેતુએ લોકપદ્ધતિ સાચવવા ૮૪૩ નિશ્ચય અને આશ્રય-પૂર્ણ દ્વાદશાંગ સંક્ષેપમાં કરાળ કાળ ૮૪૫ મોક્ષમાર્ગસ્ય નેતારું અજ્ઞાન તિમિરાન્ધાનાં ૬૩૧ ૬૩૧ ૬૩૨ વિ.સંવર૫૭ ચૈત્ર સમાધિનું રહસ્ય ૬૩૨ ૬૨૫ ૮૬૭ ભવસ્વયંભૂરમણ તરી પારને ૯૪૨ કરવ સંપ્રાપ્ત થાઓ ૬૩૨ શ્રીમદ્ રાજચંદ્ર ભિન્ન ભિન્ન ૮૬૮સ્થા ૮૮ નિવૃત્તિવાળા ક્ષેત્રમાં ચાતુર્માસ 933 વરવ ૮૬૯ આત્મહિતની અપ્રમત્તપણે ઉપાસના 933 કરવ ૮૭૦ ચાતુર્માસઃ ભગવજ્ઞાનું સંરક્ષણ 933 ૮૭૧ નિવૃત્તિક્ષેત્રે ચાતુર્માસ-વીર્ય કરવ ઉત્સાહમાન કરશો 933 Page #52 -------------------------------------------------------------------------- ________________ ૮૭૨ http://www.ShrimadRajchandra.org શુભ ધ્યાનના મૂળહેતુભૂત સદ્ધર્તન- જ્ઞાનીનો માર્ગ આત્મપરિણામી થવા અસંગ મહાત્માઓને સંસારનો અંત ૮૩૪ અપ્રમત્ત ચિત્તથી સ્મરીય ઉપદેશ ૮૭૩ ૮૭૫ અને સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્તમાગમ ૮.૭૬ જીવ્યું ધન્ય તેહનું ૮૩૭ આચારાંગસૂત્રના વાક્ય સંબંધી ૮૩૮ સ્વરૂપનિષ્ઠ વૃત્તિ કરવી ૮.૭૯ શુદ્ધાત્મસ્થિતિનાં મુખ્ય અવલંબન- પરમતત્ત્વનો અધિકારી (૪૯ ) ૬૩૪ Ces ૬૩૪ ૬૩૪ ૮૯૭ વર્ષ ૩૩ મું ૮૯૮ પ્રવૃત્તિવ્યવહારમાં સ્વરૂપનિષ્ઠા અસંગપણું-સન્સમાગમનો પ્રતિબંધ- ५४० સ્વરૂપસ્થિરતા પ્રગટાવવા પરમ શાંત શ્રુતનું મનન ૬૪૧ ૬૩૪ દુર્ઘટ-કેવા યોગે શાંતિના માર્ગની પ્રાપ્તિ ? ૬૪૧ ૬૩૫ ૮૯૯ 'સ્વામી કાર્તિકેયાનુપેક્ષા' આદિની પ્રત ૬૪૧ ૬૩૫ ૯૦૦ સર્વના ઉપકારનો માર્ગ ૬૪૧ ૬૩૫ ૯૦૧ અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય ૬૪૧ ૬૩૫ ૯૦૨ જડ ને ચૈતન્ય બનો દ્રવ્યનો સ્વભાવ ८८० અપ્રમત્ત સ્વભાવનું સ્મરણ પારમાર્થિક શ્વેત અને વૃત્તિષયનો અભ્યાસ ૬૩૫ ૧૯૫૬ ૮૮૧ ‘પદ્મનંદી પંચવિંશતિ' મુનિવર્યના તે મનનાય નામ - ૬૩૬ ૯૦૩ દર પ્રવૃત્તિસ્વભાવ પ્રત્યે ઉપશાંતવૃત્તિ- વાલ દ ભિન્ન આત્મવૃત્તિ કોને થાય ?- ભવઅંતનો ઉપાય- મિથ્યાત્વભાવ, દૂર થવા ૧૯, વ્ય) તે દૂર થવા પ્રાણીમાત્રનો રક્ષક, બંધવ અને ૬૪૨ 161 - હિતકારી ઉપાય ધર્મ ૬૪૨ મેં એક ૯૦૪ લોકાદિ સ્વરૂપ નિરૂપણ આલંકારિક ન કોન ભાષામાં ૬૪૨ પરમપદના ઉપદેશનો આકર્ષક કહે ” બેડામાં ૬૩૬ મૂહ ચોદ :૨:૧,૨૧/૮૧ *1535 ઝાન્ડર આત્મસ્વભાવ ૮૮૩ ‘બિના નયન’ આદિનો વિચાર- અપ્રમત્ત પ્રયત્ન કર્તવ્ય ભ ત ૬૩૬ Ah + ft. ૮૮૪ અસંગપણું દુષમકાળમાં પરમ સત્સંગ અને વો ૮૮પ જ્ઞાનીની મુખ્ય આજ્ઞા ઘણાં શાસ્ત્રથી થતું ફળ સહજમાં ૮૮૬ Co ૬૩૬ ૯૫ આત્મબળની વર્ધમાનતાના સદુપાય- સત્યમાગમાદિ અધિક ઉપકારી ક્યારે ? ૯૦૬ વૈરાગ્ય શાથી બૌધ્યો ? ૯૦૭, સમયસારની પ્રત શુદ્ધ ગુર્જર ભાષામાં સતત 60 કલ્યાણજીભાઈનો દેહોત્સર્ગ :૪૮ ‘પદ્મનંદી શાસ્ત્ર’નું મનન નિદિધ્યાસન- મપુરુષના વચનામૃતનું મનન પરમ सहजात स्वरूप सद्गुरु ૩૭ ૯૦૯ કાર્તિકેયાનુપ્રેક્ષા અને સમયસારની પ્રતો શ્રીમાન્ ૨ ૯૧૦ ગોમટ્ટસાર આદિ ગ્રન્થો સ્વામી વર્ધમાન જન્મતિથિ ૬૪૩ ૬૪૩ ૬૪૩ ૬૪૩ ૬૪૩ ૬૪૩ બન્ન ૯િ૧૧ ૬૪૪ जन्म શ્રેયરૂપ ક્યારે ? - ૬૩૭ ૯૧૨ ધન્ય તે મુનિવરા, જે ચાલે સમભાવે ૬૪૪ ૮૮૭ ૮૮૮ મુખ્ય મોક્ષમાર્ગનો ક્રમ-સાચી મુમુક્ષુતા જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન ૬૩૭ ૯૧૩ देहविलय ૬૩૭ ૨ ૮૮૯ વનવાસી શાસ્ત્ર વિ.સં ૩ (સૌરાષ્ટ્ર) ૬૩૮૭ ચૈત્ર ગર્વષકનીવૃત્તિ-સર્વોત્કૃષ્ટ ઔષધ- ૮૯૧ CEO ક્ષમાપના પત્ર ઈન્દ્રિયોના નિગ્રહપૂર્વક સત્શાસ્ત્રાદિનો Gk | ૬૩૮ ૪ પરિચય શ્રીમદ્ રાજચંદ્ર ભિ૬૩૮મા ૬૩ ૯૧૪ અશાતાની મુખ્યતા-તેનાં મૂળકારણ મહાત્માઓની (વારંવાર) શિક્ષા- આત્માના કલ્યાણનાં પરમ કારણો Lexe જિનભાવના ભાવ ૬૪૪ મહપુરષોને વિહારયોગ્ય ક્ષેત્ર ૬૪૫ ૮૯૨ ક્ષમાપના પત્ર ૬૩૮ ૯૧૫ ૮૯૩ કોઈના સ્વપ્નાદિ પ્રસંગ સંબંધી ૬૩૯ ૮૯૪ ક્ષમાપનાદિ કંઠસ્થ કરવા વિષે આજ્ઞા ૬૩૯ ઉપશમશ્રેણીમાં ઉપશમસમ્યકૃત્વ અનંતદાનાદિ લબ્ધિની સંપ્રાપ્તિ આત્માની સ્વરૂપભૂત-અનંતવીર્યલબ્ધિ- ૮૯૫ જ્ઞાનીપુરુષનેય સત્પુરુષાર્થતા ઉપકારભૂત ૬૩૯ જ્ઞાનની અનુપ્રેક્ષાથી અનંત કર્મક્ષય ૬૪૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૯૧૬ ૯૧૭ ૯૧૮ ચાતુર્માસયોગ્ય ક્ષેત્ર (40) ૬૪૬ ૯૩૫ બીજ વાવ્યું અદ્ભુત ઉપયોગ સત્પુરુષની જ્ઞાનાદિ દશા-જિનાજ્ઞાથી મોક્ષ-જ્ઞાનનું લક્ષણ મોક્ષનાં ચાર કારણ-અધ્યાત્મ માર્ગ-સમતિ અને મિથ્યાત્વભાવ-પરમાત્મા થવા- આત્મધ્યાન પરિણમવા-સ્વભાવ- ૬૪૬ મનુષ્યદેહનો એક સમય પણ અમૂલ્ય- પ્રમાદનો જય પરમપદનો જય-શરીરપ્રકૃતિ કપર ૯૩૬ મનુષ્યદેહ, ચિંતામણિ સત્સંગરૂપી કલ્પવૃક્ષ-અગિયારમું આશ્ચર્ય કપર ૯૩૭ ચાતુર્માસની સ્થિતિ અને આહાર- ઉપદેશાદિની દિનચર્યા-નિર્જરાનો વિભાવદશાનાં ફળ, વીતરાગની સુન્દર માર્ગ ૬પ૨ આનાથી મોક્ષ-અવશ્ય કલ્યાણ ૯૩૮ સમયચરણ સેવા શુદ્ધ દેજો-શરીર કોનું ?-આત્માર્થીનું લક્ષણ ૬૪૭ પ્રકૃતિ ૬૫૩ ૯૧૯ પ્રમત્ત-પ્રમત્ત એવા જીવો, પરમપરપના ૯૩૯ વેદનામાં પરમધર્મ-શુદ્ધ ચારિત્રનો ચરણનો યોગ ૬૪૮ માર્ગ ઉપશમમૂળ જ્ઞાનમાં વેદના ૬૫૩ ૯૦ પ્રકૃતિ વધી આરોગ્યતા પર ૯૨૧ ૯૨૨ પત્રની પહોંચ ચાતુર્માસ ૯૨૩ મોક્ષમાળામાં શબ્દાંતર, ઉપોદ્ઘાત આદિ ! મામા ખાસ પ્ર શરીર પ્રકૃતિ સહજ આરોગ્યતા પર ૯૨૪ મુનિઓને ચાતુર્માસ ક્યાં યોગ્ય ?- કાનૂની ૬૪૮ ૯૪૦ અશાતામુખ્યપણું ઉદયમાન-પરમ ૧૯૫૬ ૬૪૮ ૬૪૮ ૬૪૯ આત્માર્થીને બધું સમાન જ ૨૭ ૬૪૯ આ બહાર ૯૨૫ વિનયભક્તિ મુમુક્ષુઓનો ધર્મ- ૨૧ાed નીં 53ને ઇઝર શાંત મૃત આજ્ઞા કરવી ભયંકર-નિયમને વિષે પરમ નિવૃત્તિનું સેવન-અલ્પાયુષી સ્વેચ્છાચાર પ્રવર્તન કરતાં મરણ શ્રેય ૬૫૪ દુષમકાળમાં પ્રમાદ ૬૫૪ ૯૪૩ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા-પરમ મંગળકારી સુર્દઢતા ૬૫૪ ૯૪૪ પ્રમત્તભાવ ૬૫૫ ૬૪૯ ૯૪૫ શ્રી પર્યુષણ આરાધના ૬૫૫ અનાદિ ચપળ મનનો ક્ષય કરમલ ૬૪૯ A24 +3 ft. ‘શાયોપશમિક' અસંખ્ય, ક્ષાયિક પરe ૧૯૪૮ ૬૫૩ ૯૪૧ ૯૨૬ એક અનન્ય’ ૯૨૭ શરીર વેદનાની મૂર્તિ-માનસિક ૯૨૮ ૯૨૯ ૯૩૦ ૯૩૧ ૯૩૨ અશાતાનું મુખ્યપણું વેદનાના હૃદયમાં આત્માર્થીનું અનુપ્રેક્ષણ ત્રિભુવનનો દેહોત્સર્ગ-અશાશ્વત અનિત્ય એવો વાસ - ૧૯૪૬ શ્રી ‘મોક્ષમાળા'ના પ્રજ્ઞાવબોધ’ સહાન સ્વરુપ સભાગની સંકલના ૬૫૦ રાગના भिन्न भिन्न अवस्था जन्म વર્ષ ૩૪ મું ૯૪૭ વર્તમાન દુધમકાળમાં લક્ષ રાખવા યોગ્ય - ૫૦ ૯૪૮ મદનરેખાનો અધિકાર વગેરે ગમવત્ ૧૧૨૪ ૯૪૯ - જિંદગીના વકાંટાઃ લોકસંજ્ઞા નિર્ઝન્ય મહાત્માઓના દર્શન, સમાગમ અને વચન देहविलय ૨ ૬૫૦ (સૌરાષ્ટ્ર) અને આત્મશાંતિ કુંદકુંદાચાર્યકૃત સમયસાર-આર્થ વિ.સંવત્ ૧૯૯૦૯૫૦ ત્રિભુવન સંબંધી વજ્રન વગરનો મનખો નકામો શરીરપ્રકૃતિ સ્વસ્થાસ્વસ્થ અંતર્મુખ થવાનો અભ્યાસ કરો અપૂર્વ શાંતિ અને અચળ સમાધિ ૬૫૦ ૯૫૧ ૬૫૧ અધિકારીને દીક્ષા પ્રવાસમાં સહરાનું રણ-નિકાચિત ઉદય શ્રીર્મદ્ રાજચંદ્ર માન થાક-સ્વરૂપ અન્યથા થતું નથી ભિન્ન ભિન્ન ઉપરયા શરીર સંબંધમાં અપ્રાકૃત ક્રમ ૬૫૧ ૯૫૩ વંદનીય વૈદવામાં હર્ષ શોક શો ? ૯૫૪ “ઈચ્છે છે જે જોગી જન, અનંત ૯૩૩ -પાંચે વાયુ ૬૫૧ ૯૩૪ મનુષ્યપણું, આર્યતા આદિ ઉત્તરોત્તર દુર્લભ ૬૫૧ સુખસ્વરૂપ” (કાવ્ય)-જિનપદ નિજપદ એકતા-શ્રી સદ્ગુરુનું અવલંબન- ૬૫૫ ૬૫૭ ૬૫૭ ૬૫૮ ૬૫૮ ૬૫૮ ૬૫૮ ૬૫૯ Page #54 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પ્રથમ ભૂમિકા માર્ગના પાત્ર અને અપાત્ર-મનસ્વરૂપ-સંસારવિલય- સુખધામ અનંત સુસંત ચહી ૯૫૫ રોગ નથી; નિર્બળતા ઘણી છે ( ૫૧ ) ૬૫૯ ૧૨ સિદ્ધની અવગાહના-સિદ્ધાત્માની જ્ઞાયકસત્તા અને પૃથક પૃથક વ્યક્તિત્વ-ગોમટેશ્વર (બાહુબળસ્વામી)ની પ્રતિમા -નિયાણું ન બાંધવું- વસુદેવનું દૃષ્ટાંત ૬૭ ૧૪ સમતાએ નિર્જરા-જ્ઞાનીનો 990 ) ૯૫ ઉપદેશ નોંધ ૧ ‘ષદર્શન સમુચ્ચય'નું ભાષાંતર ૬૬૧ ૧૩ ‘અવગાહના’નો અર્થ ૨ પહેરવેશ-ધર્મદ્રોહ-પ્રયોગને બહાને પશુવધ ૬૬૧ ૩ સકામ અને અકામ નિર્જરાચી મળેલા મનુષ્યદેહ વર ૪ આઠ દૃષ્ટિ આત્મદશામાપક યંત્ર-શાસ્ત્ર એટલે ઋતુને સન્નિપાત-વ્યસન-ભણેલું ભૂલ્યે છૂટકો, જ્ઞાનની જરૂર ૧૯૫ ૫ પરમ સત્ રિબાતું હોય ત્યારે તમામ ૧૯૫૬ વર ૨૦૦૭ જૂન -ક્યાં સુધી શ્રુતજ્ઞાનની જરૂર ? ૬૬૩ ૬ મનના પર્યાયનું જ્ઞાન-મન વશ થવા જ -આસનજય- પરમાણુનું દૃશ્યપણું 93 ૭ ‘મોક્ષમાળા’ની રચના સંબંધી મકાનો, -તેનો હેતુ-ભાવનાબોધ-શા વિચારે નવું તત્ત્વનો, તત્ત્વજ્ઞાનનો બોધ ? e કલ્પિત શું છ ,,,, ૨૮ તરતમ યોગ વાસના વાસિત બોધ ૯ શ્રી હેમચંદ્રાચાર્ય અને આનંદઘનજીનો નિષ્કારણ લોકોપકાર -અંતરાળમાં વીતરાગમાર્ગ વિમુખતા-વિષમતાનાં કારણ કાક ૬૬૩ માર્ગ સુલભ, પામવો દુર્લભ ૧૫ શ્રી સમ્રુત ૧૬ જ્ઞાનીને ઓળખો આજ્ઞા આરાધો ૧૩ લોકભ્રાન્તિનું કારણ જીવ- અજીવનો ભેદ ઈનોક્યુલેશન-મરકીની રસી ૧૮ ઈનોક્યુલેશન-મરકીની રસી ૬૬ ૧૯ પ્રારબ્ધ અને પુરુષાર્થ ર૦ ભગવદ્ગીતામાં પૂર્વાપર મ વિરોધ-તેના પરનાં ભાષ્ય, ટીકા હરીકલમ -વિદ્વતા અને જ્ઞાન-રિભદ્ર સંબંધી 204 ભા ખાતે મણિભાઈનો અભિપ્રાય 1 ક્રેડિટ દર્શનસમુચ્ચયનું ભાષાંતર - ૧ ક્ષયરોગનો ઉપાય મધનો રણ પ્રશમરસનિમન...” -દેવ માત્ર સિક્રિય સાપ ડુપુરા શ્રીમાન્ રાખવા सद्गुरु भिन्न भिन्न अवस्था जन्म કોણ ? દર્શનયોગ્ય મુદ્રા- ? ૧૯૪૮ ‘સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા” વૈરાગ્યનો ઉત્તમ ગ્રન્થ કાર્તિકસ્વામી ૨૩ ‘ષદર્શનસમુચ્ચય'ને યવાળીયા (સૌરાષ્ટ્ર) -‘યોગદૃષ્ટિસમુચ્ચય’નાં ભાષાંતર वि. संवत् १९२४ कार्तिक शुद ૬૬૪ यह विलय ૧૦ જૈનધર્મથી ભારતવર્ષની અધોગતિ રાબાદ (સૌરાષ્ટ્ર) કે ઉન્નતિ ? ૧૧ શ્રી આત્મારામ જ્યોતિષ જો-૭ વય ૬ કલ્પિત ગણી ગોપવ્યું-માનપત્રાદિમાં શ્રીમદ્ રાજચંદ્ર વિવેકહીનતા-પરિગ્રહધારી યતિઓને સન્માનવાથી મિથ્યાત્વને પોષણ-મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું-કબીરજીનું દૃષ્ટાંત ભિન્ન ભિન્ન અવસ્થા ૬૬૬ -યોગશાસ્ત્રનું મંગળાચરણઃ નમો દુર્વારરાગાદિવૈરિવાર- નિવારિણે સાચો મેળો ૨૪ મોક્ષમાળાના પાઠ વાક્ય રજ પાઠ-વાક્ય નીચે દોરેલી લીટી સંબંધી- શ્રોતા વાચકના અભિપ્રાયને ઊગવા દેવા-પ્રજ્ઞાવબોધના મણકા-પરમશ્રુતના પ્રચાર- રૂપ યોજના ૬૬૮ ૬૮ ૬૬૯ ૬૬૯ ૬૬૯ ૬૬૯ 990 990 ૬૭૦ ૬૭૦ ૩૭૧ ૬૭૨ Page #55 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૨૫ શ્રી શાંતસુધારસનું વિવેચનરૂપ ભાષાંતર ર૬ ‘દૈવાગમનમોયાનચામરાદિવિભૂતયઃ” -સદેવનું વાસ્તવિક મહત્ત્વ- શ્રી સમંતભદ્રસૂરિ-તત્ત્વાર્થસૂત્રનાં ટીકા તથા ભાષ્ય-આપ્તમીમાંસા' આદિનાં ભાષાંતર-લોકકલ્યાણ ( ૫૨ ) ૬૭૨ ૩૭ ‘અજ્ઞાનતિમિરાન્ધાનાં'ના અર્થ -‘મોક્ષમાર્ગમ્ય નેતા...'નું વિસ્તૃત વિવેચન ૩૮ આત્મા, જડ, જીવ, કર્મ, પુનર્જન્મ, ૬૭૯ માયિક ઇશ્વર સંબંધી ५८० ૩૯ કર્મની મૂળ આઠ પ્રકૃતિઃ ઘાતિની, અઘાતિની ५८० કરતાં લક્ષ રાખવા યોગ્ય ૬૭૨ ૪૦ મૂર્છાભાવના જ્ઞાનની ન્યૂનતા ૨૭ મનપર્યવજ્ઞાન કેવી રીતે -જ્ઞાનીનું સંસારમાં વર્તન પ્રગટે ? તેનો વિષય ૬૭૨ ૬૮૧ ૬૮૧ ૨૮ મોહનીયકર્મ ત્યાગ કરવા ક્રમિક અભ્યાસ-પાંચ ઈન્દ્રિયોના વિષય સંબંધી-પ્રવૃત્તિ આડે નિવૃત્તિનો વિચાર ૨૯ વન સંબંધી ૧૯૫ 30 જીવની અપેક્ષાએ ક્ષય ક્રોધાદિ કષાયની કર્મ ૩૧ શ્રદ્ધા, જ્ઞાનીનું અવલંબન ૩૨ ‘ને મવૃદ્ધા મહામા’- ૧૯૫૬ ૬૭૩ ગામમા - ૬૭૩ તોય મ થવાય શરત નમો ઍ ૬૭૩ tong 5ની મા બહાર શાક શી 35 25YR ૬૭૪ કામે મનમાં ક મારી ત્રણમાં ૬૭૪ 12 મિથ્યારેષ્ઠિની ક્રિયા સફળ અને સમ સમ્યક્ર્દષ્ટિની અફળ ૩૩ નિત્યનિયમ ૪૧ જીવના ચાર ભેદ, ચાર ગળાના દૃષ્ટાંતે ૯૫૭ ઉપદેશ છાયા ૧ મૂળ જ્ઞાનથી વમાવી દેનાર ભાવના-જ્ઞાનીપુરુષોને પણ સર્વથી અસંગપણું શ્રેયસ્કર-નિસપરિણામ સુઈ જ-મનુષ્યભવ નિરર્થક રા sexy કે જવાનાં કારણ- સત્સંગ સંબંધી લોકોને સ્પષ્ટતા કલર સ્વઉપયોગ અને પરઉપયોગ બા "સિદ્ધાંતના બાંધા જ્ઞાનીના આજ્ઞાંકિત અને શુષ્કજ્ઞાનીને દવાન સ્ત્રી આદિ પ્રસંગ-પ્રાપ્ત અને મા તા ૬૭૪ ૭૫ = ૩૪ વ્યવહારસત્ય અને પરમાર્થસત્ય ૬૭૫ ૩૫ સત્પુરુષ અન્યાય કરે નહીં- આત્મા અપૂર્વ-જાગૃતિ અને પુરુષાર્થ-સ્વચ્છંદે ધ્યાન, ઉપદેશાદિ- આત્મા અને ક -સુંદરવિલાસ ઉપદેશ અર્થે -છ દર્શન ઉપર દૃષ્ટાંત ૩૬ સંન્યાસી, ગોસાઇ, યતિ-કા દોષથી સમકિત ન થાય ? સહાન સ્વરુપ ( श्रीमान् राजचन्द्र भिन्न भिन्न अवस्था जन्म આપ્ત-પારમાર્થિક અને ૧૯૪૮ અપારમાર્થિક ગુરુ 3 ત્રણ પ્રકારના જ્ઞાની-સત્પુરુષનું ઓળખાણ-સદવૃત્તિ અને સદાચાર સેવન-આચારાંગાદિનું નિયમિત વાંચન-સાચું સમ્યકત્વ-સત્પુરુષ પ્રત્યે આશાતનાદિક ટાળવા- યવાળીયા (સૌરાષ્ટ્ર) वि. संवत् १९२४ कार्तिक शुद देहविलय -(મુનિએ) સ્વાધ્યાયરૂપ વ્યાખ્યાન- કષાય સામે યુદ્ધ-ક્ષત્રિયભાવે -પૂજામાં પુષ્પ-મુમુક્ષુ માટે સાધન બતાવવા -સિજઝંતિ, બુજ્યંતિ આદિનું રહસ્ય ૨ ૬૭૭ (સૌરાષ્ટ્ર) બ્રોધનું ૧૬૦૦ જેમ શ્રીમદ્ રાજચંદ્ર कृष्ण સત્સંગનું પરિણમન જ રજા સર્વોત્કૃષ્ટ માર્ગ- આત્માનુભવી કોણ? -જ્ઞાન -સમ્યક્દૃષ્ટિની જાગૃતિ-કલ્યાણ ન ભિન્ન ભિન્ન અવસ્થા સમજાવાનું કારણ શું વિચાર્યે સમભાવ ? જ્ઞાની અને મિથ્યાર્દષ્ટિ -સંક્ષેપમાં પરમાર્થ- ૬૭૮ જિનની આજ્ઞા ૬૮૩ ૬૮૪ ૬૮૫ Page #56 -------------------------------------------------------------------------- ________________ -પાંચ ઈન્દ્રિયો વશ થવા -બાર ઉપાંગનો સાર- http://www.ShrimadRajchandra.org મુનિને નાકકાન છેદેલી સ્ત્રીની સમીપતાય વૃત્તિને ક્ષોભકારક -ચૌદ ગુણસ્થાનક આત્માના અંશે અંશે ગુણ-અગિયારમેથી પતન, પ્રમાદી - વૃત્તિઓ ઉપશમ કરતાં ક્ષય કરવી -વૃત્તિઓની છેતરામણી -એક પાઈના ચાર આત્મા -પચ્ચખાણ, દુપચ્ચખાણ -પુરુષાર્થધર્મનો માર્ગ સાવ ખુલ્લો-આત્મગુણ પ્રગટવા-શ્રેણિક-ચાર પ્રકારના જીવો કઠિયારાના દૃષ્ટાંતે ઓળખાણાનુસાર માહાત્મ્ય-જ્ઞાનીનું ઓળખાણ તમમાં એક િ ( ૫૩ ) ૧૯૫૬ the 15 મક કરી, પ્રાય કફ -જ્ઞાનીને અંતર્દૃષ્ટિથી જોયાની કાક પછી સ્ત્રીને જોઈ રાગ ઉત્પન્ન માટે જાઇએ થતો નથી-સંસારરૂપી શરીરનું બળ વિષયાદિરૂપ કમર પર-જ્ઞાનીપુરુષના અને કાર્ય કાન્ડર. કડ કરી A224 2004 ft. આ વર્ણન મળે છે અને સ્વચ્છંદ મૂલ્યે કલ્યાણ- પરમાર્થથી રાગદ્વેષ મોળા કરવા -સઘળા દર્શન સરખો- સાત પ્રકૃતિ, અનંતાનુબંધી ચક્રવર્તી-ઉદયકર્મ-મોહગર્ભિત અને દુઃખગર્ભિત વૈરાગ્ય- સત્સંગનું માહાત્મ્ય ૫ જ્ઞાનીને યોગ હોય, પ્રમાદ નહીં-સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવું-બે ઘડીમાં કેવળજ્ઞાની -સોળ રોગ સદગુરુની આજ્ઞાથી સાધન-સ્વચ્છંદ -તે મટવા-દોષ ઘટવા ગુણ પ્રગટવા ચૌદ પૂર્વધારી નિગોદમાં સ, જે -આસવ-સંવર 17) -કર્મથી પુરુષાર્થ બળવાન- પરમાર્થવાતમાં જ્ઞાનીની અનુકંપા દિવાલ-મિથ્યાત્વરૂપીપાડો- AAA બાર બે ઘડીમાં કલ્યાણ-જપતપાદિ TALAT હવામ ઉ -આત્મસાક્ષીથી ઉલ્લાસ- પ્રો. દયાનો માર્ગ-અન્ય દર્શનો નાક મિથ્યા-મિથ્યાર્દષ્ટિ, સમ્યક્દૃષ્ટિને તેનું પરિણમન-અપૂર્વ બોધનું સામર્થ્ય શ્રી મહાવીરસ્વામીની 7 એ જ તેનું અદ્ભુત સમતા- તીર્થકર મારાપણું દબામાં કરે જ નહીં-આ કાળમાં ચરમશરીરી શ્રીમાન્ અને એકાવતારી-દુરાગ્રહ મુકાવવા સાધનનો નિષેધ-કેશીસ્વામીની ૧૯૪૮ જ શરુ વચનો અંતપરિણામ પામ્ય રાગવન્દ્ર भिन्न भिन्न अवस्था जन्म ચયાળીયા (સૌરાષ્ટ્ર) ભાન-કેશીસ્વામીની કઠોર વાણી -અસંયમ-આત્મવૃત્તિ રાખવા ઉપયોગ-કલ્યાણનો મુખ્ય માર્ગ- વિ. સંવત્ ૧૧૨૪ પ્રાતિંજ બે પ્રકારે ઉપયોગ-દ્રવ્યજીવ, देहविलय રાબાદ (સૌરાષ્ટ્ર) वि.संवत् १९५७ चैत्र कृष्ण સરળતા-જ્ઞાનીપુરુષની આજ્ઞા-ગૌતમસ્વામી અને આનંદશ્રાવક-સાસ્વાદન સમકિત- નિર્ગન્ધ ગુરૂ સદ્ગુરુમાં સદૈવ અને કેવળી-સદૃગુરુ અને અસદ્ગુરુને ઓળખવાની શક્તિ- એકેન્દ્રિયાદિની ભિન્ન ભિન્ન અવસ્થા કડાકૂટોથી નહીં, સમકિતથી કલ્યાણ- મિથ્યાત્વસમુદ્રની ખારાશ દૂર કરવા -સૌથી મોટો રોગ-કદાગ્રહ ભાવાવ-કર્મબંધ અને તેનો અભાવ ઉપયોગ અનુસાર-અન્યમાં તાદાત્મ્યપણાથી અન્યરૂપતા શ્રીમદ્ રાજયંદ્ર ૬ જીવનું સામર્થ્ય-ક્રિયા- જ્ઞાનીની ઓળખ-જીવની અનાદિની ભૂલ-રાત્રિભોજન-અનુકંપાબુદ્ધિ- પરિણામ તેવું કાર્ય-જ્ઞાની ક્રોધાદિના વૈદ્ય-જ્ઞાનથી નિર્જરા- ૬૮૭ ૬૯૫ Page #57 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org સ્વરૂપ સમજવા-ભૂલ ભાંગ્યે સાધુપણું-પાંચ ઈંદ્રિયો વશ કરવા ઉપાય-માર્ગ પામવામાં અંતરાય -લૌકિક-અલૌકિક ભાવ બીજજ્ઞાન પ્રગટવા મુક્તિમાં પ્રત્યેક આત્મા ભિન્ન-માયા કપટ- આજ્ઞા સ્વ-અર્થે સંયમાર્થે -આકરો માર્ગ મોટાપુરુષની કરુણા-કેશીસ્વામી અને ગૌતમસ્વામીની સરળતા -સદ્અનુષ્ઠાનનો ત્યાગ કરાવતા નથી-લોકલાજ- શુદ્ધતાપૂર્વક સદ્ભુત સેવન -મતરહિત હિતકારી- CVE મનપરિણામ તેવું સામાયિક-સમમાં એક દાય કર્મ છોડવાં-આવશ્યકના અંગે ક 15 મી મી ડ કાનૂની છ પ્રકાર-ધર્મધ્યાનમાં દ્રવ્ય અને ભાવ હીન પુરુષાર્થની વાતો-ઉપાદાન અને નિમિત્તકારણ જા હોય બાકરોલ 5 માર -મીરાંબાઈ અને નાભા મડ અને સ સરનામાં ૨ ભગતની ભક્તિ-સમતા અમદવ આવવા-તિથિ આજ્ઞા પાળવા મળે કે શર્થે આત્મા -ક્રિયા મોક્ષાર્થે-આત્મા વોસરાવી દે છે-પંચમકાળના ગુરુઓ-મિથ્યાર્દષ્ટિનાં જપતપ-અધ્યાત્મજ્ઞાન, અધ્યાત્મશાસ્ત્ર વ્યઅધ્યાત્મી -મોક્ષમાર્ગમાં વિઘ્ન- વર્ષન તેમજ કા વિ. વિચારદશામાં ફેર અધ્યવસાયનો ક્ષય-ધ્યાન- મોક્ષ કરતાં સત્સંગ વધારે- ૧૯૪૪ ઢુંઢિયા સંપ્રદાય-યથાખ્યાતચારિત્ર -ભય અજ્ઞાનથી -સમ્યકત્વ ક્યારે ?-વીતરાગસંયમ -ભ્રાંતિ, શંકા, આશંકા, આશંકામોહનીય-ખોટી પ્રતીતિ, અણપ્રીતિ-ક્ષયોપશમ ( ૫૪ ) ૧૯૫૬ ૭ આ જીવે શું કરવું ?-જ્ઞાની મળ્યા ત્યારથી તૈયાર થઈ રહેવું -બાહ્યત્યાગ શાથી શ્રેષ્ઠ ?. જ્ઞાનીનાં વચન-ત્યાગનો લક્ષ -માયાથી ભુલવણી-ભક્તિથી માયા જિતાય-જન વિદેહીની દશા-ખરો શિષ્ય અને ગુરુ -પરમજ્ઞાની ગુવાસમાં શિષ્ય અને માર્ગ ન ચલાવે નિષ્કામ ભક્તિથી જ્ઞાન-જ્ઞાનીનું માહાત્મ્ય -જ્ઞાની-અજ્ઞાનીનો ઉપદેશ-શું ટાળવાનું છે -કદાગ્રહ મુકાવવા તિથિ- અજ્ઞાનીની વર્તના-પુરુષાર્થ શ્રેષ્ઠ ૮. પુરુષાર્થજયનું આલંબન- કર્મનો નાશ-અપેક્ષા- શિઆત્મજ્ઞાન થવા-જ્ઞાન પૂર્વ- વિશ્વ પર સંવાદી-બે પ્રકારનાં જ્ઞાન ગામ મા દાન ગણ ખંધુ-આત્મા અરૂપી-બંધની મૂળ આ પ્રકૃતિ આયુષકર્મ ગચ્છના ભેદ- કદાગ્રહ આત્માની સામાયિક- મા કર્મનો નાશ શાનાથી ?-સમ્યકત્વના सहजात्म स्वरूप सद्गुरु श्रीमान् राजचन्द्र भिन्न भिन्न अवस्था जन्म પ્રકર શુદ્ધિ--સાત પ્રકૃતિ-સાચી પ્રકાર અંતઃકરણની ૧૯૪૮ ભક્તિ થવા-વ્રતાદિ નિયમથી કોમળતા arrar (terg) ૯ ગૃહસ્થાશ્રમમાં સત્પુરુષના સંવત્ ૧૧૨૪ માર્તિ देहविलय રાબાદ (સૌરાષ્ટ્ર) શુદ્ર ત્યાગ-વૈરાગ્ય-મુમુક્ષુ ગ્રહણ નથી કરતા-સત્પુરુષની ગૃહસ્થા- વિ.સંવત્ ૧૯૦૭ ચૈત્ર કૃષ્ણશ્રમની સ્થિતિ પ્રશસ્ત- શ્રીમદ્ રાજચંદ્ર ભિન્ન ભિન્ન અવસ્થા ૬૯૯ દોષ ઘટાડવા-સદાચાર- વિચારવાન-સત્પુરુષ અને યોગ્યતા-જાગૃત રહેવું-દોષનો વાંક મુમુક્ષુના ત્યાગ-વૈરાગ્ય-પાસે જ સમ્યક્ત્વ-ખરો શિષ્ય-ભાન વિના-આજ્ઞાથી કલ્યાણ; મમત્વ મિથ્યાત્વ-સાચો સંગ- ૭૦૬ ૭૦૮ Page #58 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ મુસલમાન-મોક્ષ એટલે ? -સમ્યકત્વનો માર્ગ ષદર્શન-સર્વોત્કૃષ્ટ સાધન -અંતરાત્મા થયા પછી પરમાત્મપણું-ઉપયોગ અને http://www.ShrimadRajchandra.org મન-કદાગ્રહ-આત્મજ્ઞાન, તે થવા- ગ્રંથિભેદ, ઉપશમસમ્યકૃત્વ, વ્રતમાં ઉપયોગ-ખરા સાધન-વૃત્તિસંકોચ ૧૦ કામના આત્મામાં આંટી સદ્વ્યવહાર-આત્મજ્ઞાન- અક્રિયપણું-વિચારાનુસાર ભાવાત્મા-આત્માની વ્યાપકતા -બ્રહ્મચર્ય દેહની મૂર્છા- કેમ વર્તવું ? જૈનધર્મની સ્થિતિ-ત્રણ પ્રકારના બાહ્યર્દષ્ટિ રહે ક્રમ ૦૭: જીવો-સમકિતીમાં શમાદિક કાનજી ગુણો આત્માને સમજવા નય ( ૫૫ ) ૭૧૦ ૧૯૫૬ 16 થી કામ ક દમી એ થી મ કાનૂની માન -સમકિતીને અંશે કેવળજ્ઞાન 12. ઝાઝા બધા+ -સમકિતી, કેવળજ્ઞાની, સિદ્ધારમ -કર્મ ઓછાં કરવા-વ્રતનિયમ 153 કેટગર તસવ નયનમાં ક -સાચા ખોટાની પરીક્ષા છે. સ -સાંભળીને સમજવું, ભૂલવું ગણપ નાની ની બાર પ્રકારે તપ સમકિત અને સામાયિક-જ્ઞાન, દર્શન, ચારિત્ર-આત્મા અને સદ્ગુરુની એકતા- સાચું સામાયિક પુરુષાર્ચ- તરવાનો કામી-અજ્ઞાન અને ભવ-ચોથું ગુણસ્થાન- મહાવીર(ભગવાન)ના દીક્ષાના વરઘોડાની વાત અવિરતિ આ ગ સમકિત થવા-ગુરુઓ- સમકિત દેશચારિત્ર, દેશ કેવળજ્ઞાન -સાચા પુરુષનો બોધ- ભગવાનનું સ્વરૂપ-સમકિતની સર્વોત્કૃષ્ટતા-અવળા માર્ગે- સિદ્ધનું સુખ-વૃત્તિ રોકવી -મારાપણાથી દુઃખ- મોટાઇ, તૃષ્ણા આહારાદિની વાતો તુચ્છ-મૌનપણું- ક્રોધાદિ પાતળા પાડવા- વિવેક, શમ, ઉપશમથી મોક્ષ વૈદાન્ત અને પૂર્વમીમાંસકની મુક્તિની માન્યતા- સિદ્ધમાં સર્વર નિર્જરા નથી- સંન્યાસ જીવ રા ન ધર્મસંન્ય h, મા શિવ ગામ ખા ##### &# & ગ TAT દાનનો (૪) સદાય જીવતો-આત્માને નિંદવો- પુરુષાર્થમાં પાંચ કારણ- શૂરાતન જોઈએ ચોથા ગુણસ્થાનકે જોઈએ-ચોથા વ્યવહાર-પુરુષાર્થ વધવા નય-સત્સંગથી સહજ દિલ નો ગુણોત્પત્તિ-સત્ય બોલવું મારી ક સાવ સહજ-સવચનના વિચારે જ્ઞાન- ખરો નય- સદાચાર-જ્ઞાનનો અભ્યાસ- વિભાવ ત્યાગવા સત્સાધન- सहजात्म स्वरूप सद्गुरु श्रीमान् राजचन्द्र भिन्न भिन्न अवस्था जन्म ચયાળીવા (સૌરાષ્ટ્ર) વિ. સંવત્ ૨૨૪ અતિ देहविलय રાનોદ (સૌરાષ્ટ્ર) સમકિતનાં મૂળ બાર વ્રત- સત્પુરુષના જોગે વ્રતાદિ સફળ -આરંભ પરિગ્રહનું સંક્ષેપપણું શુદ્ધ-સત્સંગે શલ્ય ટળે-શિષ્યો ઉપર મોહ-નિત્ય ભિખારી-સાચા દેવ, વિ.સંવત્ ૧૦૦૭ ચૈત્ર કૃષ્ણ ધર્મ, ગુરુનું ઓળખાણ-બાહ્યાંતર ગ્રંથિ શિષ્ય-સત્પુરુષનાં લક્ષણ- ૧૨ અભવ્યના તાર્યા ન તરે-- શ્રીમદ્ રાજચંદ્ર ભિન્ન ભિન્ન અવસ્થા આત્મસ્વરૂપ-૭ પદ-કેવળજ્ઞાન -સમ્યક્ત્વના પ્રકાર- સ્વભાવસ્થિતિ ૧૧ આ કાળમાં મોક્ષ-શુભાશુભ ક્રિયા-સહજ સમાધિ- ૭૧૪ -સમ્યક દર્શન શ્રેષ્ઠ દર્શન જાણે ફળ-જૈનના મિથ્યાત્વ ગયે ફળ જૈનના સાધુ-સાચું જ્ઞાન-મનુષ્યઅવતાર પણ વૃથા-સાચા પુરુષનું ઓળખાણ-ખરેખરું પાપ-અલ્પ વ્યવહારની મોટાઈ, અહંકાર-પરિગ્રહ- ૭૨૦ Page #59 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org મર્યાદા-કોધાદિનાં પચ્ચખાણ એકત્વ ભાવના-બ્રહ્મચર્ય -પોતાનું સ્વરૂપ ક્ષણિક આયુષ મોટાઈની તૃષ્ણા" અજ્ઞાનીની ક્રિયા નિષ્ફળ- વિભાવ તે મિથ્યાત્વ-અધમાધમ પુરષનાં લક્ષણ- નાકની રાખ-દેહનું સ્વરૂપ- સંસારપ્રીતિથી પરાધીનતાનાં દુઃખ-સાચો શ્રાવક- ( ૫૬ ) ૯૫૮ શ્રી વ્યાખ્યાનસાર-૧ ૧ પહેલું ગુણસ્થાન-ગ્રંથિભદ -ચોથું ગુણસ્થાનક ર ગુણસ્થાનકોમાં આત્મઅનુભવ ૩ કેવળજ્ઞાન, મોક્ષ ૭ આ કાળમાં મોક્ષ ૭૩૬ ૭૩૬ ૭૩૭ ૭૩૭ ૧૨ સકામ અને અકામ નિર્જરા ૧૬ લૌકિક અને લોકોત્તર માર્ગ ૭૩૭ ૭૩૮ અવિચારથી ભૂલ-ક્રોધ- અહંકાર ૧૩ પંદર ભેદે સિદ્ધ શાથી - લોંચ શા માટે ?-જાત્રાનો હેતુ -સત્પુરુષનો ઉપદેશ નિષ્કારણમાં કરુણાથી-મહાવીરભગવાન કા -જ્ઞાનીનું સંગમાં વર્તન- વાડા અને મતાગ્રહ-ખરો જૈનમાએઁ-શાશ્વતમાર્ગ -ધર્મનું મિથ્યાભિમાન- મહા 15 ૧૫મી મ ગેમ પીકે એક tong 55ની બેટી તુ ખૂહાયક ભરત કોલ્ડ સ્ટેડ કાસ્ટ, *ી 5,5 કાન્ડર.. અન ૭૨૭ વૈષ્ણવગુરુઓ-લિંગધારીપણું, પમ્પ આત્મજ્ઞાનીપણું ૧૪ દેહનો પ્રત્યક્ષ અનુભવ છતાં અનુભવ મૂર્છા-દેહાત્મબુદ્ધિ અને સમકિત- સમકિતનો અનુભવ-પચ્ચખાણ -કલ્પિત જ્ઞાની- અંતરંગ ગાંઠ-સાધુનો આહાર -માર્ગ-તૃષ્ણા કેમ ઘટે ? ગરમ ૭૨૯ ૧૯૫૬ ૧૮ અનંતાનુબંધી કષાય ૨૩ કેવલજ્ઞાન સંબંધી વિવેચન -અનુભવગમ્ય અને બુદ્ધિગમ્ય નિર્ણયો ૨૭ જ્ઞાનક્ષીણતાથી મતભેદ શ્રુત શ્રવણાદિની નિષ્ફળતા સૂમ ૨૯ અલ્પ અલ્પ શંકાઓથી ગૂંચ- મ -અટકા મ રાતે ૩૦ ગ્રંથિભેદ અને પુરુષાર્થ Puch દરવાકર કર્મપ્રકૃતિ અને સમ્યક્ત્વનું સામર્થ્ય 204 *** *** ૩૩ સમ્યકત્વનું સ્વરૂપ- સમ્યકત્વપ્રાપ્તિમાં અંતરાય મિત્રો ૩૫ આ કાળમાં મોક્ષ અને જ્ઞાન, ત્વદર્શન, ચારિત્ર ૭૩૮ ૭૩૯ ૭૩૯ ૭૪૦ ૭૪૦ ૭૪૦ ૭૪૦ કોટિઓ ૯૪૮ ૭૪૦ એક સામાજિક અર્ ઉપયો सहजात्म स्वरूप सद्गुरु श्रीमान् राजचन्द्र भिन्न भिन्न अवस्था जन्म ૪૧ ૪૩ મોકમા કરવાની ધાર જેવો ૪૪ બાદર અને બાક્રિયાનો નિષેધ થયાળીયા (સૌરાષ્ટ્ર) ૪૯ જ્ઞાનીની આજ્ઞા અને સ્વચ્છંદપણું વિ. સંવત્ ૧૨૪ બાઉલે ૫૧ છ પદની નિઃશંકતા-શ્રદ્ધા બે પ્રકારે देहविलय રાબાદ (સૌરાષ્ટ્ર) ૫૩ મતિજ્ઞાન અને મન પર્યવ વિ.સંવત્ ૧૧૯૭ વત્ર છ ૫૭ સમ્યકત્વ અને નિય સમ્યક્ત્વ થયાની ખબર -તપનું અભિમાન ઘટવા- કલ્યાણની કૂંચી-સમકિત કેમ થાય ? - સૂત્ર અને અનુભવધાનીકર્મ- નિકાચિતકર્મ- જગતની માંજગડ અને કલ્પના- સમ્યક દર્શન અને જ્ઞાન-તરવાનો કામી- જીવનું સ્વરૂપ અને કુળધર્મનો આગ્રહ -મનુષ્યભવમાં વિચાર કર્તવ્ય ૭૪૧ ૭૪૧ ૭૪૧ ૭૪૧ ૭૪૨ ભિન્ન ભિન્ન અવસ્થા ૬૧ સમ્યક્ત્વનાં લક્ષણો શ્રીમદ્ રાજચંદ્ર ૬૦ સમ્યક્ત્વ ખેતી પ્રાદિસાંત સંસાર ૭૪૨ ૭૪૨ ૭૪૨ કર આત્મજ્ઞાનાદિનું સૂક્ષ્મ સ્વરૂપ પ્રકાશવામાં હતુ ૭૪૨ ૭૩૧ ૬૩ કર્મ અને કર્મબંધના પ્રકાર ૭૪૩ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૭૪૩ ૬૭ સમ્યક્ત્વનું કેવળજ્ઞાનને મહેણું ૭૪૩ કટ ગુન્યાદિ વાંચવામાં મંગળાચરણ http://www.ShrimadRajchandra.org ૬૬ સમ્યક્ત્વનાં અન્યોક્તિથી દૂષણ -તેની મહત્તા (40) ૧૦૩ વ્યક્ત, અવ્યક્ત ક્રિયા-ક્રિયાશી (થતો) પાંચ પ્રકારનો બોધ ૧૦૫ બાહ્યાયંતર વિરતિપણું- મોમાવી મિથ્યાત્વ ૭૪૮ ૭૪૮ અને અનુક્રમ ૭૪૩ ૧૦૮ બાર પ્રકારની વિરતિમાં ૬૯ આત્મજનિત સુખ અને મોક્ષસુખ ૭૪૩ જીવાજીવની વિરતિ ૭૪૮ ૭૦ કેવળજ્ઞાનીનું ઓળખાણ ૭૪૩ ૧૩૯ જ્ઞાનીની વાણી અને આજ્ઞા ૭૪૯ ૭૧ કેવળજ્ઞાનનું સ્વરૂપ સમજવા- મતિ અને શ્રુતાદિના સંબંધ અને ભેદ ૭૪૪ ૭૩ જ્ઞાનીના માર્ગે અને આજ્ઞાએ ચાલનારને કર્મબંધ નથી છતાં ૧૧૧ વસ્તુસ્વરૂપનું પ્રતિષ્ઠિતપણું ૭૪૯ ૧૧૩ લોકના પદાર્થનું પ્રવર્તન જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ૭૪૯ ૧૧૪ કાળ ઔપચારિક દ્રવ્ય- ૭૪૯ ‘ઈરિયાપથ’ની ક્રિયા ૭૪૪ ઊર્ધ્વપ્રચય, તિર્થંકપ્રચય ૭૪ વિદ્યાર્થી કર્મબંધન અને મુક્તિ ૭૪૪ ૭૬ ક્ષેત્રસમાસની વાતો. ૧૯૫૬ શ્રદ્ધા ૭૪૪ ૧૧૮ અસંખ્યા ૧૧૭ દ્રવ્યના અનંતા ધર્મ ૭૪૯ ૧૬ દર વેદાંત અને જિન કે વર સમાવેશ ૭૪૫ ૭૭ જ્ઞાનના આઠ પ્રકાર ૭૯ કર્મ અને નિર્જરા ૮૦ મોક્ષ થતો નથી. તાત્પર્ય ગામમા ૭૪૪ ખાવાય છે -- ૬ - ૭૪૪ સમજાય છે'નું ત ૮૧ નવ પદાર્થ સદ્ભાવ મા કો 3473165 ! - ૭૪૫ આ બહારવાર અર #vv5%87%8b/૭૪૫ નીં 53ને કટાન્ડર મગ ૭૪૫ ૮૩ નવે તત્ત્વનો વ-અજીવમાં ગd ૮૪ નિગોદ અને કંદમૂળમાં અનંતા જીવ ૮૫ સમ્યકત્વ થવા ૮૬ જીવમાં સંકોચ-વિસ્તાર શક્તિ ૮૮ પદાર્થની અચિંત્ય શક્તિ વિ. ૮૯ પરભાવના સૂક્ષ્મ નિરૂપણનાં જ કારણ હર જીવનું અલ્પજ્ઞપણું-ઉત્તમ રસ્તો દ્રવ્યના સામર્થ્યની ૧૯૧૯ અનુભવસિદ્ધિનો પુરુષાર્થ ૯૪ કર્મબંધમાં સૂક્ષ્મ પુદગલ પરમાણુનું ગ્રહણ ક્યાંથી ? 204 અમાને. અને સિદ્ધાંતમાર્ગ - ૭૪૫૦ ગણુાર અનુભવગમ્ય-સિદ્ધાંતના દાખલા सहज ७४५ राजचन्द्र भिन्न भिन्न अवस्था ૭૪૫ जन्म - ૭૪૬ (સૌરાષ્ટ્ર) ૧૯ ક્ષયોપશમ ઉપરાંતની વાતો- કરેડિયાં કરી ગ્રંથિભેદ કરતાં મોક્ષની છાપ ૬૬૨૪ તંત્ર ૪૨, તેર તેરમું અને સાતમું ગુણસ્થાનક देहविलय સંવત્ માર્તિ ૨,૭૪૬ (૧૮) ૧૪૪ પહેલા અને ચોથા ગુણસ્થાનકમાં બેગણું ૧૬૬૭ ચૈત્ર વદશા અને ભાવની ભિન્નતા ૭૪૬ ૬૯ કાર્ રાજચંદ્ર ભિન્ન ભિન્ન અવસ્થા ૧૪૮ સાતમા ગુણસ્થાનક ઉપરનો ૮ સાતમાં ૭૫૨ વિચાર સિંહના દૃષ્ટાંતે મનભેદાદિ અને સત્યની પ્રતીતિ ૭૫૩ ૧પર પરિણામ અને બાદરક્રિયા ૭૫૩ ૧૧૮ અસંખ્યાત અને અનંત સમયઃ ૧૧૯ નય પ્રમાણનો અંશ માત્ર- નયનું સ્વરૂપ નો અંશ મ ૭૪૯ ૭૪૯ 2017 ૧૨૬ કેવળજ્ઞાન અને રાગદ્વેષ ૭૫૦ ૧૨૭ ગુણ અને ગુણી ૭૫૦ નાના સમય અમ ૧૨૯ જ્ઞાન અને અજ્ઞાન-‘જૈન’માર્ગ, ભા - જૈનપણું ૭૫૧ *એક* ૧૩૧ સૂત્ર અને સિદ્ધાંતો-ઉપદેશમાર્ગ ૭૫૧ ૧૩૩ સિદ્ધાંત અને તર્ક ૭૫૧ ૬ ૧૩૭ ૧૩૬ સુપ્રતીતિથી સિદ્ધાંત ૧૯૪૮ ૭૫૧ ૭૫૨ ૭૫૨ ૭૪૭ ૯૭ નામકર્મનો સંબંધ ૭૪૭ ૯. વિરતિઅવિરતિપણાના બાર પ્રકાર-અવિરતિપણાની પાપક્રિયા ૭૪૭ ૧૫૩ ડહાપણ અને સ્વચ્છંદ મટાડવા - સમ્યક્ત્વપ્રાપ્તિ-જિન પ્રતિમાથી શાંત દશાની પ્રીતિ ૭૫૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org (46) ૧૫૪ જનમાર્ગમાં ગચ્છોની પરસ્પર ૧૯૩ ત્યાગની આવશ્યકતા, પ્રકાર- માન્યતા-નવકોટિ ૭૫૩ ત્યાગની કસરત, અભ્યાસ કેવા ૧૫૫ મોક્ષમાર્ગ અને રૂઢિ ૭૫૩ પ્રકારે ૭૫૭ ૧૫૬ સમ્યકત્વની ચમત્કૃતિ ૭૫૩ ) ૧૯૯ અનંતાનુબંધી આદિ કષાય- તેના ૧૫૭ મોક્ષમાર્ગની પ્રાપ્તિ દુર્ધર પુરુષાર્થથી ૭૫૪ ઉદય અને ક્ષયનો ક્રમ તથા બંધ ૭૫૮ ૧૫૮ સૂત્રાદિની સફળતા-વ્યવહારના ર૦૧ ઘનઘાતી અને અધાત કર્મના ભેદ અને મોક્ષમાર્ગ ૭૫૪ ક્ષય સંબંધી ૭૫૮ ૧૬૧ મિથ્યાત્વ અને સમ્યકત્વ- ૨૦૨ ઘેલછા ચારિત્રમોહનીયનો પર્યાય ૭૫૮ ૧૬૩ વિચાર, જ્ઞાન...મ.ક્ષ ૭૫૪ ર૦૩ સંજ્ઞાના વિવિધ ભેદ ૭૫૮ ૧૬૫ કર્મપરમાણુના દૈશ્યપણા સંબંધી ૭૫૪ ૨૦૪ કર્મ યા પ્રકૃતિના પ્રકાર ૭૫૯ ૧૬૬ પદાર્થનું ધર્મનું વક્તવ્ય ૭૫૪ ૨૦૫ ભાવ અથવા સ્વભાવ અને ૧૬૭ યથાપ્રવૃત્તિ આદિ કરણ- વિસાવ ૭૫૯ P ૨૦૬ કાળના અણુઓનું પૃથકત્વ અને ધર્માસ્તિકાયાદિની પ્રદેશાત્મકતા ૭૫૯ ૭૫૫ ર૦ વસ્તુ અને ગુણપર્યાય ૩૫૯ તુ ૭૫૫ રાજ્ય પદાર્થમાત્રમાં રહેલી ત્રિપદી નવા સ અને કાળ ૭૫૯ સાર પદાર્થમાં વર્તતું ખચક્ર ૭૫૯ 161 બેફાં નાયબ મ દ્રવ્યાનુયોગાદિ હું બહાર ૭૫૫ TIA)(T ( ર૧૩ પદાર્થના ગમનમાં સમકોણનું 204 ૭૫૯ યુજનકરણ અને ગુણકરણ ૧૦૯ કર્મપ્રકૃતિના બંધાદિ ભાવ વર્ણવનાર પુરુષ ઇશ્વર કોટિના ૧૭૧ જાતિસ્મરણ મતિજ્ઞાનનો ભેદ ૭૫૪ ૧૯૫૬ ૧૭૨ આજ્ઞા અને અદત્તગ્રહણ ૭૫૫ ૧૭૩ ઉપદેશના મુખ્ય ચાર પ્રકારઃ ૧૭૪ પરમાણુના ગુણ અને પર્યાય- તેના વિચારથી અનુક્રમે જ્ઞાન ૭૫૫ ૧૭૫ તેજસ અને કાર્પણ શરીર ચણ ૭૫૫ ૧૭૭ ચાર અનુયોગના વિચારથી નિર્જરા ૭૫૫ ૧૯૪૬ ૧૭૯ પુદ્ગલ પર્યાયાદિનું સુક્ષ્મ કથન આત્માર્થે ૧૦ માન અને મતાગ્રહ માર્ગમાં આડા સ્તંભરૂપ ૧૮૧ સ્વાધ્યાયના ભેદ 424 L જાણો કારણ મૂળાના સનો સાદ ૭૫૬ ના श्रीमान् राजचन्द्र ૯૫૯ भिन्न भिन्न अवस्था ૭૫૬ ૨૭૫૬ (સૌરાષ્ટ્ર) ૨૧૪ ઇંદ્રિય અને અતીન્દ્રિય જ્ઞાન ૨૨૦ (આત્માના) અસ્તિત્વનું આ ૧૯૪૮ માસવું: સમ્યકત્વનું અંગ રરર ધર્મ સંબંધી (શ્રી રત્નકરડ શ્રાવકાચાર) શ્રી વ્યાખ્યાનસાર-૨ ૧ જ્ઞાન અને વૈરાગ્ય-જ્ઞાનીનાં વચન वि. संवत् १९२४ कार्तिक शुद्ध ૧૮૨ ધર્મના મુખ્ય ચાર અંગ ૧૮૩ મિથ્યાત્વના ભેદ અને મિથ્યાત્વ ગુણસ્થાનક ૧૮૭ ov 2 મિથ્યાત્વગુણસ્થાનક ૧૮૮ બીજું ગુણસ્થાનક ૧૮૯ શ્વેતામ્બર અને દિગંબરદૃષ્ટિએ કેવળજ્ઞાન ૧૯૨ ઓઘઆસ્થાથી વિચાર સહિત આસ્થા ૭૫૬ दिहविलय રાબાદ (સૌરાષ્ટ્ર) -છદ્મસ્થ' અને 'શૈલેશીકરણના 950 990 ૐ ૐ ૐ ૐ ૭૬૧ અર્થ-મોક્ષમાં અનુભવ- ઊર્ધ્વગમન-ભરત, સગર અને વિ.સં ૧૫૬૭ ચૈત્ર કૃષ્ણ નમિરાજની કથાઓ ૭૬૨ ૨ ધર્મનું અનાદિપણું-કર્મપ્રકૃતિનાં ૭૫૬ ને રાજચંદ્ર સંક્રમણાદિ કર્મ ૭૬૩ ૭િ૫૩ અવસ્થા ૩ કર્મગ્રન્થમાંથી સમ્યકત્વ, ગુણસ્થાનક, ૭૫૭ ૭૫૭ ઉદય, બંધ, બાદર, સૂક્ષ્માદિ ૪ અષ્ટપાહુડ-દ્રવ્ય અને પર્યાય -વેદોદય-જિન અને જૈન- છ દર્શન-આત્માનો સનાતન ૭૬૩ Page #62 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org (૫૯ ) ધર્મ જ્ઞાનીનો આશ્રય- વસ્તુ વ્યવચ્છેદ અને પુરુષાર્થ ૫ ચાર પુરુષાર્થ-મોક્ષમાર્ગ- સમ્યજ્ઞાન-જીવના ભેદ ૭૬૪ ૬ જાતિસ્મરણજ્ઞાન-આત્માની નિત્યતા-અપ્રમત્તગુણસ્થાનક -સ્મૃતિ-ગ્રંથિના ભેદ- આયુક્રમ સંબંધી કર્મગ્રન્થમાંથી ૭ મોક્ષમાળામાંથી હેમચંદ્રાચાર્ય . સરસ્વતી-સંસારના પ્રપંચનાં કારણ ૯ ‘યોગદૃષ્ટિ’ સંબંધી-સૂત્ર- સિદ્ધાંત-જિનમુદ્રા-ત્રણ પ્રકારે ૧૮ અંતવૃત્તિ અને તેની પ્રતીતિ- સમ્યક્દૃષ્ટિની નિર્જરા-ગાઢ, અવગાઢાદિ સમ્યક્ત્વ અને ૭૬૬) ગુણસ્થાનક -ધર્મની કસોટી- આચાર્યની જવાબદારી-આદર્શ સમ્યકૃર્દષ્ટિ ગૃહસ્થ ૭૭૮ ૧૯ અવધિ, મન પર્યવજ્ઞાનાદિ સંબંધી ૭૭૯ 6058 ૭૬૯ ૭૬૯ ૨૦ આરાધના, તેના પ્રકાર અને વિધિ-લબ્ધિ, સિદ્ધિ આત્મા અને મૃત્યુ-સ્થવિરકલ્પ, જિનકલ્પ ૨૧ જિનનો અહિંસાધર્મ હિંદી- યુરોપીયનોના વિદ્યાભ્યાસ રર વેદનીયકર્મની સ્થિતિ અને ૭૭૯ ७८० ઇશ્વરપણું ૧૯૫૬ ૧૦ ભગવતી આરાધના'-મોક્ષમાર્ગની અગમ્યતા અને સરળતા ૭૬૯૫૬ {{{iv> બંધ-પ્રકૃતિઓનો એક સાથે બંધ-મૂળૌત્તર પ્રકૃતિઓના બંધ ૭૮૧ એક િ H પા ૨૩ આયુનો બંધ-ઉદય અને તમે એક અ * ૭૮૧ -સાંકડો માર્ગ શૂરવીરપણું. તમ જ્ઞાનીની આજ્ઞા (તમારે માથે કાનૂની ન ને અમારા જેવા છે) પુરુષાર્થની અત્યારે મ પ્રેરણા અડધા ડઝા **કામસર ૭૭૦ અકસ ૧૧ ‘ભગવતી આરાધના'માંથીઃ ફેસ પરિણામ, લેશ્યા તથા યોગ-મ બંધ, આસવ, સંવર-દર્શન ૧૯૪૮- અને જ્ઞાનમાં ભૂલ-ભેદજ્ઞાન ૧૨ જ્ઞાનદર્શનનું ફળ HIND મળે તે ૭૭૨ ૧૩ દેવાગમસ્તોત્ર-આપ્તનાં લક્ષણ-કરણાનુયોગ, દ્રવ્યાનુયોગ -નિરાકુળતા એ સુખ- ચૈતન્યની સ્પષ્ટતા-મુક્તિ- મોહનીય અને વેદનીય- જિનકલ્પીપણાના ગુણો- ચેતનાનાં પ્રકાર ૧૪ ઈન્દ્રિય, મન અને આત્મા ૧૬ શ્રાવકઆશ્રયી અણુવ્રત વિષે JI© ૧૭ દિગંબર શ્વેતાંબરના અભિપ્રાયે કેવળજ્ઞાન-તેજસ્ અને કાર્મણાદિ શરીર આઠ ચક પ્રદેશ -મોતની ઔષધિ ઉદીરણા - ૨૪ જ્ઞાનાવરણીયાદિ અને બાબા રામ અક્ષયોપશમભાવ -જ્ઞાન, દર્શન અને AAA - ઉ કે સા વીર્યનું કામ -કર્મપ્રકૃતિના વર્ણનમાં ચોકસાઈ ૨૫ જ્ઞાનઃ દોરો પરોવેલ સોય ભારતનો - ૨૬ જ્ઞાન અને દર્શન કેટલાક - શબ્દાર્થ-ભાવાર્થ ૭૮૨ ૯૪૮ ૭૮૨ સહિ ૭૭૩ રુપ મા ૨૭ ચયોપચય, ચયાચય-ચિંતાની श्रीमान् राजचन्द्र भिन्न भिन्न अवस्था जन्म ૭૮૩ ૭૮૩ ૐ જ્ર ૐ ૐ ૐ ૭૮૧ શરીર પર અસર-વનસ્પતિમાં આત્મા ૭૮૩ ૨૮ સાધુ, યતિ, મુનિ, ઋષિ યવાળીયા (સૌરાષ્ટ્ર) ૨૯ ભવ્ય અને અભવ્ય वि. संवत् १९२४ कार्तिक शुद्ध १५० देहविलय રાનોદ (સૌરાષ્ટ્ર) વિ.સંવત્ ૧૭ ચૈત્ર કૃષ્ણ ૭૪ ૬૮. ૭૭૪ ૭૭૬ કાર્ રાજચંદ્ર ભિ૭૭૬ન્ન અવસ્થા ૩૦ બંધ અને મોક્ષ-પ્રદેશાદિ બંધ -વિપાક-ચાવા કોણ ?- (તીર્થંકરાદિને) તેરમે ગુણસ્થાનકે સમયવર્તી બંધ-કષાયનો રસ -શ્રવણ, મનનાદિ આત્મા સંબંધી વિચારમાં કામનું બહાનું ૭૮૪ ૧૫ સમ્યકૃર્દષ્ટિપુરુષોની પ્રવૃત્તિ ૭૮૫ ૧૬ સિદ્ધિ લબ્ધિ ૭૮૫ ૧૭ વીર્યમંદતા-કામ કરી લેવા ૭૭૭ યોગ્ય સમય ૭૮૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૧૮ જ્ઞાનીપુરુષોની વ્યવહારમાં દૃષ્ટિ- સઁપાધિ, સમાધિ કેમ રાખવી ? -વ્યવહારમાં આત્મકર્તવ્ય કર્મરૂપી કરજ ૨૩ આત્માનો અપ્રમત્તઉપયોગ- કરણાનુયોગ અને ચરણાનુયોગ (૬૦ ) ૧૮ મોટું આશ્ચર્ય 026 ૧૯ તે દશા શાથી અવરાઈ ? ૭૯૮ ર૦ કોઈ બ્રહ્મરસના ભોગી (પદ) ૭૯૮ ૭૮૫ ૧ પરિગ મર્યાદા ૭૯૮ રર ચેતન અને ચૈતન્ય-નિગ્રન્થ ૭૮૫ અને વેદાંતના અભિપ્રાયે અનેક ૭૯૮ ૭૯૮ મોટ ૭૯૯ ૭૯૯ ૭૯૯ ૯૬૦ આત્યંતર પરિણામ અવલોકન પ્રસ્તાવના ७८८ હાથનોંધ-૧ ૧ સ્વરૂપનો લક્ષ ન થવાનું કારણ ૨ છ પદનો દંઢ નિશ્ચય ૩ જીવનું વ્યાપકપણું, પરિણામીપણું, કર્મસંબંધાદિના નિર્ણયની દુર્ઘટતા ૪ સહજ ૧૯૫૬ ૭૮૯ 026 ૩૯૧ ૧૯૫૬ ૭૯૧ ૫ સ્વવિચારભુવનઃ કલ્યાણમાર્ગ ૭૯૨ નાયક પ્રાધ્ય ૭ આત્મસાધનઃ આત્માનાં દ્રવ્ય, ગામ ૭૯૪ 16 સુપ્રીમ ક આમ માં એ રીત કાનૂની ક ૬ છેલ્લી સમજણ ક્ષેત્ર, કાળ, ભાવ - બહાર ૯ સુખને ન ઈચ્છનાર ૨ ૭૯૪ ૮ મનવચનકાયાનો સંયમમા૭૯૫ સન્ની 5,5 સાસરે માત્ર ૭૯૫ મન ૧૦ સ્થાનમુદ્રા સચ્ચિદાનંદ અને પd 3. નયપ્રમાણાદિ-દૃષ્ટિવિષ ગયા પછી -પુનર્જન્મ છે-આ કાળમાં મારું જન્મવું-છીએ તે પામીએ-વિકરાળ કાળ, કર્મ, આત્મા ૧૧ એટલું જ શોધાય તો બધું પામશો ૧૨ મારગ સાચા મિલ ગયા (કાવ્ય) ૧૩ સ્વભુવનમાં વિચારણામાં ૧૪ હોત આસવા પરિસવા (કાવ્ય) -જિનપ્રવચન. આત્મા, પરમાત્મા, કર્મ ૧૫ અનુભવ ૧૯૪૦ ૧૬ એ ત્યાગી પણ નથી, અત્યાગી પણ નથી-સંતપણાની દુર્લભતા ૧૭ પ્રકાશજીવન તમે આ ભણી વળો આ બોધ સમ્યક છે. વિ. આત્મા કેવા સ્વરૂપે ર૩ ચક્ષુ અને મનનું અપ્રાપ્યકારીપણું ર૪ સમયે સમયે અનંતા સંયમપરિણામ યોગદશામાં આત્માનો સંકોચવિકાસ ૨૫ ધ્યાન રફ પુરુષાકાર ચિદાનંદઘનનું ધ્યાન કરો. ૯૪૮ ન ૨૭ જીવ, વિશ્વ, પરમાણુ, અને ધોરણ કર્મસંબંધ અનાદિ છે ૨૯ આત્મભાવના કરવાનો ક્રમ ૧ ૩૦ પ્રાણ, વાણી, રસમાં - the s ગામ મા 204 બા અહંપણાનું ધ્યાન ૩૧ જૈનસિદ્ધાંતના ગ્રન્થની ડો. રચનાનો વિચાર सहजात्म स्वरूप सद्गुरु ૭૯૫ નવ ૭૯૬ મન અવસ્થા जन्म ૭૯૬ (સૌરાષ્ટ્ર) સં૭૬ મતં देहविलय રાનોદ (સૌરાષ્ટ્ર) વિ.સંવત્ ૧૯૮૭ ચૈત્ર ૭૯૬ ૬ ૭૯૭ | શ્રીમદ્ રાજચંદ્ર ભિન્ન ભિન્ન અવસ્થા ૭૯૭ એ પુરુષ યથાર્થવક્તા હતો ૭૯૭ ૩ર ધન્ય રે દિવસ આ અહો ! ' (કાવ્ય) ૩૩ બંધ અને મો ૩૪ છ પદ ૧૯૪૮ ૩૫ આત્માના નિત્યત્યાદિ સંબંધી છ દર્શનની માન્યતાનું કોષ્ટક ૩૬ બુદ્ધિ, આત્મા, પરમાત્માદિ સંબંધી જિનવેદાંતાદિનાં કથન ૩૭ મહાવીરસ્વામીના પુરુષાર્થ ઉપરથી બોધ-સત્પુરુષના ગુણનો વિચાર કર્યા વિના પોતાની ઉ કલ્પનાએ વર્તે તે ભવવૃદ્ધિ કરે ૩૮ મિશ્રગુણસ્થાનક જેવી સ્થિતિ- વૈશ્યવેષે અને નિગ્રન્થભાવે- વિભાવયોગ સંબંધી વિચારણા- જ્ઞાનનું તારતમ્ય અને ઉદયબળ- ૮૦૩ 88888888 ૮૦૨ Page #64 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ( ૬૧ ) હાપુણ્ય લોકોએ ભરતક્ષેત્ર ઘેર્યું છે પ્રમાણમાં શ્રદ્ધેયત્વ જિનની ૮૦૩ અવિકળ શિક્ષા ૮૦૯ ૩૯ વ્યવહારનો વિસ્તાર અને કર જૈનદર્શનાદિનું મથન ૮૦૯ નિવૃત્તિ-ઉદયરૂપ દોષ ૮૦૪ ૬૩ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, ૪૦ ચિત્તની શાંતિ થવા કરેલું સમાધાન ૮૦૫ ૪૧ પ્રતિજ્ઞા ૮૦૫ ૬૪ સિદ્ધ આત્માનું ૪ર મુનિઓ પોતાના દેહમાં પણ લોકસંસ્થાનાદિનાં રહસ્ય વિષે પ્રશ્નો લોકાલોકપ્રકાશકપણું- અગુરુલઘુપણું ૮૧૦ ૮૧૦ મમત્વપણું કરતા નથી ૮૦૫ ૬૫ આત્મધ્યાન માટે ૪૩ કામાદિનો સંયમ ૮૦૫ ૪૪ વ્યવસાયથી નિવૃત્ત થવા- ૮૧૧ પ્રારબ્ધની સહજ નિવૃત્તિ ૮૦૫ ૪૫ સંગ કે અંશસંગનિવૃત્તિરૂપ ૮૧૧ ૮૦૫ COS NE ૬૯ જ્ઞાનના ભેદ COS ૐ ૐ ૐ ૐ ક ૮૧૧ ૮૧૧ ૮૧૦ કાળની પ્રતિજ્ઞા-નિવૃત્તિનું માહાત્મ્ય ૪૬ પ્રત્યાખ્યાન ૪૭ ક્ષયોપશમી જ્ઞાન ૧૯૫૬ ૪૮ જિનવીર-પ્રકાશિત ધર્મ કે 05 ૪૯ વીતરાગદર્શન વિષે લખવાના ક ધારેલા ગ્રન્થના વિષય ૫૦ જૈન અને વેદાંત પદ્ધતિનું એકીકરણ કરવા વિચારેલા વિષયો જ્ઞાનનારતમ્યતાદિ ૬ જગતનું ત્રિકાળવર્તીપણું ૬૭ વસ્તુનું અસ્તિત્વ પદાર્થસ્વભાવ બે પ્રકારે સ્પષ્ટ ૬૮ ગુણાતિશયતા શું ? ૭૦ પરમાવધિ પછી કેવળજ્ઞાન- ચી દ્રવ્યોનું ગણિતાતીતપણું-કેવળજ્ઞાનનું 5 ૮૦૬ વડગામ ખાવો વ IAS ૮૦૬ 204 ૫૧ જૈનશાસનની વિચારણા કે પર જૈનપદ્ધતિના વિચારવા લાયક મૂળોત્તર પ્રશ્નો ૫૩ ન્યાયવિષયક પ્રશ્નો ૫૪ આત્મદશા અને લોકોપકારપ્રવૃત્તિ સંબંધી ૫૫ આત્મપરિણામની વિશેષ સ્થિરતા થવા ૫૬ વાદિ દ્રવ્ય સંબંધી ૫૭ કે યોગ ૮૦૭ મર મ ૮૦૭ ૮૦૭ નો નિર્વિકલ્પપણું ૭૧ અસ્તિત્વથી માંડી ગંધ સુધીના .... પદોમાં શંકાઓ-કેવળજ્ઞાન અને *&*}}}8 G કાકા નો અનાદિઅનંતપણાની શંકાઓ ૭૨ સર્વપ્રકાશકતા અને સર્વવ્યાપકતા -આત્મા સંબંધી વિચારણીય બાબતો રોજગા \ ૭૩-૭૪ માર્ગ પ્રવર્તના સંબંધી વિચારણા જ્ઞાન સ્વરુપ સત્તુ ૭૫ આત્મધ્યાનસંબંધી ઊહાપોહ श्रीमान राजचन्द्र ૮૦૮ भिन्न भिन्न अवस्था जन्म वा८०८ (सौराष्ट्र) ૭૬ આત્માનું અસંખ્યાતપ્રદે શપણે ૭૭ અનંતપણું, મૂર્તમૂર્તપણું અને બંધાદિ वि. संवत् १९२४ कार्तिक शुद्ध १५ 2. ८०८ दहविलय ૭૮ કેવળદર્શન અને બ્રહ્મ ૮૦૮ (shree) ૭૯ જિનને અભિમતે આત્મા ૫૮ એક ચૈતન્યમાં સર્વ શી રીતે ? ૮૦૮ ચૈત્ર ૮૦ કર્મબંધનો હેતુ દ્રવ્ય અને ૫૯ વિભાવપરિણામ ક્ષીણ થવા ૬૦ ચિંતનાનુસાર આત્માનું પ્રતિભાસન -વિચારશક્તિ અને વિષયાર્તપણું-ચેતનની અનુત્પત્તિ, નિત્યત્વ અને દ્રવ્યત્વ ૬૧ સંપૂર્ણ પ્રતીતિયોગ્ય વચનઃ વીતરાગનાં-વીતરાગતાના ૮૦૮૪૯ શ્રીમદ્ રાજચંદ્ર ? ગુણ-અભવ્યત્વ-ધર્માસ્તિકાયાદિનું વસ્તુત્વ-સર્વજ્ઞતા ભિન્ન ભિન્ન અવસ્થા ૮૧ વેદાંતનું આત્માદિ સંબંધીનું ૮૦૮ નિરૂપણ ૮૨-૮૩ જૈનમાર્ગ ૮૪ મોહમયી સંબંધી ઉપાધિ પરિત્યાગવા ૮૧૧ ૮૧૨ ૮૧૨ ૮૧૩ ૮૧૪ ૮૧૪ યયયય ૮૧૪ ૮૧૫ ૮૧૬ Page #65 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ( ૬૨ ) ૮૫ કેટલાક સ્વવિચાર ૮૧૭ ૧ ઉપાસવાયોગ્ય સમાધિમાર્ગ ૮૨૪ ૮૬ દેવ, ગુરુ, ધર્મ ૮૧૭ ૨ કર્મ, બંધ, મૌલ ૮૨૪ ટક જિનસંદેશ ધ્યાનથી ૨૩ મોક્ષ અને મોક્ષમાર્ગરૂપ સમ્યક- તન્મયાત્મસ્વરૂપ થવા ૮૧૭ દર્શનથી બારમા ગુણસ્થાનક ૮૮ અપૂર્વ સંયમ પ્રગટવા હાથનોંધ-૨ ૮૧૭ ૧ સહજ શુદ્ધ આત્મસ્વરૂપ ૮૧૭ ૨ સર્વજ્ઞપદનું ધ્યાન કરો ૮૧૭ ૩ સત્પુરુષોને નમસ્કાર ૮૧૮ ૪ જિનતત્ત્વસંક્ષેપ ૮૧૮ પર્યંત દશાઓનાં લક્ષણ હાથનોંધ-૩ ૧ સર્વજ્ઞ-જિન-વીતરાગ- સર્વજ્ઞનું અસ્તિત્વ સંપૂર્ણ જ્ઞાન સામર્થ્યનું વિવેચન ૨ સર્વજ્ઞપદ શ્રવણથી માંડી ૮૨૪ ૫ મુખ્ય આવરણ-મુમુક્ષુતાદિ ઉત્પન્ન થવા ૮૧૮ સ્વાનુભવે સિદ્ધ કરવા યોગ્ય ૮૨૫ ૩ દેવ, ગુરુ, ધર્મ ૮૨૫ {{{w> ૪ પ્રદેશ, સમય, પરમાણુ દ્રવ્ય, ૮૨૬ ૮૨૬ મહ ૮૨૫ ૬ જાયને બંધનના મુખ્ય હેતુ- રાગદ્વેષનું કારણ ૧૯૫૨ ૭ સર્વ પરદ્રવ્યથી મુક્ત સ્વરૂપ તમમાં રહે અનુભવવા-સમ્યક દર્શની આદિને ઉદ્બોધન ૧૯૫૬ ૮૧૯ છે. #335 25મી એ ૮૧૯ ૮ દુ:ખ અને તેનું બીજ વગેરેની મૂહ ચો -કર્મનાં પાંચ કારણ-તેના કા નહીં 53ની ઝાઝરે અભાવનો ક્રમ ભ પુત્ર ૮૧૯ ૯ ધ્યાન અને સ્વાધ્યાય કેવળજ્ઞાન કેવી દશા ભજતાં ઊપજે ? ૧૦ સહજાત્મસ્વરૂપનો લક્ષ થવા વિચારશ્રેણિ મન પ્રદેશ, સમ ગુણ, પર્યાય; જડ ચેતન અને પચેતન સ, ૫ મૂળ દ્રવ્ય અને પર્યાય 17 -૬ દુઃખના આત્યંતિક અભાવરૂપ મોક્ષનો માર્ગ સમ્યક્ જ્ઞાન, દર્શન વરધમ ચારિત્ર અને મોક્ષ સકર્મજીવ, મારા ભાવકર્મ અને તત્ત્વાર્થપ્રતીતિ * KK{}G ૭ શુદ્ધ નિર્વિકલ્પ ચૈતન્યની ઉના ને સ્વરૂપરહસ્યમય ઉક્તિ તમારાથી ૮૨૬ S ગ ૮૨૦ મા જગત ભિન્ન અભિન્ન ભિન્નાભિન્ન છે ? ૮ કેવળજ્ઞાનનું સ્વરૂપ ૧૯૪૮ ૮૨૭ ૮૨૭ ૮૨૮ ૮૨૮ ==== ૮૨૦ सहजा स्वरूप सद्गुरु હું કેવળજ્ઞાન કેમ થાય ? ૧૧ અપ્રમત્ત થવા પ્રતીતિ કરવાયોગ્ય શ્રીમાન્ રાજવન્દ્ર ૧૦ આકાશવાણીઃ તપ કરો ભાવો ૧૨ તીવ્ર વૈરાગ્યથી માંડી અચિંત્ય સિદ્ધસ્વરૂપ સુધીના વિચાર વિ. ૧૩ સંયમ, સમાધાન, પદ્ધતિ અને વૃત્તિ ૧૪-૧૫ સત્ય ધર્મના ઉદ્ધાર સંબંધી વિ.સં. ૧૬ નયદૃષ્ટિ વિચાર મેં ૧૭ હું અસંગ શુદ્ધ છું. भिन्न भिन्न अवस्था ૮૨૦ जन्म યવાળીયા (સૌરાષ્ટ્ર) ૮૧ ૪ બાઉલે देहविलय ૮૨૧ ૧ (સૌરાષ્ટ્ર) ૧૧ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવી પોતાનું સ્વરૂપ ચિત્રસહિત સમ્યકદર્શન-જ્ઞાન વિષે ૧૨ શુદ્ધ ચૈતન્ય-સદ્ભાવની પ્રતીતિ- ૮૨૨૭ ચૈત્ર બૃષ્ણ પ્રશ્નો-ધ્યાન અને સ્વાધ્યાય ૮૨૨૪૧૩ ઠાણાંગમા વિચારવા જેવું એક સૂત્ર જિનકલ્પીવત્ વિચરતા પુરુષ ૮૨૮ ૮૨૮ ૮૨૯ અનુભવસ્વરૂપ છે ૧. ચૈતન્ય જિનપ્રતિમા થવા બિ૮૨૩ શ્રીમદ્ રાજચંદ્ર ૧૪ અવધૂતવતું, વિદેહીવન, મન્ન અવસ્થા ૮૨૩ ભગવાનના સ્વરૂપનું ધ્યાન ૮૨૯ ૧૯ અંતરાય કરનાર કામાદિને ૨૦ સમ્યક્દર્શન જિનવીતરાગાદિને ભક્તિપૂર્વક નમસ્કાર ૮૨૩ ૧૫ પ્રવૃત્તિની વિરતિ સંગ અને સ્નેહપાશનું ત્રોડવું ૮૨૯ ૮૨૪ ૧૬ સ્વરૂપબોધ આદિ વિચાર ૮૨૯ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સર્વજ્ઞ-વીતરાગદેવ ઇશ્વર મનુષ્યદેહે તે પદની પ્રાપ્તિ ૧. અપ્રમત્તઉપયોગથી કેવળ અખંડાકાર સ્વાનુભવસ્થિતિ ૧૯ બ્રહ્મચર્યનું માહાત્મ્ય ૦ સંયમ ૨૧ જાગૃત સત્તા, જ્ઞાયક સત્તા, આત્મસ્વરૂપ રર આત્મધ્યાનાર્થે વિચરવાની ભાવના http://www.ShrimadRajchandra.org ૨૩ સન્માર્ગ, સત દેવ અને સત ગુરુ જયવંત વર્તો જ વિશ્વમાંના દ્રવ્યોનો વિચાર અનુ દ ક્રમ ૧ ૧ ૧૯૫૬ (93) ૮૨૯ ૮૩૦ ૮૩૦ ૮૩૦ 8 8 8 8 8 8 8 ૮૩૦ ૨૫ પરમ ગુણમય ચારિત્રાદિની જરૂરિયાત-એક ગ્રન્થની સંકલના ૨૬ સ્વપર ઉપકારનું કાર્ય ત્વરાથી કરી લેવાની ભાવનાના મંત્રાત્મક વાક્યો ૨૭ 'સૂત્રકૃત્તાંગ'માંથી નિગ્રન્થ પ્રવચનની ટતા વિષે ૨૮ શરીર સંબંધમાં બીજી વાર અપ્રાકૃત ક્રમ ૨૯ નિર્વિકલ્પપણે અંતર્મુખવૃત્તિ કરી આત્મધ્યાન કરવાનો ક્રમ ૩૦ વીતરાગદર્શનસંક્ષેપ એક પુસ્તકની સંકલના કાવ્યોની અનુક્રમણિકા નામ પાન ભારતીય દાર પતંગો 53 પ્રથમ શતકઃ ગ્રન્થારંભ પ્રસંગ રંગ ભરવા કોડે કરું કામના. નાભિનંદન નાથ, વિશ્વવંદન વિજ્ઞાની મહેમાનો આજ અનુ આંક ક્રમ - ૯ ૧૬ 63; આ વ ZAIANA ૧૦ 204 ૩૬ ૪૨ ૧ - પ્રક ૨ પ્રભુપ્રાર્થનાઃ જળહળ જ્યોતિસ્વરૂપ તું. કેવળ કૃપાનિધાન. ધર્મ વિષેઃ દિનકર વિના જેવો દિનનો દેખાવ દીન કાળ કોઈને નહીં મૂકે મોતીની ૨ 3 3 ૪ ધર્મ વિષેઃ સાહ્યબી સુખદ હોય ૧૧ ૫ ૬ の ૭ ૮ પામ્યા મોદ મુનિ સુણી મન વિષે, વૃત્તાંત રાજા તો *&*}}}}85 ૧૯૪૮ અશરણભાવના: સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી એકત્વભાવના શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય રાજ્ય-રાણી સર્વ મળી સુચંદન ઘી, ના ના ૧૧ ડા सहजाल स्वरूप सद्गुरु श्रीमान् राजचन्द्र भिन्न भिन्न अवस्था ૨૮ जन्म ૧૨ યવાળીયા (સૌરાષ્ટ્ર) ૧૬ ને ચર્ચવામાં હતી યત્વ અન્યત્વભાવનાઃ ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના -દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા ૧૬ અશુચિભાવના ખાણ મૂત્ર ને व संवत् १९२४ कार्तिक शुद्ध १५ ૧૩ શ્રી શાંતિનાથ સ્તુતિ પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને ૧૪ છત્રપ્રબંધસ્થ પ્રેમ-પ્રાર્થનાઃ ૨૯ हविलय રાબાદ (સૌ ૧૩) ૧ અરિહંત આનંદકારી અપારી,તુ ૧૬૭ ૧૪ , " ૮૩૧ ૮૩૧ ૮૩૨ કે છે કે જે છે ૮૩૩ પાન ૩૭ ४० ૪૩ ૪૪ ૪૬ મળની, રોગ જરાનું નિવાસનું ધામ ૪૭ ૧૬ નિવૃત્તિબોધ અનંત સૌમ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા ૪૯ જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ૧૭. સર્વમાન્ય ધર્મ ધર્મ તત્ત્વ જો પૂછ્યું મને ૫૬ ૫૯ ૧૬ ૨ વવાણિયાવાસી વણિક જ્ઞાતિ ૧૪ ઉત્તમ જતું વિચાર ૩ વર્ષિક જેતપુરના રિઝવવા ધ કસુર ના ૧૫ દોહરાઃ જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય ૧૬ અનિત્યભાવનાઃ વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ ૨૦૬ રાજપ ભિન્ન ભિન્ન અવસ્થા ૧૭ ભક્તિનો ઉપદેશઃ શુભ ૩૧ ૧૬ શીતળતામય છાંય રહી ૬૮ ૩૬-૮૯ ૧૭ ૧૭ બ્રહ્મચર્ય વિષે સુભાષિતઃ નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન ૮૨ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૮ 26 યમનિયમ સંજમ આપ કિયો ર (૧) જડ ભાવે જડ પરિણમે ૨૯૭ ચેતન ચેતન ભાવ http://www.ShrimadRajchandra.org ૧૭ સામાન્ય મનોરથ મોહિનીભાવ વિચાર અધીન થઈ, ના નીરખું નયને પરનારી તૃષ્ણાની વિચિત્રતા હતી ( ૬૪ ) 30 પ ૩૧ ૬૬ ૯૦ દીનતાઇ ત્યારે તાકી પટેલાઈ અને ૯૩ ૧૯ ૧૭ (ર) પરમ પુરુષ પ્રભુ સહસ ૨૯૭ પરમ જ્ઞાન સુખધામ ૨૦ ૧૭ અમૂલ્ય તત્ત્વવિચાર: બહુ ૩૨ ૨૬૭ જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ જ્ઞાન ઝ ૨૯૭ પુણ્ય કેરા પુંજથી શુભ દે. ભવ્યો સાંભળો માનવનો મળ્યો ૧૦૭ 33 ૪૭૪ આતમભાવના ભાવતાં ૨૧ 109 ૧૭ જિનેશ્વરની વાણી: અનંત જીવ લહે કેવળજ્ઞાન રે ૩૮૭ અનંત ભાવ ભેદથી ભરેલી મી ૧૩૨ ૩૪ 2. ૨૨ ૧૭ પૂર્ણમાલિકા મંગલઃ તપોપધ્યાને વિરૂપ થાય ૧૩૨ 39 « æ × ૭૧૫ મૂળ મારગ સાંભળો જિનનો રે પર૩ ૩૫ ૭૧૮ આત્મસિદ્ધિ પરવ ૭૨૪ પંચ પરમપદ બોધ્યો, જે 13 ૨૩ ૭૭ લઘુવયથી અદભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ ૧૯૫ ૧૯૫૬ 39 ૭૩૮ ૧૯૪૭ પ્રમાણે પરમ વીતરાગે ૫૬૦ અપૂર્વ અવસર એવો ૨૪ ૭૯ દૃષ્ટિભેદથી ભિન્ન ભિન્ન મ ય સનું પ્રમા ક્યારે આવશે ? ૫૬૩ ખ GEET મતદર્શનઃ ભિન્ન ભિન્ન મત દેખીએ, હાજી ૩૮ ૮૩૭ આત્મજ્ઞાન સમદર્શિતા શાળાના સીન ક ભેદ દૃષ્ટિનો એક + ૨ ૧૯૬ હા રા કરી વિચરે ઉદયપ્રયોગ વરર ભાવનગર ૨૫ ૧૦૭ ૧ લોક પુરુષસંસ્થાને કહ્યો ૨ શું કરવાથી પોતે સુખી ? ૨૧૧ ૨૧૧ ૩૯ ૯૦૨ જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો 9 ફેરી સ્વભાવ ભિન્ન ૬૪૨ >>>}}}}G ૩ જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ ૨૧૧ ४० ૯૫૪ ૬ (૧) ઈચ્છે છે જે જોગીજન, ૪ જે ગાયો તે સઘળે એક ૨૧૧ મન નો મો R અનંત સુખસ્વરૂપ ૬૫૯ ૫ જહાં રાગ ને વળી દ્વેષ રાજ ૨૧૨ (૨) આવ્યે બહુ ૧૮ ના સમદેશમાં, ૧૯૪૮, ૨૬ ૬૫૯ ૧૫૪ બીજાં સાધન બહુ કર્યાં, કરી ૨૭ ૧૫૭ ના કલ્પના આપ આજ મને ઉછરંગ અનુપમ, જન્મકૃતાર્થ જોંગ જણાયો ૨૮ ૨૫૮ બિના નયન પાવે નહીં, ૨૯ ૨૬૪ स२३१म स्वरुप सद्गुरु श्रीमान् रा४१च भिन्न भिन्न अवस्था ૨૩૩ जन्म છાયા જાય સમાઈ (૩) સુખધામ અનંત સુસંત ચહીં ૬૫૯ ૯૫૬ ૭ હું કોણ છું ? ક્યાંથી થયો ? યવાળીયા (૪૨ષ્ટ્ર) ૯૬૦/૧૨ ૬૬૪ શું સ્વરૂપ છે મારું ખરું? મારગ સાચા મિલ वि. संवत् १९२४ कार्तिक शुद्ध १५ ૨૯૨ વિનય રાનોર (૪૩૬) ૯૬૦/૧૪ ગયા, છૂટ ગયે સંદેહ ૭૯૬ હોત આસવા પરિસવા, નહિ ઈનમેં સંદેહ ૭૯૬ ૯૬૦/૨૦ ૭૯૮ ધન્ય રે દિવસ આ અવે । ૮૦૧ બિના નયનકી બાત વીસ દોહરાઃ સદ્ગુરુભક્તિ હૈ રહસ્યઃ હે પ્રભુ, હે પ્રભુ, શું કહું ? દીનાનાથ દયાળ वि.संवत् १९५७ चैत्र कृष्ण ५. ૨૯૫ ૪૪ શ્રીમદ્ ૨૪૫૯૮૩૨ ભિન્ન ભિન્ન અવસ્થા કોઈ બ્રહ્મરસના ભોગી 390 Page #68 -------------------------------------------------------------------------- ________________ http://www,ShrimadRajchandra,arg નીચેના પૃષ્ઠ ક્રમાંક પર જવા માટે તેના ૫૨ કલીક કરો ૧ • ૨ ૩ ૪ ૫ ૬ の ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૩૧ ૩૨ ૩૩ ૪૬ ૪૭ ૪૮ × ૨ ૨ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ રદ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ४० જ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૯ ૫૦ ૫૧ પર ૫૩ ૫૪ ૫૫ પદ ૫૭ ૫૮ ૫૯ ૬૦ ૬૧ દર ૬૩ ૬૪ ૬૫ દદ ૬૭ ૬૮ ૬૯ ৩০ ૭૧ ૭૨ ૭૩ ૭૪ ૭૫ ૭૬ ૭૮ ૭૯ ૮૦ ૮૧ ૮૨ ૮૩ ૮૪ ૮૫ ૮૬ ૮૭ ८८ ૮૯ ૯૦ ૯૧ ૯૨ ૯૩ ૯૪ ૯૫ ૯૬ ૯૭ ૯૮ ૯૯ ૧૦૦ ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૧૫૧ ૧૫૨ ૧૫૩ ૧૫૪ ૧૫૫ ૧૫૬ ૧૫૭ ૧૫૮ ૧૫૯ ૧૬૦ ૧૬૧ ૧૬૨ ૧૬૩ ૧૬૪ ૧૬૫ ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૭૦ ૧૭૧ ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૭૯ ૧૮૦ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૪ ૧૮૫ ૧૮૬ ૧૮૭ ૧૮૮ ૧૮૯ ૧૯૦ ૧૯૧ ૧૯૨ ૧૯૩ ૧૯૪ ૧૯૫ ૧૯૬ ૧૯૭ ૧૯૮ ૧૯૯ ૨૦૦ ૨૦૧ ૨૦૨ ૨૦૩ ૨૦૪ ૨૦૫ ૨૦૬ ૨૦૭ ૨૦૮ ૨૦૯ ૨૧૦ ૨૧૧ ૨૧૨ ૨૧૩ ૨૧૪ ૨૧૫ ૨૧૬ ૨૧૭ ૨૧૮ ૨૧૯ ૨૨૦ ૨૨૧ ૨૨૨ ૨૨૩ ૨૨૪ ૨૨૫ ૨૨૬ ૨૨૭ ૨૨૮ ૨૨૯ ૨૩૦ ૨૩૧ ૨૩૨ ૨૩૩ ૨૩૪ ૨૩૫ ૨૩૬ ૨૩૭ ૨૩૮ ૨૩૯ ૨૪૦ ૨૪૧ ૨૪૨ ૨૪૩ ૨૪૪ ૨૪૫ ૨૪૬ ૨૪૭ ૨૪૮ ૨૪૯ ૨૫૦ ૨૫૧ ૨૫૨ ૨૫૩ ૨૫૪ ૨૫૫ ૨૫૬ ૨૫૭ ૨૫૮ ૨૫૯ ૨૬૦ ૨૬૧ ૨૬૨ ૨૬૩ ૨૬૪ ૨૬૫ ૨૬૬ ૨૬૭ ૨૬૮ ૨૬૯ ૨૭૦ ૨૭૧ ૨૭૨ ૨૭૩ ૨૭૪ ૨૭૫ ૨૭૬ ૨૭૭ ૨૭૮ ૨૭૯ ૨૮૦ ૨૮૧ ૨૮૨ ૨૮૩ ૨૮૪ ૨૮૫ ૨૮૬ ૨૮૭ ૨૮૮ ૨૮૯ ૨૯૦ ૨૯૧ ૨૯૨ ૨૯૩ ૨૯૪ ૨૯૫ ૨૯૬ ૨૯૭ ૨૯૮ ૨૯૯ ૩૦૦ ૩૦૧ ૩૦૨ ૩૦૩ ૩૦૪ ૩૦૫ ૩૦૬ ૩૦૭ ૩૦૮૩૦૯ ૩૧૦ ૩૧૧ ૩૧૨ ૩૧૩ ૩૧૪ ૩૧૫ ૩૧૬ ૩૧૭ ૩૧૮ ૩૧૯ ૩૨૦ ૩૨૧ ૩૨૨ ૩૨૩ ૩૨૪ ૩૨૫ ૩૨૬ ૩૨૭ ૩૨૮ ૩૨૯ ૩૩૦ ૩૩૧૩૩૨ ૩૩૩૩૩૪ ૩૩૫ ૩૩૬૩૩૭૩૩૮૩૩૯ ૩૪૦ ૩૪૧ ૩૪૨ ૩૪૩ ૩૪૪ ૩૪૫ ૩૪૬ ૩૪૭ ૩૪૮ ૩૪૯ ૩૫૦ ૩૫૧ ૩૫૨ ૩૫૩ ૩૫૪ ૩૫૫ ૩૫૬ ૩૫૭ ૩૫૮ ૩૫૯ ૩૬૦ ૩૬૧ ૩૬૨ ૩૬૩ ૩૬૪ ૩૬૫ ૩૬૬ ૩૬૭ ૩૬૮૩૬૯ ૩૭૦ ૩૭૧ ૩૭૨ ૩૭૩ ૩૭૪ ૩૭૫ ૩૭૬ ૩૭૭ ૩૭૮૩૭૯ ૩૮૦ ૩૮૧ ૩૮૨૩૮૩૩૮૪ ૩૮૫ ૩૮૬ ૩૮૭ ૩૮૮ ૩૮૯ ૩૯૦ ૩૯૧ ૩૯૨ ૩૯૩ ૩૯૪ ૩૯૫ ૩૯૬ ૩૯૦ ૩૯૮ ૩૯૯ ૪૦૦ ૪૦૧ ૪૦૨ ૪૦૩ ૪૦૪ ૪૦૫ ૪૦૬ ૪૦૭ ૪૦૮ ૪૦૯ ૪૧૦ ૪૧૧ ૪૧૨ ૪૧૩ ૪૧૪ ૪૧૫ ૪૧૬ ૪૧૭ ૪૧૮ ૪૧૯ ૪૨૦ ૪૨૧ ૪૨૨ ૪૨૩ ૪૨૪ ૪૨૫ ૪૨૬ ૪૨૭ ૪૨૮ ૪૨૯ ૪૩૦ ૪૩૧ ૪૩૨ ૪૩૩ ૪૩૪ ૪૩૫ ૪૩૬ ૪૩૭ ૪૩૮ ૪૩૯ ૪૪૦ ૪૪૧ ૪૪૨ ૪૪૩ ૪૪૪ ૪૪૫ ૪૪૬ ૪૪૭ ૪૪૮ ૪૪૯ ૪૫૦ ૪૫૧ ૪૫૨ ૪૫૩ ૪૫૪ ૪૫૫ ૪૫૬ ૪૫૭ ૪૫૮ ૪૫૯ ૪૬૦ ૪૬૧ ૪૬૨ ૪૬૩ ૪૬૪ ૪૬૫ ૪૬૬ ૪૬૭ ૪૬૮ ૪૬૯ ૪૭૦ ૪૭૧ ૪૭૨ ૪૭૩ ૪૭૪ ૪૭૫ ૪૭૬ ૪૭૭ ૪૭૮ ૪૭૯ ૪૮૦ ૪૮૧ ૪૮૨ ૪૮૩ ૪૮૪ ૪૮૫ ૪૮૬ ૪૮૭ ૪૮૮ ૪૮૯ ૪૯૦ ૪૯૧ ૪૯૨ ૪૯૩ ૪૯૪ ૪૯૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ http://www,ShrimadRajchandra,arg ૪૯૬ ૪૯૭ ૪૯૮ ૪૯૯ ૫૦૦ ૫૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૫૧૧ ૫૧૨ ૫૧૩ ૫૧૪ ૫૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૫૨૦ ૫૨૧ ૫૨૨ ૫૨૩ ૫૨૪ ૫૨૫ ૫૨૬ ૫૨૭ ૫૨૮ ૫૨૯ ૫૩૦ ૫૩૧ ૫૩૨ ૧૩૩ ૫૩૪ ૫૩૫ ૫૩૬ ૫૩૭ ૫૩૮ ૧૩૯ ૫૪૦ ૫૪૧ ૫૪૨ ૫૪૩ ૫૪૪ ૫૪૫ ૫૪૬ ૫૪૭ ૫૪૮ ૫૪૯ ૫૫૦ ૫૫૧ ૫૫૨ ૫૫૩ ૫૫૪ ૫૫૫ ૫૫૬ ૫૫૭ ૫૫૮ ૫૫૯ ૫૬૦ ૫૬૧ ૫૬૨ ૫૬૩ ૫૬૪ ૫૬૫ ૫૬૬ ૫૬૭ ૫૬૮ ૫૬૯ ૫૭૦ ૫૭૧ ૫૭૨ ૫૭૩ ૫૭૪ ૫૭૫ ૫૭૬ ૫૭૭ ૫૭૮ ૫૭૯ ૫૮૦ ૫૮૧ ૫૮૨ ૫૮૩ ૫૮૪ ૫૮૫ ૫૮૬ ૫૮૭ ૫૮૮ ૧૮૯ ૫૯૦ ૫૯૧ ૫૯૨ ૫૯૩ ૫૯૪ ૫૯૫ ૫૯૬ ૫૯૭ ૫૯૮ ૫૯૯ ૬૦૦ ૬૦૧ ૬૦૨ ૬૦૩ ૬૦૪ ૬૦૫ ૬૦૬ ૬૦૭ ૬૦૮ ૬૦૯ ૬૧૦ ૬૧૧ ૬૧૨ ૬૧૩ ૬૧૪ ૬૧૫ ૬૧૬ ૬૧૭ ૬૧૮ ૬૧૯ ૬૨૦ ૬૨૧૬૨૨ ૬૨૩ ૬૨૪ ૬૨૫ ૬૨૬ ૬૨૭ ૬૨૮ ૬૨૯ ૬૩૦ ૬૩૧ ૬૩૨ ૬૩૩ ૬૩૪ ૬૩૫ ૬૩૬ ૬૩૭૬૩૮૬૩૯ ૬૪૦ ૬૪૧ ૬૪૨ ૬૪૩ ૬૪૪ ૬૪૫ ૬૪૬ ૬૪૭ ૬૪૮ ૬૪૯ ૬૫૦ ૬૫૧ ૬૫૨ ૬૫૩ ૬૫૪ ૬૫૫ ૬૫૬ ૬૫૭ ૬૫૮ ૬૫૯ ૬૬૦ ૬૬૧ ૬૬૨ ૬૬૩ ૬૬૪ ૬૬૫ FEE ૬૬૭ ૬૬૮ ૬૬૯ ૬૭૦ ૬૭૧ ૬૭૨ ૬૭૩ ૬૭૪ ૬૭૫ ૬૭૬ ૬૭૭ ૬૭૮ ૬૭૯ ૬૮૦ ૬૮૧ ૬૮૨ ૬૮૩ ૬૮૪ ૬૮૫ ૬૮૬ ૬૮૭૬૮૮ ૬૮૯ ૬૯૦ ૬૯૧ ૬૯૨ ૬૯૩ ૬૯૪ ૬૯૫ ૬૯૬ ૬૯૭ ૬૯૮ ૬૯૯ ૭૦૦ ૭૦૧ ૭૦૨ ૭૦૩ ૭૦૪ ૭૦૫ ૭૦૬ ૭૦૭ ૭૦૮ ૭૦૯ ૭૧૦ ૭૧૧ ૭૧૨ ૭૧૩ ૭૧૪ ૭૧૫ ૭૧૬ ૭૧૭ ૭૧૮ ૭૧૯ ૭૨૦ ૭૨૧ ૭૨૨ ૭૨૩ ૭૨૪ ૭૨૫ ૭૨૬ ૭૨૭ ૭૨૮ ૭૨૯ ૭૩૦ ૭૩૧ ૭૩૨ ૭૩૩ ૭૩૪ ૭૩૫ ૭૩૬ ૭૩૭ ૭૩૮૭૩૯ ૭૪૦ ૭૪૧ ૭૪૨ ૭૪૩ ૭૪૪ ૭૪૫ ૭૪૬ ૭૪૭ ૭૪૮ ૭૪૯ ૭૫૦ ૭૫૧ ૭૫૨ ૭૫૩ ૭૫૪ ૭૫૫ ૭૫૬ ૭૫૭ ૭૫૮ ૭૫૯ ૭૬૦ ૭૬૧ ૭૬૨ ૭૬૩ ૭૬૪ ૭૬૫ ૭૬૬ ૭૬૭ ૭૬૮ ૭૬૯ ૭૭૦ ૭૭૧૭૭૨ ૭૭૩ ૭૭૪ ૭૭૫ ૭૭૬૭૭૭૭૭૮ ૭૭૯ ૭૮૦ ૭૮૧ ૭૮૨ ૭૮૩૭૮૪ ૭૮૫ ૭૮૬ ૭૮૭ ૭૮૮ ૭૮૯ ૭૯૦ ૭૯૧ ૭૯૨ ૭૯૩ ૭૯૪ ૭૯૫ ૭૯૬ ૭૯૭ ૭૯૮ ૭૯૯ ૮૦૦ ૮૦૧ ૮૦૨ ૮૦૩ ૮૦૪ ૮૦૫ ૮૦૬ ૮૦૭ ૮૦૮ ૮૦૯ ૮૧૦ ૮૧૧ ૮૧૨ ૮૧૩ ૮૧૪ ૮૧૫ ૮૧૬ ૮૧૭ ૮૧૮ ૮૧૯ ૮૨૦ ૮૨૧ ૮૨૨ ૮૨૩ ૮૨૪ ૮૨૫ ૮૨૬ ૮૨૭ ૮૨૮ ૮૨૯ ૮૩૦ ૮૩૧ ૮૩૨ ૮૩૩ ૮૩૪ ૮૩૫ ૮૩૬ ૮૩૭ ૮૩૮ ૮૩૯ ૮૪૦ ૮૪૧ ૮૪૨ ૮૪૩ ૮૪૪ ૮૪૫ ૮૪૬ ૮૪૭ ૮૪૮ ૮૪૯ ૮૫૦ ૮૫૧ ૮૫૨ ૮૫૩ ૮૫૪ ૮૫૫ ૮૫૬ ૮૫૭ ૮૫૮ ૮૫૯ ૮૬૦ ૮૬૧ ૮૬૨ ૮૬૩ ૮૬૪ ૮૬૫ ૮૬૬ ૮૬૭ ૮૬૮ ૮૬૯ ૮૭૦ ૮૭૧ ૮૭૨ ૮૭૩ ૮૭૪ ૮૭૫ ૮૭૬ ૮૭૭ ૮૭૮ ૮૭૯ ૮૮૦ ૮૮૧ ૮૮૨ ૮૮૩ ૮૮૪ ૮૮૫ ૮૮૬ ૮૮૭ ૮૮૮ ૮૮૯ ૮૯૦ ૮૯૧ ૮૯૨ ૮૯૩ ૮૯૪ ૮૯૫ ૮૯૬ ૮૯૭ ૮૯૮ ૮૯૯ ૯૦૦ ૯૦૧ ૯૦૨ ૯૦૩ ૯૦૪ ૯૦૫ ૯૦૬ ૯૦૭ ૯૦૮ ૯૦૯ ૯૧૦ ૯૧૧ ૯૧૨ ૯૧૩ ૯૧૪ ૯૧૫ ૯૧૬ ૯૧૭ ૯૧૮ ૯૧૯ ૯૨૦ ૯૨૧ ૯૨૨ ૯૨૩ ૯૨૪ ૯૨૫ ૯૨૬ Page #70 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંત વર્ષ ૧૭ મા પહેલાં ૧ પ્રથમ શતક (શાર્દૂલવિક્રીડિત વૃત્ત) ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કોડે કરું કામના; બોધું ધર્મદ મર્મ ભર્મ હરવા, છે અન્યથા કામ ના; ભાખું મોક્ષ સુબોધ ધર્મ ધનના, જોડે કશું કામના; એમાં તત્ત્વ વિચાર સત્ત્વ સુખદા, પ્રેરો પ્રભુ કામના.૧ (છપ્પય) નાભિનંદન નાથ, વિશ્વવંદન વિજ્ઞાની; ભવ બંધનના ફંદ, કરણ ખંડન સુખદાની; ગ્રંથ પંથ આદ્યંત, ખંત પ્રેરક ભગવંતા; અખંડિત અરિહંત, તંતહારક જયવંતા; શ્રી મરણહરણ તારણતરણ, વિશ્વોદ્ધારણ અઘ હરે; તે ઋષભદેવ પરમેશપદ, રાયચંદ વંદન કરે. ૨ Audio Audio Page #71 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org જળહળ જ્યોતિ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રાર્થના (દોહરા) સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પેરજે, યાંન ભગવાન. ૩ Audio નિત્ય નિરંજન નિત્ય છો. ગંજનગંજ ગુમાન; અભિવંદન અભિવંદના ભયભંજન ધર્મધરણ તારણતરણ, શરણ ચરણ પાવનકરણ, ભયભંજન ભગવાન. ૪ સન્માન; વિધ્નહરણ ભગવાન. ૫ ભદ્રભરણ ભીતિહરણ, સુધાઝરણ શુભવાન; કલેશહરણ ચિંતા ચૂરણ, ભયભંજન ભગવાન. ૬ અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; 1. ભયજન ભગવાન. ૭ અજર અમર અણજન્મ આનંદી અપવર્ગી નું. અકળ ગતિ આશિષ અનુકૂળ આપજે ભયભંજન અનુમાન; ભગવાન. ૮ નિરાકાર નિર્લેપ છો. નિર્મળ નીતિનિધાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન. ૯ સચરાચર સ્વયં પૂણ સુખદ સોંપજે માન; સૃષ્ટિનાથ સર્વેશ્વરા, ભયભંજન ભગવાન. ૧૦ સંકટ શોક સકળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન; ઇચ્છા વિકળ અચળ કરો, ભયભંજન ભગવાન. ૧૧ આધિ વ્યાધિ ઉપાધિને હરો તંત તોફાન; કરુણાનું કરુણા કરો, ભયભંજન ભગવાન. ૧૨ કિંકરની કંકર મર્તિ, સ્કૂલ ભયંકર ભાન; ભગવાન. ૧૩ કર તે સ્નેહે હરો, ભયભંજન શિશુને આપશો, ભક્તિ મુક્તિનું શક્તિ શિશુને નીતિ આર્ય જાહેર છે, ભયભંજન પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનું આપશો, ભયભંજન પ્રાને દયા શાંતિ ઔદાર્યતા, ધર્મ મર્મ વણ કંપ દે, ભયભંજન દાન; ભગવાન. ૧૪ ભાન; ભગવાન. ૧૫ મનધ્યાન; સંપ પ ભગવાન. ૧૬ હર આળસ એદીપણું, એદીપણું, હર અધ ને અજ્ઞાન; હર ભ્રમણા ભારત તી. યભજન ભગવાન. ૧૭ તન મન ધન ને અન્નનું, દે સુખ સુધાસમાન આ અવનીનું કર ભલું, ભય જન વિનય વિનંતી રાયની, ધરો કૃપાથી માન્ય કરો મહારાજ તે, ભયભંજન ભગવાન. ૧૮ ધ્યાન; ભગવાન. ૧૯ Page #72 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મા પહેલાં ધર્મ વિષે (કવિત) દિનકર વિના જેવો, દિનનો દેખાવ દીન, થી વિના જેવી જોજો, શર્વરી સહાય છે. પ્રતિપાળ વિના જેવી, પ્રજા પુરતણી પેખો, સુરસ વિનાની જેવી કવિતા કાય છે; સલિલ વિહીન જેવી, સરિતાની શોભા અને ભńર વિહીન જેવી, ભામિની ભળાય છે. વદે રાયચંદ વીર, એમ ધર્મમર્મ વિના, મહાન પણ, કુકર્મી કળાય છે.૨૦ માનવી Audio ૨ (અપૂર્ણ) 3 પુષ્પમાળા ૧ રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું. નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો. ર વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર દૃષ્ટિ ફેરવી જાઓ. ૩ સફળ થયેલા વખતને માટે આનંદ માનો, અને આજનો દિવસ પણ સફળ કરો. નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાત્તાપ કરી નિષ્ફળતા વિસ્તૃત કરો. ૪ કણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો. છતાં સિદ્ધિ થઈ નહીં. ૫ સફળજન્ય એક્કે બનાવ તારાથી જો ન બન્યો હોય તો ફરી ફરીને શરમ. ૬ અઘટિત કૃત્યો થયાં હોય તો શરમાઈને મન, વચન, કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે.. ૭ જો તું સ્વતંત્ર હોય તો સંસારસમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડઃ- (૧) ૧ પ્રહર -ભક્તિકર્તવ્ય. (૨) ૧ પ્રહર -ધર્મકર્તવ્ય. (૩) ૧ પ્રહર -આહારપ્રયોજન. (૪) ૧ પ્રહર -વિદ્યાપ્રયોજન. (૫) ૨ પ્રહર -નિદ્રા. (૬) ૨ પ્રહર -સંસારપ્રયોજન. ૮ પ્રહર ૮ જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દૃષ્ટિ કરજે. ૯ જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય તો નીચે કહું છું તે વિચારી જોઃ- (૧) તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી ? (૨) આવતી કાલની વાત શા માટે જાણી શકતો નથી ? (૩) તું જે ઈચ્છે છે તે શા માટે મળતું નથી ? (૪) ચિત્રવિચિત્રતાનું પ્રયોજન શું છે ? ૧૦ જો તને અસ્તિત્વ પ્રમાણભૂત લાગતું હોય અને તેના મૂળતત્ત્વની આશંકા હોય તો નીચે કહું છું-- Page #73 -------------------------------------------------------------------------- ________________ કરજે. ૧૧ સર્વ પ્રાણીમાં સમ દૃષ્ટિ- http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૧૨ કિંવા કોઈ પ્રાણીને જીવિતવ્યરહિત કરવાં નહીં, ગજા ઉપરાંત તેનાથી કામ લેવું નહીં. ૧૩ કિંવા સત્પુરુષો જે રસ્તે ચાલ્યા તે. ૧૪ મૂળતત્ત્વમાં ક્યાંય ભેદ નથી, માત્ર દૃષ્ટિમાં ભેદ છે એમ ગણી આશય સમજી પવિત્ર ધર્મમાં પ્રવર્તન ૧૫ તું ગમે તે ધર્મ માનતો હો તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સઁવજે કરજે ૧૬ ગમે તેટલો પરતંત્ર હો તોપણ મનથી પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય ૧૭ આજે જો તું દુષ્કૃતમાં દોરાતો હો તો મરણને સ્મર, ૧૮ તારા દુઃખ-સુખના બનાવોની નોંધ આજે કોઈને દુઃખ આપવા તત્પર થાય તો સંભારી જા. ૧૯ રાજા હો કે રંક હો ગમે તે હો, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી આવજો કે આ કાયાનાં પુદ્ગલ થોડા વખતને માટે માત્ર સાડાત્રણ હાથ ભૂમિ માંગનાર છે. ૨૦ તું રાજા હો તો ફિકર નહીં, પણ પ્રમાદ ન કર, કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારનો, ગર્ભપાતનો, નિર્દેશનો, ચંડાલનો, કસાઈનો અને વેશ્યાનો એવો કણ તું ખાય છે. તો પછી ? ર૧ પ્રજાનાં દુઃખ, અન્યાય, કર અને તપાસી જઈ આજે ઓછાં કર. તું પણ હે રાજા ! કાળને ઘેર આવેલો પરૂણો છે. ખેંચ. રર વકીલ હો તો એથી અર્ધા વિચારને મનન કરી જે. ૨૩ શ્રીમંત હો તો પૈસાના ઉપયોગને વિચારજે. રળવાનું કારણ આજે શોધીને કહેજે. ૨૪ ધાન્યાદિકમાં વ્યાપારથી થતી અસંખ્ય હિંસા સંભારી ન્યાયસંપન્ન વ્યાપારમાં આજે તારું ચિત્ત ૫ જો તું કસાઈ હોય તો તારા જીવના સુખનો વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર, ૨૬ જો તું સમજણો બાલક હોય તો વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દૃષ્ટિ કર. ૨૭ જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દૃષ્ટિ કર. ૨૮ જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દૃષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર. ૨૯ જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભાર;- દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુંબ ભણી દૃષ્ટિ કર. ૩૦ જો તું કવિ હોય તો અસંભવિત પ્રશંસાને સંભારી જઈ આજના દિવસમાં પ્રવેશ કર. ૩૧ જો તું કૃપણ હોય તો,- ૩ર જો નું અમલમસ્ત હોય તો નેપોલિયન બોનાપાર્ટને બન્ને સ્થિતિથી સ્મરણ કર. ૩૩ ગઈ કાલે કોઈ કૃત્ય અપૂર્ણ રહ્યું હોય તો પૂર્ણ કરવાનો સુવિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. ૩૪ આજે કોઈ કૃત્યનો આરંભ કરવા ધારતો હો તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર ૩૫ પગ મુક્તાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર, Page #74 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મા પહેલાં ૫ ૩૬ અઘોર કર્મ કરવામાં આજે તારે પડવું હોય તો રાજપુત્ર હો તોપણ ભિક્ષાચરી માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૩૭ ભાગ્યશાલી હો તો તેના આનંદમાં બીજાને ભાગ્યશાલી કરજે, પરંતુ દુર્ભાગ્યશાલી હો તો અન્યનું બૂરું કરતાં રોકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. ૩૮ ધર્માચાર્ય હો તો તારા અનાચાર ભણી કટાક્ષદૃષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૩૯ અનુચર હો તો પ્રિયમાં પ્રિય એવા શરીરના નિભાવનાર તારા અધિરાજની નિમકહલાલી ઈચ્છી આજના દિવસમાં પ્રવેશ કરજે ૪૦ દુરાચારી હો તો તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪૧ દુ:ખી હો તો (આજની) આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે. જર ધર્મકરણીનો અવશ્ય વખત મેળવી આજની વ્યવહારસિદ્ધિમાં નું પ્રવેશ કરજે. ૪૩ કદાપિ પ્રથમ પ્રવેશે અનુકૂળતા ન હોય તોપણ રોજ જતા દિવસનું સ્વરૂપ વિચારી આજે ગમે ત્યારે પણ તે પવિત્ર વસ્તુનું મનન કરજે. કરજે. ૪૪ આહાર, વિહાર, નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪૫ તું કારીગર હો તો આળસ અને શક્તિના ગેરઉપયોગનો વિચાર કરી જઈ આજના દિવસમાં પ્રવેશ ૪૬ તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકાર્યે અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. યુક્ત કર ૪૭ એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી શૌચક્રિયાયુક્ત થઈ ભગવદ્રુભક્તિમાં લીન થઈ ક્ષમાપના યાચ. ૪૮ સંસારપ્રયોજનમાં જો તું તારા હિતને અર્થે અમુક સમુદાયનું અહિત કરી નાખતો હો તો અટકજે. ૪૯ જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતો હો તો અટકજે. ૫ ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મકર્તવ્ય અને વિદ્યાસંપત્તિમાં ગ્રાહ્ય કરજે, ૫૧ જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. પર સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી ઈત્યાદિ બધાં સુખ તારે ઘેર હોય તોપણ એ સુખમાં ગૌણતાએ દુ:ખ રહ્યું છે એમ ગણી આજના દિવસમાં પ્રવેશ કર, કરજે. વિચારજે. ૫૩ પવિત્રતાનું મૂળ સદાચાર છે. ૫૪ મન દોરંગી થઈ જતું જાળવવાને,- ૫૫ વચન શાંત, મધુર, કોમળ,સત્ય અને શૌચ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ ૫૬ કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, તે માટે · હું આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું · એમ આજે ૫૭ તારે હાથે કોઈની આજીવિકા આજે તૂટવાની હોય તો,- ૫૮ આહારક્રિયામાં હવે તેં પ્રવેશ કર્યો. મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો. ૫૯ જો આજે દિવસે તને સૂવાનું મન થાય, તો તે વખતે ઈશ્વરભક્તિપરાયણ થજે, કે સતશાસ્ત્રનો લાભ લઈ લેજે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬ કરે છે. http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૬૦ હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે, તોપણ અભ્યાસ સર્વનો ઉપાય છે. ૬૧ ચાલ્યું આવતું વૈર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે, વર તેમ નવું વૈર વધારીશ નહીં, કારણ વૈર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે એ વિચાર તત્ત્વજ્ઞાનીઓ ૬૩ મહારંભી, હિંસાયુક્ત વ્યાપારમાં આજે પડવું પડતું હોય તો અટકજે. ૬૪ બહોળી લક્ષ્મી મળતાં છતાં આજે અન્યાયથી કોઈનો જીવ જતો હોય તો અટકબ્જે. ૬૫ વખત અમુલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,૦૦૦ વિપળનો ઉપયોગ કરજે, ૬ વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે માટે જંજાળમોહિનીથી આજે અત્યંતરમોહિની વધારીશ નહીં. ૬૭ નવરાશનો દિવસ હોય તો આગળ કહેલી સ્વતંત્રતા પ્રમાણે ચાલજે, ક કોઈ પ્રકારની નિષ્પાપી ગમ્મત કિંવા અન્ય કંઈ નિષ્પાપી સાધન આજની આનંદનીયતાને માટે શોધ. ૬૯ સુયોજક કૃત્ય કરવામાં દોરાવું હોય તો વિલંબ કરવાનો આજનો દિવસ નથી, કારણ આજ જેવો મંગળદાયક દિવસ બીજો નથી. ૭૦ અધિકારી હો તોપણ પ્રજાહિત ભૂલીશ નહીં, કારણ જેનું (રાજાનું) તું લૂણ ખાય છે, તે પણ પ્રજાના માનીતા નોકર છે. વર્તજે. ૭૧ વ્યાવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સપ્રતિજ્ઞા માની આજના દિવસમાં કર સાયંકાળ થયા પછી વિશેષ શાંતિ લેજે ૭૩ આજના દિવસમાં આટલી વસ્તુને બાધ ન અણાય તો જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય (૧) આરોગ્યતા. (૨) મહત્તા. (૩) પવિત્રતા (૪) ફરજ. ૭૪ જો આજે તારાથી કોઈ મહાન કામ થતું હોય તો તારા સર્વ સુખનો ભોગ પણ આપી દેજે. ૭૫ કરજ એ નીચ રજ (ક+રજ) છે; 'કરજ એ યમના હાથથી નીપજેલી વસ્તુ છે; (કર+જ) કર એ રાક્ષસી રાજાનો જુલમી કર ઉઘરાવનાર છે. એ હોય તો આજે ઉતારજે, અને નવું કરતાં અટકજે. ૭ દિવસ સંબંધી કૃત્યનો ગણિતભાવ હવે જોઈ જા. ૭૭ સવારે સ્મૃતિ આપી છે છતાં કંઈ અયોગ્ય થયું હોય તો પશ્ચાત્તાપ કર અને શિક્ષા લે. ૭૮ કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો હો તો આનંદ માન, નિરભિમાની રહે. ૭૯ જાણતાં અજાણતાં પણ વિપરીત થયું હોય તો હવે તે માટે અટકજે. ૮૦ વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. ૮૧ આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો, તેવી તારી જિંદગી ભોગવવાને માટે તું આનંદિત થા તો જ આ- દર આજ જે પળે તું મારી કથા મનન કરે છે, તે જ તારું આયુષ્ય સમજી સવૃત્તિમાં દોરાજે. ૮૩ સત્પુરુષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય. ૮૪ આજનો દિવસ સોનેરી છે,પવિત્ર છે, કૃતકૃત્ય થવારૂપ છે, એમ સત્પુરુષોએ કહ્યું છે; માટે માન્ય કર. ૧ કરજ (કર +જ ) Page #76 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મા પહેલાં ૭ ૮૫ જેમ બને તેમ આજના દિવસ સંબંધી, સ્વપત્ની સંબંધી પણ વિષયાસક્ત ઓછો રહેજે. ૮૬ આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મુળ છે, એ જ્ઞાનીઓનું અનુભવસિદ્ધ વચન છે. ૮૭ તમાકુ સૂંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તો આજે પૂર્ણ કર.-(0) નવીન વ્યસન કરતાં અટક. ૮૮ દેશ, કાળ, મિત્ર એ સઘળાંનો વિચાર સર્વ મનુષ્યે આ પ્રભાતમાં સ્વશક્તિ સમાન કરવો ઉચિત છે. ૮૯ આજે કેટલા સત્પુરુષોનો સમાગમ થયો, આજે વાસ્તવિક આનંદસ્વરૂપ શું થયું ? એ ચિંતવન વિરલા પુરુષો કરે છે. ૯૦ આજે તું ગમે તેવા ભયંકર પણ ઉત્તમ કૃત્યમાં તત્પર હો તો નાહિમ્મત થઈશ નહીં. ૯૧ શુદ્ધ સચ્ચિદાનંદ, કરુણામય પરમેશ્વરની ભક્તિ એ આજનાં તારાં સત્કૃત્યનું જીવન છે. હર તારું, તારા કુટુંબનું, મિત્રનું, પુત્રનું, પત્નીનું, માતાપિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સત્પુરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્ત્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંધી છે. ૯૩ જેને ઘેર આ દિવસ ક્લેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે. ૯૪ કુશલ અને કહ્યાગરા પુત્રો, આજ્ઞાવલંબની ધર્મયુક્ત અનુચરો, સદ્ગુણી સુંદરી, સંપીલું કુટુંબ, સત્પુરુષ જેવી પોતાની દશા જે પુરુષની હશે તેનો આજનો દિવસ આપણે સઘળાને વંદનીય છે. ૯૫ એ સર્વ લક્ષણસંયુક્ત થવા જે પુરુષ વિચક્ષણતાથી પ્રયત્ન કરે છે તેનો દિવસ આપણને માનનીય છે. ૯૬ એથી પ્રતિભાવવાળું વર્તન જ્યાં મચી રહ્યું છે તે ઘર આપણી કટાક્ષર્દષ્ટિની રેખા છે. ૯૭ ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતો હો, પરંતુ નિરુપાધિમય હોય તો ઉપાધિમય પેલું રાજસુખ ઇચ્છી તારો આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. .- ૯૮ કોઈએ તને કડવું કથન કહ્યું હોય તે વખતમાં સહનશીલતા-નિરુપયોગી પણ, ૯૯ દિવસની ભૂલ માટે રાત્રે હસજે, પરંતુ તેવું હસવું ફરીથી ન થાય તે લક્ષિત રાખજે. ૧૦૦ આજે કંઈ બુદ્ધિપ્રભાવ વધાર્યો હોય, આત્મિક શક્તિ ઉજવાળી હોય, પવિત્ર કૃત્યની વૃદ્ધિ કરી હોય તો ૧૦૧ અયોગ્ય રીતે આજે તારી કોઈ શક્તિનો ઉપયોગ કરીશ નહીં-મર્યાદાલોપનથી કરવો પડે તો પાપભીરુ રહેજે. ૧૦૨ સરળતા એ ધર્મનું બીજસ્વરૂપ છે, પ્રજ્ઞાએ કરી સરળતા સેવાઈ હોય તો આજનો દિવસ સર્વોત્તમ છે. ૧૦૩ બાઈ, રાજપત્ની હો કે દીનજનપત્ની હો, પરંતુ મને તેની કંઈ દરકાર નથી. મર્યાદાથી વર્તતી મેં તો શું પણ પવિત્ર જ્ઞાનીઓએ પ્રશંસી છે. ૧૦૪ સદ્ગુણથી કરીને જો તમારા ઉપર જગતનો પ્રશસ્ત મોહ હશે તો હું બાઈ, તમને હું વંદન કરું છું. ૧૦૫ બહુમાન, નમ્રભાવ, વિશુદ્ધ અંતઃકરણથી પરમાત્માના ગુણસંબંધી ચિંતવન, શ્રવણ, મનન, કીર્તન, પૂજા, અર્ચા એ જ્ઞાનીપુરુષોએ વખાણ્યાં છે. માટે આજનો દિવસ શોભાવજો. ૧૦૬ સશીલવાન સુખી છે. દુરાચારી દુઃખી છે. એ વાત જો માન્ય ન હોય તો અત્યારથી તમે લક્ષ રાખી તે વાત વિચારી જઓ, Page #77 -------------------------------------------------------------------------- ________________ ८ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૧૦૭ આ સઘળાંનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા. ૧૦૮ લાંબી ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કરેલી, પવિત્રતાનાં પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગળદાયક થશે. વિશેષ શું કરું ? 3 કાળ કોઈને નહીં મૂકે (હરિગીત) મોતીતણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરાતણા શુભ હારથી બહુ કંઠકાંતિ ઝળકતી; આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માર્નીએ નવ કાળ મૂકે કોઈને. ૧ મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા, કાંચન કડાં કરમાં ધરી, કીયે કચાશ ન રાખતા; પળમાં પડ્યા પૃથ્વીપર્તિ એ ભાન ભૂતળ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૨ દશ આંગળીમાં માંગલિક મુદ્રા જડિત માણિક્યથી, જે પરમ પ્રેમે પે'રના પોંચી કળા બારીકથી; એ વેઢ વીંટી સર્વ છોડી ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માર્નીએ નવ કાળ મૂકે કોઈને ૩ મૂછ વાંકડી કરી ફાંકડા થઈ લીંબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા હરકોઈનાં હૈયાં ફરે ૩ એ સાંકડીમાં આવિયા છટા તજી સહુ સોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને, ૪ છો ખંડના અધિરાજ જે ચડે કરીને નીપજ્યા. બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજ્યા એ ચતુર ચક્રી ચાલિયા હોતા નહોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૫ જે રાજનીર્તિનિપુણતામાં ન્યાયવંતા નીવડ્યા, અવળા કર્યો જેના બધા સવળા સદા પાસા પડ્યા; એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટો સૌ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૬ તરવાર બહાદૂર ટેકધારી પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી એ કેશરી સમ દેખિયા; એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને ૭ Audio Page #78 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મા પહેલાં ૪ ધર્મ વિષે (કવિત) સાહ્યબી સુખદ હોય, માનતણો મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનું ? જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતનો દોર હોય, એ તે સુખ નામનું; વનિના વિલાસ હોય. પ્રૌઢના પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું; વર્દ રાયચંદ એમ, સહધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તો. બેએ જ બદામનું! ૧ મોટ માન મોડવાને ફેલપણું ફોડવાને, જાળકુંદ તોડવાને, હેતે નિજ હાથથી; કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને, મમત્વને માપવાને, સકલ સિદ્ધાંતથી; મા મોક્ષ માણવાને, અજન્મતા આણવાને, જગદીશ વળી જાણવાને, ભલી ભાતથી; અલૌકિક 4. સ ૧ અનુપમ, ધર્મ ધારણાને ધારો, સુખ અનુભવવાને, ખરેખરી ખાંતથી. ૨ દિનકર વિના જેવો, દિનનો દેખાવ દીસે, થી વિના જેવી રીતે, શર્વરી સુહાય છે; પ્રજાપતિ વિના જેવી, પ્રજા પુરતણી પેખો, સુરસ વિનાની જેવી સલિલ વિહીન જેવી, મર્ઝાર વિટ્ટીન જેવી, કવિતા કહાય છે; સરિતાની શોભા અને, ભામિની ભળાય છે; વદે રાયચંદ વીર, સદ્ધર્મને ધાર્યા વિના, માનવી મહાન તેમ, કુકર્મી કળાય છે. ૩ ચતુરો ચોંપેથી ચાહી ચિંતામણિ ચિત્ત ગણે, પંડિતો પ્રમાણે છે પારસમણિ પ્રેમથી; કવિઓ કલ્યાણરી કલ્પતર કથે જેને, સુધાનો સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી; આત્મના ઉત્તારને ઉમંગથી અનુસરો જો, નિર્મળ થવાને કાજે, નમો નીતિ નેમથી; વદે રાયચંદ વીર, એવું વીર, એવું ધર્મરૂપ જાણી, “ધર્મવૃત્તિ ધ્યાન ધરો, વિલખો ન વેમથી." ૪ Audio ૯ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૫ ૧ આહાર કરવો નહીં બોધવચન ૨ આહાર કરવો તો પુદ્ગલના સમૂહને એકરૂપ માની કરવો, પણ લુબ્ધ થવું નહીં. ૩ આત્મલાઘા ચિતંવવી નહીં. ૪ ત્વરાથી નિરભિમાની થવું. ૫ સ્ત્રીનું રૂપ નીરખવું નહીં. ૬ સ્ત્રીનું રૂપ જોવાઈ જવાય તો રાગયુક્ત થવું નહીં, પણ અનિત્યભાવ વિચારવો. ૭ કોઈ નિંદા કરે તે ઉપર દ્વેષબુદ્ધિ રાખવી નહીં. ૮ મતમતાંતરમાં પડવું નહીં. હ મહાવીરનો પંથ વિસર્જન કરવો નહીં. ૧૦ ત્રિપદનો ઉપયોગ અનુભવવો. ૧૧ અનાદિનું જે સ્મૃતિમાં છે તેને વીસરી જવું, ૧૨ સ્મૃતિમાં નથી તે સંભારો. ૧૩ વેદનીય કર્મ ઉદય થયું હોય તો પૂર્વકર્મસ્વરૂપ વિચારી મૂંઝાવું નહીં. ૧૪ વંદનીયઉદય ઉદય થાય તો 'અર્વેદ' પદ નિશ્ચયનું ચિંતવવું. ૧૫ પુરુષવેદ હ્રદય થાય તો સ્ત્રીનું શરીર ભિન્ન ભિન્ન કરી નિહાળવું, જ્ઞાનદશાથી, ૧૬ ત્વરાથી આગ્રહ વસ્તુ તજવી. ત્વરાથી આગ્રહ ‘સ’ દશા ગ્રહવી. ૧૭ પણ બાહ્ય ઉપયોગ દેવો નહીં ૧૮ મમત્વ એ જ બંધ. ૧૯ બંધ એ જ દુઃખ. ૨૦ દુ:ખસુખથી ઉપરાંઠા થવું. ૧ સંકલ્પ-વિકલ્પ તજવો. ૨ આત્મ-ઉપયોગ એ કર્મ મુકવાનો ઉપાય. ૨૩ રસાદિક આહાર તજવો. ૨૪ પૂર્વ ઉદયી ન તજાય તો અબંધપણે ભોગવવો. રૃપ છે તેની તેને સોંપો, (અવળી પરિણતિ) રક છે તે છે પણ મન વિચાર કરવા શક્તિમાન નથી. ૨૭ ક્ષણિક સુખ ઉપર લુબ્ધતા કરવી નહીં. ૨૮ સમદૃષ્ટિમાં ગજસુકુમારનું ચરિત્ર વિચારવું. ૨૯ રાગાદિકથી વિરક્ત થવું એ જ સમ્યજ્ઞાન. ૩૦ સુગંધી પુદ્ગલ સૂંઘવા નહીં; સ્વાભાવિક તેવી ભૂમિકામાં ગયા તો રાગ કરવો નહીં. ૩૧ દુર્ગન્ધ ઉપર દ્વેષ કરવો નહીં. ૩ર પુદ્ગલની ાનિવૃદ્ધિ ઉપર ખેદખિન્ન કે રાજી થવું નહીં. ૩૩ આાર અનુક્રમે ઓછો કરવો લેવો.) ૩૪ કાયોત્સર્ગ બને તો અહોરાત્રી કરવો. (નીકર) એક કલાક કરવા ચૂકવું નહીં. Page #80 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મા પહેલાં ૩૫ ધ્યાન એકચિત્તથી રાગદ્વેષ મૂકીને કરવું. ૧૧ ૩૬ ધ્યાન કર્યા પછી ગમે તે પ્રકારનો ભય ઉત્પન્ન થાય તોપણ બીવું નહીં. અભય આત્મસ્વરૂપ વિચારવું, ‘અમરદશા જાણી ચળવિચળ ન થવું.’ ૩૭ એકલા શયન કરવું. ૩૮ એકાકી વિચાર હંમેશ અંતરંગ લાવવો. ૩૯ શંકા, કંખા કે વિતિગિચ્છા કરવી નહીં, જેમ ત્વરાએ આત્મહિત થાય એવાની સોબત કરવી. ૪૦ દ્રવ્યગુણ જોઈને પણ રાજી થવું નહીં. ૪૧ ખટદ્રવ્યના ગુણપર્યાય વિચારો, ૪૨ સર્વને સમર્દષ્ટિએ જુઓ. ૪૩ બાહ્ય મિત્ર ઉપર જે જે ઈચ્છા રાખતા હો તે કરતાં અત્યંતર મિત્રને તાકીદી ઈચ્છો. ૪૪ બાહ્ય સ્ત્રીની જે પ્રકારની ઈચ્છા રાખો છો તેથી ઊલટી રીતે આત્માની સ્ત્રી તરૂપ તે જ ઈચ્છશે. ૪૫ બહાર લડો છો તે કરતાં અત્યંતર મહારાજાને હરાવો, ૪૬ અહંકાર કરશો નહીં. ૪૭ કોઈ દ્વેષ કરે પણ તમે તેમ કરશો નહીં. ૪૮ ક્ષણે ક્ષણે મોહનો સંગ મૂકો. ૪૯ આત્માથી કર્માદિક અન્ય છે, તો મમત્વરૂપ પરિગ્રહનો ત્યાગ કરો. ૫૦ સિદ્ધનાં સુખ સ્મૃતિમાં લાવો. ૫૧ એક ચિત્તે આત્મા ધ્યાવો. પ્રત્યક્ષ અનુભવ થશે. પર બાહ્ય કુટુંબ ઉપર રાગ કરશો નહીં. ૫૩ અત્યંતર કુટુંબ ઉપર રાગ કરશો નહીં. ૫૪ સ્ત્રીએ પુરુષાદિક ઉપર અનુરક્ત થવું નહીં. ૫૫ વસ્તુધર્મ યાદ કરો. ૫૬ કોઈ બાંધનાર નથી, પોતાની ભૂલથી બંધાય છે. ૫૭ એકને ઉપયોગમાં લાવશો તો શત્રુ સર્વે દુર જશે. પટ ગીત અને ગાયન વિલાપ તુલ્ય જાણો. ૫૯ આભરણ એ જ દ્રવ્યભાર (ભાવ) ભારકર્મ.. ૬૦ પ્રમાદ એ જ ભય. ૬૧ અપ્રમાદ ભાવ એ જ અભય પદ છે. કર જેમ બને તેમ ત્વરાથી પ્રમાદ તજો. ૬૩ વિષમપણું મૂકવું. ૬૪ કર્મયોગે આત્માઓ નવીન નવીન દેહ ધરે છે. ૬૫ અત્યંતર દયા ચિંતવવી. ૬૬ સ્વ અને પરના નાથ થાઓ. ૬૭ બાહ્ય મિત્ર આત્મહિતનો રસ્તો બતાવે તેને અત્યંતર મિત્ર તરીકે- ૬૮ જે બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતો અને પર વસ્તુનો સંગ કરાવે તેઓને ત્વરાથી તજાય તો તજો. અને કદાચિત્ તજાય એમ ન હોય તો અત્યંતરથી લુબ્ધ અને આસકત થશો નહીં. તેઓને પણ જાણતા હો તેમાંનો બોધ આપો. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૬૯ ચેતનરહિત કાષ્ઠ છેદતાં કાષ્ઠ દુઃખ માનતું નથી. તેમ તમે પણ સમદૃષ્ટિ રાખજો. ૭૦ યત્નાથી ચાલવું. ૭૧ વિકારનો ઘટાડો કરજો. ૭૨ સત્પુરુષનો સમાગમ ચિંતવજો. મળેથી દર્શનલાભ ચૂકશો નહીં. ૭૩ કુટુંબપરિવાર ઉપર અંતરંગ ચાહના રાખશો નહીં. ૭૪ નિદ્રા અત્યંત લેશો નહીં. ૭૫ નકામો વખત જવા દેશો નહી. ૭૬ વ્યાવહારિક કામથી જે વખત મુક્ત થાઓ તે વખતે એકાંતમાં જઈ આત્મદશા વિચારજો. ૭૭ સંકટ આવ્યે પણ ધર્મ ચૂકશો નહીં. ૭૮ અસત્ય બોલશો નહીં. ૭૯ આર્ત્ત રૌદ્રને ત્વરાથી તજો. ૮૦ ધર્મધ્યાનના ઉપયોગમાં ચાલવું. ૮૧ શરીર ઉપર મમત્વ રાખશો નહીં. દર આત્મદશા નિત્ય અચળ છે, તેનો સંશય લાવશો નહીં. ૮૩ કોઈની ગુપ્ત વાત કોઈને કરશો નહીં. ૮૪ કોઈ ઉપર જન્મ પર્યંત દ્વેષબુદ્ધિ રાખશો નહીં. ૮૫ કોઈને કાંઈ દ્વેષથી કહેવાઈ જવાય તો પશ્ચાત્તાપ ઘણો કરજો, અને ક્ષમાપના માગજો, પછીથી તેમ કરશો નહીં. ૮૬ કોઈ તારા ઉપર દ્વેષબુદ્ધિ કરે, પણ નું તેમ કરીશ નહીં. ૮૭ ધ્યાન જેમ બને તેમ ત્વરાથી કરજે. ૮૮ કોઈએ કૃતઘ્નતા કરી હોય તેને પણ સમર્દષ્ટિએ જુઓ. ૮૯ અન્યને ઉપદેશ આપવાનો લક્ષ છે. તે કરતાં નિજધર્મમાં વધારે લક્ષ કરવો. ૯૦ કથન કરતાં મથન ઉપર વધારે લક્ષ આપવું. ૯૧ વીરના માર્ગમાં સંશય કરશો નહીં. હર તેમ ન થાય તો કેવલીગમ્ય, એમ ચિતવજો એટલે કા ફરશે નહીં. ૯૩ બાહ્ય કરણી કરતાં અત્યંતર કરણી ઉપર વધારે લક્ષ આપવું. ૯૪ ‘હું ક્યાંથી આવ્યો ?’, ‘હું ક્યાં જઈશ ?’ ‘શું મને બંધન છે ?’ ‘શું કરવાથી બંધન જાય ?’ ‘કેમ છૂટવું થાય ?' આ વાક્યો સ્મૃતિમાં રાખવાં. ૯૫ સ્ત્રીઓના રૂપ ઉપર લક્ષ રાખો છો તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ દો તો હિત થાય. ૯૬ ધ્યાનદશા ઉપર લક્ષ રાખો છો તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ આપશો તો ઉપશમભાવ સહજથી થશે અને સમસ્ત આત્માઓને એક દૃષ્ટિએ જોશો. એકચિત્તથી અનુભવ થશે તો તમને એ ઈચ્છા અંદરથી અમર થશે. એ અનુભવસિદ્ધ વચન છે. ૯૭ કોઈના અવગુણ તરફ ધ્યાન આપશો નહીં, પણ પોતાના અવગુણ હોય તે તે ઉપર વધારે દૃષ્ટિ રાખી ગુણસ્થ થવું. હૃદ બંધાયેલાને જે પ્રકારે બાંધ્યો તેથી ઊલટી રીતે વર્તો એટલે છૂટશે. ૯૯ સ્વસ્થાનકે જવાનો ઉપયોગ કરજો. ૧૭ મહાવીરની ઉપદેશેલી બાર ભાવનાઓ ભાવો ૧૧ મહાવીરના ઉપદેશવચનનું મનન કરો. Page #82 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મા પહેલાં ૧૦૨ મહાવીર પ્રભુ જે વાટેથી તર્યા અને જેવો તપ કર્યો તેવો નિર્મોહપણે તપ કરવો. ૧૦૩ પરભાવથી વિરક્ત થા. ૧૦૪ જેમ બને તેમ આત્માને ત્વરાથી આરાધો. ૧૦૫ સમ, દમ, ખમ એ અનુભવો. ૧૦૬ સ્વરાજ પદવી સ્વતપ આત્માનો લક્ષ રાખો (દો). ૧૦૭ રહેણી ઉપર ધ્યાન દેવું. ૧૦૮ સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. ૧૦૯ સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ. ૧૧૦ સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ. ૧૧૧ સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ. ૧૧૨ સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ. ૧૧૩ સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ. ૧૧૪ સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો (દો.) ૧૧૫ પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તો. ૧૧૬ પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજો. ૧૧૭ પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજો. 133 ૧૩ ૧૧૮ ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી ટાઢ, તાપ, છેદન, ભેદન ઇત્યાદિ ઇ૰ દેહના મમત્વના વિચાર લાવશો નહી. ૧૧૯ ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી દેવ, મનુષ્ય, તિર્યંચના પરિષહ પડે તો આત્મા અવિનાશી છે એવો એક ઉપયોગથી વિચાર લાવશો, તો તમોને ભય થશે નહીં અને ત્વરાથી કર્મબંધથી છૂટશો. આત્મદશા અવશ્ય નિહાળશો. અનંત જ્ઞાન, અનંત દર્શન, ઇત્યાદિક ઇ0 ઋદ્ધિ પામશો. ૧૨૦ નવરાશના વખતમાં નકા યોગ્ય ગણાય છે ફૂટ અને નિંદા કરો છો તે કરતાં તે વખત જ્ઞાનધ્યાનમાં લો તો કેવું ૧૨૧ ધીરનાર મળે પણ તમે દેવું વિચારીને કરજો. ૧૨ ધીરનાર વ્યાજનાં વ્યાજ લેવા ધરે પણ તે ઉપર તમે ખ્યાલ રાખો. ૧૨૩ તું દેવાનો ખ્યાલ નહીં રાખે તો પછી પસ્તાવો પામીશ. ૧૨૪ દ્રવ્યદેવું આપવાની ફિકર રાખો છો તે કરતાં ભાવદેવું આપવા વધારે ત્વરા રાખો. ૧૨૫ દેવું આપવા વધારે ત્વરા રાખો. ૧ છેવટનો નિર્ણય થવો જોઈએ. 9 ઉપયોગ ત્યાં ધર્મ છે. મહાવીરદેવને નમસ્કાર ર સર્વ પ્રકારનો નિર્ણય તત્ત્વજ્ઞાનમાં છે. ૩ આહાર, વિહાર, નિહારની નિયમિતતા, ૪ અર્થની સિદ્ધિ. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૪ 20 http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર આર્યજીવન ઉત્તમ પુરુષોએ આચરણ કર્યું છે. ܀܀܀܀܀ ૭ નિત્યસ્મૃતિ ૧ જે મહાકામ માટે તું જન્મ્યો છે, તે મહાકામનું અનુપ્રેક્ષણ કર. ર ધ્યાન ધરી જા: સમાધિસ્થ થા, ૩ વ્યવહારકામને વિચારી જા. જેનો પ્રમાદ થયો છે, તે માટે હવે પ્રમાદ ન થાય તેમ કર. જેમાં સાસ થયું હોય, તેમાંથી હવે તેવું ન થાય તેવો બોધ છે. ૪ દૃઢ યોગી છો, તેવો જ રહે, ૫ કોઈ પણ અલ્પ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી, એ મહાકલ્યાણ છે. ૬ લેપાઈશ નહીં. ૭ મહાગંભીર થા. ૮ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિચારી જા. હું ચાર્થ કર. ૧૦ કાર્યસિદ્ધિ કરીને ચાલ્યો જા. ܀܀܀܀܀ ૮ સહજપ્રકૃતિ ૧ પરહિત એ જ નિજહિત સમજવું, અને પરદુઃખ એ પોતાનું દુઃખ સમજવું. ૨ સુખદુઃખ એ બન્ને મનની કલ્પના છે. ૩ ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ૪ સઘળા સાથે નમ્રભાવથી વસવું એ જ ખરું ભૂષણ છે. ૫ શાંતસ્વભાવ એ જ સજ્જનતાનું ખરું મૂળ છે. ૬ ખરા સ્નેહીની ચાહના એ સજ્જનતાનું ખાસ લક્ષણ છે. ૭ દુર્જનનો ઓછો સહવાસ. ૮ વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું. ૯ દ્વેષભાવ એ વસ્તુ ઝેરરૂપ માનવી. ૧૦ ધર્મકર્મમાં વૃત્તિ રાખવી. ૧૧ નીતિના બાંધા પર પગ ન મૂકવો. ૧૨ જિતેન્દ્રિય થવું. ૧૩ જ્ઞાનચર્ચા અને વિદ્યાવિલાસમાં તથા શાસ્ત્રાધ્યયનમાં ગુંથાવું, ૧૪ ગંભીરતા રાખવી. ૧૫ સંસારમાં રહ્યા છતાં ને તે નીતિથી ભોગવતાં છતાં, વિદેહી દશા રાખવી. ૧૬ પરમાત્માની ભક્તિમાં ગૂંથાવું. ૧૭ પરનિંદા એ જ સબળ પાપ માનવું. ૧૮ દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ માનવું. ૧૯ આત્મજ્ઞાન અને સજ્જનસંગત રાખવાં. Page #84 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મા પહેલાં પ્રશ્નોતર પ્રશ્નો ઉત્તર ૧ જગતમાં આદરવા યોગ્ય શું છે ? ૧ સદ્ગુરુનું વચન. ૨ શીઘ્ર કરવા યોગ્ય શું ? ૨ કર્મનો નિગ્રહ. 3 મોક્ષતરુનું બીજ શું ? 3 ક્રિયાસહિત સમ્યજ્ઞાન, ૪ સદા ત્યાગવા યોગ્ય શું ? ४ અકાર્ય કામ. ૫ સદા પવિત્ર કોણ ? ૫ જેનું અંતઃકરણ પાપથી રહિત હોય તે. 9 સદા યૌવનવંત કોણ ? ૬ તૃષ્ણા (લોભદશા). ૭ શુરવીર કોણ ? ૭ જે સ્ત્રીના કટાક્ષથી વીંધાય નહીં તે. ૮ મહત્તાનું મૂળ શું ? ૮ કોઈની પાસે પ્રાર્થના (યાચના) ન કરવી તે. ૯ સદા જાગૃત કોણ ? C ૧૦ આ દુનિયામાં નરક જેવું દુઃખ શું ? ૧૦ ૧૧ અસ્થિર વસ્તુ શું ? ૧૨ આ જગતમાં અતિ ગહન શું ? ૧૩ ચંદ્રમાનાં કિરણો સમાન શ્વેતકીર્તિને છ ી ક ૧૩ ૧૧ વિવેકી. પરતંત્રતા (પરવશ રહેવું તે). યૌવન, લક્ષ્મી અને આયુષ્ય. ૧૨ સ્ત્રીચરિત્ર અને તેથી વધારે પુરુષચરિત્ર, સુમતિ ને સજ્જન. ધારણ કરનાર કોણ ? ૧૪ જેને ચોર પણ લઈ શકે નહીં તેવો ખજાનો શું ? ૧૪ વિદ્યા, સત્ય અને શિયળવ્રત. ૧૫ જીવનું સદા અનર્થ કરનાર કોણ ? ૧૫ આનું અને રૌદ્રધ્યાન ૧૬ અંધ કોણ ? ૧૬ કામી અને રાગી. ૧૭ બહેરો કોણ ? ૧૭ જે હિતકારી વચનને સાંભળે નહીં તે. ૧૮ મૂંગો કોણ ? ૧૮ ૧૯ શલ્યની પેઠે સદા દુ:ખ દેનાર શું ? ૧૯ ૨૦ અવિશ્વાસ કરવા યોગ્ય કોણ ? જે અવસર આવ્યે પ્રિયવચન ન બોલી શકે તે. છાનું કરેલું કર્મ. ૨૦ યુવતી અને અસજ્જન (દુર્જન) માણસ. ૨૧ સદા ધ્યાનમાં રાખવા યોગ્ય શું ? ૨૧ સંસારની અસારતા. ၃၃ સદા પૂજનિક કોણ ? ၃၃ વીતરાગ દેવ, સુસાધુ અને સુધર્મ. ૧૦ ૧૫ દ્વાદશાનુપ્રેક્ષા આત્માને પરમહિતકારી એવી દ્વાદશાનુપ્રેક્ષા એટલે વૈરાગ્યાદિ ભાવભાવિત બાર ચિંતવનાઓનું સ્વરૂપ ચિંતન કરું છું. ૧ અનિત્ય, ૨ અશરણ, ૩ સંસાર, ૪ એકત્વ, પ અન્યત્વ, ક અશુચિ, ૭ આસવ, ૮ સંવર, ૯ નિર્જરા, ૧૦ લોક, ૧૧ બોધિદુર્લભ, ૧૨ ધર્મ. એ બાર ચિંતવનાઓમાં પ્રથમ નામ કહ્યાં. એના સ્વભાવનું, ભગવાન તીર્થંકર પણ ચિંતવન કરી સંસાર દેહ ભોગથી વિરક્ત થયા છે. આ ચિંતવનાઓ વૈરાગ્યની માતા છે. સમસ્ત જીવોનું હિત કરવાવાળી છે. અનેક દુઃખોથી વ્યાપ્ત સંસારી જીવોને આ ૧. રત્નકરંડશ્રાવકાચારમાંથી પ્રથમની ત્રણ અનુપ્રેક્ષાનો આ અનુવાદ છે. તે અપૂર્ણ છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ચિંતવનાઓ બહુ ઉત્તમ શરણ છે. દુઃખરૂપ અગ્નિથી તપ્તાયમાન થયેલા જીવોને શીતલ પદ્મવનની મધ્યમાં નિવાસ સમાન છે. પરમાર્થમાર્ગ દેખાડનારી છે. તત્ત્વનો નિર્ણય કરાવનારી છે. સમ્યક્ત્વ ઉત્પન્ન કરનારી છે. અશુભ ધ્યાનનો નાશ કરનારી છે. દ્વાદશ ચિંતવના સમાન આ જીવનું હિત કરનાર બીજું કંઈ નથી. બાર અંગનું રહસ્ય છે. એટલા માટે આ બાર ચિંતવનાઓમાંથી ભાવ સહિત હવે અનિત્ય અનુપ્રેક્ષાનું ચિંતવન કરીએ છીએ. દેવ, મનુષ્ય, નિર્વચ, એ સમસ્ત જોતજોતામાં પાણીના બિંદુની પેઠે અને ઝાકળના પુંજની પેઠે વિણી જાય છે, જોતજોતામાં વિલયમાન થઈ ચાલ્યા જાય છે. વળી આ બધાં રિદ્ધિ, સંપદા, પરિવાર, સ્વપ્ન સમાન છે. જેવી રીતે સ્વપ્નમાં જોયેલું પાછું નથી દેખાતું, તેવી રીતે વિનાશ પામે છે. આ જગતમાં ધન, યૌવન, જીવન, પરિવાર સમસ્ત ક્ષણભંગુર છે, એને સંસારી મિથ્યાર્દષ્ટિ જીવ, પોતાનું સ્વરૂપ, પોતાનું હિત જાણે છે. પોતાના સ્વરૂપની ઓળખાણ હોય તો પરને પોતાનું સ્વરૂપ કેમ માને ? સમસ્ત ઇંદ્રિયજનિત સુખ જે દૃષ્ટિગોચર દેખાય છે, તે ઇંદ્રધનુષ્યના રંગની પેઠે જોતજોતામાં નાશ થઈ જાય છે. યૌવનનું જોશ સંધ્યાકાળની લાલીની પેઠે ક્ષણ ક્ષણમાં વિનાશ પામે છે, એટલા માટે આ મારું ગામ, આ મારું રાજ્ય, આ મારું ઘર, આ મારું ધન, આ મારું કુટુંબ, એવા વિકલ્પ કરવા તે જ મહામોહનો પ્રભાવ છે, જે જે પદાર્થો આંખથી જોવામાં આવે છે, તે તે સમસ્ત નાશ પામશે, એની દેખવા-જાણવાવાળી ઇંદ્રિયો છે તે અવશ્ય નાશ પામશે. તે માટે આત્માના હિત માટે જ ઉતાવળે ઉદ્યમ કરો, જેમ એક જહાજમાં અનેક દેશના અને અનેક જાતિના માણસો ભેગા થઈ બેસે છે, પછી કિનારે જઈ નાના દેશ પ્રતિ ગમન કરે છે, તેમ કુળરૂપ જહાજમાં અનેક ગતિથી આવેલા પ્રાણી ભેગા થઈ વસે છે. પછી આયુષ્ય પૂરું થયે પોતપોતાના કર્માનુસાર ચારે ગતિમાં જઈ ઉત્પન્ન થાય છે; જે દેહથી સ્ત્રી, પુત્ર, મિત્ર, ભાઈ વગેરેની સાથે સંબંધ માની રાગી થઈ રહ્યો છે, તે દેહ અગ્નિથી ભસ્મ થશે, વળી માટી સાથે મળી જશે તથા જીવ ખાશે તો વિષ્ટા અને કૃમિકલેવરરૂપ થશે.એક એક પરમાણુ જમીન, આકાશમાં અનંત વિભાગરૂપે વીખરાઈ જશે; પછી ક્યાંથી મળશે? તેથી એનો સંબંધ પાછો પ્રાપ્ત નહીં થાય એમ નિશ્ચય જાણો. સ્ત્રી, પુત્ર, મિત્ર, કુટુંબાદિમાં મમતા કરી, ધર્મ બગાડવો તે મોટો અનર્થ છે. જે પુત્ર, સ્ત્રી, ભાઈ, મિત્ર, સ્વામી, સેવકાદિનાં એકઠાં થયેલ સુખથી જીવન ચાહો છો, તે સમસ્ત કુટુંબ શરદકાળનાં વાદળાંની જેમ વીખરાઈ જશે. આ સંબંધ આ વખતે દેખાય છે તે નહીં રહેશે, જરૂર વીખરાઈ જશે, એવો નિયમ જાણો. જે રાજ્યના અર્થે અને જમીનના અર્થે તથા હાટ, હવેલી, મકાન તથા આજીવિકાને અર્થે હિંસા, અસત્ય, કપટ, છળમાં પ્રવૃત્તિ કરો છો, ભોળાઓને ઠગો છો, પોતે જોરાવર થઈ નિર્બળને મારો છો, તે સમસ્ત પરિગ્રહનો સંબંધ તમારાથી જરૂર વિખુટો પડશે. અલ્પ જીવવાના નિમિત્તે, નરક, તિર્યંચ ગતિના અનંતકાળ પર્યંત અનંત દુ:ખના સંતાન ન ગ્રહણ કરો. એના સ્વામીપણાનું અભિમાન કરી અનેક ચાલ્યાં ગયાં. અને અનેક પ્રત્યક્ષ ચાલ્યાં જતાં જુઓ છો, માટે હવે તો મમતા છોડી, અન્યાયનો પરિહાર કરી, પોતાના આત્માના કલ્યાણ થવાના કાર્યમાં પ્રવર્તન કરો. ભાઈ, મિત્ર, પુત્ર, કુટુંબાદિક સાથે વસવું, તે જેમ ગ્રીષ્મઋતુમાં ચાર માર્ગની વચમાં એક વૃક્ષની છાયા નીચે અનેક દેશના વટેમાર્ગુ વિશ્રામ લઈ પોતપોતાને ઠેકાણે જાય છે,તેમ કુલરૂપ વૃક્ષની છાયામાં રોકાયેલ, કર્મને અનુકૂળ અનેક ગતિમાં ચાલ્યા જાય છે. જેનાથી પોતાની પ્રીતિ માનો છો તે પણ દરેક મતલબના છે. આંખના રાગ જેમ, ક્ષણ માત્રમાં પ્રીતનો રાગ નાશ પામે છે. જેમ એક વૃક્ષ વિષે પક્ષી પૂર્વે સંકેત કર્યા વિના જ આવી વસે છે, તેમ કુટુંબના માણસો સંકેત કર્યા વિના કર્મને વશ ભેળા થઈ વીખરે છે. એ સમસ્ત ધન, સંપદા, આજ્ઞા, ઐશ્વર્ય, રાજ્ય, ઇંદ્રિયોના વિષયોની સામગ્રી જોતજોતામાં અવશ્ય વિયોગને પ્રાપ્ત થશે. જુવાની મધ્યાહ્નની છાયાની પેઠે ઢળી જશે, સ્થિર નહીં રહેશે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાદિક તો અસ્ત થઈ Page #86 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મા પહેલાં પર્વ નિ ૧૭ પાછા ઊગે છે, અને હેમંત વસંતાદિક ઋતુઓ પણ જઈ જઈ પાછી આવે છે, પરંતુ ગયેલ ઇંદ્રિયો, યૌવન, આયુ, કાયાદિક પાછાં નથી આવતાં. જેમ પર્વતથી પડતી નદીના તરંગ રોકાયા વિના ચાલ્યા જાય છે, તેમ આયુષ્ય ક્ષણક્ષણમાં રોકાયા વિના વ્યતીત થાય છે. જે દેહને આધીન જીવવું છે, તે દેહને જર્જરિત કરનારું ઘડપણ સમય સમય આવે છે. ઘડપણ કેવું છે કે જુવાનીરૂપ વૃક્ષને દગ્ધ કરવાને દાવાગ્નિ સમાન છે. તે ભાગ્યરૂપ પુષ્પો(મોર)ને નાશ કરનાર ધૂમસની વૃષ્ટિ છે. સ્ત્રીની પ્રીતિરૂપ હરણીને વ્યાઘ્ર સમાન છે. જ્ઞાનનેત્રને અંધ કરવા માટે ધૂળની વૃષ્ટિ સમાન છે. તપરૂપ કમળના વનને હિમ સમાન છે. દીનતા ઉત્પન્ન કરવાની માતા છે. તિરસ્કાર વધારવા માટે ધાઈ સમાન છે. ઉત્સાહ ઘટાડવાને તિરસ્કાર જેવી છે. રૂપધનને ચોરવાવાળી છે. બળને નાશ કરવાવાળી છે. જંઘાબળ બગાડનારી છે. આળસને વધારનારી છે. સ્મૃતિનો નાશ કરનારી આ વૃદ્ધાવસ્થા છે. મોતનો મેળાપ કરાવનારી દૂતી એવી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થવાથી પોતાના આત્મહિતનું વિસ્મરણ કરી, સ્થિર થઈ રહ્યા છો તે મોટો અનર્થ છે. વારંવાર મનુષ્યજન્માદિક સામગ્રી નહીં મળે. જે જે નેત્રાદિક ઇંદ્રિયોનું તેજ છે તે ક્ષણક્ષણમાં નાશ થાય છે. સમસ્ત સંયોગ વિયોગરૂપ જાણો. એ દ્રિયોના વિષયમાં રાગ કરી, કોણ કોણ નાશ નથી થયા? આ બધા વિષયો પણ નાશ પામી જશે, અને ઈંદ્રિયો પણ નાશ થઈ જવાની. કોને અર્થે આત્મહિત છોડી ઘોર પાપરૂપ માઠું ધ્યાન કરો છો ? વિષયોમાં રાગ કરી વધારે વધારે લીન થઈ રહ્યા છો ? બધા વિષયો તમારા હૃદયમાં તીવ્ર બળતરા ઉપજાવી વિનાશ પામશે. આ શરીરને રોગે કરીને હંમેશા વ્યાપ્ત જાણ, જાવને મરણથી ઘેરાયેલો જાણ. ઐશ્વર્ય વિનાશની સન્મુખ જાણ. આ સંયોગ છે તેનો નિયમથી વિયોગ થશે. આ સમસ્ત વિષયો છે તે આત્માના સ્વરૂપને ભુલાવવાવાળા છે. એમાં રાચી ત્રણલોક નાશ થઈ ગયું છે. જે વિષયોના સેવવાથી સુખ ઇચ્છવું છે, તે જીવવાને અર્થે વિષ પીવું છે. શીતળ થવાને માટે અગ્નિમાં પ્રવેશ કરવા બરાબર છે. મીઠાં ભોજનને માટે ઝેરના વૃક્ષને પાણી પાવું છે. વિષય મહામોહ મદને ઉપજાવનાર છે, એનો રાગ છોડી આત્માનું કલ્યાણ કરવા યત્ન કરો. અચાનક મરણ આવશે, પછી મનુષ્યજન્મ તેમ જ જિનેન્દ્રનો ધર્મ ગયા પછી મળવો અનંતકાળમાં દુર્લભ છે, જેમ નદીનો પ્રવાહ નિરંતર ચાલ્યો જાય છે, ફરી નહીં આવે, તેમ આયુષ્ય, કાયા, રૂપ, બળ, લાવણ્ય અને ઇન્દ્રિયશકિત ગયા પછી પાછાં નહીં આવે, જે આ પ્યારાં માનેલાં સ્ત્રીપુત્રાદિક નજરે દેખાય છે તેનો સંયોગ નહીં રહેશે. સ્વપ્નના સંયોગ સમાન જાણી, એના અર્થે અનીતિ પાપ છોડી, ઉતાવળે સંયમાદિક ધારણ કર. તે ઇંદ્રજાળની પેઠે લોકોને ભ્રમ ઉપજાવનારું છે. આ સંસારમાં ધન, યૌવન, જીવન, સ્વજન, પરજનના સમાગમમાં જીવ આંધળો થઈ રહ્યો છે. તે ધનસંપદા ચક્રવર્તીઓને ત્યાં પણ સ્થિર રહી નહીં, તો બીજા પુણ્યહીનને ત્યાં કેમ સ્થિર રહેશે ? યૌવન, વૃદ્ધાવસ્થાથી નાશ થશે. જીવવું મરણ સહિત છે. સ્વજન પરજન વિયોગની સન્મુખ છે. શામાં સ્થિરબુદ્ધિ કરો છો ? આ કૈફ છે તેને નિત્ય સ્નાન કરાવો છો, સુગંધ લગાડો છો, આભરણ વસ્ત્રાદિકથી ભૂષિત કરો છો, નાના પ્રકારનાં ભોજન કરાવો છો, વારંવાર એના જ દાસપણામાં કાળ વ્યતીત કરો છો; શય્યા, આસન, કામભોગ, નિદ્રા, શીતલ, ઉષ્ણ અનેક ઉપચારોથી એને પુષ્ટ કરો છો. એના રાગથી એવા બંધ થઈ ગયા છો કે ભક્ષ, અક્ષ, યોગ્ય, અયોગ્ય, ન્યાય, અન્યાયના વિચારરહિત થઈ, આત્મધર્મ બગાડવો, યશનો વિનાશ કરવો, મરણ પામવું, નરકે જવું, નિગોદને વિષે વાસ કરવો, એ સમસ્ત નથી ગણતા. આ શરીરનો જળથી ભરેલા કાચા ઘડાની પેઠે જલદી વિનાશ થશે. આ દેહનો ઉપકાર કૃતઘ્નના ઉપકારની પેઠે વિપરીત ફળશે. સર્પને દૂધ સાકરનું પાન કરાવવા સમાન પોતાને મહા દુઃખ રોગ, ક્લેશ, દુર્ધ્યાન, અસંયમ, કુમરણ અને નરકનાં કારણરૂપ શરીર ઉપરનો મોહ છે એમ નિશ્ચયપૂર્વક જાણો. આ શરીરને જેમ જેમ વિષયાદિકથી પુષ્ટ કરશો, તેમ તેમ આત્માને નાશ કરવામાં સમર્થ થશે. એક દિવસ ખોરાક નહીં આપો Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તો http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર બહુ દુઃખ દેશે. જે જે શરીરમાં રાગી થયા છે, તે તે સંસારમાં નાશ થઈ, આત્મકાર્ય બગાડી અનંતાનંત કાળ નરક, નિગોદમાં ભમે છે. જેમણે આ શરીરને તપસંયમમાં લગાડી કૃશ કર્યું તેઓએ પોતાનું હિત કર્યું છે. આ ઇંદ્રિયો છે, તે જેમ વિષયોને ભોગવે છે તેમ તૃષ્ણા વધારે છે; જેમ અગ્નિ બળતણથી તૃપ્ત થતી નથી, તેમ ઇંદ્રિયો વિષયોથી તૃપ્ત થતી નથી. એક એક ઇંદ્રિયની વિષયની વાંછના કરી મોટા મોટા ચક્રવર્તી રાજા ભ્રષ્ટ થઈ નરકે જઈ પહોંચ્યા છે, તો બીજાનું તે શું કહેવું ? એ ઇંદ્રિયોને દુઃખદાયી, પરાધીન કરનારી, નરકમાં પહોંચાડનારી જાણી, તે ઇંદ્રિયોનો રાગ છોડી, એને વશ કરો. સંસારમાં જેટલાં નિંદ્ય કર્મ કરીએ છીએ તે તે સમસ્ત ઇંદ્રિયોને આધીન થઈ કરીએ છીએ. માટે ઇંદ્રિયરૂપ સર્પના વિષથી આત્માની રક્ષા કરો. આ લક્ષ્મી છે તે ક્ષણભંગુર છે. આ લક્ષ્મી કુલીનમાં નથી રમતી. ધીરમાં, શૂરમાં, પંડિતમાં, મૂર્ખમાં, રૂપવાનમાં, કુરૂપમાં, પરાક્રમીમાં, કાયરમાં, ધર્માત્મામાં, અધર્મીમાં, પાપીમાં, દાનીમાં, કૃપણમાં ક્યાંય નથી રમતી. એ તો પૂર્વજન્મમાં પુણ્ય કરેલ હોય તેની દાસી છે. કુપાત્ર-દાનાદિક, કુંતપ કરી ઉત્પન્ન થયેલ જીવને, ખોટા ભોગમાં, કુમાર્ગમાં, મદમાં લગાડી દુર્ગતિમાં પહોંચાડનારી છે. આ પંચમકાળની મધ્યમાં તો કુપાત્ર-દાન કરી કૃતપસ્યા કરી લક્ષ્મી ઊપજે છે. તે બુદ્ધિને બગાડે છે. મહા દુઃખથી ઊપજે છે, મહા દુઃખથી ભોગવાય છે. પાપમાં લગાડે છે. દાનભોગમાં ખર્ચ્યા વિના મરણ થયે, આર્તધ્યાનથી છોડી તિર્યંચગતિમાં જીવ ઊપજે છે. એથી લક્ષ્મીને તૃષ્ણા વધારવાવાળી, મદ ઉપજાવવાવાળી જાણી, દુ:ખિત દરિદ્રીના ઉપકારમાં, ધર્મને વધારવાવાળાં ધર્મસ્થાનકોમાં, વિદ્યા આપવામાં, વીતરાગ સિદ્ધાંત લખાવવામાં લગાડી સફળ કરો. ન્યાયના પ્રમાણિક ભોગમાં, જેમ ધર્મ ન બગડે તેમ લગાડો. આ લક્ષ્મી જલતરંગવત્ અસ્થિર છે. અવસરમાં દાન ઉપકાર કરી લો. પરલોકમાં સાથે આવશે નહીં. અચાનક છાંડી મરવું પડશે. જે નિરંતર લક્ષ્મીનો સંચય કરે છે, દાન ભોગમાં લઈ શકતા નથી, તે પોતે પોતાને ઠગે છે. પાપનો આરંભ કરી, લક્ષ્મીનો સંગ્રહ કરી, મહા મૂર્છાથી ઉપાર્જન કરી છે, તેને બીજાના હાથમાં આપી, અન્ય દેશમાં વ્યાપારાદિથી વધારવા માટે તેને સ્થાપન કરી, જમીનમાં અતિ દૂર છેટે મેલી અને રાત-દિવસ એનું જ ચિંતવન કરતાં કરતાં દુર્ધ્યાનથી મરણ કરી દુર્ગતિ જઈ પહોંચે છે. કૃપણને લક્ષ્મીનું રખવાલપણું અને દાસપણું જાણવું. દૂર જમીનમાં નાખીને લક્ષ્મીને પહાણા સમાન કરી છે, જેમ ભૂમિમાં બીજા પહાણા રહે છે તેમ લક્ષ્મીનું જાણો, રાજાનાં, વારસનાં તથા કુટુંબનાં કાર્ય સાધ્યાં, પણ પોતાનો દેહ તો ભસ્મ થઈ ઊડી જશે, તે પ્રત્યક્ષ નથી દેખતા ? આ લક્ષ્મી સમાન આત્માને ઠગવાવાળું બીજું કોઈ નથી. પોતાના સમસ્ત પરમાર્થને ભૂલી લક્ષ્મીના લોભનો માર્યો રાત્રિ અને દિવસ ધોર આરંભ કરે છે, વખતસર ભોજન નથી કરતો. ટાઢી ઊની વેદના સહન કરે છે. રાગાદિકના દુઃખને નથી જાણતો. ચિંતાતુર થઈ રાત્રે ઊંઘ નથી લેતો. લક્ષ્મીનો લોભી પોતાનું મરણ થશે એમ નથી ગણતો. સંગ્રામના ઘોર સંકટમાં જાય છે. સમુદ્રમાં પ્રવેશ કરે છે. ઘોર ભયાનક રાન પર્વતમાં જાય છે. ધર્મરહિત દેશમાં જાય છે. જ્યાં પોતાની જાતિનું, કુળનું કે ઘરનું કોઈ દેખવામાં આવતું નથી, એવા સ્થાનમાં કેવળ લક્ષ્મીના લોભથી ભ્રમણ કરતો કરતો મરણ પામી દુર્ગતિમાં જઈ પહોંચે છે. લોભી નહીં કરવાનું તથા નીચ ભીલને કરવા યોગ્ય કામ કરે છે. તો તું હવે જિનેંદ્રના ધર્મને પામીને સંતોષ ધારણ કર. પોતાના પુણ્યને અનુકૂલ ન્યાયમાર્ગને પ્રાપ્ત થઈ, ધનનો સંતોષી થઈ, તીવ્ર રાગ છોડી, ન્યાયના વિષયભોગોમાં અને દુઃખિત, ભૂભુક્ષિત, દીન અનાથના ઉપકાર નિમિત્તે દાન, સન્માનમાં લગાડ. એ લક્ષ્મીએ અનેકને ઠગીને દુર્ગતિમાં પહોંચાડ્યા છે. લક્ષ્મીનો સંગ કરી જગતના જીવ અચેત થઈ રહ્યા છે. એ પુણ્ય અસ્ત થયે અસ્ત થઈ જશે. લક્ષ્મીનો સંગ્રહ કરી મરી જવું એવું ફલ લક્ષ્મીનું નથી. એનાં ફલ કેવળ ઉપકાર કરવો, ધર્મનો માર્ગ ચલાવવો એ છે. એ પાપરૂપ લક્ષ્મીને ગ્રહણ નથી કરતાં તેને ધન્ય છે. ગ્રહણ કરીને મમતા છોડી ક્ષણ માત્રમાં ત્યાગી દીધી છે તેને ધન્ય છે. વિશેષ શું લખીએ ? Page #88 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મા પહેલાં ૧૯ તે ધન, યૌવન, જીવન, કુટુંબના સંગને પાણીનાં ટીપાં સમાન અનિત્ય જાણી, આત્મહિતરૂપ કાર્યમાં પ્રવર્તન કરો. સંસારના જેટલા જેટલા સંબંધ છે તેટલા તેટલા બધા વિનાશિક છે. એવી રીતે અનિત્ય વિચારણા વિચારો. પુત્ર, પૌત્રો, સ્ત્રી, કુટુંબાદિક કોઈ પરલોક સાથે ગયા નથી અને જશે નહીં. પોતાનાં ઉપાર્જન કરેલ પુણ્યપાપાદિક કર્મ સાથે આવશે. આ જાતિ કુળ રૂપાદિક તથા નગરાદિકનો સંબંધ દેહની સાથે જ વિનાશ થશે. તે અનિત્ય ચિંતવના ક્ષણ માત્ર પણ વિસ્મરણ ન થાય. જેથી પરથી મમત્વ છૂટી આત્મકાર્યમાં પ્રવૃત્તિ થાય એવી અનિત્ય ભાવનાનું વર્ણન કર્યું. હવે અશરણ અનુપ્રેક્ષા ચિંતવીએ છીએ. અશરણ અનુપ્રેક્ષા ૧ આ સંસારમાં કોઈ દેવ, દાનવ, ઇન્દ્ર, મનુષ્ય એવા નથી કે જેના ઉપર યમરાજાની ફાંસી નથી પડી. મૃત્યુને વશ થતાં કોઈ આશરો નથી. આયુષ્ય પૂર્ણ થવાના કાળમાં ઇન્દ્રનું પતન ક્ષણ માત્રમાં થાય છે. જેના અસંખ્યાત દેવ આજ્ઞાકારી સેવક છે, જે હજારો રિદ્ધિવાળા છે, જેનો સ્વર્ગમાં અસંખ્યાત કાળથી નિવાસ છે, રોગ ક્ષુધા તૃષાદિક ઉપદ્રવ રહિત જેનું શરીર છે, અસંખ્યાત બળ પરાક્રમના જે ધારક છે, આવા ઇંદ્રનું પતન થઈ જાય ત્યાં પણ અન્ય કોઈ શરણ નથી. જેમ સઁજ્જડ વનમાં વાધે ગ્રહણ કરેલ હરણના બચ્ચાની કોઈ રક્ષા કરવાને સમર્થ નથી, તેમ મૃત્યુથી પ્રાણીની રક્ષા કરવાને કોઈ સમર્થ નથી. આ સંસારમાં પૂર્વે અનંતાનંત પુરુષ પ્રલયને પ્રાપ્ત થયા છે. કોઈ શરણ છે ? કોઈ એવાં ઔષધ, મંત્ર, યંત્ર અથવા દેવદાનવાર્દિક નથી કે જે એક ક્ષણ માત્ર કાળથી રક્ષા કરે. જો કોઈ દેવ, દેવી, વૈદ, મંત્ર, તંત્રાદિક એક મનુષ્યની મરણથી રક્ષા કરત, તો મનુષ્ય અક્ષય થઈ જાત. માટે મિથ્યા બુદ્ધિને છોડી અશરણ અનુપ્રેક્ષા ચિંતવો. મૂઢ લોક એવા વિચાર કરે છે કે મારા સગાના હિતનો ઇલાજ ન થયો, ઔષધ ન આપ્યું, દેવતાનું શરણ ન લીધું, ઉપાય કર્યા વિના મરી ગયો, એવો પોતાના સ્વજનનો શોક કરે છે. પણ પોતાનો શોચ નથી કરતો કે હું જમની દાઢની વચ્ચે બેઠો છું. જે કાળને કરોડો ઉપાયથી પણ ઇંદ્ર જેવા પણ ન રોકી શક્યા, તેને બાપડું માણસજાત તે શું રોકશે ? જેમ બીજાનું મરણ થતાં જોઈએ છીએ તેમ મારું પણ અવશ્ય થશે. જેમ બીજા જીવોને સ્ત્રી, પુત્રાદિકનો વિયોગ દેખીએ છીએ, તેમ મારે પણ વિયોગમાં કોઈ શરણ નથી. અશુભકર્મની ઉદીરણા થતાં બુદ્ધિ નાશ થાય છે, પ્રબળ કર્મનો ઉદય થતાં એક ઉપાય કામ નથી આવતો, અમૃત વિષ થઈ પરિણમે છે, તણખલું પણ શસ્ત્ર થઈ પરિણમે છે, પોતાના વહાલા મિત્ર પણ વૈરી થઈ પરિણમે છે, અશુભના પ્રબળ ઉદયના વશથી બુદ્ધિ વિપરીત થઇ પોતે પોતાનો જ ઘાત કરે છે. જ્યારે શુભ કર્મનો ઉદય થાય છે, ત્યારે મૂર્ખને પણ પ્રબળ બુદ્ધિ ઊપજે છે. કર્યા વિના સુખકારી અનેક ઉપાય પોતાની મેળે પ્રગટ થાય છે. વૈરી મિત્ર થઇ જાય છે, વિષ પણ અમૃત પરિણમે છે. જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે સમસ્ત ઉપદ્રવકારી વસ્તુઓ નાના પ્રકારના સુખ કરવાવાળી થાય છે. તે પુણ્યકર્મનો પ્રભાવ છે. પાપના ઉદયથી હાથમાં આવેલું ધન ક્ષણમાત્રમાં નાશ થઈ જાય છે. પુણ્યના ઉદયથી ઘણી દૂર હોય તે વસ્તુ પણ પ્રાપ્ત થઈ જાય છે. લાભાંતરાયનો ક્ષયોપશમ થાય ત્યારે, વિના યત્ને નિધિરત્ન પ્રગટ થાય છે. પાપ હૃદય થાય ત્યારે સુંદર આચરણ કરતો હોય તેને પણ દોષ, કલંક આવી પડે છે, અપવાદ અપયશ થાય છે. યશ નામકર્મના ઉદયથી સમસ્ત અપવાદ દૂર થઈ દોષ ગુણરૂપ થઈ પરિણમે છે. સંસાર છે તે પુણ્યપાપના ઉદયરૂપ છે. પરમાર્થથી બન્ને ઉદય (પુણ્ય-પાપ) પરના કરેલા અને આત્માથી ભિન્ન જાણીને તેના જાણનાર અથવા સાક્ષી માત્ર રહો, હર્ષ અને ખેદ કરો નહીં. પૂર્વે બંધ કરેલ કર્મ તે હવે ઉદય આવ્યાં છે. પોતાનાં કર્યાં દૂર નથી થતાં. ઉદય આવ્યા પછી ઇલાજ નથી. કર્મના કુળ, જે જન્મ. જરા, મરણ, રોગ, Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ચિંતા, ભય, વેદના, દુઃખ આદિ આવતાં તેનાથી રક્ષણ કરવા મંત્ર, તંત્ર, દેવ, દાનવ, ઔષધાદિક, કોઈ સમર્થ નથી, કર્મનો ઉદય આકાશ, પાતાલ, કે ક્યાંય પણ નથી છોડતો. ઔષધાદિક બાહ્ય નિમિત્ત, અશુભ કર્મનો ઉદય મંદ થતાં ઉપકાર કરે છે. દુષ્ટ, ચોર, ભીલ, વૈરી તથા સિંહ, વાઘ, સર્પાદિક ગામમાં કે વનમાં મારે, જલચરાદિક પાણીમાં મારે; પણ અશુભ કર્મનો ઉદય જળમાં, સ્થળમાં, વનમાં, સમુદ્રમાં, પહાડમાં, ગઢમાં, ઘરમાં, શય્યામાં, કુટુંબમાં, રાજાર્દિક સામંતોની વચમાં, શસ્ત્રોથી રક્ષા કરતાં છતાં ક્યાંય પણ નથી છોડતો. આ લોકમાં એવાં સ્થાન છે કે જેમાં સૂર્ય, ચંદ્રમાના ઉદ્યોત તથા પવન તથા વૈક્રિયિક રિદ્ધિવાળાં જઈ શકતાં નથી, પરંતુ કર્મનો ઉદય તો સર્વત્ર જાય છે. પ્રબળ કર્મનો ઉદય થતાં, વિદ્યા, મંત્ર, બળ, ઔષધિ, પરાક્રમ, વહાલા મિત્ર, સામંત, હાથી, ઘોડા, રથ, પાયદળ, ગઢ, કોટ, શસ્ત્ર, સામ, દામ, દંડ, ભેદાદિક બધા ઉપાય શરણરૂપ થતા નથી. જેમ ઉદય થતા સૂર્યને કોણ રોકે ? તેમ કર્મના ઉદયને ન રોકી શકાય એવા જાણી સમતાભાવનું શરણ ગ્રહણ કરો, તો અશુભ કર્મની નિર્જરા થાય, અને નવો બંધ ન થાય. રોગ, વિયોગ, દારિદ્રય, મરણાદિકનો ભય છોડી પરમ ધૈર્ય ગ્રહણ કરો. પોતાનો વીતરાગભાવ, સંતોષભાવ, પરમ સમતાભાવ, એ જ શરણ છે, બીજું કોઈ શરણ નથી. આ જીવના ઉત્તમ ક્ષમાદિક ભાવ પોતે જ શરણરૂપ છે. ક્રોધાદિક ભાવ આ લોક પરલોકમાં આ જીવના ઘાતક છે. આ જીવને કષાયની મંદતા આ લોકમાં હજારો વિઘ્નની નાશ કરનારી પરમ શરણરૂપ છે, અને પરલોકમાં નરક તિર્યંચ ગતિથી રક્ષા કરે છે. મંદ-કષાયીનું દેવલોકમાં તથા ઉત્તમ મનુષ્યજાતિમાં ઊપજવું થાય છે. જો પૂર્વકર્મના ઉદયમાં આર્ત્ત, રૌદ્ર પરિણામ કરશો તો ઉદીરણાને પ્રાપ્ત થયાં, તે રોકવા કોઈ સમર્થ નથી. કેવળ દુર્ગતિનાં કારણ નવાં કર્મ વધારે વધશે. કર્મનો ઉદય આવવા માટેનાં જોઈતાં બાહ્ય નિમિત્તો ક્ષેત્ર, કાળ, ભાવ મળ્યા પછી તે કર્મનો ઉદય ઇંદ્ર, જિનેન્દ્ર, મણિ, મંત્ર, ઔષધાદિક કોઈ પણ રોકવા સમર્થ નથી. રોગના ઇલાજ તો ઔષધાદિક જગતમાં દેખીએ છીએ, પરંતુ પ્રબળ કર્મના ઉદયને રોકવાને ઔષધાદિક સમર્થ નથી, ઊલટા તે વિપરીત થઈ પરિણમે છે. આ જીવને અશાતા વેદનીય કર્મનો ઉદય પ્રબળ થાય ત્યારે ઔષધાદિક વિપરીત થઈ પરિણમે છે. અશાતાનો મંદ ઉદય હોય અથવા ઉપશમ હોય ત્યારે ઔષધાદિક ઉપકાર કરે છે. કારણ કે મંદ ઉદયને રોકવાને સમર્થ તો અલ્પ શક્તિવાળા પણ થાય છે. પ્રબળ બળવાળાને અલ્પ શક્તિધારક રોકવાને સમર્થ નથી. આ પંચમકાળમાં અલ્પ માત્ર બાહ્ય દ્રવ્ય, ક્ષેત્રાદિક સામગ્રી છે, અલ્પ માત્ર જ્ઞાનાદિક છે, અલ્પ માત્ર પુરુષાર્થ છે. અને અશુભનો ઉંદય આવવાથી બાહ્ય સામગ્રી પ્રબળ છે, તો તે અલ્પ સામગ્રી અલ્પ પુરુષાર્થથી પ્રબળ અશાતાના ઉદયને કેમ જીતે ? મોટી નદીઓનો પ્રવાહ પ્રબળ મોજાં ઉછાળતો ચાલ્યો આવતો હોય તેમાં તરવાની કળામાં સમર્થ પુરુષ પણ તરી નથી શકતો. નદીના પ્રવાહનો વેગ મંદ થતો જાય ત્યારે તરવાની વિદ્યા જાણનાર તરી પાર ઊતરી જાય છે, તેવી રીતે પ્રબળ કર્મના ઉદયમાં પોતાને અશરણ જાણો. પૃથ્વી અને સમુદ્ર બન્ને મોટાં છે, પરંતુ પૃથ્વીનો છેડો લેવાને અને સમુદ્રને તરવાને ઘણાં સમર્થ જોઈએ છીએ, પરંતુ કર્મ-ઉદયને તરવાને સમર્થ થતાં દેખાતાં નથી. આ સંસારમાં સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્ચારિત્ર, સમ્યકૃતપ-સંયમ શરણ છે. આ ચાર આરાધના વિના કોઈ શરણ નથી. તથા ઉત્તમ ક્ષમાદિક દશ ધર્મ પ્રત્યક્ષ આ લોકમાં સમસ્ત કલેશ, દુઃખ, મરણ, અપમાન, હાનિથી રક્ષા કરવાવાળાં છે. મંદ કષાયનાં ફલ સ્વાધીન સુખ, આત્મરક્ષા ઉજ્જવળ યશ, કલેશરહિતપણું, ઉચ્ચતા આ લોકમાં પ્રત્યક્ષ દેખી એનું શરણ ગ્રહણ કરો. પરલોકમાં એનું ફળ સ્વર્ગલોક છે. વિશેષમાં વ્યવહારમાં ચાર શરણ છે. અર્હત, સિદ્ધ, સાધુ, કેવળજ્ઞાનીનો પ્રકાશેલ ધર્મ એ જ શરણ જાણવું. એ પ્રમાણે અહીં એના શરણ વિના આત્માની ઉજ્જવળતા પ્રાપ્ત નથી થતી એવું દર્શાવનારી અશરણ અનુપ્રેક્ષા વિચારી. ૨ Page #90 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મા પલાં સંસાર અનુપ્રેક્ષા હવે સંસાર અનુપ્રેક્ષાનું સ્વરૂપ વિચારીએ છીએઃ- ૧ ៩ આ સંસારમાં અનાદિકાળના મિથ્યાત્વના ઉદયથી અચેત થયેલ જીવ, જિનેન્દ્ર, સર્વજ્ઞ વીતરાગના પ્રરૂપણ કરેલ સત્યાર્થ ધર્મને પ્રાપ્ત નહીં થઇ ચારે ગતિમાં ભ્રમણ કરે છે. સંસારમાં કર્મરૂપ દેઢ બંધનથી બંધાઈ, પરાધીન થઈ, ત્રસંસ્થાવરમાં નિરંતર ઘોર દુઃખ ભોગવતો વારંવાર જન્મ મરણ કરે છે. જે જે કર્મના ઉદય આવી રસ દે છે, તેના હૃદયમાં પોતાને ધારણ કરી અજ્ઞાની જીવ પોતાના સ્વરૂપને છોડી નવાં નવાં કર્મનાં બંધન કરે છે. કર્મના બંધને આધીન થયેલ પ્રાણીને એવી કોઈ દુઃખની જાતિ બાકી નથી રહી કે જે તેણે નથી ભોગવી, બધાં દુ:ખો અનંતાનંત વાર ભોગવી અનંતાનંત કાળ વ્યતીત થઈ ગયો. એવી રીતે અનંત પરિવર્તન આ સંસારમાં આ જીવને થયાં છે. એવું કોઈ પુદ્ગલ સંસારમાં નથી રહ્યું કે જે જીવે શરીરરૂપે, આહારરૂપે ગ્રહણ નથી કરેલ. અનંત જાતિનાં અનંત પુદ્ગલોનાં શરીર ધારી આહારરૂપ (ભોજન પાનરૃપ) કરેલ છે. ત્રણસેં તેંતાલીસ ઘનરજ્જુ પ્રમાણ લોકમાં એવો કોઈ એક પણ પ્રદેશ નથી કે જ્યાં સંસારી જીવે અનંતાનંત જન્મ મરણ નથી કરેલાં. ઉત્સર્પિણી અવસર્પિણી કાલનો એવો એક પણ સમય બાકી નથી રહ્યો કે જે સમયમાં આ જીવ અનંતવાર નથી જન્મ્યો, અને નથી મૂઓ. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારે પર્યાયોમાં આ જીવે જઘન્ય આયુષ્યથી લઈ ઉત્કૃષ્ટ આયુષ્ય પર્યંત સમસ્ત આયુષ્યના પ્રમાણ ધારણ કરી અનંતવાર જન્મ ધરેલ છે. એક અનુદિશ, અનુત્તર વિમાનમાં તે નથી ઊપજ્યો, કારણ કે એ ચૌદે વિમાનોમાં સમ્યક્દ્રષ્ટિ વિના અન્યનો ઉત્પાદ નથી. સમ્યક્દૃષ્ટિને સંસારભ્રમણ નથી. કર્મની સ્થિતિબંધનાં સ્થાન તથા સ્થિતિબંધને કારણે અસંખ્યાત લોકપ્રમાણ કષાયાવ્યવસાયસ્થાન, તેને કારણે અસંખ્યાત લોકપ્રમાણ અનુભાગ બંધાવ્યવસાયસ્થાન તથા જગતશ્રેણીના સંખ્યાતમાં ભાગ જેટલાં યોગસ્થાનમાંનો એવો કોઈ ભાવ બાકી નથી રહ્યો કે જે સંસારી જીવને નથી થયો. એક સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના યોગ ભાવ નથી થયા. અન્ય સમસ્ત ભાવ સંસારમાં અનંતાનંતવાર થયા છે. જિનેન્દ્રના વચનના અવલંબનરહિત પુરુષને મિથ્યાજ્ઞાનના પ્રભાવથી વિપરીત બુદ્ધિ અનાદિની થઈ રહી છે. તેથી સમ્યક્રમાર્ગને નહીં ગ્રહણ કરતાં સંસારરૂપ વનમાં નાશ થઈ જીવ નિગોદમાં જઈ પડે છે. કેવી છે નિગોદ ? જેમાંથી અનંતાનંત કાલ થાય તોપણ નીકળવું ઘણું મુશ્કેલ છે. કદાચિત્ પૃથ્વીકાયમાં, જળકાયમાં, અગ્નિકાયમાં, પવનકાયમાં, પ્રત્યેક વનસ્પતિકાયમાં, સાધારણ વનસ્પતિકાયમાં લગભગ સમસ્તજ્ઞાનનો નાશ થવાથી જડરૂપ થઈ, એક સ્પર્શ ઇંદ્રિયદ્વારા કર્મના ઉદયને આધીન થઈ આત્મશક્તિરહિત, જિહ્વા, નાસિકા, નેત્ર, કર્ણાદિક ઇંદ્રિયરહિત થઈ દુઃખમાં દીર્ઘ કાળ વ્યતીત કરે છે. અને બેઇંદ્રિય, ત્રીંદ્રિય, ચતુરિંદ્રિયરૂપ વિકલત્રય જીવ, આત્મજ્ઞાનરહિત, કેવળ રસનાદિક છેદ્રિયોના વિષયોની ઘણી તૃષ્ણાના માર્યા ઊછળી ઊછળી વિષયોને અર્થે પડી પડી મરે છે, અસંખ્યાત કાલ વિકલયમાં રહી પાછાં એકેન્દ્રિયમાં ફરી ફરી વારંવાર કૂવા પરના રેંટના ઘડાની પેઠે નવા નવા દેહ ધારણ કરતાં કરતાં ચારે ગતિમાં નિરંતર જન્મ, મરણ, ભૂખ, તરસ, રોગ, વિયોગ, સંતાપ ભોગવી પરિભ્રમણ અનંતકાલ સુધી કરે છે. એનું નામ સંસાર છે, જેમ ઊકળેલા આધણમાં ચોખા સર્વ તરફ ફરતાં છતાં ચોડવાઈ જાય છે, તેમ સંસારી જીવ કર્મથી તપ્તાયમાન થઈ પરિભ્રમણ કરે છે, આકાશમાં ઊડતાં પક્ષીને બીજું પક્ષી મારે છે, જળમાં વિચરતાં માદિકને બીજાં મચ્છાદિક મારે છે, સ્થળમાં વિચરતાં મનુષ્ય પશુ આદિકને સ્થળચારી સિંહ, વાઘ, સર્પ વગેરે દુષ્ટ તિર્યંચ તથા ભીલ, મ્લેચ્છ, ચોર, લૂંટારા, મહા નિર્દય મનુષ્ય મારે છે. આ સંસારમાં બધાં સ્થાનમાં નિરંતર ભયરૂપ થઈ નિરંતર દુઃખમય પરિભ્રમણ કરે છે. જેમ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૨૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર શિકારીના ઉપદ્રવથી ભયભીત થયેલ જીવો મોઢું ફાડી બેઠેલા અજગરના મોઢામાં બિલ જાણી પ્રવેશ કરે છે, તેમ અજ્ઞાની જીવ ભૂખ, તરસ, કામ, કોપ વગેરે તથા ઇંદ્રિયોના વિષયોની તૃષ્ણાના આતાપથી સંતાપિત થઈ, વિષયાદિકરૃપ અજગરના મુખમાં પ્રવેશ કરે છે. વિષયકષાયમાં પ્રવેશ કરવો તે સંસારરૂપ અજગરનું મોટું છે. એમાં પ્રવેશ કરી પોતાના જ્ઞાન, દર્શન, સુખ સત્તાદિ ભાવપ્રાણનો નાશ કરી, નિગોદમાં અચેતન તુલ્ય થઈ, અનંતવાર જન્મ મરણ કરતાં અનંતાનંત કાળ વ્યતીત કરે છે. ત્યાં આત્મા અભાવ તુલ્ય છે, જ્ઞાનાર્દિકનો અભાવ થયો ત્યારે નાશ પણ થયો. નિગોદમાં અક્ષરનો અનંતમો ભાગ જ્ઞાન છે, તે સર્વજ્ઞે જોયેલ છે. ત્રસ પર્યાયમાં જેટલા દુઃખના પ્રકાર છે, તે તે દુઃખ અનંતવાર ભોગવે છે. એવી કોઈ દુઃખની જાતિ બાકી નથી રહી જે આ જીવ સંસારમાં નથી પામ્યો. આ સંસારમાં આ જીવ અનંત પર્યાય દુઃખમય પામે છે, ત્યારે કોઈ એકવાર ઇન્દ્રિયજનિનસુખના પર્યાય પામે છે, તે વિષયોના આતાપ સહિત ભય, શંકા, સંયુકત અલ્પકાળ પામે. પછી અનંત પર્યાય દુઃખના, પછી કોઈ એક પર્યાય ઇન્દ્રિયજનિત સુખનો કદાચિત્ પ્રાપ્ત થાય છે. હવે ચતુર્ગતિનું કાંઈક સ્વરૂપ પરમાગમ અનુસાર ચિંતવન કરીએ છીએ. નરકની સપ્ત પૃથ્વી છે. તેમાં ઓગણપચાસ ભૂમિકા છે. તે ભૂમિકામાં ચોરાસી લાખ બિલ છે તેને નરક કહીએ છીએ. તેની વજ્રમય ભૂમિ ભીંતની માફક છજેલ છે. કેટલાંક બિલ સંખ્યાત યોજન લાંબાં પહોળાં છે, કેટલાંક અસંખ્યાત યોજન લાંબાં પહોળાં છે. તે એક એક બિલની છત વિષે નારકીનાં ઉત્પત્તિનાં સ્થાન છે. તે ઊંટના મુખના આકાર આદિવાળાં, સાંકડાં મોઢાવાળાં અને ઊંધે માથે છે. તેમાં નારકી જીવો ઊપજી નીચે માથું અને ઉપર પગથી આવી વજ્રાગ્નિમય પૃથ્વીમાં પડી, જેમ જોરથી પડી દડી પાછી ઊછળે છે તેમ (નારકી) પૃથ્વી પર પડી ઊછળતાં લોટતાં ફરે છે કેવી છે નરકની ભૂમિ ? અસંખ્યાત વીંછીના સ્પર્શને લીધે ઊપજી વેદનાથી અસંખ્યાત ગુણી અધિક વેદના કરવાવાળી છે, ઉપરની ચાર પૃથ્વીનાં ચાલીશ લાખ બિલ અને પંચમ પૃથ્વીનાં બે લાખ બિલ એમ બેંતાલીસ લાખ બિલમાં તો કેવળ આતાપ, અગ્નિની ઉષ્ણ વેદના છે. તે નરકની ઉષ્ણતા જણાવવાને માટે અહીં કોઈ પદાર્થ દેખવામાં, જાણવામાં આવતો નથી કે જેની સદ્રશતા કહી જાય; તોપણ ભગવાનના આગમમાં એવું અનુમાન ઉષ્ણતાનું કરાવેલ છે, કે લાખ યોજનપ્રમાણ મોટા લોઢાના ગોળા છોડીએ તો તે નરકભૂમિને નહીં પહોંચતાં, પહોંચતાં પહેલાં નરકક્ષેત્રની ઉષ્ણતાથી ફરી રસરૂપ થઈ વહી જાય છે. (અપૂર્ણ) ૧૧ મુનિસમાગમ રાજા-હે મહારાજા ! આજે હું આપનાં દર્શન કરીને કૃતાર્થ થયો છું. એક વાર મારું અબઘડીએ બનેલું, તેમજ અગાઉ બનેલું સાંભળવા યોગ્ય ચરિત્ર સાંભળી લઈને પછી મને આપના પવિત્ર જૈનધર્મનો સત્ત્વગુણી ઉપદેશ કરો. આટલું બોલ્યા પછી તે બંધ રહ્યો. મુનિ હે રાજા ! ધર્મને લગતું તારું ચરિત્ર હોય તો ભલે આનંદ સહિત કહી બતાવ. રાજા-(મનમાં) અહો ! આ મહા મુનિરાજે હું રાજા છું એમ ક્યાંથી જાણ્યું ! હશે. એ વાત પછી. હમણાં તો પરણે તેને જ ગાઉં. (પ્રસિદ્ધ) હે ભગવન્ ! મેં એક પછી એક એમ અનેક ધર્મો અવલોકન કર્યા. પરંતુ તે પ્રત્યેક ધર્મમાંથી મારી કેટલાંક કારણોથી આસ્થા ઊઠી ગઈ. હું જ્યારે દરેક ધર્મ ગ્રહણ કરતો ત્યારે તેમાં ગુણ વિચારીને, પરંતુ પાછળથી કોણ જાણે ય થાય કે જામેલી આસક્તિ એકદમ નાશ થઈ જાય. જો કે આમ થવાનાં કેટલાંક કારણો પણ હતાં. એક મારી મનોવૃત્તિ એવી જ હતી એમ નહોતું. કોઈ ધર્મમાં ધર્મગુરુઓનું ધૂર્તપણું દેખીને તે ધર્મ છોડીને મેં બીજો સ્વીકૃત કર્યો. વળી તેમાં કોઈ વ્યભિચાર જેવી છીટ દેખીને તે મૂકી દઈને ત્રીજો ગ્રહણ કર્યો. વળી તેમાં હિંસાયુકત Page #92 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મા પહેલાં ૨૩ હું સિદ્ધાંતો દેખવાથી તે તજી દઈને ચોથો ગ્રહણ કર્યો. વળી તે તજી દેવાની કોઈ કારણથી ફરજ પડવાથી તે મુકીને પાંચમો ધર્મ ગ્રહણ કર્યો. એમ અનેક ધર્મ જૈનધર્મ સિવાયના લીધા અને મૂક્યા. જૈનધર્મનો એકલો વૈરાગ્ય જ દેખીને મૂળથી તે ધર્મ પર મને ભાવ ચોંટ્યો જ નહોતો. ઘણા ધર્મની લેમેલમાં મેં છેવટે આવો સિદ્ધાંત નક્કી કર્યો કે બધા ય ધર્મ મિથ્યા છે. ધર્માચાર્યોએ જેને જેમ રુચ્યું તેમ પોતાની રુચિ માફક પાખંડી જાળો પાથરી છે. બાકી કશુંયે નથી. જો ધર્મ પાળવાનો સૃષ્ટિનો સ્વાભાવિક નિયમ હોત તો આખી સૃષ્ટિમાં એક જ ધર્મ કાં ન હોત ? આવા આવા તરંગોથી હું કેવળ નાસ્તિક થઈ ગયો. સંસારીશૃંગાર એ જ મેં તો મોક્ષ ઠરાવ્યું. પાપ નથી, પુણ્ય નથી, ધર્મ નથી, કર્મ નથી, સ્વર્ગ નથી, નરક નથી, એ સઘળાં પાખંડો છે. જન્મ પામવાનું કારણ માત્ર સ્ત્રી-પુરુષનો સંયોગ છે, અને જરેલું વસ્ત્ર જેમ કાળે કરીને નાશ પામે છે તેમ આ કાયા હળવે હળવે ઘસાઈ છેવટે જીવનરહિત થઈ જઈ નાશ પામે છે. બાકી સઘળું મિથ્યા છે. આવું મારા અંતઃકરણમાં દેઢ થવાથી મને જેમ રુચ્યું, મને જેમ ગમ્યું અને મને જેમ પાલવ્યું તેમ વર્તવા માંડ્યું. અનીતિનાં આચરણ કરવા માંડ્યાં. રાંકડી રૈયતને પીડવામાં કોઈ પણ પ્રકારની કચાશ મેં રાખી નહીં. શિયળવંતી સુંદરીઓનાં શિયળભંગ કરાવીને મેં આકરા હેર બોલાવી દેવામાં કોઈ પણ પ્રકારની ખામી રાખી નહીં. સજ્જનોને દંડવામાં, સંતોને રિબાવવામાં અને દુર્જનોને સુખ દેવામાં મેં એટલાં પાપ કર્યાં છે કે કોઇ પણ પ્રકારની ન્યૂનતા રાખી નથી. હું ધારું છું કે મેં એટલાં પાપ કર્યાં છે કે એ પાપનો એક પ્રબળ પર્વત બાંધ્યો હોય તો તે મેરુથી પણ સવાયો થાય ! આ સઘળું થવાનું કારણ માત્ર લુચ્ચા ધર્માચાર્યો હતા. આવી ને આવી ચંડાળમતિ મારી હમણાં સુધી રહી. માત્ર અદ્ભુત કૌતુક બન્યું કે જેથી મને શુદ્ધ આસ્તિકતા આવી ગઈ. હવે એ કૌતુક હું આપની સમક્ષ નિવેદન કરું છું.- હું ઉજ્જયની નગરીનો અધિપતિ છું. મારું નામ ચંદ્રસિંહ છે. ખાસ દયાળુઓનાં દિલ દુભાવવાને માટે પ્રબળ દળ લઈને આજે શિકારને માટે ચઢ્યો હતો. એક રંક હરણની પાછળ ધાતાં હું સૈન્યથી વિખૂટો પડ્યો. અને આ તરફ તે હરણની પાછળ અશ્વ દોડાવતો દોડાવતો નીકળી પડ્યો. પોતાનો જાન બચાવવાને માટે કોને ખાએશ ન હોય ? અને તેમ કરવા માટે એ બિચારા હરણે દોડવામાં કશીયે કચાશ રાખી નથી. પરંતુ એ બિચારાની પાછળ આ પાપી પ્રાણીએ પોતાનો જુલમ ગુજારવા માટે અશ્વ દોડાવી તેની નજદીકમાં આવવા કંઈ ઓછી તદબીર કરી નથી. છેવટે આ બાગમાં તે હરણને પેસતું દેખી કમાન ઉપર બાણ ચડાવી મેં છોડી મૂક્યું. આ વખતે મારા પાપી અંતઃકરણમાં લેશમાત્ર પણ દયાદેવીનો છાંટો નહોતો. આખી દુનિયાના ઢીમર અને ચંડાળનો સરદાર તે હું જ હોઉં એવું મારું કાળજું ક્રૂરાવેશમાં ઝોકાં ખાતું હતું. મેં તાકીને મારેલું તીર વ્યર્થ જવાથી મને બેવડો પાપાવેશ ઊપજ્યો, તેથી મેં મારા ઘોડાને પગની પાની મારીને આ તરફ ખૂબ દોડાવ્યો. દોડાવતાં દોડાવતાં જેવો આ સામી દેખાતી ઝાડીના ઘાડા મધ્યભાગમાં આવ્યો તેવો જ ઘોડો ઠોકર ખાઈને લચડ્યો. લથડ્યા ભેળો તે ણડકી ગયો. અને ભડકી ગયા ભેળો તે ઊભો થઈ રહ્યો, જેવો ઘોડો લથડ્યો હતો તેવો જ મારો એક પગ એક બાજુના પાગડા ઉપર અને બીજો પગ નીચે ભોંયથી એક વેંતને છેટે લટકી રહ્યો હતો. મ્યાનમાંથી તકતકતી તલવાર પણ નીસરી પડી હતી. આથી કરીને જો હું ઘોડા ઉંપર ચડવા જાઉં તો તે તીખી તલવાર મને ગળાડૂંકડી થવામાં પળ પણ ઢીલ કરે તેમ નહોતું જ, અને નીચે જ્યાં દૃષ્ટિ કરી જોઉં છું ત્યાં એક કાળો તેમ જ ભયંકર નાગ પડેલો દીઠો. મારા જેવા પાપીનો પ્રાણ લેવાને કાજે જ અવતરેલો તે કાળો નાગ જોઈને મારું કાળજું કંપી ગયું. મારા અંગેઅંગ થરથર ધ્રૂજવા મંડ્યાં. મારી છાતી ધબકવા લાગી. મારી જિંદગી હવે ટૂંકી થશે ! રે હવે ટૂંકી થશે ! આવો ધ્રાસકો મને લાગ્યો. હે ભગવન્ ! અગાઉ દર્શાવ્યા પ્રમાણે તે વખતે હું નીચે ઊતરી શકું તેમ નહોતો અને ઘોડા ઉપર પણ ચહી શકું તેમ નહોતો. હવે કોઈક તદબીર એ જ કારણથી શોધવામાં હું ગૂંથાયો. હું Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પરંતુ નિરર્થક ! કેવળ ફોકટ અને વેઠ ! ! હળવેથી કરી આઘો ખસી જઈ રસ્તે પડું એમ વિચાર ઉઠાવીને હું જ્યાં સામી દૃષ્ટિ કરું છું તો ત્યાં એક વિકરાળ સિંહરાજને પડેલો દીઠો. રે ! હવે તો હું શિયાળાની ટાઢથી પણ સોગણો ધ્રૂજવા મંડી ગયો. વળી પાછો વિચારમાં પડી ગયો. ‘ખસકીને પાછો વળું તો કેમ ?' એમ લાગ્યું, ત્યાં તો તે તરફમાં ઘોડાની પીઠ પર રહેલી નાગી પોણા ભાગની તલવાર દીઠી. એટલે અહીં આગળ હવે મારા વિચાર તો પૂર્ણ થઈ રહ્યા. જ્યાં જોઉં ત્યાં મોત. પછી વિચાર શું કામ આવે ? ચારે દિશાએ મોતે પોતાનો જબરજસ્ત પહેરો બેસાડી મૂક્યો. હે મહા મુનિરાજ ! આવો ચમત્કારિક પરંતુ ભયંકર દેખાવ જોઈને મને મારા જીવનની શંકા થઈ પડી. મારો વહાલો જીવ કે હું જેથી કરીને આખા બ્રહ્માંડના રાજ્યની તુલ્ય વૈભવ ભોગવું છું તે હવે આ નરદેહ રે ! અત્યારે મારી શી ગતિ થઈ પડી તે મારા જેવા ! તાને ચાલ્યો જશે || રે ચાલ્યો જશે !! અરે ! અત્યારે મારી શી વિપરીત ગતિ થઈ પડી ! મારા જેવા પાપીને આમ જ છાજે. લે પાપી જીવ ! તું જ તારાં કર્તવ્ય ભોગવ, તેં અનેકનાં કાળજાં બાળ્યાં છે, તેં અનેક રંક પ્રાણીઓને દમ્યાં છે; તેં અનેક સંતોને સંતાપ્યા છે. તેં અનેક સતી સુંદરીઓનાં શિયળભંગ કર્યાં છે. તેં અનેક મનુષ્યોને અન્યાયથી દંડ્યા છે. ટૂંકામાં તેં કોઈ પણ પ્રકારના પાપની કચાશ રાખી નથી, માટે રે પાપી જીવ । હવે તું જ તારાં ફળ ભોગવ. તું તને જેમ ફાવે તેમ વર્તતો; અને તેની સાથે મદમાં આંધળો થઈને આમ પણ માનતો કે હું શું દુઃખી થવાનો હતો ? મને શું કષ્ટો પડવાનાં હતાં ? પણ રે પાપી પ્રાણ ! હવે જોઈ લે. તું એ તારા મિથ્યા મદનું ફળ ભોગવી લે. પાપનું ફળ તું માનતો હતો કે છે જ નહીં. પરંતુ જોઈ લે, અત્યારે આ શું ? એમ હું પશ્ચાત્તાપમાં પડી ગયો. અરે ! હાય ! હું હવે નહીં જ બચું ? એ વિડંબના મને થઈ પડી. આ વખતે મારા પાપી અંતઃકરણમાં એમ આવ્યું કે જો અત્યારે મને કોઈક આવીને એકદમ બચાવે તો કેવું માંગલિક થાય ! એ પ્રાણદાતા અબઘડી જે માગે તે આપવા હું બંધાઉં. મારું આખા માળવા દેશનું રાજ્ય તે માગે તો આપતાં ઢીલ ન કરું. અને એટલું બધુંયે આપતાં એ માગે તો મારી એક હજાર નવયૌવન રાણીઓ આપી દઉં. એ માગે તો મારી અઢળક રાજ્યલક્ષ્મી એના પદકમળમાં ધરું, અને એટલું બધુંયે આપતાં છતાં જો એ કહેતો હોય તો હું એનો જિંદગીપર્યંત કિંકરનો કિંકર થઈને રહું. પરંતુ મને આ વખતે કોણ જીવનદાન આપે ? આવા આવા તરંગમાં ઝોકાં ખાતો ખાતો હું તમારા પવિત્ર જૈનધર્મમાં ઊતરી પડ્યો. એના કથનનું મને આ વખતે ભાન થયું. એના પવિત્ર સિદ્ધાંતો આ વખતે મારા અંતઃકરણમાં અસરકારક રીતે ઊતરી ગયા. અને તેણે તેનું ખરેખરું મનન કરવા માંડ્યું, કે જેથી આ આપની સમક્ષ આવવાને આ પાપી પ્રાણી પામ્યો. વન ૧ અભયદાનઃ- એ સર્વોત્કૃષ્ટ દાન છે. એના જેવું એક્કે દાન નથી. આ સિદ્ધાંત પ્રથમ મારા અંતઃકરણે મનન કરવા માંડ્યો. અહો ! આ એનો સિદ્ધાંત કેવો નિર્મળ અને પવિત્ર છે ! કોઈ પણ પ્રાણીભૂતને પીડવામાં મહાપાપ છે. એ વાત મને હાડોહાડ ઊતરી ગઇ ગઇ તે પાછી હજાર જન્માંતરે પણ ન ચસકે તેવી ! આમ વિચાર પણ આવ્યો કે કદાપિ પુનર્જન્મ નહીં હોય એમ ઘડીભર માનીએ તોપણ કરેલી હિંસાનું કિંચિત્ ફળ પણ આ જન્મમાં મળે છે ખરું જ. નહીં તો આવી તારી વિપરીત દશા ક્યાંથી હોત ? તને હંમેશાં શિકારનો પાપી શોખ લાગ્યો હતો, અને એ જ માટે થઈને તેં આજે ચાહી ચાહીને દયાળુઓનાં દિલ દુભાવવાને આ તદબીર કરી હતી. તો હવે આ તેનું ફળ તને મળ્યું. તું હવે કેવળ પાપી મોતના પંજામાં પડ્યો. તારામાં કેવળ હિંસામતિ ન હોત તો આવો વખત તને મળત કેમ ? ન જ મળત. કેવળ આ તારી નીચ મનોવૃત્તિનું ફળ છે. હે પાપી આત્મા ! હવે તું અહીંથી એટલે આ દેહથી મુક્ત થઈ ગમે ત્યાં જા, તોપણ એ દયાને જ પાળજે. હવે તારે અને આ કાયાને જુદા પડવામાં શું ઢીલ રહી છે ? માટે એ સત્ય, પવિત્ર અને અહિંસાયુક્ત જૈનધર્મના જેટલા સિદ્ધાંતો તારાથી મનન થઈ શકે તેટલા કર અને તારા જીવની શાંતિ ઇચ્છ. એના સઘળા સિદ્ધાંતો Page #94 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મા પહેલાં ૨૫ જ્ઞાનદૃષ્ટિએ અવલોકતાં અને સૂક્ષ્મ બુદ્ધિએ વિચારતાં ખરા જ છે. જેમ અભયદાન, સંબંધીનો તેનો અનુપમ સિદ્ધાંત આ વખતે તને તારા આ અનુભવથી ખરો લાગ્યો તેમ તેના બીજા સિદ્ધાંતો પણ સૂક્ષ્મતાથી મનન કરતાં ખરા જ લાગશે. એમાં કાંઈ ન્યૂનાધિક નથી જ. સઘળા ધર્મમાં દયા સંબંધી થોડો થોડો બોધ છે ખરો; પરંતુ એમાં તો જૈન તે જૈન જ છે. હરકોઈ પ્રકારે પણ ઝીણામાં ઝીણા જંતુઓનો બચાવ કરવો, તેને કોઈ પણ પ્રકારે દુઃખ ન આપવું એવા જૈનના પ્રબળ અને પવિત્ર સિદ્ધાંતોથી બીજો કયો ધર્મ વધારે સાચો હતો ! તેં એક પછી એક એમ અનેક ધર્મો લીધા મૂકયા, પરંતુ તારે હાથ જૈનધર્મ આવ્યો જ નહીં. રે ! ક્યાંથી આવે ? તારા અઢળક પુણ્યના ઉદય સિવાય કયાંથી આવે ? એ ધર્મ તો ગંદો છે. નહીં નહીં મ્લેચ્છ જેવો છે. એ ધર્મને તે કોણ ગ્રહણ કરે ? આમ ગણીને જ તે તે ધર્મ તરફ દૃષ્ટિ સરખી પણ ન કરી. અરે ! તું દૃષ્ટિ શું કરી શકે ? તારા અનેક ભવના તપને લીધે તું રાજા થયો. તો હવે નરકમાં જતો કેમ અટકે ? ‘તપેશ્વરી તે રાજેશ્વરી અને રાજેશ્વરી તે નરકેશ્વરી' આ કહેવત તને તે ધર્મ હાથ લાગવાથી ખોટી ઠરત, અને તું નરકે જતો અટકત. હૈ મૂત્મા ! આ સઘળા વિચારો હવે તને રહી રહીને સૂઝે છે. પણ હવે એ સૂઝ્યું શું કામ આવે ? કંઈયે નહીં. પ્રથમથી જ સૂઝ્યું હોત તો આ દશા ક્યાંથી હોત ? થનારું થયું. પરંતુ હવે તારા અંતઃકરણમાં દૃઢ કર કે એ જ ધર્મ ખરો છે. એ જ ધર્મ પવિત્ર છે. અને હવે એના બીજા સિદ્ધાંતો અવલોકન કર. ૨. તપઃ- એ વિષય સંબંધી પણ એણે જે ઉપદેશ આપ્યો છે તે અનુપમ છે. અને તપના મહાન યોગથી હું માળવા દેશનું રાજ્ય પામ્યો છું એમ કહેવાય છે. તે પણ ખરું જ છે. મનગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ એ ત્રણ એણે તપનાં ઘેટાં પાડ્યાં છે. તે પણ ખરાં છે. આમ કરવાથી ઉપજતા સઘળા વિકારો શાંત થતા થતા કાર્યો કરીને લય થઈ જાય છે. તેથી કરીને બંધાતી કર્મજાળ અટકી પડે છે. વૈરાગ્ય સહિત ધર્મ પણ પાળી શકાય છે, અને અંતે એ મહાન સુખપ્રદ નીવડે છે. જો ! એનો આ સિદ્ધાંત પણ કેવો ઉત્કૃષ્ટ છે ! ૩. ભાવઃ- ભાવ વિષે એણે કેવો ઉપદેશ આપ્યો છે ! એ પણ ખરો જ છે. ભાવ વિના ધર્મ કેમ ફળીભૂત થાય ? ભાવ વિના ધર્મ હોય જ ક્યાંથી ? ભાવ એ તો ધર્મનું જીવન છે, જ્યાં સુધી ભાવ ન હોય ત્યાં સુધી ક વસ્તુ ભલી લાગત તેમ હતું ? ભાવ વિના ધર્મ પાળી શકાતો નથી. ત્યારે ધર્મ પાળ્યા વિના મુક્તિ કયાંથી હોય ? એ સિદ્ધાંત પણ એનો ખરો અને અનુપમ છે. ૪ બ્રહ્મચર્ય:- અહો ! બ્રહ્મચર્ય સંબંધીનો એનો સિદ્ધાંત પણ ક્યાં ઓછો છે ” સઘળા મહા વિકારોમાં કામવિકાર એ અગ્રેસર છે. તેને દમન કરવો એ મહા દુર્ઘટ છે. એને દહન કરવાથી ફળ પણ મહા શાંતિકારક હોય, એમાં અતિશયોક્તિ શી ? કશીયે નહીં. દુસાધ્ય વિષયને સાધ્ય કરવો એ દુર્ઘટ છે જ તો ! આ સિદ્ધાંત પણ એનો કેવો ઉપદેશજનક છે! ૫ સંસારત્યાગઃ- સાધુ થવાનો એનો ઉપદેશ કેટલાક વ્યર્થ ગણે છે. પરંતુ એ તેમની કેવળ મૂર્ખતા છે. તેઓ એવો મત દર્શાવે છે કે ત્યારે સ્ત્રીપુરુષનું જોડું ઉત્પન્ન થવાની શી અગત્ય હતી ? પરંતુ એ એમની ભ્રમણા છે. આખી સૃષ્ટિ કંઇ મોક્ષે જવાની નથી. આવું જૈનનું એક વચન મેં સાંભળ્યું હતું. તે પ્રમાણે થોડા જ મોક્ષવાસી થઈ શકે, એવું મારી ટૂંક નજરમાં આવે છે. ત્યારે સંસાર પણ થોડા જ ત્યાગી શકે છે. એ ક્યાં છાનું છે ? સંસારત્યાગ કર્યા વિના મુક્તિ ક્યાંથી હોય ? સ્ત્રીના શૃંગારમાં લુબ્ધ થઈ જવાથી કેટલા બધા વિષયમાં લુબ્ધાઈ જવું પડે છે. સંતાન ઉત્પન્ન થાય છે. તેમને પાળવાં-પોષવાં અને મોટાં કરવાં પડે છે. મારું તારું કરવું પડે છે. ઉદરભરણાદિ માટે તરખડથી વ્યાપારાદિમાં કપટ વૈતરવાં પડે છે. મનુષ્યોને ઠગવાં, અને સોળ પંચ્ચાં બ્યાસી અને બે મૂક્યા છૂટના આવા પ્રપંચો લગાવવા પડે છે. અરે ! એવી તો અનેક Page #95 -------------------------------------------------------------------------- ________________ ૨૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર જંજાળોમાં જોડાવું પડે છે. ત્યારે એવા પ્રપંચમાંથી તે મુક્તિ સાધ્ય કોણ કરી શકવાનો હતો ? અને જન્મ, જરા, મરણનાં દુઃખો ક્યાંથી ટાળવાનો હતો ? પ્રપંચમાં રહેવું એ જ બંધન છે. માટે આ ઉપદેશ પણ એનો મહાન મંગલદાયક છે. ૬. સુદેવભક્તિઃ- આ પણ એનો સિદ્ધાંત કંઈ જેવો તેવો નથી. જે કેવળ સંસારથી વિરક્ત થઈ, સત્ય ધર્મ પાળી અખંડ મુક્તિમાં બિરાજમાન થયા છે તેની ભક્તિ કાં સુખપ્રદ ન થાય ? એમની ભક્તિના સ્વાભાવિક ગુણ આપણે શિરથી ભવબંધનનાં દુઃખ ઉડાડી દે, એ કાંઈ સંશયાત્મક નથી, એ અખંડ પરમાત્માઓ કાંઈ રાગ કે દ્વેષવાળા નથી, પરંતુ પરમ શક્તિનું એ સ્વતઃ ફળ છે. અગ્નિનો સ્વભાવ જેમ ઉષ્ણતાનો છે તેમ એ તો રાગદ્વેષરહિત છે. પરંતુ તેની ભક્તિ ન્યાયમતે ગુણદાયક છે. બાકી તો જે ભગવાન જન્મ, જરા તથા મરણનાં દુઃખમાં ડૂબકાં માર્યા કરે તે શું તારી શકે? પથ્થર પથ્થરને કેમ તારે ? માટે એનો આ ઉપદેશ પણ દે હૃદયથી માન્ય કરવા યોગ્ય છે. ૭. નિઃસ્વાર્થી ગુરુ:- જેને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી તેવા ગુરુ ધારણ કરવા જોઈએ, એ વાત કેવળ એની ખરી જ છે. જેટલો સ્વાર્થ હોય તેટલો ધર્મ અને વૈરાગ્ય ઓછો હોય છે. સઘળા ધર્મમાં ધર્મગુરુઓનો મેં સ્વાર્થ દીઠો, પરંતુ તે એક જૈન સિવાય ! ઉપાશ્રયમાં આવતી વેળા ચપટી ચોખા કે પસલી જાર લાવવાનો પણ એણે બોધ બોધ્યો નથી અને એવી જ રીતે કોઈ પણ પ્રકારનું તેણે સ્વાર્થપણું ચલાવ્યું નથી. ત્યારે એવા ધર્મગુરુઓના આશ્રયથી મુક્તિ શા માટે ન મળે ? મળે જ. આ એનો ઉપદેશ મહા શ્રેયસ્કર છે. નાવ પથ્થરને તારે છે તેમ સદ્ગુરુ પોતાના શિષ્યને તારી શકે-ઉપદેશીને-તેમાં ખોટું શું ? ૮. કર્મ:- સુખ અને દુઃખ, જન્મ અને મરણ આદિ સઘળું કર્મને આધીન રહેલું છે. જેવાં, જીવ અનાદિ કાળથી કર્મો કર્યો આવે છે તેવાં ફળો પામતો જાય છે. આ ઉપદેશ પણ અનુપમ જ છે. કેટલાક કહે છે કે ભગવાન તે અપરાધની ક્ષમા કરે તો તે થઈ શકે છે. પરંતુ ના. એ એમની ભૂલ છે. આથી તે પરમાત્મા પણ રાગદ્વેષવાળો ઠરે છે. અને આથી પાલવે તેમ વર્તવાનું કાળે કરીને બને છે. એમ એ સઘળા દોષનું કારણ પરમેશ્વર બને છે. ત્યારે આ વાત સત્ય કેમ કહેવાય ? જેનીનો સિદ્ધાંત કર્માનુસાર ફળનો છે તે જ સત્ય છે. આવો જ મત તેના તીર્થંકરોએ પણ દર્શિત કર્યો છે. એમણે પોતાની પ્રશંસા ઇચ્છી નથી. અને જો ઇચ્છે તો તે માનવાળા ઠરે. માટે એણે સત્ય પ્રરૂપ્યું છે. કીર્તિને બહાને ધર્મવૃદ્ધિ કરી નથી. તેમ જ તેમણે કોઇ પણ પ્રકારે પોતાનો સ્વાર્થ ગબડાવ્યો પણ નથી. કર્મ સઘળાને નડે છે. મને પણ કરેલાં કર્મ મૂકતાં નથી. અને તે ભોગવવાં પડે છે. આવાં વિમળ વચનો ભગવાન શ્રી વર્ધમાને કહ્યાં છે. અને તે વર્ણનને આકારે પાછાં દ્રષ્ટાંતથી મજબૂત કર્યાં છે. ઋષભદેવજી ભગવાનને ભરતેશ્વરે પૂછ્યું કે હે ભગવાન ! હવે આપણા વંશમાં કોઈ તીર્થંકર થશે ? ત્યારે આદિ તીર્થંકર ભગવાને કહ્યું કે હા, આ બહાર બેઠેલા ત્રિદંડી ચોવીસમા તીર્થકર વર્તમાન ચોવીસીમાં થશે. આ સાંભળી ભરતેશ્વરજી આનંદ પામ્યા, અને ત્યાંથી વિનયયુક્ત અભિવંદન કરીને ઊઠ્યા. બહાર આવીને ત્રિદંડીને વંદન કર્યું ત્યારે સૂચવ્યું કે હમણાંનું તારું પરાક્રમ જોઈને હું કંઈ વંદન કરતો નથી, પરંતુ તું વર્તમાન ચોવીસીમાં છેલ્લો તીર્થંકર ભગવાન વર્ધમાનને નામે થવાનો છે તે પરાક્રમને લીધે વંદન કરું છું. આ સાંભળી ત્રિદંડીજીનું મન પ્રફુલ્લિત થયું, અને અહંપદ આવી ગયું કે હું તીર્થંકર થાઉં તેમાં શી આશ્ચર્યના ? મારો દાદો કોણ છે ? આદ્ય તીર્થંકર શ્રી ઋષભદેવજી, મારો પિના કોણ છે ? છ ખંડના રાજાધિરાજ ચક્રવર્તી ભરતેશ્વર. મારું કુળ કયું છે ? ઇક્ષ્વાકુ. ત્યારે હું તીર્થંકર થાઉં એમાં શું ? આમ અભિમાનના આવેશમાં હસ્યા, રમ્યા અને કૂદકા માર્યા, જેથી સત્તાવીશ શ્રેષ્ઠ, નેષ્ટ ભવ બાંધ્યા. અને એ ભવ ભોગવ્યા પછી વર્તમાન ચોવીસીના છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી થયા. જો એમણે Page #96 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મા પહેલાં ૨૭ કીર્તિ કે સ્વાર્થ ખાતર ધર્મ પ્રવર્તાવ્યો હોત તો એ વાત તે પ્રગટ પણ કરત ? પરંતુ એનો સ્વાર્થ વગરનો ધર્મ તેથી ખરું કહેતાં કેમ અટકે ? જો ભાઈ ! મને પણ કર્મ મૂકતાં નથી. તો તમને કેમ મુકશે ? માટે કર્મવાળો આ પણ તેનો સિદ્ધાંત ખરો છે. જો એમનો સ્વાર્થી અને કીર્તિને બહાને ભુલાવવાનો ધર્મ હોત તો એ વાત એ પ્રદર્શિત પણ કરત ? જેનો સ્વાર્થ હોય તે તો આવી વાત કેવળ ભોંયમાં જ ભંડારે. અને દેખાડું કે, નહીં, નહીં મને કર્મ નડતાં નથી. હું સઘળાનો જેમ ચાહું તેમ કરી શકી તારણહાર છું. આવો ભપકો ભભકાવત. પરંતુ ભગવાન વર્ધમાન જેવા નિઃસ્વાર્થી અને સત્યાળુને પોતાની જૂઠી પ્રશંસા કહેવા-કરવાનું છાજે જ કેમ ? એવા નિર્વિકારી પરમાત્મા તે જ ખરું બોધે. માટે આ પણ એનો સિદ્ધાંત કોઈ પણ પ્રકારે શંકા કરવા યોગ્ય નથી. ૯. સમ્યગ્દષ્ટિઃ- સમ્યદ્રષ્ટિ એટલે ભલી દૃષ્ટિ. અપક્ષપાતે સારાસારે વિચારવું. તેનું નામ વિવેકદૃષ્ટિ અને વિવેકદૃષ્ટિ એટલે સમ્યદ્રષ્ટિ. આ એમનું બોધવું તાદ્રશ ખરું જ છે. વિવેકદૃષ્ટિ વિના ખરું ક્યાંથી સૂઝે ? અને ખરું સૂઝયા વિના ખરું ગ્રહણ પણ ક્યાંથી થાય ? માટે સઘળા પ્રકારે સમ્યદૃષ્ટિનો ઉપયોગ કરવો જોઈએ. આ પણ એનું સૂચવન શું ઓછું શ્રેયસ્કર છે ? અહિંસા સહિત આ નવે સિદ્ધાંત હે પાપી આત્મા ! ઘણે સ્થળે જૈન મુનીશ્વરોને ઉપદેશતાં તેં સાંભળ્યા હતા, પરંતુ તે વખતે તને ક્યાં ભલી દૃષ્ટિ જ હતી ? એ એના નવે સિદ્ધાંતો કેવા નિર્મળ છે ? એમાં તલભાર વધારો કે જવભાર ઘટાડો નથી. કિંચિત્ એના ધર્મમાં મીનમેખ નથી. એમાં જેટલું કહ્યું છે તેટલું ખરું જ છે. મન વચન અને કાયાનું દમન કરી આત્માની શાંતિ ઇચ્છો, એ જ એનું સ્થળે સ્થળે બોંધવું છે, એના પ્રત્યેક સિદ્ધાંતો સૃષ્ટિનિયમને સ્વાભાવિક રીતે અનુસરતા છે. એણે શિયળ સંબંધી જે ઉપદેશ આપ્યો છે, તે કેવો અસરબંધ છે ? એક પત્નીવ્રત પુરુષોએ, અને એક પતિવ્રત સ્ત્રીઓએ તો (સંસાર ન તજી શકાય, અને કામ દહન ન થઈ શકે તો) પાળવું જ આમાં ઉભયપક્ષે કેટલું ફળ છે ! એક તો મુક્તિમાર્ગ અને બીજો સંસારમાર્ગ, એ બન્નેમાં એથી લાભ છે. આજે સંસારનો લાભ એકલો તો જો. એક પત્નીવ્રત (સ્ત્રીને પતિવ્રત) પાળતાં પ્રત્યક્ષમાં પણ તેમની સુમનઃ કામના ધાર્યા પ્રમાણે પાર પડે છે. કીર્તિકર અને શરીરે પણ આરોગ્યપ્રદ છે. આ પણ સંસારી લાભ. પરસ્ત્રીંગામી કલંકિત થાય છે. ચાંદી, પ્રમેહ અને ક્ષય આદિ રોગ સહન કરવા પડે છે. અને બીજાં અનેક દુરાચરણો વળગે છે. આ સઘળું સંસારમાં પણ દુઃખકારક છે, તો તે મુક્તિમાર્ગમાં શા માટે દુઃખપ્રદ ન હોય ? જો, કોઈને પોતાની પુનિત સ્ત્રીથી તેવો રોગ થયો સાંભળ્યો છે ? માટે એના સિદ્ધાંતો બન્ને પક્ષે શ્રેયસ્કર છે. સાચું તો સઘળે સારું જ હોય ને ? ઊનું પાણી પીવા સંબંધીનો એનો ઉપદેશ સઘળાઓને છે અને છેવટ જે તેમ વર્તી ન શકે તેણે પણ ગાળ્યા વગર તો પાણી ન જ પીવું. આ સિદ્ધાંત બન્ને પક્ષે લાભદાયક છે. પરંતુ હૈ દુરાત્મા ! તું માત્ર સંસારપક્ષ જ (તારી ટૂંક નજર છે તો) જો. એક તો રોગ થવાનો થોડો જ સંભવ રહે. અણગળ પાણી પીવાથી કેટલી કેટલી જાતના રોગોની ઉત્પન્નતા છે. વાળા, કોગળિયાં આદિ અનેક જાતના રોગોની ઉત્પત્તિ એથી જ છે. જ્યારે અહીં આગળ પવિત્ર રીતે લાભકારક છે, ત્યારે મુક્તિમતમાં શા માટે ન હોય ? આ નવે સિદ્ધાંતોમાં કેટલું બધું તત્ત્વ રહ્યું છે ! એક સિદ્ધાંત છે તે એક ઝવેરાતની સેર છે. તેવી નવ સિદ્ધાંતથી બનેલી આ નવસરી માળા જે અંતઃકરણરૂપી કોટમાં પહેરે તે શા માટે દિવ્ય સુખનો ભોક્તા ન થાય ? ખરો અને નિઃસ્વાર્થ ધર્મ તો આ એક જ છે. હે દુરાત્મા ! આ કાળો નાગ હવે પાસું ફેરવી તારા પર તાકી રહેવા તૈયાર થયો છે. માટે તું હવે તે ધર્મના ‘નવકાર સ્તોત્ર’ને સંભાર. અને હવે પછીના જન્મમાં પણ એ જ ધર્મ માગ. આવું જ્યાં મારું મન થઈ ગયું અને “નમો અરિહંતાણં” એ શબ્દ મુખથી કહું છું ત્યાં બીજું કૌતુક થયું, જે ભયંકર નાગ મારો પ્રાણ લેવા માટે પાસું ફેરવતો હતો તે કાળો નાગ ત્યાંથી હળવેથી ખસી જઈ રાફડા તરફ જતો જણાયો. એના મનથી જ એવી ઇચ્છા ઊપજી કે Page #97 -------------------------------------------------------------------------- ________________ ૨૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર હું હું હળવે હળવે ખસકી જઉં, નહીં તો આ બીચારો પામર પ્રાણી હવે ભયમાં જ કાળધર્મ પામી જશે. એમ વિચારીને તે ખસકીને આઘો જતો રહ્યો. આઘો જતો તે બોલ્યો કે હે રાજકુમાર ! તારો જીવ લેવાને હું એક પળની પણ ઢીલ કરું તેમ નહોતો, પરંતુ તને શુદ્ધ વૈરાગ્ય તથા જૈનધર્મમાં ઊતરેલો દેખીને મારું કાળજું હળવે હળવે પીગળતું ગયું. તે એવું તો કોમળ થઈ ગયું કે હદ ! આ સઘળું થવાનું કારણ માત્ર જૈનધર્મ જ. તારા અંતઃકરણમાં જ્યારે તે ધર્મના તરંગો ઊઠતા હતા ત્યારે મારા મનમાં તે જ ધર્મના તરંગથી તને ન મારવો આમ ઊગી નીકળ્યું હતું, જેમ હળવે હળવે તે ધર્મની તને અસર વધી ગઈ તેમ તેમ મારી સુમનોવૃત્તિ તારા તરફ થતી ગઈ. છેવટે તેં જ્યારે “નમો અરિહંતાણં" આટલું કહ્યું ત્યારે મારું અંગ મેં તને પૂરો જૈનાસ્તિક થયેલો જોઈને ખેસવ્યું, માટે તું મન, વચન અને કાયાથી તે ધર્મ પાળજે. જૈનધર્મના પ્રતાપથી જ માન કે હું અત્યારે તને જીવતો જવા દઉં છું. એ ધર્મ તો એ ધર્મ જ છે. રે ! મને મનુષ્યજન્મ મળ્યો નથી. નહીં તો એ ધર્મનું એવું તો સેવન કરત કે બસ ! પરંતુ જેવો મારો કર્મપ્રભાવ. તોપણ મારાથી જેમ બનશે તેમ હું એ ધર્મનું શુદ્ધ આચરણ કરીશ. હે રાજકુમાર ! હવે તું હેઠો પગ આનંદથી મૂકી, તારી તલવાર મ્યાનમાં નાંખ. જિનશાસનના શૃંગાર તિલકરૂપ મહા મુનીશ્વર અહીં આગળના સામા સુંદર બાગમાં બિરાજે છે. માટે તું ત્યાં જા. તેઓના મુખકમળનો પવિત્ર ઉપદેશ શ્રવણ કરીને તારો માનવજન્મ કૃતાર્થ કર. હે મહા મુનિરાજ ! મણિધરનાં આવાં વચન સાંભળીને હું તો દિંગ થઈ ગયો. શો જૈનધર્મનો પ્રતાપ ! હું મોતના પંજામાંથી છટકી ચૂક્યો. ત્યારે હું દિંગ થઈ ગયો તો ખરો, પરંતુ તે આશ્ચર્યતાની સાથે અહો ! જીવનદાન આપનાર તો એ જ જૈનધર્મ છે. આ વખતે મારા આનંદનો કશો પાર રહ્યો નહીં, મારું શરીર જ જાણે આખું હર્ષનું બંધાયું હોય તેવું થઈ ગયું, અને તુરત જ તે દયા લાવનાર નાગદેવને હું પ્રણામ કરી અને તલવાર મ્યાન કરી બીજે રસ્તે થઈ આપના પવિત્ર દર્શન કરવા માટે આ તરફ વળ્યો. હવે મને તે ધર્મની ખરી સૂક્ષ્મતાનો બોધ કરો. એક નવકાર મંત્રના પ્રતાપથી હું જીવનદાન પામ્યો તો એ આખો ધર્મ પાળતાં શું ન થઈ શકે ? હે ભગવાન ! હવે મને તે નવસરી માળાનો અનુપમ ઉપદેશ બોધો. (શાર્દુલવિક્રીડિત વૃત્ત) પામ્યા મોદ મુનિ, સુણી મન વિષે, વૃત્તાંત રાજા તણો, પાછું નિજ ચરિત્ર તે વરણવ્યું, ઉત્સાહ રાખી ઘણો; થાશે ત્યાં મન ભૂપને દૃઢ દયા, ને બોધ જારી થશે, ત્રીજો ખંડ ખચીત માન સુખદા, આ મોક્ષમાળા વિષે. (અપૂર્ણ) ૧૨ શ્રી પરમાત્મને નમઃ ૐ નમઃ સચ્ચિદાનંદાય સજ્જનતા એ ત્રણ ભુવનના તિલકરૂપ છે. સજ્જનતા ખરી પ્રીતનાં મૂલ્યથી ભરેલો ચળકતો હીરો છે. સજ્જનતા આનંદનું પવિત્ર ધામ છે. સજ્જનતા મોક્ષનો સરળ અને ઉત્તમ રાજમાર્ગ છે. સજ્જનતા એ ધર્મ વિષયની વહાલી જનેતા છે. સજ્જનતા જ્ઞાનીનું પરમ અને દિવ્ય ભૂષણ છે. સજ્જનતા સુખનું જ કેવળ સ્થાન છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મા પહેલાં સજ્જનતા સંસારની અનિત્યતામાં માત્ર નિત્યતારૂપ છે. સજ્જનતા માણસના દિવ્ય ભાગનો પ્રકાશિત સૂર્ય છે. સજ્જનતા નીતિના માર્ગમાં સમજુ ભોમિયારૂપ છે. સજ્જનતા એ નિરંતર સ્તુતિપાત્ર લક્ષ્મી છે. સજ્જનતા સઘળે સ્થળે પ્રેમ બાંધવાનું સબળ મૂળ છે. સજ્જનતા ભવ પરભવમાં અનુસરવા લાયક સુંદર સડક છે. 20 ૨૯ (બીજે સ્થળે એનું વિવેચન કરવા વિચાર છે.) એ સજ્જનતાને આપ સન્માન આપો છો. એ ખરેખર આ લખનારનું અંતઃકરણ ઠંડુ કરવાનું પવિત્ર ઔષધ છે. પ્યારા ભાઈ ! તે સજ્જનતા સંબંધી મારામાં કાંઈ પણ જ્ઞાન નથી. તોપણ જે સ્વાભાવિક રીતે લખવું સૂઝ્યું તે અહીંયાં પ્રદર્શિત કરે છે. વૃંદશતસમાં એક દોહરો એવા ભાવાર્થથી સુશોભિત છે કે “કાનને વીંધીને વધારી શકાય છે પરંતુ આંખને માટે તેમ થઈ શકતું નથી." તેવી જ રીતે વિદ્યા વધારી વધે છે પરંતુ સજ્જનતા વધારી વધતી નથી. એ મહાન કવિરાજના મતને ઘણે ભાગે આપણે અનુસરીશું તો કાંઈ અયોગ્ય નહીં ગણાય. મારા મત પ્રમાણે તો સજ્જનતા એ જન્મની સાથે જ જોડાવી જોઈએ. ઈશ્વરકૃપાથી અતિ યત્ને પણ પ્રાપ્ત થાય છે ખરી. મન જીતવાની ખરેખરી કસોટી એ છે. સજ્જનતા માટે શંકરાચાર્યજી એક શ્લોકમાં આવો ભાવાર્થ દર્શાવે છે કે એક ક્ષણ પણ, મૂર્ખના આખા જન્મારાના સહવાસ કરતાં, ઉત્તમ ફળદાયક નીવડે છે. સંસારમાં સજ્જનતા એ જ સુખપ્રદ છે એમ આ લોક દર્શાવે છે. “संसारविषवृक्षस्य द्वे फले अमृतोपमे । काव्यामृतरसास्वाद आलापः सज्जैनः सह।।” એ વિના પણ સમજી શકાય છે કે નીતિ છે-એ સકળ આનંદનું બંધારણ છે. ܀܀܀܀ ૧૩ શ્રી શાંતિનાથ ભગવાન સ્તુતિ પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને; નીરાગી મહા શાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. દઉં ઉપમા તો અભિમાન મારું, અભિમાન ટાળ્યા ત તત્ત્વ તારું; છતાં બાળરૂપે રહ્યો શિર નામી, સ્વીકારો ઘણી શુદ્ધિએ શાંતિ સ્વામી. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, Audio બિરાજ્યા મહા શાંતિ આનંદ ધામે (અપૂર્ણ) Page #99 -------------------------------------------------------------------------- ________________ 30 છત્રપ્રબંધસ્થ પ્રેમ-પ્રાર્થના http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૧૪ સ જેતપુર, કાર્તિક સુદ ૧૫, ૧૯૪૧ ||દા| હમ જ તાન E स ત આદા મા ધ સ EN ત ત નીતા મધ સ હીત આનંદ ત OKE ના ધારા – રિહંત ૬/ડા થા| તદાનમાં દા સ પૂતાનામાં દાસ આ હંત અને દીદ "હૈ ત આનંદ રીપ મુ વ્યા તે હૈ તાન દક્પર પાકા આ એિહ ત ન દારા ૧ ||હારી પ અંતર્ગત ભુજંગી છંદ અરિહંત આનંદકારી અપારી, સદા મોક્ષદાતા તથા દિવ્યકારી. વિનંતિ વકેિ વિવેક વિચારી, વડી વંદના સાથ હે ! દુઃખહારી, રી 7 v SE -5 2 |lણ કે વિ |s 2. નાસા|થ હ! દુઃખ હા ધર્મતતા દાનમાં દા સ ધાત તો વાત સ મા જૂથ તો તો દાન માં દાસ) SINVEN દસ ૨ કર્તા ઉપજાતિ વવાણિયાવાસી વણિક જ્ઞાતિ, રચેલ તેણે શુભ હિત ક્રાંતિ; સુબોધ દાખ્યો રવજી તનુજે, આ રાયચંદે મનથી રમૂજે. 3 પ્રયોજન પ્રમાણિકા વણિક જેતપુરના, રિઝવવા કસૂર ના; રચ્યો પ્રબંધ ચિત્તથી, ચતુરભુજ હિતથી, @A E ૪ આ પ્રબંધમાં દૃષ્ટિદોષ, હસ્ત- દોષ કે મનદોષ દૃષ્ટિગોચર થાય તો તેને માટે ક્ષમા ચાહી વિનયપૂર્વક વંદના કરું છું, હું છું. -રાયચંદ્ર રવજી Page #100 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મા પહેલાં ૧૫ દોહરા જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય; જ્ઞાની વેદે ધૈર્યથી. અજ્ઞાની વેરે રોય. Audio ܀܀܀ મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય. ܀܀܀܀܀ વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ, ઔષધ જન્મ, જરા ને મૃત્યુ. મુખ્ય દુ:ખના હેતુ. કારણ તેનાં બે કહ્યાં, રાગ દ્વેષ અણહેતું. ܀܀܀܀ નથી ધર્યો દેહ વિષય વધારવા; નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. ૩૧ 30 Page #101 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૧૬ ભાવનાબોધ (દ્વાદશાનુપ્રેક્ષાસ્વરૂપદર્શન) ઉપોદ્ઘાત ખરું સુખ શામાં છે ? ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજ્જવળ આત્માઓનો સ્વતઃવેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે. બાહ્ય દૃષ્ટિથી જ્યાં સુધી ઉજ્જવળ આત્માઓ સંસારના માયિક પ્રપંચમાં દર્શન દે છે ત્યાં સુધી, તે કથનની સિદ્ધતા કવચિત્ દુર્લભ છે; તોપણ સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરતાં એ કથનનું પ્રમાણ કેવળ સુલભ છે, એ નિઃસંશય છે. એક નાનામાં નાના જન્તુથી કરીને એક મદોન્મત્ત હાથી સુધીનાં સઘળાં પ્રાણીઓ, માનવીઓ અને દેવદાનવીઓ એ સઘળાંની સ્વાભાવિક ઇચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. એથી કરીને તેઓ તેના ઉદ્યોગમાં ગૂંથાયાં રહે છે; પરંતુ વિવેકબુદ્ધિના ઉદય વિના તેમાં તેઓ વિભ્રમ પામે છે. તેઓ સંસારમાં નાના પ્રકારનાં સુખનો આરોપ કરે છે. અતિ અવલોકનથી એમ સિદ્ધ છે કે તે આરોપ વૃથા છે. એ આરોપને અનારોપ કરવાવાળાં વિરલાં માનવીઓ વિવેકના પ્રકાશવડે અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરવા કહેતાં આવ્યાં છે. જે સુખ ભયવાળાં છે તે સુખ નથી પણ દુઃખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહા તાપ છે, જે વસ્તુ ભોગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યા છે; તેમ જ પરિણામે મહા તાપ, અનંત શોક, અને અનંત ભય છે; તે વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે; વા નથી જ. આમ હોવાથી તેની અનુરક્તતા વિવેકીઓ કરતાં નથી. સંસારના પ્રત્યેક સુખ વડે વિરાજિત રાજેશ્વર છતાં પણ, સત્ય તત્ત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી, તેનો ત્યાગ કરીને યોગમાં પરમાનંદ માની સત્ય મનોવીરતાથી અન્ય પામર આત્માઓને ભર્તૃહરિ ઉપદેશે છે કેઃ- Page #102 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org Page #103 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું भोगे रोगभयं कुले च्युतिभयं विते नृपालाद्भयं माने दैन्यभयं बले रिपुभयं रूपे तरुण्या भयं शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतांताद्भयं, सर्व वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयं. 33 ભાવાર્થઃ- ભોગમાં રોગનો ભય છે; કુળને પડવાનો ભય છે; લક્ષ્મીમાં રાજાનો ભય છે; માનમાં દીનતાનો ભય છે; બળમાં શત્રુનો ભય છે; રૂપથી સ્ત્રીને ભય છે; શાસ્ત્રમાં વાદનો ભય છે; ગુણમાં ખળનો ભય છે; અને કાયા પર કાળનો ભય છે; એમ સર્વ વસ્તુ ભયવાળી છે; માત્ર એક વૈરાગ્ય જ અભય છે !!! મહાયોગી ભર્તૃહરિનું આ કથન સૃષ્ટિમાન્ય એટલે સઘળા ઉજ્જવળ આત્માઓ સદૈવ માન્ય રાખે તેવું છે, એમાં આખા તત્ત્વજ્ઞાનનું દોહન કરવા એમણે સકળ તત્ત્વવેત્તાઓનાં સિદ્ધાંતરહસ્યરૂપ અને સ્વાનુભવી-સંસારશોકનું તાદ્રશ ચિત્ર આપ્યું છે. એણે જે જે વસ્તુઓ પર ભયની છાયા પ્રદૃશ્ય કરી તે તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખરૂપે મનાઈ છે. સંસારનું સર્વોતમ સાહિત્ય જે ભોગ તે તો રોગનું ધામ ઠર્યું; મનુષ્ય ઊંચ કુળથી સુખ માને તેવું છે ત્યાં પડતીનો ભય દેખાડ્યોઃ સંસારચક્રમાં વ્યવહારનો ઠાઠ ચલાવવાને દડરૂપ લક્ષ્મી તે રાજા ઇત્યાદિના ભયથી ભરેલી છે કોઈ પણ કૃત્ય કરી યશકીર્તિથી માન પામવું કે માનવું એવી સંસારના પામર જીવોની અભિલાષા છે તો ત્યાં મહા દીનતા ને કંગાલિયતનો ભય છે; બળ-પરાક્રમથી પણ એવા જ પ્રકારની ઉત્કૃષ્ટતા પામવી એમ ચાહવું રહ્યું છે તો ત્યાં શત્રુનો ભય રહ્યો છે; રૂપ-કાંતિ એ ભોગીને મોહિનીરૂપ છે તો ત્યાં તેને ધારણ કરનારી સ્ત્રીઓ નિરંતર ભયવાળી જ છે; અનેક પ્રકારે ગૂંથી કાઢેલી શાસ્ત્રજાળ તેમાં વિવાદનો ભય રહ્યો છે; કોઈ પણ સાંસારિક સુખનો ગુણ પ્રાપ્ત કરવાથી જે આનંદ લેખાય છે, તે ખળ મનુષ્યની નિંદાને લીધે ભયાન્વિત છે, જેમાં અનંત પ્રિયતા રહી છે એવી કાયા તે એક સમયે કાળરૂપ સિંહના મુખમાં પડવાના ભયથી ભરી છે. આમ સંસારનાં મનોહર પણ ચપળ સાહિત્યો ભયથી ભર્યાં છે. વિવેકથી વિચારતાં જ્યાં ભય છે ત્યાં કેવળ શોક જ છે; જ્યાં શોક હોય ત્યાં સુખનો અભાવ છે; અને જ્યાં સુખનો અભાવ રહ્યો છે, ત્યાં તિરસ્કાર કરવો યથોચિત છે. યોગીંદ્ર ભર્તૃહરિ એક જ એમ કહી ગયા છે તેમ નથી. કાળાનુસાર સૃષ્ટિના નિર્માણસમયથી ભર્તૃહરિથી ઉત્તમ, ભર્તૃહરિ સમાન અને ભર્તૃહરિથી કનિષ્ઠ એવા અસંખ્ય તત્ત્વજ્ઞાનીઓ થઈ ગયા છે, એવો કોઈ કાળ કે આર્ય દેશ નથી કે જેમાં કેવળ તત્ત્વજ્ઞાનીઓનું ઊપજવું થયું નથી. એ તત્ત્વવેત્તાઓએ સંસારસુખની હરેક સામગ્રીને શોકરૂપ ગણાવી છે; એ એમના અગાધ વિવેકનું પરિણામ છે. વ્યાસ, વાલ્મીકિ, શંકર, ગૌતમ, પતંજલિ, કપિલ અને યુવરાજ શુદ્ધોદને પોતાના પ્રવચનમાં માર્મિક રીતે અને સામાન્ય રીતે જે ઉપદેશ્યું છે, તેનું રહસ્ય નીચેના શબ્દોમાં કંઈક આવી જાય છે. “અહો લોકો ! સંસારરૃપ સમુદ્ર અનંત અને અપાર છે, એનો પાર પામવા પુરુષાર્થનો ઉપયોગ કરો । ઉપયોગ કરો ! ! એમ ઉપદેશમાં એમનો હેતુ પ્રત્યેક પ્રાણીઓને શોકથી મુક્ત કરવાનો હતો. એ સઘળા જ્ઞાનીઓ કરતાં પરમ માન્ય રાખવા યોગ્ય સર્વજ્ઞ મહાવીરનાં વચન સર્વ સ્થળે એ જ છે કે, સંસાર એકાંત અને અનંત શોકરૂપ તેમ જ દુઃખપ્રદ છે. અહો ! ભવ્ય લોકો ! એમાં મધુરી મોહિની ન આણતાં એથી નિવૃત્ત થાઓ | નિવૃત્ત થાઓ !! મહાવીરનો એક સમય માત્ર પણ સંસારનો ઉપદેશ નથી, એનાં સઘળાં પ્રવચનોમાં એણે એ જ પ્રદર્શિત કર્યું છે; તેમ તેવું સ્વાચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે. કંચનવર્ણી કાયા, યશોદા જેવી રાણી, અઢળક સામ્રાજ્યલક્ષ્મી અને મહાપ્રતાપી સ્વજન પરિવારનો સમૂહ છતાં તેની મોહિનીને Page #104 -------------------------------------------------------------------------- ________________ ૩૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ઉતારી દઈ જ્ઞાનદર્શનયોગપરાયણ થઈ એણે જે અદ્ભુતતા દર્શાવી છે તે અનુપમ છે. એનું એ જ રહસ્ય પ્રકાશ કરતાં પવિત્ર ‘ઉત્તરાધ્યયનસૂત્ર'માં આઠમા અધ્યયનની પહેલી ગાથામાં કપિલ કેવળીની સમીપે તત્ત્વાભિલાષીનાં મુખકમળથી મહાવીર કહેવરાવે છે કે- अघुवे असासयंमि संसारंमि दुखपउराए, किं नाम हुज्ज कम्मं जेणाहं दुग्गई न गच्छिज्जा. “અધ્રુવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ છે, હું એવી શું કરણી કરું કે જે કરણીથી કરી દુર્ગતિ પ્રતિ ન જાઉં ?' એ ગાથામાં એ ભાવથી પ્રશ્ન થતાં કપિલમુનિ પછી આગળ ઉપદેશ ચલાવે છેઃ- ‘અધુવે અસાસયંમિ’-આ મહદ્ તત્ત્વજ્ઞાનપ્રસાદીભૂત વચનો પ્રવૃત્તિમુક્ત યોગીશ્વરના સતત વૈરાગ્યવેગનાં છે. અતિ બુદ્ધિશાળીને સંસાર પણ ઉત્તમરૂપે માન્ય રાખે છે છતાં, તે બુદ્ધિશાળીઓ તેનો ત્યાગ કરે છે; એ તત્ત્વજ્ઞાનનો સ્તુતિપાત્ર ચમત્કાર છે. એ અતિ મેધાવીઓ અંતે પુરુષાર્થની સ્ફુરણા કરી મહાયોગ સાધી આત્માના તિમિરપટને ટાળે છે. સંસારને શોકાબ્ધિ કહેવામાં તત્ત્વજ્ઞાનીઓની ભ્રમણા નથી, પરંતુ એ સઘળા તત્ત્વજ્ઞાનીઓ કંઈ તત્ત્વજ્ઞાનચંદ્રની સોળે કળાઓથી પૂર્ણ હોતા નથી; આ જ કારણથી સર્વજ્ઞ મહાવીરનાં વચન તત્ત્વજ્ઞાનને માટે જે પ્રમાણ આપે છે તે મહદ્ભૂત, સર્વમાન્ય અને કેવળ મંગળમય છે. મહાવીરની તુલ્ય ઋષભદેવ જેવા જે જે સર્વજ્ઞ તીર્થંકરો થયા છે તેમણે નિઃસ્પૃહતાથી ઉપદેશ આપીને જગતહિતષિણી પદવી પ્રાપ્ત કરી છે. સંસારમાં એકાંત અને જે અનંત ભરપૂર તાપ છે તે તાપ ત્રણ પ્રકારના છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ.. એથી મુક્ત થવા માટે પ્રત્યેક તત્ત્વજ્ઞાનીઓ કહેતા આવ્યા છે. સંસારત્યાગ, શમ, દમ, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, અપ્રભુત્વ, ગુરુજનનો વિનય, વિવેક, નિસ્પૃહતા, બ્રહ્મચર્ય, સમ્યકૃત્વ અને જ્ઞાન એનું સેવન કરવું; ક્રોધ, લોભ, માન, માયા, અનુરાગ, અણરાગ, વિષય, હિંસા, શોક, અજ્ઞાન, મિથ્યાત્વ એ સઘળાંનો ત્યાગ કરવો. આમ સર્વ દર્શનોનો સામાન્ય રીતે સાર છે. નીચેનાં બે ચરણમાં એ સાર સમાવેશ પામી જાય છે. “પ્રભુ ભજો નીતિ સજો, પરઠો પરોપરકાર.' ખરે ! એ ઉપદેશ સ્તુતિપાત્ર છે. એ ઉપદેશ આપવામાં કોઈએ કોઈ પ્રકારની અને કોઈએ કોઈ પ્રકારની વિચક્ષણતા દર્શાવી છે. એ સઘળા ઉદ્દેશે તો સમતુલ્ય દ્રશ્ય થાય તેવું છે. પરંતુ સૂક્ષ્મ ઉપદેશક તરીકે શ્રમણ ભગવંત તે સિદ્ધાર્થ રાજાનો પુત્ર પ્રથમ પદવીનો ધણી થઈ પડે છે. નિવૃત્તિને માટે જે જે વિષયો પૂર્વે જણાવ્યા તે તે વિષયોનું ખરું સ્વરૂપ સમજીને સર્વાંશે મંગળમયરૂપે બોધવામાં એ રાજપુત્ર વધી ગયો છે. એ માટે એને અનંત ધન્યવાદો છાજે છે. એ સઘળા વિષયોનું અનુકરણ કરવાનું શું પ્રયોજન વા શું પરિણામ ? એનો નિવેડો હવે લઈએ. સઘળા ઉપદેશકો એમ કહેતા આવ્યા છે કે, એનું પરિણામ મુક્તિ પ્રાપ્ત કરવી; અને પ્રયોજન દુઃખની નિવૃત્તિ. એ જ માટે સર્વ દર્શનમાં સામાન્યરૂપે મુક્તિને અનુપમ શ્રેષ્ઠ કહી છે, 'સૂત્રકૃત્તાંગ દ્વિતીયાંગના પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની ચોવીશમી ગાથાના ત્રીજા ચરણમાં કહ્યું છે કેઃ- 'निव्वाणसेट्ठा जह सव्वधम्मा. ' બધાય ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. સારાંશે મુક્તિ એટલે સંસારના શોકથી મુક્ત થવું તે. પરિણામમાં જ્ઞાનદર્શનાર્દિક અનુપમ વસ્તુઓ પ્રાપ્ત કરવી, જેમાં પરમ સુખ અને પરમાનંદનો અખંડ નિવાસ છે, જન્મ-મરણની વિટંબનાનો અભાવ છે, શોકનો ને દુઃખનો ક્ષય છે; એવા એ વિજ્ઞાની વિષયનું વિવેચન અન્ય પ્રસંગે કરીશું. Page #105 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૩૫ આ પણ વિનાવિવાદે માન્ય રાખવું જોઈએ કે, તે અનંત શોક અને અનંત દુઃખની નિવૃત્તિ એના એ જ સાંસારિક વિષયથી નથી. રુધિરથી રુધિરનો ડાઘ જતો નથી; પણ જળથી તેનો અભાવ છે; તેમ શૃંગારથી વા શૃંગારમિશ્રિત ધર્મથી સંસારની નિવૃત્તિ નથી; એ જ માટે વૈરાગ્યજળનું આવશ્યકપણું નિઃસંશય ઠરે છે; અને એ જ માટે વીતરાગનાં વચનમાં અનુરક્ત થવું ઉચિત છે; નિદાન એથી વિષયરૂપ વિષનો જન્મ નથી. પરિણામે એ જ મુક્તિનું કારણ છે. એ વીતરાગ સર્વજ્ઞના વચનને વિવેકબુદ્ધિથી શ્રવણ, મનન ને નિદિધ્યાસન કરી હૈ માનવી । આત્માને ઉજ્જવળ કર, પ્રથમ દર્શન વૈરાગ્યબોધિની કેટલીક ભાવનાઓ એમાં ઉપદેશીશું. વૈરાગ્યની અને આત્મહિતેષી વિષયોની સુર્દઢતા થવા માટે બાર ભાવનાઓ તત્ત્વજ્ઞાનીઓ કહે છે. ૧. અનિત્યભાવના:- શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે, એમ ચિંતવવું તે પહેલી અનિત્યભાવના ૨. અશરણભાવનાઃ- સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી. માત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે; એમ ચિંતવવું તે બીજી અશરણભાવના, ૩. સંસારભાવનાઃ- આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ ? એ સંસાર મારો નથી; હું મોક્ષમયી છું; એમ ચિંતવવું તે ત્રીજી સંસારભાવના. ૪. એકત્વભાવનાઃ- આ મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, એકલો જો, પોતાનાં કરેલાં કર્મ એકલો ભોગવશે, અંતઃકરણથી એમ ચિંતવવું તે ચોથી એકત્વભાવના, એક ૫. અન્યત્વભાવનાઃ- આ સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવવું તે પાંચમી અન્યત્વભાવના ૬. અશુચિભાવનાઃ- આ શરીર અપવિત્ર છે. મળમૂત્રની ખાણ છે, રોગ-જરાનું નિવાસધામ છે, એ શરીરથી હું ન્યારો છું; એમ ચિતવવું તે છઠ્ઠી અશુચિભાવના. ૭. આસ્રવભાવનાઃ- રાગદ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિક સર્વ આસ્રવ છે એમ ચિંતવવું તે સાતમી આસવભાવના. ૮. સંવરભાવનાઃ- જ્ઞાન, ધ્યાનમાં પ્રવર્તમાન થઈને જીવ નવાં કર્મ બાંધે નહીં તે આઠમી સંવરભાવના, ૯. નિર્જરાભાવનાઃ- જ્ઞાનસહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે એમ ચિંતવવું તે નવમી નિર્જરાભાવના. ૧૦. લોકસ્વરૂપભાવનાઃ- ચૌદરાજ લોકનું સ્વરૂપ વિચારવું તે દશમી લોકસ્વરૂપભાવના. ૧૧. બોધદુર્લભભાવનાઃ- સંસારમાં ભમતાં આત્માને સમ્યજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે; વા સમ્યજ્ઞાન પામ્યો તો ચારિત્ર સર્વવિરતિપરિણામરૂપ ધર્મ પામવો દુર્લભ છે એમ ચિંતવવું તે અગિયારમી બોધદુર્લભભાવના. ૧૨. ધર્મદુર્લભભાવનાઃ- ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક એવા ગુરુ અને એવું શ્રવણ મળવું દુર્લભ છે એમ ચિતવવું તે બારમી ધર્મદુલભભાવના, એમ મુક્તિ સાધ્ય કરવા માટે જે વૈરાગ્યની આવશ્યકતા છે તે વૈરાગ્યને દૃઢ કરનારી બાર ભાવનાઓમાંથી કેટલીક ભાવનાઓ આ દર્શનાંતર્ગત વર્ણવીશું. કેટલીક ભાવનાઓ કેટલાક વિષયમાં વહેંચી નાંખી છે, કેટલીક ભાવનાઓ માટે અન્ય પ્રસંગની અગત્ય છે; એથી તે વિસ્તારી નથી. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૩૬ 35 http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પ્રથમ ચિત્ર અનિત્યભાવના (ઉપજાતિ) વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ: Audio પુરંદરી ચાપ અનંગ રંગ. શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ ! વિશેષાર્થઃ- લક્ષ્મી વીજળી જેવી છે. વીજળીનો ઝબકારો જેમ થઈને ઓલવાઈ જાય છે, તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. અધિકાર પતંગના રંગ જેવો છે. પતંગનો રંગ જેમ ચાર દિવસની ચટકી છે, તેમ અધિકાર માત્ર થોડો કાળ રહી હાથમાંથી જતો રહે છે. આયુષ્ય પાણીનાં મોજાં જેવું છે. પાણીનો હિલોળો આવ્યો કે ગયો તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. કામભોગ આકાશમાં ઉત્પન્ન થતા ઇંદ્રના ધનુષ્ય જેવા છે. જેમ ઇન્દ્રધનુષ્ય વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે. તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરાવયમાં જતા રહે છે; ટૂંકામાં હે જીવ ! એ સઘળી વસ્તુઓનો સંબંધ ક્ષણભર છે; એમાં પ્રેમબંધનની સાંકળે બંધાઈને શું રાચવું ? તાત્પર્ય એ સઘળાં ચપળ અને વિનાશી છે, તું અખંડ અને અવિનાશી છે; માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર ! ભિખારીનો ખેદ દૃષ્ટાંતઃ- એ અનિત્ય અને સ્વપ્નવત્ સુખ પર એક દૃષ્ટાંત કહીએ છીએ. એક પામર ભિખારી જંગલમાં ભટકતો હતો, ત્યાં તેને ભૂખ લાગી, એટલે તે બિચારો લઘડિયાં ખાતો ખાતો એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચ્યો; ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી; તેના કાલાવાલાથી કરુણાર્દ્ર થઈ તે ગૃહપતિની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતાં વધેલું મિષ્ટાન્ન ભોજન આણી આપ્યું. એવું ભોજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતો પામતો નગરની બહાર આવ્યો. આવીને એક ઝાડ તળે બેઠો. ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિ વૃદ્ધતાને પામેલો એવો પોતાનો જળનો ઘડો મૂક્યો; એક બાજુએ પોતાની ફાટીતૂટી મલિન ગોદડી મૂકી અને પછી એક બાજુએ પોતે તે ભોજન લઈને બેઠો. રાજી રાજી થતાં કોઈ દિવસે તેણે નહીં દીઠેલું એવું ભોજન એણે ખાઈને પૂરું કર્યું. ભોજનને સ્વધામ પહોંચાડ્યા પછી ઓશીકે એક પથ્થર મૂકીને તે સૂતો. ભોજનના મદથી જરા વારમાં તેની આંખો મિચાઈ ગઈ. તે નિદ્રાવશ થયો ત્યાં તેને એક સ્વપ્ન આવ્યું. પોતે જાણે મહા રાજરિદ્ધિ પામ્યો છે; તેથી તેણે સુંદર વસ્ત્રાભૂષણો ધારણ કર્યાં છે, દેશ આખામાં તેના વિજયનો ડંકો વાગી ગયો છે, સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરવા અનુચરો ઊભા થઈ રહ્યા છે; આજુબાજુ છડીદારો “ખમા ! ખમા !' પોકારે છે; એક ઉત્તમ મહાલયમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે; દેવાંગના જેવી સ્ત્રીઓ તેને પાદચંપન કરે છે, એક બાજુથી મનુષ્યો પંખા વડે સુગંધી પવન ઢોળે છે, એમ એને અપૂર્વ સુખની પ્રાપ્તિવાળું સ્વપ્ન પ્રાપ્ત થયું. સ્વપ્નાવસ્થામાં તેનાં રોમાંચ ઉલ્લી ગયાં. તે જાણે પોતે ખરેખર તેવું સુખ ભોગવે છે એવું તે માનવા લાગ્યો. એવામાં સૂર્યદેવ વાદળાંથી ઢંકાઈ ગયો; વીજળીના ઝબકારા થવા લાગ્યા; મેઘ મહારાજા ચઢી આવ્યા; સર્વત્ર અંધકાર વ્યાપી ગયો; મુશળધાર વરસાદ પડશે એવો દેખાવ થઈ ગયો; અને ગાજવીજથી એક સઘન કડાકો થયો. કડાકાના પ્રબળ અવાજથી ભય પામીને સત્વર તે પામર ભિખારી જાગૃત થઈ ગયો. જાગીને જુએ છે તો નથી તે દેશ કે નથી તે નગરી, નથી તે મહાલય કે નથી તે પલંગ, નથી તે ચામરછત્ર ધરનારા કે નથી તે છડીદારો, નથી તે સ્ત્રીઓનાં વૃંદ કે નથી તે વસ્ત્રાલંકારો, નથી તે પંખા કે નથી તે પવન, Page #107 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું 39 નથી તે અનુચરો કે નથી તે આજ્ઞા, નથી તે સુખવિલાસ કે નથી તે મદોન્મત્તતા. જુએ છે તો જે સ્થળે પાણીનો વૃદ્ધ ઘડો પડ્યો હતો તે જ સ્થળે તે પડ્યો છે. જે સ્થળે ફાટીતૂટી ગોદડી પડી હતી તે સ્થળે તે ફાટીતૂટી ગોદડી પડી છે. ભાઈ તો જેવા હતા તેવા ને તેવા દેખાયા. પોતે જેવાં મલિન અને અનેક જાળી ગોખવાળાં વસ્ત્ર ધારણ કર્યાં હતાં તેવાં ને તેવાં તે જ વસ્ત્રો શરીર ઉપર વિરાજે છે. નથી તલભાર ઘટ્યું કે નથી જવભાર વધ્યું. એ સઘળું જોઈને તે અતિ શોક પામ્યો. જે સુખાડંબર વડે મેં આનંદ માન્યો તે સુખમાંનું તો અહીં કશુંયે નથી. અરેરે ! મેં સ્વપ્નના ભોગ ભોગવ્યા નહીં અને મિથ્યા ખેદ મને પ્રાપ્ત થયો. બિચારો તે ભિખારી એમ ગ્લાનિમાં આવી પડ્યો. પ્રમાણશિક્ષાઃ- સ્વપ્નપ્રાપ્તિમાં જેમ તે ભિખારીએ સુખસમુદાય દીઠા, ભોગવ્યા અને આનંદ માન્યો, તેમ પામર પ્રાણીઓ સંસારના સ્વપ્નવત્ સુખસમુદાયને મહાનંદરૂપ માની બેઠા છે, જેમ તે સુખસમુદાય જાગૃતિમાં તે ભિખારીને મિથ્યા જણાયા, તેમ તત્ત્વજ્ઞાનરૂપી જાગૃતિ વડે સંસારનાં સુખ તેવાં જણાય છે. સ્વપ્નાના ભોગ ન ભોગવ્યા છતાં જેમ તે ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ, તેમ પામર ભવ્યો સંસારમાં સુખ માની બેસે છે, અને ભોગવ્યા તુલ્ય ગણે છે, પણ તે ભિખારીની પેઠે પરિણામે ખેદ, પશ્ચાત્તાપ અને અધોગતિને પામે છે. સ્વપ્નાની એકે વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. બન્ને ચપલ અને શોકમય છે. આવું વિચારી બુદ્ધિમાન પુરુષો આત્મશ્રેયને શોધે છે. ઇતિ શ્રી ‘ભાવનાબોધ' ગ્રંથના પ્રથમ દર્શનનું પ્રથમ ચિત્ર ‘અનિત્યભાવના' એ વિષય પર સદેષ્ટાંત વૈરાગ્યોપદેશાર્થ સમાપ્ત થયું. ܀܀܀܀܀ દ્વિતીય ચિત્ર અશરણભાવના (ઉપજાતિ) સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય સ્હાશે. વિશેષાર્થ:- સર્વજ્ઞ જિનેશ્વર દેવે નિઃસ્પૃહતાથી ખોધેલો ધર્મ ઉત્તમ શરણરૂપ જાણીને મન, વચન અને કાયાના પ્રભાવ વડે હે ચેતન ! તેને તું આરાધ, આરાધ. તું કેવલ અનાથરૂપ છો તે સનાથ થઈશ. એના વિના ભવાટવીભ્રમણમાં તારી બાંય કોઈ સાહનાર નથી. જે આત્માઓ સંસારનાં માયિક સુખને કે અવદર્શનને શરણરૂપ માને તે અધોગતિ પામે, તેમજ સદૈવ અનાથ રહે એવો બોધ કરનારું ભગવાન અનાથી મુનિનું ચરિત્ર પ્રારંભીએ છીએ, એથી અશરણભાવના સુદૃઢ થશે. અનાથી મુનિ દૃષ્ટાંતઃ- અનેક પ્રકારની લીલાથી યુકત મગધ દેશનો શ્રેણિક રાજા અશ્વક્રીડાને માટે મંડિકુક્ષ એ નામના વનમાં નીકળી પડ્યો. વનની વિચિત્રતા મનોહારિણી હતી. નાના પ્રકારનાં તરુકુંજ ત્યાં આવી રહ્યાં હતાં, નાના પ્રકારની કોમળ વલ્લિકાઓ ઘટાટોપ થઈ રહી હતી, નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં; નાના પ્રકારનાં પક્ષીઓનાં મધુરાં ગાયન ત્યાં સંભળાતાં હતાં; નાના પ્રકારનાં ફૂલથી તે વન છવાઈ રહ્યું હતું; નાના પ્રકારનાં જળનાં ઝરણાં ત્યાં વહેતાં હતાં; ટૂંકામાં સૃષ્ટિ-સૌંદર્યના Page #108 -------------------------------------------------------------------------- ________________ ૩૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પ્રદર્શનરૂપ હોઈને તે વન નંદનવનની તુલ્યતા ધરાવતું હતું. ત્યાં એક તરુ તળે મહા સમાધિવંત પણ સુકુમાર અને સુખોચિત મુનિને તે શ્રેણિકે બેઠેલા દીઠા. એનું રૂપ દેખીને તે રાજા અત્યંત આનંદ પામ્યો. એ અતુલ્ય ઉપમારહિત રૂપથી વિસ્મય પામીને મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યો. અહો ! આ મુનિનો કેવો અદ્ભુત વ છે ! અહો ! એનું કેવું મનોહર રૂપ છે ! અહો ! આ આર્યની કેવી અદ્ભુત સૌમ્યતા છે ! અહો ! આ કેવી વિસ્મયકારક ક્ષમાના ધરનાર છે ! અહો ! આના અંગથી વૈરાગ્યની કેવી ઉત્તમ સ્ફુરણા છે ! અહો ! આની કેવી નિર્લોભતા જણાય છે ! અહો ! આ સંયતિ કેવું નિર્ભય અપ્રભુત્વ-નમ્રપણું ધરાવે છે ! અહો ! એનું ભોગનું અસંગતિપણું કેવું સુર્દઢ છે ! એમ ચિંતવતો ચિંતવતો, મુદિત થતો થતો, સ્તુતિ કરતો કરતો, ધીમેથી ચાલતો ચાલતો, પ્રદક્ષિણા દઈને તે મુનિને વંદન કરીને અતિ સમીપ નહીં તેમ અતિ દૂર નહીં એમ તે બેઠો. પછી બે હાથની અંજલિ કરીને વિનયથી તેણે મુનિને પૂછ્યું, "હે આર્ય ! તમે પ્રશંસા કરવા યોગ્ય એવા તરુણ છો; ભોગવિલાસને માટે તમારું વય અનુકૂળ છે; સંસારમાં નાના પ્રકારનાં સુખ રહ્યાં છે; ઋતુ-ઋતુના કામભોગ, જળ સંબંધીના કામભોગ, તેમજ મનોહારિણી, સ્ત્રીઓના મુખવચનનું મધુ શ્રવણ છતાં એ સઘળાંનો ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરો છો એનું શું કારણ ? તે મને અનુગ્રહથી કહો.” રાજાનાં વચનનો આવો અર્થ સાંભળીને મુનિએ કહ્યું. “હું અનાથ હતો. હે મહારાજા ! મને અપૂર્વ વસ્તુનો પ્રાપ્ત કરાવનાર તથા યોગક્ષેમનો કરનાર, મારા પર અનુકંપા આણનાર, કરુણાથી કરીને પરમસુખનો દેનાર, સુહનું - મિત્ર લેશમાત્ર પણ કોઈ ન થયો. એ કારણ અનાથીપણાનું હતું.” શ્રેણિક, મુનિનાં ભાષણથી સ્મિત હસી પડયો. “અરે ! તમારે મહા રિદ્ધિવંતને નાથ કેમ ન હોય ? લો, કોઈ નાથ નથી તો હું થઉં છું. હે ભયત્રાણ ! તમે ભોગ ભોગવો. હે સંયતિ ! મિત્ર ! જ્ઞાતિએ કરી દુર્લભ એવો તમારો મનુષ્યભવ સુલભ કરો !” અનાથીએ કહ્યું, “પરંતુ અરે શ્રેણિક, મગધદેશના રાજા ! તું પોતે અનાથ છો તો મારો નાથ શું થઈશ ? નિર્ધન તે ધનાઢ્ય કયાંથી બનાવે ? અબુધ તે બુદ્ધિદાન ક્યાંથી આપે ? અજ્ઞ તે વિદ્વત્તા ક્યાંથી દે ? વંધ્યા તે સંતાન ક્યાંથી આપે ? જ્યારે તું પોતે અનાથ છો, ત્યારે મારો નાથ ક્યાંથી થઈશ ?” મુનિનાં વચનથી રાજા અતિ આકુળ અને અતિ વિસ્મિત થયો. કોઈ કાળે જે વચનનું શ્રવણ થયું નથી એવાં વચનનું યતિમુખપ્રતિથી શ્રવણ થયું એથી તે શંકાગ્રસ્ત થયો. "હું અનેક પ્રકારના અશ્વનો ભોગી છું, અનેક પ્રકારના મદોન્મત્ત હાથીઓનો ધણી છું, અનેક પ્રકારની સેના મને આધીન છે; નગર ગ્રામ, અંતઃપુર અને ચતુષ્પાદની મારે કંઈ ન્યૂનતા નથી; મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભોગ મને પ્રાપ્ત છે; અનુચરો મારી આજ્ઞાને રૂડી રીતે આરાધે છે; પાંચે પ્રકારની સંપત્તિ મારે ઘેર છે; સર્વ મનવાંછિત વસ્તુઓ મારી સમીપે રહે છે. આવો હું જાજ્વલ્યમાન છતાં અનાથ કેમ હોંઉં ? રખે હે ભગવન્ ! તમે મૃષા બોલતા હો.” મુનિએ કહ્યું. “હે રાજા ! મારા કહેલા અર્થની ઉપપત્તિને તું બરાબર સમજ્યો નથી. તું પોતે અનાથ છે, પરંતુ તે સંબંધી તારી અજ્ઞતા છે. હવે હું કહું છું તે અવ્યગ્ર અને સાવધાન ચિત્તે કરીને તું સાંભળ, સાંભળીને પછી નારી શંકાનો સત્યાસત્ય નિર્ણય કરજે, મેં પોતે જે અનાથપણાથી મુનિત્વ અંગીકૃત કર્યું છે તે હું પ્રથમ તને કહું છું. કૌશાંબી નામે અતિ જીર્ણ અને વિવિધ પ્રકારના ભેદની ઉપજાવનારી એક સુંદર નગરી છે. ત્યાં રિદ્ધિથી પરિપૂર્ણ ધનસંચય નામનો મારો પિતા રહેતો હતો, પ્રથમ યૌવનવયને વિષે હૈ મહારાજા ! અતુલ્ય અને ઉપમારહિત મારી આંખોને વિષે વેદના ઉત્પન્ન થઈ. દુઃખપ્રદ દાજ્વર આખે શરીરે પ્રવર્તમાન થયો. શસ્ત્રથી પણ અતિશય તીક્ષ્ણ તે રોગ વૈરીની પેઠે મારા પર કોપાયમાન થયો. મારું મસ્તક તે આંખની અસહ્ય વેદનાથી દુ:ખવા લાગ્યું. ઇંદ્રના વજ્રના પ્રહાર સરખી, બીજાને પણ રૌદ્ર ભય ઉપજાવનારી, એવી તે અત્યંત પરમ દારુણ વેદનાથી હું બહુ શોકાર્ત હતો, શારીરિક વિદ્યાના Page #109 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૩૯ નિપુણ, અનન્ય મંત્રમૂળીના સૂત્ત વૈદરાજ મારી તે વેદનાનો નાશ કરવાને માટે આવ્યા; અનેક પ્રકારના ઔષધોપચાર કર્યા પણ તે વૃથા ગયા. એ મહાનિપુણ ગણાતા વૈદરાજો મને તે દરદથી મુક્ત કરી શક્યા નહીં, એ જ હે રાજા ! મારું અનાથપણું હતું. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપવા માંડ્યું, પરંતુ તેથી કરીને પણ મારી તે વેદના ટળી નહીં. હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી માતા પુત્રના શોકે કરીને અતિ દુઃખાત થઈ; પરંતુ તે પણ મને તે દરદથી મુકાવી શકી નહીં, એ જ હે મહારાજા ! મારું અનાથપણું હતું, એક ઉંદરથી ઉત્પન્ન થયેલા મારા જયેષ્ઠ અને કનિષ્ઠ ભાઈઓ પોતાથી બનતો પરિશ્રમ કરી ચૂક્યા પણ મારી વેદના ટળી નહીં, હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. એક ઉદરથી ઉત્પન્ન થયેલી મારી જયેષ્ઠા અને કનિષ્ઠા ભગિનીઓથી મારું દુઃખ ટાળ્યું નહીં. હૈ મહારાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિવ્રતા, મારા પર અનુરક્ત અને પ્રેમવંતી હતી, તે આંખે પરિપૂર્ણ આંસુ ભરી મારા હૃદયને સિંચતાં ભીંજાવતી હતી. અન્ન, પાણી, અને નાના પ્રકારનાં અંઘોલણ, યુવાદિક સુગંધી દ્રવ્ય, અનેક પ્રકારનાં ફૂલ ચંદનાદિકનાં વિલેપન મને જાણતાં અજાણતાં કર્યા છતાં પણ હું તે યૌવનવંતી સ્ત્રીને ભોગવી ન શક્યો. મારી સમીપથી ક્ષણ પણ અળગી નહોતી રહેતી, અન્ય સ્થળે જતી નહોતી, કે મહારાજા ! એવી તે સ્ત્રી પણ મારા રોગને ટાળી શકી નહીં, એ જ મારું અનાથપણું હતું, એમ કોઈના પ્રેમથી, કોઈના ઔષધી, કોઈના વિલાપથી કે કોઈના પરિશ્રમથી એ રોગ ઉપશમ્યો નહીં. મેં એ વેળા પુનઃ પુનઃ અસહ્ય વેદના ભોગવી. પછી હું અનંત સંસારથી ખેદ પામ્યો. એક વાર જો હું મહાવિડંબનામય વેદનાથી મુક્ત થાઉં તો ખેતી, દંતી અને નિરારંભી પ્રવ્રજ્યાને ધારણ કરું, એમ ચિતવતો હું શયન કરી ગયો. જ્યારે રાત્રી અતિક્રમી ગઈ ત્યારે હે મહારાજા ! મારી તે વેદના ક્ષય થઈ ગઈ; અને હું નીરોગી થયો. માત, તાત અને સ્વજન, બંધવાદિકને પ્રભાતે પૂછીને મેં મહા ક્ષમાવંત ઇંદ્રિયને નિગ્રહ કરવાવાળું, અને આરંભોપાધિથી રહિત એવું અણગારત્વ ધારણ કર્યું. ત્યાર પછી હું આત્મા પરાત્માનો નાથ થયો. સર્વ પ્રકારના જીવનો હું નાથ છું.” અનાથી મુનિએ આમ અશરણભાવના તે શ્રેણિકરાજાના મન પર દૃઢ કરી. હવે બીજો ઉપદેશ તેને અનુકૂળ કહે છે. “હે રાજા ! આ આપણો આત્મા જ દુઃખની ભરેલી વૈતરણીનો કરનાર છે. આપણો આત્મા જ ક્રૂર શાલ્મલિ વૃક્ષનાં દુઃખનો ઉપજાવનાર છે. આપણો આત્મા જ મનવાંછિત વસ્તુરૂપી દૂધની દેવાવાળી કામધેનુ ગાયનાં સુખનો ઉપજાવનાર છે. આપણો આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે, આપણો આત્મા જ કર્મનો કરનાર છે. આપણો આત્મા જ તે કર્મનો ટાળનાર છે. આપણો આત્મા જ દુઃખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ સુખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ મિત્ર ને આપણો આત્મા જ વૈરી છે. આપણો આત્મા જ કનિષ્ઠ આચારે સ્થિત અને આપણો આત્મા જ નિર્મળ આચારે સ્થિત રહ્યો છે.” એ તથા બીજા અનેક પ્રકારે તે અનાથી મુનિએ શ્રેણિકરાજા પ્રત્યે સંસારનું અનાથપણું કહી બતાવ્યું. પછી શ્રેણિકરાજા અતિ સંતોષ પામ્યો. યુગ હાથની અંજલિ કરીને એમ બોલ્યો કે, “હે ભગવન્ ! તમે મને ભુલી રીતે ઉપદેશ્યો. તમે જેમ હતું તેમ અનાથપણું કહી બતાવ્યું. હૈ મહાઋષિ ! તમે સનાથ, તમે સબંધવ અને તમે સધર્મ છો, તમે સર્વ અનાથના નાથ છો. હે પવિત્ર સંયતિ ! હું ક્ષમાવું છું. જ્ઞાનરૂપી તમારી શિક્ષાને વાંછું છું. ધર્મધ્યાનમાં વિઘ્ન કરવાવાળું ભોગ ભોગવવા સંબંધીનું મેં તમને હે મહાભાગ્યવંત ! જે આમંત્રણ કીધું તે સંબંધીનો મારો અપરાધ મસ્તકે કરીને ક્ષમાવું છું." એવા પ્રકારથી સ્તવીને રાજપુરુષકેસરી પરમાનંદ પામી રોમરાયના વિકસિત મૂળસહિત પ્રદક્ષિણા કરીને વિનયે કરી વંદન કરીને સ્વસ્થાનકે ગયો. પ્રમાણશિક્ષાઃ- અહીં ભવ્યો । મહા તપોધન, મહા મુનિ, મહા પ્રજ્ઞાવંત, મહા યશવંત, મહા નિગ્રંથ અને મહાશ્રુત, અનાથી મુનિએ મગધ દેશના રાજાને પોતાના વીતક ચરિત્રથી જે બોધ Page #110 -------------------------------------------------------------------------- ________________ ४० http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર આપ્યો છે તે ખરે ! અશરણભાવના સિદ્ધ કરે છે. મહા મુનિ અનાથીએ સહન કર્યાં તુલ્ય વા એથી અતિ વિશેષ અસહ્ય દુઃખ અનંત આત્માઓ સામાન્ય દૃષ્ટિથી ભોગવતા દેખાય છે, તત્સંબંધી તમે કિંચિત્ વિચાર કરો ! સંસારમાં છવાઈ રહેલી અનંત અશરણતાનો ત્યાગ કરી સત્ય શરણરૂપ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલને સેવો. અંતે એ ૪ મુક્તિના કારણરૂપ છે, જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા, તેમ પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની ઉત્તમ પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. સનાથ થવા પુરુષાર્થ કરવો એ જ શ્રેય છે ! ઇતિ શ્રી ‘ભાવનાબોધ’ ગ્રંથના પ્રથમ દર્શનમાં દ્વિતીય ચિત્રે ‘અશરણભાવના’ના ઉપદેશાર્થે મહા નિગ્રન્થનું ચરિત્ર પરિપૂર્ણતા પામ્યું. તૃતીય ચિત્ર એકત્વભાવના (ઉપજાતિ) શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ આત્મ પોતે, એકત્વ એથી નયસુજ્ઞ ગોતે વિશેષાર્થઃ- શરીરમાં પ્રત્યક્ષ દેખાતા રોગાદિક જે ઉપદ્રવ થાય છે તે સ્નેહી, કુટુંબી, જાયા કે પુત્ર કોઈથી લઈ શકાતા નથી; એ માત્ર એક પોતાનો આત્મા પોતે જ ભોગવે છે. એમાં કોઈ પણ ભાગીદાર થતું નથી. તેમ જ પાપ પુણ્યાદિ સઘળા વિપાકો આપણો આત્મા જ ભોગવે છે. એ એકલો આવે છે, એકલો જાય છે; એવું સિદ્ધ કરીને વિવેકને ભલી રીતે જાણવાવાળા પુરુષો એકત્વને નિરંતર શોધે છે. દૃષ્ટાંત:- મહા પુરુષના તે ન્યાયને અચળ કરનાર નમિરાજર્ષિ અને શક્રેન્દ્રનો વૈરાગ્યોપદેશક સંવાદ અહીં આગળ પ્રદર્શિત કરીએ છીએ. નમિરાજર્ષિ મિથિલા નગરીના રાજેશ્વર હતા. સ્ત્રી-પુત્રાદિકથી વિશેષ દુઃખનો સમૂહ પામ્યા નહોતા છતાં એકત્વના સ્વરૂપને પરિપૂર્ણ પિછાનવામાં રાજેશ્વરે કિંચિત વિભ્રમ કર્યો નથી. શકેંદ્ર પ્રથમ નમિરાજર્ષિ જ્યાં નિવૃત્તિમાં વિરાજ્યા છે, ત્યાં વિપ્રરૂપે આવીને પરીક્ષા નિદાને પોતાનું વ્યાખ્યાન શરૂ કરે છેઃ- વિપ્રઃ- હે રાજા ! મિથિલા નગરીને વિષે આજે પ્રબલ કોલાહલ વ્યાપી રહ્યો છે. હૃદયને અને મનને ઉદ્દેશકારી વિલાપના શબ્દોથી રાજમંદિર અને સામાન્ય ઘર છવાઈ ગયાં છે. માત્ર તારી દીક્ષા એ જ એ સઘળાનાં દુઃખનો હેતુ છે. પરના આત્માને જે દુઃખ આપણાથી ઉત્પન્ન થાય તે દુઃખ સંસારપરિભ્રમણનું કારણ ગણીને તું ત્યાં જા. ભોળો ન થા. નમિરાજ:- (ગૌરવ ભરેલાં વચનોથી) હે વિપ્ર ! તું જે કહે છે તે માત્ર અજ્ઞાનરૂપ છે. મિથિલા નગરીમાં એક બગીચો હતો, તેની મધ્યમાં એક વૃક્ષ હતું. શીતળ છાયાથી કરીને તે રમણીય હતું, પત્ર, પુષ્પ અને ફળથી તે સહિત હતું, નાના પ્રકારનાં પક્ષીઓને તે લાભદાયક હતું, વાયુના લાવવા થકી તે વૃક્ષમાં રહેનારાં પંખીઓ દુખાર્ત ને શરણરહિત થયાથી આક્રંદ કરે છે. વૃક્ષને પોતાને માટે થઈને જ તે વિલાપ કરતાં નથી; પોતાનું સુખ ગયું એ માટે થઈને તેઓ શોકાર્ત છે. વિપ્રઃ- પણ આ જો ! અગ્નિ ને વાયુના મિશ્રણથી તારું નગર, તારાં અંતઃપુર, અને મંદિરો બળે છે, માટે ત્યાં જા અને તે અગ્નિને શાંત કર. Page #111 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૪૧ નમિરાજ:- હૈ વિપ્ર ! મિથિલા નગરીના, તે અંતઃપુરના અને તે મંદિરોના દાઝવાથી મારું કંઈ પણ દાઝતું નથી; જેમ સુખોત્પત્તિ છે તેમ હું વર્તુ છું. એ મંદિરાદિકમાં મારું અલ્પમાત્ર પણ નથી. મેં પુત્ર, સ્ત્રી આદિકના વ્યવહારને છાંડ્યો છે. મને એમાંનું કંઈ પ્રિય નથી અને અપ્રિય પણ નથી. વિપ્રઃ- પણ હે રાજા ! તારી નગરીને સઘન કિલ્લો કરાવીને, પોળ, કોઠા અને કમાડ, ભોગળ કરાવીને અને શતઘ્ન ખાઈ કરાવીને ત્યાર પછી રે નમિરાજ - (હેતુ કારણ પ્રે.') હું વિપ્ર ! હું શુદ્ધ શ્રદ્ધારૂપી નગરી કરીને, સંવરરૂપી ભોગળ કરીને, ક્ષમારૂપી શુભ ગઢ કરીશ; શુભ મનોયોગરૂપ કોઠા કરીશ, વચનયોગરૂપ ખાઈ કરીશ, કાચાયોગરૂપ શતી કરીશ, પરાક્રમરૂપી ધનુષ્ય કરીશ: ઈય્યસમિતિરૂપ પણછ કરીશ, ધીરજરૂપ, કમાન સાહવાની મૂઠી કરીશ; સત્યરૂપ ચાપ વડે કરીને ધનુષ્યને બાંધીશ; તપરૂપ બાણ કરીશ; કર્મરૂપી વૈરીની સેનાને ભેદીશ; લૌકિક સંગ્રામની મને રુચિ નથી. હું માત્ર તેવા ભાવસંગ્રામને ચાહું છું. વિષ્ણુ- હિંતુ કારણ પ્રે) હે રાજા ! શિખરબંધ ઊંચા આવાસ કરાવીને, મણિકંચનમય ગવાક્ષાદિ મુકાવીને, તળાવમાં કીડા કરવાના મનોહર મહાલય કરાવીને પછી જજે. નમિરાજ:- (હેતુ કારણ પ્રે) તેં જે જે પ્રકારના આવાસ ગણાવ્યા તે તે પ્રકારના આવાસ મને અસ્થિર અને અશાશ્વત જણાય છે. માર્ગના ઘરરૂપ જણાય છે. તે માટે જ્યાં સ્વધામ છે, જ્યાં શાશ્વતતા છે, અને જ્યાં સ્થિરતા છે ત્યાં હું નિવાસ કરવા ચાહું છું. વિપ્રઃ- (હેતુ કારણ પ્રે) હે ક્ષત્રિય શિરોમણિ ! અનેક પ્રકારના તસ્કરના ઉપદ્રવને ટાળીને, નગરીનું એ દ્વારે કલ્યાણ કરીને તું જજે. નમિરાજ:- હે વિપ્ર ! અજ્ઞાનવંત મનુષ્ય અનેક વાર મિથ્યા દંડ દે છે. ચોરીના નહીં કરનાર જે શરીરાદિક પુદ્ગલ તે લોકને વિષે બંધાય છે; અને ચોરીના કરનાર જે ઇંદ્રિયવિકાર તેને કોઈ બંધન કરી શકતું નથી. તો પછી એમ કરવાનું શું અવશ્ય ? વિપ્ર ૐ ક્ષત્રિય ! જે રાજાઓ તારી આજ્ઞા અવલંબન કરતા નથી અને જે નરાધિપો સ્વતંત્રતાથી વર્તે છે તેને તું તારે વશ કરીને પછી જજે. d નમિરાજ:- (હેતુ કારણ પ્રે૰) દશ લાખ સુભટને સંગ્રામને વિષે જીતવા એ દુર્લભ ગણાય છે; તોપણ એવા વિજય કરનારા પુરુષો અનેક મળી આવે, પણ એક સ્વાત્માને જીતનાર મળનાર અનંત દુર્લભ છે. તે દશ લાખ સુભટથી વિજય મેળવનાર કરતાં એક સ્વાત્માને જીતનાર પુરુષ પરમોત્કૃષ્ટ છે. આત્મા સંધાને યુદ્ધ કરવું ઉચિત છે, બહિર્યુદ્ધનું શું પ્રયોજન છે ? જ્ઞાનરૂપ આત્મા વડે ક્રોધાદિક આત્માને જીતનાર સ્તુતિપાત્ર છે. પાંચે ઇંદ્રિયોને, ક્રોધને, માનને, માયાને, તેમજ લોભને જીતવાં દોહ્યલાં છે. જેણે મનોયોગાદિક જીત્યું તેણે સર્વ જીત્યું. વિપ્રઃ- (હેતુ કારણ પ્રે૰) સમર્થ યજ્ઞો કરી, શ્રમણ, તપસ્વી, બ્રાહ્મણાદિકને ભોજન આપી, સુવર્ણાદિક દાન દઈ, મનોજ્ઞ ભોગ ભોગવી હે ક્ષત્રિય ! તું ત્યાર પછી જજે. નમિરાજ:- (હેન્દુ કારણ પૂંછ) મહિને મહિને જો દશ લાખ ગાયનાં દાન દે તોપણ તે દશ લાખ ગાયનાં દાન કરતાં સંયમ ગ્રહણ કરીને સંયમને આરાધે છે તે, તે કરતાં વિશેષ મંગળ પ્રાપ્ત કરે છે. વિપ્ર- નિર્વાહ કરવા માટે ભિક્ષાથી સુશીલ પ્રવ્રજ્યામાં અસહ્ય પરિશ્રમ વેઠવો પડે છે; તેથી તે પૂજ્યા ત્યાગ કરીને અન્ય પ્રવ્રજ્યામાં રુચિ થાય છે; માટે એ ઉપાધિ ટાળવા તું ગૃહસ્થાશ્રમમાં રહી પૌષધાદિક વ્રતમાં તત્પર રહેજે. હૈ મનુષ્યના અધિપતિ ! હું ઠીક કહું છું. | નમિરાજ:- (હેતુ કારણ પ્રે) હે વિપ્ર ! બાલ અવિવેકી ગમે તેવાં ઉગ્ર તપ કરે પરંતુ સમ્યક્શ્રુતધર્મ તથા ચારિત્રધર્મની તુલ્ય ન થાય. એકાદ કળા તે સોળ કળા જેવી કેમ ગણાય ? ૧. હેતુ અને કારણથી પ્રેરાયેલા. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૪૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વિપ્ર - અહો ક્ષત્રિય । સુવર્ણ, મણિ, મુક્તાફળ, વસ્ત્રાલંકાર અને અશ્વાદિકની વૃદ્ધિ કરીને પછી જે. નમિરાજ:- (હેતુ કારણ પ્રે૰) મેરુ પર્વત જેવા કદાચિત્ સોનારૂપાના અસંખ્યાત પર્વત હોય તોપણ લોભી મનુષ્યની તૃષ્ણા છીપતી નથી. કિંચિત્ માત્ર તે સંતોષ પામતો નથી. તૃષ્ણા આકાશના જેવી અનંત છે. ધન, સુવર્ણ, ચતુષ્પાદ ઇત્યાદિક સકળ લોક ભરાય એટલું લોભી મનુષ્યની તૃષ્ણા ટાળવા સમર્થ નથી. લોભની એવી કનિષ્ઠતા છે. માટે સંતોષનિવૃત્તિરૂપ તપને વિવેકી પુરુષો આચરે છે. વિપ્રઃ- (હેતુ કારણ પ્રે) હે ક્ષત્રિય ! મને અદ્ભુત આશ્ચર્ય ઊપજે છે કે, તું છતા ભોગને છાંડે છે. પછી અછતા કામભોગને વિષે સંકલ્પ વિકલ્પ કરીને હણાઈશ, માટે આ સઘળી મુનિત્વસંબંધીની ઉપાધિ મૂક. નમિરાજ- (હેતુ કારણ પે) કામભોગ છે તે શલ્ય સરખા છે, કામભોગ છે તે વિષ સરખા છે, કામભોગ છે તે સર્પની તુલ્ય છે, જેની વાંછનાથી જીવ નરકાદિક અધોગતિને વિષે જાય છે; તેમજ ક્રોધે કરીને અને માને કરીને માઠી ગતિ થાય છે; માયાએ કરીને સદ્ગતિનો વિનાશ હોય છે; લોભ થકી આ લોક પરલોકનો ભય હોય છે; માટે હે વિપ્ર ! એનો તું મને બોધ ન કર. મારું હૃદય કોઈ કાળે ચળનાર નથી; એ મિથ્યા મોહિનીમાં અભિરુચિ ધરાવનાર નથી. જાણી જોઈને ઝેર કોણ પીએ ? જાણી જોઈને દીપક લઈને કૂવે કોણ પડે ? જાણી જોઈને વિભ્રમમાં કોણ પડે ? હું મારા અમૃત જેવા વૈરાગ્યનો મધુર રસ અપ્રિય કરી એ ઝેરને પ્રિય કરવા મિથિલામાં આવનાર નથી. મહર્ષિ નમિરાજની સુદૃઢતા જોઈ શકેંદ્ર પરમાનંદ પામ્યો, પછી બ્રાહ્મણના રૂપને છાંડીને ઇંદ્રપણાને વૈક્રિય કર્યું. વંદન કરીને મધુર વચને પછી તે રાજર્ષીશ્વરની સ્તુતિ કરવા લાગ્યોઃ “હે મહાયશસ્વી ! મોટું આશ્ચર્ય છે કે તેં ક્રોધને જીત્યો. આશ્ચય, તેં અહંકારનો પરાજય કર્યો, આશ્ચર્ય, તે માયાને ટાળી, આશ્ચર્ય, તે લોભ વશ કીધો, આશ્ચર્ય, તારું સરળપણું. આશ્ચર્ય, તારું નિર્મમત્વ. આશ્ચર્ય, તારી પ્રધાન ક્ષમા. આશ્ચર્ય, તારી નિર્લોભતા. હે પૂજ્ય ! તું આ ભવને વિષે ઉત્તમ છું; અને પરભવને વિષે ઉત્તમ હોઈશ. કર્મરહિત થઈને પ્રધાન સિદ્ધગતિને વિષે પરવરીશ.' એ રીતે સ્તુતિ કરતાં કરતાં, પ્રદક્ષિણા કરતાં કરતાં, શ્રદ્ધાભક્તિએ તે ઋષિના પાદાંબુજને વંદન કર્યું. પછી તે સુંદર મુકુટવાળો શકેંદ્ર આકાશ વાટે ગયો. પ્રમાણશિક્ષાઃ- વિપ્રરૂપે નમિરાજનો વૈરાગ્ય તાવવામાં ઇન્દ્રે શું ન્યૂનતા કરી છે ? કંઈયે નથી કરી. સંસારની જે જે લલુતાઓ મનુષ્યને ચળાવનારી છે, તે તે લલુત્તા સંબંધી મહા ગૌરવથી પ્રશ્ન કરવામાં તે પુરંદરે નિર્મળભાવથી સ્તુતિપાત્ર ચાતુર્ય ચલાવ્યું છે. છતાં નિરીક્ષણ કરવાનું તો એ છે કે નમિરાજ કેવળ કંચનમય રહ્યા છે. શુદ્ધ અને અખંડ વૈરાગ્યના વેગમાં એમનું વહન એમણે ઉત્તરમાં દર્શિત કર્યું છે. “હે વિપ્ર ! તું જે જે વસ્તુઓ મારી છે, એમ કહેવરાવે છે તે તે વસ્તુઓ મારી નથી. હું એક જ છું, એકલો જનાર છું; અને માત્ર પ્રશંસનીય એકત્વને જ ચાહું છું," આવા રહસ્યમાં નમિરાજ પોતાના ઉત્તરને અને વૈરાગ્યને દ્રઢીભૂત કરતા ગયા છે. એવી પરમ પ્રમાણશિક્ષાથી ભર્યું તે મહર્ષિનું ચરિત્ર છે. બન્ને મહાત્માઓનો પરસ્પરનો સંવાદ શુદ્ધ એકત્વ સિદ્ધ કરવા તથા અન્ય વસ્તુઓનો ત્યાગ કરવાના ઉપદેશાર્થે અહીં દર્શિત કર્યો છે. એને પણ વિશેષ દ્રઢીભૂત કરવા નમિરાજ એકત્વ શાથી પામ્યા, તે વિષે કિંચિત્ માત્ર નમિરાજનો એકત્વ સંબંધ આપીએ છીએ. એ વિદે દેશ જેવા મહાન રાજ્યના અધિપતિ હતા. અનેક યૌવનવતી મનોહારિણી સ્ત્રીઓના સમુદાયમાં તે ઘેરાઈ રહ્યા હતા. દર્શનમોહનીયનો ઉદય ન છતાં એ સંસારલુબ્ધરૂપ દેખાતા હતા. કોઈ કાળે એના શરીરમાં દાહજ્જર નામના રોગની ઉત્પત્તિ થઈ. આખું શરીર જાણે પ્રજ્વલિત થઈ Page #113 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૪૩ જતું હોય તેવી બળતરા વ્યાપ્ત થઈ ગઈ. રોમે રોમે સસ્ર વીંછીની ડંશવેદના સમાન દુઃખ ઉત્પન્ન થયું. વૈદ્યવિદ્યાના પ્રવીણ પુરુષોના ઔષધોપચારનું અનેક પ્રકારે સેવન કર્યુ. પણ તે સઘળું વૃથા ગયું, લેશ માત્ર પણ એ વ્યાધિ ઓછો ન થતાં અધિક થતો ગયો. ઔષધ માત્ર દાફજ્વરનાં હિતેષી થતાં ગયાં. કોઈ ઔષધ એવું ન મળ્યું કે જેને દાહશ્ર્વરથી કિંચિત્ પણ દ્વેષ હોય ! નિપુણ વૈદો કાયર થયા; અને રાજેશ્વર પણ એ મહાવ્યાધિથી કંટાળો પામી ગયા. તેને ટાળનાર પુરુષની શોધ ચોબાજુ ચાલતી હતી. મહાકુશળ એક વૈદ મળ્યો; તેણે મલયગિરિ ચંદનનું વિલેપન કરવા સૂચવન કર્યું. મનોરમા રાણીઓ તે ચંદનને ઘસવામાં રોકાઈ. તે ચંદન ઘસવાથી હાથમાં પહેરેલાં કંકણનો સમુદાય પ્રત્યેક રાણી કને ખળભળાટ કરવા મંડી પડ્યો. મિથિલેશના અંગમાં એક દાહશ્ર્વરની અસહ્ય વેદના તો હતી અને બીજા આ કંકણના કોલાહલથી ઉત્પન્ન થઈ. ખળભળાટ ખમી શક્યા નહીં, એટલે તેણે રાણીઓને આજ્ઞા કરી કે તમે ચંદન ન ઘસો; કાં ખળભળાટ કરો છો ? મારાથી એ ખળભળાટ સહન થઈ શકતો નથી. એક મહાવ્યાધિથી હું ગ્રહાયો છું; અને આ બીજો વ્યાધિતુલ્ય કોલાહલ થાય છે, તે અસહ્ય છે. સઘળી રાણીઓએ એકેકું કંકણ મંગળ દાખલ રાખી કંકણ સમુદાયનો ત્યાગ કર્યો; એટલે થતો ખળભળાટ શાંત થયો. નમિરાજે રાણીઓને કહ્યું: “તમે શું ચંદન ઘસવું બંધ કર્યું ?” રાણીઓએ જણાવ્યું કે “ના. માત્ર કોલાહલ શાંત થવા માટે એકેકું કંકણ રાખી, બીજાં કંકણ પરિત્યાગી અમે ચંદન ઘસીએ છીએ. કંકણનો સમૂહ હવે અમે હાથમાં રાખ્યો નથી. તેથી ખળભળાટ થતો નથી." રાણીઓનાં આટલાં વચનો સાંભળ્યાં ત્યાં તો નમિરાજને રોમેરોમ એકત્વ સિદ્ધ થયું; વ્યાપી ગયું અને મમત્વ ટળી ગયું: “ખરે ! ઝાઝાં મળ્યે ઝાઝી ઉપાધિ જણાય છે. હવે જો, આ એક કંકણથી લેશમાત્ર પણ ખળભળાટ થતો નથી; કંકણના સમૂહ વડે કરીને માથું ફેરવી નાખે એવો ખળભળાટ થતો હતો. અહો ચેતન ! તું માન કે એકત્વમાં જ તારી સિદ્ધિ છે. વધારે મળવાથી વધારે ઉપાધિ છે. સંસારમાં અનંત આત્માના સંબંધમાં તારે ઉપાધિ ભોગવવાનું શું અવશ્ય છે ? તેનો ત્યાગ કર અને એકત્વમાં પ્રવેશ કર. જો 1 આ એક કંકણ હવે ખળભળાટ વિના કેવી ઉત્તમ શાંતિમાં રમે છે ? અનેક હતાં ત્યારે તે કેવી અશાંતિ ભોગવતું હતું ?તેવી જ રીતે તું પણ કંકણરૂપ છો. તે કંકણની પેઠે તું જ્યાં સુધી સ્નેહી કુટુંબીરૂપી કંકણસમુદાયમાં પડ્યો રહીશ ત્યાં સુધી ભવરૂપી ખળભળાટ સેવન કરવા પડશે; અને જો આ કંકણની વર્તમાન સ્થિતિની પેઠે એકત્વને આરાધીશ તો સિદ્ધગતિરૂપી મહા પવિત્ર શાંતિ પામીશ." એમ વૈરાગ્યના પ્રવેશમાં ને પ્રવેશમાં તે નમિરાજ પૂર્વજાતિની સ્મૃતિ પામ્યા. પ્રવ્રજ્યા ધારણ કરવા નિશ્ચય કરી તેઓ શયન કરી ગયા. પ્રભાતે માંગલ્યરૂપ વાજિંત્રનો ધ્વનિ પ્રકર્યો; દાહજ્વરથી મુક્ત થયા. એકત્વને પરિપૂર્ણ સેવનાર તે શ્રીમાન નમિરાજ ઋષિને અભિવંદન હો ! (શાર્દૂલવિક્રીડિત) રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂડ્યો ત્યાં કકળાટ કંકણતણો, શ્રોતી નમિ ભૂપતિ; સંવાદે પણ ઇંદ્રથી દૃઢ રહ્યો. એકત્વ સાચું કર્યુ. એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું. વિશેષાર્થ:- રાણીઓનો સમુદાય ચંદન ઘસીને વિલેપન કરવામાં રોકાયો હતો; તત્સમયમાં કંકણના ખળભળાટને સાંભળીને નમિરાજ બૂઝ્યો. ઇંદ્રની સાથે સંવાદમાં પણ અચળ રહ્યો; અને એકત્વને સિદ્ધ કર્યું. એવા એ મુક્તિસાધક મહાવૈરાગીનું ચરિત્ર ‘ભાવનાબોધ’ ગ્રંથે તૃતીય ચિત્ર પૂર્ણતા પામ્યું. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૪૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ચતુર્થ ચિત્ર અન્યત્વભાવના (શાર્દૂલવિક્રીડિત) ' ના મારાં તને રૂપ ક્રાંતિ યુવતી, ના પુત્ર કે ભાત ના, ના મારાં મૃત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાત ના: ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના; રે ! રે ! જાવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. વિશેષાર્થઃ- આ શરીર તે મારું નથી, આ રૂપ તે મારું નથી. આ કાંતિ તે મારી નથી, આ સ્ત્રી તે મારી નથી, આ પુત્ર તે મારા નથી, આ ભાઈઓ તે મારા નથી, આ દાસ તે મારા નથી, આ સ્નેહીઓ તે મારા નથી, આ સંબંધીઓ તે મારા નથી, આ ગોત્ર તે મારું નથી, આ જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મહાલય તે મારાં નથી, આ યૌવન તે મારું નથી, અને આ ભૂમિ તે મારી નથી, માત્ર એ મોહ અજ્ઞાનપણાનો છે. સિદ્ધગતિ સાધવા માટે હે જીવ! અન્યત્વનો બોધ દેનારી એવી તે અન્યત્વભાવનાનો વિચાર કર ! વિચાર કર ! મિથ્યા મમત્વની ભ્રમણા ટળવા માટે, અને વૈરાગ્યની વૃદ્ધિને માટે પ્રભાવથી મનન કરવા યોગ્ય રાજરાજેશ્વર ભરતનું ચરિત્ર અહીં આગળ ટાંકીએ છીએઃ- દૃષ્ટાંતઃ- જેની અશ્વશાળામાં રમણીય, ચતુર અને અનેક પ્રકારના તેજી અશ્વના સમૂહ શોભતા હતા; જેની ગજશાળામાં અનેક જાતિના મદોન્મત્ત હસ્તીઓ ઝૂલી રહ્યા હતા; જેના અંતઃપુરમાં નવર્યોવના મુકુમારિકા અને મુગ્ધા સ્ત્રીઓ સહસ્રગમે વિરાજી રહી હતી; જેના ધનનિધિમાં ચંચળા એ ઉપમાથી વિદ્વાનોએ ઓળખેલી સમુદ્રની પુત્રી લક્ષ્મી સ્થિરરૂપ થઈ હતી; જેની આજ્ઞાને દેવ દેવાંગનાઓ આધીન થઈને મુકુટ પર ચડાવી રહ્યાં હતાં; જેને પ્રાશન કરવાને માટે નાના પ્રકારનાં પટ્સ ભોજનો પળે પળે નિર્મિત થતાં હતાં; જેના કોમલ કર્ણના વિલાસને માટે ઝીણાં અને મધુરસ્વરી ગાયનો કરનારી વારાંગનાઓ તત્પર હતી. જેને નિરીક્ષણ કરવા માટે અનેક પ્રકારનાં નાટક ચેટક હતાં; જેની યશસ્કીર્તિ વાયુરૂપે પ્રસરી જઈ આકાશ જેવી વ્યાપ્ત હતી; જેના શત્રુઓને સુખી થયન કરવાનો વખત આવ્યો ન હતો; અથવા જેના વૈરીની વનિતાઓનાં નયનોમાંથી સદૈવ આંસુ ટપકતાં હતાં; જેનાથી કોઈ શત્રુવટ દાખવવા તો સમર્થ નહોતું. પણ સામા નિર્દોષતાથી આંગળી ચીંધવાયે પણ કોઈ સમર્થ નહોતું; જેની સમક્ષ અનેક મંત્રીઓના સમુદાય તેની કૃપાની નિમંત્રણા કરતા હતા; જેનાં રૂપ, કાંતિ અને સૌંદર્ય એ મનોહારક હતાં; જેને અંગે મહાન બળ, વીર્ય, શક્તિ અને ઉગ્ર પરાક્રમ ઊછળતાં હતાં; ક્રીડા કરવાને માટે જેને મહા સુગંધીમય બાગબગીચા અને વનોપવન હતાં; જેને ત્યાં પ્રધાન કુળદીપક પુત્રના સમુદાય હતા; જેની સેવામાં લાખોગમે અનુચરો સજ્જ થઈ ઊભા રહેતા હતા; જે પુરુષ જ્યાં જ્યાં પ્રવેશ કરતો, ત્યાં ત્યાં ખમા ખમા, કંચનફૂલ અને મૌક્તિકના થાળથી વધાવાતો હતો; જેના કુંકુમવર્ણી પાદપંકજનો સ્પર્શ કરવાને ઇંદ્ર જેવા પણ તલસી રહેતા હતા; જેની આયુધશાળામાં મહા યશોમાન દિવ્ય ચક્રની ઉત્પત્તિ થઈ હતી; જેને ત્યાં સામ્રાજ્યનો અખંડ દીપક પ્રકાશમાન હતો; જેને શિરે મહાન છ ખંડની પ્રભુતાનો તેજસ્વી અને ચળકાટમાન મુકુટ વિરાજિત હતો. કહેવાનો હેતુ કે જેનાં દળનો, જેના નગર-પુરપાટણનો, જેના વૈભવનો અને જેના વિલાસનો સંસાર સંબંધે કોઈ પણ પ્રકારે ન્યૂનભાવ નહોતો એવો તે શ્રીમાન રાજરાજેશ્વર ભરત પોતાના સુંદર આદર્શ-ભુવનમાં વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈ મનોહર સિંહાસન પર બેઠો હતો. ચારે બાજુનાં દ્વાર ખુલ્લાં હતાં; નાના પ્રકારના ધૂપનો ધૂમ્ર સૂક્ષ્મ રીતે પ્રસરી રહ્યો હતો; નાના પ્રકારના સુગંધી પદાર્થો Page #115 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૪૫ ધમધમી રહ્યા હતા; નાના પ્રકારનાં સુસ્વરયુકત વાજિંત્રો યાંત્રિક કળા વડે સ્વર ખેંચી રહ્યાં હતાં; શીતલ, મંદ અને સુગંધી એમ ત્રિવિધ વાયુની લહરીઓ છૂટતી હતી; આભૂષણાદિક પદાર્થોનું નિરીક્ષણ કરતાં કરતાં એ શ્રીમાન રાજરાજેશ્વર ભરત તે જીવનમાં અપૂર્વતાને પામ્યો. એના હાથની એક આંગળીમાંથી વીંટી નીકળી પડી. ભરતનું ધ્યાન તે ભણી ખેંચાયું; અને આંગળી કેવળ અડવી જણાઈ. નવ આંગળીઓ વીંટી વડે કરીને જે મનહરતા ધરાવતી હતી તે મનોહરતા વિના આ આંગળી પરથી ભરતેશ્વરને અદ્ભુત મૂળોત્તર વિચારની પ્રેરણા થઈ. શા કારણથી આ આંગળી આવી લાગવી જોઈએ ? એ વિચાર કરતાં વીંટીનું નીકળી પડવું એ કારણ એમ તેને સમજાયું. તે વાતને વિશેષ પ્રમાણભૂત કરવા બીજી આંગળીની વીંટી તેણે ખેંચી લીધી. એ બીજી આંગળીમાંથી જેવી વીંટી નીકળી તેવી તે આંગળી અશોભ્ય દેખાઈ, વળી એ વાતને સિદ્ધ કરવાને તેણે ત્રીજી આંગળીમાંથી પણ વીંટી સેરવી લીધી, એથી વિશેષ પ્રમાણ થયું. વળી ચોથી આંગળીમાંથી વીંટી કાઢી લીધી એટલે એણે પણ એવો જ દેખાવ દીધો; એમ અનુક્રમે દશે આંગળીઓ અડવી કરી મૂકી; અડવી થઈ જવાથી સઘળીનો દેખાવ અશોભ્ય દેખાયો. અશોભ્ય દેખાવાથી રાજરાજેશ્વર અન્યત્વભાવનામાં ગદગદિત થઈ એમ બોલ્યો - જ “અહોહો ! કેવી વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની; એ મુદ્રિકા વડે મારી આંગળી સુંદર દેખાઈ; એ આંગળીમાંથી મુદ્રિકા નીકળી પડતાં એથી વિપરીત દેખાવ દીધો; વિપરીત દેખાવથી અશોભ્યતા અને અડવાપણું ખેદરૂપ થયું. અશોભ્ય જણાવાનું કારણ માત્ર વીંટી નહીં એ જ કર્યુ કે ? જો વીંટી હોત તો તો એવી અશોભા હું ન જોત. એ મુદ્રિકા વડે મારી આ આંગળી શોભા પામી; એ આંગળી વડે આ હાથ શોભે છે; અને એ હાથ વડે આ શરીર શોભા પામે છે. ત્યારે એમાં હું શોભા કોની ગણું ? અતિ વિસ્મયતા ! મારી આ મનાતી મનોહર કાંતિને વિશેષ દીપ્ત કરનાર તે મણિ માણિક્યાદિના અલંકારો અને રંગબેરંગી વસ્ત્રો ઠર્યાં. એ કાંતિ મારી ત્વચાની શોભા ઠરી; એ ત્વચા શરીરની ગુપ્તતા ઢાંકી સુંદરતા દેખાડે છે; અહોહો ! આ મહા વિપરીતતા છે ! જે શરીરને હું મારું માનું છું તે શરીર તે માત્ર ત્વચા વડે, તે ત્વચા કાંતિ વડે અને તે કાંતિ વસ્ત્રાલંકાર વડે શોભે છે. ત્યારે શું મારા શરીરની તો કંઈ શોભા નહીં જ કે ? રુધિર, માંસ, અને હાડનો જ કેવળ એ માળો કે ? અને એ માળો તે હું કેવળ મારો માનું છું. કેવી ભૂલ ! કેવી ભ્રમણા ! અને કેવી વિચિત્રતા છે ! કેવળ હું પરપુદ્ગલની શોભાથી શોભું છું. કોઈથી રમણીકતા ધરાવતું શરીર તે મારે મારું કેમ માનવું ? અને કદાપિ એમ માનીને હું એમાં મમત્વભાવ રાખું તે પણ કેવળ દુઃખપ્રદ અને વૃથા છે. આ મારા આત્માનો એ શરીરથી એક કાળે વિયોગ છે ! આત્મા જ્યારે બીજા દેહને ધારણ કરવા પરવરશે ત્યારે આ દેહ અહીં રહેવામાં કંઈ શંકા નથી. એ કાયા મારી ન થઈ અને નહીં થાય ત્યારે હું એને મારી માનું છું કે માનું એ કેવળ મૂર્ખતા છે. જેનો એક કાળે વિયોગ થવાનો છે, અને જે કેવળ અન્યત્વભાવ ધરાવે છે તેમાં મમત્વપણું શું રાખવું ? એ જ્યારે મારી થતી નથી, ત્યારે મારે એનું થવું શું ઊંચત છે ? નહીં નહીં, એ જ્યારે મારી નહીં ત્યારે હું એનો નહીં, એમ વિચારું, દૃઢ કરું, અને પ્રવર્તન કરું, એમ વિવેકબુદ્ધિનું તાત્પર્ય છે, આ આખી સૃષ્ટિ અનંત ચીજથી અને અનંત પદાર્થોથી ભરી છે; તે સઘળા પદાર્થ કરતાં જેના જેટલી કોઈ પણ વસ્તુ પર મારી પ્રિયતા નથી; તે વસ્તુ તે મારી ન થઈ; તો પછી બીજી કઈ વસ્તુ મારી હોય ? અહો ! હું બહુ ભૂલી ગયો. મિથ્યા મોહમાં લથડી પડ્યો. તે નવયૌવનાઓ, તે માનેલા કુળદીપક પુત્રો, તે અઢળક લક્ષ્મી, તે છ ખંડનું મહાન રાજ, એ મારાં નથી. એમાંનું લેશમાત્ર પણ મારું નથી. એમાં મારો કિંચિત્ ભાગ નથી. જે કાયાથી હું એ સઘળી વસ્તુઓનો ઉપભોગ લઉં છું,તે ભોગ્ય વસ્તુ જ્યારે મારી ન થઈ ત્યારે બીજી મારી માનેલ વસ્તુ-સ્નેહી, કુટુંબી ઇત્યાદિ-મારાં શું થનાર હતાં ? નહીં, કંઈ જ નહીં. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૪૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર એ મમત્વભાવ મારે જોઈતો નથી ! એ પુત્ર, એ મિત્ર, એ કલત્ર, એ વૈભવ અને એ લક્ષ્મીને મારે મારાં માનવાં જ નથી ! હું એનો નહીં ને એ મારાં નહીં ! પુણ્યાદિક સાધીને મેં જે જે વસ્તુ પ્રાપ્ત કરી તે તે વસ્તુ મારી ન થઈ, એ જેવું સંસારમાં કયું ખેદમય છે ? મારાં ઉગ્ર પુણ્યત્વનું પરિણામ આ જ કે ? છેવટે એ સઘળાંનો વિયોગ જ કે ? પુણ્યત્વનું એ ફળ પામીને એની વૃદ્ધિને માટે જે જે પાપ કર્યાં તે તે મારા આત્માએ ભોગવવાં જ કે ? તે પણ એકલાએ જ કે ? એમાં કોઈ સહિયારી નહીં જ કે ? નહીં નહીં. એ અન્યત્વભાવવાળા માટે થઈને હું મમત્વભાવ દર્શાવી આત્માનો અનુહિતેષી થઈ અને રૌદ્ર નરકનો ભોકતા કરું એ જેવું કયું અજ્ઞાન છે ? એવી કઈ ભ્રમણા છે ? એવો કયો અવિવેક છે ? ત્રેસઠશલાકા પુરુષોમાંનો હું એક ગણાયો; ત્યાં આવાં કૃત્ય ટાળી શકું નહીં, અને પ્રાપ્ત કરેલી પ્રભુતાને ખોઈ બેસું, એ કેવળ અયુક્ત છે. એ પુત્રોનો, એ પ્રમદાઓનો, એ રાજવૈભવનો અને એ વાહનાદિક સુખનો મારે કશો અનુરાગ નથી ! મમત્વ નથી !" વૈરાગ્યનું રાજરાજેશ્વર ભરતના અંતઃકરણમાં આવું ચિત્ર પડ્યું કે તિમિરપટ ટળી ગયું. શુકલ-ધ્યાન પ્રાપ્ત થયું, અશેષ કર્મ બળીને ભસ્મીભૂત થયાં || મહા દિવ્ય અને સહસ્ર-કિરણથી પણ અનુપમ કાંતિમાન કેવળજ્ઞાન પ્રગટ થયું. તે જ વેળા એણે પંચમુષ્ટિ કેશલોચન કર્યું, શાસનદેવીએ એને સંતસાજ આપ્યો; અને તે મહા વિરાગી સર્વજ્ઞ સર્વદર્શી થઈ,ચતુર્ગતિ, ચોવીશ દંડક, તેમજ આધિ, વ્યાધિ અને ઉપાધિથી વિરક્ત થયો. ચપળ સંસારના સકળ સુખવિલાસથી એણે નિવૃત્તિ કરી, પ્રિયાપ્રિય ગયું; અને તે નિરંતર સ્તવવા યોગ્ય પરમાત્મા થયો. પ્રમાણશિક્ષાઃ- એમ એ છ ખંડનો પ્રભુ, દેવના દેવ જેવો, અઢળક સામ્રાજ્યલક્ષ્મીનો ભોકતા, મહાયુનો ધણી, અનેક રત્નની યુક્તના ધરાવનાર, રાજરાજેશ્વર ભરત આદર્શભુવનને વિષે કેવળ અન્યત્વભાવના ઊપજવાી શુદ્ધ વિરાગી થયો ! ખરેખર ભરતેશ્વરનું મનન કરવા યોગ્ય ચરિત્ર સંસારની શોકાńતા અને ઔદાસીન્યતાનો પૂરેપૂરો ભાવ, ઉપદેશ અને પ્રમાણ દર્શિત કરે છે. કો ! એને ત્યાં કઈ ખામી હતી ? નહોતી અને ત્યાં નવોવના સ્ત્રીઓની ખામી, કે નહોતી રાજરિદ્ધિની ખામી, નહોતી વિજયસિદ્ધિની ખામી, કે નહોતી નવનિધિની ખામી, નહોતી પુત્ર-સમુદાયની ખામી, કે નહોતી કુટુંબ-પરિવારની ખામી, નહોતી રૂપકાંતિની ખામી, કે નહોતી યશસ્કીર્તિની ખામી. આગળ કહેવાઈ ગયેલી તેની રિદ્ધિનું એમ પુનઃ સ્મરણ કરાવી પ્રમાણથી શિક્ષાપ્રસાદીનો લાભ આપીએ છીએ કે, ભરતેશ્વરે વિવેકથી અન્યત્વના સ્વરૂપને જોયું, જાણ્યું અને સર્પકંચુકવત્ સંસાર પરિત્યાગ કરી તેનું મિથ્યા મમત્વ સિદ્ધ કરી આપ્યું. મહાવૈરાગ્યની અચળતા, નિર્મમત્વતા, અને આત્મશકિતનું પ્રફુલ્લિત થવું, આ મહા યોગીશ્વરના ચરિત્રમાં રહ્યું છે. એક પિતાના સૌ પુત્રમાં નવાણું આગળ આત્મસિદ્ધિને સાધતા હતા. સોમા આ ભરતેશ્વરે સિદ્ધિ સાધી. પિતાએ પણ એ જ સિદ્ધિ સાધી. ભરતેશ્વરી-રાજ્યાસન-ભોગીઓ ઉપરાઉપરી આવનાર એ જ આદર્શભુવનમાં તે જ સિદ્ધિ પામ્યા કહેવાય છે. એ સકળ સિદ્ધિસાધક મંડળ અન્યત્વને જ સિદ્ધ કરી એકત્વમાં પ્રવેશ કરાવે છે. અભિવંદન હો તે પરમાત્માઓને ! (શાર્દૂલવિક્રીડિત) દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા, છાંડી રાજસમાજને ભરતજી, કૈવલ્યાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા, જ્ઞાનીનાં મન તેહ રંજન કરો, વૈરાગ્ય ભાવે યથા. વિશેષાર્થઃ-પોતાની એક આંગળી અડવી દેખીને વૈરાગ્યના પ્રવાહમાં જોણે પ્રવેશ કર્યો, Page #117 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૩ મું ૪૭ રાજસમાજને છોડીને જેણે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું, એવા તે ભરતેશ્વરનું ચરિત્ર ધારણ કરીને આ ચોથું ચિત્ર પૂર્ણતા પામ્યું. તે જેવો જોઈએ તેવો વૈરાગ્યભાવ દર્શાવીને જ્ઞાનીપુરુષનાં મનને રંજન કરનાર થાઓ ! ભાવનાબોધ ગ્રંથે અન્યત્વભાવનાના ઉપદેશ માટે પ્રથમ દર્શનના ચતુર્થ ચિત્રમાં ભરતેશ્વરનું દૃષ્ટાંત અને પ્રમાણશિક્ષા પૂર્ણતા પામ્યાં. ܀܀܀܀܀ પંચમ ચિત્ર અચિત્રાવના (ગીતિવૃત્ત) ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ. વિશેષાર્થ:- મળ અને મૂત્રની ખાણરૂપ, રોગ અને વૃદ્ધતાને રહેવાના ધામના જેવી કાયાને ગણીને હે ચૈતન્ય ! તેનું મિથ્યા માન ત્યાગ કરીને સનતકુમારની પેઠે તેને સફળ કર ! એ ભગવાન સનત્કુમારનું ચરિત્ર અહીં આગળ અશુચિભાવનાની પ્રમાણિકતા બતાવવા માટે આરંભાશે. દૃષ્ટાંતઃ- જે જે રિદ્ધિ સિદ્ધિ અને વૈભવ ભરતેશ્વરના ચરિત્રમાં વર્ણવ્યાં. તે તે વૈભવાદિકથી કરીને યુક્ત સનતકુમાર ચક્રવર્તી હતા, તેનાં વર્ણ અને રૂપ અનુપમ હતાં. એક વેળા સુધર્મસભામાં તે રૂપની સ્તુતિ થઈ. કોઈ બે દેવીને તે વાત રુચી નહીં; પછી તેઓ તે શંકા ટાળવાને વિપ્રરૂપે સનતકુમારના અંતઃપુરમાં ગયા. સનતકુમારનો દેહ તે વેળા ખેળથી ભર્યો હતો, તેને અંગે મર્દનાદિક પદાર્થોનું માત્ર વિલેપન હતું, એક નાનું પંચિયું પહેર્યું હતું. અને તે સ્નાનમંજન કરવા માટે બેઠા હતા. વિરૂપે આવેલા દેવતા તેનું મનોહર મુખ, કંચનવર્ણી કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઈને બહુ આનંદ પામ્યા; જરા માથું ધુણાવ્યું, એટલે ચક્રવર્તીએ પૂછ્યું, તમે માથું કેમ ધુણાવ્યું ? દેવોએ કહ્યું, અમે તમારાં રૂપ અને વર્ણ નિરીક્ષણ કરવા માટે બહુ અભિલાષી હતા. સ્થળે સ્થળે તમારા વર્ણ રૂપની સ્તુતિ સાંભળી હતી; આજે તે વાત અમને પ્રમાણભૂત થઈ એથી અમે આનંદ પામ્યા; માથું ધુણાવ્યું કે જેવું લોકોમાં કહેવાય છે તેવું જ રૂપ છે. એથી વિશેષ છે, પણ ઓછું નથી. સનતકુમાર સ્વરૂપવર્ણની સ્તુતિથી પ્રભુત્વ લાવી બોલ્યા, તમે આ વેળા મારું રૂપ જોયું તે મલે, પરંતુ હું જ્યારે રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ કરી કેવળ સજ્જ થઈને સિંહાસન પર બેસું છું, ત્યારે મારું રૂપ અને મારો વર્ણ જોવા યોગ્ય છે; અત્યારે તો હું ખેળભરી કાયાએ બેઠો છું. જો તે વેળા તમે મારાં રૂપ, વર્ણ જુઓ તો અદ્ભુત ચમત્કારને પામો અને ચકિત થઈ જાઓ. દેવોએ કહ્યું, ત્યારે પછી અમે રાજસભામાં આવીશું; એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા. સનત્કુમારે ત્યાર પછી ઉત્તમ અને અમૂલ્ય વસ્ત્રાલંકારો ધારણ કર્યાં. અનેક ઉપચારથી જેમ પોતાની કાયા વિશેષ આશ્ચર્યતા ઉપજાવે તેમ કરીને તે રાજસભામાં આવી સિંહાસન પર બેઠા. આજુબાજુ સમર્થ મંત્રીઓ, સુભટો, વિદ્વાનો અને અન્ય સભાસદો યોગ્ય આસને બેસી ગયા છે. રાજેશ્વર ચામરછત્રથી અને ખમા ખમાથી વિશેષ શોભી રહ્યો છે તેમજ વધાવાઈ રહ્યો છે. ત્યાં પેલા દેવતાઓ પાછા વિરૂપે આવ્યા. અદ્ભુત રૂપવર્ણથી આનંદ પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે, એવા સ્વરૂપમાં તેઓએ માથું ધુણાવ્યું. ચક્રવર્તીએ પૂછ્યું, અહો બ્રાહ્મણો ! ગઈ વેળા કરતાં આ વેળા તમે જુદા રૂપમાં માથું ધુણાવ્યું એનું શું કારણ છે ? તે મને કહો. અવધિજ્ઞાનાનુસારે વિપ્રે કહ્યું કે, હે મહારાજા । તે રૂપમાં ને આ રૂપમાં ભૂમિઆકાશનો ફેર પડી ગયો છે. ચક્રવર્તીએ તે સ્પષ્ટ સમજાવવા કહ્યું, બ્રાહ્મણોએ કહ્યું, અધિરાજ ! પ્રથમ તમારી કોમળ કાયા અમૃતતુલ્ય હતી. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૪૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર આ વેળાએ ઝેરરૂપ છે. તેથી જ્યારે અમૃતતુલ્ય અંગ હતું ત્યારે આનંદ પામ્યા હતા. આ વેળા ઝેરતુલ્ય છે ત્યારે ખેદ પામ્યા. અમે કહીએ છીએ તે વાતની સિદ્ધતા કરવી હોય તો તમે હમણાં તાંબૂલ થૂંકો, તત્કાળ તે પર મક્ષિકા બેસશે અને પરધામ પ્રાપ્ત થશે. સનતકુમારે એ પરીક્ષા કરી તો સત્ય હરી; પૂર્વિત કર્મના પાપનો જે ભાગ, તેમાં આ કાયાના મદસંબંધીનું મેળવણ થવાથી એ ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ. વિનાશી અને અશુચિમય કાયાનો આવો પ્રપંચ જોઈને સનત્કુમારના અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. કેવળ આ સંસાર તજવા યોગ્ય છે. આવી ને આવી અશુચિ સ્ત્રી, પુત્ર, મિત્રાદિનાં શરીરમાં રહી છે. એ સઘળું મોહમાન કરવા યોગ્ય નથી, એમ બોલીને તે છ ખંડની પ્રભુતા ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સાધુરૂપે જ્યારે વિચરતા હતા ત્યારે મહારોગ ઉત્પન્ન થયો. તેના સત્યત્વની પરીક્ષા લેવાને કોઈ દેવ ત્યાં વૈદરૂપે આવ્યો. સાધુને કહ્યું, હું બહુ કુશળ રાજવૈદ છું; તમારી કાયા રોગનો ભોગ થયેલી છે; જો ઈચ્છા હોય તો તત્કાળ હું તે રોગને ટાળી આપું. સાધુ બોલ્યા, “હે વૈદ ! કર્મરૂપી રોગ મહોન્મત્ત છે; એ રોગ ટાળવાની તમારી જો સમર્થતા હોય તો ભલે મારો એ રોગ ટાળો. એ સમર્થતા ન હોય તો આ રોગ છો રહ્યો." દેવતાએ કહ્યું, એ રોગ ટાળવાની સમર્થતા હું ધરાવતો નથી. પછી સાધુએ પોતાની લબ્ધિના પરિપૂર્ણ બળ વડે થૂંકવાળી અંગુલિ કરી તે રોગને ખરડી કે તત્કાળ તે રોગ વિનાશ પામ્યો; અને કાયા પાછી હતી તેવી બની ગઈ. પછી તે વેળા દેવે પોતાનું સ્વરૂપ પ્રકાશ્યું; ધન્યવાદ ગાઈ વંદન કરી પોતાને સ્થાનકે ગયો. પ્રમાણશિક્ષાઃ- રકતપિત્ત જેવા સદૈવ લોહીપરુથી ગદ્ગદતા મહારોગની ઉત્પત્તિ જે કાયામાં છે; પળમાં વણસી જવાનો જેનો સ્વભાવ છે; જેના પ્રત્યેક રોમે પોણાબબ્બે રોગનો નિવાસ છે; તેવા સાડાત્રણ કરોડ રોમથી તે ભરેલી હોવાથી કરોડો રોગનો તે ભંડાર છે એમ વિવેકથી સિદ્ધ છે. અન્નાદિની ન્યુનાધિકતાથી તે પ્રત્યેક રોગ જે કાયામાં દેખાવ દે છે, મળ, મૂત્ર, નરક, હાડ, માંસ, પરુ અને શ્લેષ્મથી જેનું બંધારણ ટકયું છે; ત્વચાથી માત્ર જેની મનોહરતા છે; તે કાયાનો મોહ ખરે ! વિભ્રમ જ છે ! સનત્કુમારે જેનું લેશમાત્ર માન કર્યું, તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહીં પામર ! તું શું મોટું છે ? ‘એ મોફ મંગળદાયક નથી”. આમ છતાં પણ આગળ ઉપર મનુષ્યદેહને સર્વદેહોત્તમ કહેવો પડશે. એનાથી સિદ્ધગતિની સિદ્ધિ છે એમ કહેવાનું છે. ત્યાં આગળ નિઃશંક થવા માટે અહીં નામમાત્ર વ્યાખ્યાન આપ્યું છે. આત્માનાં શુભ કર્મનો જ્યારે ઉદય આવ્યો ત્યારે તે મનુષ્યદેહ પામ્યો. મનુષ્ય એટલે બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે ઓષ્ઠ, એક નાકવાળા દેહનો અધીશ્વર એમ નથી, પણ એનો મર્મ જુદો જ છે, જો એમ અવિવેક દાખવીએ તો પછી વાનરને મનુષ્ય ગણવામાં દોષ શો ? એ બિચારાએ તો એક પૂંછડું પણ વધારે પ્રાપ્ત કર્યું છે. પણ નહીં, મનુષ્યત્વનો મર્મ આમ છેઃ વિવેકબુદ્ધિ જેના મનમાં ઉદય પામી છે. તે જ મનુષ્ય; બાકી બધાય એ સિવાયનાં તે દ્વિપાદરૂપે પશુ જ છે. મેધાવી પુરુષો નિરંતર એ માનવત્વનો આમ જ મર્મ પ્રકાશે છે. વિવેકબુદ્ધિના ઉદય વડે મુક્તિના રાજમાર્ગમાં પ્રવેશ કરાય છે. અને એ માર્ગમાં પ્રવેશ એ જ માનવ દેહની ઉત્તમતા છે. તોપણ સ્મૃતિમાન થવું યથોચિત છે કે, તે દેહ કેવળ અશુચિમય તે અશુચિમય જ છે. એના સ્વભાવમાં અન્યત્વ નથી. ભાવનાબોધ ગ્રંથે અશુચિભાવનાના ઉપદેશ માટે પ્રથમ દર્શનના પાંચમા ચિત્રમાં સનતકુમારનું દ્રષ્ટાંત અને પ્રમાણશિક્ષા પૂર્ણતા પામ્યાં. દ્વિ ૭ આ પાઠા એ કિંચિત્ સ્તુતિપાત્ર નથી.' ૨. જુઓ, મોક્ષમાળા શિક્ષાપાઠ ૪ માનવદેહ Page #119 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું અંતર્દર્શનઃ ષષ્ઠચિત્ર નિવૃત્તિબોધ (નારાચ છંદ) અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા !! ઉંઘાડ઼ ન્યાય-નૈત્ર ને નિહાળ રે । નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. ૪૯ વિશેષાર્થ:- જેમાં એકાંત અને અનંત સુખના તરંગ ઊછળે છે તેવાં શીલ, જ્ઞાનને માત્ર નામના દુઃખથી કંટાળી જઈને મિત્રરૂપે ન માનતાં તેમાં અભાવ કરે છે; અને કેવળ અનંત દુઃખમય એવાં જે સંસારનાં નામ માત્ર સુખ તેમાં તારો પરિપૂર્ણ પ્રેમ છે એ કેવી વિચિત્રતા છે ! અહીં ચેતન ! હવે તું તારા ન્યાયરૂપી નેત્રને ઉઘાડીને નિહાળ રે ! નિહાળ !! નિહાળીને શીઘ્રમેવ નિવૃત્તિ એટલે મહા વૈરાગ્યને ધારણ કર, અને મિથ્યા કામભોગની પ્રવૃત્તિને બાળી દે ! એવી પવિત્ર મહા નિવૃત્તિને ઢીભૂત કરવા ઉચ્ચ વિરાગી યુવરાજ મૃગાપુત્રનું મનન કરવા યોગ્ય ચરિત્ર અહીં આગળ પ્રત્યક્ષ છે. કેવા દુઃખને સુખ માન્યું છે ? અને કેવા સુખને દુખ માન્યું છે ? તાદૃશ તે યુવરાજનાં મુખવચન સિદ્ધ કરશે, દૃષ્ટાંતઃ- નાના પ્રકારનાં મનોહર વૃક્ષથી ભરેલાં ઉદ્યાનો વડે સુગ્રીવ એ નામે એક સુશોભિત નગર છે. તે નગરના રાજ્યાસન પર બલભદ્ર એ નામે એક રાજા થયો. તેની પ્રિયંવદા પટરાણીનું નામ મૃગા હતું. એ પતિપત્નીથી બળશ્રી નામે એક કુમારે જન્મ લીધો હતો. મૃગાપુત્ર એવું એનું પ્રખ્યાત નામ હતું. જનકજનેતાને તે અતિ વલ્લભ હતા. એ યુવરાજ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સંયતિના ગુણને પામ્યા હતા; એથી કરીને દમીશ્વર એટલે યતિમાં અગ્રેસર ગણાવા યોગ્ય હતા. તે મૃગાપુત્ર શિખરબંધ આનંદકારી પ્રાસાદને વિષે પોતાની પ્રાણપ્રિયા સહિત દોગંદક દેવતાની પેરે વિલાસ કરતા હતા. નિરંતર પ્રમોદ સહિત મનથી વર્તતા હતા. ચંદ્રકાંતાદિક મણિ તેમજ વિવિધ રત્નથી પ્રાસાદનો પટશાળ જડિત હતો. એક દિવસને સમયે તે કુમાર પોતાના ગોખને વિષે રહ્યા હતા. ત્યાંથી નગરનું નિરીક્ષણ પરિપૂર્ણ થતું હતું. જ્યાં ચાર રાજમાર્ગ એકત્વને પામતા હતા એવા ચોકમાં ત્રણ રાજમાર્ગ એકઠા મળ્યા છે ત્યાં તેની ર્દષ્ટિ દોડી, મહા તપ, મહા નિયમ, મહા સંયમ, મહા શીલ, અને મહા ગુણના ધામરૂપ એક શાંત તપસ્વી સાધુને ત્યાં તેણે જોયા. જેમ જેમ વેળા થતી જાય છે, તેમ તેમ તે મુનિને મૃગાપુત્ર નીરખી નીરખીને જુએ છે. એ નિરીક્ષણ ઉપરથી તે એમ બોલ્યાઃ હું જાણું છું કે આવું રૂપ મેં ક્યાંક દીઠું છે. અને એમ બોલતાં બોલતાં તે કુમાર શોભનિક પરિણામને પામ્યા. મોહપટ ટળ્યું ને ઉપશમતા પામ્યા. જાતિસ્મૃતિજ્ઞાન પ્રકાશિત થયું. પૂર્વિત જાતિની સ્મૃતિ ઊપજવાથી તે મૃગાપુત્ર, મહા રિદ્ધિના ભોક્તા, પૂર્વના ચારિત્રના સ્મરણને પણ પામ્યા. શીઘ્રમેવ તે વિષયને વિષે અણરાચતા થયા; સંયમને વિષે રાચતા થયા. માતાપિતાની સમીપે આવીને તે બોલ્યા કે “પૂર્વભવને વિષે મેં પાંચ મહાવ્રતને સાંભળ્યાં હતાં, નરકને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં. તિર્યંચને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં. એ અનંત દુઃખથી ખેદ પામીને હું તેનાથી નિવર્તવાને અભિલાષી થયો છું. સંસારરૂપી સમુદ્રથી પાર પામવા માટે હે ગુરુજનો ! મને તે પાંચ મહાવ્રત ધારણ કરવાની અનુજ્ઞા દો.” કુમારનાં નિવૃત્તિથી ભરેલાં વચનો સાંભળીને માતાપિતાએ ભોગ ભોગવવાનું આમંત્રણ કર્યું. આમંત્રણ- વચનથી ખેદ પામીને મૃગાપુત્ર એમ કહે છે કે “અહો માત ! અને અહો તાત । જે ભોગોનું Page #120 -------------------------------------------------------------------------- ________________ ૫૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર તમે મને આમંત્રણ કરો છો તે ભોગ મેં ભોગવ્યા. તે ભોગ વિષફળ-કિંપાકવૃક્ષનાં ફળની ઉપમાથી યુક્ત છે. ભોગવ્યા પછી કડવા વિપાકને આપે છે. સદૈવ દુઃખોત્પત્તિનાં કારણ છે. આ શરીર છે તે અનિત્ય અને કેવળ અશુચિમય છે, અશુચિથી ઉત્પન્ન થયું છે; જીવનો એ અશાશ્વત વાસ છે, અનંત દુઃખનો હેતુ છે; રોગ, જરા, અને ક્લેશાદિકનું એ શરીર ભાજન છે; એ શરીરને વિષે હું કેમ રતિ કરું ? બાળપણે એ શરીર છાંડવું છે કે વૃદ્ધપણે એવો જેનો નિયમ નથી, એ શરીર પાણીના ફીણના બુર્બુદ જેવું છે એવા શરીરને વિષે સ્નેહ કેમ યોગ્ય હોય ? મનુષ્યત્વમાં એ શરીર પામીને કોઢ જ્વર વગેરે વ્યાધિને તેમજ જરામરણને વિષે ગ્રહાવું રહ્યું છે. તેમાં હું કેમ પ્રેમ બાંધું ? જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રોગનું દુઃખ, મરણનું દુઃખ, કેવળ દુઃખના હેતુ સંસારને વિષે છે. ભૂમિ, ક્ષેત્ર, આવાસ, કંચન, કુટુંબ, પુત્ર, પ્રમદા, બંધવ, એ સકળને છાંડીને માત્ર ક્લેશ પામીને આ શરીરથી અવશ્યમેવ જવું છે. જેમ કિંપાકવૃક્ષનાં ફળનું પરિણામ સુખદાયક નથી, એમ ભોગનું પરિણામ પણ સુખદાયક નથી. જેમ કોઈ પુરુષ મહા પ્રવાસને વિષે અન્નજળ અંગીકાર ન કરે એટલે કે ન લે અને ક્ષુધાતૃષાએ કરીને દુઃખી થાય તેમ ધર્મના અનાચરણથી પરભવને વિષે જતાં તે પુરુષ દુઃખી થાય, જન્મજરાદિકની પીડા પામે, મહા પ્રવાસમાં પરવરતાં જે પુરુષ અન્નજળાદિક લે તે પુરુષ ક્ષુધાતૃષાથી રહિત થઈ સુખને પામે, એમ ધર્મનો આચરનાર પુરુષ પરભવ પ્રત્યે પરવરતાં સુખને પામે; અલ્પ કર્મરહિત હોય; અશાતા વેદનીય રહિત હોય.. હૈ ગુરુજનો । જેમ કોઈ ગૃહસ્થનું ઘર પ્રજ્વલિત થાય છે. ત્યારે તે ઘરનો ધણી અમૂલ્ય વસ્ત્રાદિકને લઈ જઈ જીર્ણ વસ્ત્રાદિકને છાંડી રહેવા દે છે. તેમ લોક બળતો દેખીને જીર્ણ વસ્ત્રરૂપ જરામરણને છાંડીને અમૂલ્ય આત્માને તે બળતાથી (તમે આજ્ઞા આપો એટલે હું) તારીશ.” મૃગાપુત્રનાં વચન સાંભળીને શોકાર્ત્ત થયેલાં એનાં માતાપિતા બોલ્યાં, “હે પુત્ર ! આ તું શું કહે છે ? ચારિત્ર પાળતાં બહુ દુર્લભ છે. ક્ષમાદિક ગુણને યતિએ ધરવા પડે છે, રાખવા પડે છે, યત્નાથી સાચવવા પડે છે. સંયતિએ મિત્રમાં અને શત્રુમાં સમભાવ રાખવો પડે છે; સંયતિને પોતાના આત્મા ઉપર અને પરાત્મા ઉપર સમબુદ્ધિ રાખવી પડે છે; અથવા સર્વ જગત ઉપર સરખો ભાવ રાખવો પડે છે. એવું એ પ્રાણાતિપાતવિરતિ પ્રથમ વ્રત, જીવતાં સુધી, પાળતાં દુર્લભ તે પાળવું પડે છે. સંયતિને સવકાળ અપ્રમાદપણાથી મુન્ના વચનનું વવું, હિતકારી વચનનું ભાખવું, એવું પાળતાં દુષ્કર બીજું વ્રત અવધારણ કરવું પડે છે. સંયતિને દાંત શોધનાને અર્થે એક સળીનું પણ અદત્ત વર્જવું, નિરવદ્ય અને દોષરહિત ભિક્ષાનું આચરવું, એવું પાળતાં દુષ્કર ત્રીજું વ્રત અવધારણ કરવું પડે છે. કામભોગના સ્વાદને જાણવા અને અબ્રહ્મચર્યનું ધારણ કરવું તે ત્યાગ કરીને બ્રહ્મચર્યરૂપ ચોથું વ્રત સંયતિને અવધારણ કરવું તેમજ પાળવું બહુ દુર્લભ છે. ધન ધાન્ય, દાસનાં સમુદાય, પરિગ્રહ મમત્વનું વર્જન, સઘળા પ્રકારના આરંભનો ત્યાગ, કેવળ એ નિર્મમત્વથી પાંચમું મહાવ્રત સંયતિને ધારણ કરવું અતિ વિકટ છે, રાત્રિભોજનનું વર્જન, ધૃત્તાદિક પદાર્થનું વાસી રાખવાનું ત્યાગવું. તે અતિ દુષ્કર છે. હે પુત્ર ! તું ચારિત્ર ચારિત્ર શું કરે છે ? ચારિત્ર જેવી દુઃખપ્રદ વસ્તુ બીજી કઈ છે ? ક્ષુધાના પરિષહ સહન કરવા; તૃષાના પરિષહ સહન કરવા; ટાઢના પરિષહ સહન કરવા; ઉષ્ણ તાપના પરિષહ સહન કરવા; ડાંસ મચ્છરના પરિષહ સહન કરવા; આક્રોશના પરિષહ સહન કરવા; ઉપાશ્રયના પરિષદ્ધ સહન કરવા; તૃણાદિક સ્પર્શના પરિષહ સહન કરવા; મેલના પરિષહ સહન કરવા; નિશ્ચય માન કે હે પુત્ર ! એવું ચારિત્ર કેમ પાળી શકાય ? વધના પરિષ, બંધના પરિષ કેવા વિકટ છે ? ભિક્ષાચારી કેવી દુર્લભ છે ? યાચના કરવી કેવી દુર્લભ છે ? યાચના કરવા છતાં ન પ્રમાય એ અલાભપરિષહ કેવો દુર્લભ છે ? કાયર પુરુષના હૃદયને ભેદી નાખનારું કેશલોચન કેવું વિકટ છે ? Page #121 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૫૧ તું વિચાર કર, કર્મવૈરી પ્રતિ રૌદ્ર એવું બ્રહ્મચર્ય વ્રત કેવું દુર્લભ છે ? ખરે ! અધીર આત્માને એ સઘળાં અતિ અતિ વિકટ છે. પ્રિય પુત્ર ! તું સુખ ભોગવવાને યોગ્ય છે. અતિ રમણીય રીતે નિર્મળ સ્નાન કરવાને તારું સૂકુમાર શરીર યોગ્ય છે. પ્રિય પુત્ર ! નિશ્ચય તું ચારિત્ર પાળવાને સમર્થ નથી. જીવતાં સુધી એમાં વિસામો નથી. સંયતિના ગુણનો મહા સમુદાય લોઢાની પેઠે બહુ ભારે છે. સંયમનો ભાર વહન કરવો અતિ અતિ વિકટ છે. આકાશગંગાને સામે પૂરે જવું જેમ દોહ્યલું છે, તેમ યૌવનવયને વિષે સંયમ મહા દુષ્કર છે. પ્રતિસ્રોત જવું જેમ દુર્લભ છે, તેમ યૌવનને વિષે સંયમ મહા દુર્લભ છે. ભુજાએ કરીને જેમ સમુદ્ર તરવો દુર્લભ છે, તેમ સંયમ ગુણસમુદ્ર તરવો યૌવનમાં મહા દુર્લભ છે. વેળુનો કવળ જેમ નીરસ છે, તેમ સંયમ પણ નીરસ છે. ખડ્ગધારા પર ચાલવું જેમ વિકટ છે, તેમ તપ આચરવું મહા વિકટ છે. જેમ સર્પ એકાંત ર્દષ્ટિથી ચાલે છે, તેમ ચારિત્રમાં ઇર્યાસમિતિ માટે એકાંતિક ચાલવું મહા દુર્લભ છે. હે પ્રિય પુત્ર! જેમ લોઢાના જવ ચાવવા દુર્લભ છે, તેમ સંયમ આચરતાં દુર્લભ છે. જેમ અગ્નિની શિખા પીવી દુર્લભ છે, તેમ યૌવનને વિષે યતિપણું અંગીકાર કરવું મહા દુર્લભ છે. કેવળ મંદ સંઘયણના ધણી કાયર પુરુષે યતિપણું પામવું તેમ પાળવું દુર્લભ છે. જેમ ત્રાજવે કરી મેરુ પર્વત તોળવો દુર્લભ છે, તેમ નિશ્ચળપણાથી, નિઃશંકતાથી દશવિધિ યતિધર્મ પાળવો દુષ્કર છે. ભુજાએ કરી સ્વયંભૂરમણ સમુદ્ર જેમ તરવો દુષ્કર છે, તેમ જે નથી ઉપશમવંત તેને ઉપશમરૂપી સમુદ્ર તરવો દોહ્યલો છે. હૈ પુત્ર ! શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ એ પાંચ પ્રકારે મનુષ્ય સંબંધી ભોગ ભોગવીને મુક્તભોગી થઈને વૃદ્ધપણામાં તું ધર્મ આચરજે.” માતાપિતાનો ભોગસંબંધી ઉપદેશ સાંભળીને તે મૃગાપુત્ર માતાપિતા પ્રત્યે એમ બોલી ઊઠ્યા – “વિષયની વૃત્તિ ન હોય તેને સંયમ પાળવો કંઈયે દુષ્કર નથી. આ આત્માએ શારીરિક અને માનસિક વેદના અશાતારૂપે અનંત વાર સહી છે, ભોગવી છે. મહા દુઃખથી ભરેલી, ભયને ઉપજાવનારી અતિ રૌદ્ર વેદના આ આત્માએ ભોગવી છે. જન્મ, જરા, મરણ એ ભયનાં ધામ છે. ચતુર્ગતિરૂપ સંસારાવીમાં ભમતાં અતિ રૌદ્ર દુઃખો મેં ભોગવ્યાં છે, હે ગુરુજનો ! મનુષ્યલોકમાં જે અગ્નિ અતિશય ઉષ્ણ મનાયો છે, તે અગ્નિથી અનંતગણી ઉષ્ણ તાપવેદના નરકને વિષે આ આત્માએ ભોગવી છે. મનુષ્ય લોકમાં જે ટાઢ અતિ શીતળ મનાઈ છે, એ ટાઢથી અનંતગણી ટાઢ નરકને વિષે અશાતાએ આ આત્માએ ભોગવી છે. લોહમય ભાજન, તેને વિષે ઊંચા પગ બાંધી નીચું મસ્તક કરીને દેવતાએ વૈક્રિય કરેલા ધૂંવાકૂવા બળતા અગ્નિમાં આક્રંદ કરતાં, આ આત્માએ અત્યગ્ર દુઃખ ભોગવ્યાં છે. મહા દવના અગ્નિ જેવા મરુ દેશમાં જેવી વેળું છે તે વેળુ જેવી વજ્રમય વેળું કદંબ નામે નદીની વેળુ છે, તે સરખી ઉષ્ણ વેળુને વિષે પૂર્વે મારા આ આત્માને અનંત વાર બાળ્યો છે. આક્રંદ કરતાં પચવાના ભાજનને વિષે પચવાને અર્થે મને અનંતી વાર નાખ્યો છે. નરકમાં મહા રૌદ્ર પરમાધામીઓએ મને મારા કડવા વિપાકને માટે અનંતી વાર ઊંચા વૃક્ષની શાખાએ બાંધ્યો હતો. બંધવ રહિત એવા મને લાંબી કરવતે કરીને છેદ્યો હતો. અતિ તીક્ષ્ણ કંટકે કરીને વ્યાપ્ત ઊંચા શાલ્મલિ વૃક્ષને વિષે બાંધીને મહા ખેદ પમાડ્યો હતો. પાશે કરીને બાંધી આઘો-પાછો ખેંચવે કરી મને અતિ દુઃખી કર્યો હતો. મહા અસહ્ય કોલુને વિષે શેલડીની પેઠે આક્રંદ કરતો હું અતિ રૌદ્રતાથી પીડાયો હતો. એ ભોગવવું પડ્યું તે માત્ર મારાં અશુભ કર્મના અનંતી વારના ઉદયથી જ હતું. શ્વાનને રૂપે સામનામા પરમાધામીએ કીધો, શબલનામા પરમાધામીએ Page #122 -------------------------------------------------------------------------- ________________ પર http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર તે શ્વાનરૂપે મને ભોંય પર પાડ્યો; જીર્ણ વસ્ત્રની પરે ફાડ્યો; વૃક્ષની પરે છેદ્યો; એ વેળા હું અતિ અતિ તરફડતો હતો. વિકરાળ ખગે કરી, ભાલાએ કરી, તથા બીજા શસ્ત્ર વડે કરી મને તે પ્રચંડીઓએ વિખંડ કીધો હતો. નરકમાં પાપકર્મે જન્મ લઈને વિષમ જાતિના ખંડનું દુ:ખ ભોગવ્યામાં મણા રહી નથી. પરતંત્રે કરી અનંત પ્રજ્વલિત રથમાં રોઝની પેઠે પરાણે મને જોતર્યો હતો. મહિષની પેઠે દેવતાના વૈક્રિય કરેલા અગ્નિમાં હું બળ્યો હતો. ભડથું થઈ અશાતાથી અન્યગ્ર વેદના ભોગવતો હતો. ઢંક ગીધ નામના વિકરાળ પક્ષીઓની સાણસા સરખી ચાંચથી ગૂંથાઈ અનંત વલવલાટથી કાયર થઈ હું વિલાપ કરતો હતો. તૃષાને લીધે જલપાનનું ચિંતન કરી વેગમાં દોડતાં, વૈતરણીનું છરપલાની ધાર જેવું અનંત દુઃખદ પાણી પામ્યો હતો. જેનાં પાંદડાં તીવ્ર ખડ્ગની ધાર જેવાં છે, મહા તાપથી જે તપી રહ્યું છે, તે અસિપત્રવન હું પામ્યો હતો: ત્યાં આગળ પૂર્વકાળે મને અનંત વાર છેદ્યો હતો. મુદ્બરથી કરી, તીવ્ર શસ્ત્રથી કરી, ત્રિશૂલથી કરી, મુશળથી કરી, તેમજ ગદાથી કરીને મારાં ગાત્ર માંગ્યાં હતાં. શરણરૂપ સુખ વિના હું અશરણરૂપ અનંત દુઃખ પામ્યો હતો. વસ્ત્રની પેઠે મને છરપલાની તીક્ષ્ણ ધારે કરી, પાળીએ કરી અને કાતરણીએ કરીને કાપ્યો હતો. મારા ખંડોખંડ કટકા કર્યા હતા. મને તીરછો છેદ્યો હતો. ચરરર કરતી મારી ત્વચા ઉતારી હતી.. એમ હું અનંત દુઃખ પામ્યો હતો. પરવશતાથી મૃગની પેઠે અનંત વાર પાશમાં હું સપડાયો હતો. પરમાધામીએ મને મગરમચ્છરૂપે જાળ નાંખી અનંત વેળા દુઃખ આપ્યું હતું. સીંચાણારૂપે પંખીની પેઠે જાળમાં બાંધી અનંત વાર મને હણ્યો હતો. ફરશી ઇત્યાદી શસ્ત્રથી કરીને મને અનંતવાર વૃક્ષની પેઠે ફૂટીને મારા સૂક્ષ્મ છેદ કર્યા હતા. મુદ્ગરાદિકના પ્રહાર વતી લોહકાર જેમ લોહને ટીપે તેમ મને પૂર્વકાળે પરમાધામીઓએ અનંતી વાર ટીપ્યો હતો. તાંબું, લોઢું અને સીસું અગ્નિથી ગાળી તેનો કળકળતો રસ મને અનંત વાર પાયો હતો. અતિ રૌદ્રતાથી તે પરમાધામીઓ મને એમ કહેતા હતા કે, પૂર્વભવમાં તને માંસ પ્રિય હતું તે લે આ માંસ, એમ મારા શરીરના ખંડોખંડ કટકા મેં અનંતી વાર ગળ્યા હતા. મદ્યની વલ્લભતા માટે પણ એથી કંઈ ઓછું દુઃખ પડ્યું નહોતું. એમ મેં મહા ભયથી, મહા ત્રાસથી અને મહા દુઃખથી કંપાયમાન કાયાએ કરી અનંત વેદના ભોગવી હતી. જે સન કરતાં અતિ તીવ્ર, રૌદ્ર અને ઉત્કૃષ્ટ કાળસ્થિતિની વેદના, સાંભળતાં પણ અતિ ભયંકર, અનંત વાર તે નરકમાં મેં ભોગવી હતી. જેવી વેદના મનુષ્યલોકમાં છે તેવી દેખાતી પણ તેથી અનંતગણી અધિક અશાતાવેદની નરકને વિષે રહી હતી. સર્વ ભવને વિષે અશાતાવેદની મેં ભોગવી છે. મેશ્વાનુમેષ માત્ર પણ ત્યાં શાતા નથી.” એ પ્રમાણે મૃગાપુત્રે વૈરાગ્યભાવથી સંસાર-પરિભ્રમણ-દુઃખ કહ્યાં. એના ઉત્તરમાં તેનાં જનકજનેતા એમ બોલ્યાં કે, "હે પુત્ર । જો તારી ઇચ્છા દીક્ષા લેવાની છે તો દીક્ષા ગ્રહણ કર; પણ ચારિત્રમાં રોગાત્પત્તિ વેળા વૈદક કોણ કરશે ? દુઃખનિવૃત્તિ કોણ કરશે ? એ વિના બહુ દોહ્યલું છે.” મૃગાપુત્રે કહ્યું, “એ ખરું, પણ તમે વિચારો કે અટવીમાં મૃગ તેમજ પંખી એકલું હોય છે, તેને રોગ ઉત્પન્ન થાય છે ત્યારે તેનું વૈદું કોણ કરે છે ? જેમ વનમાં મૃગ વિહાર કરે છે તેમ હું ચારિત્રવનમાં વિહાર કરીશ, અને સપ્તદશ ભેદે શુદ્ધ સંયમનો અનુરાગી થઈશ. દ્વાદશ પ્રકૃતિ તપ આચરીશ; તેમજ મૃગચર્ચાથી વિચરીશ. મૃગને વનમાં રોગનો ઉપદ્રવ થાય છે, ત્યારે તેનું વૈદું કોણ કરે છે ?" એમ પુનઃ કહી તે બોલ્યા કે “કોણ તે મૃગને ઓષધ દે છે ? કોણ તે મૃગને આનંદ, શાંતિ અને સુખ પૂછે છે ? કોણ તે મૃગને આહાર જળ આણી આપે છે ? જેમ તે મૃગ ઉપદ્રવમુક્ત થયા પછી ગદ્દનવને જ્યાં સરોવર હોય છે ત્યાં જાય છે, તૃણપાણી આદિનું સેવન Page #123 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૫૩ કરીને પાછું જેમ તે મૃગ વિચરે છે તેમ હું વિચરીશ. સારાંશ, એ રૂપ મૃગચર્માં હું આચરીશ. એમ હું મૃગની પેઠે સંયમવંત હોઈશ. અનેક સ્થળે વિચરતો યતિ મૃગની પેઠે અપ્રતિબદ્ધ રહે. મૃગની પેઠે વિચરીને, મૃગચર્યા સેવીને, સાવદ્ય ટાળીને યતિ વિચરે. જેમ મૃગ, તૃણ જળાદિકની ગોચરી કરે તેમ યતિ ગોચરી કરીને સંયમભાર નિર્વાહ કરે. દુરાહાર માટે ગૃહસ્થને હીલે નહીં, નિંદા કરે નહીં એવો સંયમ હું આચરીશ.” “વું પુત્તા નહાતુË - હે પુત્ર ! જેમ તને સુખ થાય તેમ કરો !” એમ માતાપિતાએ અનુજ્ઞા આપી. અનુજ્ઞા મળ્યા પછી મમત્વભાવ છેદીને જેમ મહા નાગ કંચુક ત્યાગી ચાલ્યો જાય છે, તેમ તે મૃગાપુત્ર સંસાર ત્યાગી સંયમધર્મમાં સાવધાન થયા. કંચન, કામિની, મિત્ર, પુત્ર, જ્ઞાતિ અને સગાસંબંધીના પરિત્યાગી થયા. વસ્ત્રને ધૂણી જેમ રજ ખંખેરી નાખીએ તેમ તે સઘળા પ્રપંચ ત્યાગીને દીક્ષા લેવાને માટે નીકળી પડ્યા. પવિત્ર પાંચ મહાવ્રતયુકત થયા, પંચ સમિતિથી સુશોભિત થયા. ત્રિગુપ્ત્યાનુગુપ્ત થયા. બાહ્યાજ્યંતરે દ્વાદશ તપથી સંયુકત થયા. મમત્વરહિત થયા. નિરહંકારી થયા; સ્ત્રીઆદિકના સંગરહિત થયા. સર્વાત્મભૂતમાં એનો સમાનભાવ થયો. આહાર જળ પ્રાપ્ત થાઓ કે ન થાઓ, સુખ ઉપજો કે દુ:ખ, જીવિતવ્ય હો કે મરણ હો, કોઈ સ્તુતિ કરો કે કોઈ નિંદા કરો, કોઈ માન દો કે કોઈ અપમાન દો, તે સઘળાં પર તે સમભાવી થયા. રિદ્ધિ, રસ અને સુખ એ ત્રિગારવના અહંપદથી તે વિરક્ત થયા. મનદંડ, વચનદંડ અને તનદંડ નિવર્તાવ્યા, ચાર કષાયથી વિમુક્ત થયા. માયાશલ્ય, નિદાનશલ્ય તથા મિથ્યાત્વશલ્ય એ ત્રિશલ્યથી તે વિરાગી થયા. સપ્ત મહા ભયથી તે અભય થયા. હાસ્ય અને શોકથી નિવર્યા. નિદાન રહિત થયા; રાગદ્વેષરૂપી બંધનથી છૂટી ગયા. વાંછા રહિત થયા; સર્વ પ્રકારના વિલાસથી રહિત થયા; કરવાલથી કોઈ કાપે અને કોઈ ચંદન વિલેપન કરે તે પર સમભાવી થયા. પાપ આવવાનાં સઘળાં દ્વાર તેણે રૂંધ્યાં. શુદ્ધ અંતઃકરણ સહિત ધર્મધ્યાનાદિક વ્યાપારે તે પ્રશસ્ત થયા. જિનેન્દ્ર શાસનતત્ત્વ પરાયણ થયા. જ્ઞાને કરી, આત્મચારિત્રે કરી, સમ્યક્ત્વે કરી, તપે કરી, પ્રત્યેક મહાવ્રતની પાંચ ભાવના એમ પાંચ મહાવ્રતની પચીસ ભાવનાએ કરી અને નિર્મળતાએ કરી તે અનુપમ વિભૂષિત થયા. સમ્યક્ પ્રકારથી ઘણાં વર્ષ સુધી આત્મચારિત્ર પરિસેવીને એક માસનું અનશન કરીને તે મહાજ્ઞાની યુવરાજ મૃગાપુત્ર પ્રધાન મોક્ષગતિએ પરવર્યા. પ્રમાણશિક્ષાઃ- તત્ત્વજ્ઞાનીઓએ સપ્રમાણ સિદ્ધ કરેલી દ્વાદશભાવનામાંની સંસારભાવનાને દૃઢ કરવા મૃગાપુત્રનું ચરિત્ર અહીં વર્ણવ્યું. સંસારાટવીમાં પરિભ્રમણ કરતાં અનંત દુઃખ છે એ વિવેકસિદ્ધ છે; અને એમાં પણ મેષાનુમેષ જેમાં સુખ નથી એવી નરકાધોગતિનાં અનંત દુઃખ યુવજ્ઞાની યોગદ્ર મૃગાપુત્ર જનકજનેતા પ્રતિ વર્ણવ્યાં છે, તે કેવળ સંસારમુકત થવાનો વિરાગી ઉપદેશ પ્રદર્શિત કરે છે. આત્મચારિત્ર અવધારણ કરતાં તપપરિષહાદિકના બહિદુઃખને દુઃખ માન્યું છે; અને મહાધોગતિના પરિભ્રમણરૂપ અનંત દુઃખને બહિર્ભાવ મોહિનીથી સુખ માન્યું છે; એ જો કેવી ભ્રમવિચિત્રતા છે ? આત્મચારિત્રનું દુઃખ તે દુઃખ નહીં પણ પરમ સુખ છે, અને પરિણામે અનંત સુખતરંગ પ્રાપ્તિનું કારણ છે; તેમજ ભોગવિલાસાદિકનું સુખ તે ક્ષણિક અને બહિર્દશ્ય સુખ તે કેવળ દુઃખ જ છે. પરિણામે અનંત દુઃખનું કારણ છે, એમ સપ્રમાણ સિદ્ધ કરવા મહાજ્ઞાની મૃગાપુત્રનો વૈરાગ્ય અહીં દર્શાવ્યો છે. એ મહા પ્રભાવિક, મહા યશોમાન મૃગાપુત્રની પેઠે તપાદિક અને આત્મચારિત્રાદિક શુદ્ધાચરણ કરે, તે ઉત્તમ સાધુ ત્રિલોકમાં પ્રસિદ્ધ અને પ્રધાન એવી પરમ સિદ્ધિદાયક સિદ્ધગતિને પામે. સંસારમમત્વને દુઃખવૃદ્ધિરૂપ માની, તત્ત્વજ્ઞાનીઓ તે મૃગાપુત્રની પેઠે જ્ઞાનદર્શનચારિત્રરૂપ દિવ્ય ચિંતામણિને પરમ સુખ અને પરમાનંદને કારણે આરાધે છે. મહર્ષિ મૃગાપુત્રનું સર્વોતમ ચરિત્ર (સંસારભાવનારૂપે) સંસારપરિભ્રમણનિવૃત્તિનો, અને તેની સાથે અનેક પ્રકારની નિવૃત્તિનો ઉપદેશ કરે છે; એ ઉપરથી નિવૃત્તિબોધ અંતર્દર્શનનું નામ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૫૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર રાખી આત્મચારિત્રની ઉત્તમતા વર્ણવતાં આ મૃગાપુત્ર ચરિત્ર અહીં આગળ પૂર્ણતા પામે છે. સંસારપરિભ્રમણનિવૃત્તિ અને સાવદ્ય ઉપકરણનિવૃત્તિનો પવિત્ર વિચાર તત્ત્વજ્ઞાનીઓ નિરંતર કરે છે. ઇતિ અંતર્દર્શને સંસારભાવનારૂપ ષષ્ઠ ચિત્રે મૃગાપુત્રચરિત્ર સમાપ્ત. ܀܀܀܀܀ સપ્તમ ચિત્ર આસવભાવના દ્વાદશ અવિરતિ, ષોડશ કષાય, નવ નોકષાય, પંચ મિથ્યાત્વ અને પંચદશ યોગ એ સઘળાં મળી સત્તાવન આસવદ્વાર એટલે પાપને પ્રવેશ કરવાનાં પ્રનાળ છે. દૃષ્ટાંતઃ- મહાવિદેહમાં વિશાળ પુંડરિકિણી, નગરીના રાજ્યસિંહાસન પર પુંડરિક અને કુંડરિક બે ભાઈઓ સ્થિર હતા. એક વેળા મહા તત્ત્વવિજ્ઞાની મુનિરાજ વિહાર કરતાં ત્યાં આવ્યા. મુનિના વૈરાગ્ય વચનામૃતથી કુંડરિક દીક્ષાનુરક્ત થયો; અને ઘેર આવ્યા પછી પુંડરિકને રાજ સોંપી ચારિત્ર અંગીકૃત કર્યું, સરસનીરસ આહાર કરતાં થોડા કાળે તે રોગગ્રસ્ત થયો; તેથી તે ચારિત્રપરિણામે ભંગ થયો. પુંડરિકિણી મહા નગરીની અશોકવાડીમાં આવીને એણે ઓઘો મુખપટી વૃક્ષે વળગાડી મૂક્યાં. નિરંતર તે પરિચિંતવન કરવા મંડ્યો કે પુંડરિક મને રાજ આપશે કે નહીં આપે ? વનરક્ષકે કુંડરિકને ઓળખ્યો. તેણે જઈને પુંડરિકને વિદિત કર્યું કે, આકુલવ્યાકુલ થતો તમારો ભાઈ અશોક બાગમાં રહ્યો છે. પુંડરિકે આવી કુંડરિકના મનોભાવ જોયા; અને તેને ચારિત્રથી ડોલતો જોઈ કેટલોક ઉપદેશ આપી પછી રાજ સોંપી દઈને ઘેર આવ્યો. કુંડરિકની આજ્ઞાને સામંત કે મંત્રી કોઈ અવલંબન ન કરતાં, તે સસ્ર વર્ષ પ્રવ્રજ્યા પાળી પતિત થયો તે માટે તેને ધિક્કારતા હતા. કુંડરિકે રાજ્યમાં આવ્યા પછી અતિ આહાર કર્યો. રાત્રીએ એથી કરીને તે બહુ પીડાયો અને વમન થયું; અભાવથી પાસે કોઈ આવ્યું નહીં, એથી તેના મનમાં પ્રચંડભાવ આવ્યો. તેણે નિશ્ચય કર્યો કે, આ દરદથી મને જો શાંતિ થાય તો પછી પ્રભાતે એ સઘળાને હું જોઈ લઈશ. એવાં મહા દુર્ધ્યાનથી મરીને સાતમી નરકે તે અપયઠાંણ પાથડે તેત્રીશ સાગરોપમને આયુષ્ય અનંત દુઃખમાં જઈ ઉપજ્યો. કેવાં વિપરીત આસવદ્વાર ।। ઇતિ સપ્તમ ચિત્રે આસવભાવના સમાપ્ત. ܀܀܀܀܀ અષ્ટમ ચિત્ર સંવરભાવના સંવરભાવના- ઉપર કહ્યાં તે આસવદ્વાર અને પાપપ્રનાલને સર્વ પ્રકારે રોકવાં (આવતા કર્મ સમૂહને અટકાવવા) તે સંવરભાવ. દૃષ્ટાંતઃ- (૧) (કુંડરિકનો અનુસંબંધ) કુંડરિકના મુખપટી ઇત્યાદિ સાજને ગ્રહણ કરીને પુંડરિકે નિશ્ચય કર્યો કે, મારે મહર્ષિ ગુરુ કને જવું; અને ત્યાર પછી જ અન્નજળ ગ્રહણ કરવાં. અણવાણે ચરણે પરવરતાં પગમાં કંકર, કંટક ખૂંચવાથી લોહીની ધારાઓ ચાલી તોપણ તે ઉત્તમ ધ્યાને સમતા ભાવે રહ્યો. એથી એ મહાનુભાવ પુંડરિક ચ્યવીને સમર્થ સર્વાર્થસિદ્ધ વિમાને તેત્રીશ સાગરોપમના અત્યુગ્ર આયુષ્ય દેવરૂપે ઊપજ્યો. આસ્રવથી શી કુંડરિકની દુઃખદશા ! અને સંવરથી શી પુંડરિકની સુખદશા | Page #125 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૩ મું ૫૫ દૃષ્ટાંતઃ- (૨) શ્રી વજ્રસ્વામી કેવળ કંચનકામિનીના દ્રવ્યભાવથી પરિત્યાગી હતા. એક શ્રીમંતની રુકૃમિણી નામની મનોહારિણી પુત્રી વજ્રસ્વામીના ઉત્તમ ઉપદેશને શ્રવણ કરીને મોહિત થઈ. ઘેર આવી માતાપિતાને કહ્યું કે, જો હું આ દેહે પતિ કરું તો માત્ર વજ્રસ્વામીને જ કરું, અન્યની સાથે સંલગ્ન થવાની મારે પ્રતિજ્ઞા છે. રુકૃમિણીને તેનાં માતાપિતાએ ઘણુંયે કહ્યું, “ઘેલી ! વિચાર તો ખરી કે, મુનિરાજ તે વળી પરણે ? એણે તો આસવદ્વારની સત્ય પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે." તોપણ રુકમિણીએ કહ્યું ન માન્યું. નિરુપાયે ધનાવા શેઠે કેટલુંક દ્રવ્ય અને સુરૂપા રુમિણીને સાથે લીધી; અને જ્યાં વજ્રસ્વામી વિરાજતા હતા ત્યાં આવીને કહ્યું કે, “આ લક્ષ્મી છે તેનો તમે યથારુચિ ઉપયોગ કરો; અને વૈભવવિલાસમાં વાપરો; અને આ મારી મહા સુકોમલા રુકમિણી નામની પુત્રીથી પાણિગ્રહણ કરો.” એમ કહીને તે પોતાને ઘેર આવ્યો. યૌવનસાગરમાં તરતી અને રૂપના અંબારરૂપ રુકૃમિણીએ વજ્રસ્વામીને અનેક પ્રકારે ભોગ સંબંધી ઉપદેશ કર્યો; ભોગનાં સુખ અનેક પ્રકારે વર્ણવી દેખાડયાં; મનમોહક હાવભાવ તથા અનેક પ્રકારના અન્ય ચળાવવાના ઉપાય કર્યા; પરંતુ તે કેવળ વૃથા ગયા; મહા સુંદરી રુકમિણી પોતાના મોકયક્ષમાં નિષ્ફળ થઈ. ઉગ્રચરિત્ર વિજયમાન વજસ્વામી મેરુની પેઠે અચળ અને અડોલ રહ્યા. રુકમિણીના મન, વચન અને તનના સર્વ ઉપદેશ અને હાવભાવથી તે લેશમાત્ર પીગળ્યા નહીં. આવી મહા વિશાળ દેઢતાથી રુમિણીએ બોધ પામી નિશ્ચય કર્યો કે, આ સમર્થ જિતેન્દ્રિય મહાત્મા કોઈ કાળે ચલિત થનાર નથી. લોહ પથ્થર પિગળાવવા સુલભ છે, પણ આ મહા પવિત્ર સાધુ વજ્રસ્વામીને પિગળાવવા સંબંધીની આશા નિરર્થક છતાં અધોગતિના કારણરૂપ છે. એમ સુવિચારી તે રુકમિણીએ પિતાએ આપેલી લક્ષ્મીને શુભ ક્ષેત્રે વાપરીને ચારિત્ર ગ્રહણ કર્યું; મન, વચન અને કાયાને અનેક પ્રકારે દમન કરી આત્માર્થ સાધ્યો. એને તત્ત્વજ્ઞાનીઓ સંવરભાવના કહે છે. ઇતિ અષ્ટમ ચિત્રે સંવરભાવના સમાપ્ત. નવમ ચિત્ર નિર્જરાભાવના દ્વાદશ પ્રકારનાં તપ વડે કરી કર્મઓઘને બાળીને ભસ્મીભૂત કરી નાંખીએ, તેનું નામ નિર્જરા ભાવના કહેવાય છે. તપના બાર પ્રકારમાં છ બાહ્ય અને છ અન્વંતર પ્રકાર છે, અનશન, ઊોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ છ બાહ્ય તપ છે. પ્રાયચિત્ત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન અને કાયોત્સર્ગ, એ છ અત્યંતર તપ છે. નિર્જરા બે પ્રકારે છે. એક અકામ નિર્જરા અને દ્વિતીય સકામ નિર્જરા. નિર્જરાભાવના પર એક વિપ્રપુત્રનું દૃષ્ટાંત કહીશું. દૃષ્ટાંતઃ- કોઈ બ્રાહ્મણે પોતાના પુત્રને સપ્તવ્યસનભક્ત જાણીને પોતાને ઘેરથી કાઢી મૂક્યો. તે ત્યાંથી નીકળી પડ્યો અને જઈને તેણે તસ્કરમંડળીથી સ્નેહસંબંધ જોડ્યો. તે મંડળીના અગ્રેસરે તેને સ્વકામનો પરાક્રમી જાણીને પુત્ર કરીને સ્થાપ્યો. એ વિષ્ણુપુત્ર દુષ્ટદમન કરવામાં દૃઢપ્રહારી જણાયો. એ ઉપરથી એનું ઉપમાન દેહપ્રહારી કરીને સ્થાપ્યું. તે દૃઢપ્રહારી તક્કરમાં અગ્રેસર થયો. નગર ગ્રામ ભાંગવામાં બલવત્તર છાતીવાળો કર્યો. તેણે ઘણાં પ્રાણીઓના પ્રાણ લીધા. એક વેળા પોતાના સંગતિસમુદાયને લઈને તેણે એક મહાનગર લૂંટયું. દેટપ્રહારી એક વિપ્રને ઘેર બેઠો હતો. તે વિપ્રને ત્યાં ઘણા પ્રેમભાવથી ક્ષીરભોજન કર્યું હતું, તે ક્ષીરભોજનના ભાજનને તે વિપુનાં મનોરથી બાળકડાં વીંટાઈ વળ્યાં હતાં. દેપારી તે ભાજનને અડકવા મંડ્યો, એટલે Page #126 -------------------------------------------------------------------------- ________________ ૫૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર બ્રાહ્મણીએ કહ્યું, 'એ મૂર્ખના મહારાજા ! અભડાવ કાં ? અમારે પછી કામ નહીં આવે, એટલું પણ તું સમજતો નથી ?' દૃઢપ્રહારીને આ વચનથી પ્રચંડ ક્રોધ વ્યાપ્યો અને તેણે તે દીન સ્ત્રીને કાળધર્મ પમાડી. નાહતો નાહતો બ્રાહ્મણ સહાયતાએ ધાયો, તેને પણ તેણે પરભવ-પ્રાપ્ત કર્યો. એટલામાં ઘરમાંથી ગાય દોડતી આવી, અને તેણે શીંગડે કરી દઢપ્રહારીને મારવા માંડ્યો; તે મહા દુષ્ટે તેને પણ કાળને સ્વાધીન કરી. એ ગાયના પેટમાંથી એક વાછરડું નીકળી પડ્યું; તેને તરફડતું દેખી દેટપ્રહારીના મનમાં બહુ બહુ પશ્ચાત્તાપ થયો. મને ધિક્કાર છે કે મેં મહા અઘોર હિંસાઓ કરી ! મારો એ મહાપાપથી ક્યારે છૂટકો થશે ? ખરે ! આત્મસાર્થક સાધવામાં જ શ્રેય છે ! એવી ઉત્તમ ભાવનાએ તેણે પંચમુષ્ટિ કેશલુંચન કર્યુ. નગરની ભાગોળે આવી ઉગ્ર કાયોત્સર્ગે રહ્યા. આખા નગરને પૂર્વે સંતાપરૂપ થયા હતા; એથી લોકોએ એને બહુવિધ સંતાપવા માંડ્યા. જતાં આવતાંનાં ધૂળઢેફાં અને પથ્થર, ઈંટાળા અને તરવારની મુષ્ટિકા વડે તે અતિ સંતાપપ્રાપ્ત થયા. ત્યાં આગળ લોકસમુદાયે દોઢ મહિના સુધી તેને પરાભવ્યા; પછી થાક્યા, અને મૂકી દીધા. દંઢપ્રહારી ત્યાંથી કાર્યોત્સર્ગ પાળી બીજી ભાગોળે એવા જ ઉંગ્ર કાયોત્સર્ગથી રહ્યા. તે દિશાના લોકોએ પણ એમ જ પરાભવ્યા; દોઢ મહિને છંછેડી મૂકી દીધા. ત્યાંથી કાયોત્સર્ગ પાણી દેઢપ્રહારી ત્રીજી પોળે રહ્યા. તેઓએ પણ મહા પરાભવ આપ્યો, ત્યાંથી દોઢ મહિને મૂકી દીધાથી ચોથી પોળે દોઢ માસ સુધી રહ્યા. ત્યાં અનેક પ્રકારના પરિષને સહન કરીને તે ક્ષમાઘર રહ્યા. છઠ્ઠું માસે અનંત કર્મસમુદાયને બાળી વિશોધી વિશોધીને તે કર્મરહિત થયા. સર્વ પ્રકારના મમત્વનો તેણે ત્યાગ કર્યો. અનુપમ કૈવલ્યજ્ઞાન પામીને તે મુક્તિના અનંત સુખાનંદયુક્ત થયા. એ નિર્જરા ભાવના દૃઢ થઈ. હવે- ܀܀܀܀܀ દશમ ચિત્ર લોકસ્વરૂપભાવના લોકસ્વરૂપભાવનાઃ- એ ભાવનાનું સ્વરૂપ અહીં આગળ સંક્ષેપમાં કહેવાનું છે. જેમ પુરુષ બે હાથ દઈ પગ પહોળા કરી ઊભો રહે તેમ લોકનાલ કિંવા લોકસ્વરૂપ જાણવું. તીરછા થાળીને આકારે તે લોકસ્વરૂપ છે. કિંવા માદલને ઊભા મૂક્યા સમાન છે. નીચે ભુવનપતિ, વ્યંતર અને સાત નરક છે. તીરછે અઢી દ્વીપ આવી રહેલા છે. ઊંચે બાર દેવલોક, નવ ગૈવેયક, પાંચ અનુત્તર વિમાન અને તે પર અનંત સુખમય પવિત્ર સિદ્ધગતિની પડોશી સિદ્ધશિલા છે. તે લોકાલોકપ્રકાશક સર્વજ્ઞ, સર્વદર્શી અને નિરુપમ કૈવલ્યજ્ઞાનીઓએ ભાખ્યું છે. સંક્ષેપે લોકસ્વરૂપ ભાવના કહેવાઈ. પાપપ્રનાલને રોકવા માટે આસવભાવના અને સંવરભાવના, તપ મહફલી માટે નિર્જરાભાવના અને લોકસ્વરૂપનું કિંચિત્ તત્ત્વ જાણવા માટે લોકસ્વરૂપભાવના આ દર્શને આ ચાર ચિત્રે પૂર્ણતા પામી દશમ ચિત્ર સમાપ્ત. ܀܀܀܀܀ જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જો વિચાર- એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર. Page #127 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૧૭ મોક્ષમાળા (બાલાવબોધ) ઉપોદ્ઘાત નિગ્રંથ પ્રવચનને અનુકૂલ થઈ સ્વલ્પતાથી આ ગ્રંથ ગૂંથું છું. પ્રત્યેક શિક્ષાવિષયરૂપી મણિકાથી આ પૂર્ણાહુતિ પામશે. આડંબરી નામ એ જ ગુરુત્વનું કારણ છે, એમ સમજતાં છતાં પરિણામે અપ્રભુત્વ રહેલું હોવાથી એમ કરેલું છે તે ઉચિત થાઓ ! ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલનો ઉપદેશ કરનારા પુરુષો કંઈ ઓછા થયા નથી; તેમ આ ગ્રંથ કંઈ તેથી ઉત્તમ વા સમાનતારૂપ નથી; પણ વિનયરૂપે તે ઉપદેશકોનાં ધુરંધર પ્રવચનો આગળ કનિષ્ઠ છે. આ પણ પ્રમાણભૂત છે કે, પ્રધાન પુરુષની સમીપ અનુચરનું અવશ્ય છે; તેમ તેવા ધુરંધર ગ્રંથનું ઉપદેશબીજ રોપાવા, અંતઃકરણ કોમલ કરવા આવા ગ્રંથનું પ્રયોજન છે. આ પ્રથમ દર્શન અને બીજાં અન્ય દર્શનોમાં તત્ત્વજ્ઞાન તેમજ સુશીલની પ્રાપ્તિ માટે અને પરિણામે અનંત સુખતરંગ પ્રાપ્ત કરવા માટે જે જે સાધ્યસાધનો શ્રમણ ભગવંત જ્ઞાતપુત્રે પ્રકાશ્યાં છે, તેનો સ્વલ્પતાથી કિંચિત્ તત્ત્વસંચય કરી તેમાં મહાપુરુષોનાં નાનાં નાનાં ચરિત્રો એકત્ર કરી આ ભાવનાબોધ અને આ મોક્ષમાળાને વિભૂષિત કરી છે. તે - “વિદગ્ધમુખમંડનં ભવતું.’ (સંવત્ ૧૯૪૩) -કર્તાપુરુષ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૫૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર શિક્ષણપદ્ધતિ અને મુખમુદ્રા આ એક સ્યાદ્વાદત્તત્ત્વાવબોધ વૃક્ષનું બીજ છે. આ ગ્રંથ તત્ત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કંઈ અંશે પણ દૈવત રહ્યું છે. એ સમભાવથી કહું છું. પાઠક અને વાંચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે, શિક્ષાપાઠ પાઠે કરવા કરતાં જેમ બને તેમ મનન કરવા; તેનાં તાત્પર્ય અનુભવવાં, જેમની સમજણમાં ન આવતાં હોય તેમણે જ્ઞાતા શિક્ષક કે મુનિઓથી સમજવા, અને એ યોગવાઈ ન હોય તો પાંચ સાત વખત તે પાઠો વાંચી જવા. એક પાઠ વાંચી ગયા પછી અર્ધ ઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછવું કે શું તાત્પર્ય મળ્યું ? તે તાત્પર્યમાંથી હેય, જ્ઞેય અને ઉપાદેય શું છે ? એમ કરવાથી આખો ગ્રંથ સમજી શકાશે. હ્રદય કોમળ થશે; વિચારશક્તિ ખીલશે અને જૈનતત્ત્વ પર રૂડી શ્રદ્ધા થશે. આ ગ્રંથ કંઈ પઠન કરવારૂપ નથી; મનન કરવારૂપ છે. અર્થરૂપ કેળવણી એમાં યો છે. તે યોજના ‘બાલાવબોધ’ રૂપ છે. ‘વિવેચન’ અને પ્રજ્ઞાવબોધ’ ભાગ ભિન્ન છે. આ એમાંનો એક કકડો છે; છતાં સામાન્ય તત્ત્વરૂપ છે. સ્વભાષા સંબંધી જેને સારું જ્ઞાન છે; અને નવ તત્ત્વ તેમજ સામાન્ય પ્રકરણ ગ્રંથો જે સમજી શકે છે; તેવાઓને આ ગ્રંથ વિશેષ બોધદાયક થશે. આટલી તો અવશ્ય ભલામણ છે કે નાના બાળકને આ શિક્ષાપાઠોનું તાત્પર્ય સમજણરૂપે સવિધિ આપવું. જ્ઞાનશાળાના વિદ્યાર્થીઓને શિક્ષાપાઠ મુખપાઠ કરાવવા, ને વારંવાર સમજાવવા, જે જે ગ્રંથોની એ માટે સહાય લેવી ઘટે તે લેવી. એક બે વાર પુસ્તક પૂર્ણ શીખી રહ્યા પછી અવળેથી ચલાવવું. આ પુસ્તક ભણી હું ધારું છું કે, સુજ્ઞવર્ગ કટાક્ષ દૃષ્ટિથી નહી જોશે. બહુ ઊંડાં ઊતરતાં આ મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે । મધ્યસ્થતાથી એમાં તત્ત્વજ્ઞાન અને શીલ બોધવાનો ઉદ્દેશ છે. આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો હેતુ ઊછરતા બાળયુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટતા અટકાવવાનો પણ છે. મનમાનતું ઉત્તેજન નહીં હોવાથી લોકોની ભાવના કેવી થશે એ વિચાર્યા વગર આ સાફ્સ કર્યુ છે; હું ધારું છું કે તે ફળદાયક થશે. શાળામાં પાઠકોને ભેટ દાખલ આપવા ઉમંગી થવા અને અવશ્ય જૈનશાળામાં ઉપયોગ કરવા મારી ભલામણ છે. તો જ પારમાર્થિક હેતુ પાર પડશે. શિક્ષાપાઠ ૧. વાંચનારને ભલામણ વાંચનાર ! હું આજે તમારા હસ્તકમળમાં આવું છું. મને યત્નાપૂર્વક વાંચજો. મારાં કહેલાં તત્ત્વને હૃદયમાં ધારણ કરજો. હું જે જે વાત કહું તે તે વિવેકથી વિચારજો; એમ કરશો તો તમે જ્ઞાન, ધ્યાન, નીતિ, વિવેક, સદ્ગુણ અને આત્મશાંતિ પામી શકશો. તમે જાણતા હશો કે, કેટલાંક અજ્ઞાન મનુષ્યો નહીં વાંચવા યોગ્ય પુસ્તકો વાંચીને પોતાનો વખત ખોઈ દે છે, અને અવળે રસ્તે ચઢી જાય છે. આ લોકમાં અપકીર્તિ પામે છે. તેમજ પરલોકમાં નીચ ગતિએ જાય છે. તમે જે પુસ્તકો ભણ્યા છો, અને હજુ ભણો છો, તે પુસ્તકો માત્ર સંસારનાં છે; પરંતુ આ પુસ્તક તો ભવ પરભવ બન્નેમાં તમારું હિત કરશે; ભગવાનનાં કહેલાં વચનોનો એમાં થોડો ઉપદેશ કર્યો છે. તમે કોઈ પ્રકારે આ પુસ્તકની આશાતના કરશો નહીં, તેને ફાડશો નહીં, ડાઘ પાડશો નહીં કે બીજી કોઈ પણ રીતે બિગાડશો નહીં. વિવેકથી સઘળું કામ લેજો. વિચક્ષણ પુરુષોએ કહ્યું છે કે વિવેક ત્યાં જ ધર્મ છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૫૯ તમને એક એ પણ ભલામણ છે કે, જેઓને વાંચતાં નહીં આવડતું હોય અને તેની ઇચ્છા હોય તો આ પુસ્તક અનુક્રમે તેને વાંચી સંભળાવવું, તમે જે વાતની ગમ પામો નહીં તે ડાહ્યા પુરુષ પાસેથી સમજી લેજો. સમજવામાં આળસ કે મનમાં શંકા કરશો નહી.. તમારા આત્માનું આથી હિત થાય, તમને જ્ઞાન, શાંતિ અને આનંદ મળે, તમે પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ એવી શુભ યાચના અર્હત્ ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરું છું. શિક્ષાપાઠ ૨. સર્વમાન્ય ધર્મ (ચોપાઈ) ધર્મતત્ત્વ જો પૂછ્યું મને, તો સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર, ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સંતોષ, દ્યો પ્રાણીને, દળવા દોષ. સત્ય શીળ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ, પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય; સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય, સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે, નહીં વિશેષ: સર્વ પ્રકારે જિનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ ! એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ; ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ. તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. ܀܀܀ શિક્ષાપાઠ ૩. કર્મના ચમત્કાર Audio હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જઉં છું; એ ઉપરથી વિચાર કરશો તો તમને પરભવની શ્રદ્ધા દૃઢ થશે. એક જીવ સુંદર પતંગે પુષ્પશય્યામાં શયન કરે છે, એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી. એક ભાત ભાતનાં ભોજનોથી તૃપ્ત રહે છે, એકને કાળી જારના પણ સાંસા પડે છે. એક અગણિત લક્ષ્મીનો ઉપભોગ લે છે, એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે. એક મધુરાં વચનથી મનુષ્યનાં મન હરે છે, એક અવાચક જેવો થઈને રહે છે. એક સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ફરે છે, એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી. એક રોગી છે, એક પ્રબળ છે. એક બુદ્ધિશાળી છે, એક જડભરત છે. એક મનોહર નયનવાળો છે, એક અંધ છે. એક લૂલો છે, એક પાંગળો છે. એક કીર્તિમાન છે, એક અપયશ ભોગવે છે. એક લાખો અનુચરો પર હુકમ ચલાવે છે, એક તેટલાના જ રંબા સહન કરે છે. એકને જોઈને આનંદ ઉપજે છે, એકને જોતાં વમન થાય છે. એક સંપૂર્ણ ઇંદ્રિયોવાળો છે, એક અપૂર્ણ છે. એકેને દીન દુનિયાનું લેશ ભાન નથી, એકનાં દુઃખનો કિનારો પણ નથી. Page #130 -------------------------------------------------------------------------- ________________ GO http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર એક ગર્ભાધાનથી હરાયો, એક જન્મ્યો કે મૂઓ, એક મૂએલો અવતર્યો, એક સો વર્ષનો વૃદ્ધ થઈને મરે છે. કોઈનાં મુખ, ભાષા અને સ્થિતિ સરખાં નથી. મુર્ખ રાજગાદી પર ખમા ખમાથી વધાવાય છે, સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે ! આમ આખા જગતની વિચિત્રતા ભિન્નભિન્ન પ્રકારે તમે જુઓ છો; એ ઉપરથી તમને કંઈ વિચાર આવે છે ? મેં કહ્યું છે, છતાં વિચાર આવતો હોય તો કહો તે શા વડે થાય છે ? પોતાનાં બાંધેલાં શુભાશુભ કર્મ વડે. કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે. પરભવ નહીં માનનાર પોતે એ વિચાર શા વડે કરે છે ? એ વિચારે તો આપણી આ વાત એ પણ માન્ય રાખે. ܀܀܀ શિક્ષાપાઠ ૪. માનવદેહ તમે સાંભળ્યું તો હશે કે વિદ્વાનો માનવદેહને બીજા સઘળા દેફ કરતાં ઉત્તમ કહે છે. પણ ઉત્તમ કહેવાનું કારણ તમારા જાણવામાં નહીં હોય માટે લો હું કહું. આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે. એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પ્રયોજન કરે છે. મોક્ષને સાધી તેઓ અનંત સુખમાં વિરાજમાન થાય છે. એ મોક્ષ બીજા કોઈ દેહથી મળનાર નથી. દેવ, તિર્યંચ કે નરક એ એ ગતિથી મોક્ષ નથી; માત્ર માનવદેહથી મોક્ષ છે. ત્યારે તમે પૂછશો કે સઘળાં માનવીઓનો મોક્ષ કેમ થતો નથી ? એનો ઉત્તર પણ હું કહી દઉં. જેઓ માનવપણું સમજે છે તેઓ સંસારશોકને તરી જાય છે. માનવપણું વિદ્વાનો એને કહે છે કે, જેનામાં વિવેકબુદ્ધિ ઉદય પામી હોય. તે વડે સત્યાસત્યનો નિર્ણય સમજીને પરમ તત્ત્વ, ઉત્તમ આચાર અને સતધર્મનું સેવન કરીને તેઓ અનુપમ મોક્ષને પામે છે. મનુષ્યના શરીરના દેખાવ ઉપરથી વિદ્વાનો તેને મનુષ્ય કહેતા નથી; પરંતુ તેના વિવેકને લઈને કહે છે. બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે હોઠ અને એક નાક એ જૈને હોય તેને મનુષ્ય કહેવો એમ આપણે સમજવું નહીં. જો એમ સમજીએ તો પછી વાંદરાને પણ મનુષ્ય ગણવો જોઈએ. એણે પણ એ પ્રમાણે સઘળું પ્રાપ્ત કર્યું છે. વિશેષમાં એક પૂંછડું પણ છે; ત્યારે શું એને મહા મનુષ્ય કહેવો ? નહીં, માનવપણું સમજે તે જ માનવ કહેવાય જ્ઞાનીઓ કહે છે કે, એ ભવ બહુ દુર્લભ છે; અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે; માટે એથી ઉતાવળે આત્મસાર્થક કરી લેવું, અયમંતકુમાર, ગજસુકુમાર જેવાં નાનાં બાળકો પણ માનવપણાને સમજવાથી મોક્ષને પામ્યા. મનુષ્યમાં જે શક્તિ વધારે છે તે શક્તિ વડે કરીને મદોન્મત્ત હાથી જેવાં પ્રાણીને પણ વશ કરી લે છે; એ જ શક્તિ વડે જો તેઓ પોતાના મનરૂપી હાથીને વશ કરી લે તો કેટલું કલ્યાણ થાય ! કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સદ્વિવેકનો ઉદય થતો નથી અને મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. એથી આપણને મળેલો એ બહુ દુર્લભ માનવદેહ સફળ કરી લેવો અવશ્યનો છે. કેટલાક મૂર્ખા દુરાચારમાં, અજ્ઞાનમાં, વિષયમાં અને અનેક પ્રકારના મદમાં મળેલો માનવદેહ વૃથા ગુમાવે છે. અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે. એ નામના માનવ ગણાય, બાકી તો વાનરરૂપ જ છે. મોતની પળ નિશ્ચય આપણે જાણી શકતા નથી, માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું. શિક્ષા પાઠ ૫. અનાથી મુનિ-ભાગ ૧ અનેક પ્રકારની રિદ્ધિવાળો મગધ દેશનો શ્રેણિક નામે રાજા અશ્વક્રીડાને માટે મંડિકુક્ષ એ ૧.જુઓ ભાવનાબોધ, પંચમચિત્ર-પ્રમાણશિક્ષા. Page #131 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૧ નામના વનમાં નીકળી પડ્યો. વનની વિચિત્રતા મનોહારિણી હતી. નાના પ્રકારનાં વૃક્ષો ત્યાં આવી રહ્યાં હતાં; નાના પ્રકારની કોમળ વેલીઓ ઘટાટોપ થઈ રહી હતી, નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં; નાના પ્રકારનાં પક્ષીઓનાં મધુરાં ગાયન ત્યાં સંભળાતાં હતાં; નાના પ્રકારનાં ફૂલથી તે વન છવાઈ રહ્યું હતું; નાના પ્રકારનાં જલનાં ઝરણ ત્યાં વહેતાં હતાં; ટૂંકામાં એ વન નંદનવન જેવું લાગતું હતું. તે વનમાં એક ઝાડ તળે મહાસમાધિવંત પણ સુકુમાર અને સુખોચિત મુનિને તે શ્રેણિકે બેઠેલો દીઠો. એનું રૂપ જોઈને તે રાજા અત્યંત આનંદ પામ્યો, ઉપમારહિત રૂપથી વિસ્મિત થઈને મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યો આ મુનિનો કેવો અદ્ભુત વર્ણ છે ! એનું કેવું મનોહર રૂપ છે ! એની કેવી અદ્ભુત સૌમ્યતા છે ! આ કેવી વિસ્મયકારક ક્ષમાનો ધરનાર છે ! આના અંગથી વૈરાગ્યનો કેવો ઉત્તમ પ્રકાશ છે ! આની કેવી નિર્લોભતા જણાય છે ! આ સંયતિ કેવું નિર્ભય નમ્રપણું ધરાવે છે ! એ ભોગથી કેવો વિરક્ત છે ! એમ ચિતવતો ચિતવતો, મુદિત થતો થતો, સ્તુતિ કરતો કરતો, ધીમેથી ચાલતો ચાલતો, પ્રદક્ષિણા દઈને તે મુનિને વંદન કરીને અતિ સમીપ નહીં તેમ અતિ દૂર નહીં એમ તે શ્રેણિક બેઠો. પછી બે હાથની અંજલિ કરીને વિનયથી તેણે તે મુનિને પૂછ્યું કે “હે આર્ય ! તમે પ્રશંસા કરવા યોગ્ય એવા તરુણ છો; ભોગવિલાસને માટે તમારી વય અનુકૂળ છે; સંસારમાં નાના પ્રકારનાં સુખ રહ્યાં છે; ઋતુ ઋતુના કામભોગ, જળ સંબંધીના વિલાસ, તેમજ મનોારિણી સ્ત્રીઓનાં મુખવચનનું મધુરું શ્રવણ છતાં એ સઘળાંનો ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરો છો એનું શું કારણ ! તે મને અનુગ્રહથી કહો." રાજાનાં આવાં વચન સાંભળીને મુનિએ કહ્યું, “હે રાજા ! હું અનાથ હતો. મને અપૂર્વ વસ્તુનો પ્રાપ્ત કરાવનાર તથા યોગક્ષેમનો કરનાર, મારા પર અનુકંપા આણનાર, કરુણાથી કરીને પરમસુખનો દેનાર, એવો મારો કોઈ મિત્ર થયો નહીં, એ કારણ મારા અનાથીપણાનું હતું.” શિક્ષાપાઠ ૬. અનાથી મુનિ-ભાગ ૨ શ્રેણિક, મુનિનાં ભાષણથી સ્મિત હસીને બોલ્યો: “તમારે મહા રિસિવંતને નાય કેમ ન હોય ? જો કોઈ નાથ નથી તો હું થઉં છું. હે ભયત્રાણ ! તમે ભોગ ભોગવો. હે સંયતિ ! મિત્ર, જ્ઞાતિએ કરીને દુર્લભ છે એવો તમારો મનુષ્યભવ સુલભ કરો !' અનાથીએ કહ્યું, 'અરે શ્રેણિક રાજા ! પણ તું પોતે અનાથ છો તો મારો નાથ શું થઈશ | નિર્ધન તે ધનાઢ્ય ક્યાંથી બનાવે ? અબુધ તે બુદ્ધિદાન ક્યાંથી આપે ? અજ્ઞ તે વિદ્વત્તા કયાંથી દે ? વંધ્યા તે સંતાન ક્યાંથી આપે ? જ્યારે તું પોતે અનાથ છે; ત્યારે મારો નાથ ક્યાંથી થઈશ ?” મુનિનાં વચનથી રાજા અતિ આકુળ અને અતિ વિસ્મિત થયો. કોઈ કાળે જે વચનનું શ્રવણ થયું નથી તે વચનનું યતિમુખથી શ્રવણ થયું એથી તે શંકિત થયો અને બોલ્યોઃ “હું અનેક પ્રકારના અશ્વનો ભોગી છું, અનેક પ્રકારના મદોન્મત્ત હાથીઓનો ધણી છું, અનેક પ્રકારની સેના મને આધીન છે; નગર, ગ્રામ, અંતઃપુર અને ચતુષ્પાદની મારે કંઈ ન્યૂનતા નથી; મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભોગ હું પામ્યો છું; અનુચરો મારી આજ્ઞાને રૂડી રીતે આરાધે છે; પાંચે પ્રકારની સંપત્તિ મારે ઘેર છે; અનેક મનવાંછિત વસ્તુઓ મારી સમીપે રહે છે. આવો હું મહાન છતાં અનાથ કેમ હોઉં ? રખે હે ભગવાન ! તમે મૃષા બોલતા હો.” મુનિએ કહ્યું, “રાજા ! મારું કહેવું તું ન્યાયપૂર્વક સમજ્યો નથી. હવે હું જેમ અનાથ થયો; અને જેમ મેં સંસાર ત્યાગ્યો તેમ તને કહું છું. તે એકાગ્ર અને સાવધાન ચિત્તથી સાંભળ. સાંભળીને પછી તારી શંકાનો સત્યાસત્ય નિર્ણય કરજે કૌશાંબી નામે અતિ જીર્ણ અને વિવિધ પ્રકારની ભવ્યતાથી ભરેલી એક સુંદર નગરી છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ર http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ત્યાં રિદ્ધિથી પરિપૂર્ણ ધનસંચય નામનો મારો પિતા રહેતો હતો. હે મહારાજા ! યૌવનવયના પ્રથમ ભાગમાં મારી આંખો અતિ વેદનાથી ઘેરાઈ; આખે શરીરે અગ્નિ બળવા મંડ્યો; શસ્ત્રથી પણ અતિશય તીક્ષ્ણ તે રોગ વૈરીની પેઠે મારા પર કોપાયમાન થયો. મારું મસ્તક તે આંખની અસહ્ય વેદનાથી દુખવા લાગ્યું. વજ્રના પ્રહાર સરખી, બીજાને પણ રૌદ્ર ભય ઉપજાવનારી, એવી તે દારુણ વૈદનાથી હું અત્યંત શોકમાં હતો. સંખ્યાબંધ વૈદ્યશાસ્ત્રનિપુણ વૈદ્યરાજ હું મારી તે વેદનાનો નાશ કરવાને માટે આવ્યા; અનેક ઔષધ ઉપચાર કર્યા, પણ તે વૃથા ગયા. એ મહા નિપુણ ગણાતા વૈદ્યરાજો મને તે દરદી મુક્ત કરી શક્યા નહીં, એ જ હે રાજા ! મારું અનાથપણું હતું. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપવા માંડ્યું; પણ તેથી કરીને મારી તે વેદના ટળી નહીં, હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી માતા પુત્રના શોકે કરીને અતિ દુઃખાń થઈ; પરંતુ તે પણ મને તે દરદી મુકાવી શકી નહીં, એ જ હે રાજા ! મારું અનાથપણું હતું. એક પેટથી જન્મેલા મારા જ્યેષ્ઠ અને કનિષ્ઠ ભાઈઓ પોતાથી બનતો પરિશ્રમ કરી ચૂક્યા પણ મારી તે વેદના ટળી નહીં, હે રાજા ! એ જ મારું અનાથપણું હતું, એક પેટથી જન્મેલી મારી જ્યેષ્ઠા અને કનિષ્ઠા ભગિનીઓથી મારું તે દુઃખ ટળ્યું નહીં. હૈ મહારાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિવ્રતા, મારા પર અનુરક્ત અને પ્રેમવંતી હતી, તે આંસુ ભરી મારું હૈયું પલાળતી હતી. તેણે અન્ન, પાણી અને નાના પ્રકારનાં અંઘોલણ, ચૂવાદિક સુગંધી પદાર્થ, તેમજ અનેક પ્રકારનાં ફૂલચંદનાદિકનાં જાણીતાં અજાણીતાં વિલેપન કર્યા છતાં, હું તે વિલેપનથી મારો રોગ શમાવી ન શક્યો; ક્ષણ પણ અળગી રહેતી નહોતી એવી તે સ્ત્રી પણ મારા રોગને ટાળી ન શકી, એ જ હે મહારાજા ! મારું અનાથપણું હતું. એમ કોઈના પ્રેમથી, કોઈના ઔષધથી, કોઈના વિલાપથી કે કોઈના પરિશ્રમથી એ રોગ ઉપશમ્યો નહીં. એ વેળા પુનઃ પુનઃ મેં અસહ્ય વેદના ભોગવી. પછી હું પ્રપંચી સંસારથી ખેદ પામ્યો. એક વાર જો આ મહા વિડંબનામય વેદનાથી મુક્ત થઉં તો ખેતી, દંતી અને નિરારંભી પ્રવ્રજ્યાને ધારણ કરું, એમ ચિંતવીને શયન કરી ગયો. જ્યારે રાત્રિ અતિક્રમી ગઈ ત્યારે હૈ મહારાજા ! મારી તે વેદના ક્ષય થઈ ગઈ; અને હું નીરોગી થયો. માત, તાત, સ્વજન બંધવાદિકને પૂછીને પ્રભાતે મેં મહા ક્ષમાવંત, ઇંદ્રિયને નિગ્રહ કરવાવાળું, આરંભોપાધિથી રહિત એવું અણગારત્વ ધારણ કર્યું. શિક્ષાપાઠ ૭. અનાથી મુનિ-ભાગ ૩ હે શ્રેણિક રાજા ! ત્યાર પછી હું આત્મા પરાત્માનો નાથ થયો. હવે હું સર્વ પ્રકારના જીવનો નાથ છું. તું જે શંકા પામ્યો હતો તે હવે ટળી ગઈ હશે. એમ આખું જગત ચક્રવર્તી પર્યંત અશરણ અને અનાથ છે. જ્યાં ઉપાધિ છે ત્યાં અનાથતા છે; માટે હું કહું છું તે કથન તું મનન કરી જજે. નિશ્ચય માનજે કે, આપણો આત્મા જ દુઃખની ભરેલી વૈતરણીનો કરનાર છે; આપણો આત્મા જ ક્રૂર શાલ્મલિ વૃક્ષનાં દુઃખનો ઉપજાવનાર છે. આપણો આત્મા જ વાંછિત વસ્તુરૂપી દૂધની દેવાવાળી કામધેનુ ગાયનાં સુખનો ઉપજાવનાર છે; આપણો આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે; આપણો આત્મા જ કર્મનો કરનાર છે, આપણો આત્મા જ તે કર્મનો ટાળનાર છે. આપણો આત્મા જ દુ:ખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ સુખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ મિત્ર ને આપણો આત્મા જ વૈરી છે. આપણો આત્મા જ કનિષ્ઠ આચારે સ્થિત અને આપણો આત્મા જ નિર્મળ આચારે સ્થિત રહે છે." એમ આત્મપ્રકાશક બોધ શ્રેણિકને તે અનાથી મુનિએ આપ્યો. શ્રેણિક રાજા બહુ સંતોષ પામ્યો. બે હાથની અંજલિ કરીને તે એમ બોલ્યો કે, “હે ભગવન્ ! તમે મને ભલી રીતે ઉપદેશ્યો; Page #133 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું 93 તમે જેમ હતું તેમ અનાથપણું કહી બતાવ્યું. મહર્ષિ ! તમે સનાથ, તમે સબંધવ અને તમે સધર્મ છો. તમે સર્વ અનાથના નાથ છો. હે પવિત્ર સંયતિ ! હું તમને ક્ષમાવું છું. તમારી જ્ઞાની શિક્ષાથી લાભ પામ્યો છું. ધર્મધ્યાનમાં વિઘ્ન કરવાવાળું ભોગ ભોગવ્યા સંબંધીનું મેં તમને હે મહા ભાગ્યવંત ! જે આમંત્રણ દીધું તે સંબંધીનો મારો અપરાધ મસ્તક નમાવીને ક્ષમાવું છું." એવા પ્રકારથી સ્તુતિ ઉચ્ચારીને રાજપુરુષકેસરી શ્રેણિક વિનયી પ્રદક્ષિણા કરી સ્વસ્થાનકે ગયો. મહા તપોધન, મહા મુનિ, મા પ્રજ્ઞાવંત, મહા યશવંત, મહા નિર્ણય અને મહાદ્યુત અનાથી મુનિએ મગધદેશના શ્રેણિક રાજાને પોતાનાં વીતક ચરિત્રથી જે બોધ આપ્યો છે તે ખરે ! અશરણ ભાવના સિદ્ધ કરે છે. મહા મુનિ અનાથીએ ભોગવેલી વેદના જેવી, કે એથી અતિ વિશેષ વેદના અનંત આત્માઓને ભોગવતા જોઈએ છીએ એ કેવું વિચારવા લાયક છે ! સંસારમાં અશરણતા અને અનંત અનાથતા છવાઈ રહી છે, તેનો ત્યાગ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ શીલને સેવવાથી જ થાય છે. એ જ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા; તેમ પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. સનાથ થવા સન્દેવ, સધર્મ અને સગુરુને જાણવા અવશ્યના છે. ܀ શિક્ષાપાઠ ૮. સતૃદેવતત્ત્વ ત્રણ તત્ત્વ આપણે અવશ્ય જાણવાં જોઈએ. જ્યાં સુધી તે તત્ત્વસંબંધી અજ્ઞાનતા હોય છે ત્યાં સુધી આત્મહિત નથી. એ ત્રણ તત્ત્વ તે સન્દેવ, સધર્મ, સદ્ગુરુ છે. આ પાઠમાં સત્વસ્વરૂપ વિષે કંઈક કહું છું. જેઓને કેવલ્યજ્ઞાન અને કૈવલ્યદર્શન પ્રાપ્ત થાય છે; કર્મના સમુદાય મહોંગ્રતપોપધ્યાન વડે વિશોધન કરીને જેઓ બાળી નાંખે છે; જેઓએ ચંદ્ર અને શંખથી ઉજ્જવળ એવું શુક્લધ્યાન પ્રાપ્ત કર્યું છે; ચક્રવર્તી રાજાધિરાજ કે રાજપુત્ર છતાં જેઓ સંસારને એકાંત અનંત શોકનું કારણ માનીને તેનો ત્યાગ કરે છે; કેવળ દયા, શાંતિ, ક્ષમા, નીરાગિત્વ અને આત્મસમૃદ્ધિથી ત્રિવિધ તાપનો લય કરે છે; સંસારમાં મુખ્યતા ભોગવતા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર કર્મ ભસ્મીભૂત કરીને જેઓ સ્વસ્વરૂપથી વિહાર કરે છે; સર્વ કર્મનાં મૂળને જેઓ બાળી નાંખે છે, કેવળ મોહિનીજનિત કર્મનો ત્યાગ કરી નિદ્રા જેવી તીવ્ર વસ્તુ એકાંત ટાળી જેઓ પાતળાં પડેલાં કર્મ રહ્યા સુધી ઉત્તમ શીલનું સેવન કરે છે; વિરાગતાથી કર્મગ્રીષ્મથી અકળાતા પામર પ્રાણીઓને પરમ શાંતિ મળવા જેઓ શુદ્ધ બોધબીજનો મેઘધારાવાણીથી ઉપદેશ કરે છે; કોઈ પણ સમયે કિંચિત્ માત્ર પણ સંસારી વૈભવવિલાસનો સ્વપ્નાંશ પણ જેને રહ્યો નથી; કર્મદળ ક્ષય કર્યા પ્રથમ શ્રીમુખવાણીથી જેઓ છદ્મસ્થતા ગણી ઉપદેશ કરતા નથી; પાંચ પ્રકારના અંતરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, શોક, મિથ્યાત્વ, અજ્ઞાન, અપ્રત્યાખ્યાન, રાગ, દ્વેષ, નિદ્રા અને કામ એ અઢાર દુષણથી રહિત, સચ્ચિદાનંદ સ્વરૂપથી વિરાજમાન અને મહા ઉદ્યોતકર બાર ગુણ જેઓમાં પ્રગટે છે; જન્મ, મરણ અને અનંત સંસાર જેનો ગયો છે, તે સદૈવ નિગ્રંથ આગમમાં કહ્યા છે. એ દોષરહિત શુદ્ધ આત્મસ્વરૂપને પામેલ હોવાથી પૂજનીય પરમેશ્વર કહેવાય છે. અઢાર દોષમાંનો એક પણ દોષ હોય ત્યાં સદેવનું સ્વરૂપ નથી. આ પરમતત્ત્વ ઉત્તમ સૂત્રોથી વિશેષ જાણવું અવશ્યનું છે. શિક્ષાપાઠ ૯. સદ્ધર્મતત્ત્વ અનાદિ કાળથી કર્મજાળનાં બંધનથી આ આત્મા સંસારમાં રઝળ્યા કરે છે. સમયમાત્ર પણ તેને ખરું સુખ નથી. અધોગતિને એ સેવ્યા કરે છે; અને અધોગતિમાં પડતા આત્માને ધરી Page #134 -------------------------------------------------------------------------- ________________ ૬૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર રાખનાર જે વસ્તુ તેનું નામ 'ધર્મ' કહેવાય છે. એ ધર્મતત્ત્વના સર્વજ્ઞ ભગવાને ભિન્ન ભિન્ન ભેદ કહ્યા છે. તેમાંના મુખ્ય બે છે. ૧. વ્યવહારધર્મ. ર. નિશ્ચયધર્મ. વ્યવહારધર્મમાં દયા મુખ્ય છે. ચાર મહાવ્રતો તે પણ દયાની રક્ષા વાસ્તે છે. દયાના આઠ ભેદ છે. દ્રવ્યદયા. ૨, ભાવદયા ૩. સ્વદયા, ૪. પરદયા. ૫. સ્વરૂપદયા. ૬, અનુબંધદયા. ૭, વ્યવહારદયા. ૮. નિશ્ચયદયા, તે ૧. પ્રથમ દ્રવ્યદયા કોઈ પણ કામ કરવું તેમાં યત્નાપૂર્વક જીવરક્ષા કરીને કરવું તે ‘દ્રવ્યદયા”. ૨. બીજી ભાવદયા-બીજા જીવને દુર્ગતિ જતો દેખીને અનુકંપાબુદ્ધિથી ઉપદેશ આપવો તે ‘ભાવદયા’. ૧. ૩. ત્રીજી સ્વદયા-આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વથી ગ્રહાયો છે, તત્ત્વ પામતો નથી, જિનાજ્ઞા પાળી શકતો નથી, એમ ચિંતવી ધર્મમાં પ્રવેશ કરવો તે ‘સ્વદયા’. ૪. ચોથી પરદયા-છકાય જીવની રક્ષા કરવી તે “પરદયા. ૫. પાંચમી સ્વરૂપદયા- સૂક્ષ્મ વિવેકથી સ્વરૂપવિચારણા કરવી તે “સ્વરૂપદયા’. ૬. છઠ્ઠી અનુબંધદયા-ગુરુ કે શિક્ષક શિષ્યને કડવા કથનથી ઉપદેશ આપે તે દેખાવમાં તો અયોગ્ય લાગે છે, પરંતુ પરિણામે કરુણાનું કારણ છે, એનું નામ ‘અનુબંધદયા’. ૭. સાતમી વ્યવહારદયા-ઉપયોગપૂર્વક અને વિધિપૂર્વક જે દયા પાળવી તેનું નામ ‘વ્યવહારદયા’. ૮. આઠમી નિશ્ચયદયા-શુદ્ધ સાધ્ય ઉપયોગમાં એકતાભાવ અને અભેદ ઉપયોગ તે 'નિશ્ચયદયા,‘ એ આઠ પ્રકારની દયા વડે કરીને વ્યવહારધર્મ ભગવાને કહ્યો છે. એમાં સર્વ જીવનું સુખ, સંતોષ, અભયદાન એ સઘળું વિચારપૂર્વક જોતાં આવી જાય છે. બીજા નિશ્ચયધર્મ-પોતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી, આત્માને આત્મભાવે ઓળખવો. આ સંસાર તે મારો નથી, હું એથી ભિન્ન, પરમ અસંગ સિદ્ધસદૃશ શુદ્ધ આત્મા છું, એવી આત્મસ્વભાવવર્તના તે નિશ્ચયધર્મ છે. જેમાં કોઈ પ્રાણીનું દુઃખ, અહિત કે અસંતોષ રહ્યાં છે ત્યાં દયા નથી; અને દયા નથી ત્યાં ધર્મ નથી. અહત્ ભગવાનના કહેલા ધર્મતત્ત્વથી સર્વ પ્રાણી અભય થાય છે. શિક્ષાપાઠ ૧૦. સદ્ગુરુતત્ત્વ-ભાગ ૧ પિતા- પુત્ર ! તું જે શાળામાં અભ્યાસ કરવા જાય છે તે શાળાનો શિક્ષક કોણ છે ? પુત્ર- પિતાજી, એક વિદ્વાન અને સમજુ બ્રાહ્મણ છે. પિતા- તેની વાણી, ચાલચલગત વગેરે કેવા છે ? પુત્ર- એનાં વચન બહુ મધુરાં છે. એ કોઈને અવિવેકથી બોલાવતા નથી અને બહુ ગંભીર છે. બોલે છે ત્યારે જાણે મુખમાંથી ફૂલ ઝરે છે. કોઈનું અપમાન કરતા નથી; અને અમને સમજણથી શિક્ષા આપે છે. પિતા- તું ત્યાં શા કારણે જાય છે તે મને કહે જોઈએ. પુત્ર- આપ એમ કેમ કહો છો પિતાજી ? સંસારમાં વિચક્ષણ થવાને માટે યુક્તિઓ સમજું, વ્યવહારની નીતિ શીખું એટલા માટે થઈને આપ મને ત્યાં મોકલો છો, પિતા- તારા એ શિક્ષક દુરાચરણી કે એવા હોત તો ? પુત્ર- તો તો બહુ માઠું થાત. અમને અવિવેક અને કુવચન બોલતાં આવડત; વ્યવહારનીતિ તો પછી શીખવે પણ કોણ જ Page #135 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૬૫ પિતા- જો પુત્ર, એ ઉપરથી હું હવે તને એક ઉત્તમ શિક્ષા કહું. જેમ સંસારમાં પડવા માટે વ્યવહારનીતિ શીખવાનું પ્રયોજન છે, તેમ ધર્મતત્ત્વ અને ધર્મનીતિમાં પ્રવેશ કરવાનું પરભવ માટે પ્રયોજન છે. જેમ તે વ્યવહારનીતિ સદાચારી શિક્ષકથી ઉત્તમ મળી શકે છે, તેમ પરભવ શ્રેયસ્કર ધર્મનીતિ ઉત્તમ ગુરુથી મળી શકે છે. વ્યવહારનીતિના શિક્ષક અને ધર્મનીતિના શિક્ષકમાં બહુ ભેદ છે. એક બિલોરીનો કકડો તેમ વ્યવહાર-શિક્ષક અને અમૂલ્ય કૌસ્તુભ્ર જેમ આત્મધર્મ શિક્ષક છે. પુત્ર- શિરછત્ર । આપનું કહેવું વાજબી છે. ધર્મના શિક્ષકની સંપૂર્ણ આવશ્યકતા છે. આપે વારંવાર સંસારનાં અનંત દુઃખ સંબંધી મને કહ્યું છે. એથી પાર પામવા ધર્મ જ સહાયભૂત છે. ત્યારે ધર્મ કેવા ગુરુથી પામીએ તો શ્રેયસ્કર નીવડે તે મને કૃપા કરીને કહો. શિક્ષાપાઠ ૧૧. સદ્ગુરુતત્ત્વ-ભાગ ૨ પિતા- પુત્ર ! ગુરુ ત્રણ પ્રકારના કહેવાય છેઃ ૧. કાષ્ઠસ્વરૂપ, ૨. કાગળસ્વરૂપ, ૩. પથ્થરસ્વરૂપ. ૧. કાષ્ઠસ્વરૂપ ગુરુ સર્વોત્તમ છે; કારણ સંસારરૂપી સમુદ્રને કાષ્ઠસ્વરૂપી ગુરુ જ તરે છે; અને તારી શકે છે. ૨. કાગળસ્વરૂપ ગુરૂ એ મધ્યમ છે. તે સંસારસમુદ્રને પોતે તરી શકે નહીં; પરંતુ કંઈ પુણ્ય ઉપાર્જન કરી શકે. એ બીજાને તારી શકે નહીં. ૩.પથ્થરસ્વરૂપ તે પોતે બૂડે અને પરને પણ બુડાડે. કાષ્ઠસ્વરૂપ ગુરુ માત્ર જિનેશ્વર ભગવંતના શાસનમાં છે. બાકી બે પ્રકારના જે ગુરુ રહ્યા તે કર્માવરણની વૃદ્ધિ કરનાર છે. આપણે બધા ઉત્તમ વસ્તુને ચાહીએ છીએ; અને ઉત્તમથી ઉત્તમ મળી શકે છે. ગુરુ જો ઉત્તમ હોય તો તે ભવસમુદ્રમાં નાવિકરૂપ થઈ સદ્ધર્મનાવમાં બેસાડી પાર પમાડે. તત્ત્વજ્ઞાનના ભેદ, સ્વસ્વરૂપભેદ, લોકાલોકવિચાર, સંસારસ્વરૂપ એ સઘળું ઉત્તમ ગુરુ વિના મળી શકે નહીં. ત્યારે તને પ્રશ્ન કરવાની ઈચ્છા થશે કે, એવા ગુરુનાં લક્ષણ ક્યાં ક્યાં ? તે હું કહું છું. જિનેશ્વર ભગવાનની ભાખેલી આજ્ઞા જાણે, તેને યથાતથ્ય પાળે, અને બીજાને બોધે, કંચનકામિનીથી સર્વભાવથી ત્યાગી હોય, વિશુદ્ધ આહારજળ લેતા હોય, બાવીશ પ્રકારના પરિષહ સહન કરતા હોય, સાંત, દાંત, નિરારંભી અને જિતેંદ્રિય હોય, સિદ્ધાંતિક જ્ઞાનમાં નિમગ્ન હોય, ધર્મ માટે થઈને માત્ર શરીરનો નિર્વાહ કરતા હોય, નિથ પંથ પાળતાં કાયર ન હોય, સળીમાત્ર પણ અદત્ત લેતા ન હોય, સર્વ પ્રકારના આહાર રાત્રિએ ત્યાગ્યા હોય, સમભાવી હોય, અને નીરાગતાથી સત્યોપદેશક હોય. ટૂંકામાં, તેઓને કાષ્ઠસ્વરૂપ સદ્ગુરુ જાણવા. પુત્ર ! ગુરુના આચાર, જ્ઞાન એ સંબંધી આગમમાં બહુ વિવેકપૂર્વક વર્ણન કર્યું છે, જેમ તું આગળ વિચાર કરતાં શીખતો જઈશ, તેમ પછી હું તને એ વિશેષ તત્ત્વો ખોધતો જઈશ. રહીશ. પુત્ર- પિતાજી, આપે મને ટૂંકામાં પણ બહુ ઉપયોગી અને કલ્યાણમય કહ્યું; હું નિરંતર તે મનન કરતો ܀܀܀܀ શિક્ષાપાઠ ૧૨. ઉત્તમ ગૃહસ્થ સંસારમાં રહ્યા છતાં પણ ઉત્તમ શ્રાવકો ગૃહાશ્રમથી આત્મસાધનને સાધે છે; તેઓનો ગૃહાશ્રમ પણ વખણાય છે. તે ઉત્તમ પુરુષ સામાયિક, ક્ષમાપના, ચોવિહાર-પ્રત્યાખ્યાન ઇ0 યમનિયમને સેવે છે. પરપત્ની ભણી માતુ બહેનની દૃષ્ટિ રાખે છે. યથાશક્તિ સત્પાત્રે દાન દે છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ઙઙ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર શાંત, મધુરી અને કોમળ ભાષા બોલે છે. સત્શાસ્ત્રનું મનન કરે છે. બને ત્યાં સુધી ઉપજીવિકામાં પણ માયા, કપટ ઇવ કરતો નથી. સ્ત્રી, પુત્ર, માત, તાત, મુનિ અને ગુરુ એ સઘળાંને યથાયોગ્ય સન્માન આપે છે. માબાપને ધર્મનો બોધ આપે છે. યત્નાથી ઘરની સ્વચ્છતા, રાંધવું, સીંધવું, શયન ઇ0 રખાવે છે. પોતે વિચક્ષણતાથી વર્તી સ્ત્રીપુત્રને વિનયી અને ધર્મી કરે છે. સઘળા કુટુંબમાં સંપની વૃદ્ધિ કરે છે. આવેલા અતિથિનું યથાયોગ્ય સન્માન કરે છે. યાચકને ક્ષુધાતુર રાખતો નથી. સત્પુરુષોનો સમાગમ અને તેઓનો બોધ ધારણ કરે છે. સમર્યાદ, અને સંતોષયુકત નિરંતર વર્તે છે. યથાશક્તિ શાસ્ત્રસંચય જેના ઘરમાં રહ્યો છે. અલ્પ આરંભથી જે વ્યવહાર ચલાવે છે. આવો ગૃહસ્થાવાસ ઉત્તમ ગતિનું કારણ થાય એમ જ્ઞાનીઓ કહે છે. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૧૩. જિનેશ્વરની ભક્તિ-ભાગ ૧ જિજ્ઞાસુ- વિચક્ષણ સત્ય ! કોઈ શંકરની, કોઈ બ્રહ્માની, કોઈ વિષ્ણુની, કોઈ સૂર્યની, કોઈ અગ્નિની, કોઈ ભવાનીની, કોઈ પેગમ્બરની અને કોઈ ઈસુ ખ્રિસ્તની ભક્તિ કરે છે. એઓ ભક્તિ કરીને થી આશા રાખતા હશે ? સત્ય- પ્રિય જિજ્ઞાસુ, તે ભાવિક મોક્ષ મેળવવાની પરમ આશાથી એ દેવોને ભજે છે. જિજ્ઞાસુ- કહો ત્યારે એથી તેઓ ઉત્તમ ગતિ પામે એમ તમારું મત છે ? સત્ય- એઓની ભક્તિ વડે તેઓ મોક્ષ પામે એમ હું કહી શકતો નથી. જેઓને તે પરમેશ્વર કહે છે તેઓ કંઈ મોક્ષને પામ્યા નથી; તો પછી ઉપાસકને એ મોક્ષ ક્યાંથી આપે ? શંકર વગેરે કર્મક્ષય કરી શક્યા નથી અને દૂષણ સહિત છે, એથી તે પૂજવા યોગ્ય નથી. જિજ્ઞાસુ- એ દૂષણો ક્યાં ક્યાં તે કહો. સત્ય- ‘અજ્ઞાન, કામ, હાસ્ય, રતિ, અરતિ વગેરે મળીને અઢાર' દૂષણમાંનું એક દૂષણ હોય તોપણ તે અપૂજ્ય છે. એક સમર્થ પંડિતે પણ કહ્યું છે કે, ‘પરમેશ્વર છું’ એમ મિથ્યા રીતે મનાવનાર પુરુષો પોતે પોતાને ઠગે છે; કારણ, પડખામાં સ્ત્રી હોવાથી તેઓ વિષયી ઠરે છે. શસ્ત્ર ધારણ કરેલાં હોવાથી દ્વેષી ઠરે છે. જપમાળા ધારણ કર્યાંથી તેઓનું ચિત્ત વ્યગ્ર છે એમ સૂચવે છે. ‘મારે શરણે આવ, હું સર્વ પાપ હરી લઉં' એમ કહેનારા અભિમાની અને નાસ્તિક ઠરે છે. આમ છે તો પછી બીજાને તેઓ કેમ તારી શકે ? વળી, કેટલાક અવતાર લેવારૂપે પરમેશ્વર કહેવરાવે છે તો ‘ત્યાં અમુક કર્મનું પ્રયોજન તે પરથી સિદ્ધ થાય છે.' દ્વિત આહ પાઠા-૧. 'અજ્ઞાન, નિદ્રા, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ, ભય, શોક, જુગુપ્સા, દાનાંતરાય, લાભાંતરાય, વીર્યંતરાય, ભોગાંતરાય અને ઉપભોગાંતરાય, કામ, હાસ્ય, રતિ અને અરતિ એ અઢાર.' ૨. ‘ત્યાં તેઓને અમુક કર્મનું ભોગવવું બાકી છે એમ સિદ્ધ થાય છે.' Page #137 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું જિજ્ઞાસુ- ભાઈ, ત્યારે પુજ્ય કોણ અને ભક્તિ કોની કરવી કે જે વડે આત્મા સ્વશક્તિનો પ્રકાશ કરે ? સત્ય- શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ “અનંત સિદ્ધની' ભક્તિથી, તેમજ સર્વદુષણરહિત, કર્મમલહીન, મુક્ત, નીરાગી, સકળભયરહિત, સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશકિત પ્રકાશ પામે છે. જિજ્ઞાસુ- એઓની ભક્તિ કરવાથી આપણને તેઓ મોક્ષ આપે છે એમ માનવું ખરું ? સત્ય- ભાઈ જિજ્ઞાસુ, તે અનંતજ્ઞાની ભગવાન તે નીરાગી અને નિર્વિકાર છે, એને સ્તુતિ, નિંદાનું આપણને કંઈ ફળ આપવાનું પ્રયોજન નથી. આપણો આત્મા, જે કર્મદળથી ઘેરાયેલો છે, તેમજ અજ્ઞાની અને મોહાંધ થયેલો છે, તે ટાળવા અનુપમ પુરુષાર્થની આવશ્યકતા છે. સર્વ કર્મદળ ક્ષય કરી ૨ ‘અનંત જીવન, અનંત વીર્ય, અનંત જ્ઞાન અને અનંત દર્શનથી સ્વસ્વરૂપમય થયા' એવા જિનેશ્વરોનું સ્વરૂપ આત્માની નિશ્ચયનયે રિદ્ધિ હોવાથી 'એ પુરુષાર્થતા આપે છે', વિકારથી વિરક્ત કરે છે, શાંતિ અને નિર્જરા આપે છે. તરવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશો ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આત્મા સ્વસ્વરૂપાનંદની શ્રેણિએ ચઢતો જાય છે. દર્પણ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જિનેશ્વરસ્વરૂપનાં ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે. ૭ શિક્ષાપાઠ ૧૪. જિનેશ્વરની ભક્તિ - ભાગ ૨ જિજ્ઞાસુ- આર્ય સત્ય ! સિદ્ધસ્વરૂપ પામેલા તે જિનેશ્વરો તો સઘળા પૂજ્ય છે; ત્યારે નામથી ભક્તિ કરવાની કંઈ જરૂર છે ? સત્ય- હા, અવશ્ય છે. અનંત સિદ્ધસ્વરૂપને ધ્યાતાં જે શુદ્ધસ્વરૂપના વિચાર થાય તે તો કાર્ય પરંતુ એ જે જે વડે તે સ્વરૂપને પામ્યા તે કારણ કયું ? એ વિચારતાં હઁગ્ર તપ, મહાન વૈરાગ્ય, અનંત દયા, મહાન ધ્યાન એ સઘળાંનું સ્મરણ થશે. એઓનાં અર્હત્ તીર્થંકરપદમાં જે નામથી તેઓ વિહાર કરતા હતા તે નામથી તેઓના પવિત્ર આચાર અને પવિત્ર ચરિત્રો અંતઃકરણમાં ઉદય પામશે, જે ઉદય પરિણામે મહા લાભદાયક છે. જેમ મહાવીરનું પવિત્ર નામ સ્મરણ કરવાથી તેઓ કોણ ? ક્યારે ? કેવા પ્રકારે સિદ્ધિ પામ્યા ? એ ચરિત્રોની સ્મૃતિ થશે; અને એથી આપણે વૈરાગ્ય, વિવેક ઇત્યાદિકનો ઉદય પામીએ. સમજાવો. જિજ્ઞાસુ- પણ લોગસ્સમાં તો ચોવીશ જિનેશ્વરનાં નામ સૂચવન કર્યાં છે ? એનો હેતુ શો છે તે મને સત્ય- આ કાળમાં આ ક્ષેત્રમાં જે ચોવીશ જિનેશ્વરો થયા એમનાં નામનું સ્મરણ, ચરિત્રોનું સ્મરણ કરવાથી શુદ્ધ તત્ત્વનો લાભ થાય એ એનો હેતુ છે. વૈરાગીનું ચરિત્ર વૈરાગ્ય બોધે છે. અનંત ચોવીશીનાં અનંત નામ સિદ્ધ સ્વરૂપમાં સમગ્ર આવી જાય છે. વર્તમાનકાળના ચોવીશ તીર્થંકરનાં નામ આ કાળે લેવાથી કાળની સ્થિતિનું બહુ સૂક્ષ્મ જ્ઞાન પણ સાંભરી આવે છે. જેમ એઓનાં નામ આ કાળમાં લેવાય છે, તેમ ચોવીશી ચોવીશીનાં નામ કાળ ફરતાં અને ચોવીશી ફરતાં લેવાતાં જાય છે. એટલે અમુક નામ લેવાં એમ કંઈ નિશ્ચય નથી; પરંતુ તેઓના ગુણ અને પુરુષાર્થસ્મૃતિ માટે વર્તતી ચોવીશીની સ્મૃતિ કરવી એમ તત્ત્વ રહ્યું છે. તેઓનાં જન્મ, વિહાર, ઉપદેશ એ દ્વિ આ૦ પાઠા૦-૧. ‘સિદ્ધ ભગવાનની.’ ૨. ‘અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અને સ્વસ્વરૂપમય થયા.' ૩, 'તે ભગવાનનું સ્મરણ, ચિંતવન, ધ્યાન અને ભક્તિ એ પુરુષાર્થતા આપે છે.' Page #138 -------------------------------------------------------------------------- ________________ ૬૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સઘળું નામનિક્ષેપે જાણી શકાય છે. એ વડે આપણો આત્મા પ્રકાશ પામે છે. સર્પ જેમ મોરલીના નાદથી જાગૃત થાય છે, તેમ આત્મા પોતાની સત્ય રિદ્ધિ સાંભળતાં મોહનિદ્રાથી જાગૃત થાય છે. જિજ્ઞાસુ- મને તમે જિનેશ્વરની ભક્તિ સંબંધી બહુ ઉત્તમ કારણ કહ્યું. આધુનિક કેળવણીથી જિનેશ્વરની ભક્તિ કંઈ ફળદાયક નથી એમ મને આસ્થા થઈ હતી તે નાશ પામી છે. જિનેશ્વર ભગવાનની અવશ્ય ભક્તિ કરવી જોઈએ એ હું માન્ય રાખું છું. હું સત્ય- જિનેશ્વર ભગવાનની ભક્તિથી અનુપમ લાભ છે. એનાં કારણ મહાન છે; ‘એના ઉપકારથી એની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. એઓના પુરુષાર્થનું સ્મરણ થાય એથી કલ્યાણ થાય છે. વગેરે વગેરે મેં માત્ર સામાન્ય કારણો યથામતિ કહ્યાં છે. તે અન્ય ભાવિકોને પણ સુખદાયક થાઓ.' ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૧૫. ભક્તિનો ઉપદેશ (તોટક છંદ) શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભાજીને ભગવંત ભવંત લો. ૧ નિજ આત્મસ્વરૂપ મુદ્દા પ્રગટે, મનનાપ ઉત્તાપ તમામ મટે; અતિ નિર્જરતા વણદામ ગ્રહો. ભજીને ભાગવંત ણવંત લહો. ર સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લો. ૩ મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; શુભ ભાવ વડે નહિ એહ સમાન સુમંત્ર કહ્યું, ભજીને ભગવંત ભવંત લહો. ૪ કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દો, ભજીને ભગવંત ભવંત લહો. ૫ ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૧૬. ખરી મહત્તા Audio કેટલાક લક્ષ્મીથી કરીને મહત્તા મળે છે એમ માને છે. કેટલાક મહાન કુટુંબથી મહત્તા મળે છે એમ માને છે; કેટલાક પુત્ર વડે કરીને મહત્તા મળે છે એમ માને છે. કેટલાક અધિકારથી મહા મળે છે એમ માને છે. પણ એ એમનું માનવું વિવેકથી જોતાં મિથ્યા છે. એઓ જેમાં મહત્તા હરાવે છે તેમાં મહત્તા નથી, પણ લઘુતા છે. લક્ષ્મીથી સંસારમાં ખાનપાન, માન, અનુચરો પર આજ્ઞા, વૈભવ, સઘળું મળે છે અને એ મહત્તા છે, એમ તમે માનતા હશો, પણ એટલેથી એને મહત્તા માનવી જોઈતી નથી. લક્ષ્મી અનેક પાપ વડે કરીને પેદા થાય છે. આવ્યા પછી અભિમાન, બેભાનતા, અને મૂઢતા આપે છે. કુટુંબસમુદાયની મહત્તા મેળવવા માટે તેનું પાલનપોષણ કરવું પડે છે. તે વડે પાપ અને દુઃખ સહન કરવાં પડે છે. આપણે ઉપાધિથી પાપ કરી એનું ઉદર ભરવું પડે છે. પુત્રથી કરીને કંઈ શાશ્વત નામ રહેતું નથી. એને માટે થઈને પણ અનેક પ્રકારનાં પાપ અને ઉપાધિ વેઠવી પડે છે, છતાં એથી આપણું મંગળ શું થાય છે ? અધિકારથી પરતંત્રતા કે અમલમદ દ્વિત આવ પાહાર - ૧. 'તેમના પરમ ઉપકારને લીધે પણ તેઓની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. વળી તેઓના પુરુષાર્થનું સ્મરણ થતાં પણ શુભવૃત્તિઓનો ઉદય થાય છે. જેમ જેમ શ્રી જિનના સ્વરૂપમાં વૃત્તિ લય પામે છે, તેમ તેમ પરમ શાંતિ પ્રગટે છે. એમ જિનભક્તિનાં કારણો અત્રે સંક્ષેપમાં કહ્યાં છે. તે આત્માર્થીઓએ વિશેષપણે મનન કરવા યોગ્ય છે.’ Page #139 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૬૯ અને એથી જુલમ, અનીતિ, લાંચ તેમજ અન્યાય કરવા પડે છે કે થાય છે; કહો ત્યારે એમાંથી મહત્તા શાની થાય છે ? માત્ર પાપજન્ય કર્મની. પાપી કર્મ વડે કરી આત્માની નીચ ગતિ થાય છે; નીચ ગતિ છે ત્યાં મહત્તા નથી પણ લઘુતા છે. આત્માની મહત્તા તો સત્યવચન, દયા, ક્ષમા, પરોપકાર અને સમતામાં રહી છે. લક્ષ્મી ” એ તો કર્મમહત્તા છે. એમ છતાં લક્ષ્મીથી શાણા પુરુષો દાન દે છે. ઉત્તમ વિદ્યાશાળાઓ સ્થાપી પરદુઃખભંજન થાય છે. ૧ ‘એક સ્ત્રીથી કરીને તેમાં' માત્ર વૃત્તિ રોકી પરસ્ત્રી તરફ પુત્રીભાવથી જુએ છે. કુટુંબ વડે કરીને અમુક સમુદાયનું હિતકામ કરે છે. પુત્ર વડે તેને સંસારભાર આપી પોતે ધર્મમાર્ગમાં પ્રવેશ કરે છે. અધિકારથી ડહાપણ વડે આચરણ કરી રાજાપ્રજા બન્નેનું હિત કરી ધર્મનીતિનો પ્રકાશ કરે છે. એમ કરવાથી કેટલીક ખરી મહત્તા પમાય છે; છતાં એ મહત્તા ચોક્કસ નથી. મરણભય માથે રહ્યો છે. ધારણા ધરી રહે છે. યોજેલી યોજના કે વિવેક વખતે હ્રદયમાંથી જતો રહે એવી સંસારમોહિની છે; એથી આપણે એમ નિસંશય સમજવું કે સત્યવચન, દયા, ક્ષમા, બ્રહ્મચર્ય અને સમતા જેવી આત્મમહત્તા કોઈ સ્થળે નથી. શુદ્ધ પંચ મહાવ્રતધારી ભિક્ષુકે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે તે બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીએ લક્ષ્મી, કુટુંબ, પુત્ર કે અધિકારથી મેળવી નથી, એમ મારું માનવું છે ! શિક્ષાપાઠ ૧૭. બાહુબળ બાહુબળ એટલે પોતાની ભુજાનું બળ એમ અહીં અર્થ કરવાનો નથી; કારણ બાહુબળ નામના મહાપુરુષનું આ એક નાનું પણ અદ્ભુત ચરિત્ર છે. ઋષભદેવજી ભગવાન સર્વસંગ પરિત્યાગ કરી ભરત, બાહુબળ નામના પોતાના બે પુત્રોને રાજ્ય સોંપી વિહાર કરતા હતા. ત્યારે ભરતેશ્વર ચક્રવર્તી થયો. આયુધશાળામાં ચક્રની ઉત્પત્તિ થયા પછી પ્રત્યેક રાજ્ય પર પોતાની આમ્નાય બેસાડી અને છ ખંડની પ્રભુતા મેળવી. માત્ર બાહુબળે જ એ પ્રભુતા અંગીકાર ન કરી એથી પરિણામમાં ભરતેશ્વર અને બાહુબળને યુદ્ધ મંડાયું. ઘણા વખત સુધી ભરતેશ્વર કે બાહુબળ એ બન્નેમાંથી એ હઠ્યા નહીં, ત્યારે ક્રોધાવેશમાં આવી જઈ ભરતેશ્વરે બાહુબળ પર ચક્ર મૂક્યું. એક વીર્યથી ઉત્પન્ન થયેલા ભાઈ પર તે ચક્ર પ્રભાવ ન કરી શકે. એ નિયમથી ફરીને પાછું ભરતેશ્વરના હાથમાં આવ્યું. ભરતે ચક્ર મૂકવાથી બાહુબળને બહુ ક્રોધ આવ્યો. તેણે મા બળવત્તર મુષ્ટિ ઉપાડી. તત્કાળ ત્યાં તેની ભાવનાનું સ્વરૂપ ફર્યુ, તે વિચારી ગયો કે “હું આ બહુ નિંદનીય કરું છું. આનું પરિણામ કેવું દુઃખદાયક છે ! ભલે ભરતેશ્વર રાજ્ય ભોગવો. મિથ્યા પરસ્પરનો નાશ શા માટે કરવો ? આ મુષ્ટિ મારવી યોગ્ય નથી; તેમ ઉગામી તે હવે પાછી વાળવી પણ યોગ્ય નથી.” એમ કહી તેણે પંચમુષ્ટિ કેશલંચન કર્યું; અને ત્યાંથી મુનિત્વભાવે ચાલી નીકળ્યો. ભગવાન આદીશ્વર જ્યાં અઠ્ઠાણું દીક્ષિત પુત્રોથી તેમજ આર્ય-આર્યાથી વિહાર કરતા હતા ત્યાં જવા ઈચ્છા કરી; પણ મનમાં માન આવ્યું, ત્યાં હું જઈશ તો મારાથી નાના અઠ્ઠાણું ભાઈઓને વંદન કરવું પડશે. તેથી ત્યાં તો જવું યોગ્ય નથી. પછી વનમાં તે એકાગ્ર ધ્યાને રહ્યો. હળવે હળવે બાર માસ થઈ ગયા. મહાતપથી કાયા હાડકાંનો માળો થઈ ગઈ. તે સૂકા ઝાડ જેવો દેખાવા લાગ્યો; પરંતુ જ્યાં સુધી માનનો અંકુર તેના અંતઃકરણથી ખસ્યો નહોતો ત્યાં સુધી તે સિદ્ધિ ન પામ્યો. બ્રાહ્મી અને સુંદરીએ આવીને તેને ઉપદેશ કર્યો, “આર્ય વીર ! હવે મદોન્મત્ત હાથી પરથી ઊતરો; એનાથી તો બહુ શોખું." એઓનાં આ વચનોથી બાહુબળ વિચારમાં પડ્યો. વિચારતાં વિચારતાં તેને ભાન થયું કે “સત્ય છે. હું માનરૂપી મદોન્મત્ત હાથી પરથી હજુ ક્યાં ઊતર્યો છું ? વિશ્વ આલ પાહાહ -૧. 'એક પરણેલી સ્ત્રીમાં જ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૦૧ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર હવે એથી ઊતરવું એ જ મંગળકારક છે.' એમ કહીને તેણે વંદન કરવાને માટે પગલું ભર્યુ કે તે અનુપમ દિવ્ય કૈવલ્યકમળાને પામ્યો. વાંચનાર ! જુઓ માન એ કેવી દુરિત વસ્તુ છે ! ! શિક્ષાપાઠ ૧૮. ચાર ગતિ ૧‘શાતાવેદનીય અશાતાવેદનીય વેદતાં શુભાશુભ કર્મનાં ફળ ભોગવવા આ સંસારવનમાં જીવ ચાર ગતિમાં ભમ્યા કરે છે.' એ ચાર ગતિ ખચીત જાણવી જોઈએ. ૧. નરકગતિ - મહારંભ, મદિરાપાન, માંસભક્ષણ ઇત્યાદિક તીવ્ર હિંસાના કરનાર જીવો અઘોર નરકમાં પડે છે. ત્યાં લેશ, પણ શાતા, વિશ્રામ કે સુખ નથી. મહા અંધકાર વ્યાપ્ત છે. અંગછેદન સહન કરવું પડે છે, અગ્નિમાં બળવું પડે છે અને છરપલાની ધાર જેવું જળ પીવું પડે છે. અનંત દુઃખથી કરીને જ્યાં પ્રાણીભૂતે સાંકડ, અશાતા અને વિલવિલાટ સહન કરવાં પડે છે, જે દુઃખને કેવળજ્ઞાનીઓ પણ કહી શકતા નથી. અહોહો !! તે દુઃખ અનંતી વાર આ આત્માએ ભોગવ્યાં છે. ૨. તિર્યંચગતિ - છલ, જૂઠ, પ્રપંચ ઇત્યાદિક કરીને જીવ સિંહ, વાઘ, હાથી, મૃગ, ગાય, ભેંસ, બળદ ઇત્યાદિક શરીર ધારણ કરે છે. તે તિર્યંચગતિમાં ભૂખ, તરસ, તાપ, વધબંધન, તાડન, ભારવહન કરવા ઇત્યાદિકનાં દુઃખને સહન કરે છે. ૩. મનુષ્યગતિ - ખાદ્ય, અખાદ્ય વિષે વિવેકરહિત છે; લજ્જાહીન, માતા-પુત્રી સાથે કામગમન કરવામાં જેને પાપાપાપનું ભાન નથી; નિરંતર માંસભક્ષણ, ચોરી, પરસ્ત્રીગમન વગેરે મહાપાતક કર્યા કરે છે; એ તો જાણે અનાર્ય દેશનાં અનાર્ય મનુષ્ય છે. આર્યદેશમાં પણ ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય પ્રમુખ મતિહીન, દરિદ્રી, અજ્ઞાન અને રોગથી પીડિત મનુષ્યો છે. માન-અપમાન ઇત્યાદિક અનેક પ્રકારનાં દુઃખ તેઓ ભોગવી રહ્યાં છે. ૪ દેવગતિ - પરસ્પર વેર, ઝેર, ક્લેશ, શોક, મત્સર, કામ, મદ, સુધા ઇત્યાદિકથી દેવતાઓ પણ આયુષ્ય વ્યતીત કરી રહ્યા છે; એ દેવગતિ. એમ ચાર ગતિ સામાન્યરૂપે કહી. આ ચારે ગતિમાં મનુષ્યગતિ સૌથી શ્રેષ્ઠ અને દુર્લભ છે. આત્માનું પરમહિત મોક્ષ એ ગતિથી પમાય છે, એ મનુષ્યગતિમાં પણ કેટલાંય દુઃખ અને આત્મસાધનમાં અંતરાયો છે. એક તરુણ સુકુમારને રોમે રોમે લાલચોળ સોયા ઘોંચવાથી જે અસહ્ય વેદના ઊપજે છે તે કરતાં આઠગુણી વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે. મળ, મૂત્ર, લોહી, પરુમાં લગભગ નવ મહિના અહોરાત્ર મૂર્છાગત સ્થિતિમાં વેદના ભોગવી ભોગવીને જન્મ પામે છે. જન્મ સમયે ગર્ભસ્થાનની વેદનાથી અનંતગુણી વેદના ઉત્પન્ન થાય છે. ત્યાર પછી બાલાવસ્થા પમાય છે. મળ, મૂત્ર, ધૂળ અને નગ્નાવસ્થામાં અણસમજણથી રઝળી, રડીને તે બાલાવસ્થા પૂર્ણ થાય છે; અને યુવાવસ્થા આવે છે. ધન ઉપાર્જન કરવા માટે નાના પ્રકારના પાપમાં પડવું પડે છે. જ્યાંથી ઉત્પન્ન થયો છે ત્યાં એટલે વિષયવિકારમાં વૃત્તિ જાય છે. ઉન્માદ, આળસ, અભિમાન, નિર્દષ્ટિ, સંયોગ, વિયોગ એમ ઘટમાળમાં યુવાવય ચાલી જાય છે. ત્યાં વૃદ્ધાવસ્થા આવે છે. શરીર કંપે છે, મુખે લાળ ઝરે છે; ત્વચા પર કરોચળી પડી જાય છે; સૂંઘવું, સાંભળવું અને દેખવું એ શક્તિઓ કેવળ મંદ થઈ જાય છે; કેશ ધવળ થઈ ખરવા મંડે છે. ચાલવાની આય રહેતી નથી. હાથમાં લાકડી લઈ દ્વિત આવ પાઠા-૧, સંસારવનમાં જીવ શાતાવેદનીય અશાતાવેદનીય વૈદતો શુભાશુભ કર્મનાં ફળ ભોગવવા આ ચાર ગતિમાં ભમ્યા કરે છે.' Page #141 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૭૧ લડચડિયાં ખાતાં ચાલવું પડે છે. કાં તો જીવનપર્યંત ખાટલે પડ્યાં રહેવું પડે છે. શ્વાસ, ખાંસી ઇત્યાદિક રોગ આવીને વળગે છે, અને થોડા કાળમાં કાળ આવીને કોળિયો કરી જાય છે. આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે. કાયા હતી ન હતી થઈ જાય છે. મરણ સમયે કેટલી બધી વેદના છે ? ચતુર્ગતિનાં દુ:ખમાં જે મનુષ્યદેહ શ્રેષ્ઠ તેમાં પણ કેટલાં દુઃખ રહ્યાં છે ! તેમ છતાં ઉપર જણાવ્યા પ્રમાણે અનુક્રમે કાળ આવે છે એમ નથી. ગમે તે વખતે તે આવીને લઈ જાય છે. માટે જ પ્રમાદ વિના વિચક્ષણ પુરુષો આત્મકલ્યાણને આરાધે છે. શિક્ષાપાઠ ૧૯. સંસારને ચાર ઉપમા-ભાગ ૧ ૧. સંસારને મહા તત્ત્વજ્ઞાનીઓ એક સમુદ્રની ઉપમા પણ આપે છે. સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે. અહો ! લોકો ! એનો પાર પામવા પુરુષાર્થનો ઉપયોગ કરો ! ઉપયોગ કરો ! આમ એમનાં સ્થળે સ્થળે વચનો છે. સંસારને સમુદ્રની ઉપમા છાજતી પણ છે. સમુદ્રમાં જેમ મોજાંની છોળો ઊછળ્યા કરે છે, તેમ સંસારમાં વિષયરૂપી અનેક મોજાંઓ ઊછળે છે. સમુદ્રના જળનો ઉપરથી જેમ સપાટ દેખાવ છે, તેમ સંસાર પણ સરળ દેખાવ દે છે. સમુદ્ર જેમ ક્યાંક બહુ ઊંડો છે, અને ક્યાંક ભમરીઓ ખવરાવે છે, તેમ સંસાર કામવિષયપ્રપંચાદિકમાં બહુ ઊંડો છે, તે મોહરૂપી ભમરીઓ ખવરાવે છે. થોડું જળ છતાં સમુદ્રમાં જેમ ઊભા રહેવાથી કાદવમાં ખૂંચી જઈએ છીએ, તેમ સંસારના લેશ પ્રસંગમાં તે તૃષ્ણારૂપી કાદવમાં ખૂંચવી દે છે. સમુદ્ર જેમ નાનાં પ્રકારના ખરાબા અને તોફાનથી નાવ કે વહાણને જોખમ પહોંચાડે છે, તેમ સ્ત્રીઓરૂપી ખરાબા અને કામરૂપી તોફાનથી સંસાર આત્માને જોખમ પહોંચાડે છે. સમુદ્ર જેમ અગાધ જળથી શીતળ દેખાતો છતાં વડવાનળ નામના અગ્નિનો તેમાં વાસ છે, તેમ સંસારમાં માયારૂપી અગ્નિ બળ્યા જ કરે છે. સમુદ્ર જેમ ચોમાસામાં વધારે જળ પામીને ઊંડો ઊતરે છે, તેમ પાપરૂપી જળ પામીને સંસાર ઊંડો ઊતરે છે, એટલે મજબૂત પાયા કરતો જાય છે. ૨. સંસારને બીજી ઉપમા અગ્નિની છાજે છે. અગ્નિથી કરીને જેમ મહા તાપની ઉત્પત્તિ છે, એમ સંસારથી પણ ત્રિવિધ તાપની ઉત્પત્તિ છે. અગ્નિથી બળેલો જીવ જેમ મહા વિલવિલાટ કરે છે, તેમ સંસારથી બળેલો જીવ અનંત દુઃખરૂપ નરકથી અસહ્ય વિલવિલાટ કરે છે. અગ્નિ જેમ સર્વ વસ્તુનો ભક્ષ કરી જાય છે, તેમ સંસારના મુખમાં પડેલાંનો તે ભક્ષ કરી જાય છે. અગ્નિમાં જેમ જેમ ઘી અને ઇંધન હોમાય છે તેમ તેમ તે વૃદ્ધિ પામે છે, ૧‘તેમ સંસારમાં તીવ્ર મોહિનીરૂપ ઘી અને વિષયરૂપ ઇંધન હોમાય છે તેમ તેમ તે વૃદ્ધિ પામે છે.’ ૩. સંસારને ત્રીજી ઉપમા અંધકારની છાજે છે, અંધકારમાં જેમ સીંદરી સર્પનું ભાન કરાવે છે, તેમ સંસાર સત્યને અસત્યરૂપ બતાવે છે, અંધકારમાં જેમ પ્રાણીઓ આમ તેમ ભટકી વિપત્તિ ભોગવે છે, તેમ સંસારમાં બેભાન થઈને અનંત આત્માઓ ચતુર્ગતિમાં આમ તેમ ભટકે છે. અંધકારમાં જેમ કાચ અને હીરાનું જ્ઞાન થતું નથી, તેમ સંસારરૂપી અંધકારમાં વિવેક અવિવેકનું જ્ઞાન થતું નથી. જેમ અંધકારમાં પ્રાણીઓ છતી આંખે અંધ બની જાય છે, તેમ છતી શક્તિએ સંસારમાં તેઓ મોહાંધ બની જાય છે. અંધકારમાં જેમ ઘુવડ ઇત્યાદિકનો ઉપદ્રવ વધે છે, તેમ સંસારમાં લોગ, માયાદિકનો ઉપદ્રવ વધે છે. અનેક ભેદે જોતાં સંસાર તે અંધકારરૂપ જ જણાય છે. શિક્ષાપાઠ ૨૦. સંસારને ચાર ઉપમા-ભાગ ૨ ૪. સંસારને ચોથી ઉપમા શચક્રની એટલે ગાડાનાં પૈડાંની છાજે છે. ચાલતાં શકટચક્ર દ્વિત આ૦ પાઠા-૧, ‘તેવી જ રીતે સંસારરૂપ અગ્નિમાં તીવ્ર મોહિનીરૂપ ઘી અને વિષયરૂપ ઇંધન હોમાતાં તે વૃદ્ધિ પામે છે.’ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૭૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર જેમ ફરતું રહે છે, તેમ સંસારમાં પ્રવેશ કરતાં તે ફરતારૂપે રહે છે. શકટચક્ર જેમ ધરી વિના ચાલી શકતું નથી, તેમ સંસાર મિથ્યાત્વરૂપી ધરી વિના ચાલી શકતો નથી. શકટચક્ર જેમ આરા વડે કરીને રહ્યું છે, તેમ સંસાર શંકા, પ્રમાદાદિક આરાથી ટક્યો છે. અનેક પ્રકારથી એમ શકટચક્રની ઉપમા પણ સંસારને લાગી શકે છે. ૧‘સંસારને’ જેટલી અધોઉપમા આપો એટલી થોડી છે. એ ચાર ઉપમા આપણે જાણી. હવે એમાંથી તત્ત્વ લેવું યોગ્ય છે. ૧. સાગર જેમ મજબૂત નાવ અને માહિતગાર નાવિકથી તરીને પાર પમાય છે, તેમ સદ્ધર્મરૂપી નાવ અને સદ્ગુરુરૂપી નાવિકી સંસારસાગર પાર પામી શકાય છે. સાગરમાં જેમ ડાહ્યા પુરુષોએ નિર્વિઘ્ન રસ્તો શોધી કાઢ્યો હોય છે, તેમ જિનેશ્વર ભગવાને તત્ત્વજ્ઞાનરૂપ ઉત્તમ રાહ બતાવ્યો છે, જે નિર્વિઘ્ન છે. ર. અગ્નિ જેમ સર્વને લક્ષ કરી જાય છે, પરંતુ પાણીથી બુઝાઈ જાય છે, તેમ વૈરાગ્યજળથી સંસારઅગ્નિ બૂઝવી શકાય છે. ૩. અંધકારમાં જેમ દીવો લઈ જવાથી પ્રકાશ થઈ જોઈ શકાય છે, તેમ તત્ત્વજ્ઞાનરૂપી નિર્બઝ દીવો સંસારરૂપી અંધકારમાં પ્રકાશ કરી સત્ય વસ્તુ બતાવે છે. ૪. શકટચક્ર જેમ બળદ વિના ચાલી શકતું નથી, તેમ સંસારચક્ર રાગ, દ્વેષ વિના ચાલી શકતું નથી. એમ એ સંસારદરદનું ઉપમા વડે નિવારણ અનુપાન સાથે કહ્યું. તે આત્મહિતૈષીએ નિરંતર મનન કરવું; અને બીજાને બોધવું. ܀܀܀܀܀ કરે છે. શિક્ષાપાઠ ૨૧. બાર ભાવના વૈરાગ્યની અને તેવા આત્મહિતૈષી વિષયોની સુર્દઢતા થવા માટે બાર ભાવના ચિંતવવાનું તત્ત્વજ્ઞાનીઓ ૧. શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવવું તે પહેલી ‘અનિત્યભાવના’. ર. સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી; માત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે; એમ ચિંતવવું તે બીજી ‘અશરણભાવના’. ૩. આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ ? એ સંસાર મારો નથી, હું મોક્ષમયી છું; એમ ચિંતવવું તે ત્રીજી ‘સંસારભાવના’. ૪. આ મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, એકલો જશે; પોતાનાં કરેલાં કર્મ એકલો ભોગવશે; એમ ચિંતવવું તે ચોથી 'એકત્વભાવના', ૫. આ સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવવું તે પાંચમી ‘અન્યત્વભાવના', ૬. આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રોગજરાને રહેવાનું ધામ છે, એ શરીરથી હું ન્યારો છું, એમ ચિંતવવું તે છઠ્ઠી અશુચિભાવના', ૭. રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિક સર્વ આસવ છે, એમ ચિંતવવું તે સાતમી 'આસવભાવના', દ્વિ આ૦ પાઠા૦-૧. ‘એવી રીતે સંસારને' Page #143 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૭૩ ૮. જ્ઞાન, ધ્યાનમાં જીવ પ્રવર્તમાન થઈને નવાં કર્મ બાંધે નહીં, એવી ચિંતવના કરવી એ આઠમી ‘સંવરભાવના’. ૯. જ્ઞાનસહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે, એમ ચિંતવવું તે નવી 'નિર્જરાભાવના'. ૧૦. લોકસ્વરૂપનું ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશસ્વરૂપ વિચારવું તે દશમી ‘લોકસ્વરૂપભાવના’. ૧૧. સંસારમાં ભમતાં આત્માને સમ્યકજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે; વા સમ્યકજ્ઞાન પામ્યો, તો ચારિત્ર સર્વ વિરતિ પરિણામરૂપ ધર્મ પામવો દુર્લભ છે; એવી ચિંતવના તે અગિયારમી ‘બોધદુર્લભભાવના’. ૧૨. ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક એવા ગુરુ અને એવું શ્રવણ મળવું દુર્લભ છે, એમ ચિંતવવું તે બારમી ‘ધર્મદુર્લભભાવના'. આ બાર ભાવનાઓ મનનપૂર્વક નિરંતર વિચારવાથી સત્પુરુષો ઉત્તમ પદને પામ્યા છે, પામે છે અને પામશે. શિક્ષાપાઠ ૨૨. કામદેવ શ્રાવક મહાવીર ભગવંતના સમયમાં દ્વાદશવ્રતને વિમળ ભાવથી ધારણ કરનાર વિવેકી અને નિÑવચનાનુરક્ત કામદેવ નામનો એક શ્રાવક તેઓનો શિષ્ય હતો. સુધર્માંસભામાં ઇંદ્રે એક વેળા કામદેવની ધર્મઅચળતાની પ્રશંસા કરી. એવામાં ત્યાં એક તુચ્છ બુદ્ધિમાન દેવ બેઠો હતો. ૧‘તે બોલ્યોઃ “એ તો સમજાયું ! નારી ન મળે ત્યાં સુધી બ્રહ્મચારી, તેમજ જ્યાં સુધી પરિષ પડ્યા ન હોય ત્યાં સુધી બધાય સહનશીલ અને ધર્મદે. આ મારી વાત હું એને ચળાવી આપીને સત્ય કરી દેખાડું.” ધર્મદંઢ કામદેવ તે વેળા કાયોત્સર્ગમાં લીન હતો. દેવતાએ હાથીનું રૂપ વૈક્રિય કર્યું, અને પછી કામદેવને ખૂબ ગૂંદ્યો તોપણ તે અચળ રહ્યો; એટલે મુશળ જેવું અંગ કરીને કાળા વર્ણનો સર્પ થઈને ભયંકર ફૂંકાર કર્યા, તોય કામદેવ કાયોત્સર્ગથી લેશ ચળ્યો નહીં; પછી અટ્ટહાસ્ય કરતા રાક્ષસનો દેહ ધારણ કરીને અનેક પ્રકારના પરિષહ કર્યાં, તોપણ કામદેવ કાર્યોત્સર્ગથી ચન્યો નહીં. સિંહ વગેરેનાં અનેક ભયંકર રૂપ કર્યાં; તોપણ કાયોત્સર્ગમાં લેશ હીનતા કામદેવે આણી નહીં. એમ રાત્રીના ચાર પહોર દેવતાએ કર્યા કર્યું, પણ તે પોતાની ધારણામાં ફાવ્યો નહીં. પછી તેણે ઉપયોગ વડે કરીને જોયું તો મેરુના શિખરની પેરે તે અડોલ રહ્યો દીઠો. કામદેવની અદ્ભુત નિશ્ચલતા જાણી તેને વિનય ભાવથી પ્રણામ કરી દોષ ક્ષમાવીને તે દેવતા સ્વસ્થાનકે ગયો. ૨ ‘કામદેવ શ્રાવકની ધર્મદેઢતા આપણને શો બોધ કરે છે તે કહ્યા વગર પણ સમજાયું હશે. એમાંથી તત્ત્વવિચાર એ લેવાનો છે કે, નિગ્રંથપ્રવચનમાં પ્રવેશ કરીને દૃઢ રહેવું. કાયોત્સર્ગ ઇત્યાદિક જે ધ્યાન ધરવાનાં છે તે જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને દૃઢતાથી નિર્દોષ કરવાં,' ચળવિચળ ભાવથી કાર્યોત્સર્ગ બહુ દોષયુકત થાય છે, - ‘પાઈને માટે ધર્મશાખ કાઢનારા ધર્મમાં દૃઢતા ક્યાંથી રાખે ? અને રાખે તો કેવી રાખે !' એ વિચારતાં ખેદ થાય છે. દ્વિત આ પાઠા-૧. ‘તેણે એવી સુર્દઢતાનો અવિશ્વાસ બતાવ્યો, અને કહ્યું કે જ્યાં સુધી પરિષ પડ્યા ન હોય ત્યાં સુધી બધાય સહનશીલ અને ધર્મદંઢ જણાય.' ૨. કામદેવ શ્રાવકની ધર્મદેઢતા એવો બોધ કરે છે કે સત્યધર્મ અને સત્યપ્રતિજ્ઞામાં પરમ દેઢ રહેવું અને કાયોત્સર્ગાદિ જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને સુદૃઢતાથી નિર્દોષ કરવાં.’ ૩. “પાઈ જેવા દ્રવ્યલાણ માટે ધર્મશાખ કાઢનારની ધર્મમાં દેતા ક્યાંથી રહી શકે ? અને રહી શકે તો કેવી રહે Page #144 -------------------------------------------------------------------------- ________________ ર ૭૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર શિક્ષાપાઠ ૨૩. સત્ય ૧ સામાન્ય કથનમાં પણ કહેવાય છે કે, સત્ય એ આ “સૃષ્ટિનું ધારણ' છે; અથવા સત્યના આધારે આ ‘સૃષ્ટિ’ રહી છે. એ કથનમાંથી એવી શિક્ષા મળે છે કે, ધર્મ, નીતિ, રાજ અને વ્યવહાર એ સત્ય વડે પ્રવર્તન કરી રહ્યાં છે; અને એ ચાર ન હોય તો જગતનું રૂપ કેવું ભયંકર હોય ? એ માટે થઈને સત્ય એ · ‘સૃષ્ટિનું ધારણ' છે એમ કહેવું એ કંઈ અતિશયોક્તિ જેવું, કે નહીં માનવા જેવું નથી. છું.’ 3 વસુરાજાનું એક શબ્દનું અસત્ય બોલવું કેટલું દુઃખદાયક થયું હતું કૈ તે તત્ત્વવિચાર કરવા માટે અહીં હું કહું વસુરાજા, નારદ અને પર્વત એ ત્રણે એક ગુરુ પાસેથી વિદ્યા ભણ્યા હતા. પર્વત અધ્યાપકનો પુત્ર હતો; અધ્યાપકે કાળ કર્યો. એથી પર્વત તેની મા સહિત વસુરાજાના દરબારમાં આવી રહ્યો હતો. એક રાત્રે તેની મા પાસે બેઠી છે, અને પર્વત તથા નારદ શાસ્ત્રાભ્યાસ કરે છે. એમાં એક વચન પર્વત એવું બોલ્યો કે, ‘અજાહોતવ્યં’. ત્યારે નારદ બોલ્યો, “અજ તે શું પર્વત ?” પર્વતે કહ્યું, “અજ તે બોકડો.” નારદ બોલ્યોઃ “આપણે ત્રણે જણ તારા પિતા કને ભણતા હતા ત્યારે તારા પિતાએ તો ‘અજ’ તે ત્રણ વર્ષની ‘વ્રીહિ’ કહી છે; અને તું અવળું શા માટે કહે છે ?” એમ પરસ્પર વચનવિવાદ વધ્યો. ત્યારે પર્વતે કહ્યું: “આપણને વસુરાજા કહે તે ખરું.” એ વાતની નારદે પણ હા કહી અને જીતે તેને માટે અમુક શરત કરી. પર્વતની મા જે પાસે બેઠી હતી તેણે આ સાંભળ્યું, 'અજ' એટલે 'વ્રીહિ' એમ તેને પણ યાદ હતું. શરતમાં પોતાનો પુત્ર હારશે એવા ભયથી પર્વતની મા રાત્રે રાજા પાસે ગઈ અને પૂછ્યું; “રાજા ! ‘અજ' એટલે શું ?' વસુરાજાએ સંબંધપૂર્વક કહ્યું, “ 'અજ' એટલે 'વ્રીહિ' '. ત્યારે પર્વતની માએ રાજાને કહ્યું, “મારા પુત્રથી 'બોકડો' કહેવાયો છે માટે તેનો પક્ષ કરવો પડશે; તમને પૂછવા માટે તેઓ આવશે.” વસુરાજા બોલ્યોઃ “હું અસત્ય કેમ કહું ? મારાથી એ બની શકે નહીં.” પર્વતની માએ કહ્યું, “પણ જો તમે મારા પુત્રનો પક્ષ નહીં કરો તો તમને હું હત્યા આપીશ.' રાજા વિચારમાં પડી ગયો કે, સત્ય વડે કરીને હું મણિમય સિંહાસન પર અધ્ધર બેસું છું. લોકસમુદાયને ન્યાય આપું છું. લોક પણ એમ જાણે છે કે, રાજા સત્યગુણે કરીને સિંહાસન પર અંતરીક્ષ બેસે છે; હવે કેમ કરવું ? જો પર્વતનો પક્ષ ન કરું તો બ્રાહ્મણી મરે છે; એ વળી મારા ગુરુની સ્ત્રી છે. ન ચાલતાં છેવટે રાજાએ બ્રાહ્મણીને કહ્યું, “તમે ભલે જાઓ, હું પર્વતનો પક્ષ કરીશ.” આવો નિશ્ચય કરાવીને પર્વતની મા ઘેર આવી. પ્રભાતે નારદ, પર્વત અને તેની મા વિવાદ કરતાં રાજા પાસે આવ્યાં. રાજા અજાણ થઈ પૂછવા લાગ્યો કે "પર્વત, શું છે ? ” પર્વતે કહ્યું, “રાજાધિરાજ ! ‘અજ' તે શું ? તે કહો.” રાજાએ નારદને પૂછ્યું, “તમે શું કહો છો ?'' નારદે કહ્યું, ‘અજ’ તે ત્રણ વર્ષની ‘વ્રી’િ, તમને ક્યાં નથી સાંભરતું ? વસુરાજા બોલ્યોઃ ‘અજ’ એટલે ‘બોકડો', પણ ‘વ્રીહિ’ નહીં. તે જ વેળા દેવતાએ સિંહાસનથી ઊછાળી હેઠો નાખ્યો; વસુ કાળ પરિણામ પામ્યો. આ ઉપરથી આપણે ‘સઘળાએ સત્ય, તેમજ રાજાએ સત્ય અને ન્યાય બન્ને ગ્રહણ કરવારૂપ છે,' એ મુખ્ય બોધ મળે છે. દ્વિત આ૦ પાઠા૦-૧. ‘જગતનું ધારણ’ ૨. ‘જગત રહ્યું છે’ ૩. ‘તે પ્રસંગ વિચાર કરવા માટે અહીં કહીશું.' ૪, 'સામાન્ય મનુષ્યોએ સત્ય તેમજ રાજાએ ન્યાયમાં અપક્ષપાત અને સત્ય બન્ને ગ્રહણ કરવા યોગ્ય છે.' Page #145 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૭૫ જે પાંચ મહાવ્રત ભગવાને પ્રણીત કર્યાં છે; તેમાંના પ્રથમ મહાવ્રતની રક્ષાને માટે બાકીનાં ચાર વ્રત વાડરૂપે છે; અને તેમાં પણ પહેલી વાડ તે સત્ય મહાવ્રત છે. એ સત્યના અનેક ભેદ સિદ્ધાંતથી શ્રુત કરવા અવશ્યના છે. ܀܀܀܀܀ ૧ શિક્ષાપાઠ ૨૪, સત્સંગ સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે; ‘સત્સંગ મળ્યો' કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે; સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના એક કોટ્યાવધિ વર્ષ પણ લાભ ન દઈ શકતાં અધોગતિમય મહા પાપો કરાવે છે, તેમજ આત્માને મલિન કરે છે. સત્સંગનો સામાન્ય અર્થ એટલો કે, ઉત્તમનો સહવાસ. જ્યાં સારી હવા નથી આવતી ત્યાં રોગની વૃદ્ધિ થાય છે, તેમ જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરોગ વધે છે. દુર્ગંધથી કંટાળીને જેમ નાકે વસ્ત્ર આડું દઈએ છીએ, તેમ કુસંગથી સહવાસ બંધ કરવાનું અવશ્યનું છે; સંસાર એ પણ એક પ્રકારનો સંગ છે; અને તે અનંત કુસંગરૂપ તેમજ દુઃખદાયક હોવાથી ત્યાગવા યોગ્ય છે. ગમે તે જાતનો સહવાસ હોય પરંતુ જે વડે આત્મસિદ્ધિ નથી તે સત્સંગ નથી. આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે; સત્પુરુષોનો સમાગમ એ પણ સત્સંગ છે. મલિન વસ્ત્રને જેમ સાબુ તથા જલ સ્વચ્છ કરે છે તેમ આત્માની મલિનતાને શાસ્ત્રબોધ અને સત્પુરુષોનો સમાગમ ટાળી શુદ્ધતા આપે છે. જેનાથી હંમેશનો પરિચય રહી રાગ, રંગ, ગાન, તાન, અને સ્વાદિષ્ટ ભોજન લેવાતાં હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તોપણ નિશ્ચય માનજો કે, તે સત્સંગ નથી પણ કુસંગ છે. સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન અમૂલ્ય લાભ આપે છે. તત્ત્વજ્ઞાનીઓએ મુખ્ય બોધ એવો કર્યો છે કે, સર્વ સંગ પરિત્યાગ કરી, અંતરમાં રહેલાં સર્વ વિકારથી પણ વિરક્ત રહી એકાંતનું સેવન કરો. તેમાં સત્સંગની સ્મૃતિ આવી જાય છે. કેવળ એકાંત તે તો ધ્યાનમાં રહેવું કે યોગાભ્યાસમાં રહેવું તે છે, પરંતુ સમસ્વભાવીનો સમાગમ, જેમાંથી એક જ પ્રકારની વર્તનતાનો પ્રવાહ નીકળે છે તે, ભાવે એક જ રૂપ હોવાથી ઘણાં માણસો છતાં અને પરસ્પરનો સહવાસ છતાં તે એકાંતરૂપ જ છે; અને તેવી એકાંત માત્ર સંતસમાગમમાં રહી છે. કદાપિ કોઈ એમ વિચારશે કે, વિષયીમંડળ મળે છે ત્યાં સમભાવ હોવાથી એકાંત કાં ન કહેવી ? તેનું સમાધાન તત્કાળ છે કે, તેઓ એક-સ્વભાવી હોતા નથી. પરસ્પર સ્વાર્થબુદ્ધિ અને માયાનું અનુસંધાન હોય છે; અને જ્યાં એ બે કારણથી સમાગમ છે તે એક-સ્વભાવી કે નિર્દોષ હોતા નથી. નિર્દોષ અને સમસ્વભાવી સમાગમ તો પરસ્પરથી શાંત મુનીશ્વરોનો છે; તેમજ ધર્મધ્યાનપ્રશસ્ત અલ્પારંભી પુરુષનો પણ કેટલેક અંશે છે. જ્યાં સ્વાર્થ અને માયા કપટ જ છે ત્યાં સમસ્વભાવતા નથી; અને તે સત્સંગ પણ નથી, સત્સંગથી જે સુખ, આનંદ મળે છે, તે અતિ સ્તુતિપાત્ર છે, જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન, ધ્યાનની સુકથા થાય, જ્યાં સત્પુરુષોનાં ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્ત્વજ્ઞાનના તરંગની લહરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવી સિદ્ધાંતવિચાર ચર્ચાય, જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એવો સત્સંગ તે મહાદુર્લભ છે. કોઈ એમ કહે કે, સત્સંગમંડળમાં કોઈ માયાવી નહીં હોય ? તો તેનું સમાધાન આ છેઃ જ્યાં માયા અને સ્વાર્થ હોય છે ત્યાં સત્સંગ જ હોતો નથી. રાજહંસની સભાનો કાગ દેખાવે કદાપિ ન કળાય તો અવશ્ય રાગે કળાશે, મૌન રહ્યો તો મુખમુદ્રાએ કળાશે; પણ તે અંધકારમાં જાય નહીં, તેમજ માયાવીઓ સત્સંગમાં સ્વાર્થે જઈને શું કરે ? ત્યાં પેટ ભર્યાની વાત તો હોય નહીં. બે ઘડી ત્યાં દ્વિ૦ આ૦ પાઠા ૦-૧. ‘સત્સંગનો લાભ મળ્યો' Page #146 -------------------------------------------------------------------------- ________________ ૭૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર જઈ તે વિશ્રાંતિ લેતો હોય તો ભલે કે જેથી રંગ લાગે; અને રંગ લાગે નહીં તો, બીજી વાર તેનું આગમન હોય નહીં. જેમ પૃથ્વી પર તરાય નહીં, તેમ સત્સંગથી બુડાય નહીં; આવી સત્સંગમાં ચમત્કૃતિ છે. નિરંતર એવા નિર્દોષ સમાગમમાં માયા લઈને આવે પણ કોણ ? કોઈ જ દુર્ભાગી; અને તે પણ અસંભવિત છે. સત્સંગ એ આત્માનું પરમ હિતેષી ઔષધ છે. શિક્ષાપાઠ ૨૫. પરિગ્રહને સંકોચવો જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી. તેને જે મળ્યું તે ઓછું છે કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઇચ્છા થાય છે. પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાનું નથી પરંતુ હોય તે પણ વખતે જાય છે. પરિગ્રહથી નિરંતર ચળવિચળ પરિણામ અને પાપભાવના રહે છે; અકસ્માત્ યોગથી એવી પાપભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તો બહુધા અધોગતિનું કારણ થઈ પડે. કેવળ પરિગ્રહ તો મુનીશ્વરો ત્યાગી શકે; પણ ગૃહસ્થો એની અમુક મર્યાદા કરી શકે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી; અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુધા થતી નથી; અને વળી જે મળ્યું છે તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે છે, એથી સુખમાં કાળ જાય છે. કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવીયે વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે; ધર્મ સંબંધી કેટલુંક જ્ઞાન છતાં, ધર્મની દેઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે; વૃત્તિ એમાં જ લટકી રહે છે. પરંતુ એ વૃત્તિ કોઈ કાળે સુખદાયક કે આત્મહિતૈષી થઈ નથી. જેણે એની ટૂંકી મર્યાદા કરી નહીં તે બહોળા દુઃખના ભોગી થયા છે. મંત્ર મર્યાદા છ ખંડ સાધી આજ્ઞા મનાવનાર રાજાધિરાજ, ચક્રવર્તી કહેવાય છે. એ સમર્થ ચક્રવર્તીમાં સુભ્રમ નામે એક ચક્રવર્તી થઈ ગયો. એણે છ ખંડ સાધી લીધા એટલે ચક્રવર્તીપદથી તે મનાયો; પણ એટલેથી એની મનોવાંછા તૃપ્ત ન થઈ, હજુ તે તરસ્યો રહ્યો. એટલે ધાતકી ખંડના છ ખંડ સાધવા એણે નિશ્ચય કર્યો. બધા ચક્રવર્તી છ ખંડ સાધે છે; અને હું પણ એટલા જ સાધું, તેમાં મહત્તા શાની ? બાર ખંડ સાધવાથી ચિરકાળ હું નામાંકિત થઈશ; સમર્થ આજ્ઞા જીવનપર્યંત એ ખંડો પર મનાવી શકીશ; એવા વિચારથી સમુદ્રમાં ચર્મરત્ન મૂક્યું; તે ઉપર સર્વ સૈન્યાદિકનો આધાર રહ્યો હતો. ચર્મરત્નના એક હજાર દેવતા સેવક કહેવાય છે; તેમાં પ્રથમ એકે વિચાર્યું કે કોણ જાણે કેટલાંય વર્ષે આમાંથી છૂટકો થશે ? માટે દેવાંગનાને તો મળી આવું, એમ ધારી તે ચાલ્યો ગયો; પછી બીજો ગયો; ત્રીજો ગયો; અને એમ કરતાં કરતાં હજારે ચાલ્યા ગયા; ત્યારે ચર્મરત્ન બૂડ્યું; અશ્વ, ગજ અને સર્વ સૈન્યસહિત સુભૂમ નામનો તે ચક્રવર્તી બૂડ્યો; પાપભાવનામાં ને પાપભાવનામાં મરીને તે અનંત દુઃખથી ભરેલી સાતમી તમતમપ્રભા નરકને વિષે જઈને પડ્યો. જુઓ ! છ ખંડનું આધિપત્ય તો ભોગવવું રહ્યું પરંતુ અકસ્માત અને ભયંકર રીતે પરિગ્રહની પ્રીતિથી એ ચક્રવર્તીનું મૃત્યુ થયું, તો પછી બીજા માટે તો કહેવું જ શું ? પરિગ્રહ એ પાપનું મૂળ છે; પાપનો પિતા છે; અન્ય એકાદશવ્રતને મહા દોષ દે એવો એનો સ્વભાવ છે. એ માટે થઈને આત્મહિતૈષીએ જેમ બને તેમ તેનો ત્યાગ કરી મર્યાદાપૂર્વક વર્તન કરવું. શિક્ષાપાઠ ૨૬. તત્ત્વ સમજવું શાસ્ત્રોનાં શાસ્ત્રો મુખપાઠે હોય એવા પુરુષો ઘણા મળી શકે; પરંતુ જેણે થોડાં વચનો પર Page #147 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૭૭ પ્રૌઢ અને વિવેકપૂર્વક વિચાર કરી શાસ્ત્ર જેટલું જ્ઞાન હૃદયગત કર્યું હોય તેવા મળવા દુર્લભ છે. તત્ત્વને પહોંચી જવું એ કંઈ નાની વાત નથી. કૂદીને દરિયો ઓળંગી જવો છે. અર્થ એટલે લક્ષ્મી, અર્થ એટલે તત્ત્વ અને અર્થ એટલે શબ્દનું બીજું નામ. આવા અર્થ શબ્દના ઘણા અર્થ થાય છે. પણ ‘અર્થ’ એટલે ‘તત્ત્વ’ એ વિષય પર અહીં આગળ કહેવાનું છે. જેઓ નિગ્રંથપ્રવચનમાં આવેલા પવિત્ર વચનો મુખપાઠ કરે છે, તે તેઓના ઉત્સાહબળે સત્ફળ ઉપાર્જન કરે છે; પરંતુ જો તેનો મર્મ પામ્યા હોય તો એથી એ સુખ, આનંદ, વિવેક અને પરિણામે મહદ્ભુત ફળ પામે છે. અભણ પુરુષ સુંદર અક્ષર અને તાણેલા મિથ્યા લીટા એ બેના ભેદને જેટલું જાણે છે, તેટલું જ મુખપાઠી અન્ય ગ્રંથ-વિચાર અને નિગ્રંથ-પ્રવચનને ભેદરૂપ માને છે; કારણ તેણે અર્થપૂર્વક નિગ્રંથ વચનામૃતો ધાર્યાં નથી; તેમ તે પર યથાર્થ તત્ત્વવિચાર કર્યો નથી. યદિ તત્ત્વવિચાર કરવામાં સમર્થ બુદ્ધિપ્રભાવ જોઈએ છે, તોપણ કંઈ વિચાર કરી શકે; પથ્થર પીગળે નહીં તોપણ પાણીથી પલળે; તેમ જ જે વચનામૃતો મુખપાઠે કર્યાં હોય તે અર્થ સહિત હોય તો બહુ ઉપયોગી થઈ પડે; નહીં તો પોપટવાળું રામનામ, પોપટને કોઈ પરિચયે રામનામ કહેતાં શીખવાડે; પરંતુ પોપટની બલા જાણે કે રામ તે દાડમ કે દ્રાક્ષ. સામાન્યાર્થ સમજ્યા વગર એવું થાય છે. કચ્છી વૈશ્યોનું દૃષ્ટાંત એક કહેવાય છે તે કંઈક હાસ્યયુકત છે ખરું; પરંતુ એમાંથી ઉત્તમ શિક્ષા મળી શકે તેમ છે; એટલે અહીં કહી જઉં છું. કચ્છના કોઈ ગામમાં શ્રાવક ધર્મ પાળતા રાયશી, દેવી અને ખેતશી એમ ત્રણ નામધારી ઓશવાળ રહેતા હતા. નિયમિત રીતે તેઓ સંધ્યાકાળે, અને પરોઢિયે પ્રતિક્રમણ કરતા હતા. પરોઢિયે રાયશી અને સંધ્યાકાળે દેવશી પ્રતિક્રમણ કરાવતા હતા. રાત્રિસંબંધી પ્રતિક્રમણ રાયશી કરાવતો; અને સંબંધે ‘રાયશી પડિક્કમણું ઠાયંમિ', એમ તેને બોલાવવું પડતું; તેમજ દેવશીને ‘દેવસી પડિક્કમણું ઠાયંમિ’, એમ સંબંધ હોવાથી બોલાવવું પડતું. યોગાનુયોગે ઘણાના આગ્રહથી એક દિવસ સંધ્યાકાળે ખેતશીને બોલાવવા બેસાર્યો. ખેતશીએ જ્યાં ‘દેવસી પડિક્કમણું ઠાયંમિ', એમ આવ્યું ત્યાં ‘ખેતશી પડિઝ્મણું ઠાયંમિ', એ વાક્યો લગાવી દીધા ! એ સાંભળી બધા હાસ્યગ્રસ્ત થયા અને પૂછ્યું, આમ કાં ? ખેતશી બોલ્યોઃ વળી આમ તે કેમ ! ત્યાં ઉત્તર મળ્યો કે, ‘ખેતશી પડિક્કમણું ઠાયંમિ' એમ તમે કેમ બોલો છો ? ખેતશીએ કહ્યું, હું ગરીબ છું એટલે મારું નામ આવ્યું ત્યાં પાધરી તકરાર લઈ બેઠા, પણ રાયશી અને દેવશી માટે તો કોઈ દિવસ કોઈ બોલતા પણ નથી. એ બન્ને કેમ 'રાયશી પડિક્કમનું કાર્યર્મિ' અને 'દેવસી પડિક્કમણું હાયમિ' એમ કહે છે તો પછી હું ‘ખેતશી પડિક્કમણું ઠાયંમિ' એમ કાં ન કહું ? એની ભદ્રિકતાએ તો બધાને વિનોદ ઉપજાવ્યો; પછી અર્થની કારણ સહિત સમજણ પાડી; એટલે ખેતશી પોતાની મુખપાઠી પ્રતિક્રમણથી શરમાયો. આ તો એક સામાન્ય વાર્તા છે; પરંતુ અર્થની ખૂબી ન્યારી છે. તત્ત્વજ્ઞ તે પર બહુ વિચાર કરી શકે. બાકી તો ગોળ ગળ્યો જ લાગે, તેમ નિર્ગુવચનામૃતો પણ સત્ફળ જ આપે. અહો ! પણ મર્મ પામવાની વાતની તો બલિહારી જ છે ! શિક્ષાપાઠ ૨૭. યત્ના જેમ વિવેક એ ધર્મનું મૂળતત્ત્વ છે. તેમ યત્ના એ ધર્મનું ઉપતત્ત્વ છે. વિવેકથી ધર્મતત્ત્વ ગ્રહણ કરાય છે અને યત્નાથી તે તત્ત્વ શુદ્ધ રાખી શકાય છે, તે પ્રમાણે વર્તન કરી શકાય છે. પાંચ સમિતિરૂપ યત્ના તો બહુ શ્રેષ્ઠ છે; પરંતુ ગૃહસ્થાશ્રમીથી તે સર્વ ભાવે પાળી શકાતી નથી, છતાં જેટલા ભાવાંશે પાળી શકાય તેટલા ભાવાંશે પણ અસાવધાનીથી પાળી શકતા નથી. જિનેશ્વર Page #148 -------------------------------------------------------------------------- ________________ ૭૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ભગવંતે બોધેલી સ્થૂળ અને સૂક્ષ્મ દયા પ્રત્યે જ્યાં બેદરકારી છે ત્યાં બહુ દોષથી પાળી શકાય છે. એ યત્નાની ન્યૂનતાને લીધે છે. ઉતાવળી અને વેગભરી ચાલ, પાણી ગળી તેનો સંખારો રાખવાની અપૂર્ણ વિધિ, કાષ્ઠાદિક ઇંધનનો વગર ખંખેર્યે, વગર જોયે ઉપયોગ. અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની અપૂર્ણ તપાસ, પૂંજ્યાપ્રમા વગર રહેવા દીધેલાં ઠામ, અસ્વચ્છ રાખેલા ઓરડા, આંગણામાં પાણીનું ઢોળવું, એંઠનું રાખી મૂકવું, પાટલા વગર ધખધખતી થાળી નીચે મૂકવી, એથી પોતાને અસ્વચ્છતા, અગવડ, અનારોગ્યતા ઇત્યાદિક ફળ થાય છે. અને મહાપાપનાં કારણ પણ થઈ પડે છે. એ માટે થઈને કહેવાનો બોધ કે ચાલવામાં, બેસવામાં, ઊઠવામાં, જમવામાં અને બીજા હરેક પ્રકારમાં યત્નાનો ઉપયોગ કરવો, એથી દ્રવ્ય અને ભાવે બન્ને પ્રકારે લાભ છે. ચાલ ધીમી અને ગંભીર રાખવી, ઘર સ્વચ્છ રાખવાં, પાણી વિધિસહિત ગળાવવું, કાષ્ઠાદિક ઇંધન ખંખેરીને નાંખવાં એ કંઈ આપણને અગવડ પડતું કામ નથી, તેમ તેમાં વિશેષ વખત જતો નથી, એવા નિયમો દાખલ કરી દીધા પછી પાળવા મુશ્કેલ નથી. એથી બિચારા અસંખ્યાત નિરપરાધી જંતુઓ બચે છે. પ્રત્યેક કામ યત્નાપૂર્વક જ કરવું એ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે. શિક્ષાપાઠ ૨૮. રાત્રિભોજન અહિંસાદિક પંચ મહાવ્રત જેવું ભગવાને રાત્રિભોજનત્યાગવ્રત કહ્યું છે. રાત્રિમાં જે ચાર પ્રકારના આહાર છે તે અભક્ષરૂપ છે, જે જાતિનો આહારનો રંગ હોય છે, તે જાતિના તમસ્કાય નામના જીવ તે આહારમાં ઉત્પન્ન થાય છે. રાત્રિભોજનમાં એ સિવાય પણ અનેક દોષ રહ્યા છે. રાત્રે જમનારને રસોઈને માટે અગ્નિ સળગાવવી પડે છે; ત્યારે સમીપની ભીંત પર રહેલાં નિરપરાધી સૂક્ષ્મ જંતુઓ નાશ પામે છે. ઇંધનને માટે આણેલાં કાષ્ઠાદિકમાં રહેલાં જંતુઓ રાત્રિએ નહીં દેખાવાથી નાશ પામે છે; તેમજ સર્પના ઝેરનો, કરોળિયાની લાળનો અને મચ્છરાદિક સૂક્ષ્મ જંતુનો પણ ભય રહે છે. વખતે એ કુટુંબાદિકને ભયંકર રોગનું કારણ પણ થઈ પડે છે. રાત્રિભોજનનો પુરાણાદિક મતમાં પણ સામાન્ય આચારને ખાતર ત્યાગ કર્યો છે, છતાં તેઓમાં પરંપરાની રૂઢિથી કરીને રાત્રિભોજન પેસી ગયું છે, પણ એ નિષેધક તો છે જ. શરીરની અંદર બે પ્રકારનાં કમળ છે; તે સૂર્યના અસ્તથી સંકોચ પામી જાય છે; એથી કરીને રાત્રિભોજનમાં સૂક્ષ્મ જીવભક્ષણરૂપ અહિત થાય છે, જે મહારોગનું કારણ છે એવો કેટલેક સ્થળે આયુર્વેદનો પણ મત છે. સત્પુરુષો તો દિવસ બે ઘડી રહે ત્યારે વાળુ કરે; અને બે ઘડી દિવસ ચઢ્યા પહેલાં ગમે તે જાતનો આહાર કરે નહીં. રાત્રિભોજનને માટે વિશેષ વિચાર મુનિસમાગમથી કે શાસ્ત્રથી જાણવો. એ સંબંધી બહુ સૂક્ષ્મ ભેદો જાણવા અવશ્યના છે. ચારે પ્રકારના આહાર રાત્રિને વિષે ત્યાગવાથી મહફળ છે. એ જિનવચન છે. ܀܀ શિક્ષાપાઠ ૨૯. સર્વ જીવની રક્ષા-ભાગ ૧ ૧ દયા જેવો એકે ધર્મ નથી. દયા એ જ ધર્મનું સ્વરૂપ છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. જગતિતળમાં એવા અનર્થકારક ધર્મમતો પડ્યા છે કે, જેઓ જીવને હણતાં લેશ પાપ થતું નથી, બહુ તો મનુષ્યદેહની રક્ષા કરો, એમ કહે છે; તેમ એ ધર્મમતવાળા ઝનૂની અને મદાંધ છે, અને દયાનું લેશ સ્વરૂપ પણ જાણતા નથી. એઓ જો પોતાનું હૃદયપટ પ્રકાશમાં મૂકીને વિચારે તો અવશ્ય તેમને જણાશે કે એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુને હણવામાં પણ મહાપાપ છે, જેવો મને મારો આત્મા પ્રિય છે તેવો તેને પણ તેનો આત્મા પ્રિય છે. હું મારા લેશ વ્યસન ખાતર Page #149 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૭૯ કે લાભ ખાતર એવા અસંખ્યાતા જીવોને બેધડક હણું છું એ મને કેટલું બધું અનંત દુઃખનું કારણ થઈ પડશે ? તેઓમાં બુદ્ધિનું બીજ પણ નહીં હોવાથી એવો વિચાર કરી શકતા નથી. પાપમાં ને પાપમાં નિશદિન મગ્ન છે. વેદ અને વૈષ્ણવાદિ પંથોમાં પણ સૂક્ષ્મ દયા સંબંધી કંઈ વિચાર જોવામાં આવતો નથી, તોપણ એઓ કેવળ દયાને નહીં સમજનાર કરતાં ઘણા ઉત્તમ છે. બાદર જીવોની રક્ષામાં એ ઠીક સમજ્યા છે; પરંતુ એ સઘળા કરતાં આપણે કેવા ભાગ્યશાળી કે જ્યાં એક પુષ્પપાંખડી દુભાય ત્યાં પાપ છે એ ખરું તત્ત્વ સમજ્યા અને યજ્ઞયાગાદિક હિંસાથી તો કેવળ વિરક્ત રહ્યા છીએ. બનતા પ્રયત્નથી જીવ બચાવીએ છીએ, છતાં ચાહીને જીવ હણવાની આપણી લેશ ઇચ્છા નથી. અનંતકાય અભક્ષ્યથી બહુ કરી આપણે વિરક્ત જ છીએ. આ કાળે એ સઘળો પુણ્યપ્રતાપ સિદ્ધાર્થ ભૂપાળના પુત્ર મહાવીરના કહેલા પરમતત્ત્વબોધના યોગબળથી વધ્યો છે. મનુષ્યો રિદ્ધિ પામે છે, સુંદર સ્ત્રી પામે છે, આજ્ઞાંકિત પુત્ર પામે છે, બહોળા કુટુંબપરિવાર પામે છે, માન પ્રતિષ્ઠા તેમ જ અધિકાર પામે છે, અને તે પામવાં કંઈ દુર્લભ નથી; પરંતુ ખરું ધર્મતત્ત્વ કે તેની શ્રદ્ધા કે તેનો થોડો અંશ પણ પામવો મહા દુર્લભ છે. એ રિદ્ધિ ઇત્યાદિક અવિવેકથી પાપનું કારણ થઈ અનંત દુઃખમાં લઈ જાય છે; પરંતુ આ ઘોડી શ્રદ્ધાભાવના પણ ઉત્તમ પદવીએ પહોંચાડે છે. આમ દયાનું સત્પરિણામ છે. આપણે ધર્મતત્ત્વયુક્ત કુળમાં જન્મ પામ્યા છીએ તો હવે જેમ બને તેમ વિમળ દયામય વર્તનમાં આવવું. વારંવાર લક્ષમાં રાખવું કે, સર્વ જીવની રક્ષા કરવી. બીજાને પણ એવો જ યુક્તિ પ્રયુક્તિથી બોધ આપવો. સર્વ જીવની રક્ષા કરવા માટે એક બોધદાયક ઉત્તમ યુક્તિ બુદ્ધિશાળી અભયકુમારે કરી હતી તે આવતા પાઠમાં હું કહું છું; એમ જ તત્ત્વબોધને માટે યક્તિક ન્યાયથી અનાર્ય જેવા ધર્મમતવાદીઓને શિક્ષા આપવાનો વખત મળે તો આપણે કેવા ભાગ્યશાળી શિક્ષાપાઠ 30. સર્વ જીવની રક્ષા-ભાગ ૨ મગધ દેશની રાજગૃહી નગરીનો અધિરાજા શ્રેણિક એક વખતે સભા ભરીને બેઠો હતો. પ્રસંગોપાત્ત વાતચીતના પ્રસંગમાં માંસલુબ્ધ સામંતો હતા તે બોલ્યા કે, હમણાં માંસની વિશેષ સત્તાઈ છે. આ વાત અભયકુમારે સાંભળી. એ ઉપરથી એ હિંસક સામંતોને બોધ દેવાનો તેણે નિશ્ચય કર્યો. સાંજે સભા વિસર્જન થઈ, રાજા અંતઃપુરમાં ગયા, ત્યાર પછી કર્રાવ્ય માટે જેણે જેણે માંસની વાત ઉચ્ચારી હતી, તેને તેને ઘેર અભયકુમાર ગયા, જેને ઘેર જાય ત્યાં સત્કાર કર્યાં પછી તેઓ પૂછવા લાગ્યા કે, આપ શા માટે પરિશ્રમ લઈ અમારે ઘેર પધાર્યા ! અભયકુમારે કહ્યું, મહારાજા શ્રેણિકને અકસ્માત્ મહા રોગ ઉત્પન્ન થયો છે. વૈદ્ય ભેળા કરવાથી તેણે કહ્યું કે, કોમળ મનુષ્યના કાળજાનું સવા ટાંકભાર માંસ હોય તો આ રોગ મટે. તમે રાજાના પ્રિયમાન્ય છો માટે તમારે ત્યાં એ માંસ લેવા આવ્યો છું. સામંતે વિચાર્યું કે કાળજાનું માંસ હું મૂઆ વિના શી રીતે આપી શકું ? એથી અભયકુમારને પૂછ્યું, મહારાજ, એ તો કેમ થઈ શકે ? એમ કહી પછી અભયકુમારને કેટલુંક દ્રવ્ય પોતાની વાત રાજા આગળ નહીં પ્રસિદ્ધ કરવા આપ્યું તે તે અક્ષયકુમાર લેતો ગયો. એમ સઘળા સામંતોને ઘેર અભયકુમાર ફરી આવ્યા. સઘળા માંસ ન આપી શક્યા, અને પોતાની વાત છુપાવવા દ્રવ્ય આપ્યું. પછી બીજે દિવસે જ્યારે સમા ભેળી થઈ ત્યારે સઘળા સામંતો પોતાને આસને આવીને બેઠા. રાજા પણ સિંહાસન પર વિરાજ્યા હતા. સામંતો આવી આવીને ગઈ કાલનું કુશળ પૂછવા લાગ્યા. રાજા એ વાતથી વિસ્મિત થયો. અભયકુમાર ભણી જોયું એટલે અભયકુમાર બોલ્યાઃ મહારાજ ! કાલે આપના સામંતો સભામાં દ્વિ આ૦ પાઠા૦-૧. ‘માટે તે પ્રત્યેક સામંત આપતા ગયા અને તે’ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૮૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર બોલ્યા હતા કે હમણાં માંસ સસ્તું મળે છે; તેથી હું તેઓને ત્યાં લેવા ગયો હતો; ત્યારે સઘળાએ મને બહુ દ્રવ્ય આપ્યું; પરંતુ કાળજાનું સવા પૈસાભાર માંસ ન આપ્યું. ત્યારે એ માંસ સસ્તું કે મોંઘું ? બધા સામંતો સાંભળીને શરમથી નીચું જોઈ રહ્યા; કોઈથી કંઈ બોલી શકાયું નહીં. પછી અભયકુમારે કહ્યું, આ કંઈ મેં તમને દુઃખ આપવા કર્યું નથી પરંતુ બોધ આપવા કર્યું છે. આપણને આપણા શરીરનું માંસ આપવું પડે તો અનંત ભય થાય છે, કારણ આપણા દેહની આપણને પ્રિયતા છે; તેમ જે જીવનું તે માંસ હશે તેનો પણ જીવ તેને વહાલો હશે. જેમ આપણે અમૂલ્ય વસ્તુઓ આપીને પણ પોતાનો દેહ બચાવીએ છીએ તેમ તે બિચારાં પામર પ્રાણીઓને પણ હોવું જોઈએ. આપણે સમજણવાળાં, બોલતાંચાલનાં પ્રાણી છીએ, તે બિચારાં અવાચક અને અણસમજણવાળાં છે. તેમને મતરૂપ દુઃખ આપીએ તે કેવું પાપનું પ્રબળ કારણ છે ? આપણે આ વચન નિરંતર લક્ષમાં રાખવું કે, સર્વ પ્રાણીને પોતાનો જીવ વહાલો છે; અને સર્વ જીવની રક્ષા કરવી એ જેવો એક્કે ધર્મ નથી. અભયકુમારના ભાષણથી શ્રેણિક મહારાજા સંતોષાયા, સઘળા સામંતો પણ બોધ પામ્યા. તેઓએ તે દિવસથી માંસ ખાવાની પ્રતિજ્ઞા કરી, કારણ એક તો તે અભક્ષ્ય છે, અને કોઈ જીવ હણાયા વિના તે આવતું નથી એ મોટો અધર્મ છે. માટે અભય પ્રધાનનું કથન સાંભળીને તેઓએ અભયદાનમાં લક્ષ આપ્યું; જે આત્માના પરમ સુખનું કારણ છે. શિક્ષાપાઠ ૩૧. પ્રત્યાખ્યાન 'Short | 'પચ્ચખાણ' નામનો શબ્દ વારંવાર તમારા સાંભળવામાં આવ્યો છે. એનો મૂળ શબ્દ 'પ્રત્યાખ્યાન' છે; અને તે અમુક વસ્તુ ભણી ચિત્ત ન કરવું એવો જે નિયમ કરવો તેને બદલે વપરાય છે. પ્રત્યાખ્યાન કરવાનો હેતુ મહા ઉત્તમ અને સૂક્ષ્મ છે. પ્રત્યાખ્યાન નહીં કરવાથી ગમે તે વસ્તુ ન ખાઓ કે ન ભોગવો તોપણ તેથી સંવરપણું નથી, કારણ કે તત્ત્વરૂપે કરીને ઇચ્છાનું રૂંધન કર્યું નથી. રાત્રે આપણે ભોજન ન કરતા હોઈએ; પરંતુ તેનો જો પ્રત્યાખ્યાનરૂપે નિયમ ન કર્યો હોય તો તે ફળ ન આપે; કારણ આપણી ઇચ્છા ખુલ્લી રહી. જેમ ઘરનું બારણું ઉઘાડું હોય અને શ્વાનાદિક જનાવર કે મનુષ્ય ચાલ્યું આવે તેમ ઇચ્છાનાં દ્વાર ખુલ્લાં હોય તો તેમાં કર્મ પ્રવેશ કરે છે. એટલે કે એ ભણી આપણા વિચાર છૂટથી જાય છે; તે કર્મબંધનનું કારણ છે; અને જો પ્રત્યાખ્યાન હોય તો પછી એ ભણી દૃષ્ટિ કરવાની ઇચ્છા થતી નથી. જેમ આપણે જાણીએ છીએ કે વાંસાનો મધ્ય ભાગ આપણાથી જોઈ શકાતો નથી માટે એ ભણી આપણે દૃષ્ટિ પણ કરતા નથી; તેમ પ્રત્યાખ્યાન કરવાથી અમુક વસ્તુ ખવાય કે ભોગવાય તેમ નથી એટલે એ ભણી આપણું લક્ષ સ્વાભાવિક જતું નથી; એ કર્મ આવવાને આડો કોટ થઈ પડે છે. પ્રત્યાખ્યાન કર્યા પછી વિસ્મૃતિ વગેરે કારણથી કોઈ દોષ આવી જાય તો તેનાં પ્રાયશ્ચિત નિવારણ પણ મહાત્માઓએ કહ્યાં છે. પ્રત્યાખ્યાનથી એક બીજો પણ મોટો લાભ છે; તે એ કે અમુક વસ્તુઓમાં જ આપણો લક્ષ રહે છે, બાકી બધી વસ્તુઓનો ત્યાગ થઈ જાય છે; જે જે વસ્તુ ત્યાગ કરી છે તે તે સંબંધી પછી વિશેષ વિચાર, ગ્રહવું, મૂકવું કે એવી કંઈ ઉપાધિ રહેતી નથી. એ વડે મન બહુ બહોળતાને પામી નિયમરૂપી સડકમાં ચાલ્યું જાય છે. અશ્વ જો લગામમાં આવી જાય છે, તો પછી ગમે તેવો પ્રબળ છતાં તેને ધારેલે રસ્તે લઈ જવાય છે; તેમ મન એ નિયમરૂપી લગામમાં આવવાથી પછી ગમે તે શુભ રાહમાં લઈ જવાય છે; અને તેમાં વારંવાર પર્યટન કરાવવાથી તે એકાગ્ર, વિચારશીલ અને વિવેકી થાય છે. મનનો આનંદ શરીરને પણ નીરોગી કરે છે. વળી અભક્ષ્ય, અનંતકાય, પરસ્ત્રીઆદિક નિયમ કર્યાર્થી પણ શરીર નીરોગી રહી શકે છે. માદક પર્દાથો મનને અવળે રસ્તે દોરે છે. પણ પ્રત્યાખ્યાનથી મન ત્યાં જતું અટકે છે; એથી તે વિમળ થાય છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૮૧ પ્રત્યાખ્યાન એ કેવી ઉત્તમ નિયમ પાળવાની પ્રતિજ્ઞા છે, તે આ ઉપરથી તમે સમજયા હશો, વિશેષ સદ્ગુરુમુખી અને શાસ્ત્રાવલોકનથી સમજવા હું બોધ કરું છું. શિક્ષાપાઠ ૩૨. વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે રાજગૃહી નગરીના રાજ્યાસન પર જ્યારે શ્રેણિક રાજા વિરાજમાન હતો, ત્યારે તે નગરીમાં એક ચંડાળ રહેતો હતો. એક વખતે તે ચંડાળની સ્ત્રીને ગર્ભ રહ્યો ત્યારે તેને કેરી ખાવાની ઇચ્છા ઉત્પન્ન થઈ. તેણે તે લાવી આપવા ચંડાળને કહ્યું. ચંડાળે કહ્યું, આ કેરીનો વખત નથી, એટલે મારો ઉપાય નથી, નહીં તો હું ગમે તેટલે ઊંચે હોય ત્યાંથી મારી વિદ્યાના બળ વડે કરીને લાવી તારી ઇચ્છા સિદ્ધ કરું. ચંડાળણીએ કહ્યું, રાજાની મહારાણીના બાગમાં એક અકાળે કેરી દેનાર આંબો છે; તે પર અત્યારે કેરીઓ લચી રહી હશે, માટે ત્યાં જઈને એ કેરી લાવો. પોતાની સ્ત્રીની ઇચ્છા પૂરી પાડવા ચંડાળ તે બાગમાં ગયો. ગુપ્ત રીતે આંબા સમીપ જઈ મંત્ર ભણીને તેને નમાવ્યો; અને ફેરી લીધી, બીજા મંત્ર વડે કરીને તેને હતો તેમ કરી દીધો. પછી તે ઘેર આવ્યો અને તેની સ્ત્રીની ઇચ્છા માટે નિરંતર તે ચંડાળ વિદ્યાબળે ત્યાંથી કેરી લાવવા લાગ્યો. એક દિવસે ફરતાં ફરતાં માળીની દૃષ્ટિ આંબા ભણી ગઈ. કેરીઓની ચોરી થયેલી જોઈને તેણે જઈને શ્રેણિક રાજા આગળ નમ્રતાપૂર્વક કહ્યું. શ્રેણિકની આજ્ઞાથી અભયકુમાર નામના બુદ્ધિશાળી પ્રધાને યુક્તિ વડે તે ચંડાળને શોધી કાઢ્યો. પોતા આગળ તેડાવી પૂછયું, એટલાં બધાં માણસો બાગમાં રહે છે છતાં તું કેવી રીતે ચઢીને એ કેરી લઇ ગયો કે જે વાત કળવામાં પણ ન આવી ? તે કહે. ચંડાળે કહ્યું, આપ મારો અપરાધ ક્ષમા કરજો. હું સાચું બોલી જઉં છું કે મારી પાસે એક વિદ્યા છે તેના યોગથી હું એ કેરીઓ લઈ શક્યો. અભયકુમારે કહ્યું, મારાથી ક્ષમા ન થઈ શકે; પરંતુ મહારાજા શ્રેણિકને એ વિદ્યા તું આપ તો તેઓને એવી વિદ્યા લેવાનો અભિલાષ હોવાથી તારા ઉપકારના બદલામાં હું અપરાધ ક્ષમા કરાવી શકું. ચંડાળે એમ કરવાની હા કહી. પછી અભયકુમારે ચંડાળને શ્રેણિક રાજા જ્યાં સિંહાસન પર બેઠો હતો ત્યાં લાવીને સામો ઉભો રાખ્યો; અને સઘળી વાત રાજાને કહી બતાવી. એ વાતની રાજાએ હા કહી. ચંડાળે પછી સામા ઊભા રહી થરથરને પગે શ્રેણિકને તે વિદ્યાનો બોધ આપવા માંડ્યો; પણ તે બોધ લાગ્યો નહીં. ઝડપથી ઊભા થઈ અભયકુમાર બોલ્યાઃ મહારાજ ! આપને જો એ વિદ્યા અવશ્ય શીખવી હોય તો સામા આવી ઊભા રહો, અને એને સિંહાસન આપો. રાજાએ વિદ્યા લેવા ખાતર એમ કર્યું તો તત્કાળ વિદ્યા સાધ્ય થઈ, આ વાત માત્ર બોધ લેવા માટે છે. એક ચંડાળનો પણ વિનય કર્યા વગર શ્રેણિક જેવા રાજાને વિદ્યા સિદ્ધ ન થઈ, તો તેમાંથી તત્ત્વ એ ગ્રહણ કરવાનું છે કે, સદ્વિદ્યાને સાધ્ય કરવા વિનય કરવો. આત્મવિદ્યા પામવા નિગ્રંથગુરુનો જો વિનય કરીએ તો કેવું મંગળદાયક થાય । વિનય એ ઉત્તમ વશીકરણ છે. ઉત્તરાધ્યયનમાં ભગવાને વિનયને ધર્મનું મૂળ કહી વર્ણવ્યો છે. ગુરુનો, મુનિનો, વિદ્વાનનો, માતાપિતાનો અને પોતાથી વડાનો વિનય કરવો એ આપણી ઉત્તમતાનું કારણ છે. શિક્ષાપાઠ ૩૩. સુદર્શન શેઠ પ્રાચીનકાળમાં શુદ્ધ એકપત્નીવ્રતને પાળનારા અસંખ્ય પુરુષો થઈ ગયા છે; એમાંથી સંકટ સફી નામાંકિત થયેલો સુદર્શન નામનો એક સત્પુરુષ પણ છે. એ ધનાઢ્ય સુંદર મુખમુદ્રાવાળો કાંતિમાન અને મધ્ય વયમાં હતો. જે નગરમાં તે રહેતો હતો, તે નગરના રાજ્યદરબાર આગળથી કંઈ કામ પ્રસંગને લીધે તેને નીકળવું પડ્યું. એ જ્યારે ત્યાંથી નીકળ્યો ત્યારે રાજાની અભયા Page #152 -------------------------------------------------------------------------- ________________ ૮૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર નામની રાણી પોતાના આવાસના ગોખમાં બેઠી હતી. ત્યાંથી સુદર્શન ભણી તેની દૃષ્ટિ ગઈ. તેનું ઉત્તમ રૂપ અને કાયા જોઈને તેનું મન લલચાયું. એક અનુચરી મોકલીને કપટભાવથી નિર્મળ કારણ બતાવીને સુદર્શનને ઉપર બોલાવ્યો. કેટલાક પ્રકારની વાતચીત કર્યા પછી અભયાએ સુદર્શનને ભોગ ભોગવવા સંબંધીનું આમંત્રણ કર્યું, સુદર્શને કેટલોક ઉપદેશ આપ્યો તોપણ તેનું મન શાંત થયું નહીં. છેવટે કંટાળીને સુદર્શને યુક્તિથી કહ્યું, 'બહેન, હું પુરુષત્વમાં નથી ! તોપણ રાણીએ અનેક પ્રકારના હાવભાવ કર્યા. એ સઘળી કામચેષ્ટાથી સુદર્શન ચળ્યો નહીં; એથી કંટાળી જઈને રાણીએ તેને જતો કર્યો. એક વાર એ નગરમાં ઉજાણી હતી; તેથી નગર બહાર નગરજનો આનંદથી આમ તેમ ભમતા હતા. ધામધૂમ મચી રહી હતી. સુદર્શન શેઠના છ દેવકુમાર જેવા પુત્રો પણ ત્યાં આવ્યા હતા. અભયા રાણી કપિલા નામની દાસી સાથે ઠાઠમાઠથી ત્યાં આવી હતી. સુદર્શનના દેવપૂતળાં જેવા છ પુત્રો તેના જોવામાં આવ્યા. કપિલાને તેણે પૂછ્યું, આવા રમ્ય પુત્રો કોના છે ? કપિલાએ સુદર્શન શેઠનું નામ આપ્યું. એ નામ સાંભળીને રાણીની છાતીમાં કટાર ભોંકાઈ, તેને કારી ઘા વાગ્યો. સઘળી ધામધૂમ વીતી ગયા પછી માયાકથન ગોઠવીને અભયાએ અને તેની દાસીએ મળી રાજાને કહ્યું, તમે માનતા હશો કે, મારા રાજ્યમાં ન્યાય અને નીતિ વર્તે છે; દુર્જનોથી મારી પ્રજા દુઃખી નથી; પરંતુ તે સઘળું મિથ્યા છે. અંતઃપુરમાં પણ દુર્જનો પ્રવેશ કરે ત્યાં સુધી હજુ અંધેર છે ! તો પછી બીજાં સ્થળ માટે પૂછવું પણ શું ? તમારા નગરના સુદર્શન શેઠે મારી કને ભોગનું આમંત્રણ કર્યું. નહીં કહેવા યોગ્ય કથનો મારે સાંભળવાં પડ્યાં; પણ મેં તેનો તિરસ્કાર કર્યો. એથી વિશેષ અંધારું કયું કહેવાય ! રાજા મૂળે કાનના કાચા હોય છે એ તો જાણે સર્વમાન્ય છે, તેમાં વળી સ્ત્રીનાં માયાવી મધુરાં વચન શું અસર ન કરે ? તાતા તેલમાં ટાઢા જળ જેવાં વચનથી રાજા ક્રોધાયમાન થયા. સુદર્શનને શૂળીએ ચઢાવી દેવાની તત્કાળ તેણે આજ્ઞા કરી દીધી, અને તે પ્રમાણે સઘળું થઈ પણ ગયું, માત્ર શૂળીએ સુદર્શન બેસે એટલી વાર હતી. ગમે તેમ હો પણ ૧‘સૃષ્ટિના’ દિવ્ય ભંડારમાં અજવાળું છે. સત્યનો પ્રભાવ ઢાંક્યો રહેતો નથી. સુદર્શનને શૂળીએ બેસાર્યો, કે શૂળી ફીટીને તેનું ઝળહળતું સોનાનું સિંહાસન થયું; અને દેવદુંદુભિના નાદ થયા; સર્વત્ર આનંદ વ્યાપી ગયો. સુદર્શનનું સત્યશીળ વિશ્વમંડળમાં ઝળકી ઊઠ્યું. સત્યશીળનો સદા જય છે. શિયળ અને સુદર્શનની ઉત્તમ દૃઢતા એ બન્ને આત્માને પવિત્ર શ્રેણિએ ચઢાવે છે ! ܀܀܀܀ શિક્ષાપાઠ ૩૪. બ્રહ્મચર્ય વિષે સુભાષિત (દોહરા) નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન- ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧ આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગ્યું બધું, કેવળ શોકસ્વરૂપ, ૨ એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં ઋતિયે, દળ, પુર ને અધિકાર, ૩ વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. ૪ દ્વિ૦ આ૦ પાઠા૦-૧. ‘જગતના’. Audio Page #153 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભાવ તેનો લવ પછી રહે. તત્ત્વવચન એ ભાઈ. ૫ સુંદર શિયળ સુરતરુ, મન વાણી ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તે ૬ પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. ૭ શિક્ષાપાઠ ૩૫. નવકાર મંત્ર નમો અરિહંતાણં નમો સિદ્ધાણં. નમો આયરિયાણં. નમો ઉવજ્ઝાયાણં. નમો લોએ સવ્વસાહૂણં. આ પવિત્ર વાક્યોને નિર્ણયપ્રવચનમાં નવકાર, નમસ્કારમંત્ર કે પંચપરમેષ્ઠીમંત્ર કહે છે. ૮૩ અર્હત ભગવંતના બાર ગુણ, સિદ્ધ ભગવંતના આઠ ગુણ, આચાર્યના છત્રીશ ગુણ, ઉપાધ્યાયના પંચવીશ ગુણ, અને સાધુના સત્તાવીશ ગુણ મળીને એકસો આઠ ગુણ થયા. અંગૂઠા વિના બાકીની ચાર આંગળીઓનાં બાર ટેરવાં થાય છે; અને એથી એ ગુણોનું ચિંતવન કરવાની યોજના હોવાથી બારને નવે ગુણતાં ૧૦૮ થાય છે. એટલે નવકાર એમ કહેવામાં સાથે એવું સૂચવન રહ્યું જણાય છે કે, હે ભવ્ય ! તારાં એ આંગળીનાં ટેરવાંથી નવકારમંત્ર નવ વાર ગણ. -‘કાર’ એટલે ‘કરનાર’ એમ પણ થાય છે. બારને નવે ગુણતાં જેટલા થાય એટલા ગુણનો ભરેલો મંત્ર એમ નવકારમંત્ર તરીકે એનો અર્થ થઈ શકે છે; અને પંચપરમેષ્ઠી એટલે આ સકળ જગતમાં પાંચ વસ્તુઓ પરમોત્કૃષ્ટ છે તે કઈ કઈ ? તો કહી બતાવી કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. એને નમસ્કાર કરવાનો જે મંત્ર તે પરમેષ્ઠીમંત્ર અને પાંચ પરમેષ્ઠીને સાથે નમસ્કાર હોવાથી પંચપરમેષ્ઠીમંત્ર એવો શબ્દ થયો. આ મંત્ર અનાદિ સિદ્ધ મનાય છે, કારણ પંચપરમેષ્ઠી અનાદિ સિદ્ધ છે, એટલે એ પાંચે પાત્રો આદ્યરૂપ નથી, પ્રવાહથી અનાદિ છે, અને તેના જપનાર પણ અનાદિ સિદ્ધ છે, એથી એ જાપ પણ અનાદિ સિદ્ધ ઠરે છે. પ્ર- એ પંચપરમેષ્ઠીમંત્ર પરિપૂર્ણ જાણવાથી મનુષ્ય ઉત્તમ ગતિને પામે છે, એમ સત્પુરુષો કહે છે એ માટે તમારું શું મત છે ? ઉo- એ કહેવું ન્યાયપૂર્વક છે, એમ હું માનું છું. પ્ર-એને ક્યા કારણથી ન્યાયપૂર્વક કહી શકાય ? ઉ"હા. એ તમને હું સમજાવું: મનની નિગ્રતા અર્થે એક તો સર્વોતમ જગષણના સત્ય ગુણનું એ ચિંતવન છે. તત્ત્વથી જોતાં વળી અહંતસ્વરૂપ, સિદ્ધસ્વરૂપ, આચાર્યસ્વરૂપ, ઉપાધ્યાયસ્વરૂપ અને સાધુસ્વરૂપ એનો વિવેકથી વિચાર કરવાનું પણ એ સૂચવન છે. કારણ કે પૂજવા યોગ્ય એઓ શાથી છે ? એમ વિચારતાં એઓનાં સ્વરૂપ, ગુણ ઇત્યાદિ માટે વિચાર કરવાની સત્પુરુષને તો ખરી અગત્ય છે. હવે કહો કે એ મંત્ર એથી કેટલો કલ્યાણકારક થાય ? પ્રશ્નકાર- સત્પુરુષો મોક્ષનું કારણ નવકારમંત્રને કહે છે, એ આ વ્યાખ્યાનથી હું પણ માન્ય રાખું છું. Page #154 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૮૪ શ્રીમદ્ રાજચંદ્ર અર્હત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એઓનો અકેકો પ્રથમ અક્ષર લેતાં ‘અસિઆઉસા' એવું મહદ્ભૂત વાક્ય નીકળે છે. જેનું ૐ એવું યોગબિંદુનું સ્વરૂપ થાય છે; માટે આપણે એ મંત્રનો અવશ્ય કરીને વિમળ ભાવથી જાપ કરવો. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૩૬. અનાનુપૂર્વી ૧ ૨ | ૩ ૪ ૫ ૨ ૧ 3 ४ ૫ ૧ 3 ૨ ૪ ૫ 3 ૧ ૨ ૪ ૫ ૨ 3 ૧ ૪ ૫ 3 ૨ ૧ ૪ ૫ પિતા-આવી જાતનાં કોષ્ટકથી ભરેલું એક નાનું પુસ્તક છે તે તેં જોયું છે ? પુત્ર- હા, પિતાજી. પિતા- એમાં આડાઅવળાં અંક મૂક્યા છે, તેનું કાંઈ પણ કારણ તારા સમજવામાં છે ? પુત્ર- નહીં પિતાજી. મારા સમજવામાં નથી માટે આપ તે કારણ કહો. પિતા- પુત્ર ! પ્રત્યક્ષ છે કે મન એ એક બહુ ચંચળ ચીજ છે; અને તેને એકાગ્ર કરવું બહુ બહુ વિકટ છે. તે જ્યાં સુધી એકાગ્ર થતું નથી ત્યાં સુધી આત્મમલિનતા જતી નથી; પાપના વિચારો ઘટતા નથી. એ એકાગ્રતા માટે બાર પ્રતિજ્ઞાદિક અનેક મહાન સાધનો ભગવાને કહ્યાં છે. મનની એકાગ્રતાથી મહા યોગની શ્રેણિએ ચઢવા માટે અને તેને કેટલાક પ્રકારથી નિર્મળ કરવા માટે સત્પુરુષોએ એ એક કોષ્ટકાવલી કરી છે. પંચપરમેષ્ઠીમંત્રના પાંચ અંક એમાં પહેલા મૂક્યા છે; અને પછી લોમવિલોમસ્વરૂપમાં લક્ષબંધ એના એ પાંચ અંક મૂકીને ભિન્ન ભિન્ન પ્રકારે કોષ્ટકો કર્યાં છે. એમ કરવાનું કારણ પણ મનની એકાગ્રતા પામીને નિર્જરા કરી શકે. પુત્ર- પિતાજી, અનુક્રમે લેવાથી એમ શા માટે ન થઈ શકે ? પિતા- લોમવિલોમ હોય તો તે ગોઠવતાં જવું પડે અને નામ સંભારતાં જવું પડે. પાંચનો અંક મુક્યા પછી બેનો આંકડો આવે કે 'નમો લોએ સવ્વસાહૂણં' પછી - 'નમો અરિહંતાણ' એ વાક્ય મૂકીને 'નમો સિદ્ધાણં” એ વાક્ય સંભારવું પડે. એમ પુનઃ પુનઃ લક્ષની દૃઢતા રાખતાં મન એકાગ્રતાએ પહોંચે છે. અનુક્રમબંધ હોય તો તેમ થઈ શકતું નથી; કારણ વિચાર કરવો પડતો નથી. એ સૂક્ષ્મ વખતમાં મન પરમેષ્ઠીમંત્રમાંથી નીકળીને સંસારતંત્રની ખટપટમાં જઈ પડે છે; અને વખતે ધર્મ કરતાં ધાડ પણ કરી નાખે છે, જેથી સત્પુરુષોએ આ અનાનુપૂર્વીની યોજના કરી છે; તે બહુ સુંદર અને આત્મશાંતિને આપનારી છે. ܀܀܀܀ શિક્ષાપાઠ ૩૭. સામાયિકવિચાર-ભાગ ૧ આત્મશક્તિનો પ્રકાશ કરનાર, સમ્યગજ્ઞાનદર્શનનો ઉદય કરનાર, શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવનાર, નિર્જરાનો અમૂલ્ય લાભ આપનાર, રાગદ્વેષથી મધ્યસ્થબુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષાવ્રત છે. સામાયિક શબ્દની વ્યુત્પત્તિ સમ આય ઇક એ શબ્દોથી થાય છે; 'સમ' એટલે Page #155 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૮૫ રાગદ્વેષરહિત મધ્યસ્થ પરિણામ, ‘આય' એટલે તે સમભાવનાથી ઉત્પન્ન થતો જ્ઞાનદર્શનચારિત્રરૂપ મોક્ષમાર્ગનો લાભ, અને “ઇક” કહેતાં ભાવ એમ અર્થ થાય છે. એટલે કે જે વડે કરીને મોક્ષના માર્ગનો લાભદાયક ભાવ ઊપજે તે સામાયિક. આર્ત્ત અને રૌદ્ર એ બે પ્રકારનાં ધ્યાનનો ત્યાગ કરીને, મન, વચન, કાયાના પાપભાવને રોકીને વિવેકી શ્રાવક સામાયિક કરે છે. મનના પુદ્ગલ 'દોરંગી" છે. સામાયિકમાં જ્યારે વિશુદ્ધ પરિણામથી રહેવું કહ્યું છે ત્યારે પણ એ મન આકાશપાતાલના ઘાટ ઘડ્યા કરે છે. તેમ જ ભૂલ, વિસ્મૃતિ, ઉન્માદ ઇત્યાદિકથી વચનકાયામાં પણ દૂષણ આવવાથી સામાયિકમાં દોષ લાગે છે. મન, વચન અને કાયાના થઈને બત્રીશ દોષ ઉત્પન્ન થાય છે, દશ મનના, દશ વચનના અને બાર કાયાના એમ બત્રીશ દોષ જાણવા અવશ્યના છે. જે જાણવાથી મન સાવધાન રહે છે. મનના દશ દોષ કહું છું. ૧. અવિવેકદોષ- સામાયિકનું સ્વરૂપ નહીં જાણવાથી મનમાં એવો વિચાર કરે કે આથી શું ફળ થવાનું હતું ? આથી તે કોણ તર્યું હશે ? એવા વિકલ્પનું નામ “અવિવેકદોષ'. ૨. યશોવાંછાદોષ- પોતે સામાયિક કરે છે એમ અન્ય મનુષ્યો જાણે તો પ્રશંસા કરે તે ઇચ્છાએ સામાયિક કરે છ∞ તે યશોવછાદોષ. તે ૩. ધનવાંછાદોષ- ધનની ઇચ્છાએ સામાયિક કરવું તે ‘ધનવાંછાદોષ’. ૪. ગર્વદોષ- મને લોકો ધર્મી કહે છે અને હું કેવી સામાયિક પણ તેવી જ કરું છું ? એ ‘ગર્વદોષ’. ૫. ભયદોષ- હું શ્રાવકકુળમાં જન્મ્યો છું; મને લોકો મોટા તરીકે માન દે છે, અને જો સામાયિક નહીં કરું તો કહેશે કે એટલું પણ નથી કરતો; એથી નિંદા થશે એ ‘ભયદોષ’. એ ‘ભયદો ૬. નિદાનદોષ- સામાયિક કરીને તેનાં ફળથી ધન, સ્ત્રી, પુત્રાદિક મેળવવાનું ઇચ્છે તે 'નિદાનદોષ'. ૭. સંશયદોષ- સામાયિકનું પરિણામ હશે કે નહીં હોય ? એ વિકલ્પ તે ‘સંશયદોષ.’ ૮. કષાયદોષ- સામાયિક ક્રોધાદિકથી કરવા બેસી જાય, કે કંઈ કારણથી પછી ક્રોધ, માન, માયા, લોભમાં વૃત્તિ ધરે તે ‘કષાયદોષ.' ૯. અવિનયદોષ- વિનય વગર સામાયિક કરે તે ‘અવિનયદોષ’. ૧૦. અબહુમાનદોષ- ભક્તિભાવ અને ઉમંગપૂર્વક સામાયિક ન કરે તે 'અબહુમાનદોષ.' શિક્ષાપાઠ ૩૮. સામાયિકવિચાર-ભાગ ૨ દશ દોષ મનના કહ્યા; હવે વચનના દશ દોષ કહું છું. ૧. કુબોલદોષ- સામાયિકમાં કુવચન બોલવું તે ‘કુબોલદોષ’. ૨. સસાત્કારદોષ- સામાયિકમાં સાહસથી અવિચારપૂર્વક વાક્ય બોલવું તે ‘સસાત્કારદોષ.’ 3. અસદારોપણદોષ- બીજાને ખોટો બોધ આપે તે ‘અસદારોપણદોષ.' ૪. નિરપેક્ષદોષ- સામાયિકમાં શાસ્ત્રની દરકાર વિના વાક્ય બોલે તે ‘નિરપેક્ષદોષ’. ૫. સંક્ષેપદોષ- સૂત્રના પાઠ ઇત્યાદિક ટૂંકામાં બોલી નાખે; અને યથાર્થ ઉચ્ચાર કરે નહીં તે 'સંક્ષેપદોષ', ૬. ક્લેશદોષ- કોઈથી કંકાસ કરે તે ક્લેશદોષ’ દ્વિત આવ પાઠાઃ-૧. 'તરંગી'. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૮૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૭. વિકથાદોષ- ચાર પ્રકારની વિકથા માંડી બેસે તે “વિકથાદોષ'. ૮. હાસ્યદોષ- સામાયિકમાં કોઈની હાંસી, મશ્કરી કરે તે ‘હાસ્યદોષ'. ૯. અશુદ્ધદોષ- સામાયિકમાં સૂત્રપાઠ ન્યૂનાધિક અને અશુદ્ધ બોલે તે “અશુદ્ધદોષ”. ૧૦. મુણમુણદોષ- ગડબડગોટાથી સામાયિકમાં સૂત્રપાઠ બોલે, જે પોતે પણ પૂરું માંડ સમજી શકે તે ‘મુણમુણદોષ’. એ વચનના દશ દોષ કહ્યા; હવે કાયાના બાર દોષ કહું છું. ૧. અયોગ્યઆસનદોષ- સામાયિકમાં પગ પર પગ ચઢાવી બેસે એ ગુર્વાદિકનું અવિનયરૂપ આસન, માટે એ પહેલો અયોગ્યઆસનદોષ. ૨. ચલાસનદોષ- ડગડગતે આસને બેસી સામાયિક કરે, અથવા વારંવાર જ્યાંથી ઊઠવું પડે તેવે આસને બેસે તે 'ચલાસનદોષ, ૩. ચલદૃષ્ટિદોષ- કાયોત્સર્ગમાં આંખો ચંચળ રાખે એ ‘ચલદૃષ્ટિદોષ'. ૪. સાવદ્યક્રિયાદોષ- સામાયિકમાં કંઈ પાપક્રિયા કે તેની સંજ્ઞા કરે તે સાવધક્રિયાદોષ', ૫. આલંબનદોષ- ભીંતાદિ કે ઓડીંગણ દઈ બેસે એથી ત્યાં બેઠેલા જંતુ આદિકનો નાશ થાય અને પોતાને પ્રમાદ થાય. તે ‘આલંબનદોષ’. ૬. આકુંચનપ્રસારણદોષ- હાથ પગ સંકોચે, લાંબા કરે એ આદિ તે 'આકુંચનપ્રસારણદોષ'. ૭. આલસદોષ- અંગ મરડે, ટચાકા વગાડે એ આદિ તે ‘આલસદોષ’. ૮. મોટનદોષ- આંગળી વગેરે વાંકી કરે, ટચાકા વગાડે તે ‘મોટનદોષ’. ૯. મલદોષ- ઘરડાઘરડ કરી સામાયિકમાં ચળ કરી મેલ ખંખેરે તે “મલદોષ’. ૧૦. વિમાસણદોષ- ગળામાં હાથ નાખી બેસે ઇ0 તે ‘વિમાસણદોષ'. ૧૧. નિદ્રાદોષ- સામાયિકમાં ઊંઘ આવવી તે ‘નિદ્રાદોષ’. ૧૨. વસ્ત્રસંકોચનદોષ- સામાયિકમાં ટાઢ પ્રમુખની ભીતિથી વસ્ત્રથી શરીર સંકોચે તે ‘વસ્ત્રસંકોચનદોષ. એ બત્રીશ દૂષણરહિત સામાયિક કરવી; પાંચ અતિચાર ટાળવા. શિક્ષાપાઠ ૩૯. સામાયિકવિચાર-ભાગ ૩ એકાગ્રતા અને સાવધાની વિના એ બત્રીશ દોષમાંના અમુક દોષ પણ આવી જાય છે. વિજ્ઞાનવેત્તાઓએ સામાયિકનું જઘન્ય પ્રમાણ બે ઘડીનું બાંધ્યું છે. એ વ્રત સાવધાનીપૂર્વક કરવાથી પરમ શાંતિ આપે છે. કેટલાકનો એ બે ઘડીનો કાળ જ્યારે જતો નથી ત્યારે તેઓ બહુ કંટાળે છે, સામાયિકમાં નવરાશ લઈ બેસવાથી કાળ જાય પણ ક્યાંથી ? આધુનિક કાળમાં સાવધાનીથી સામાયિક કરનારા બહુ જ થોડા છે. પ્રતિક્રમણ સામાયિકની સાથે કરવાનું હોય છે ત્યારે તો વખત જવો સુગમ પડે છે. જોકે એવા પામરો પ્રતિક્રમણ લક્ષપૂર્વક કરી શકતા નથી. તોપણ કેવળ નવરાશ કરતાં એમાં જરૂર કંઈક ફેર પડે છે. સામાયિક પણ પૂરું જેઓને આવડતું નથી તેઓ બિચારા સામાયિકમાં પછી બહુ મૂંઝાય છે. કેટલાક ભારે કર્મીઓ એ અવસરમાં વ્યવહારના પ્રપંચો પણ ઘડી રાખે છે, આથી સામાયિક બહુ દોષિત થાય છે. વિધિપૂર્વક સામાયિક ન થાય એ બહુ ખેદકારક અને કર્મની બાહુલ્યતા છે. સાઠ ઘડીના અહોરાત્ર વ્યર્થ ચાલ્યા જાય છે, અસંખ્યાતા દિવસથી ભરેલાં અનંતાં કાળચક્ર વ્યતીત કરતાં પણ જે સાર્થક ન થયું તે બે ઘડીની વિશુદ્ધ સામાયિક સાર્થક કરે છે. લક્ષપૂર્વક સામાયિક થવા માટે Page #157 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૮૭ સામાયિકમાં પ્રવેશ કર્યા પછી ચાર લોગસ્સથી વધારે લોગસ્સનો કાયોત્સર્ગ કરી ચિત્તની કંઈક સ્વસ્થતા આણવી. પછી સૂત્રપાઠ કે ઉત્તમ ગ્રંથનું મનન કરવું. વૈરાગ્યનાં ઉત્તમ કાવ્યો બોલવાં, પાછળનું અધ્યયન કરેલું સ્મરણ કરી જવું. નૂતન અભ્યાસ થાય તો કરવો. કોઈને શાસ્ત્રાધારથી બોધ આપવો; એમ સામાયિકીકાળ વ્યતીત કરવો. મુનિરાજનો જો સમાગમ હોય તો આગમવાણી સાંભળવી અને તે મનન કરવી, તેમ ન હોય અને શાસ્ત્રપરિચય ન હોય તો વિચક્ષણ અભ્યાસી પાસેથી વૈરાગ્યબોધક કથન શ્રવણ કરવું; કિવા કંઈ અભ્યાસ કરવો. એ સઘળી યોગવાઈ ન હોય તો કેટલોક ભાગ લક્ષપૂર્વક કાયોત્સર્ગમાં રોકવો; અને કેટલોક ભાગ મહાપુરુષોનાં ચરિત્રકથામાં ઉપયોગપૂર્વક રોકવો. પરંતુ જેમ બને તેમ વિવેકથી અને ઉત્સાહથી સામાયિકીકાળ વ્યતીત કરવો. કંઈ સાહિત્ય ન હોય તો પંચપરમેષ્ઠીમંત્રનો જાપ જ ઉત્સાહપૂર્વક કરવો, પણ વ્યર્થ કાળ કાઢી નાખવો નહીં. ધીરજથી, શાંતિથી અને યજ્ઞાથી સામાયિક કરવું. જેમ બને તેમ સામાયિકમાં શાસ્ત્રપરિચય વધારવો. સાઠ ઘડીના વખતમાંથી બે ઘડી અવશ્ય બચાવી સામાયિક તો સદ્ભાવથી કરવું. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૪૦, પ્રતિક્રમણ વિચાર પ્રતિક્રમણ એટલે સામું જવું - સ્મરણ કરી જવું - ફરીથી જોઈ જવું - એમ એનો અર્થ થઈ શકે છે, જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવા બેઠા તે વખતની અગાઉ તે દિવસે જે જે દોષ થયા છે તે એક પછી એક જોઈ જવા અને તેનો પશ્ચાત્તાપ કરવો કે દોષનું સ્મરણ કરી જવું વગેરે સામાન્ય અર્થ પણ છે.’ 20 ઉત્તમ મુનિઓ અને ભાવિક શ્રાવકો સંધ્યાકાળે અને રાત્રિના પાછળના ભાગમાં દિવસે અને રાત્રે એમ અનુક્રમે થયેલા દોષનો પશ્ચાત્તાપ કે ક્ષમાપના ઇચ્છે છે, એનું નામ અહીં આગળ પ્રતિક્રમણ છે. એ પ્રતિક્રમણ આપણે પણ અવશ્ય કરવું; કારણ આત્મા મન, વચન અને કાયાના યોગથી અનેક પ્રકારનાં કર્મ બાંધે છે. પ્રતિક્રમણસૂત્રમાં એનું દોહન કરેલું છે; જેથી દિવસરાત્રિમાં થયેલા પાપનો પશ્ચાત્તાપ તે વડે થઈ શકે છે. શુદ્ધભાવ વડે કરી પશ્ચાત્તાપ કરવાથી લેશ પાપ થતાં પરલોકભય અને અનુકંપા છૂટે છે; આત્મા કોમળ થાય છે. ત્યાગવા યોગ્ય વસ્તુનો વિવેક આવતો જાય છે. ભગવાન સાક્ષીએ અજ્ઞાન ઈ જે જે દોષ વિસ્મરણ થયા હોય તેનો પશ્ચાત્તાપ પણ થઈ શકે છે. આમ એ નિર્જરા કરવાનું ઉત્તમ સાધન છે. એનું "આવશ્યક' એવું પણ નામ છે. આવશ્યક એટલે અવશ્ય કરીને કરવા યોગ્ય; એ સત્ય છે. તે વડે આત્માની મલિનતા ખસે છે, માટે અવશ્ય કરવા યોગ્ય જ છે. સાયંકાળે જે પ્રતિક્રમણ કરવામાં આવે છે તેનું નામ દેવસીય પડિક્કમણું એટલે દિવસસંબંધી પાપનો પશ્ચાત્તાપ; અને રાત્રિના પાછલા ભાગમાં જે પ્રતિક્રમણ કરવામાં આવે છે તે રાઈ પડિક્કમનું કહેવાય છે. દેવસીય અને રાઈ એ પ્રાકૃત ભાષાના શબ્દો છે. પખવાડિયે કરવાનું પ્રતિક્રમણ તે પાક્ષિક અને સંવત્સરે કરવાનું તે સાંવત્સરિક કહેવાય છે. સત્પુરુષોએ યોજનાથી બાંધેલો એ સુંદર નિયમ છે. કેટલાક સામાન્ય બુદ્ધિમાનો એમ કહે છે કે દિવસ અને રાત્રિનું સવારે પ્રાયશ્ચિત્તરૂપ દ્વિત આ૦ પાઠા૦-૧. ‘ભાવની અપેક્ષાએ જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવાનું થાય, તે વખતની અગાઉ અથવા તે દિવસે જે જે દોષ થયા હોય તે એક પછી એક અંતરાત્મભાવે જોઈ જવા અને તેનો પશ્ચાત્તાપ કરી દોષથી પાછું વળવું તે પ્રતિક્રમણ.” Page #158 -------------------------------------------------------------------------- ________________ ૮૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પ્રતિક્રમણ કર્યું હોય તો કંઈ ખોટું નથી, પરંતુ એ કહેવું પ્રમાણિક નથી. રાત્રિએ અકસ્માત્ અમુક કારણ કે કાળધર્મ થઈ પડે તો દિવસ સંબંધી પણ રહી જાય. પ્રતિક્રમણસૂત્રની યોજના બહુ સુંદર છે. એનાં મૂળતત્ત્વ બહુ ઉત્તમ છે, જેમ બને તેમ પ્રતિક્રમણ ધીરજથી, સમજાય એવી ભાષાથી, શાંતિથી, મનની એકાગ્રતાથી અને યત્નાપૂર્વક કરવું. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૪૧. ભિખારીનો ખેદ-ભાગ ૧ એક પામર ભિખારી જંગલમાં ભટકતો હતો. ત્યાં તેને ભૂખ લાગી એટલે તે બિચારો લડથડિયાં ખાતો ખાતો એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચ્યો. ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી; તેના કાલાવાલાથી કરુણા પામીને તે ગૃહસ્થની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતાં વધેલું મિષ્ટાન્ન ભોજન આણી આપ્યું. ભોજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતો પામતો નગરની બહાર આવ્યો; આવીને એક ઝાડ તળે બેઠો; ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિ જૂનો થયેલો પોતાનો જળનો ઘડો મૂકયો. એક બાજુએ પોતાની ફાટીતૂટી મલિન ગોદડી મૂકી અને એક બાજુએ પોતે તે ભોજન લઈને બેઠો. રાજી રાજી થતાં એણે તે ભોજન ખાઈને પૂરું કર્યું, ઓશીકે પછી એક પથ્થર મુકીને તે સુત્તો, ભોજનના મદથી જરા વારમાં તેની આંખો મીંચાઈ ગઈ, નિદ્રાવશ થયો એટલે તેને એક સ્વપ્ન આવ્યું. પોતે જાણે મહા રાજરિદ્ધિને પામ્યો છે; સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યાં છે; દેશ આખામાં પોતાના વિજયનો ડંકો વાગી ગયો છે; સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરવા અનુચરો ઊભા થઈ રહ્યા છે; આજુબાજુ છડીદારો ખમા ખમા પોકારે છે; એક રમણીય મહેલમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે; દેવાંગના જેવી સ્ત્રીઓ તેના પગ ચાંપે છે; પંખાથી એક બાજુએથી પંખાનો મંદ મંદ પવન ઢોળાય છે; એવા સ્વપ્નામાં તેનો આત્મા ચઢી ગયો. તે સ્વપ્નાના ભોગ લેતાં તેનાં રોમ ઉલ્લસી ગયાં. એવામાં મેઘ મહારાજા ચઢી આવ્યા, વીજળીના ઝબકારા થવા લાગ્યા; સૂર્યદેવ વાદળાંથી ઢંકાઈ ગયો; સર્વત્ર અંધકાર પથરાઈ ગયો; મુશલધાર વરસાદ થશે એવું જણાયું અને એટલામાં ગાજવીજથી એક પ્રબળ કડાકો થયો. કડાકાના અવાજથી ભય પામીને તે પામર ભિખારી બિચારો જાગી ગયો. ܀܀܀ શિક્ષાપાઠ ૪૨. ભિખારીનો ખેદ-ભાગ ૨ જુએ છે તો જે સ્થળે પાણીનો ખોખરો ઘડો પડ્યો હતો તે સ્થળે તે ઘડો પડ્યો છે; જ્યાં ફાટીતૂટી ગોદડી પડી હતી ત્યાં જ તે પડી છે. પોતે જેવાં મલિન અને ગોખજાળીવાળાં કપડાં ધારણ કર્યાં હતાં તેવાં ને તેવાં શરીર ઉપર તે વસ્ત્રો બિરાજે છે. નથી તલભાર વધ્યું કે નથી જવભાર ઘટ્યું. નથી તે દેશ કે નથી તે નગરી, નથી તે મહેલ કે નથી તે પલંગ; નથી તે ચામરછત્ર ધરનારા કે નથી તે છડીદારો; નથી તે સ્ત્રીઓ કે નથી તે વસ્ત્રાલંકારો; નથી તે પંખા કે નથી તે પવન; નથી તે અનુચરો કે નથી તે આજ્ઞા; નથી તે સુખ વિલાસ કે નથી તે મદોન્મત્તતા; ભાઈ તો પોતે જેવા હતા તેવા ને તેવા દેખાયા. એથી તે દેખાવ જોઈને તે ખેદ પામ્યો. સ્વપ્નામાં મેં મિથ્યા આડંબર દીઠો. તેથી આનંદ માન્યો; એમાંનું તો અહીં કશુંયે નથી. સ્વપ્નાના ભોગ ભોગવ્યા નહીં; અને તેનું પરિણામ જે ખેદ તે હું ભોગવું છું. એમ એ પામર જીવ પશ્ચાત્તાપમાં પડી ગયો. અહો ભવ્યો ! ભિખારીના સ્વપ્ના જેવાં સંસારનાં સુખ અનિત્ય છે. સ્વપ્નામાં જેમ તે ભિખારીએ સુખસમુદાય દીઠા અને આનંદ માન્યો તેમ પામર પ્રાણીઓ સંસારસ્વપ્નના સુખસમુદાયમાં આનંદ માને છે. જેમ તે સુખસમુદાય જાગૃતિમાં મિથ્યા જણાયા તેમ જ્ઞાન પ્રાપ્ત થતાં સંસારનાં સુખ તેવાં જણાય છે. સ્વપ્નાના ભોગ ન ભોગવ્યા છતાં જેમ ભિખારીને ખેદની પ્રાપ્તિ થઈ, તેમ મોહાંધ Page #159 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૮૯ પ્રાણીઓ સંસારમાં સુખ માની બેસે છે; અને ભોગવ્યા સમ ગણે છે; પરંતુ પરિણામે ખેદ, દુર્ગતિ અને પશ્ચાત્તાપ લે છે. તે ચપળ અને વિનાશી છતાં સ્વપ્નના ખેદ જેવું તેનું પરિણામ રહ્યું છે. એ ઉપરથી બુદ્ધિમાન પુરુષો આત્મહિતને શોધે છે. સંસારની અનિત્યતા પર એક કાવ્ય છે કેઃ- (ઉપજાતિ) વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગરંગ, શું રાચિયે ત્યાં ક્ષણનો પ્રસંગ Audio વિશેષાર્થઃ- લક્ષ્મી વીજળી જેવી છે. વીજળીનો ઝબકારો જેમ થઈને ઓલવાઈ જાય છે, તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. અધિકાર પતંગના રંગ જેવો છે, પતંગનો રંગ જેમ ચાર દિવસની ચટકી છે; તેમ અધિકાર માત્ર થોડો કાળ રહી હાથમાંથી જતો રહે છે. આયુષ્ય પાણીનાં મોજાં જેવું છે. પાણીનો હિલોળો આવ્યો કે ગયો તેમ જન્મ પામ્યા, અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. કામભોગ આકાશમાં ઉત્પન્ન થતા ઇંદ્રના ધનુષ્ય જેવા છે, જેમ ઇંદ્રધનુષ્ય વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે, તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરાવયમાં જતા રહે છે. ટૂંકામાં હે જીવ ! એ સઘળી વસ્તુઓનો સંબંધ ક્ષણભર છે. એમાં પ્રેમબંધનની સાંકળે બંધાઈને શું રાચવું ? તાત્પર્ય એ સઘળાં ચપળ અને વિનાશી છે, તું અખંડ અને અવિનાશી છે; માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર ! એ બોધ યથાર્થ છે. શિક્ષાપાઠ ૪૩. અનુપમ ક્ષમા ક્ષમા એ અંતર્શત્રુ જીતવામાં ખડ્ગ છે. પવિત્ર આચારની રક્ષા કરવામાં બખ્તર છે. શુદ્ધભાવે અસહ્ય દુઃખમાં સમપરિણામથી ક્ષમા રાખનાર મનુષ્ય ભવસાગર તરી જાય છે. કૃષ્ણ વાસુદેવના ગજસુકુમાર નામના નાના ભાઈ મહાસુરૂપવાન, સુકુમાર માત્ર બાર વર્ષની વયે ભગવાન નેમિનાથની પાસેથી સંસારત્યાગી થઈ સ્મશાનમાં ઉગ્રધ્યાનમાં રહ્યા હતા; ત્યારે તેઓ એક અદભુત્ ક્ષમામય ચરિત્રથી મહાસિદ્ધિને પામી ગયા, તે અહીં કહું છું. સોમલ નામના બ્રાહ્મણની સુરૂપવર્ણ સંપન્ન પુત્રી વેરે ગજસુકુમારનું સગપણ કર્યું હતું. પરંતુ લગ્ન થયા પહેલાં ગજસુકુમાર તો સંસાર ત્યાગી ગયા. આથી પોતાની પુત્રીનું સુખ જવાના દ્વેષથી તે સોમલ બ્રાહ્મણને ભયંકર ક્રોધ વ્યાપ્યો. ગજસુકુમારનો શોધ કરતો કરતો એ સ્મશાનમાં જ્યાં મહામુનિ ગજસુકુમાર એકાગ્ર વિશુદ્ધ ભાવથી કાયોત્સર્ગમાં છે, ત્યાં આવી પહોંચ્યો. કોમળ ગજસુકુમારના માથા પર ચીકણી માટીની વાડ કરી અને અંદર ધખધખતા અંગારા ભર્યાં, ઇંધન પૂર્યું એટલે મહાતાપ થયો. એથી ગજસુકુમારનો કોમળ દેહ બળવા માંડ્યો એટલે તે સોમલ જતો રહ્યો. એ વેળા ગજસુકુમારના અસહ્ય દુઃખમાં કહેવું પણ શું હોય ? પરંતુ ત્યારે તે સમભાવ પરિણામમાં રહ્યા. કિંચિત્ ક્રોધ કે દ્વેષ એના હૃદયમાં જન્મ પામ્યો નહીં. પોતાના આત્માને સ્થિતિસ્થાપક કરીને બોધ દીધો કે જો ! તું એની પુત્રીને પરણ્યો હોત તો એ કન્યાદાનમાં તને પાઘડી આપત. એ પાઘડી થોડા વખતમાં ફાટી જાય તેવી અને પરિણામે દુઃખદાયક થાત. આ એનો બહુ ઉપકાર થયો કે એ પાઘડી બદલ એણે મોક્ષની પાઘડી બંધાવી. એવા વિશુદ્ધ પરિણામથી અડગ રહી સમભાવથી તે અસહ્ય વેદના સહીને સર્વજ્ઞ સર્વદર્શી થઈ અનંત જીવન સુખને પામ્યા. કેવી અનુપમ ક્ષમા અને કેવું તેનું સુંદર પરિણામ ! તત્ત્વજ્ઞાનીઓનાં વચન છે કે, આત્મા માત્ર સ્વસદ્ભાવમાં આવવો જોઈએ; અને તે આવ્યો તો મોક્ષ હથેળીમાં જ છે. ગજકુમારની નામાંકિત ક્ષમા કેવો વિશુદ્ધ બોધ કરે છે! Page #160 -------------------------------------------------------------------------- ________________ CO http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર શિક્ષાપાઠ ૪૪. રાગ શ્રમણ ભગવાન મહાવીરના અગ્રેસર ગણધર ગૌતમનું નામ તમે બહુ વાર વાંચ્યું છે. ગૌતમસ્વામીના બોધેલા કેટલાક શિષ્યો કેવળજ્ઞાન પામ્યા છતાં ગૌતમ પોતે કેવળજ્ઞાન પામતા નહોતા, કારણ ભગવાન મહાવીરનાં અંગોપાંગ, વર્ણ, વાણી, ૩૫ ઇત્યાદિક પર હજુ ગૌતમને મોહિની હતી. નિગ્રંથ પ્રવચનનો નિષ્પક્ષપાતી ન્યાય એવો છે કે, ગમે તે વસ્તુ પરનો રાગ દુઃખદાયક છે. રાગ એ મોહિની અને મોહિની એ સંસાર જ છે. ગૌતમના હૃદયથી એ રાગ જ્યાં સુધી ખસ્યો નહીં ત્યાં સુધી તેઓ કેવળજ્ઞાન પામ્યા નહીં. પછી શ્રમણ ભગવાન જ્ઞાતપુત્ર જ્યારે અનુપમેય સિદ્ધિને પામ્યા, ત્યારે ગૌતમ નગરમાંથી આવતા હતા. ભગવાનના નિર્વાણ સમાચાર સાંભળીને તેઓ ખેદ પામ્યા. વિરહથી તેઓ અનુરાગ વચનથી બોલ્યા હૈ મહાવીર ! તમે મને સાથે તો ન લીધો, પરંતુ સંભાર્યોયે નહીં. મારી પ્રીતિ સામી તમે દૃષ્ટિ પણ કરી નહીં ! આમ તમને છાજતું નહોતું.” એવા તરંગો કરતાં કરતાં તેનું લક્ષ ફર્યું ને તે નીરાગ શ્રેણિએ ચઢ્યા. "હું બહુ મૂર્ખતા કરું છું. એ વીતરાગ નિર્વિકારી અને નીરાગી તે મારામાં કેમ મોહિની રાખે ? એની શત્રુ અને મિત્ર પર કેવળ સમાન દૃષ્ટિ હતી. હું એ નીરાગીનો મિથ્યા મોહ રાખું છું. મોહ સંસારનું પ્રબળ કારણ છે." એમ વિચારતાં વિચારતાં તેઓ શોક તજીને નીરાગી થયા. એટલે અનંતાન પ્રકાશિત થયું; અને પ્રાંતે નિર્વાણ પધાર્યાં. ન ગૌતમમુનિનો રાગ આપણને બહુ સૂક્ષ્મ બોધ આપે છે. ભગવાન પરનો મોહ ગૌતમ જેવા ગણધરને દુઃખદાયક થયો, તો પછી સંસારનો, તે વળી પામર આત્માઓનો મોહ કેવું અનંત દુઃખ આપતો હશે ! સંસારરૂપી ગાડીને રાગ અને દ્વેષ એ બે રૂપી બળદ છે. એ ન હોય તો સંસારનું અટકન છે. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી; આ માન્ય સિદ્ધાંત છે. રાગ તીવ્ર કર્મબંધનનું કારણ છે; એના ક્ષયથી આત્મસિદ્ધિ છે. શિક્ષાપાઠ ૪૫. સામાન્ય મનોરથ (સવૈયા) મોહિનીભાવ વિચાર અધીન થઈ, ના નીરખું નયને પરનારી; પથ્થરતુલ્ય ગણું પરવૈભવ, નિર્મળ તાત્વિક લોભ સમારી ! દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્વિક થાઉં સ્વરૂપ વિચારી; એ મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહો ભવહારી. ૧ તે ત્રિશલાતનયે મન ચિંતવી. જ્ઞાન, વિવેક, વિચાર વધારું નિત્ય વિશોધ કરી નવ તત્ત્વનો, ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું. સંશયબીજ ઊગે નહીં અંદર. જે જિનનાં કથનો અવધાર રાજ્ય, સદા મુજ એ જ મનોરથ, ધાર, થશે અપવર્ગઉતારુ, ર શિક્ષાપાઠ ૪૬. કપિલમુનિ-ભાગ ૧ Audio કૌશાંબી નામની એક નગરી હતી. ત્યાંના રાજદરબારમાં રાજ્યનાં આભૂષણરૂપ કાશ્યપ નામનો એક શાસ્ત્રી રહેતો હતો. એની સ્ત્રીનું નામ શ્રીદેવી હતું. તેના ઉંદરથી કપિલ નામનો એક પુત્ર જન્મ્યો હતો. તે પંદર વર્ષનો થયો ત્યારે તેના પિતા પરધામ ગયા, કપિલ લાડપાલમાં ઊછરેલો હોવાથી વિશેષ વિદ્વત્તા પામ્યો નહોતો, તેથી તેના પિતાની જગો કોઈ બીજા વિદ્વાનને મળી. કાશ્યપ Page #161 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૯૧ શાસ્ત્રી જે પૂંજી કમાઈ ગયા હતા તે કમાવામાં અશક્ત એવા કપિલે ખાઈને પૂરી કરી. શ્રીદેવી એક દિવસ ઘરના બારણામાં ઊભી હતી, ત્યાં બે ચાર નોકરો સહિત પોતાના પતિની શાસ્ત્રીય પદવી પામેલો વિદ્વાન જતો તેના જોવામાં આવ્યો. ઘણા માનથી જતા આ શાસ્ત્રીને જોઈને શ્રીદેવીને પોતાની પૂર્વસ્થિતિનું સ્મરણ થઈ આવ્યું, જ્યારે મારા પતિ આ પદવી પર હતા ત્યારે હું કેવું સુખ ભોગવતી હતી ! એ મારું સુખ તો ગયું પરંતુ મારો પુત્ર પણ પૂરું ભણ્યોય નહીં. એમ વિચારમાં ડોલતાં ડોલતાં એની આંખમાંથી દડ દડ આંસુ ખરવા મંડ્યાં. એવામાં ફરતો ફરતો કપિલ ત્યાં આવી પહોંચ્યો. શ્રીદેવીને રડતી જોઈ તેનું કારણ પૂછ્યું. કપિલના બહુ આગ્રહથી શ્રીદેવીએ જે હતું તે કહી બતાવ્યું. પછી કપિલ બોલ્યોઃ “જો મા ! હું બુદ્ધિશાળી છું, પરંતુ મારી બુદ્ધિનો ઉપયોગ જોઈએ તેવો થઈ શક્યો નથી. એટલે વિદ્યા વગર હું એ પદવી પામ્યો નહીં. તું કહે ત્યાં જઈને હવે હું મારાથી બનતી વિદ્યા સાધ્ય કરું.” શ્રીદેવીએ ખેદ સાથે કહ્યું. “એ તારાથી બની શકે નહીં, નહીં તો આર્યાવર્તની મર્યાદા પર આવેલી શ્રાવસ્તી નગરીમાં ઇંદ્રદત્ત નામનો તારા પિતાનો મિત્ર રહે છે, તે અનેક વિદ્યાર્થીઓને વિદ્યાદાન દે છે; જો તારાથી ત્યાં જવાય તો ધારેલી સિદ્ધિ થાય ખરી.” એક બે દિવસ રોકાઈ સજ્જ થઈ, અસ્તુ કહી કપિલજી પંથે પળ્યા. અવધ વીતતાં કપિલ શ્રાવસ્તીએ શાસ્ત્રીજીને ઘેર આવી પહોંચ્યા. પ્રણામ કરીને પોતાનો ઇતિહાસ કહી બતાવ્યો. શાસ્ત્રીજીએ મિત્રપુત્રને વિદ્યાદાન દેવાને માટે બહુ આનંદ દેખાડ્યો. પણ કપિલ આગળ કંઈ પૂંજી નહોતી કે તેમાંથી ખાય, અને અભ્યાસ કરી શકે; એથી કરીને તેને નગરમાં યાચવા જવું પડતું હતું. યાચતાં યાચતાં બપોર થઈ જતા હતા, પછી રસોઈ કરે, અને જમે ત્યાં સાંજનો થોડો ભાગ રહેતો હતો; એટલે કંઈ અભ્યાસ કરી શકતો નહોતો. પંડિતે તેનું કારણ પૂછ્યું ત્યારે કપિલે તે કહી બતાવ્યું. પંડિત તેને એક ગૃહસ્થ પાસે તેડી ગયા અને હંમેશાં ભોજન મળે એવી ગોઠવણ એક વિધવા બ્રાહ્મણીને ત્યાં તે ગૃહસ્થે કપિલની અનુકંપા ખાતર કરી દીધી, જેથી કપિલને તે એક ચિંતા ઓછી થઈ. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૪૭. કપિલમુનિ-ભાગ ૨ એ નાની ચિંતા ઓછી થઈ, ત્યાં બીજી મોટી જંજાળ ઊભી થઈ. ભદ્રિક કપિલ હવે યુવાન થયો હતો; અને જેને ત્યાં તે જમવા જતો હતો તે વિધવા બાઈ પણ યુવાન હતી. તેની સાથે તેના ઘરમાં બીજું કોઈ માણસ નહોતું. હમેશનો પરસ્પરનો વાતચીતનો સંબંધ વધ્યો; વધીને હાસ્યવિનોદરૂપે થયો; એમ કરતાં કરતાં બન્નેને પ્રીતિ બંધાઈ, કપિલ તેનાથી લુબ્ધાયો | એકાંત બહુ અનિષ્ટ ચીજ છે !! છે વિદ્યા પ્રાપ્ત કરવાનું તે ભૂલી ગયો. ગૃહસ્થ તરફથી મળતાં સીધાંથી બન્નેનું માંડ પૂરું થતું હતું; પણ લૂગડાંલત્તાંના વાંધા થયા. ગૃહસ્થાશ્રમ માંડી બેઠા જેવું કપિલે કરી મૂક્યું. ગમે તેવો છતાં હળુકર્મી જીવ હોવાથી સંસારની વિશેષ લોનાળની તેને માહિતી પણ નહોતી. એથી પૈસા કેમ પેદા કરવા તે બિચારો તે જાણતો પણ નહોતો. ચંચળ સ્ત્રીએ તેને રસ્તો બતાવ્યો કે, મૂંઝાવામાં કંઈ વળવાનું નથી; પરંતુ ઉપાયથી સિદ્ધિ છે. આ ગામના રાજાનો એવો નિયમ છે કે, સવારમાં પહેલો જઈ જે બ્રાહ્મણ આશીર્વાદ આપે તેને તે બે માસા સોનું આપે છે. ત્યાં જો જઈ શકો અને પ્રથમ આશીર્વાદ આપી શકો તો તે બે માસા સોનું મળે. કપિલે એ વાતની હા કહી. આઠ દિવસ સુધી આંટા ખાધા પણ વખત વીત્યા પછી જાય એટલે કંઈ વળે નહીં. એથી તેણે એક દિવસ નિશ્ચય કર્યો કે, જો હું ચોકમાં સૂઉં તો ચીવટ રાખીને ઉઠાશે. પછી તે ચોકમાં સૂતો. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૯૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર અધરાત ભાગતાં ચંદ્રનો ઉદય થયો. કપિલે પ્રભાત સમીપ જાણીને મૂઠીઓ વાળીને આશીર્વાદ દેવા માટે દોડતાં જવાં માંડ્યું. રક્ષપાળે ચોર જાણીને તેને પકડી રાખ્યો. એક કરતાં બીજું થઈ પડ્યું. પ્રભાત થયું એટલે રક્ષપાળે તેને લઈ જઈને રાજાની સમક્ષ ઊભો રાખ્યો. કપિલ બેભાન જેવો ઊભો રહ્યો; રાજાને તેનાં ચોરનાં લક્ષણ ભાસ્યાં નહીં. એથી એને સઘળું વૃત્તાંત પૂછ્યું. ચંદ્રના પ્રકાશને સૂર્ય સમાન ગણનારની ભકિતા પર રાજાને દયા આવી. તેની દરિદ્રતા ટાળવા રાજાની ઇચ્છા થઈ, એથી કપિલને કહ્યું, આશીર્વાદને માટે થઈ તારે જો એટલી તરખડ થઈ પડી છે, તો હવે તારી ઇચ્છા પૂરતું તું માગી લે; હું તને આપીશ. કપિલ થોડી વાર મૂઢ જેવો રહ્યો. એથી રાજાએ કહ્યું, કેમ વિપ્ર, કંઈ માગતા નથી ? કપિલે ઉત્તર આપ્યો, મારું મન હજુ સ્થિર થયું નથી; એટલે શું માંગવું તે સૂઝતું નથી. રાજાએ સામેના બાગમાં જઈ ત્યાં બેસીને સ્વસ્થતાપૂર્વક વિચાર કરી કપિલને માગવાનું કહ્યું. એટલે કપિલ તે બાગમાં જઈને વિચાર કરવા બેઠો. શિક્ષાપાઠ ૪૮. કપિલમુનિ-ભાગ ૩ ગત બે માસા સોનું લેવાની જેની ઇચ્છા હતી તે કપિલ હવે તૃષ્ણાતરંગમાં ઘસડાયો. પાંચ મહોર માગવાની ઇચ્છા કરી, તો ત્યાં વિચાર આવ્યો કે પાંચથી કાંઈ પૂરું થનાર નથી. માટે પંચવીશ મહોર માગવી. એ વિચાર પણ ફર્યો. પંચવીશ મહોરથી કંઈ આખું વર્ષ ઊતરાય નહીં, માટે સો મહોર માગવી. ત્યાં વળી વિચાર ફર્યો. સો મહોરે બે વર્ષ ઊતરી, વૈભવ ભોગવી, પાછાં દુઃખનાં દુઃખ માટે એક હજાર મહોરની યાચના કરવી ઠીક છે; પણ એક હજાર મહોરે છોકરાંખૈયાના બે ચાર ખર્ચ આવે કે એવું થાય તો પૂરું પણ શું થાય ? માટે દશ હજાર મહોર માગવી કે જેથી જિંદગી પર્યંત પણ ચિંતા નહીં. ત્યાં વળી ઈચ્છા ફરી. દશ હજાર મહોર ખવાઈ જાય એટલે પછી મૂડી વગરના થઈ રહેવું પડે. માટે એક લાખ મહોરની માગણી કરું કે જેના વ્યાજમાં બધા વૈભવ ભોગવું; પણ જીવ ! લક્ષાધિપતિ તો ઘણાય છે. એમાં આપણે નામાંકિત ક્યાંથી થવાના ? માટે કરોડ મહોર માગવી કે જેથી મહાન શ્રીમંતતા કહેવાય. વળી પાછો રંગ ફર્યો. મહાન શ્રીમંતતાથી પણ ઘેર અમલ કહેવાય નહીં. માટે રાજાનું અધ્ રાજ્ય માગવું. પણ જો અર્ધું રાજ્ય માર્ગીશ તોય રાજા મારા તુલ્ય ગણાશે; અને વળી હું એનો યાચક પણ ગણાઈશ. માટે માગવું તો આખું રાજ્ય માગવું. એમ એ તૃષ્ણાંમાં ડૂબ્યો; પરંતુ તુચ્છ સંસારી એટલે પાછો વળ્યો. ભલા જીવ ! આપણે એવી કૃતઘ્નતા શા માટે કરવી પડે કે જે આપણને ઇચ્છા પ્રમાણે આપવા તત્પર થયો તેનું જ રાજ્ય લઈ લેવું અને તેને જ ભ્રષ્ટ કરવો ? ખરૂં જોતાં તો એમાં આપણી જ ભ્રષ્ટતા છે. માટે અર્ધું રાજ્ય માગવું; પરંતુ એ ઉપાધિયે મારે નથી જોઈતી. ત્યારે નાણાંની ઉપાધિ પણ ક્યાં ઓછી છે ? માટે કરોડ લાખ મૂકીને સો બર્સે મહોર જ માગી લેવી. જીવ, સો બસેં મહોર હમણાં આવશે તો પછી વિષય વૈભવમાં વખત ચાલ્યો જશે; અને વિદ્યાભ્યાસ પણ ધર્યો રહેશે; માટે પાંચ મહોર હમણાં તો લઈ જવી, પછીની વાત પછી. અરે ! પાંચ મહોરનીયે હમણાં કંઈ જરૂર નથી; માત્ર બે માસા સોનું લેવા આવ્યો હતો તે જ માગી લેવું. આ તો જીવ બહુ થઈ. તૃષ્ણાસમુદ્રમાં તે બહુ ગળાં ખાધાં. આખું રાજ્ય માગતાં પણ તૃષ્ણા છીપતી નહોતી, માત્ર સંતોષ અને વિવેકથી તે ઘટાડી તો ઘટી. એ રાજા જો ચક્રવર્તી હોત તો પછી હું એથી વિશેષ શું માગી શકત ? અને વિશેષ જ્યાં સુધી ન મળત ત્યાં સુધી મારી તૃષ્ણા સમાત પણ નહીં; જ્યાં સુધી તૃષ્ણા સમાત નહીં ત્યાં સુધી હું સુખી પણ ન હોત. એટલેથીયે મારી તૃષ્ણા ટળે નહીં તો પછી બે માસાથી કરીને ક્યાંથી ટળે ? એનો આત્મા સવળીએ આવ્યો અને તે બોલ્યો, હવે મારે બે માસાનું પણ કંઈ કામ નથી; બે માસાથી વધીને હું કેટલે સુધી પહોંચ્યો ! સુખ તો સંતોષમાં Page #163 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૯૩ જ છે. તૃષ્ણા એ સંસારવૃક્ષનું બીજ છે. એનો હે જીવ, તારે શું ખપ છે ? વિદ્યા લેતાં તું વિષયમાં પડી ગયો; વિષયમાં પડવાર્થી આ ઉપાધિમાં પડ્યો; ઉપાધિ વડે કરીને અનંત તૃષ્ણાસમુદ્રના તરંગમાં તું પડ્યો. એક ઉપાધિમાંથી આ સંસારમાં એમ અનંત ઉપાધિ વેઠવી પડે છે. આથી એનો ત્યાગ કરવો ઉચિત છે. સત્ય સંતોષ જેવું નિરુપાધિ સુખ એક્કે નથી. એમ વિચારતાં વિચારતાં તૃષ્ણા શમાવવાથી તે કપિલનાં અનેક આવરણ ક્ષય થયાં. તેનું અંતઃકરણ પ્રફુલ્લિત અને બહુ વિવેકશીલ થયું. વિવેકમાં ને વિવેકમાં ઉત્તમ જ્ઞાન વડે તે સ્વાત્માનો વિચાર કરી શક્યો. અપૂર્વશ્રેણિએ ચઢી તે કેવલ્યજ્ઞાનને પામ્યો કહેવાય છે. તૃષ્ણા કેવી કનિષ્ઠ વસ્તુ છે ! જ્ઞાનીઓ એમ કહે છે કે તૃષ્ણા આકાશના જેવી અનંત છે. નિરંતર તે નવયૌવન રહે છે. કંઈક ચાહના જેટલું મળ્યું એટલે ચાહનાને વધારી દે છે. સંતોષ એ જ કલ્પવૃક્ષ છે; અને એ જ માત્ર મનોવાંછિતના પૂર્ણ કરે છે. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૪૯. તૃષ્ણાની વિચિત્રતા (મનહરછંદ) (એક ગરીબની વધતી ગયેલી તૃષ્ણા) હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે તાકી છે શૈહાઈને; સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિનાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને; મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને; અહો ! રાજચંદ્ર માનો માનો શંકરાઈ મળી; વધે તૃષનાઈ તોય જાય ન મરાઈને. ૧ (૨) કરોચળી પડી દાઢી ડાચાં તણો દાટ વળ્યો, કાળી કેશપટી વિષે શ્વેતતા છવાઈ ગઈ; સૂંઘવું, સાંભળવું, ને દેખવું તે માંડી વાળ્યું, તેમ દાંત આવલી તે, ખરી કે ખવાઈ ગઈ. વળી કેડ઼ વાંકી, હાડ ગયાં, અંગરંગ ગયો ઊઠવાની આય જતાં લાકડી લેવાઈ ગઈ; અરે ! રાજચંદ્ર એમ, યુવાની હરાઈ પણ, મનથી ન તોય રાંડ મમતા મરાઈ ગઈ. ર (3) કરોડોના કરજના શિર પર ડંકા વાગે. રોગથી રૂંધાઈ ગયું, શરીર સુકાઈને; પુરપતિ પણ માથે, પીડવાને તાકી રહ્યો, પેટ તણી વેઠ પણ, શકે ન પુરાઈને. MID: Audio Page #164 -------------------------------------------------------------------------- ________________ 23 ૯૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પિતૃ અને પરણી તે, મચાવે અનેક ધંધ, પુત્ર, પુત્રી ભાખે ખાઉં ખારું દુઃખદાઈને; અરે ! રાજચંદ્ર તોય જીવ ઝાવા દાવા કરે, જંજાળ છંડાય નહીં, તજી તૃષનાઈને. ૩ (૪) થઈ ક્ષીણ નાડી અવાચક જેવો રહ્યો પડી, જીવન દીપક પામ્યો કેવળ ઝંખાઈને; છેલ્લી ઈસે પડ્યો ભાળી ભાઈએ ત્યાં એમ ભાખ્યું, હવે ટાઢી માટી થાય તો તો ઠીક ભાઈને. હાથને હલાવી ત્યાં તો ખી બુદ્ધે સૂચવ્યું એ, બોલ્યા વિના બેસ બાળ તારી ચતુરાઈને ! અરે ! રાજચંદ્ર દેખો દેખો આશાપાશ કેવો ? જતાં ગઈ નહીં હોશે. મમતા મરાઈને ! ૪ ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૫૦. પ્રમાદ ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળાં પ્રમાદનાં લક્ષણ છે. ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમને કહ્યું કે, હૈ ગૌતમ । મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતાં વાર લાગતી નથી, તેમ આ મનુષ્યાયુ જતાં વાર લાગતી નથી. એ બોધના કાવ્યમાં ચોથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે, સમાં શૌચમ મા થના - એ પવિત્ર વાક્યના બે અર્થ થાય છે. એક તો હે ગૌતમ ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો અને બીજો એ કે મેષાનુમેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમા ભાગનો જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો. કારણ દેહ ક્ષણભંગુર છે; કાળશિકારી માથે ધનુષ્યબાણ ચઢાવીને ઊભો છે, લીધો કે લેશે એમ જંજાળ થઈ રહી છે; ત્યાં પ્રમાદથી ધર્મકર્તવ્ય કરવું રહી જશે. અતિ વિચક્ષણ પુરુષો સંસારની સર્વોપાધિ ત્યાગીને અહોરાત્ર ધર્મમાં સાવધાન થાય છે. પળનો પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરુષો અહોરાત્રના થોડા ભાગને પણ નિરંતર ધર્મકર્તવ્યમાં ગાળે છે, અને અવસરે અવસરે ધર્મકર્તવ્ય કરતા રહે છે. પણ મૂઢ પુરુષો નિદ્રા, આહાર, મોજશોખ અને વિકથા તેમજ રંગરાગમાં આયુ વ્યતીત કરી નાખે છે. એનું પરિણામ તેઓ અધોગતિરૂપ પામે છે. જેમ બને તેમ યત્ના અને ઉપયોગથી ધર્મને સાધ્ય કરવો યોગ્ય છે. સાઠ ઘડીના અહોરાત્રમાં વીશ ઘડી તો નિદ્રામાં ગાળીએ છીએ. બાકીની ચાળીસ ઘડી ઉપાધિ, ટેલટપ્પા અને રઝળવામાં ગાળીએ છીએ. એ કરતાં એ સાઠ ઘડીના વખતમાંથી બે ચાર ઘડી વિશુદ્ધ ધર્મકર્તવ્યને માટે ઉપયોગમાં લઈએ તો બની શકે એવું છે. એનું પરિણામ પણ કેવું સુંદર થાય ? પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવર્તી પણ એક પણ પામવા આખી રિદ્ધિ આપે તોપણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે એમ તત્ત્વની દૃષ્ટિએ સિદ્ધ છે ! શિક્ષાપાઠ ૫૧. વિવેક એટલે શું ? લઘુશિષ્યો- ભગવન્ ! આપ અમને સ્થળે સ્થળે કહેતા આવો છો કે વિવેક એ મહાન Page #165 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૯૫ શ્રેયસ્કર છે. વિવેક એ અંધારામાં પડેલા આત્માને ઓળખવાનો દીવો છે. વિવેક વડે કરીને ધર્મ ટકે છે. વિવેક નથી ત્યાં ધર્મ નથી તો વિવેક એટલે શું ? તે અમને કહો. ગુરુ- આયુષ્યમનો ! સત્યાસત્યને તેને સ્વરૂપે કરીને સમજવાં તેનું નામ વિવેક. લઘુ શિષ્યો- સત્યને સત્ય અને અસત્યને અસત્ય કહેવાનું તો બધાય સમજે છે. ત્યારે મહારાજ ! એઓ ધર્મનું મૂળ પામ્યા કહેવાય ? ગુરુ- તમે જે વાત કહો છો તેનું એક દૃષ્ટાંત આપો જોઈએ, લઘુ શિષ્યો- અમે પોતે કડવાને કડવું જ કહીએ છીએ; મધુરાને મધુરું કહીએ છીએ, ઝેરને ઝેર ને અમૃતને અમૃત કહીએ છીએ. ગુરૂ- આયુષ્યમનો ! એ બધાં દ્રવ્ય પદાર્થ છે. પરંતુ આત્માને કઈ કડવાશ, કઈ મધુરાશ, કયું ઝેર ને કયું અમૃત છે એ ભાવપદાર્થોની એથી કંઈ પરીક્ષા થઈ શકે ? લઘુ શિષ્યો- ભગવન્ ! એ સંબંધી તો અમારું લક્ષ પણ નથી. ગુરુ- ત્યારે એ જ સમજવાનું છે કે જ્ઞાનદર્શનરૂપ આત્માના સત્ય ભાવ પદાર્થને અજ્ઞાન અને અદર્શનરૂપ અસત્ વસ્તુએ ઘેરી લીધા છે. એમાં એટલી બધી મિશ્રતા થઈ ગઈ છે કે પરીક્ષા કરવી અતિ અતિ દુર્લભ છે. સંસારનાં સુખો અનંતી વાર આત્માએ ભોગવ્યાં છતાં તેમાંથી હજુ પણ મોહિની ટળી નહીં, અને તેને અમૃત જેવો ગણ્યો એ અવિવેક છે; કારણ સંસાર કડવો છે; કડવા વિપાકને આપે છે; તેમજ વૈરાગ્ય જે એ કડવા વિપાકનું ઔષધ છે, તેને કડવો ગણ્યો; આ પણ અવિવેક છે. જ્ઞાનદર્શનાદિ ગુણો અજ્ઞાન, અદર્શને ઘેરી લઈ જે મિશ્રતા કરી નાંખી છે તે ઓળખી ભાવ અમૃતમાં આવવું, એનું નામ વિવેક છે. કહો ત્યારે હવે વિવેક એ કેવી વસ્તુ ઠરી ? લઘુ શિષ્યો- અહો ! વિવેક એ જ ધર્મનું મુળ અને ધર્મરક્ષક કહેવાય છે, તે સત્ય છે. આત્મસ્વરૂપને વિવેક વિના ઓળખી શકાય નહીં એ પણ સત્ય છે. જ્ઞાન, શીલ, ધર્મ, તત્ત્વ અને તપ એ સઘળાં વિવેક વિના ઉદય પામે નહીં એ આપનું કહેવું યથાર્થ છે. જે વિવેકી નથી તે અજ્ઞાની અને મંદ છે. તે જ પુરુષ મતભેદ અને મિથ્યાદર્શનમાં લપટાઈ રહે છે. આપની વિવેક સંબંધીની શિક્ષા અમે નિરંતર મનન કરીશું. શિક્ષાપાઠ પર. જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો ? સંસારના સ્વરૂપ સંબંધી આગળ કેટલુંક કહેવામાં આવ્યું છે તે તમને લક્ષમાં હશે. જ્ઞાનીઓએ એને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળવિચળ અને અનિત્ય કહ્યો છે. આ વિશેષણો લગાડવા પહેલાં એમણે સંસાર સંબંધી સંપૂર્ણ વિચાર કરેલો જણાય છે. અનંત ભવનું પર્યટન, અનંતકાળનું અજ્ઞાન, અનંત જીવનનો વ્યાઘાત, અનંત મરણ, અનંત શોક એ વડે કરીને સંસારચક્રમાં આત્મ ભમ્યા કરે છે. સંસારની દેખાતી ઈંદ્રવારણા જેવી સુંદર મોહિનીએ આત્માને તટસ્થ લીન કરી નાંખ્યો છે. એ જેવું સુખ આત્માને ક્યાંય ભાસતું નથી. મોહિનીથી સત્યસુખ અને એનું સ્વરૂપ જોવાની એણે આકાંક્ષા પણ કરી નથી. પતંગની જેમ દીપક પ્રત્યે મોહિની છે તેમ આત્માની સંસાર સંબંધે મોહિની છે. જ્ઞાનીઓ એ સંસારને ક્ષણભર પણ સુખરૂપ કહેતા નથી. તલ જેટલી જગ્યો પણ એ સંસારની ઝેર વિના રહી નથી. એક ભૂંડથી કરીને એક ચક્રવર્તી સુધી ભાવે કરીને સરખાપણું રહ્યું છે; એટલે ચક્રવર્તીની સંસાર સંબંધમાં જેટલી મોહિની છે, તેટલી જ બલકે તેથી વિશેષ ભૂંડને છે. ચક્રવર્તી જેમ સમગ્ર પ્રજા પર અધિકાર ભોગવે છે, તેમ તેની ઉપાધિ પણ ભોગવે છે. ભૂંડને એમાંનું કશુંયે ભોગવવું પડતું નથી. Page #166 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૯૬ શ્રીમદ્ રાજચંદ્ર અધિકાર કરતાં ઊલટી ઉપાધિ વિશેષ છે. ચક્રવર્તીનો પોતાની પત્ની પ્રત્યેનો પ્રેમ જેટલો છે, તેટલો જ બલકે તેથી વિશેષ ભૂંડનો પોતાની ભૂંડણી પ્રત્યે પ્રેમ રહ્યો છે. ચક્રવર્તી ભોગથી જેટલો રસ લે છે, તેટલો જ રસ ભૂંડ પણ માની બેઠું છે. ચક્રવર્તીની જેટલી વૈભવની બહોળતા છે, તેટલી જ ઉપાધિ છે. ભૂંડને એના વૈભવના પ્રમાણમાં છે. બન્ને જન્મ્યાં છે અને બન્ને મરવાનાં છે. આમ અતિ સૂક્ષ્મ વિચારે ક્ષણિકતાથી, રોગથી, જરાથી બન્ને ગ્રાહિત છે. દ્રવ્ય ચક્રવર્તી સમર્થ છે, મહાપુણ્યશાળી છે, શાતા વેદની ભોગવે છે, અને ભુંડ બિચારું અશાતાવેદની ભોગવી રહ્યું છે. બન્નેને અશાતા-શાતા પણ છે; પરંતુ ચક્રવર્તી મહા સમર્થ છે. પણ જો એ જીવનપર્યંત મોહાંધ રહ્યો તો સઘળી ખાજી હારી જવા જેવું કરે છે. ભૂંડને પણ તેમ જ છે. ચક્રવર્તી શ્લાધાપુરુષ હોવાથી ભૂંડથી એ રૂપે એની તુલના જ નથી; પરંતુ આ સ્વરૂપે છે. ભોગ ભોગવવામાં પણ બન્ને તુચ્છ છે; બન્નેનાં શરીર પરુ માંસાદિકનાં છે. સંસારની આ ઉત્તમોત્તમ પદવી આવી રહી ત્યાં આવું દુઃખ, ક્ષણિકતા, તુચ્છતા, અંધપણું એ રહ્યું છે તો પછી બીજે સુખ શા માટે ગણવું જોઈએ ? એ સુખ નથી, છતાં સુખ ગણો તો જે સુખ ભયવાળાં અને ક્ષણિક છે તે દુઃખ જ છે. અનંત તાપ, અનંત શોક, અનંત દુઃખ, જોઈને જ્ઞાનીઓએ આ સંસારને સૂંઠ દીધી છે તે સત્ય છે. એ ભણી પાછું વાળી જોવાં જેવું નથી, ત્યાં દુ:ખ, દુઃખ ને દુઃખ જ છે. દુઃખનો એ સમુદ્ર છે. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે. ܀܀܀܀ શિક્ષાપાઠ ૫૩. મહાવીરશાસન હમણાં જે શાસન પ્રવર્તમાન છે તે શ્રમણ ભગવંત મહાવીરનું પ્રીત કરેલું છે. ભગવાન મહાવીરને નિર્વાણ પધાર્યાં ૨૪૧૪ વર્ષ થઈ ગયાં. મગધ દેશના ક્ષત્રિયકુંડ નગરમાં ત્રિશલાદેવી ક્ષત્રિયાણીની કૂખે સિદ્ધાર્થ રાજાથી ભગવાન મહાવીર જન્મ્યા. મહાવીર ભગવાનના મોટા ભાઈનું નામ નંદિવર્ધમાન હતું. મહાવીર ભગવાનની સ્ત્રીનું નામ યશોદા હતું. ત્રીશ વર્ષ તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. એકાંતિક વિહારે સાડાબાર વર્ષ એક પક્ષ તપાદિક સમ્યકાચારે એમણે અશેષ ઘનઘાતી કર્મને બાળીને ભસ્મીભૂત કર્યા; અને અનુપમેય કેવળજ્ઞાન અને કેવળદર્શન જવાલિકા નદીને કિનારે પામ્યા. એકંદર બોતેર વર્ષની લગભગ આયુ ભોગવી સર્વ કર્મ ભસ્મીભૂત કરી સિદ્ધસ્વરૂપને પામ્યા. વર્તમાન ચોવીશીના એ છેલ્લા જિનેશ્વર હતા. એઓનું આ ધર્મતીર્થ પ્રવર્તે છે. તે ૨૧,૦૦૦ વર્ષ એટલે પંચમકાળની પૂર્ણતા સુધી પ્રવર્તશે. એમ ભગવતીસૂત્રમાં પ્રવચન છે. આ કાળ દશ અપવાદથી યુક્ત હોવાથી એ ધર્મતીર્થ પર અનેક વિપત્તિઓ આવી ગઈ છે, આવે છે, અને પ્રવચન પ્રમાણે આવશે પણ ખરી. જૈન સમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે. પરસ્પર નિંદાગ્રંથોથી જંજાળ માંડી બેઠા છે. વિવેક વિચારે મધ્યસ્થ પુરુષો મતમતાંતરમાં નહીં પડતાં જૈન શિક્ષાનાં મૂળ તત્ત્વ પર આવે છે; ઉત્તમ શીલવાન મુનિઓ પર ભાવિક રહે છે. અને સત્ય એકાગ્રતાથી પોતાના આત્માને દમે છે. થઈ શકે. વખતે વખતે શાસન કંઈ સામાન્ય પ્રકાશમાં આવે છે; પણ કાળપ્રભાવને લીધે તે જોઈએ એવું પ્રફુલ્લિત ન 'વંશ નડાચ દેિમા' એવું ઉત્તરાધ્યયન સૂત્રમાં વચન છે; એનો ભાવાર્થ એ છે કે છેલ્લા તીર્થંકર (મહાવીરસ્વામી)ના શિષ્યો વાંકા ને જડ થશે; અને તેમની સત્યતા વિષે કોઈને બોલવું ૧. મોક્ષમાળા પ્રથમાવૃત્તિ વીર સંવત ૨૪૧૪ એટલે વિ.સં. ૧૯૪૪માં છપાઈ છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૯૭ રહે તેમ નથી. આપણે ક્યાં તત્ત્વનો વિચાર કરીએ છીએ ? ક્યાં ઉત્તમ શીલનો વિચાર કરીએ છીએ ? નિયમિત વખત ધર્મમાં ક્યાં વ્યતીત કરીએ છીએ ? ધર્મતીર્થના ઉદય માટે ક્યાં લક્ષ રાખીએ છીએ ? ક્યાં દાઝવડે ધર્મતત્ત્વને શોધીએ છીએ ? શ્રાવકકુળમાં જન્મ્યા એથી કરીને શ્રાવક, એ વાત આપણે ભાવે કરીને માન્ય કરવી જોઈતી નથી; એને માટે જોઈતા આચાર, જ્ઞાન, શોધ કે એમાંનાં કંઈ વિશેષ લક્ષણો હોય તેને શ્રાવક માનીએ તો તે યથાયોગ્ય છે. દ્રવ્યાદિક કેટલાક પ્રકારની સામાન્ય દયા શ્રાવકને ઘેર જન્મે છે અને તે પાળે છે, તે વાત વખાણવા લાયક છે; પણ તત્ત્વને કોઈક જ જાણે છે; જાણ્યા કરતાં ઝાઝી શંકા કરનારા અર્ધદગ્ધો પણ છે; જાણીને અહંપદ કરનારા પણ છે; પરંતુ જાણીને તત્ત્વના કાંટામાં તોળનારા કોઈક વિરલા જ છે. પરંપર આમ્નાયથી કેવળ, મનઃપર્યવ અને પરમાવધિજ્ઞાન વિચ્છેદ ગયાં; દૃષ્ટિવાદ વિચ્છેદ ગયું; સિદ્ધાંતનો ઘણો ભાગ વિચ્છેદ ગયો; માત્ર થોડા રહેલા ભાગ પર સામાન્ય સમજણથી શંકા કરવી યોગ્ય નથી. જે શંકા થાય તે વિશેષ જાણનારને પૂછવી, ત્યાંથી મનમાનતો ઉત્તર ન મળે તોપણ જિનવચનની શ્રદ્ધા ચળવિચળ કરવી નહીં. અનેકાંત શૈલીના સ્વરૂપને વિરલા જાણે છે. ભગવાનનાં કથનરૂપ મણિના ઘરમાં કેટલાંક પામર પ્રાણીઓ દોષરૂપી કાણું શોધવાનું મથન કરી અધોગતિજન્ય કર્મ બાંધે છે. લીલોતરીને બદલે તેની સુકવણી કરી લેવાનું કોણે, કેવા વિચારથી શોધી કાઢ્યું હશે ? આ વિષય બહુ મોટો છે. એ સંબંધી અહીં આગળ કંઈ કહેવાની યોગ્યતા નથી. ટૂંકામાં કહેવાનું કે આપણે આપણા આત્માના સાર્થક અર્થે મતભેદમાં પડવું નહીં. ઉત્તમ અને શાંત મુનિનો સમાગમ, વિમળ આચાર, વિવેક, દયા, ક્ષમા એનું સેવન કરવું. મહાવીરતીર્થને અર્થે બને તો વિવેકી બોધ કારણ સહિત આપવો. તુચ્છ બુદ્ધિથી શંકિત થવું નહીં, એમાં આપણું પરમ મંગળ છે, એ વિસર્જન કરવું નહીં. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૫૪. અશુચિ કોને કહેવી ? જિજ્ઞાસુ મને જૈનમુનિઓના આચારની વાત બહુ રુચી છે. એઓના જેવો કોઈ દર્શનના સંતોમાં આચાર નથી. ગમે તેવા શિયાળાની ટાઢમાં અમુક વસ્ત્ર વડે તેઓને રેડવવું પડે છે; ઉનાળામાં ગમે તેવો તાપ તપતાં છતાં પગમાં તેઓને પગરખાં કે માથા પર છત્રી લેવાતી નથી. ઊની રેતીમાં આતાપના લેવી પડે છે. યાવજ્જીવ ઊનું પાણી પીએ છે. ગૃહસ્થને ઘેર તેઓ બેસી શકતા નથી. શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે. ફૂટી બદામ પણ પાસે રાખી શકતા નથી. અયોગ્ય વચન તેઓથી બોલી શકાતું નથી. વાહન તેઓ લઈ શકતા નથી. આવા પવિત્ર આચારો ખરે ! મોક્ષદાયક છે. પરંતુ નવ વાડમાં ભગવાને સ્નાન કરવાની ના કહી છે એ વાત તો મને યથાર્થ બેસતી નથી. સત્ય- શા માટે બેસતી નથી ? જિજ્ઞાસુ" કારણ એથી અશુચિ વધે છે. સત્ય- કઈ અશુચિ વધે છે ? જિજ્ઞાસ- શરીર મલિન રહે છે એ. સત્ય- ભાઈ, શરીરની મલિનતાને અશુચિ કહેવી એ વાત કંઈ વિચારપૂર્વક નથી. શરીર પોતે શાનું બન્યું છે એ તો વિચાર કરો. રક્ત, પિત્ત, મળ, મૂત્ર, શ્લેષ્મનો એ ભંડાર છે. તે પર માત્ર ત્વચા છે; છતાં એ પવિત્ર કેમ થાય ? વળી સાધુએ એવું કંઈ સંસારી કર્ત્તવ્ય કર્યું ન હોય કે જેથી તેઓને સ્નાન કરવાની આવશ્યકતા રહે. જિજ્ઞાસુ- પણ સ્નાન કરવાથી તેઓને હાનિ શું છે ? Page #168 -------------------------------------------------------------------------- ________________ ૯૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સત્ય- એ તો સ્થૂળબુદ્ધિનો જ પ્રશ્ન છે. નાહવાથી અસંખ્યાતા જંતુનો વિનાશ, કામાગ્નિની પ્રર્દીપ્તતા, વ્રતનો ભંગ, પરિણામનું બદલવું, એ સઘળી અશુચિ ઉત્પન્ન થાય છે અને એથી આત્મા મહામલિન થાય છે. પ્રથમ એનો વિચાર કરવો જોઈએ. શરીરની, જીવહિંસાયુક્ત જે મલિનતા છે તે અશુચિ છે. અન્ય મલિનતાથી તો આત્માની ઉજ્જવળતા થાય છે, એ તત્ત્વવિચારે સમજવાનું છે; નાહવાથી વ્રતભંગ થઈ આત્મા મલિન થાય છે; અને આત્માની મલિનતા એ જ અશુચિ છે. જિજ્ઞાસુ- મને તમે બહુ સુંદર કારણ બતાવ્યું. સૂક્ષ્મ વિચાર કરતાં જિનેશ્વરનાં કથનથી બોધ અને અત્યાનંદ પ્રાપ્ત થાય છે. વારુ, ગૃહસ્થાશ્રમીઓને જાવહિંસા કે સંસાર કર્તવ્યથી થયેલી શરીરની અશુચિ ટાળવી જોઈએ કે નહીં ? સત્ય- સમજણપૂર્વક અશુચિ ટાળવી જ જોઈએ. જૈન જેવું એક્કે પવિત્ર દર્શન નથી; અને તે અપવિત્રતાનો બોધ કરતું નથી. પરંતુ શૌચાૌચનું સ્વરૂપ સમજવું જોઈએ. શિક્ષાપાઠ ૫૫. સામાન્ય નિત્યનિયમ પ્રભાત પહેલાં જાગૃત થઈ, નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મન વિશુદ્ધ કરવું, પાપવ્યાપારની વૃત્તિ રોકી રાત્રિ સંબંધી થયેલા દોષનું ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરવું, કરવું. કરવી. પ્રતિક્રમણ કર્યાં પછી યથાવસર ભગવાનની ઉપાસના, સ્તુતિ તથા સ્વાધ્યાયી કરીને મનને ઉજ્જવલ માતાપિતાનો વિનય કરી, આત્મહિતનો લક્ષ ભુલાય નહીં, તેમ યત્નાથી સંસારી કામમાં પ્રવર્તન કરવું. પોતે ભોજન કરતાં પહેલાં સત્પાત્રે દાન દેવાની પરમ આતુરતા રાખી તેવો યોગ મળતાં યથોચિત પ્રવૃત્તિ આહાર, વિહારનો નિયમિત વખત રાખવો તેમજ સતશાસ્ત્રના અભ્યાસનો અને તાત્વિક ગ્રંથના મનનનો પણ નિયમિત વખત રાખવો, સાયંકાળે સંધ્યાવશ્યક ઉપયોગપૂર્વક કરવું. ચોવિહાર પ્રત્યાખ્યાન કરવું. નિયમિત નિદ્રા લેવી. સૂતા પહેલાં અઢાર પાપસ્થાનક, દ્વાદશવ્રતદોષ અને સર્વ જીવને ક્ષમાવી, પંચપરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરી, મહાશાંતિથી સમાધિભાવે શયન કરવું. આ સામાન્ય નિયમો બહુ લાભદાયક થશે. એ તમને સંક્ષેપમાં કહ્યા છે. સૂક્ષ્મ વિચારી અને તેમ પ્રવર્તવાથી એ વિશેષ મંગળદાયક થશે. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૫૬. ક્ષમાપના હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવન્ ! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંતસંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હૈ પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, Page #169 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૯૯ અનાથ છું. નીરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સુક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સતૃચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૫૭. વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે એક વસ્ત્ર લોહીથી કરીને રંગાયું. તેને જો લોહીથી ધોઈએ તો તે ધોઈ શકાનાર નથી; પરંતુ વિશેષ રંગાય છે. જો પાણીથી એ વસ્ત્ર ધોઈએ તો તે મલિનતા જવાનો સંભવ છે. એ દૃષ્ટાંત પરથી આત્મા પર વિચાર લઈએ. આત્મા અનાદિકાળથી સંસારરૂપી લોહીથી મલિન થયો છે. મલિનતા રોમ રોમ ઊતરી ગઈ છે ! એ મલિનતા આપણે વિષય શૃંગારથી ટાળવા ધારીએ તો તે ટળી શકે નહીં. લોહીથી જેમ લોહી ધોવાતું નથી, તેમ શૃંગારથી કરીને વિષયજન્ય આત્મમલિનતા ટળનાર નથી એ જાણે નિશ્ચયરૂપ છે. અનેક ધર્મમતો આ જગતમાં ચાલે છે, તે સંબંધી અપક્ષપાતે વિચાર કરતાં આગળથી આટલું વિચારવું અવશ્યનું છે કે, જ્યાં સ્ત્રીઓ ભોગવવાનો ઉપદેશ કર્યો હોય, લક્ષ્મીલીલાની શિક્ષા આપી હોય, રંગ, રાગ, ગુલતાન અને એશઆરામ કરવાનું તત્ત્વ બતાવ્યું હોય ત્યાંથી આપણા આત્માની સતૃશાંતિ નથી. કારણ કે ધર્મમત ગણીએ તો આખો સંસાર ધર્મમતયુક્ત જ છે. પ્રત્યેક ગૃહસ્થનું ઘર એ જ યોજનાથી ભરપૂર હોય છે. છોકરાંછૈયાં, સ્ત્રી, રંગ, રાગ, તાન, ત્યાં જામ્યું પડ્યું હોય છે. અને તે ઘર ધર્મમંદિર કહેવું, તો પછી અધર્મસ્થાનક કયું ? અને જેમ વર્તીએ છીએ તેમ વર્તવાથી ખોટું પણ શું ? કોઈ એમ કહે કે પેલાં ધર્મમંદિરમાં તો પ્રભુની ભક્તિ થઈ શકે છે તો તેઓને માટે ખેદપૂર્વક આટલો જ ઉત્તર દેવાનો છે કે, તે પરમાત્મતત્ત્વ અને તેની વૈરાગ્યમય ભક્તિને જાણતા નથી. ગમે તેમ હો પણ આપણે આપણા મૂળ વિચાર પર આવવું જોઈએ. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ આત્મા સંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે. તે મલિનતાનો ક્ષય વિશુદ્ધ ભાવ જળથી હોવો જોઈએ. અર્હતના કહેલાં તત્ત્વરૂપ સાબુ અને વૈરાગ્યરૂપી જળથી ઉત્તમ આચારરૂપ પથ્થર પર રાખીને આત્મવસ્ત્રને ધોનાર નિગ્રંથ ગુરુ છે. આમાં જો વૈરાગ્યજળ ન હોય તો બધાં સાહિત્યો કંઈ કરી શકતાં નથી; માટે વૈરાગ્યને ધર્મનું સ્વરૂપ કહી શકાય. યદિ અર્હત પ્રણીત તત્ત્વ વૈરાગ્ય જ બોધે છે, તો તે જ ધર્મનું સ્વરૂપ એમ ગણવું. શિક્ષાપાઠ ૫૮. ધર્મના મતભેદ-ભાગ ૧ આ જગતીતળ પર અનેક પ્રકારથી ધર્મના મત પડેલા છે. તેવા મતભેદ અનાદિકાળથી છે, એ ન્યાયસિદ્ધ છે. પણ એ મતભેદો કંઈ કંઈ રૂપાંતર પામ્યા જાય છે. એ સંબંધી કેટલોક વિચાર કરીએ. કેટલાક પરસ્પર મળતા અને કેટલાક પરસ્પર વિરુદ્ધ છે: કેટલાક કેવળ નાસ્તિકના પાથરેલા પણ છે, કેટલાક સામાન્ય નીતિને ધર્મ કહે છે. કેટલાક જ્ઞાનને જ ધર્મ કહે છે, કેટલાક અજ્ઞાન એ ધર્મમત કહે છે. કેટલાક ભક્તિને કહે છે; કેટલાક ક્રિયાને કહે છે; કેટલાક વિનયને કહે છે અને કેટલાક શરીર સાચવવું એને ધર્મમત કહે છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર એ ધર્મમતસ્થાપકોએ એમ બોધ કર્યો જણાય છે કે, અમે જે કહીએ છીએ તે સર્વજ્ઞવાણીરૂપ અને સત્ય છે. બાકીના સઘળા મતો અસત્ય અને કુતર્કવાદી છે; પરસ્પર તેથી તે મતવાદીઓએ યોગ્ય કે અયોગ્ય ખંડન કર્યું છે; વેદાંતના ઉપદેશક આ જ બોધે છે; સાંખ્યનો પણ આ જ બોધ છે. બુદ્ધનો પણ આ જ બોધ છે; ન્યાયમતવાળાનો પણ આ જ બોધ છે; વૈશેષિકનો આ જ બોધ છે; શક્તિપંથીનો આ જ બોધ છે; વૈષ્ણવાદિકનો આ જ બોધ છે; ઇસ્લામીનો આ જ બોધ છે; અને ક્રાઈસ્ટનો આ જ બોધ છે કે આ અમારું કથન તમને સર્વસિદ્ધિ આપશે. ત્યારે આપણે હવે શો વિચાર કરવો ? ૧ વાદી પ્રતિવાદી બન્ને સાચા હોતા નથી, તેમ બન્ને ખોટા હોતા નથી. બહુ તો વાદી કંઈક વધારે સાચો અને પ્રતિવાદી કંઈક ઓછો ખોટો હોય. કેવળ બન્નેની વાત ખોટી હોવી ન જોઈએ. આમ વિચાર કરતાં તો એક ધર્મમત સાચો ઠરે, અને બાકીના ખોટા ઠરે. જિજ્ઞાસુ- એ એક આશ્ચર્યકારક વાત છે. સર્વને અસત્ય અને સર્વને સત્ય કેમ કહી શકાય ? જો સર્વને અસત્ય એમ કહીએ તો આપણે નાસ્તિક કરીએ અને ધર્મની સચ્ચાઈ જાય. આ તો નિશ્ચય છે કે ધર્મની સચ્ચાઈ છે, તેમ સૃષ્ટિ પર તેની આવશ્યકતા છે. એક ધર્મમત સત્ય અને બાકીના સર્વ અસત્ય કેમ કહીએ તો તે વાત સિદ્ધ કરી બતાવવી જોઈએ. સર્વ સત્ય કહીએ તો તો એ રેતીની ભીંત કરી; કારણ તો આટલા બધા મતભેદ શા માટે પડે ? સર્વ એક જ પ્રકારના મતો સ્થાપવા શા માટે યત્ન ન કરે ? એમ અન્યોન્યના વિરોધાભાસ વિચારથી થોડી વાર અટકવું પડે છે. તોપણ તે સંબંધી યથામતિ હું કંઈ ખુલાસો કરું છું, એ ખુલાસો સત્ય અને મધ્યસ્થ ભાવનાનો છે. એકાંતિક કે મતાંતિક નથી; પક્ષપાતી કે અવિવેકી નથી; પણ ઉત્તમ અને વિચારવા જેવો છે. દેખાવે એ સામાન્ય લાગશે; પરંતુ સૂક્ષ્મ વિચારથી બહુ ભેદવાળો લાગશે, શિક્ષાપાઠ ૫૯. ધર્મના મતભેદ-ભાગ ૨ આટલું તો તમારે સ્પષ્ટ માનવું કે ગમે તે એક ધર્મ આ સૃષ્ટિ પર સંપૂર્ણ સત્યતા ધરાવે છે. હવે એક દર્શનને સત્ય કહેતાં બાકીના ધર્મમતને કેવળ અસત્ય કહેવા પડે; પણ હું એમ કહી ન શકું. શુદ્ધ આત્મજ્ઞાનદાતા નિશ્ચયનય વડે તો તે અસત્યરૂપ કરે; પરંતુ વ્યવહારનયે તે અસત્ય ઠરાવી શકાય નહીં. એક સત્ય અને બાકીના અપૂર્ણ અને સદોષ છે એમ હું કહું છું. તેમજ કેટલાક કુતર્કવાદી અને નાસ્તિક છે તે કેવળ અસત્ય છે; પરંતુ જેઓ પરલોક સંબંધી કે પાપ સંબંધી કંઈ પણ બોધ કે ભય બતાવે છે તે જાતના ધર્મમતને અપૂર્ણ અને સદોષ કહી શકાય છે. એક દર્શન જે નિર્દોષ અને પુર્ણ કહેવાનું છે તેની વાત હમણાં એક બાજુ રાખીએ. હવે તમને શંકા થશે કે સદોષ અને અપૂર્ણ એવું કથન એના પ્રવર્તકે શા માટે બોધ્યું હશે ? તેનું સમાધાન થવું જોઈએ. એ ધર્મમતવાળાઓની જ્યાં સુધી બુદ્ધિની ગતિ પહોંચી ત્યાં સુધી તેમણે વિચાર કર્યાં. અનુમાન, તર્ક અને ઉપમાદિક આધાર વડે તેઓને જે કથન સિદ્ધ જણાયું તે પ્રત્યક્ષરૂપે જાણે સિદ્ધ છે એવું તેમણે દર્શાવ્યું. જે પક્ષ લીધો તેમાં મુખ્ય એકાંતિક વાદ લીધો; ભક્તિ, વિશ્વાસ, નીતિ, જ્ઞાન કે ક્રિયા એમાંના એક વિષયને વિશેષ વર્ણવ્યો, એથી બીજા માનવા યોગ્ય વિષયો તેમણે દૂષિત કરી દીધા. વળી જે વિષયો તેમણે વર્ણવ્યા તે સર્વ ભાવભેદે તેઓએ કંઈ જાણ્યા નહોતા, પણ પોતાની મહાબુદ્ધિ અનુસારે બહુ વર્ણવ્યા. તાર્કિક સિદ્ધાંત દષ્ટાંતાદિકથી સામાન્ય બુદ્ધિવાળા આગળ કે જડભરત આગળ તેઓએ સિદ્ધ કરી બતાવ્યો. કીર્તિ, લોકહિત, કે ભગવાન ૧. દ્વિતીયાવૃત્તિમાં આટલો ભાગ વધારે છે - અથવા પ્રતિવાદી કંઈક વધારે સાચો અને વાદી કંઈક ઓછો ખોટો હોય ' Page #171 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૧૦૧ મનાવાની આકાંક્ષા એમાંની એકાદિ પણ એમના મનની ભ્રમણા હોવાથી અત્યગ્ર ઉદ્યમાદિકથી તેઓ જય પામ્યા. કેટલાકે શૃંગાર અને ‘લહેરી’” સાધનોથી મનુષ્યનાં મન હરણ કર્યાં. દુનિયા મોહિનીમાં તો મૂળે ડૂબી પડી છે; એટલે એ લહેરી દર્શનથી ગાડરરૂપે થઈને તેઓએ રાજી થઈ તેનું કહેવું માન્ય રાખ્યું. કેટલાકે નીતિ તથા કંઈ વૈરાગ્યાદિ ગુણ દેખી તે કથન માન્ય રાખ્યું. પ્રવર્તકની બુદ્ધિ તેઓ કરતાં વિશેષ હોવાથી તેને પછી ભગવાનરૂપ જ માની લીધા. કેટલાકે વૈરાગ્યથી ધર્મમત ફેલાવી પાછળથી કેટલાંક સુખશીલિયાં સાધનનો બોધ ખોસી દીધો, પોતાનો મત સ્થાપન કરવાની મહાન ભ્રમણાએ અને પોતાની અપૂર્ણતા ઇત્યાદિક ગમે તે કારણથી બીજાનું કહેલું પોતાને ન રુચ્યું એટલે તેણે જુદો જ રાહ કાઢ્યો. આમ અનેક મતમતાંતરની જાળ થતી ગઈ, ચાર પાંચ પેઢી એકનો એક ધર્મ પાળ્યો એટલે પછી તે કુળધર્મ થઈ પડ્યો. એમ સ્થળે સ્થળે થતું ગયું. શિક્ષાપાઠ ૬૦. ધર્મના મતભેદ-ભાગ ૩ જો એક દર્શન પૂર્ણ અને સત્ય ન હોય તો બીજા ધર્મમતને અપૂર્ણ અને અસત્ય કોઈ પ્રમાણથી કહી શકાય નહીં; એ માટે થઈને જે એક દર્શન પૂર્ણ અને સત્ય છે તેનાં તત્ત્વપ્રમાણથી બીજા મતોની અપૂર્ણતા અને એકાંતિકતા જોઈએ. એ બીજા ધર્મમતોમાં તત્ત્વજ્ઞાન સંબંધી યથાર્થ સૂક્ષ્મ વિચારો નથી. કેટલાક જગત્કર્તાનો બોધ કરે છે. પણ જગકર્તા પ્રમાણ વડે સિદ્ધ થઈ શકતો નથી. કેટલાક જ્ઞાનથી મોક્ષ છે એમ કહે છે તે એકાંતિક છે. તેમજ ક્રિયાથી મોક્ષ છે એમ કહેનારા પણ એકાંતિક છે. જ્ઞાન, ક્રિયા એ બન્નેથી મોક્ષ કહેનારા તેના યથાર્થ સ્વરૂપને જાણતા નથી અને એ બન્નેના ભેદ શ્રેણિબંધ નથી કહી શક્યા એ જ એમની સર્વજ્ઞતાની ખામી જણાઈ આવે છે, સન્દેવતત્ત્વમાં કહેલાં અષ્ટાદશ દૂષણોથી એ ધર્મમતસ્થાપકો રહિત નહોતા એમ એઓનાં ગૂંથેલાં ચરિત્રો પરથી પણ તત્ત્વની દૃષ્ટિએ દેખાય છે. કેટલાક મતોમાં હિંસા, અબ્રહ્મચર્ય ઇ∞ અપવિત્ર વિષયોનો બોધ છે તે તો સહજમાં અપૂર્ણ અને સરાગીનાં સ્થાપેલાં જોવામાં આવે છે. કોઈએ એમાં સર્વવ્યાપક મોક્ષ, કોઈએ કંઈ નહીં એ રૂપ મોક્ષ, કોઈએ સાકાર મોક્ષ અને કોઈએ અમુક કાળ સુધી રહી પતિત થવું એ રૂપે મોક્ષ માન્યો છે; પણ એમાંથી કોઈ વાત તેઓની સપ્રમાણ થઈ શકતી નથી. “એઓના અપૂર્ણ વિચારોનું ખંડન યથાર્થ જોવા જેવું છે અને તે નિર્પ્રથ આચાર્યોનાં ગૂંથેલાં શાસ્ત્રોથી મળી શકશે.' વેદ સિવાયના બીજા મતોના પ્રવર્તકો, એમના ચરિત્રો, વિચારો ઇત્યાદિક વાંચવાથી અપૂર્ણ છે એમ જણાઈ આવે છે. વેદે. પ્રવર્તક ભિન્ન ભિન્ન કરી નાંખી બેધડકતાથી વાત મર્મમાં નાંખી ગંભીર ડોળ પણ કર્યો છે. છતાં એમના પુષ્કળ મતો વાંચવાથી એ પણ અપૂર્ણ અને એકાંતિક જણાઈ આવશે.’ જે પૂર્ણ દર્શન વિષે અત્રે કહેવાનું છે તે જૈન એટલે નીરાગીના સ્થાપન કરેલા દર્શન વિષે છે. એના બોધદાતા સર્વજ્ઞ અને સર્વદર્શી હતા. કાળભેદ છે તોપણ એ વાત સૈદ્ધાંતિક જણાય છે. દયા, બ્રહ્મચર્ય, શીલ, વિવેક, વૈરાગ્ય, જ્ઞાન, ક્રિયાદિ એના જેવાં પૂર્ણ એક્કેએ વર્ણવ્યાં નથી. તેની સાથે શુદ્ધ આત્મજ્ઞાન, તેની કોટિઓ, જીવનાં ચ્યવન, જન્મ, ગતિ, વિગતિ, યોનિદ્વાર, પ્રદેશ, કાળ, તેનાં સ્વરૂપ એ વિષે એવો સૂક્ષ્મ બોધ છે કે જે વડે તેની સર્વજ્ઞતાની નિઃશંકતા થાય. દ્વિત આ પાઠા-૧ ‘લોકેચ્છિત’ ર. ‘એઓના વિચારોનું અપૂર્ણપણું નિસ્પૃહ તત્ત્વવેત્તાઓએ દર્શાવ્યું છે તે યથાસ્થિત જાણવું યોગ્ય છે.' ૩. 'વર્તમાનમાં જે વેદો છે તે ઘણા પ્રાચીન ગ્રન્થો છે તેથી તે મતનું પ્રાચીનપણું છે. પરંતુ તે પણ હિંસાએ કરીને દૂષિત હોવાથી અપૂર્ણ છે, તેમજ સરાગીનાં વાક્ય છે એમ સ્પષ્ટ જણાય છે.’ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કાળભેદે પરંપરાનાયથી કેવળજ્ઞાનાદિ જ્ઞાનો જોવામાં નથી આવતાં છતાં જે જે જિનેશ્વરનાં રહેલાં સૈદ્ધાંતિક વચનો છે તે અખંડ છે. તેઓના કેટલાક સિદ્ધાંતો એવા સૂક્ષ્મ છે કે, જે એકેક વિચારતાં આખી જિંદગી વહી જાય તેવું છે. આગળ પર કેટલુંક એ સંબંધી કહેવાનું છે. જિનેશ્વરનાં કહેલાં ધર્મતત્ત્વથી કોઈ પણ પ્રાણીને લેશ ખેદ ઉત્પન્ન થતો નથી. સર્વ આત્માની રક્ષા અને સર્વાત્મશક્તિનો પ્રકાશ એમાં રહ્યો છે. એ ભેદો વાંચવાથી, સમજવાથી અને તે પર અતિ અતિ સૂક્ષ્મ વિચાર કરવાથી આત્મશક્તિ પ્રકાશ પામી જૈનદર્શનની સર્વજ્ઞતાની, સર્વોત્કૃષ્ટપણાની હા કહેવરાવે છે. બહુ મનનથી સર્વ ધર્મમત જાણી પછી તુલના કરનારને આ કથન અવશ્ય સિદ્ધ થશે. નથી. એ સર્વજ્ઞ દર્શનનાં મૂળતત્ત્વો અને બીજા મતના મૂળતત્ત્વો વિષે અહીં વિશેષ કહી શકાય તેટલી જગ્યા ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૬૧. સુખ વિષે વિચાર-ભાગ ૧ ર પડ એક બ્રાહ્મણ દરિદ્રાવસ્થાથી કરીને બહુ પીડાતો હતો, તેણે કંટાળીને છેવટે દેવનું ઉપાસન કરી લક્ષ્મી મેળવવાનો નિશ્ચય કર્યો. પોતે વિદ્વાન હોવાથી ઉપાસના કરવા પહેલાં વિચાર કર્યો કે કદાપિ દેવ તો કોઈ તુષ્ટમાન થશે; પણ પછી તે આગળ સુખ કયું માગવું ? તપ કરી પછી માગવામાં કંઈ સૂઝે નહીં, અથવા ન્યૂનાધિક સૂઝે તો કરેલું તપ પણ નિરર્થક જાય; માટે એક વખત આખા દેશમાં પ્રવાસ કરવો. સંસારના મહત્પુરુષોનાં ધામ, વૈભવ અને સુખ જોવાં. એમ નિશ્ચય કરી તે પ્રવાસમાં નીકળી પડ્યો. ભારતનાં જે જે રમણીય અને રિદ્ધિમાન શહેરો હતાં તે જોયાં. યુક્તિ-પ્રયુક્તિએ રાજાધિરાજનાં અંતઃપુર, સુખ અને વૈભવ જોયાં. શ્રીમંતોના આવાસ, વહીવટ, બાગબગીચા અને કુટુંબ પરિવાર જોયા; પણ એથી તેનું કોઈ રીતે મન માન્યું નહીં. કોઈને સ્ત્રીનું દુઃખ, કોઈને પતિનું દુઃખ, કોઈને અજ્ઞાનથી દુઃખ, કોઈને વહાલાંના વિયોગનું દુઃખ, કોઈને નિર્ધનતાનું દુઃખ, કોઈને લક્ષ્મીની ઉપાધિનું દુ:ખ, કોઈને શરીર સંબંધી દુ:ખ, કોઈને પુત્રનું દુઃખ, કોઈને શત્રુનું દુઃખ, કોઈને જડતાનું દુઃખ, કોઈને માબાપનું દુઃખ, કોઈને વૈધવ્યદુઃખ, કોઈને કુટુંબનું દુઃખ, કોઈને પોતાના નીચ કુળનું દુઃખ, કોઈને પ્રીતિનું દુઃખ, કોઈને ઇર્ષ્યાનું દુઃખ, કોઈને હાનિનું દુઃખ, એમ એક બે વિશેષ કે બધાં દુઃખ સ્થળે સ્થળે તે વિપ્રના જોવામાં આવ્યાં. એથી કરીને એનું મન કોઈ સ્થળે માન્યું નહીં; જ્યાં જુએ ત્યાં દુઃખ તો ખરું જ. કોઈ સ્થળે સંપૂર્ણ સુખ તેના જોવામાં આવ્યું નહીં. હવે ત્યારે શું માગવું ? એમ વિચારતાં વિચારતાં એક મહાધનાઢ્યની પ્રશંસા સાંભળીને તે દ્વારિકામાં આવ્યો. દ્વારિકા મહારિદ્ધિમાન, વૈભવયુક્ત, બાગબગીચા વડે કરીને સુશોભિત અને વસ્તીથી ભરપૂર શહેર તેને લાગ્યું. સુંદર અને ભવ્ય આવાસો જોતો અને પૂછતો પૂછતો તે પેલા મહાધનાઢ્યને ઘેર ગયો. શ્રીમંત મુખગૃહમાં બેઠા હતા. તેણે અતિથિ જાણીને બ્રાહ્મણને સન્માન આપ્યું, કુશળતા પૂછી અને ભોજનની તેઓને માટે યોજના કરાવી. જરા વાર જવા દઈ ધીરજથી શેઠે બ્રાહ્મણને પૂછ્યું, આપનું આગમન કારણ જો મને કહેવા જેવું હોય તો કહો. બ્રાહ્મણે કહ્યું, હમણાં આપ ક્ષમા રાખો; આપનો સઘળી જાતનો વૈભવ, ધામ, બાગબગીચા ઇત્યાદિક મને દેખાડવું પડશે; એ જોયા પછી આગમન કારણ કહીશ. શેઠે એનું કંઈ મર્મરૂપ કારણ જાણીને કહ્યું, ભલે આનંદપૂર્વક આપની ઈચ્છા પ્રમાણે કરો. જમ્યા પછી બ્રાહ્મણે શેઠને પોતે સાથે આવીને ધામાદિક બતાવવા વિનંતી કરી. ધનાઢ્ય તે માન્ય રાખી; અને પોતે સાથે જઈ બાગબગીચા, ધામ, વૈભવ, એ સઘળું દેખાડ્યું. શેઠની સ્ત્રી, પુત્રો પણ ત્યાં બ્રાહ્મણના જોવામાં આવ્યા. યોગ્યતાપૂર્વક તેઓએ તે બ્રાહ્મણનો સત્કાર કર્યો, એઓનાં રૂપ, વિનય અને સ્વચ્છતા તેમજ મધુર વાણી જોઈને બ્રાહ્મણ રાજી થયો. પછી તેની દુકાનનો વહીવટ જોયો. સોએક Page #173 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૧૦૩ વહીવટિયા ત્યાં બેઠેલા જોયા. તેઓ પણ માયાળુ, વિનયી અને નમ્ર તે બ્રાહ્મણના જોવામાં આવ્યા. એથી તે બહુ સંતુષ્ટ થયો. એનું મન અહીં કંઈક સંતોષાયું. સુખી તો જગતમાં આ જ જણાય છે એમ તેને લાગ્યું. શિક્ષાપાઠ કર. સુખ વિષે વિચાર-ભાગ ૨ ૬૨. કેવાં એનાં સુંદર ઘર છે ! તેની સ્વચ્છતા અને જાળવણી કેવી સુંદર છે ! કેવી શાણી અને મનોજ્ઞા તેની સુશીલ સ્ત્રી છે ! તેના કેવા કાંતિમાન અને કહ્યાગરા પુત્રો છે ! કેવું સંપીલું તેનું કુટુંબ છે ! લક્ષ્મીની મહેર પણ એને ત્યાં કેવી છે ! આખા ભારતમાં એના જેવો બીજો કોઈ સુખી નથી. હવે તપ કરીને જો હું માગું તો આ મહાધનાઢ્ય જેવું જ સઘળું માગું, બીજી ચાહના કરું નહીં. દિવસ વીતી ગયો અને રાત્રિ થઈ, સુવાનો વખત થયો. ધનાઢ્ય અને બ્રાહ્મણ એકાંતમાં બેઠા હતા; પછી ધનો વિપ્રને આગમન કારણ કહેવા વિનંતી કરી. હું વિપ્ર- હું ઘેરથી એવો વિચાર કરી નીકળ્યો હતો કે બધાથી વધારે સુખી કોણ છે તે જોવું, અને તપ કરીને પછી એના જેવું સુખ સંપાદન કરવું. આખા ભારત અને તેનાં સઘળાં રમણીય સ્થળો જોયાં, પરંતુ કોઈ રાજાધિરાજને ત્યાં પણ મને સંપૂર્ણ સુખ જોવામાં આવ્યું નહીં. જ્યાં જોયું ત્યાં આધિ, વ્યાધિ અને ઉપાધિ જોવામાં આવી. આ ભણી આવતાં આપની પ્રશંસા સાંભળી, એટલે હું અહીં આવ્યો. અને સંતોષ પણ પામ્યો. આપના જેવી રિદ્ધિ, સત્પુત્ર, કમાઈ, સ્ત્રી, કુટુંબ, ઘર વગેરે મારા જોવામાં ક્યાંય આવ્યું નથી. આપ પોતે પણ ધર્મશીલ, સદ્ગુણી અને જિનેશ્વરના ઉત્તમ ઉપાસક છો. એથી હું એમ માનું છું કે આપના જેવું સુખ બીજે નથી, ભારતમાં આપ વિશેષ સુખી છો, ઉપાસના કરીને કદાપિ દેવ કને થાચું તો આપના જેવી સુખસ્થિતિ થાચું. ધનાઢ્ય- પંડિતજી, આપ એક બહુ મર્મભરેલા વિચારથી નીકળ્યા છો; એટલે અવશ્ય આપને જેમ છે તેમ સ્વાનુભવી વાત કહું છું; પછી જેમ તમારી ઇચ્છા થાય તેમ કરજો. મારે ત્યાં આપે જે જે સુખ જોયાં તે તે સુખ ભારતસંબંધમાં ક્યાંય નથી એ આપે કહ્યું તો તેમ હશે; પણ ખરું એ મને સંભવતું નથી; મારો સિદ્ધાંત આવો છે કે જગતમાં કોઈ સ્થળે વાસ્તવિક સુખ નથી. જગત દુઃખથી કરીને દાઝતું છે. તમે મને સુખી જુઓ છો પણ વાસ્તવિક રીતે હું સુખી નથી. વિપ્ર- આપનું આ કહેવું કોઈ અનુભવસિદ્ધ અને માર્મિક હશે. મેં અનેક શાસ્ત્રો જોયાં છે; છતાં મર્મપૂર્વક વિચારો આવા લક્ષમાં લેવા પરિશ્રમ જ લીધો નથી. તેમ મને એવો અનુભવ સર્વને માટે થઈને થયો નથી. હવે આપને શું દુઃખ છે તે મને કહો. ધનાઢ્ય- પંડિતજી, આપની ઇચ્છા છે તો હું કહું છું તે લક્ષપૂર્વક મનન કરવા જેવું છે; અને એ ઉપરથી કંઈ રસ્તો પામવા જેવું છે. શિક્ષાપાઠ ૬૩. સુખ વિષે વિચાર-ભાગ ૩ જે સ્થિતિ હમણાં મારી આપ જુઓ છો તેવી સ્થિતિ લક્ષ્મી, કુટુંબ અને સ્ત્રી સંબંધમાં આગળ પણ હતી, જે વખતની હું વાત કરું છું, તે વખતને લગભગ વીશ વર્ષ થયાં, વ્યાપાર અને વૈભવની બહોળાશ એ સઘળું વહીવટ અવળો પડવાથી ઘટવા મંડ્યું. કોટ્યાવધિ કહેવાતો હું ઉપરાચાપરી ખોટના ભાર વહન કરવાથી લક્ષ્મી વગરનો માત્ર ત્રણ વર્ષમાં થઈ પડ્યો. જ્યાં કેવળ સવળું ધારીને નાખ્યું હતું ત્યાં અવળું પડ્યું, એવામાં મારી સ્ત્રી પણ ગુજરી ગઈ. તે વખતમાં મને કંઈ સંતાન નહોતું. જબરી ખોટોને લીધે મારે અહીંથી નીકળી જવું પડ્યું. મારા કુટુંબીઓએ થતી રક્ષા કરી; પરંતુ તે આભ ફાટ્યાનું થીગડું હતું. અન્નને અને દાંતને વેર થવાની Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સ્થિતિએ હું બહુ આગળ નીકળી પડ્યો. જ્યારે હું ત્યાંથી નીકળ્યો ત્યારે મારા કુટુંબીઓ મને રોકી રાખવા મંડ્યાં કે તે ગામનો દરવાજો પણ દીઠો નથી, માટે તને જવા દઈ શકાય નહીં. તારું કોમળ શરીર કંઈ પણ કરી શકે નહીં; અને તું ત્યાં જા અને સુખી થા તો પછી આવ પણ નહીં; માટે એ વિચાર તારે માંડી વાળવો. ઘણા પ્રકારથી તેઓને સમજાવી, સારી સ્થિતિમાં આવીશ ત્યારે અવશ્ય અહીં આવીશ, એમ વચન દઈ જાવાબંદર હું પર્યટને નીકળી પડ્યો. પ્રારબ્ધ પાછાં વળવાની તૈયારી થઈ. દૈવયોગે મારી કને એક દમડી પણ રહી નહોતી. એક કે બે મહિના ઉદર પોષણ ચાલે તેવું સાધન રહ્યું નહોતું. છતાં જાવામાં હું ગયો. ત્યાં મારી બુદ્ધિએ પ્રારબ્ધ ખીલવ્યાં. જે વહાણમાં હું બેઠો હતો તે વહાણના નાવિકે મારી ચંચળતા અને નમ્રતા જોઈને પોતાના શેઠ આગળ મારા દુઃખની વાત કરી. તે શેઠે મને બોલાવી અમુક કામમાં ગોઠવ્યો, જેમાં હું મારા પોષણથી ચોગણું પેદા કરતો હતો. એ વેપારમાં મારું ચિત્ત જ્યારે સ્થિર થયું ત્યારે ભારત સાથે એ વેપાર વધારવા મેં પ્રયત્ન કર્યો અને તેમાં ફાવ્યો. બે વર્ષમાં પાંચ લાખ જેટલી કમાઈ થઈ. પછી શેઠ પાસેથી રાજીખુશીથી આજ્ઞા લઈ મેં કેટલોક માલ ખરીદી દ્વારિકા ભણી આવવાનું કર્યું. થોડે કાળે ત્યાં આવી પહોંચ્યો ત્યારે બહુ લોક સન્માન આપવા મને સામા આવ્યા હતા. હું મારાં કુટુંબીઓને આનંદભાવથી જઈ મળ્યો. તેઓ મારા ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યાં. જાવેથી લીધેલા માલે મને એકના પાંચ કરાવ્યા. પંડિતજી ! ત્યાં કેટલાક પ્રકારથી મારે પાપ કરવાં પડ્યાં હતાં; પૂરું ખાવા પણ હું પામ્યો નહોતો; પરંતુ એક વાર લક્ષ્મી સાધ્ય કરવાનો જે પ્રતિજ્ઞાભાવ કર્યો હતો તે પ્રારબ્ધયોગથી પળ્યો. જે દુઃખદાયક સ્થિતિમાં હું હતો તે દુઃખમાં શું ખામી હતી ? સ્ત્રી, પુત્ર એ તો જાણે નહોતાં જ; માબાપ આગળથી પરલોક પામ્યાં હતાં. કુટુંબીઓનાં વિયોગવડે અને વિના દમડીએ જાવે જે વખતે હું ગયો તે વખતની સ્થિતિ અજ્ઞાનદૃષ્ટિથી આંખમાં આંસુ આણી દે તેવી છે; આ વખતે પણ ધર્મમાં લક્ષ રાખ્યું હતું. દિવસનો અમુક ભાગ તેમાં રોકતો હતો, તે લક્ષ્મી કે એવી લાલચે નહીં; પરંતુ સંસારદુઃખથી એ તારનાર સાધન છે એમ ગણીને, મોતનો ભય ક્ષણ પણ દૂર નથી; માટે એ કર્તવ્ય જેમ બને તેમ કરી લેવું, એ મારી મુખ્ય નીતિ હતી. દુરાચારથી કંઈ સુખ નથી; મનની તૃપ્તિ નથી; અને આત્માની મલિનતા છે. એ તત્ત્વ ભણી મેં મારું લક્ષ દોરેલું હતું. શિક્ષાપાઠ ૬૪. સુખ વિષે વિચાર-ભાગ ૪ અમુક યિતિ અહીં આવ્યા પછી હું સારા ઠેકાણાની કન્યા પામ્યો. તે પણ સુલક્ષણી અને મર્યાદર્શીલ નીવડી; એ વડે કરીને મારે ત્રણ પુત્ર થયા. વહીવટ પ્રબળ હોવાથી અને નાણું નાણાને વધારતું હોવાથી દશ વર્ષમાં હું મહાકોટયાવધિ થઈ પડ્યો. પુત્રની નીતિ, વિચાર અને બુદ્ધિ ઉત્તમ રહેવા મેં બહુ સુંદર સાધનો ગોઠવ્યાં, જેથી તેઓ આ સ્થિતિ પામ્યા છે. મારાં કુટુંબીઓને યોગ્ય યોગ્ય સ્થળે ગોઠવી તેઓની સ્થિતિને સુધરતી કરી. દુકાનના મેં અમુક નિયમો બાંધ્યા. ઉત્તમ ધામનો આરંભ કરી લીધો. આ ફકત એક મમત્વ ખાતર કર્યું. ગયેલું પાછું મેળવ્યું; અને કુળપરંપરાનું નામાંકિતપણું જતું અટકાવ્યું. એમ કહેવરાવવા માટે આ સઘળું મેં કર્યું, એને હું સુખ માનતો નથી. જોકે હું બીજા કરતાં સુખી છું; તોપણ એ શાતાવેદની છે; સન્મુખ નથી. જગતમાં બહુધા કરીને અશાતાવેદની છે. મેં ધર્મમાં મારો કાળ ગાળવાનો નિયમ રાખ્યો છે. સશાસ્ત્રોનાં વાંચન, મનન, સત્પુરુષોનો સમાગમ, યમનિયમ, એક મહિનામાં બાર દિવસ બ્રહ્મચર્ય, બનતું ગુપ્તદાન, એ આદિ ધર્મરૂપે મારો કાળ ગાળું છું, સર્વ વ્યવહારસંબંધીની ઉપાધિમાંથી કેટલોક ભાગ બહુ અંશે મેં ત્યાગ્યો છે. પુત્રોને વ્યવહારમાં યથાયોગ્ય કરીને હું નિથિ થવાની ઇચ્છા રાખું છું. Page #175 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૧૦૫ હમણાં નિર્ગુથ થઈ શકું તેમ નથી; એમાં સંસારમોહિની કે એવું કારણ નથી; પરંતુ તે પણ ધર્મસંબંધી કારણ છે. ગૃહસ્થધર્મનાં આચરણ બહુ કનિષ્ઠ થઈ ગયાં છે; અને મુનિઓ તે સુધારી શકતા નથી. ગૃહસ્થ ગૃહસ્થને વિશેષ બોધ કરી શકે; આચરણથી પણ અસર કરી શકે, એટલા માટે થઈને ધર્મસંબંધે ગૃહસ્થ વર્ગને હું ઘણે ભાગે બોંધી યમનિયમમાં આવું છું. દર સપ્તાહે આપણે ત્યાં પાંચર્સે જેટલા સદ્ગૃહસ્થોની સભા ભરાય છે. આઠ દિવસનો નવો અનુભવ અને બાકીનો આગળનો ધર્માનુભવ એમને બે ત્રણ મુહૂર્ત બોધું છું. મારી સ્ત્રી ધર્મશાસ્ત્રનો કેટલોક બોધ પામેલી હોવાથી તે પણ સ્ત્રીવર્ગને ઉત્તમ યમનિયમનો બોધ કરી સાપ્તાહિક સભા ભરે છે. પુત્રો પણ શાસ્ત્રનો બનતો પરિચય રાખે છે. વિદ્વાનોનું સન્માન, અતિથિનું સન્માન, વિનય અને સામાન્ય સત્યતા, એક જ ભાવ એવા નિયમો બહુધા મારા અનુચરો પણ સેવે છે. એઓ બધા એથી શાતા ભોગવી શકે છે. લક્ષ્મીની સાથે મારી નીતિ, ધર્મ, સદ્ગુણ, વિનય એણે જનસમુદાયને બહુ સારી અસર કરી છે. રાજાસહિત પણ મારી નીતિવાન અંગીકાર કરે તેવું થયું છે. આ સઘળું આત્મપ્રશંસા માટે હું કહેતો નથી એ આપે સ્મૃતિમાં રાખવું; માત્ર આપના પૂછેલા ખુલાસા દાખલ આ સઘળું સંક્ષેપમાં કહેતો જઉં છું. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૬૫. સુખ વિષે વિચાર-ભાગ ૫ આ સઘળા ઉપરથી હું સુખી છું એમ આપને લાગી શકશે અને સામાન્ય વિચારે મને બહુ સુખી માનો તો માની શકાય તેમ છે. ધર્મ, શીલ અને નીતિથી તેમજ શાસ્ત્રાવધાનથી મને જે આનંદ ઊપજે છે તે અવર્ણનીય છે. પણ તત્ત્વદૃષ્ટિથી હું સુખી ન મનાઉં. જ્યાં સુધી સર્વ પ્રકારે બાહ્ય અને અત્યંતર પરિગ્રહ મેં ત્યાગ્યા નથી ત્યાં સુધી રાગદોષનો ભાવ છે. જોકે તે બહુ અંશે નથી, પણ છે; તો ત્યાં ઉપાધિ પણ છે. સર્વસંગપરિત્યાગ કરવાની મારી સંપૂર્ણ આકાંક્ષા છે; પણ જ્યાં સુધી તેમ થયું નથી ત્યાં સુધી હજુ કોઈ ગણાતાં પ્રિયજનનો વિયોગ, વ્યવહારમાં હાનિ, કુટુંબીનું દુઃખ એ થોડે અંશે પણ ઉપાધિ આપી શકે. પોતાના દેહ પર મોત સિવાય પણ નાના પ્રકારના રોગનો સંભવ છે. માટે કેવળ નિગ્રંથ, બાહ્યાન્વંતર પરિગ્રહનો ત્યાગ, અલ્પારંભનો ત્યાગ એ સઘળું નથી થયું ત્યાં સુધી હું મને કેવળ સુખી માનતો નથી. હવે આપને તત્ત્વની દૃષ્ટિએ વિચારતાં માલૂમ પડશે કે લક્ષ્મી, સ્ત્રી, હું પુત્ર કે કુટુંબ એ વડે સુખ નથી; અને એને સુખ ગણું તો જ્યારે મારી સ્થિતિ પતિત થઈ હતી ત્યારે એ સુખ ક્યાં ગયું હતું ? જેનો વિયોગ છે, જે ક્ષણભંગુર છે અને જ્યાં એકત્વ કે અવ્યાબાધપણું નથી તે સુખ સંપૂર્ણ નથી. એટલા માટે થઇને હું મને સુખી કહી શકતો નથી. હું બહુ વિચારી વિચારી વ્યાપાર વહીવટ કરતો હતો. તોપણ મારે આરંભોપાધિ, અનીતિ અને લેશ પણ કપટ સેવવું પડ્યું નથી, એમ તો નથી જ. અનેક પ્રકારનાં આરંભ અને કપટ મારે સેવવાં પડ્યાં હતાં. આપ જો ધારતા હો કે દેવોપાસનથી લક્ષ્મી પ્રાપ્ત કરવી, તો તે જો પુણ્ય ન હોય તો કોઈ કાળે મળનાર નથી. પુણ્યથી લક્ષ્મી પામી મહારંભ, કપટ અને માનપ્રમુખ વધારવાં તે મહાપાપનાં કારણ છે; પાપ નરકમાં નાખે છે. પાપથી આત્મા, પામેલો મહાન મનુષ્યદેહ એળે ગુમાવી દે છે. એક તો જાણે પુણ્યને ખાઈ જવાં; બાકી વળી પાપનું બંધન કરવું; લક્ષ્મીની અને તે વડે આખા સંસારની ઉપાધિ ભોગવવી તે હું ધારું છું કે વિવેકી આત્માને માન્ય ન હોય. મેં જે કારણથી લક્ષ્મી ઉપાર્જન કરી હતી, તે કારણ મેં આગળ આપને જણાવ્યું હતું. જેમ આપની ઇચ્છા હોય તેમ કરો. આપ વિદ્વાન છો, હું વિદ્વાનને ચાહું છું, આપની અભિલાષા હોય તો ધર્મધ્યાનમાં પ્રસક્ત થઈ સહકુટુંબ અહીં ભલે રહો. આપની ઉપજીવિકાની સરળ યોજના જેમ કહો તેમ હું રુચિપૂર્વક Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કરાવી આપું. અહીં શાસ્ત્રાધ્યયન અને સવસ્તુનો ઉપદેશ કરો. મિથ્યારંભોપાધિની લોલુપતામાં હું ધારું છું કે ન પડો, પછી આપની જેવી ઇચ્છા. પંડિત- આપે આપના અનુભવની બહુ મનન કરવા જેવી આખ્યાયિકા કહી. આપ અવશ્ય કોઈ મહાત્મા છો. પુણ્યાનુબંધી પુણ્યવાન જીવ છો; વિવેકી છો; આપની શક્તિ અદ્ભુત છે; હું દરિદ્રતાથી કંટાળીને જે ઇચ્છા રાખતો હતો તે એકાંતિક હતી. આવા સર્વ પ્રકારના વિવેકી વિચાર મેં કર્યા નહોતા. આવો અનુભવ, આવી વિવેકશક્તિ હું ગમે તેવો વિદ્વાન છું છતાં મારામાં નથી જ. એ હું સત્ય જ કહું છું. આપે મારે માટે જે યોજના દર્શાવી તે માટે આપનો બહુ ઉપકાર માનું છું; અને નમ્રતાપૂર્વક એ હું અંગીકાર કરવા હર્ષ બતાવું છું. હું ઉપાધિને ચાહતો નથી. લક્ષ્મીનો ફંદ ઉપાધિ જ આપે છે. આપનું અનુભવસિદ્ધ કથન મને બહુ રુચ્યું છે. સંસાર બળતો જ છે, એમાં સુખ નથી. આપે નિરુપાધિક મુનિસુખની પ્રશંસા કહી તે સત્ય છે. તે સન્માર્ગ પરિણામે સર્વોપાધિ, આધિ, વ્યાધિ અને સર્વ અજ્ઞાનભાવ રહિત એવા શાશ્વત મોક્ષનો હેતુ છે. શિક્ષાપાઠ ૬૬. સુખ વિષે વિચાર-ભાગ ૬ ધનાઢ્ય- આપને મારી વાત રુચી એથી હું નિરભિમાનપૂર્વક આનંદ પામું છું. આપને માટે હું યોગ્ય યોજના કરીશ. મારા સામાન્ય વિચારો કથાનુરૂપ અહીં હું કહેવાની આજ્ઞા લઉં છું. જેઓ કેવળ લક્ષ્મીને ઉપાર્જન કરવામાં કપટ, લોભ અને માયામાં મૂંઝાયા પડ્યા છે તે બહુ દુઃખી છે. તેનો તે પૂરો ઉપયોગ કે અધૂરો ઉપયોગ કરી શકતા નથી, માત્ર ઉપાધિ જ ભોગવે છે. તે અસંખ્યાત પાપ કરે છે. તેને કાળ અચાનક લઈને ઉપાડી જાય છે. અધોગતિ પામી તે જીવ અનંત સંસાર વધારે છે. મળેલો મનુષ્યદેહ એ નિર્માલ્ય કરી નાખે છે જેથી તે નિરંતર દુઃખી જ છે. જેણે પોતાનાં ઉપજીવિકા જેટલાં સાધનમાત્ર અભ્યારણથી રાખ્યાં છે. શુદ્ધ એકપત્નીવ્રત, સંતોષ, પરાત્માની રક્ષા, યમ, નિયમ, પરોપકાર, અલ્પરાગ, અલ્પદ્રવ્યમાયા અને સત્ય તેમજ શાસ્ત્રાધ્યયન રાખ્યું છે, જે સત્પુરુષોને સેવે છે, જેણે નિગ્રંથતાનો મનોરથ રાખ્યો છે, બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી જેવો છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે. સર્વ પ્રકારના આરંભ અને પરિગ્રહથી જેઓ રહિત થયા છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળી અને ભાવથી જેઓ અપ્રતિબંધપણે વિચરે છે, શત્રુ-મિત્ર પ્રત્યે જે સમાન દૃષ્ટિવાળા છે અને શુદ્ધ આત્મધ્યાનમાં જેમનો કાળ નિર્ગમન થાય છે, અથવા સ્વાધ્યાય ધ્યાનમાં જે લીન છે, એવા જિતેંદ્રિય અને જિતકષાય તે નિગ્રંથો પરમ સુખી છે. સર્વ ઘનઘાતી કર્મનો ક્ષય જેમણે કર્યો છે, ચાર કર્મ પાતળાં જેનાં પડ્યાં છે, જે મુક્ત છે, જે અનંતજ્ઞાની અને અનંતદર્શી છે તે તો સંપૂર્ણ સુખી જ છે. મોક્ષમાં તેઓ અનંત જીવનના અનંત સુખમાં સર્વ-કર્મ-વિરક્તતાથી વિરાજે છે. આમ સત્પુરુષોએ કહેલો મત મને માન્ય છે. પહેલો તો મને ત્યાજ્ય છે. બીજો હમણાં માન્ય છે; અને ઘણે ભાગે એ ગ્રહણ કરવાનો મારો બોધ છે. ત્રીજો બહુ માન્ય છે. અને ચોચો તો સર્વમાન્ય અને સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. એમ પંડિતજી, આપની અને મારી સુખસંબંધી વાતચીત થઈ, પ્રસંગોપાત્ત તે વાત ચર્ચતા જઈશું. તે પર વિચાર કરીશું. આ વિચારો આપને કહ્યાથી મને બહુ આનંદ થયો છે. આપ તેવા વિચારને અનુકૂળ થયા એથી વળી આનંદમાં વૃદ્ધિ થઈ છે. પરસ્પર એમ વાતચીત કરતાં કરતાં હર્ષભેર પછી તેઓ સમાધિભાવથી શયન કરી ગયા. Page #177 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૧૦૭ જે વિવેકીઓ આ સુખસંબંધી વિચાર કરશે તેઓ બહુ તત્ત્વ અને આત્મશ્રેણિની ઉત્કૃષ્ટતાને પામશે. એમાં કહેલાં અલ્પારંભી નિરારંભી અને સર્વમુક્ત લક્ષણો લક્ષપૂર્વક મનન કરવા જેવાં છે. જેમ બને તેમ અલ્પારંભી થઈ સમભાવથી જનસમુદાયના હિત ભણી વળવું, પરોપકાર, દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાનું સેવન કરવું એ બહુ સુખદાયક છે. નિગ્રંથતા વિષે તો વિશેષ કહેવારૂપ જ નથી. મુક્તાત્મા તો અનંત સુખમય જ છે. બહુ શિક્ષાપાઠ ૬૭. અમૂલ્ય તત્ત્વવિચાર (હરિગીત છંદ) પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, ! તોયે અરે ! ભવચક્રનો આંટો નફ એક્કે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો? ૧ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર ની અહોહો ! એક પળ તમને હતો !!! ર નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન, જેથી જંજીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતદુઃખ તે સુખ નહીં. ૩ હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યાં, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યો. ૪ તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું ન કથન માનો ‘તેહ’ જેણે અનુભવ્યું; રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. ૫ ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૬૮. જિતેન્દ્રિયતા Audio જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારાંગનાનાં ગાયન અને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વનોપવન જોવાનું લક્ષ રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધીલેપન ચાહે છે, ત્યાં સુધી તે મનુષ્ય નીરાગી, નિગ્રંથ, નિઃપરિગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. મનને વશ કરવું એ સર્વોતમ છે. એના વડે સઘળી ઇંદ્રિયો વશ કરી શકાય છે. મન જીતવું બહુ બહુ દુર્ઘટ છે. એક સમયમાં અસંખ્યાતા યોજન ચાલનાર અશ્વ તે મન છે. એને થકાવવું બહુ દુર્લભ છે. એની ગતિ ચપળ અને ન ઝાલી શકાય તેવી છે. મહાજ્ઞાનીઓએ જ્ઞાનરૂપી લગામ વડે કરીને એને સ્તંભિત રાખી સર્વ જય કર્યો છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ઉત્તરાધ્યયનસૂત્રમાં નમિરાજ મહર્ષિએ શકેંદ્ર પ્રત્યે એમ કહ્યું કે દશ લાખ સુભટને જીતનાર કંઈક પડ્યા છે, પરંતુ સ્વાત્માને જીતનારા બહુ દુર્લભ છે; અને તે દશ લાખ સુભટને જીતનાર કરતાં અત્યુત્તમ છે. મન જ સર્વોપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. મન જ સર્વ સંસારની મોહિનીરૂપ છે. એ વશ થતાં આત્મસ્વરૂપને પામવું લેશમાત્ર દુર્લભ નથી. મન વડે ઇંદ્રિયોની લોલુપતા છે. ભોજન, વાજિંત્ર, સુગંધી, સ્ત્રીનું નિરીક્ષણ, સુંદર વિલેપન એ સઘળું મન જ માગે છે. એ મોહિની આડે તે ધર્મને સંભારવા પણ દેતું નથી. સંભાર્યા પછી સાવધાન થવા દેતું નથી. સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત્ત, લાગુ થાય છે. એમાં નથી ફાવતું ત્યારે સાવધાનીમાં કંઈ ન્યૂનતા પહોંચાડે છે. જેઓ એ ન્યૂનતા પણ ન પામતાં અડગ રહીને મન જીતે છે તે સર્વ સિદ્ધિને પામે છે. મન અકસ્માત્ કોઈથી જ જીતી શકાય છે. નહીં તો અભ્યાસ કરીને જ જિતાય છે, એ અભ્યાસ નિગ્રંથનામાં બહુ થઈ શકે છે; છતાં ગૃહસ્થાશ્રમે સામાન્ય પરિચય કરવા માગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે, તે જે દુરિા કરે તેને ભૂલી જવી; તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દસ્પર્શાદિ વિલાસ ઇચ્છે ત્યારે આપવાં નહીં. ટૂંકામાં આપણે એથી દોરાવું નહીં પણ આપણે એને દોરવું; અને દોરવું તે પણ મોક્ષમાર્ગમાં, જિતેન્દ્રિયના વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. ત્યાગે ન ત્યાગ્યા જેવો થાય છે, લોક-લજ્જાએ તેને સેવવો પડે છે. માટે અભ્યાસે કરીને પણ મનને જીતીને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું. શિક્ષાપાઠ ૬૯. બ્રહ્મચર્યની નવ વાડ જ્ઞાનીઓએ થોડા શબ્દોમાં કેવા ભેદ અને કેવું સ્વરૂપ બતાવ્યું છે ? એ વડે કેટલી બધી આત્મોન્નતિ થાય છે ? બ્રહ્મચર્ય જેવા ગંભીર વિષયનું સ્વરૂપ સંક્ષેપમાં અતિ ચમત્કારિક રીતે આપ્યું છે. બ્રહ્મચર્યરૂપી એક સુંદર ઝાડ અને તેને રક્ષા કરનારી જે નવ વિધિઓ તેને વાડનું રૂપ આપી આચાર પાળવામાં વિશેષ સ્મૃતિ રહી શકે એવી સરળતા કરી છે. એ નવ વાડ જેમ છે તેમ અહીં કહીં જઉં છું. ૧. વસતિ- જે બ્રહ્મચારી સાધુ છે તેમણે જ્યાં સ્ત્રી, પશુ કે પડંગ એથી કરીને જે સંયુક્ત વસતિ હોય ત્યાં રહેવું નહીં. સ્ત્રી બે પ્રકારની છે: મનુષ્ટિણી અને દેવાંગના. એ પ્રત્યેકના પાછા બે બે ભેદ છે. એક તો મૂળ અને બીજી સ્ત્રીની મૂર્તિ કે ચિત્ર. એ પ્રકારનો જ્યાં વાસ હોય ત્યાં બ્રહ્મચારી સાધુએ ન રહેવું; પશુ એટલે તિર્થંચિણી ગાય, ભેંસ ઇત્યાદિક જે સ્થળે હોય તે સ્થળે ન રહેવું; અને પડંગ એટલે નપુંસક એનો વાસ હોય ત્યાં પણ ન રહેવું. એવા પ્રકારનો વાસ બ્રહ્મચર્યની હાનિ કરે છે. તેઓની કામચેષ્ટા, હાવભાવ ઇત્યાદિક વિકારો મનને ભ્રષ્ટ કરે છે. ૨. કથા- કેવળ એકલી સ્ત્રીઓને જ કે એક જ સ્ત્રીને ધર્મોપદેશ બ્રહ્મચારીએ ન કરવો. કથા એ મોહની ઉત્પત્તિરૂપ છે. સ્ત્રીના રૂપ સંબંધી ગ્રંથો, કામવિલાસ સંબંધી ગ્રંથો, કે જેથી ચિત્ત ચળે એવા પ્રકારની ગમે તે શૃંગાર સંબંધી કથા બ્રહ્મચારીએ ન કરવી. ૩. આસન- સ્ત્રીઓની સાથે એક આસને ન બેસવું, જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાં બે ઘડી સુધીમાં બ્રહ્મચારીએ ન બેસવું. એ સ્ત્રીઓની સ્મૃતિનું કારણ છે; એથી વિકારની ઉત્પત્તિ થાય છે; એમ ભગવાને કહ્યું છે. ૪. દ્રિયનિરીક્ષણ- સ્ત્રીઓનાં અંગોપાંગ બ્રહ્મચારી સાધુએ ન જોવાં; એનાં અમુક અંગ પર દૃષ્ટિ એકાગ્ર થવાથી વિકારની ઉત્પત્તિ થાય છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૧૦૯ ૫. કુડ્યાંતર- ભીંત, કનાત કે ત્રાટાનું અંતર વચમાં હોય ને સ્ત્રીપુરુષ જ્યાં મૈથુન સેવે ત્યાં બ્રહ્મચારીએ રહેવું નહીં. કારણ શબ્દ, ચેષ્ટાદિક વિકારનાં કારણ છે. ૬. પૂર્વક્રીડા- પોતે ગૃહસ્થાવાસમાં ગમે તેવી જાતના શૃંગારથી વિષયક્રીડા કરી હોય તેની સ્મૃતિ કરવી નહીં; તેમ કરવાથી બ્રહ્મચર્ય ભંગ થાય છે. ૭. પ્રીત- દૂધ, દહીં, ધૃતાદિ મધુરા અને ચીકાશવાળા પદાર્થોનો બહુધા આહાર ન કરવો. એથી વીર્યની વૃદ્ધિ અને ઉન્માદ થાય છે અને તેથી કામની ઉત્પત્તિ થાય છે; માટે બ્રહ્મચારીએ તેમ કરવું નહીં. ૮. અતિમાત્રાાર- પેટ ભરીને આહાર કરવો નહીં; તેમ અતિ માત્રાની ઉત્પત્તિ થાય તેમ કરવું નહીં. એથી પણ વિકાર વધે છે. છે. ૯. વિભૂષણ- સ્નાન, વિલેપન, પુષ્પાદિક બ્રહ્મચારીએ ગ્રહણ કરવું નહીં, એથી બ્રહ્મચર્યને હાનિ ઉત્પન્ન થાય એમ ભગવંતે નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યને માટે કહી છે. બહુધા એ તમારા સાંભળવામાં આવી હશે. પરંતુ ગૃહસ્થાવાસમાં અમુક અમુક દિવસ બ્રહ્મચર્ય ધારણ કરવામાં અભ્યાસીઓને લક્ષમાં રહેવા અહીં આગળ કંઈક સમજણપૂર્વક કહી છે. ܀܀܀܀ શિક્ષાપાઠ ૭૦. સનતકુમાર-ભાગ ૧ ચક્રવર્તીના વૈભવમાં શી ખામી હોય ? સનતકુમાર એ ચક્રવર્તી હતા. તેનાં વર્ણ અને રૂપ અત્યુત્તમ હતાં. એક વેળા સુધર્મ સભામાં તે રૂપની સ્તુતિ થઈ. કોઈ બે દેવોને એ વાત રુચી નહીં. પછી તેઓ તે શંકા ટાળવાને વિરૂપે સનતકુમારના અંતઃપુરમાં ગયા. સનતકુમારનો દેહ તે વેળા ખેળથી ભર્યો હતો. તેને અંગ મર્દનાદિક પદાર્થોનું માત્ર વિલેપન હતું. એક નાનું પંચિયું પહેર્યું હતું અને તે સ્નાનમંજન કરવા માટે બેઠા હતા. વિપ્રરૂપે આવેલા દેવતા તેનું મનોહર મુખ, કંચનવર્ણી કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઈને બહુ આનંદ પામ્યા અને માથું ધુણાવ્યું એટલે ચક્રવર્તીએ પૂછ્યું; તમે માથું શા માટે ધુણાવ્યું ? દેવોએ કહ્યું, અમે તમારું રૂપ અને વર્ણ નિરીક્ષણ કરવા માટે બાહુ અભિલાષી હતા. સ્થળે સ્થળે તમારા વર્ણરૂપની સ્તુતિ સાંભળી હતી; આજે તે અમે પ્રત્યક્ષ જોયું એથી અમને પૂર્ણ આનંદ ઊપજ્યો. માથું ધુણાવ્યું એનું કારણ એ કે જેવું લોકોમાં કહેવાય છે તેવું જ રૂપ છે; એથી વિશેષ છે, પણ ઓછું નથી. સનતકુમાર સ્વરૂપવર્ણની સ્તુતિથી પ્રભુત્વ લાવી બોલ્યા, તમે આ વેળા મારું રૂપ જોયું તે ભલે, પરંતુ હું રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ કરી કેવળ સજ્જ થઈને જ્યારે સિંહાસન પર બેસું છું, ત્યારે મારું રૂપ અને મારો વર્ણ જોવાયોગ્ય છે. અત્યારે તો હું ખેળભરી કાયાએ બેઠો છું. જો તે વેળા તમે મારાં રૂપ, વર્ણ જુઓ તો અદ્ભુત ચમત્કારને પામો અને ચકિત થઈ જાઓ. દેવોએ કહ્યું. ત્યારે પછી અમે રાજસભામાં આવીશું, એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા. સનતકુમારે ત્યાર પછી ઉત્તમ વસ્ત્રાલંકારો ધારણ કર્યાં. અનેક ઉપચારથી જેમ પોતાની કાયા વિશેષ આશ્ચર્યના ઉપજાવે તેમ કરીને તે રાજસભામાં આવી સિંહાસન પર બેઠા. આજુબાજુ સમર્થ મંત્રીઓ, સુભટો, વિદ્વાનો અને અન્ય સભાસદો યોગ્ય આસને બેસી ગયા છે. રાજેશ્વર ચામરછત્રી અને ખમા ખમાથી વિશેષ શોભી રહ્યા છે તેમજ વધાવાઈ રહ્યા છે. ત્યાં પેલા દેવતાઓ પાછા વિષ્રરૂપે આવ્યા. અદ્ભુત રૂપવર્ણથી આનંદ પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે એવા સ્વરૂપમાં તેઓએ માથું ધુણાવ્યું. ચક્રવર્તીએ પૂછ્યું. અહો બ્રાહ્મણો ! ગઈ વેળા કરતાં આ વેળા તમે જુદા રૂપમાં માથું ધુણાવ્યું એનું શું કારણ છે, તે મને કહો. અવધિજ્ઞાનાનુસારે વિષે કહ્યું કે, Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર હે મહારાજા ! તે રૂપમાં અને આ રૂપમાં ભૂમિ આકાશનો ફેર પડી ગયો છે. ચક્રવર્તીએ તે સ્પષ્ટ સમજાવવાને કહ્યું. બ્રાહ્મણોએ કહ્યું, અધિરાજ ! પ્રથમ તમારી કોમળ કાયા અમૃત તુલ્ય હતી. આ વેળા એ ઝેરતુલ્ય છે. જ્યારે અમૃત તુલ્ય અંગ હતું ત્યારે આનંદ પામ્યા અને આ વેળા ઝેર તુલ્ય છે ત્યારે ખેદ પામ્યા. અમે કહીએ છીએ તે વાતની સિદ્ધતા કરવી હોય તો તમે તાંબૂલ થૂંકો. તત્કાળ તે પર માખી બેસશે અને પરલોક પહોંચી જશે. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૭૧. સનત્કુમાર-ભાગ ૨ સનતકુમારે એ પરીક્ષા કરી તો સત્ય ઠરી, પૂર્વિત કર્મનાં પાપનો જે ભાગ, તેમાં આ કાયાના મદસંબંધીનું મેલવણ થવાથી તે ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ હતી. વિનાશી અને અશુચિમય કાયાનો આવો પ્રપંચ જોઈને સનતકુમારને અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. કેવળ આ સંસાર તજવા યોગ્ય છે. આવી ને આવી અશુચિ સ્ત્રી, પુત્ર, મિત્રાદિનાં શરીરમાં રહી છે. એ સઘળું મોહમાન કરવા યોગ્ય નથી, એમ બોલીને તે છ ખંડની પ્રભુતા ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સાધુરૂપે જ્યારે વિચરતા હતા ત્યારે મહારોગ ઉત્પન્ન થયો. તેના સત્યત્વની પરીક્ષા લેવાને કોઈ દેવ ત્યાં વૈદરૂપે આવ્યો. સાધુને કહ્યું, હું બહુ કુશળ રાજવૈદ છું; તમારી કાયા રોગનો ભોગ થયેલી છે; જો ઇચ્છા હોય તો તત્કાળ હું તે રોગને ટાળી આપું. સાધુ બોલ્યા, “હે વૈદ ! કર્મરૂપી રોગ મહોન્મત્ત છે; એ રોગ ટાળવાની તમારી જો સમર્થતા હોય તો ભલે મારો એ રોગ ટાળો. એ સમર્થતા ન હોય તો આ રોગ ભલે રહ્યો.” દેવતા બોલ્યો, એ રોગ ટાળવાની સમર્થતા હું ધરાવતો નથી. સાધુએ પોતાની લબ્ધિના પરિપૂર્ણ પ્રબળ વડે થૂંકવાળી અંગુલિ કરી તે રોગને ખરડી કે તત્કાળ તે રોગનો નાશ થયો, અને કાયા પાછી હતી તેવી બની ગઈ. પછી તે વેળા દેવે પોતાનું સ્વરૂપ પ્રકાશ્યું; ધન્યવાદ ગાઈ વંદન કરી તે પોતાને સ્થાનકે ગયો. રક્તપિત્ત જેવા સદૈવ લોહીપરુથી ગદ્ગદતા મહા રોગની ઉત્પત્તિ જે કાયામાં છે, પળમાં વણસી જવાનો જેનો સ્વભાવ છે, જેના પ્રત્યેક રોમે પોણા બબ્બે રોગનો નિવાસ છે, તેવા સાડા ત્રણ કરોડ રોમથી તે ભરેલી હોવાથી રોગનો તે ભંડાર છે એમ વિવેકથી સિદ્ધ છે. અન્ન વગેરેની ન્યૂનાધિકતાથી તે પ્રત્યેક રોગ જે કાયામાં દેખાવ દે છે; મળ, મૂત્ર, નરક, હાંડ, માંસ, પરુ અને લક્ષ્મથી જેનું બંધારણ ટક્યું છે; ત્વચાથી માત્ર જેની મનોહરતા છે, તે કાયાનો મોહ ખરે ! વિભ્રમ જ છે ! સનતકુમારે જેનું લેશમાત્ર માન કર્યું; તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહો પામર ! તું શું મોહે છે ? એ મોહ મંગળદાયક નથી. શિક્ષાપાઠ ૭૨. બત્રીસ યોગ સત્પુરુષો નીચેના બત્રીસ યોગનો સંગ્રહ કરી આત્માને ઉજ્વળ કરવાનું કહે છે. ૧. શિષ્ય પોતાના જેવો થાય તેને માટે તેને શ્રુતાદિક જ્ઞાન આપવું.' ' ૨. ‘પોતાના આચાર્યપણાનું જે જ્ઞાન હોય તેનો અન્યને બોધ આપવો અને પ્રકાશ કરવો.' ૨ ૩. આપત્તિકાળે પણ ધર્મનું દેઢપણું ત્યાગવું નહીં. ૪. લોક, પરલોકનાં સુખનાં ફલની વાંછના વિના તપ કરવું. ૫. શિક્ષા મળી તે પ્રમાણે યત્નાથી વર્તવું; અને નવી શિક્ષા વિવેકથી ગ્રહણ કરવી. ૬. મમત્વનો ત્યાગ કરવો. ૧. દ્વિ૦ આ૦ પાઠા૦- 'મોક્ષસાધક યોગ માટે શિષ્યે આચાર્ય પાસે આલોચના કરવી.' ૨. દ્વિò આ પાઠા- 'આચાર્યે આલોચના બીજા પાસે પ્રકાશવી નહીં.' Page #181 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૧૧૧ ૭. ગુપ્ત તપ કરવું. ૮. નિર્લોભતા રાખવી. ૯. પરિષદ્ધ ઉપસર્ગને જીતવા ૧૦. સરળ ચિત્ત રાખવું. ૧૧. આત્મસંયમ શુદ્ધ પાળવો. ૧૨. સમકિત શુદ્ધ રાખવું. ૧૩. ચિત્તની એકાગ્ર સમાધિ રાખવી. ૧૪. કપટરહિત આચાર પાળવો, ૧૫, વિનય કરવા યોગ્ય પુરુષોનો યથાયોગ્ય વિનય કરવો. ૧૬. સંતોષથી કરીને તૃષ્ણાની મર્યાદા ટૂંકી કરી નાખવી. ૧૭. વૈરાગ્યભાવનામાં નિમગ્ન રહેવું. ૧૮, માયારહિત વર્તવું, ૧૯. શુદ્ધ કરણીમાં સાવધાન થવું, ૨૦. સમ્પરને આદરવો અને પાપને રોકવાં, ૨૧. પોતાના દોષ સમભાવપૂર્વક ટાળવા. ૨૨. સર્વ પ્રકારના વિષયથી વિરક્ત રહેવું. ૨૩. મૂલ ગુણે પંચમહાવ્રત વિશુદ્ધ પાળવાં. જ, ઉત્તર ગુણે પંચમહાવ્રત વિશુદ્ધ પાળવાં. ૨૫. ઉત્સાહપૂર્વક કાયોત્સર્ગ કરવો. ર૬. પ્રમાદરહિત જ્ઞાન, ધ્યાનમાં પ્રવર્તન કરવું. ૨૭. હંમેશાં આત્મચારિત્રમાં સૂક્ષ્મ ઉપયોગથી વર્તવું. ૨૮. ધ્યાન, જિતેંદ્રિયતા અર્થે એકાગ્રતાપૂર્વક કરવું. ૨૯. મરણાંત દુઃખથી પણ ભય પામવો નહીં. ૩૦. સ્ત્રીઆદિકના સંગને ત્યાગવો. ૩૧. પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિ કરવી. ૩૨. મરણકાલે આરાધના કરવી. એ એકેકો યોગ અમૂલ્ય છે. સઘળાં સંગ્રહ કરનાર પરિણામે અનંત સુખને પામે છે. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૭૩. મોક્ષસુખ કેટલીક આ સૃષ્ટિમંડળ પર પણ એવી વસ્તુઓ અને મનેચ્છા રહી છે કે જે કેટલાક અંશે જાણતા છતાં કહી શકાતી નથી. છતાં એ વસ્તુઓ કંઈ સંપૂર્ણ શાશ્વત કે અનંત ભેદવાળી નથી. એવી વસ્તુનું જ્યારે વર્ણન ન થઈ શકે ત્યારે અનંત સુખમય મોક્ષ સંબંધી તો ઉપમા ક્યાંથી જ મળે ? ભગવાનને ગૌતમસ્વામીએ મોક્ષના અનંત સુખ વિષે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને ઉત્તરમાં કહ્યું, ગૌતમ ! એ અનંતસુખ ! હું જાણું છું; પણ તે કહી શકાય એવી અહીં આગળ કંઈ ઉપમા નથી. જગતમાં એ સુખના તુલ્ય કોઈ પણ વસ્તુ કે સુખ નથી. એમ વદી એક ભીલનું દૃષ્ટાંત નીચેના ભાવમાં આપ્યું હતું. એક જંગલમાં એક ભદ્રિક ભીલ તેનાં બાળબચ્ચાં સહિત રહેતો હતો. શહેર વગેરેની સમૃદ્ધિની ઉપાધિનું તેને લેશ ભાન પણ નહોતું. એક દિવસે કોઈ રાજા અક્ષક્રીડા માટે ફરતો Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ફરતો ત્યાં નીકળી આવ્યો. તેને બહુ તૃષા લાગી હતી. જેથી કરીને સાન વડે ભીલ આગળ પાણી માગ્યું. ભીલે પાણી આપ્યું. શીતળ જળથી રાજા સંતોષાયો. પોતાને ભીલ તરફથી મળેલા અમૂલ્ય જળદાનનો પ્રત્યુપકાર કરવા માટે થઈને ભીલને સમજાવીને સાથે લીધો. નગરમાં આવ્યા પછી ભીલે જિંદગીમાં નહીં જોયેલી વસ્તુમાં તેને રાખ્યો. સુંદર મહેલમાં, કને અનેક અનુચરો, મનોહર છત્રપલંગ અને સ્વાદિષ્ટ ભોજનથી મંદ મંદ પવનમાં સુગંધી વિલેપનમાં તેને આનંદ આનંદ કરી આપ્યો. વિવિધ જાતિના હીરામાણેક, મૌક્તિક, મણિરત્ન અને રંગબેરંગી અમૂલ્ય ચીજો નિરંતર તે ભીલને જોવા માટે મોકલ્યા કરે; બાગબગીચામાં ફરવા હરવા મોકલે. એમ રાજા તેને સુખ આપ્યા કરતો હતો. કોઈ રાત્રે બધાં સુઈ રહ્યાં હતાં ત્યારે તે ભીલને બાળબચ્ચાં સાંભરી આવ્યાં એટલે તે ત્યાંથી કંઈ લીધા કર્યા વગર એકાએક નીકળી પડ્યો. જઈને પોતાનાં કુટુંબીને મળ્યો. તે બધાંએ મળીને પૂછ્યું કે તું ક્યાં હતો ? ભીલે કહ્યું, બહુ સુખમાં. ત્યાં મેં બહુ વખાણવા લાયક વસ્તુઓ જોઈ. કુટુંબીઓ- પણ તે કેવી ? તે તો અમને કહે. ભીલ- શું કહું, અહીં એવી એક્કે વસ્તુ જ નથી. કુટુંબીઓ- એમ હોય કે ? આ શંખલાં, છીપ, કોડાં કેવાં મજાનાં પડ્યાં છે ! ત્યાં કોઈ એવી જોવા લાયક વસ્તુ હતી ? ભીલ- નહીં, નહીં ભાઈ, એવી ચીજ તો અહીં એકે નથી. એના સોમા ભાગની કે હજારમા ભાગની પણ મનોહર ચીજ અહીં નથી. કુટુંબીઓ ત્યારે તો તું બોલ્યા વિના બેઠો રહે, તને ભ્રમણા થઈ છે; આથી તે પછી સારું શું હશે ? હે ગૌતમ ! જેમ એ ભીલ રાજવૈભવસુખ ભોગવી આવ્યો હતો તેમજ જાણતો હતો; છતાં ઉપમા યોગ્ય વસ્તુ નહીં મળવાથી તે કંઈ કહી શકતો નહોતો, તેમ અનુપમેય મોક્ષને, સચ્ચિદાનંદ સ્વરૂપમય નિર્વિકારી મોક્ષનાં સુખના અસંખ્યાતમાં ભાગને પણ યોગ્ય ઉપમેય નહીં મળવાથી હું તને કહી શકતો નથી. મોક્ષના સ્વરૂપ વિષે શંકા કરનારા તો કુતર્કવાદી છે; એઓને ક્ષણિક સુખસંબંધી વિચાર આડે સતૃસુખનો વિચાર નથી. કોઈ આત્મિકજ્ઞાનહીન એમ પણ કહે છે કે, આથી કોઈ વિશેષ સુખનું સાધન ત્યાં રહ્યું નહીં એટલે અનંત અવ્યાબાધ સુખ કહી દે છે. આ એનું કથન વિવેકી નથી. નિદ્રા પ્રત્યેક માનવીને પ્રિય છે; પણ તેમાં તેઓ કંઈ જાણી કે દેખી શકતા નથી; અને જાણવામાં આવે તો માત્ર સ્વપ્નોપાધિનું મિથ્યાપણું આવે; જેની કંઈ અસર પણ થાય. એ સ્વપ્ના વગરની નિદ્રા જેમાં સૂક્ષ્મ સ્થૂલ સર્વ જાણી અને દેખી શકાય; અને નિરુપાધિથી શાંત ઊંઘ લઈ શકાય તો તેનું તે વર્ણન શું કરી શકે ? એને ઉપમા પણ શી આપે ? આ તો સ્થૂળ દૃષ્ટાંત છે; પણ બાલ, અવિવેકી એ પરથી કંઈ વિચાર કરી શકે એ માટે કહ્યું છે. ભીલનું દૃષ્ટાંત, સમજાવવા રૂપે ભાષાભેદે ફેરફારથી તમને કહી બતાવ્યું. શિક્ષાપાઠ ૭૪. ધર્મધ્યાન-ભાગ ૧ ભગવાને ચાર પ્રકારનાં ધ્યાન કહ્યાં છે. આર્ત્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. પહેલાં બે ધ્યાન ત્યાગવા યોગ્ય છે. પાછળનાં બે ધ્યાન આત્મસાર્થકરૂપ છે. શ્રુતજ્ઞાનના ભેદ જાણવા માટે, શાસ્ત્રવિચારમાં કુશળ થવા માટે, નિગ્રંથપ્રવચનનું તત્ત્વ પામવા માટે, સત્પુરુષોએ સેવવા યોગ્ય, વિચારવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય ધર્મધ્યાનના મુખ્ય સોળ ભેદ છે. પહેલા ચાર ભેદ કહું છું. . માળાવિનય (આજ્ઞાવિચય), ૨. સવાયવિનય (અપાયવિચય), રૂ. વિવાવિનય Page #183 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૩ મું ૧૧૩ (વિપાકવિચય), ૪. સંઠાળવિનય (સંસ્થાનવિચય). ૧. આજ્ઞાવિચય- આજ્ઞા એટલે સર્વજ્ઞ ભગવંતે ધર્મતત્ત્વ સંબંધી જે જે કહ્યું છે તે તે સત્ય છે; એમાં શંકા કરવા જેવું નથી; કાળની હીનતાથી, ઉત્તમ જ્ઞાનના વિચ્છેદ જવાથી, બુદ્ધિની મંદતાથી કે એવા અન્ય કોઈ કારણથી મારા સમજવામાં તે તત્ત્વ આવતું નથી. પરંતુ અર્હત ભગવંતે અંશ માત્ર પણ માયાયુક્ત કે અસત્ય કહ્યું નથી જ, કારણ એઓ નીરાગી, ત્યાગી અને નિઃસ્પૃહી હતા. મૃષા કહેવાનું કંઈ કારણ એમને હતું નહીં, તેમ એઓ સર્વજ્ઞ અને સર્વદર્શી હોવાથી અજ્ઞાનથી પણ મૃષા કહે નહીં. જ્યાં અજ્ઞાન જ નથી, ત્યાં એ સંબંધી મૃષા ક્યાંથી હોય ? એવું જે ચિંતન કરવું તે 'આજ્ઞાવિચય' નામે પ્રથમ ભેદ છે. ૨. અપાયવિચય- રાગ, દ્વેષ, કામ, ક્રોધ એથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તેનું જે ચિંતન કરવું તે ‘અપાયવિચય’ નામે બીજો ભેદ છે. અપાય એટલે દુઃખ. ૩. વિપાકવિચય- હું જે જે ક્ષણેક્ષણે દુઃખ સહન કરું છું, ભવાટવીમાં પર્યટન કરું છું, અજ્ઞાનાદિક પામું છું, તે સઘળું કર્મના ફળના ઉદય વડે કરીને છે. એ ધર્મધ્યાનનો ત્રીજો ભેદ છે. ૪. સંસ્થાનવિચય- ત્રણ લોકનું સ્વરૂપ ચિંતવવું તે. લોકસ્વરૂપ સુપ્રતિષ્ઠકને આકારે છે; જીવ અજીવે કરીને સંપૂર્ણ ભરપૂર છે. અસંખ્યાત યોજનની કોટાનુકોટીએ તીરછો લોક છે, જ્યાં અસંખ્યાતા દ્વીપ-સમુદ્ર છે. અસંખ્યાતા જ્યોતિષીય, વાણવ્યંતરાદિકના નિવાસ છે. ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાની વિચિત્રતા એમાં લાગી પડી છે. અઢી દ્વીપમાં જઘન્ય તીર્થંકર વીશ, ઉત્કૃષ્ટા એકસો સિત્તેર હોય, તથા કેવળી ભગવાન અને નિગ્રંથ મુનિરાજ વિચરે છે, તેઓને “વંદામિ, નમંસામિ, સક્કારેમિ, સમાણેમિ, કલ્લાણં મંગલ, દેવર્ય, ચેઈય, પ′વાસામિ' એમ તેમજ ત્યાં વસતાં શ્રાવક, શ્રાવિકાનાં ગુણગ્રામ કરી તે તીરછા લોક થકી અસંખ્યાત ગુણો અધિક ઊર્ધ્વલોક છે. ત્યાં અનેક પ્રકારના દેવતાઓના નિવાસ છે. પછી ઇષત્ પ્રાગ્મારા છે. તે પછી મુક્તાત્માઓ વિરાજે છે. તેને “વંદામિ, યાવત્ પ′વાસામિ.” તે ઊર્ધ્વલોકથી કંઈક વિશેષ અધોલોક છે, ત્યાં અનંત દુઃખથી ભરેલા નરકાવાસ અને ભુવનપતિનાં ભુવનાદિક છે. એ ત્રણ લોકનાં સર્વ સ્થાનક આ આત્માએ સમ્યક્ત્વરહિત કરણીથી અનંતી વાર જન્મમરણ કરી સ્પર્શી મૂક્યાં છે; એમ જે ચિંતન કરવું તે સંસ્થાનવિચય” નામે ધર્મધ્યાનનો ચોથો ભેદ છે, એ ચાર ભેદ વિચારીને સમ્યકત્વસહિત શ્રુત અને ચારિત્રધર્મની આરાધના કરવી, જેથી એ અનંત જન્મમરણ ટળે, એ ધર્મધ્યાનના ચાર ભેદ સ્મરણમાં રાખવા. શિક્ષાપાઠ ૭૫. ધર્મધ્યાન-ભાગ ૨ ધર્મધ્યાનનાં ચાર લક્ષણ કહું છું. ૧. આજ્ઞારુચિ- એટલે વીતરાગ ભગવાનની આજ્ઞા અંગીકાર કરવાની રુચિ ઉપજે તે. ૨. નિસર્ગરુચિ- આત્મા સ્વાભાવિકપણે જાતિસ્મરણાદિક જ્ઞાને કરી શ્રુત સહિત ચારિત્રધર્મ ધરવાની રુચિ પામે તેને નિસર્ગરુચિ કહે છે. 3. સૂત્રરુચિ- શ્રુતજ્ઞાન અને અનંત તત્ત્વના ભેદને માટે ભાખેલાં ભગવાનનાં પવિત્ર વચનોનું જેમાં ગૂંથન થયું છે, તે સૂત્ર શ્રવણ કરવા, મનન કરવા અને ભાવથી પઠન કરવાની રુચિ ઊપજે તે સૂત્રરુચિ. ૪. ઉપદેશરુચિ- અજ્ઞાને કરીને ઉપાર્જેલાં કર્મ જ્ઞાને કરીને ખપાવીએ, તેમજ જ્ઞાન વડે કરીને નવાં કર્મ ન બાંધીએ; મિથ્યાત્વે કરીને ઉપાર્યાં કર્મ તે સમ્યભાવથી ખપાવીએ, સમ્યક્ભાવથી નવાં કર્મ ન બાંધીએ; અવૈરાગ્યે કરીને ઉપાાં કર્મ તે વૈરાગ્યે કરીને ખપાવીએ અને વૈરાગ્ય વડે કરીને પાછાં નવાં કર્મ ન બાંધીએ; કષાયે કરી ઉપાર્યાં કર્મ તે કષાય ટાળીને ખપાવીએ, ક્ષમાદિથી નવાં કર્મ ન બાંધીએ; અશુભ યોગે કરી ઉપા′ કર્મ તે શુભ યોગે કરી ખપાવીએ, શુભ યોગે કરી નવાં કર્મ ન બાંધીએ; પાંચ ઇંદ્રિયના સ્વાદરૂપ આસવે કરી ઉપાČ કર્મ તે સંવરે કરી ખપાવીએ, તપરૂપ સંવરે કરી નવાં કર્મ ન બાંધીએ; તે માટે અજ્ઞાનાદિક આસવમાર્ગ છાડીને જ્ઞાનાદિક સંવર માર્ગ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ગ્રહણ કરવા માટે તીર્થંકર ભગવંતનો ઉપદેશ સાંભળવાની રુચિ ઊપજે તેને ઉપદેશરુચિ કહીએ. એ ધર્મધ્યાનનાં ચાર લક્ષણ કહેવાયાં. ધર્મધ્યાનનાં ચાર આલંબન કહું છું. ૧. વાંચના, ૨. પૃચ્છના, ૩. પરાવર્તના, ૪. ધર્મકથા. ૧. વાંચના- એટલે વિનય સહિત નિર્જરા તથા જ્ઞાન પામવાને માટે સૂત્રસિદ્ધાંતના મર્મના જાણનાર ગુરૂ કે સત્પુરુષ સમીપે સૂત્ર તત્ત્વનું વાંચન લઈએ તેનું નામ વાંચનાલંબન. ૨. પૃચ્છના- અપૂર્વ જ્ઞાન પામવા માટે, જિનેશ્વર ભગવંતનો માર્ગ દીપાવવાને તથા શંકાશલ્ય નિવારણને માટે તેમ જ અન્યના તત્ત્વની મધ્યસ્થ પરીક્ષાને માટે યથાયોગ્ય વિનય સહિત ગુર્વાદિકને પ્રશ્ન પૂછીએ તેને પૃચ્છના કહીએ. 3. પરાવર્તના- પૂર્વે જિનભાષિત સૂત્રાર્થ જે ભણ્યા હોઈએ તે સ્મરણમાં રહેવા માટે, નિર્જરાને અર્થે શુદ્ઘ ઉપયોગ સહિત શુદ્ધ સૂત્રાર્થની વારંવાર સજ્ઝાય કરીએ તેનું નામ પરાવર્તનાલંબન. ૪. ધર્મકથા- વીતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રણીત કર્યા છે તે ભાવ તેવા લઈને, ગ્રહીને, વિશેષે કરીને નિશ્ચય કરીને, શંકા, કંખા અને વિત્તિગિચ્છારહિતપણે, પોતાની નિર્જરાને અર્ચે સભામર્થ્ય તે ભાવ તેવા પ્રણીત કરીએ તેને ધર્મકથાલંબન કહીએ. જેથી સાંભળનાર, સદ્દહનાર બન્ને ભગવંતની આજ્ઞાના આરાધક થાય. એ ધર્મધ્યાનનાં ચાર આલંબન કહેવાયાં. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા કહું છું. ૧. એકત્વાનુપ્રેક્ષા, ૨. અનિત્યાનુપ્રેક્ષા, ૩. અશરણાનુપ્રેક્ષા, ૪. સંસારાનુપ્રેક્ષા. એ ચારેનો બોધ બાર ભાવનાના પાઠમાં કહેવાઈ ગયો છે તે તમને સ્મરણમાં હશે. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૭૬. ધર્મધ્યાન-ભાગ ૩ ધર્મધ્યાન, પૂર્વાચાર્યોએ અને આધુનિક મુનીશ્વરોએ પણ વિસ્તારપૂર્વક બહુ સમજાવ્યું છે. એ ધ્યાન વડે કરીને આત્મા મુનિસ્વભાવમાં નિરંતર પ્રવેશ કરે છે. જે જે નિયમો એટલે ભેદ, આલંબન અને અનુપ્રેક્ષા કહી તે બહુ મનન કરવા જેવી છે. અન્ય મુનીશ્વરોના કહેવા પ્રમાણે મેં સામાન્ય ભાષામાં તે તમને કહી; એ સાથે નિરંતર લક્ષ રાખવાની આવશ્યકતા છે કે એમાંથી આપણે કર્યો ભેદ પામ્યા; અથવા કયા ભેદ ભણી ભાવના રાખી છે ? એ સોળ ભેદમાંનો ગમે તે ભેદ હિતવી અને ઉપયોગી છે; પરંતુ જેવા અનુક્રમથી લેવો જોઈએ તે અનુક્રમથી લેવાય તો તે વિશેષ આત્મલાભનું કારણ થઈ પડે. સુત્રસિદ્ધાંતનાં અધ્યયનો કેટલાક મુખપાઠે કરે છે; તેના અર્થ, તેમાં કહેલાં મૂળતત્ત્વો ભણી જો તેઓ લક્ષ પહોંચાડે તો કંઈક સૂક્ષ્મ ભેદ પામી શકે. કેળનાં પત્રમાં, પત્રમાં પત્રની જેમ ચમત્કૃતિ છે તેમ સૂત્રાર્થને માટે છે, એ ઉપર વિચાર કરતાં નિર્મળ અને કેવળ દયામય માર્ગનો જે વીતરાગપ્રણીત તત્ત્વબોધ તેનું બીજ અંતઃકરણમાં ઊગી નીકળશે. તે અનેક પ્રકારનાં શાસ્ત્રાવલોકનથી, પ્રશ્નોતરથી, વિચારથી અને સત્પુરુષના સમાગમથી પોષણ પામીને વૃદ્ધિ થઈ વૃક્ષરૂપે થશે. નિર્જરા અને આત્મપ્રકાશરૂપ પછી તે વૃક્ષ ફળ આપશે. શ્રવણ, મનન અને નિદિધ્યાસનના પ્રકારો વેદાંતવાદીઓએ બતાવ્યા છે; પણ જેવા આ ધર્મધ્યાનના પ્રચક પૃથક્ સોળ ભેદ કહ્યા છે તેવા તત્ત્વપૂર્વક ભેદ કોઈ સ્થળે નથી, એ અપૂર્વ છે, એમાંથી શાસ્ત્રને શ્રવણ કરવાનો, મનન કરવાનો વિચારવાનો, અન્યને બોધ કરવાનો, શંકા, કંખા ટાળવાનો, ધર્મકથા કરવાનો, એકત્વ વિચારવાનો, અનિત્યતા વિચારવાનો, અશરણતા વિચારવાનો, વૈરાગ્ય પામવાનો, સંસારનાં અનંત દુ:ખ મનન કરવાનો અને વીતરાગ ભગવંતની આજ્ઞા વડે કરીને આખા લોકાલોકના વિચાર કરવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. કે મેરે કરીને એના પાછા અનેક ભાવ સમજાવ્યા છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૩ મું એમાંના કેટલાક ભાવ સમજવાથી તપ, શાંતિ, ક્ષમા, દયા, વૈરાગ્ય અને જ્ઞાનનો બહુ બહુ ઉદય થશે. તમે કદાપિ એ સોળ ભેદનું પઠન કરી ગયા હશો તોપણ ફરી ફરી તેનું પરાવર્તન કરજો. શિક્ષાપાઠ ૭૭. જ્ઞાન સંબંધી બે બોલ-ભાગ ૧ ૧૧૫ જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન. જ્ઞાન શબ્દનો આ અર્થ છે. હવે યથામતિ વિચારવાનું છે કે એ જ્ઞાનની કંઈ આવશ્યકતા છે ? જો આવશ્યકતા છે તો તે પ્રાપ્તિનાં કંઈ સાધન છે ? જો સાધન છે તો તેને અનુકૂળ દેશ, કાળ, ભાવ છે ? જો દેશકાળાદિક અનુકૂળ છે તો ક્યાં સુધી અનુકૂળ છે ? વિશેષ વિચારમાં એ જ્ઞાનના ભેદ કેટલા છે ? જાણવારૂપ છે શું ? એના વળી ભેદ કેટલા છે ? જાણવાનાં સાધન ક્યાં ક્યાં છે ? કઈ કઈ વાટે તે સાધનો પ્રાપ્ત કરાય છે ? એ જ્ઞાનનો ઉપયોગ કે પરિણામ શું છે ? એ જાણવું અવશ્યનું છે. ? ૧. જ્ઞાનની શી આવશ્યકતા છે ? તે વિષે પ્રથમ વિચાર કરીએ. આ ચતુર્દશ રજ્વાત્મક લોકમાં, ચતુઐતિમાં અનાદિકાળથી સકમસ્થિતિમાં આ આત્માનું પર્યટન છે. મૈષાનુમેષ પણ સુખનો જ્યાં ભાવ નથી એવાં નરકનિગોદાદિક સ્થાનક આ આત્માએ બહુ બહુ કાળ વારંવાર સેવન કર્યાં છે; અસહ્ય દુઃખોને પુનઃ પુનઃ અને કહો તો અનંતી વાર સહન કર્યા છે. એ ઉત્તાપથી નિરંતર તપતો આત્મા માત્ર સ્વકર્મ વિપાકથી પર્યટન કરે છે. પર્યટનનું કારણ અનંત દુઃખદ જ્ઞાનાવરણીયાદિ કર્મો છે, જે વડે કરીને આત્મા સ્વસ્વરૂપને પામી શકતો નથી; અને વિષયાદિક મોહબંધનને સ્વસ્વરૂપ માની રહ્યો છે. એ સઘળાંનું પરિણામ માત્ર ઉપર કહ્યું તે જ છે કે અનંત દુઃખ અનંત ભાવે કરીને સહેવું, ગમે તેટલું અપ્રિય, ગમે તેટલું દુઃખદાયક અને ગમે તેટલું રૌદ્ર છતાં જે દુઃખ અનંતકાળથી અનંતી વાર સહન કરવું પડ્યું; તે દુઃખ માત્ર સહ્યું તે અજ્ઞાનાદિક કર્મથી; એ અજ્ઞાનાદિક ટાળવા માટે જ્ઞાનની પરિપૂર્ણ આવશ્યકતા છે. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૭૮. જ્ઞાન સંબંધી બે બોલ-ભાગ ૨ ર. હવે જ્ઞાનપ્રાપ્તિનાં સાધનો વિષે કંઈ વિચાર કરીએ. અપૂર્ણ પર્યાપ્ત વડે પરિપૂર્ણ આત્મજ્ઞાન સાધ્ય થતું નથી એ માટે થઈને છ પર્યાપ્તિ યુક્ત જે દેહ તે આત્મજ્ઞાન સાધ્ય કરી શકે. એવો દેહ તે એક માનવદેહ છે. આ સ્થળે પ્રશ્ન ઊઠશે કે માનવદેહ પામેલા અનેક આત્માઓ છે, તો તે સઘળા આત્મજ્ઞાન કાં પામતા નથી ? એના ઉત્તરમાં આપણે માની શકીશું કે જેઓ સંપૂર્ણ આત્મજ્ઞાનને પામ્યા છે તેઓના પવિત્ર વચનામૃતની તેઓને શ્રુતિ નહીં હોય. શ્રુતિ વિના સંસ્કાર નથી. જો સંસ્કાર નથી તો પછી શ્રદ્ધા ક્યાંથી હોય ? અને જ્યાં એ એક્કે નથી ત્યાં જ્ઞાનપ્રાપ્તિ શાની હોય ? એ માટે માનવદેહની સાથે સર્વજ્ઞવચનામૃતની પ્રાપ્તિ અને એની શ્રદ્ધા એ પણ સાધનરૂપ છે. સર્વજ્ઞવચનામૃત અકર્મભૂમિ કે કેવળ અનાર્યભૂમિમાં મળતાં નથી તો પછી માનવદેહ શું ઉપયોગનો ? એ માટે થઈને આર્યભૂમિ એ પણ સાધનરૂપ છે. તત્ત્વની શ્રદ્ધા ઊપજવા અને બોધ થવા માટે નિદ્યગુરુની આવશ્યકતા છે. દ્રવ્ય કરીને જે કુળ મિથ્યાત્વી છે, તે કુળમાં થયેલો જન્મ પણ આત્મજ્ઞાનપ્રાપ્તિની હાનિરૂપ જ છે. કારણ ધર્મમતભેદ એ અતિ દુઃખદાયક છે. પરંપરાથી પૂર્વજોએ ગ્રહણ કરેલું જે દર્શન તેમાં જ સત્યભાવના બંધાય છે; એથી કરીને પણ આત્મજ્ઞાન અટકે છે. એ માટે ભલું કુળ પણ જરૂરનું છે. એ સઘળાં પ્રાપ્ત કરવા માટે થઈને ભાગ્યશાળી થવું. તેમાં સત્પુણ્ય એટલે પુણ્યાનુબંધી પુણ્ય ઇત્યાદિક ઉત્તમ સાધનો છે. એ દ્વિતીય સાધનભેદ કહ્યો. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૩. જો સાધન છે તો તેને અનુકૂળ દેશ, કાળ છે ? એ ત્રીજા ભેદનો વિચાર કરીએ. ભારત, મહાવિદેહ ઈ કર્મભૂમિ અને તેમાં પણ આર્યભૂમિ એ દેશભાવે અનુકૂળ છે. જિજ્ઞાસુ ભવ્ય ! તમે સઘળા આ કાળે ભારતમાં છો; માટે ભારતદેશ અનુકૂળ છે. કાળભાવ પ્રમાણે મતિ અને શ્રુત પ્રાપ્ત કરી શકાય એટલી અનુકૂળતા છે; કારણ આ દુષમ પંચમકાળમાં પરંપરાનાયથી પરમાધિ, મન:પર્યવ અને કેવળ એ પવિત્ર જ્ઞાન જોવામાં આવતાં નથી એટલે કાળની પરિપૂર્ણ અનુકૂળતા નથી. ૪. દેશકાળાદિ જ અનુકૂળ છે તો ક્યાં સુધી છે ? એનો ઉત્તર કે શેષ રહેલું સૈદ્ધાંતિક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, સામાન્યમતથી કાળભાવે એકવીશ હજાર વર્ષ સુધી રહેવાનું તેમાંથી અહીં સસ્ર ગયાં, બાકી સાડા અઢાર હજાર વર્ષ રહ્યાં; એટલે પંચમ કાળની પૂર્ણતા સુધી કાળની અનુકૂળતા છે. દેશકાળ તે લઈને અનુકૂળ છે. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૭૯. જ્ઞાન સંબંધી બે બોલ-ભાગ ૩ હવે વિશેષ વિચાર કરીએ, ૧. આવશ્યકતા શી છે ? એ મહદ્ વિચારનું આવર્તન પુનઃ વિશેષતાથી કરીએ. મુખ્ય અવશ્ય સ્વસ્વરૂપસ્થિતિની શ્રેણિએ ચઢવું એ છે. જેથી અનંત દુઃખનો નાશ થાય, દુઃખના નાશથી આત્માનું શ્રેયિક સુખ છે; અને સુખ નિરંતર આત્માને પ્રિય જ છે, પણ જે સ્વસ્વરૂપિક સુખ છે તે. દેશ, કાળ, ભાવને લઈને શ્રદ્ધા, જ્ઞાન ઇ૦ ઉત્પન્ન કરવાની આવશ્યકતા છે. સમ્યકભાવ સહિત ઉચ્ચગતિ, ત્યાંથી મહાવિદેહમાં માનવદેહે જન્મ, ત્યાં સમ્યકભાવની પુનઃ ઉન્નતિ, તત્ત્વજ્ઞાનની વિશુદ્ધતા અને વૃદ્ધિ, છેવટે પરિપૂર્ણ આત્મસાધન જ્ઞાન અને તેનું સત્ય પરિણામ કેવળ સર્વ દુઃખનો અભાવ એટલે અખંડ, અનુપમ અનંત શાશ્વત પવિત્ર મોક્ષની પ્રાપ્તિ; એ સઘળાં માટે થઈને જ્ઞાનની આવશ્યકતા છે. ર. જ્ઞાનના ભેદ કેટલા છે એનો વિચાર કરું છું. એ જ્ઞાનના ભેદ અનંત છે; પણ સામાન્યદૃષ્ટિ સમજી શકે એટલા માટે થઈને સર્વજ્ઞ ભગવાને મુખ્ય પાંચ ભેદ કહ્યા છે. તે જેમ છે તેમ કહું છું. પ્રથમ મતિ, દ્વિતીય શ્રુત, તૃતીય અવધિ, ચતુર્થ મનઃપર્યવ અને પાંચમું સંપૂર્ણ સ્વરૂપ કેવળ. એના પાછા પ્રતિભેદ છે. તેની વળી અતીદ્રિય સ્વરૂપે અનંત ભંગજાળ છે. ૩. શું જાણવારૂપ છે ? એનો હવે વિચાર કરીએ. વસ્તુનું સ્વરૂપ જાણવું તેનું નામ જ્યારે જ્ઞાન, ત્યારે વસ્તુઓ તો અનંત છે, એને કંઈ પંક્તિથી જાણવી ? સર્વજ્ઞ થયા પછી સર્વદર્શિતાથી તે સત્પુરુષ, તે અનંત વસ્તુનું સ્વરૂપ સર્વ ભેદે કરી જાણે છે અને દેખે છે; પરંતુ તેઓ એ સર્વજ્ઞશ્રેણિને પામ્યા તે કઈ કઈ વસ્તુને જાણવાથી ? અનંત શ્રેણિઓ જ્યાં સુધી જાણી નથી ત્યાં સુધી કઈ વસ્તુને જાણતાં જાણતાં તે અનંત વસ્તુઓને અનંત રૂપે જાણીએ ? એ શંકાનું સમાધાન હવે કરીએ. જે અનંત વસ્તુઓ માની તે અનંત ભંગે કરીને છે. પરંતુ મુખ્ય વસ્તુત્વ સ્વરૂપે તેની બે શ્રેણિઓ છે : જીવ અને અજીવ. વિશેષ વસ્તુત્વ સ્વરૂપે નવતત્ત્વ, કિંવા પદ્રવ્યની શ્રેણિઓ જાણવારૂપ થઈ પડે છે, જે પંક્તિએ ચઢતાં ચઢતાં સર્વ ભાવે જણાઈ લોકાલોકસ્વરૂપ હસ્તામલકવત્ જાણી દેખી શકાય છે. એટલા માટે થઈને જાણવારૂપ પદાર્થ તે જીવ અને અજીવ છે. એ જાણવારૂપ મુખ્ય બે શ્રેણિઓ કહેવાઈ. શિક્ષાપાઠ ૮૦. જ્ઞાન સંબંધી બે બોલ-ભાગ ૪ ૪. એના ઉપભેદ સંક્ષેપમાં કહું છું. જીવ એ ચૈતન્ય લક્ષણે એકરૂપ છે. દેહસ્વરૂપે અને દ્રવ્યસ્વરૂપે અનંતાનંત છે. દેહસ્વરૂપે તેના ઇંદ્રિયાદિક જાણવારૂપ છે. તેની ગતિ, વિગતિ ઇત્યાદિક Page #187 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૧૧૭ જાણવારૂપ છે. તેની સંસર્ગરિદ્ધિ જાણવારૂપ છે. તેમ જ ‘અજીવ’, તેના રૂપી અરૂપી પુગળ, આકાશાદિક વિચિત્ર ભાવ, કાળચક્ર ઇ જાણવારૂપ છે. જીવાજીવ જાણવાની પ્રકારાંતરે સર્વજ્ઞ સર્વદર્શીએ નવ શ્રેણિરૂપ નવતત્ત્વ કહ્યાં છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. એમાંનાં કેટલાંક ગ્રાહ્યરૂપ, કેટલાંક જાણવારૂપ, કેટલાંક ત્યાગવારૂપ છે. સઘળાં એ તત્ત્વો જાણવારૂપ તો છે જ. એ છે ૫. જાણવાના સાધન : સામાન્ય વિચારમાં એ સાધનો જોકે જાણ્યાં છે. તોપણ વિશેષ કંઈક જાણીએ. ભગવાનની આજ્ઞા અને તેનું શુદ્ધ સ્વરૂપ યથાતથ્ય જાણવું. સ્વયં કોઈક જ જાણે છે. નહીં તો નિર્ગુથ જ્ઞાની ગુરૂ જણાવી શકે. નીરાગી જ્ઞાતા સર્વોત્તમ છે. એટલા માટે શ્રદ્ધાનું બીજ રોપનાર કે તેને પોષનાર ગુરુ એ સાધનરૂપ છે; એ સાધનાદિકને માટે સંસારની નિવૃત્તિ એટલે શમ, દમ, બ્રહ્મચર્યાદિક અન્ય સાધનો છે. એ, સાધનો પ્રાપ્ત કરવાની વાટ કહીએ તોપણ ચાલે. ૬. એ જ્ઞાનનો ઉપયોગ કે પરિણામના ઉત્તરનો આશય ઉપર આવી ગયો છે; પણ કાળભેદે કંઈ કહેવાનું છે; અને તે એટલું જ કે દિવસમાં બે ઘડીનો વખત પણ નિયમિત રાખીને જિનેશ્વર ભગવાનના કહેલા તત્ત્વબોધની પર્યટના કરો. વીતરાગના એક સૈદ્ધાંતિક શબ્દ પરથી જ્ઞાનાવરણીયનો બહુ ક્ષયોપશમ થશે એમ હું વિવેકથી કહું છું. ܀܀܀ શિક્ષાપાઠ ૮૧. પંચમકાળ કાળચક્રના વિચારો અવશ્ય કરીને જાણવા યોગ્ય છે. જિનેશ્વરે એ કાળચક્રના બે ભેદ કા છે. ૧. ઉત્સર્પિણી, ૨. અવસર્પિણી. એકેકા ભેદના છ છ આરા છે. આધુનિક વર્તન કરી રહેલો આરો પંચમકાળ કહેવાય છે અને તે અવસર્પિણી કાળનો પાંચમો આરો છે. અવસર્પિણી એટલે ઊતરતો કાળ; એ ઊતરતા કાળના પાંચમા આરામાં કેવું વર્તન આ ભરતક્ષેત્રે થવું જોઈએ તેને માટે સત્પુરુષોએ કેટલાક વિચારો જણાવ્યા છે; તે અવશ્ય જાણવા જેવા છે. એઓ પંચમકાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છે. નિર્ગુથ પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ધર્મનાં મૂળતત્ત્વોમાં મતમતાંતર વધશે. પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે. જનસમૂહની રુચિ અર્ધમ ભણી વળશે. સત્ય, દયા હળવે હળવે પરાભવ પામશે. મોહાર્દિક દોષોની વૃદ્ધિ થતી જશે. દંભી અને પાપિ ગુરુઓ પૂજ્યરૂપ થશે, દૃષ્ટવૃત્તિનાં મનુષ્યો પોતાના ફંદમાં ફાવી જશે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે, શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. આત્મિકજ્ઞાનના ભેદો હણાતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાનક્રિયા બહુધા સેવાશે. વ્યાકુળ વિષયોનાં સાધનો વધતાં જશે. એકાંતિક પક્ષો સત્તાધીશ થશે. શૃંગારથી ધર્મ મનાશે. ખરા ક્ષત્રિયો વિના ભૂમિ શોકગ્રસ્ત થશે; નિર્માલ્ય રાજવંશીઓ વેશ્યાના વિલાસમાં મોહ પામશે; ધર્મ, કર્મ અને ખરી રાજનીતિ ભૂલી જશે; અન્યાયને જન્મ આપશે; જેમ લૂંટાશે તેમ પ્રજાને લૂંટશે, પોતે પાપિષ્ઠ આચરણો સેવી પ્રજા આગળ તે પળાવતા જશે. રાજબીજને નામે શૂન્યતા આવતી જશે. નીચ મંત્રીઓની મહત્તા વધતી જશે. એઓ દીન પ્રજાને ચૂસીને ભંડાર ભરવાનો રાજાને ઉપદેશ આપશે. શિયળ ભંગ કરવાનો ધર્મ રાજાને અંગીકાર કરાવશે. શૌર્યાદિક સદ્ગુણોનો નાશ કરાવશે. મૃગયાદિક પાપમાં અંધ બનાવશે. રાજ્યાધિકારીઓ પોતાના અધિકારથી હજારગુણી અહંપદતા રાખશે. વિો લાલચુ અને લોભી થઈ જશે; સર્વિદ્યાને દાટી દેશે; સંસારી સાધનોને ધર્મ ઠરાવશે. વૈશ્યો માયાવી, કેવળ સ્વાર્થી અને કઠોર હૃદયના થતા જશે. સમગ્ર મનુષ્યવર્ગની સવૃત્તિઓ ઘટતી જશે, અકૃત અને ભયંકર કૃત્યો કરતાં તેઓની વૃત્તિ અટકશે નહીં. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વિવેક, વિનય, સરળતા ઇત્યાદિ સદ્ગુણો ઘટતા જશે. અનુકંપાને નામે હીનતા થશે. માતા કરતાં પત્નીમાં પ્રેમ વધશે; પિતા કરતાં પુત્રમાં પ્રેમ વધશે; પતિવ્રત નિયમપૂર્વક પાળનારી સુંદરીઓ ઘટી જશે. સ્નાનથી પવિત્રતા ગણાશે; ધનથી ઉત્તમકુળ ગણાશે. ગુરુથી શિષ્યો અવળા ચાલશે. ભૂમિનો રસ ઘટી જશે. સંક્ષેપમાં કહેવાનો ભાવાર્થ કે ઉત્તમ વસ્તુની ક્ષીણતા છે; અને કનિષ્ઠ વસ્તુનો ઉદય છે. પંચમકાળનું સ્વરૂપ આમાંનું પ્રત્યક્ષ સૂચવન પણ કેટલું બધું કરે છે ? મનુષ્ય સદ્ધર્મતત્ત્વમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહીં થઈ શકે; સંપૂર્ણ તત્ત્વજ્ઞાન નહીં પામી શકે; જંબુસ્વામીના નિર્વાણ પછી દશ નિર્વાણી વસ્તુ આ ભરતક્ષેત્રથી વ્યવચ્છેદ ગઈ. પંચમકાળનું આવું સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્ત્વને ગ્રહણ કરશે; કાળાનુસાર ધર્મતત્ત્વશ્રદ્ધા પામીને ઉચ્ચગતિ સાધી પરિણામે મોક્ષ સાધશે. નિગ્રંથપ્રવચન, નિગ્રંથગુરુ છે ધર્મતત્ત્વ પામવાનાં સાધનો છે. એની આરાધનાથી કર્મની વિરાધના છે. શિક્ષાપાઠ ૮૨. તત્ત્વાવબોધ-ભાગ ૧ દશવૈકાર્તિકસૂત્રમાં કથન છે કે ણે જીવાજીવના ભાવ નથી જાણ્યા તે અબુધ સંયમમાં સ્થિર કેમ રહી શકશે ? એ વચનામૃતનું તાત્પર્ય એમ છે કે તમે આત્મા, અનાત્માનાં સ્વરૂપને જાણો, એ જાણવાની પરિપૂર્ણ આવશ્યકતા છે. આત્મા અનાત્માનું સત્ય સ્વરૂપ નિગ્રંથ પ્રવચનમાંથી પ્રાપ્ત થઈ શકે છે. અનેક મતોમાં એ બે તત્ત્વો વિષે વિચારો દર્શાવ્યા છે તે યથાર્થ નથી, મહા પ્રજ્ઞાવંત આચાર્યોએ કરેલાં વિવેચન સહિત પ્રકારાંતરે કહેલાં મુખ્ય નવ તત્ત્વને વિવેકબુદ્ધિથી જે જ્ઞેય કરે છે, તે સત્પુરુષ આત્મસ્વરૂપને ઓળખી શકે છે. સ્યાદ્વાદશૈલી અનુપમ અને અનંત ભેદભાવથી ભરેલી છે; એ શૈલીને પરિપૂર્ણ તો સર્વજ્ઞ અને સર્વદર્શી જ જાણી શકે; છતાં એઓનાં વચનામૃતાનુસાર આગમ ઉપયોગથી યથામતિ નવ તત્ત્વનું સ્વરૂપ જાણવું અવશ્યનું છે. એ નવ તત્ત્વ પ્રિય શ્રદ્ધાભાવે જાણવાથી પરમ વિવેકબુદ્ધિ, શુદ્ધ સમ્યકૃત્વ અને પ્રભાવિક આત્મજ્ઞાનનો ઉદય થાય છે. નવ તત્ત્વમાં લોકાલોકનું સંપૂર્ણ સ્વરૂપ આવી જાય છે. જે પ્રમાણે જેની બુદ્ધિની ગતિ છે, તે પ્રમાણે તેઓ તત્ત્વજ્ઞાન સંબંધી દૃષ્ટિ પહોંચાડે છે; અને ભાવાનુસાર તેઓના આત્માની ઉજ્જલતા થાય છે. તે વડે કરીને તેઓ આત્મજ્ઞાનનો નિર્મળ રસ અનુભવે છે. જેનું તત્ત્વજ્ઞાન ઉત્તમ અને સૂક્ષ્મ છે, તેમજ સુશીલયુક્ત જે તત્ત્વજ્ઞાનને સેવે છે તે પુરુષ મહદભાગી છે. એ નવ તત્ત્વનાં નામ આગળના શિક્ષાપાઠમાં હું કહી ગયો છું; એનું વિશેષ સ્વરૂપ પ્રજ્ઞાવંત આચાર્યોના મહાન ગ્રંથોથી અવશ્ય મેળવવું; કારણ સિદ્ધાંતમાં જે જે કહ્યું છે, તે તે વિશેષ ભેદથી સમજવા માટે સહાયભૂત પ્રજ્ઞાવંત આચાર્યવિરચિત ગ્રંથો છે. એ ગુરુગમ્યરૂપ પણ છે. નય, નિક્ષેપા અને પ્રમાણભેદ નવતત્ત્વનાં જ્ઞાનમાં અવશ્યના છે; અને તેની યથાર્થ સમજણ એ પ્રજ્ઞાવંતોએ આપી છે. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૮૩. તત્ત્વાવબોધ-ભાગ ૨ સર્વજ્ઞ ભગવાને લોકાલોકના સંપૂર્ણ ભાવ જાણ્યા અને જોયા. તેનો ઉપદેશ ભવ્ય લોકોને કર્યો. ભગવાને અનંત જ્ઞાન વડે કરીને લોકાલોકનાં સ્વરૂપ વિષેના અનંત ભેદ જાણ્યા હતા, પરંતુ સામાન્ય માનવીઓને ઉપદેશથી શ્રેણિએ ચઢવા મુખ્ય દેખાતા નવ પદાર્થ તેઓએ દર્શાવ્યા. એથી Page #189 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૧૧૯ લોકાલોકના સર્વ ભાવનો એમાં સમાવેશ આવી જાય છે. નિથપ્રવચનનો જે જે સૂક્ષ્મ બોધ છે, તે તત્ત્વની દૃષ્ટિએ નવ તત્ત્વમાં સમાઈ જાય છે; તેમજ સઘળા ધર્મમતોના સૂક્ષ્મ વિચાર એ નવ તત્ત્વવિજ્ઞાનના એક દેશમાં આવી જાય છે. આત્માની જે અનંત શક્તિઓ ઢંકાઈ રહી છે તેને પ્રકાશિત કરવા અર્થત ભગવાનનો પવિત્ર બોધ છે. એ અનંત શક્તિઓ ત્યારે પ્રફુલ્લિત થઈ શકે કે જ્યારે નવ તત્ત્વ વિજ્ઞાનમાં પારાવાર જ્ઞાની થાય. સૂક્ષ્મ દ્વાદશાંગી જ્ઞાન પણ એ નવ તત્ત્વ સ્વરૂપ જ્ઞાનને સહાયરૂપ છે. ભિન્ન ભિન્ન પ્રકારે એ નવ તત્ત્વ સ્વરૂપ જ્ઞાનનો બોધ કરે છે; એથી આ નિઃશંક માનવા યોગ્ય છે કે નવ તત્ત્વ જેણે અનંત ભાવ ભેદ જાણ્યા તે સર્વજ્ઞ અને સર્વદર્શી થયો. એ નવ તત્ત્વ ત્રિપદીને ભાવે લેવા યોગ્ય છે. હેય, જ્ઞેય અને ઉપાદેય, એટલે ત્યાગ કરવા યોગ્ય, જાણવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય, એમ ત્રણ ભેદ નવતત્ત્વ સ્વરૂપના વિચારમાં રહેલા છે. પ્રશ્ન- જે ત્યાગવારૃપ છે તેને જાણીને કરવું શું ? જે ગામ ન જવું તેનો માર્ગ શા માટે પુછવો ? ઉત્તરઃ- એ તમારી શંકા સહજમાં સમાધાન થઈ શકે તેવી છે. ત્યાગવારૂપ પણ જાણવા અવશ્ય છે. સર્વજ્ઞ પણ સર્વ પ્રકારના પ્રપંચને જાણી રહ્યા છે. ત્યાગવારૂપ વસ્તુને જાણવાનું મૂળતત્ત્વ આ છે કે જો તે જાણી ન હોય તો અત્યાજ્ય ગણી કોઈ વખત સેવી જવાય, એક ગામથી બીજે પહોંચતાં સુધી વાટમાં જે જે ગામ આવવાનાં હોય તેનો રસ્તો પણ પૂછવો પડે છે, નહીં તો જ્યાં જવાનું છે ત્યાં ન પહોંચી શકાય. એ ગામ જેમ પૂછ્યાં પણ ત્યાં વાસ કર્યો નહીં તેમ પાપાદિક તત્ત્વો જાણવાં પણ ગ્રહણ કરવાં નહીં. જેમ વાટમાં આવતાં ગામનો ત્યાગ કર્યો તેમ તેનો પણ ત્યાગ કરવો અવશ્યનો છે. શિક્ષાપાઠ ૮૪. તત્ત્વાવબોધ-ભાગ ૩ નવ તત્ત્વનું કાળભેદે જે સત્પુરુષો ગુરુગમ્યતાથી શ્રવણ, મનન અને નિદિધ્યાસનપૂર્વક જ્ઞાન કરે છે, તે સત્પુરુષો મહાપુણ્યશાળી તેમ જ ધન્યવાદને પાત્ર છે. પ્રત્યેક સુજ્ઞ પુરુષોને મારો વિનયભાવભૂષિત એ જ બોધ છે કે નવ તત્ત્વને સ્વબુદ્ધિ અનુસાર યથાર્થ જાણવાં. મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે, તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્ત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું. માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યા; જેનું પરિણામ દૃષ્ટિગોચર છે, વર્તમાન શોધમાં આવેલી પૃથ્વીની વસતિ લગભગ દોઢ અબજની ગણાઈ છે; તેમાં સર્વ ગચ્છની મળીને જૈનપૂજા માત્ર વીશ લાખ છે. એ પ્રજા તે શ્રમણોપાસક છે. એમાંથી હું ધારું છું કે નવ તત્ત્વને પઠનરૂપે બે હજાર પુરુષો પણ માંડ જાણતા હશે; મનન અને વિચારપૂર્વક તો આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરુષો પણ નહીં હશે. જ્યારે આવી પતિત સ્થિતિ તત્ત્વજ્ઞાન સંબંધી થઈ ગઈ છે ત્યારે જ મતમતાંતર વધી પડ્યા છે. એક લૌકિક કથન છે કે ‘સો શાણે એક મત’ તેમ અનેક તત્ત્વવિચારક પુરુષોના મતમાં ભિન્નતા બહુધા આવતી નથી. એ નવતત્ત્વ વિચાર સંબંધી પ્રત્યેક મુનિઓને મારી વિજ્ઞપ્તિ છે કે વિવેક અને ગુરુગમ્યતાથી એનું જ્ઞાન વિશેષ બુદ્ધિમાન કરવું; એથી તેઓનાં પવિત્ર પંચમહાવ્રત દૃઢ થશે; જિનેશ્વરનાં વચનામૃતના અનુપમ આનંદની પ્રસાદી મળશે; મુનિત્યઆચાર પાળવામાં સરળ થઈ પડશે; જ્ઞાન અને ક્રિયા વિશુદ્ધ રહેવાથી સમ્યક્ત્વનો ઉદય થશે; પરિણામે ભવાંત થઈ જશે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર શિક્ષાપાઠ ૮૫. તત્ત્વાવબોધ-ભાગ ૪ જે જે શ્રમણોપાસક નવ તત્ત્વ પઠનરૂપે પણ જાણતા નથી તેઓએ અવશ્ય જાણવાં. જાણ્યા પછી બહુ મનન કરવાં. સમજાય તેટલા ગંભીર આશય ગુરુગમ્યતાથી સદ્ભાવે કરીને સમજવા. આત્મજ્ઞાન એથી ઉજ્વળતા પામશે; અને યમનિયમાદિકનું બહુ પાલન થશે. નવ તત્ત્વ એટલે તેનું એક સામાન્ય ગ્રંથનયુક્ત પુસ્તક હોય તે નહીં; પરંતુ જે જે સ્થળે જે જે વિચારો જ્ઞાનીઓએ પ્રણીત કર્યા છે તે તે વિચારો નવ તત્ત્વમાંના અમુક એક બે કે વિશેષ તત્ત્વના હોય છે, કેવળી ભગવાને એ શ્રેણિઓથી સકળ જગમંડળ દર્શાવી દીધું છે; એથી જેમ જેમ નયાદિ ભેદથી એ તત્ત્વજ્ઞાન મળશે તેમ તેમ અપૂર્વ આનંદ અને નિર્મળતાની પ્રાપ્તિ થશે; માત્ર વિવેક, ગુરુગમ્યતા અને અપ્રમાદ જોઈએ. એ નવતત્ત્વજ્ઞાન મને બહુ પ્રિય છે. એના રસાનુભવીઓ પણ મને સદૈવ પ્રિય છે. કાળભેદે કરીને આ વખતે માત્ર મતિ અને શ્રુત એ બે જ્ઞાન ભરતક્ષેત્રે વિદ્યમાન છે; બાકીનાં ત્રણ જ્ઞાન પરંપરાસ્નાયથી જોવામાં આવતાં નથી; છતાં જેમ જેમ પૂર્ણ શ્રદ્ધાભાવથી એ નવતત્ત્વજ્ઞાનના વિચારોની ગુફામાં ઊતરાય છે, તેમ તેમ તેના અંદર અદ્ભુત આત્મપ્રકાશ, આનંદ, સમર્થ તત્ત્વજ્ઞાનની સ્ફુરણા, ઉત્તમ વિનોદ અને ગંભીર ચળકાટ દિંગ કરી દઈ, શુદ્ધ સમ્યજ્ઞાનનો તે વિચારો બહુ ઉદય કરે છે. સ્યાદ્વાદવચનામૃતના અનંત સુંદર આશય સમજવાની પરંપરાગત શક્તિ આ કાળમાં આ ક્ષેત્રથી વિચ્છેદ ગયેલી છતાં તે પરત્વે જે જે સુંદર આશયો સમજાય છે તે તે આશયો અતિ અતિ ગંભીર તત્ત્વથી ભરેલા છે. પુનઃ પુનઃ તે આશયો મનન કરતાં ચાર્વાકમતિના ચંચળ મનુષ્યને પણ સદ્ધર્મમાં સ્થિર કરી દે તેવા છે. સંક્ષેપમાં સર્વ પ્રકારની સિદ્ધિ, પવિત્રતા, મહાશીલ, નિર્મળ ઊંડા અને ગંભીર વિચાર, સ્વચ્છ વૈરાગ્યની ભેટ એ તત્ત્વજ્ઞાનથી મળે છે. શિક્ષાપાઠ ૮૬. તત્ત્વાવબોધ-ભાગ ૫ કે હું એક વાર એક સમર્થ વિદ્વાની નિગ્રંથપ્રવચનની ચમત્કૃતિ સંબંધી વાતચીત થઈ; તેના સંબંધમાં તે વિદ્વાને જણાવ્યું કે આટલું હું માન્ય રાખું છું કે મહાવીર એ એક સમર્થ તત્ત્વજ્ઞાની પુરુષ હતા; એમણે જે બોધ કર્યો છે, તે ઝીલી લઈ પ્રજ્ઞાવંત પુરુષોએ અંગ, ઉપાંગની યોજના કરી છે; તેના જે વિચારો છે તે ચમત્કૃતિ ભરેલા છે; પરંતુ એ ઉપરથી આખી સૃષ્ટિનું જ્ઞાન એમાં રહ્યું છે એમ હું કહી ન શકું. એમ છતાં જો તમે કંઈ એ સંબધી પ્રમાણ આપતા હો તો હું એ વાતની કંઈ શ્રદ્ધા લાવી શકું. એના ઉત્તરમાં મેં એમ કહ્યું કે હું કંઈ જૈન વચનામૃતને યથાર્થ તો શું પણ વિશેષ ભેદે કરીને પણ જાણતો નથી; પણ જે સામાન્ય ભાવે જાણું છું એથી પણ પ્રમાણ આપી શકું ખરો. પછી નવતત્ત્વવિજ્ઞાન સંબંધી વાતચીત નીકળી. મેં કહ્યું, એમાં આખી સૃષ્ટિનું જ્ઞાન આવી જાય છે; પરંતુ યથાર્થ સમજવાની શક્તિ જોઈએ. પછી તેઓએ એ કથનનું પ્રમાણ માગ્યું, ત્યારે આઠ કર્મ મેં કહી બતાવ્યાં; તેની સાથે એમ સૂચવ્યું કે એ સિવાય એનાથી ભિન્નભાવ દર્શાવે એવું નવમું કર્મ શોધી આપો. પાપની અને પુણ્યની પ્રકૃતિઓ કહીને કહ્યું : આ સિવાય એક પણ વધારે પ્રકૃતિ શોધી આપો. એમ કહેતાં કહેતાં અનુક્રમે વાત લીધી. પ્રથમ જીવના ભેદ કહી પૂછ્યું : એમાં કંઈ ન્યૂનાધિક કહેવા માગો છો ? અજીવદ્રવ્યના ભેદ કહી પૂછ્યું : કંઈ વિશેષતા કહો છો ? એમ નવતત્ત્વ સંબંધી વાતચીત થઈ ત્યારે તેઓએ થોડી વાર વિચાર કરીને કહ્યું : આ તો મહાવીરની કહેવાની અદ્ભુત ચમત્કૃતિ છે કે જીવનો એક નવો ભેદ મળતો નથી; તેમ પાપપુણ્યાદિકની એક પ્રકૃતિ વિશેષ મળતી નથી; અને નવમું કર્મ પણ Page #191 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૧૨૧ મળતું નથી. આવા આવા તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો જૈનમાં છે એ મારું લક્ષ નહોતું. આમાં આખી સૃષ્ટિનું તત્ત્વજ્ઞાન કેટલેક અંશે આવી શકે ખરું. શિક્ષાપાઠ ૮૭. તત્ત્વાવબોધ-ભાગ ૬ એનો ઉત્તર આ ભણીથી એમ થયો કે હજુ આપ આટલું કહો છો તે પણ જૈનના તત્ત્વવિચારો આપના હૃદયે આવ્યા નથી ત્યાં સુધી; પરંતુ હું મધ્યસ્થતાથી સત્ય કહું છું કે એમાં જે વિશુદ્ધજ્ઞાન બતાવ્યું છે તે ક્યાંય નથી; અને સર્વ મતોએ જે જ્ઞાન બતાવ્યું છે તે મહાવીરના તત્ત્વજ્ઞાનના એક ભાગમાં આવી જાય છે. એનું કથન સ્યાદ્વાદ છે, એકપક્ષી નથી. તમે એમ કહ્યું કે કેટલેક અંશે સૃષ્ટિનું તત્ત્વજ્ઞાન એમાં આવી શકે ખરું, પરંતુ એ મિશ્રવચન છે. અમારી સમજાવવાની અલ્પજ્ઞતાથી એમ બને ખરું, પરંતુ એથી એ તત્ત્વોમાં કંઈ અપૂર્ણતા છે એમ તો નથી જ. આ કંઈ પક્ષપાતી કથન નથી. વિચાર કરી આખી સૃષ્ટિમાંથી એ સિવાયનું એક દશમું તત્ત્વ શોધતાં કોઈ કાળે તે મળનાર નથી. એ સંબંધી પ્રસંગોપાત્ત આપણે જ્યારે વાતચીત અને મધ્યસ્થ ચર્ચા થાય ત્યારે નિઃશંકતા થાય. ઉત્તરમાં તેઓએ કહ્યું કે આ ઉપરથી મને એમ તો નિઃશંકતા છે કે જૈન અદ્ભુત દર્શન છે. શ્રેણિપૂર્વક તમે મને કેટલાક નવ તત્ત્વના ભાગ કહી બતાવ્યા એથી હું એમ બેધડક કહી શકું છું કે મહાવીર ગુપ્તભેદને પામેલા પુરુષ હતા. એમ સહજસાજ વાત કરીને ‘ઉપન્નેવા’, ‘વિઘનેવા’, ‘વેવા’, એ લબ્ધિવાક્ય મને તેઓએ કહ્યું. તે કહી બતાવ્યા પછી તેઓએ એમ જણાવ્યું કે આ શબ્દોના સામાન્ય અર્થમાં તો કોઈ ચમત્કૃતિ દેખાતી નથી; ઊપજવું, નાશ થવું અને અચળતા, એમ એ ત્રણે શબ્દોનો અર્થ છે. પરંતુ શ્રીમાન ગણધરોએ તો એમ દર્શિત કર્યું છે કે એ વચનો ગુરુમુખથી શ્રવણ કરતાં આગળના ભાવિક શિષ્યોને દ્વાદશાંગીનું આશયભરિત જ્ઞાન થતું હતું. એ માટે મેં કંઈક વિચારો પહોંચાડી જોયા છતાં મને તો એમ લાગ્યું કે એ બનવું અસંભવિત છે, કારણ અતિ અતિ સૂક્ષ્મ માનેલું સૈદ્ધાંતિક જ્ઞાન એમાં ક્યાંથી સમાય ? એ સંબંધી તમે કંઈ લક્ષ પહોંચાડી શકશો ? ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૮૮. તત્ત્વાવબોધ-ભાગ ૭ ઉત્તરમાં મેં કહ્યું કે આ કાળમાં ત્રણ મહાજ્ઞાન પરંપરામ્બાયથી ભારતમાં જોવામાં આવતાં નથી, તેમ છતાં હું કંઈ સર્વજ્ઞ કે મહાપ્રજ્ઞાવંત નથી; છતાં મારું જેટલું સામાન્ય લક્ષ પહોંચે તેટલું પહોંચાડી કંઈ સમાધાન કરી શકીશ, એમ મને સંભવ રહે છે. ત્યારે તેમણે કહ્યું, જો તેમ સંભવ થતો હોય તો એ ત્રિપદી જીવ પર 'ના' ને 'હા' વિચારે ઉતારો. તે એમ કે જીવ શું ઉત્પત્તિરૂપ છે ? તો કે ના. જીવ શું વિઘ્નતારૂપ છે ? તો કે ના. જીવ શું વરૂપ છે ? તો કે ના. આમ એક વખત ઉતારો અને બીજી વખત જીવ શું ઉત્પત્તિરૂપ છે ? તો કે હા, જીવ શું વિઘ્નતારૂપ છે ? તો કે હા. જીવ શું ધ્રુવરૂપ છે ? તો કે હા, આમ ઉતારો, આ વિચારો આખા મંડળે એકત્ર કરી યોજ્યા છે, એ જો યથાર્થ કહી ન શકાય તો અનેક પ્રકારથી દૂષણ આવી શકે. વિઘ્નરૂપે હોય એ વસ્તુ ધ્રુવરૂપે હોય નહીં, એ પહેલી શંકા. જો ઉત્પત્તિ, વિઘ્નતા અને ધ્રુવતા નથી તો જીવ કયા પ્રમાણથી સિદ્ધ કરશો ? એ બીજી શંકા. વિઘ્નતા અને ધ્રુવતાને પરસ્પર વિરોધાભાસ એ ત્રીજી શંકા. જીવ કેવળ ધ્રુવ છે તો ઉત્પત્તિમાં હા કહી એ અસત્ય અને ચોથો વિરોધ. ઉત્પન્ન યુક્ત જીવનો ધ્રુવ ભાવ કહો તો ઉત્પન્ન કોણે કર્યો ? એ પાંચમો વિરોધ. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર અનાદિપણું જતું રહે છે એ છઠ્ઠી શંકા. કેવળ ધ્રુવ વિઘ્નરૂપે છે એમ કહો તો ચાર્વાકમિશ્ર વચન થયું એ સાતમો દોષ. ઉત્પત્તિ અને વિઘ્નરૂપ કહેશો તો કેવળ ચાર્વાકનો સિદ્ધાંત એ આઠમો દોષ. ઉત્પત્તિની ના, વિઘ્નતાની ના અને ધ્રુવતાની ના કહી પાછી ત્રણેની હા કહી એના પુનઃરૂપે છ દોષ. એટલે સરવાળે ચૌદ દોષ. કેવળ ધ્રુવતા જતાં તીર્થંકરનાં વચન ત્રુટી જાય એ પંદરમો દોષ. ઉત્પત્તિ ધ્રુવતા લેતાં કર્તાની સિદ્ધિ થતાં સર્વજ્ઞ વચન ત્રુટી જાય એ સોળમો દોષ, ઉત્પત્તિ વિઘ્નરૂપે પાપપુણ્યાદિકનો અભાવ એટલે ધર્મધર્મ સઘળું ગયું એ સત્તરમો દોષ, ઉત્પત્તિ વિઘ્ન અને સામાન્ય સ્થિતિથી (કેવળ અચળ નહીં) ત્રિગુણાત્મક માયા સિદ્ધ થાય એ અઢારમો દોષ, શિક્ષાપાઠ ૮૯. તત્ત્વાવબોધ-ભાગ ૮ એટલા દોષ એ કથનો સિદ્ધ ન થતાં આવે છે, એક જૈનમુનિએ મને અને મારા મિત્રમંડળને એમ કહ્યું હતું કે જૈન સપ્તભંગી નય અપૂર્વ છે, અને એથી સર્વ પદાર્થ સિદ્ધ થાય છે. નાસ્તિ, અસ્તિના એમાં અગમ્ય ભેદ રહ્યા છે. આ કથન સાંભળી અમે બધા ઘેર આવ્યા પછી યોજના કરતાં કરતાં આ લબ્ધિવાક્યની જીવ પર યોજના કરી. હું ધારું છું કે એવા નાસ્તિ અસ્તિના બન્ને ભાવ જીવ પર નહીં ઊતરી શકે. લબ્ધિવાક્યો પણ ક્લેશરૂપ થઈ પડશે. દિ એ ભણી મારી કંઈ તિરસ્કારની દૃષ્ટિ નથી. આના ઉત્તરમાં મેં કહ્યું કે આપે જે નાસ્તિ અને અસ્તિ નય જીવ પર ઉતારવા ધાર્યો તે સનિક્ષેપ શૈલીથી નથી, એટલે વખતે એમાંથી એકાંતિક પક્ષ લઈ જવાય; તેમ વળી હું કંઈ સ્યાદ્વાદ શૈલીનો યથાર્થ જાણનાર નથી. મંદમતિથી લેશ ભાગ જાણું છું, નાસ્તિ અસ્તિ નય પણ આપે શૈલીપૂર્વક ઉતાર્યો નથી એટલે હું તર્કથી જે ઉત્તર દઈ શકું તે આપ સાંભળો. ની.. ઉત્પત્તિમાં ‘ના’ એવી જે યોજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે જીવ અનાદિ અનંત છે. વિઘ્નતામાં 'ના' એવી જે યોજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે 'એનો કોઈ કાળે નાશ નથી, ધ્રુવતામાં ‘ના’ એવી જે યોજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે “એક દેહમાં તે સદૈવને માટે રહેનાર ܀܀܀܀ શિક્ષાપાઠ ૯૦. તત્ત્વાવબોધ-ભાગ ૯ ઉત્પત્તિમાં ‘હા’ એવી જે યોજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે જીવનો મોક્ષ થતાં સુધી એક દેહમાંથી ચ્યવન પામી તે બીજા દેહમાં ઉપજે છે. વિઘ્નતામાં ‘હા’ એવી જે યોજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે તે જે દેહમાંથી આવ્યો, ત્યાંથી વિઘ્ન પામ્યો; વા ક્ષણ ક્ષણ પ્રતિ એની આત્મિક રિદ્ધિ વિષયાદિક મરણ વડે રૂંધાઈ રહી છે'. એ રૂપે વિઘ્નતા યોજી શકાય છે. ધ્રુવતામાં 'હા' એવી જે યોજના કહી છે તે એમ યથાર્થ થઈ શકે કે "દ્રવ્ય કરી જીવ કોઈ કાળે નાશરૂપ નથી ત્રિકાળ સિવ છે. હવે એથી કરીને યોજેલા દોષ પણ હું ધારું છું કે ટળી જશે. ૧. જીવ વિઘ્નરૂપે નથી માટે ધ્રુવતા સિદ્ધ થઈ. એ પહેલો દોષ ટળ્યો. ૨. ઉત્પત્તિ, વિઘ્નતા અને ધ્રુવતા એ ભિન્ન ભિન્ન ન્યાયે સિદ્ધ થઈ એટલે જીવનું સત્યત્વ સિદ્ધ થયું એ બીજો દોષ ગયો. ૩. જીવના સત્યસ્વરૂપે ધ્રુવતા સિદ્ધ થઈ એટલે વિઘ્નતા ગઈ. એ ત્રીજો દોષ ગયો. ૪. દ્રવ્યભાવે જીવની ઉત્પત્તિ અસિદ્ધ થઈ એ ચોથો દોષ ગયો. Page #193 -------------------------------------------------------------------------- ________________ ગર્યો. http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૫. અનાદિ જીવ સિદ્ધ થયો એટલે ઉત્પત્તિ સંબંધીનો પાંચમો દોષ ગયો. ૬. ઉત્પત્તિ અસિદ્ધ થઈ એટલે કર્તા સંબંધીનો છકો દોષ ગયો. ૭. ધ્રુવતા સાથે વિઘ્નતા લેતાં અબાધ થયું એટલે ચાર્વાકમિશ્રવચનનો સાતમો દોષ ગયો. ૧૨૩ ૮. ઉત્પત્તિ અને વિઘ્નતા પૃથક્ પૃથક્ દેહે સિદ્ધ થઈ માટે કેવળ ચાર્વાકસિદ્ધાંત એ નામનો આઠમો દોષ ૯ થી ૧૪. શંકાનો પરસ્પરનો વિરોધાભાસ જતાં ચૌદ સુધીના દોષ થયા. ૧૫. અનાદિ અનંતતા સિદ્ધ થતાં સ્યાદ્વાદવચન સત્ય થયું એ પંદરમો દોષ ગયો. ૧૬, કર્તા નથી એ સિદ્ધ થતાં જિનવચનની સત્યતા રહી એ સોળમો દોષ ગયો, ૧૭. ધર્માધર્મ, દેહાદિક પુનરાવર્તન સિદ્ધ થતાં સત્તરમો દોષ ગયો. ૧૮. એ સર્વ વાત સિદ્ધ થતાં ત્રિગુણાત્મક માયા અસિદ્ધ થઈ એ અઢારમો દોષ ગયો. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૯૧. તત્ત્વાવબોધ-ભાગ ૧૦ આપની યોજેલી યોજના હું ધારું છું કે આથી સમાધાન પામી હશે. આ કંઈ યથાર્થ શૈલી ઉતારી નથી, તોપણ એમાં કંઈ પણ વિનોદ મળી શકે તેમ છે. એ ઉપર વિશેષ વિવેચન માટે બહોળો વખત જોઈએ એટલે વધારે કહેતો નથી; પણ એક બે ટૂંકી વાત આપને કહેવાની છે તે જો આ સમાધાન યોગ્ય થયું હોય તો કહું. પછી તેઓ તરફથી મનમાન્યો ઉત્તર મળ્યો, અને એક બે વાત જે કહેવાની હોય તે સહર્ષ કહો એમ તેઓએ કહ્યું. પછી મેં મારી વાત સંજીવન કરી લબ્ધિ સંબંધી કહ્યું. આપ એ લબ્ધિ સંબંધી શંકા કરો કે એને ક્લેશરૂપ કહો તો એ વચનોને અન્યાય મળે છે. એમાં અતિ અતિ ઉજ્જ્વળ આત્મિક શક્તિ, ગુરુગમ્યતા અને વૈરાગ્ય જોઈએ છે; જ્યાં સુધી તેમ નથી ત્યાં સુધી લબ્ધિ વિષે શંકા રહે ખરી, પણ હું ધારું છું કે આ વેળા એ સંબંધી કહેલા બે બોલ નિરર્થક નહીં જાય. તે એ કે જેમ આ યોજના નાસ્તિ અસ્તિ પર યોજી જોઈ. તેમ એમાં પણ બહુ સૂક્ષ્મ વિચાર કરવાના છે. દેહે દેની પૃથક પૃથક્ ઉત્પત્તિ, ચ્યવન, વિશ્રામ, ગર્ભાધાન, પર્યાપ્તિ, ઇન્દ્રિય, સત્તા, જ્ઞાન, સંજ્ઞા, આયુષ્ય, વિષય ઇત્યાદિ અનેક કર્મપ્રકૃતિ પ્રત્યેક ભેદે લેતાં જે વિચારો એ લબ્ધિથી નીકળે તે અપૂર્વ છે. જ્યાં સુધી લક્ષ પહોંચે ત્યાં સુધી સઘળા વિચાર કરે છે; પરંતુ દ્રવ્યાર્થિક, ભાવાર્થિક નયે આખી સૃષ્ટિનું જ્ઞાન એ ત્રણ શબ્દોમાં રહ્યું છે તેનો વિચાર કોઈ જ કરે છે; તે સદ્ગુરુમુખની પવિત્ર લબ્ધિરૂપે જ્યારે આવે ત્યારે દ્વાદશાંગી જ્ઞાન શા માટે ન થાય ? જગત એમ કહેતાં જેમ મનુષ્ય એક ઘર, એક વાસ, એક ગામ, એક શહેર, એક દેશ, એક ખંડ, એક પૃથ્વી એ સઘળું મૂકી દઈ અસંખ્યાત દ્વીપ સમુદ્ર યુક્તાદિકથી ભરપૂર વસ્તુ એકદમ કેમ સમજી જાય છે ? એનું કારણ માત્ર એટલું જ કે તે એ શબ્દની બહોળતાને સમજ્યું છે, કિંવા લક્ષની અમુક બહોળતાને સમજ્યું છે; જેથી જગત એમ કહેતાં એવડો મોટો મર્મ સમજી શકે છે, તેમજ ઋજુ અને સરળ સત્પાત્ર શિષ્યો નિગ્રંથ ગુરુથી એ ત્રણ શબ્દોની ગમ્યતા લઈ દ્વાદશાંગી જ્ઞાન પામતા હતા. અને તે લબ્ધિ અલ્પજ્ઞતાથી વિવેકે જોતાં ક્લેશરૂપ પણ નથી. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૯૨. તત્ત્વાવબોધ-ભાગ ૧૧ એમ જ નવ તત્ત્વ સંબંધી છે. જે મધ્યવયના ક્ષત્રિયપુત્રે જગત અનાદિ છે, એમ બેધડક કહીં કર્તાને ઉડાડ્યો હશે, તે પુરુષે શું કંઈ સર્વજ્ઞતાના ગુપ્ત ભેદ વિના કર્યુ હશે ? તેમ એની Page #194 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૧૨૪ શ્રીમદ્ રાજચંદ્ર નિર્દોષતા વિષે જ્યારે આપ વાંચશો ત્યારે નિશ્ચય એવો વિચાર કરશો કે એ પરમેશ્વર હતા. કર્તા નહોતો અને જગત અનાદિ હતું તો તેમ કહ્યું. એના અપક્ષપાતી અને કેવળ તત્ત્વમય વિચારો આપે અવશ્ય વિશોધવા યોગ્ય છે. જૈન દર્શનના અવર્ણવાદીઓ માત્ર જૈનને નથી જાણતા એટલે અન્યાય આપે છે, તે હું ધારું છું કે મમત્વી અધોગતિ સેવશે. હતો. તે આ પછી કેટલીક વાતચીત થઈ. પ્રસંગોપાત્ત એ તત્ત્વ વિચારવાનું વચન લઈને સહર્ષ હું ત્યાંથી ઊઠ્યો તત્ત્વાવોધના સંબંધમાં આ કથન કહેવાયું. અનંત ભેદથી ભરેલા એ તત્ત્વવિચારો જેટલા કાળભેદથી જેટલા જ્ઞેય જણાય તેટલા જ્ઞેય કરવા, ગ્રાહ્યરૂપ થાય તેટલા ગ્રહવા; અને ત્યાગરૂપ દેખાય તેટલા ત્યાગવા. એ તત્ત્વોને જે યથાર્થ જાણે છે, તે અનંત ચતુષ્ટયથી વિરાજમાન થાય છે એ હું સત્યતાથી કહું છું. એ નવ તત્ત્વનાં નામ મૂકવામાં પણ અરધું સૂચવન મોક્ષની નિકટતાનું જણાય છે ! ܀܀܀܀ શિક્ષાપાઠ ૯૩. તત્ત્વાવબોધ-ભાગ ૧૨ એ તો તમારા લક્ષમાં છે કે જીવ, અજીવ અને અનુક્રમથી છેવટે મોક્ષ નામ આવે છે. હવે તે એક પછી એક મૂકી જઈએ તો જીવ અને મોક્ષને અનુક્રમે આશ્ચંત રહેવું પડશે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. મેં આગળ કહ્યું હતું કે એ નામ મૂકવામાં જીવ અને મોક્ષને નિકટતા છે. છતાં આ નિકટતા તો ન થઈ પણ જીવ અને અજીવને નિકટતા થઈ પરંતુ એમ નથી. અજ્ઞાન વડે તો એ બન્નેને જ નિકટતા રહી છે. જ્ઞાન વડે જીવ અને મોક્ષને નિકટતા રહી છે જેમ કે-- અજ્ઞાન પાય _94/ પ્રેક્ષ જીવ નવ તત્ત્વ નામ ચક્ર ho zL ble સવર હવે જુઓ, એ બન્નેને કંઈ નિકટતા આવી છે ? હા, કહેલી નિકટતા આવી ગઈ છે. પણ એ નિકટતા તો દ્રવ્યરૂપ છે, જ્યારે ભાવે નિકટતા આવે ત્યારે સર્વ સિદ્ધિ થાય. એ નિકટતાનું સાધન સત્પરમાત્મતત્ત્વ, સદ્ગુરુતત્ત્વ અને સદ્ધર્મતત્ત્વ છે. કેવળ એક જ રૂપ થવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. એ ચક્રથી એવી પણ આશંકા થાય કે જ્યારે બન્ને નિકટ છે ત્યારે શું બાકીનાં ત્યાગવાં ? ઉત્તરમાં એમ કહું છું કે જો સર્વ ત્યાગી શકતા હો તો ત્યાગી દો, એટલે મોક્ષરૂપ જ થશો. નહીં તો હેય, જ્ઞેય, ઉપાદેયનો બોધ લો, એટલે આત્મસિદ્ધિ પ્રાપ્ત થશે. Page #195 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું શિક્ષાપાઠ ૯૪. તત્ત્વાવબોધ-ભાગ ૧૩ ૧૨૫ જે જે હું કહી ગયો તે તે કંઈ કેવળ જૈનકુળથી જન્મ પામેલા પુરુષને માટે નથી, પરંતુ સર્વને માટે છે, તેમ આ પણ નિઃશંક માનજો કે હું કહું છું તે અપક્ષપાતે અને પરમાર્થબુદ્ધિથી કહું છું. તમને જે ધર્મતત્ત્વ કહેવાનું છે, તે પક્ષપાત કે સ્વાર્થબુદ્ધિથી કહેવાનું મને કંઈ પ્રયોજન નથી. પક્ષપાત કે સ્વાર્થથી હું તમને અધર્મતત્ત્વ બોધી અધોગતિને શા માટે સાધું ? વારંવાર હું તમને નિગ્રંથનાં વચનામૃતો માટે કહું છું, તેનું કારણ તે વચનામૃતો તત્ત્વમાં પરિપૂર્ણ છે, તે છે. જિનેશ્વરોને એવું કોઈ પણ કારણ નહોતું કે જે નિમિત્તે તેઓ મૃષા કે પક્ષપાતી બોધે; તેમ એઓ અજ્ઞાની ન હતા, કે એથી મૃષા બોધાઈ જવાય. આશંકા કરશો કે એ અજ્ઞાની નહોતા એ શા ઉપરથી જણાય ? તો તેના ઉત્તરમાં એઓના પવિત્ર સિદ્ધાંતોના રહસ્યને મનન કરવાનું કહું છું; અને એમ જે કરશે તે તો પુનઃ આશંકા લેશ પણ નહીં કરે. જૈનમતપ્રવર્તકોએ મને કંઈ ભૂરશી દક્ષણા આપી નથી; તેમ એ મારા કંઈ કુટુંબપરિવારી પણ નથી કે એ માટે પક્ષપાતે હું કંઈ પણ તમને કહું. તેમજ અન્યમતપ્રવર્તકો પ્રતિ મારે કંઈ વૈરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરું. બન્નેમાં તો મંદમતિ મધ્યસ્થરૂપ છું. બહુ બહુ મનનથી અને મારી મતિ જ્યાં સુધી પહોંચી ત્યાં સુધીના વિચારથી હું વિનયથી એમ કહું છું કે, પ્રિય ભવ્યો ! જૈન જેવું એક્કે પૂર્ણ અને પવિત્ર દર્શન નથી; વીતરાગ જેવો એક્કે દેવ નથી, તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તો એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સેવો. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૯૫. તત્ત્વાવબોધ-ભાગ ૧૪ જૈન એ એટલી બધી સૂક્ષ્મ વિચારસંકળનાથી ભરેલું દર્શન છે કે જેમાં પ્રવેશ કરતાં પણ બહુ વખત જોઈએ. ઉપર ઉપરથી કે કોઈ પ્રતિપક્ષીના કહેવાથી અમુક વસ્તુ સંબંધી અભિપ્રાય બાંધવો કે આપવો એ વિવેકીનું કર્તવ્ય નથી. એક તળાવ સંપૂર્ણ ભર્યું હોય; તેનું જળ ઉપરથી સમાન લાગે છે; પણ જેમ જેમ આગળ ચાલીએ છીએ તેમ તેમ વધારે વધારે ઊંડાપણું આવતું જાય છે; છતાં ઉપર તો જળ સપાટ જ રહે છે; તેમ જગતના સઘળા ધર્મમતો એક તળાવરૂપ છે. તેને ઉપરથી સામાન્ય સપાટી જોઈને સરખા કહી દેવા એ ઉચિત નથી. એમ કહેનારા તત્ત્વને પામેલા પણ નથી. જૈનના અક્કેકા પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતાં આયુષ્ય પૂર્ણ થાય, તોપણ પાર પામીએ નહીં તેમ રહ્યું છે. બાકીના સઘળા ધર્મમતોના વિચાર જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી. જૈન જેણે જાણ્યો અને સેવ્યો તે કેવળ નીરાગી અને સર્વજ્ઞ થઇ જાય છે. એના પ્રવર્તકો કેવા પવિત્ર પુરુષો હતા ! એના સિદ્ધાંતો કેવા અખંડ સંપૂર્ણ અને દયામય છે ? એમાં દૂષણ કાંઈ જ નથી. કેવળ નિર્દોષ તો માત્ર જેનું દર્શન છે. એવો એક્કે પારમાર્થિક વિષય નથી કે જે જૈનમાં નહીં હોય અને એવું એક્કે તત્ત્વ નથી કે જે જૈનમાં નથી. એક વિષયને અનંત ભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈન દર્શન છે. પ્રયોજનભૂત તત્ત્વ એના જેવું ક્યાંય નથી. એક દેહમાં બે આત્મા નથી; તેમ આખી સૃષ્ટિમાં બે જૈન એટલે જૈનની તુલ્ય એક્કે દર્શન નથી. આમ કહેવાનું કારણ શું ? તો માત્ર તેની પરિપૂર્ણતા, નીરાગિતા, સત્યતા અને જગતહિતસ્વિતા. ܀܀܀܀܀ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર શિક્ષાપાઠ ૬. તત્ત્વાવબોધ-ભાગ ૧૫ ન્યાયપૂર્વક આટલું મારે પણ માન્ય રાખવું જોઈએ કે જ્યારે એક દર્શનને પરિપૂર્ણ કહી વાત સિદ્ધ કરવી હોય ત્યારે પ્રતિપક્ષની મધ્યસ્થબુદ્ધિથી અપૂર્ણતા દર્શાવવી જોઈએ. અને એ બે વાત પર વિવેચન કરવા જેટલી અહીં જગ્યો નથી; તોપણ થોડું થોડું કહેતો આવ્યો છું. મુખ્યત્વે જે વાત છે તે આ છે કે એ મારી વાત જેને રુચિકર થતી ન હોય કે અસંભવિત લાગતી હોય તેણે જૈનતત્ત્વવિજ્ઞાની શાસ્ત્રો અને અન્ય તત્ત્વવિજ્ઞાની શાસ્ત્રો મધ્યસ્થબુદ્ધિથી મનન કરી ન્યાયને કાંટે તોલન કરવું. એ ઉપરથી અવશ્ય એટલું મહાવાક્ય નીકળશે, કે જે આગળ નગારા પર ડાંડી ઠોકીને કહેવાયું હતું તે ખરું હતું. જગત ગાડરિયો પ્રવાહ છે. ધર્મના મતભેદ સંબંધીના શિક્ષાપાઠમાં દર્શિત કર્યા પ્રમાણે અનેક ધર્મમતની જાળ લાગી પડી છે, વિશુદ્ધાત્મા કોઈક જ થાય છે, વિવેકથી તત્ત્વને કોઈક જ શોધે છે. એટલે મને કંઈ વિશેષ ખેદ નથી કે જૈનતત્ત્વને અન્યદર્શનીઓ શા માટે જાણતા નથી ? એ આશંકા કરવારૂપ નથી. છતાં મને બહુ આશ્ચર્ય લાગે છે કે કેવળ શુદ્ધ પરમાત્મતત્ત્વને પામેલા, સકળ દૂષણ રહિત, મૃષા કહેવાનું જેને કંઈ નિમિત્ત નથી એવા પુરુષના કહેલા પવિત્ર દર્શનને પોતે તો જાણ્યું નહીં, પોતાના આત્માનું હિત તો કર્યું નહીં, પણ અવિવેકથી મતભેદમાં આવી જઈ કેવળ નિર્દોષ અને પવિત્ર દર્શનને નાસ્તિક શા માટે કહ્યું હશે ? દિ હું સમજું છું કે એ કહેનારા એનાં તત્ત્વને જાણતા નહોતા. વળી એના તત્ત્વને જાણવાથી પોતાની શ્રદ્ધા ફરશે, ત્યારે લોકો પછી પોતાના આગળ કહેલા મતને ગાંઠશે નહીં. જે લોકિક મતમાં પોતાની આજીવિકા રહી છે, એવા વેદોની મહત્તા ઘટાડવાથી પોતાની મહત્તા ઘટશે; પોતાનું મિથ્યા સ્થાપિત કરેલું પરમેશ્વરપદ ચાલશે નહીં, એથી જૈનતત્ત્વમાં પ્રવેશ કરવાની રુચિને મૂળથી બંધ કરવા લોકોને એવી ભ્રમભૂરકી આપી કે જૈન નસ્તિક છે. લોકો તો બિચારા ગભરુ ગાડર છે; એટલે પછી વિચાર પણ ક્યાંથી કરે ? એ કહેવું કેટલું અનર્થકારક અને મૃષા છે તે જેણે વીતરાગપ્રણીત સિદ્ધાંતો વિવેકથી જાણ્યા છે, તે જાણે. મારું કહેવું મંદબુઢિઓ વખતે પક્ષપાતમાં લઈ જાય. શિક્ષાપાઠ ૯૭. તત્ત્વાવબોધ-ભાગ ૧૬ પવિત્ર જૈનદર્શનને નાસ્તિક કહેવરાવવામાં તેઓ એક દલીલથી મિથ્યા ફાવવા ઇચ્છે છે કે, જૈનદર્શન આ જગતના કર્તા પરમેશ્વરને માનતું નથી; અને જે પરમેશ્વરને નથી માનતા તે તો નાસ્તિક જ છે. આ વાત ભદ્રિકજનોને શીઘ્ર ચોંટી રહે છે. કારણ તેઓમાં યથાર્થ વિચાર કરવાની પ્રેરણા નથી. પણ જો એ ઉપરથી એમ વિચારવામાં આવે કે જૈન જગતને ત્યારે અનાદિ અનંત કહે છે તે કયા ન્યાયથી કહે છે ? જગતકર્તા નથી એમ કહેવામાં એમનું નિમિત્ત શું છે ? એમ એક પછી એક ભેદરૂપ વિચારથી તેઓ જૈનની પવિત્રતા પર આવી શકે, જગત રચવાની પરમેશ્વરને અવશ્ય શી હતી ? રચ્યું તો સુખ દુઃખ મૂકવાનું કારણ શું હતું ? રચીને મોત શા માટે મૂક્યું ? એ લીલા બતાવવી કોને હતી ? રચ્યું તો કયા કર્મથી રચ્યું ? તે પહેલાં રચવાની ઇચ્છા કાં નહોતી ? ઇશ્વર કોણ ? જગતના પદાર્થ કોણ ? અને ઇચ્છા કોણ ? રચ્યું તો જગતમાં એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું; આમ ભ્રમણામાં નાખવાની અવશ્ય થી હતી ? કદાપિ એ બધું માનો કે એ બિચારાની ભૂલ થઈ ! હશે ! ક્ષમા કરીએ, પણ એવું દોઢ ડહાપણ ક્યાંથી સૂઝ્યું કે એને જ મૂળથી ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષોને જન્મ આપ્યો ? એના કહેલા દર્શનને જગતમાં વિદ્યમાનતા આપી ? પોતાના પગ પર હાથે કરીને કુહાડો મારવાની Page #197 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૩ મું ૧૨૭ એની થી અવશ્ય હતી ? એક તો જાણે એ પ્રકારે વિચાર અને બાકી બીજા પ્રકારે એ વિચાર કે જૈનદર્શનપ્રવર્તકોને એનાથી કંઈ દ્વેષ હતો ? એ જગત્કર્તા હોત તો એમ કહેવાથી એઓના લાભને કંઈ હાનિ પહોંચતી હતી ? જગત્કા નથી, જગત અનાદિ અનંત છે એમ કહેવામાં એમને કંઈ મહત્તા મળી જતી હતી ? આવા અનેક વિચારો વિચારતાં જણાઈ આવશે કે જેમ જગતનું સ્વરૂપ હતું તેમ જ તે પવિત્ર પુરુષોએ કહ્યું છે. એમાં ભિન્નભાવ કહેવા એમને લેશમાત્ર પ્રયોજન નહોતું, સુક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની રક્ષા જેણે પ્રણીત કરી છે, એક રજકણથી કરીને આખા જગતના વિચારો જેણે સર્વ ભેદે કહ્યા છે, તેવા પુરુષોનાં પવિત્ર દર્શનને નાસ્તિક કહેનાર કઈ ગતિને પામશે એ વિચારતાં દયા આવે છે । ܀܀܀܀ શિક્ષાપાઠ ૯૮. તત્ત્વાવબોધ-ભાગ ૧૭ જે ન્યાયથી જય મેળવી શકતો નથી તે પછી ગાળો ભાંડે છે, તેમ પવિત્ર જૈનના અખંડ તત્ત્વસિદ્ધાંતો શંકરાચાર્ય, દયાનંદ સંન્યાસી વગેરે જ્યારે તોડી ન શક્યા ત્યારે પછી જૈન નાસ્તિક હૈ, સો ચાર્વાકનેંસે ઉત્પન્ન હુઆ હૈ,' એમ કહેવા માંડ્યું. પણ એ સ્થળે કોઈ પ્રશ્ન કરે કે, મહારાજ ! એ વિવેચન તમે પછી કરો. એવા શબ્દો કહેવામાં કંઈ વખત, વિવેક કે જ્ઞાન જોઈતું નથી; પણ આનો ઉત્તર આપો કે જૈન વેદથી કઈ વસ્તુમાં ઊતરતો છે; એનું જ્ઞાન, એનો બોધ, એનું રહસ્ય અને એનું સીલ કેવું છે તે એક વાર કહો ! આપના વેદવિચારો કઈ બાબતમાં જૈનથી ચઢે છે ? આમ જ્યારે મર્મસ્થાન પર આવે ત્યારે મૌનતા સિવાય તેઓ પાસે બીજું કંઈ સાધન રહે નહીં. જે સત્પુરુષોનાં વચનામૃત અને યોગબળથી આ સૃષ્ટિમાં સત્ય, દયા, તત્ત્વજ્ઞાન અને મહાશીલ ઉદય પામે છે, તે પુરુષો કરતાં જે પુરુષો શૃંગારમાં રાચ્યા પડ્યા છે, સામાન્ય તત્ત્વજ્ઞાનને પણ નથી જાણતા, જેનો આચાર પણ પૂર્ણ નથી તેને ચઢતા કહેવા, પરમેશ્વરને નામે સ્થાપવા અને સત્યસ્વરૂપની અવર્ણ ભાષા બોલવી, પરમાત્મસ્વરૂપ પામેલાને નાસ્તિક કહેવા, એ એમની કેટલી બધી કર્મની બહોળતાનું સૂચવન કરે છે ! પરંતુ જગત મોહાંધ છે, મતભેદ છે ત્યાં અંધારું છે; મમત્વ કે રાગ છે ત્યાં સત્યતત્ત્વ નથી એ વાત આપણે શા માટે ન વિચારવી ! હું એક મુખ્ય વાત તમને કહું છું કે જે મમત્વરહિતની અને ન્યાયની છે. તે એ છે કે ગમે તે દર્શનને તમે માનો; ગમે તો પછી તમારી દૃષ્ટિમાં આવે તેમ જૈનને કહો, સર્વ દર્શનનાં શાસ્ત્રતત્ત્વને જુઓ, તેમ જૈનતત્ત્વને પણ જુઓ. સ્વતંત્ર આત્મિકશક્તિએ જે યોગ્ય લાગે તે અંગીકાર કરો, મારું કે બીજા ગમે તેનું ભલે એકદમ તમે માન્ય ન કરો પણ તત્ત્વને વિચારો. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૯૯. સમાજની અગત્ય આંગ્લભૌમિઓ સંસાર સંબંધી અનેક કલાકૌશલ્યમાં શાથી વિજય પામ્યા છે ? એ વિચાર કરતાં આપણને તત્કાલ જણાશે કે તેઓનો બહુ ઉત્સાહ અને એ ઉત્સાહમાં અનેકનું મળવું. કળાકૌશલ્યના એ ઉત્સાહી કામમાં એ અનેક પુરુષોની ઊભી થયેલી સભા કે સમાજે પરિણામ શું મેળવ્યું ? તો ઉત્તરમાં એમ આવશે કે લક્ષ્મી, કીર્તિ અને અધિકાર. એ એમનાં ઉદાહરણ ઉપરથી એ જાતિનાં કળાકૌશલ્યો શોધવાનો હું અહીં બોધ કરતો નથી; પરંતુ સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્ત્વ પ્રમાદસ્થિતિમાં આવી પડ્યું છે, તેને પ્રકાશિત કરવા તથા પૂર્વાચાર્યોનાં ગૂંથેલાં મહાન શાસ્ત્રો એકત્ર કરવા, પડેલા ગચ્છના મતમતાંતરને ટાળવા તેમજ ધર્મવિદ્યાને પ્રફુલ્લિત કરવા એક મહાન સમાજ સદાચરણી શ્રીમંત અને ધીમંત બન્નેએ મળીને સ્થાપન કરવાની અવશ્ય છે એમ દર્શાવું છું. પવિત્ર સ્યાદ્વાદમતનું ઢંકાયેલું તત્ત્વ પ્રસિદ્ધિમાં આણવા જ્યાં સુધી પ્રયોજન નથી, ત્યાં સુધી Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર શાસનની ઉન્નતિ પણ નથી. લક્ષ્મી, કીર્તિ અને અધિકાર સંસારી કળાકૌશલ્યથી મળે છે, પરંતુ આ ધર્મકળાકૌશલ્યથી તો સર્વ સિદ્ધિ સાંપડશે. મહાન સમાજના અંતર્ગત સઁપસમાજ સ્થાપવા. મતમતાંતર તજી, વાડામાં બેસી રહેવા કરતાં એમ કરવું ઉચિત છે. હું ઇચ્છું છું કે તે નૃત્યની સિદ્ધિ થઈ જૈનાંતર્ગચ્છ મતભેદ ટળો, સત્ય વસ્તુ ઉપર મનુષ્યમંડળનું લક્ષ આવો; અને મમત્વ જાઓ । શિક્ષાપાઠ ૧૦૦, મનોનિગ્રહનાં વિઘ્ન વારંવાર જે બોધ કરવામાં આવ્યો છે તેમાંથી મુખ્ય તાત્પર્ય નીકળે છે તે એ છે કે આત્માને તારો અને તારવા માટે તત્ત્વજ્ઞાનનો પ્રકાશ કરો તથા સીલને સેવો. એ પ્રાપ્ત કરવા જે જે માર્ગ દર્શાવ્યા તે તે માર્ગ મનોનિગ્રતાને આધીન છે. મનોનિગ્રહતા થવા લક્ષની બહોળતા કરવી યથોચિત છે. એ બહોળતામાં વિઘ્નરૂપ નીચેના દોષ છેઃ- ૧. આળસ ર. અનિયમિત ઉઘ ૩. વિશેષ આહાર ૪. ઉન્માદ પ્રકૃતિ ૫. માયાપ્રપંચ ૬. અનિયમિત કામ ૩. અકરણીય વિલાસ ૮. માન ૯. મર્યાદા ઉપરાંત કામ ૧૦. આપવડાઈ ૧૧. તુચ્છ વસ્તુથી આનંદ ૧૨. રસગાવબ્ધતા ૧૩. અતિભોગ ૧૪. પારકું અનિષ્ટ ઇચ્છવું ૧૫. કારણ વિનાનું રળવું ૧૬. ઝાઝનો સ્ને ૧૭. અયોગ્ય સ્થળે જવું ૧૮. એક્કે ઉત્તમ નિયમ સાધ્ય ન કરવો અષ્ટાદશ પાપસ્થાનક ત્યાં સુધી ક્ષય થવાનાં નથી કે જ્યાં સુધી આ અષ્ટાદશ વિઘ્નથી મનનો સંબંધ છે. આ અષ્ટાદશ દોષ જવાથી મનોનિગ્રહતા અને ધારેલી સિદ્ધિ થઈ શકે છે. એ દોષ જ્યાં સુધી મનથી નિકટતા ધરાવે છે ત્યાં સુધી કોઈ પણ મનુષ્ય આત્મસાર્થક કરવાનો નથી. અતિભોગને સ્થળે સામાન્ય ભોગ નહીં; પણ કેવળ ભોગત્યાગવ્રત જેણે ધર્યું છે, તેમજ એ એક્કે દોષનું મૂળ જેના હૃદયમાં નથી તે સત્પુરુષ મહદ્ભાગી છે. ** ܀܀ શિક્ષાપાઠ ૧૦૧. સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો ૧. એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. ૨. જે મનુષ્ય સત્પુરુષોનાં ચરિત્રરહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. ૩. ચંચળ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળયું છે. ૪. ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બન્ને સમાન દુઃખદાયક છે. ૫. સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. ૬. ઇંદ્રિયો તમને જીતે અને સુખ માનો તે કરતાં તેને તમે જીતવામાં જ સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશો. ૭. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. ૮. યુવાવયનો સર્વસંગપરિત્યાગ પરમપદને આપે છે. ૯. તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અદ્રિયસ્વરૂપ છે. ૧૦. ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ. Page #199 -------------------------------------------------------------------------- ________________ ht+p://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું શિક્ષાપાઠ ૧૦૨. વિવિધ પ્રશ્નો-ભાગ ૧ ૧ આજે તમને હું કેટલાંક પ્રશ્નો નિશ્ચપ્રવચનાનુસાર ઉત્તર આપવા માટે પૂછું છું. પ્ર૦- કહો, ધર્મની અગત્ય શી છે ? ઉ- અનાદિકાળથી આત્માની કર્મજાળ ટાળવા માટે. પુ" જીવ પહેલો કે કર્મ ? ૧૨૯ ઉ- બન્ને અનાદિ છે જ; જીવ પહેલો હોય તો એ વિમળ વસ્તુને મળ વળગવાનું કંઈ નિમિત્ત જોઈએ. કર્મ પહેલાં કહો તો જીવ વિના કર્મ કર્યા કોણ ? એ ન્યાયથી બન્ને અનાદિ છે જ, પ્ર- જીવ રૂપી કે અરૂપી ? ૐ- રૂપી પણ ખરો અને અરૂપી પણ ખરો, પ્ર- રૂપી કયા ન્યાયથી અને અરૂપી કયા ન્યાયથી તે કહો. ઉ- દેહ નિમિત્તે રૂપી અને સ્વ સ્વરૂપે અરૂપી. પ્રશ્ન- દેહ નિમિત્ત શાથી છે ? ઉ- સ્વકર્મના વિપાકથી. પ્રશ્ન- કર્મની મુખ્ય પ્રકૃતિઓ કેટલી છે ? 60-2416. પ્ર- કઈ કઈ ? ઉ- જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, નામ, ગોત્ર, આયુષ્ય અને અંતરાય. પ્ર- એ આઠે કર્મની સામાન્ય સમજ કહો. ઉ- જ્ઞાનાવરણીય એટલે આત્માની જ્ઞાન સંબંધીની જે અનંત શક્તિ છે તેને આચ્છાદન કરે તે. દર્શનાવરણીય એટલે આત્માની જે અનંત દર્શનશક્તિ છે તેને આચ્છાદન કરે તે વંદનીય એટલે ટૈડનિમિત્તે શાતા, અશાતા બે પ્રકારનાં વૈદીયકર્મથી અવ્યાબાધ સુખરૂપ આત્માની શક્તિ જેનાથી રોકાઈ રહે તે. મોહનીયકર્મથી આત્મચારિત્રરૂપ શક્તિ રોકાઈ રહી છે. નામકર્મથી અમૂર્તિરૂપ દિવ્ય શક્તિ રોકાઈ રહી છે. ગોત્રકર્મથી અટલ અવગાહનારૂપ આત્મશક્તિ રોકાઈ રહી છે. આયુકર્મથી અક્ષય સ્થિતિ ગુણ રોકાઈ રહ્યો છે. અંતરાય કર્મથી અનંત દાન, લાભ, વીર્ય, ભોગ, ઉપભોગશક્તિ રોકાઈ રહી છે. કરે છે. ܀܀܀ શિક્ષાપાઠ ૧૦૩. વિવિધ પ્રશ્નો-ભાગ ૨ પ્ર- એ કર્મો ટળવાથી આત્મા ક્યાં જાય છે? ઉ- અનંત અને શાશ્વત મોક્ષમાં. ૫- આ આત્માનો મોક્ષ કોઈ વાર થયો છે ? Go- oll. પ્ર- કારણ ? ઉ- મોક્ષ થયેલો આત્મા કર્મમલરહિત છે. એથી પુનર્જન્મ એને નથી. પ્ર- કૈવલીનાં લક્ષણ શું ? ઉ- ચાર ઘનઘાતી કર્મનો ક્ષય અને ચાર કર્મને પાતળાં પાડી જે પુરુષ ત્રયોદશ ગુણસ્થાનકવર્તી વિહાર Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પ્ર- ગુણસ્થાનક કેટલાં ? ઉ- ચૌદ. પ્ર- તેનાં નામ કહો. Go- ૧. મિથ્યાત્વ ગુણસ્થાનક ૨. સાસ્વાદન ગુણસ્થાનક ૩. મિત્રગુણસ્થાનક http://www.ShrimadRajchandra.org ૪. અવિરતિસમ્યકૃર્દષ્ટિ ગુણસ્થાનક ૫. દેશવિરતિ ગુણસ્થાનક ૬. પ્રમત્તસંયત ગુણસ્થાનક ૭. અપ્રમત્તસંયત ગુણસ્થાનક શ્રીમદ્ રાજચંદ્ર ૮. અપૂર્વકરણ ગુણસ્થાનક ૯. અનિવૃત્તિબાદર ગુણસ્થાનક ૧૦. સૂક્ષ્મમાંપરાય ગુણસ્થાનક ૧૧. ઉપશાંતમોહ ગુણસ્થાનક ૧૨. ક્ષીણમોહ ગુણસ્થાનક ૧૩. સયોગીકેવળી ગુણસ્થાનક ૧૪. અયોગીકેવળી ગુણસ્થાનક શિક્ષાપાઠ ૧૦૪. વિવિધ પ્રશ્નો-ભાગ ૩ પૂર્વ- કેવલી અને તીર્થંકર એ બન્નેમાં ફેર શો ? ઉ- કેવલી અને તીર્થંકર શક્તિમાં સમાન છે; પરંતુ તીર્થંકરે પૂર્વે તીર્થંકરનામકર્મ ઉપાજર્યું છે; તેથી વિશેષમાં બાર ગુણ અને અનેક અતિશય પ્રાપ્ત કરે છે. પ્ર- તીર્થંકર પર્યટન કરીને શા માટે ઉપદેશ આપે છે ? એ તો નીરાગી છે. ઉ- તીર્થંકરનામકર્મ જે પૂર્વે બાંધ્યું છે તે વેદવા માટે તેઓને અવશ્ય તેમ કરવું પડે છે. પ્ર- હમણાં પ્રવર્તે છે તે શાસન કોનું છે ? ઉ- શ્રમણ ભગવાન મહાવીરનું, પ્ર- મહાવીર પહેલાં જૈનદર્શન હતું ? ઉ- હા. પ્ર- તે કોણે ઉત્પન્ન કર્યું હતું ? ઉ- તે પહેલાંના તીર્થંકરોએ. પ્ર- તેઓના અને મહાવીરના ઉપદેશમાં કંઈ ભિન્નતા ખરી કે ? ઉ- તત્ત્વસ્વરૂપે એક જ. પાત્રને લઈને ઉપદેશ હોવાથી અને કંઈક કાળભેદ હોવાથી સામાન્ય મનુષ્યને ભિન્નતા લાગે ખરી; પરંતુ ન્યાયથી જોતાં એ ભિન્નતા નથી. પ્ર- એઓનો મુખ્ય ઉપદેશ શો છે ? ૐ- આત્માને તારો; આત્માની અનંત શક્તિઓનો પ્રકાશ કરો; એને કર્મરૂપ અનંત દુઃખથી મુક્ત કરો. પ્રઃ- એ માટે તેઓએ કયાં સાધનો દર્શાવ્યાં છે? ઉ- વ્યવહારનયથી સદૈવ, સધર્મ અને સતગુરુનું સ્વરૂપ જાણવું; સદેવના ગુણગ્રામ કરવા; ત્રિવિધ ધર્મ આચરવો અને નિગ્રંથ ગુરુથી ધર્મની ગમ્યતા પામવી. પ્રઃ- ત્રિવિધ ધર્મ કર્યો ? ઉ- સમ્યગજ્ઞાનરૂપ, સમ્યગદર્શનરૂપ અને સમ્યક્રચારિત્રરૂપ, Page #201 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું શિક્ષાપાઠ ૧૦૫, વિવિધ પ્રશ્નો-ભાગ ૪ ૪ પ્ર- આવું જૈનદર્શન જ્યારે સર્વોત્તમ છે ત્યારે સર્વ આત્માઓ એના બોધને કાં માનતા નથી ? ઉ- કર્મની બાહુલ્યતાથી, મિથ્યાત્વનાં જામેલાં દળિયાંથી અને સત્તમાગમના અભાવથી પ્ર- જૈન મુનિઓના મુખ્ય આચાર શા છે ? ૧૩૧ ઉ- પાંચ મહાવ્રત, દશવિધિ, યતિધર્મ, સપ્તદશવિધિ સંયમ, દશવિધિ વૈયાવૃત્ય, નવવિધિ બ્રહ્મચર્ય, દ્વાદશ પ્રકારનાં તપ, ક્રોધાદિક ચાર પ્રકારના કષાયનો નિગ્રહ; વિશેષમાં જ્ઞાન, દર્શન, ચારિત્રનું આરાધન ઇત્યાદિક અનેક ભેદ છે. 9- જૈન મુનિઓના જેવાં જ સંન્યાસીઓનાં પાંચ યામ છે; બૌદ્ધધર્મનાં પાંચ મહાશીલ છે. એટલે એ આચારમાં તો જૈન મુનિઓ અને સંન્યાસીઓ તેમજ બૌદ્ધમુનિઓ સરખા ખરા કે ? ઉં- નહી. પ્ર” કેમ નહીં ? 5- એઓનાં પંચ યામ અને પંચ મહાશીલ અપૂર્ણ છે. મહાવ્રતના પ્રતિભેદ જૈનમાં અતિ સુક્ષ્મ છે. પેલા બેના સ્થળ છે. પ્ર- સૂક્ષ્મતાને માટે દૃષ્ટાંત આપો જોઈએ ? ઉ- દૃષ્ટાંત દેખીતું જ છે. પંચયામીઓ કંદમૂળાદિક અભક્ષ્ય ખાય છે; સુખશય્યામાં પોઢે છે; વિવિધ જાતનાં વાહનો અને પુષ્પોનો ઉપભોગ લે છે; કેવળ શીતળ જળથી વ્યવહાર કરે છે. રાત્રિએ ભોજન લે છે. એમાં થતો અસંખ્યાતા જંતુનો વિનાશ, બ્રહ્મચર્યનો ભંગ એની સૂક્ષ્મતા તેઓના જાણવામાં નથી. તેમજ માંસાદિક અભક્ષ્ય અને સુખશીલિયાં સાધનોથી બૌદ્ધમુનિઓ યુક્ત છે. જૈનમુનિઓ તો કેવળ એથી વિરક્ત જ છે. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૧૦૬. વિવિધ પ્રશ્નો-ભાગ ૫ પ્ર- વેદ અને જૈનદર્શનને પ્રતિપક્ષતા ખરી કે ? - જૈનને કંઈ અસમંજમાવે પ્રતિપક્ષતા નથી; પરંતુ સત્યથી અસત્ય પ્રતિપક્ષી ગણાય છે, તેમ જૈનદર્શનથી વેદનો સંબંધ છે. પ્ર- એ બેમાં સત્યરૂપ તમે કોને કહો છો ? ઉ- પવિત્ર જૈનદર્શનને. પ્ર- વૈદ દર્શનીઓ વૈદને કહે છે તેનું કેમ ? ઉ- એ તો મતભેદ અને જૈનના તિરસ્કાર માટે છે. પરંતુ ન્યાયપૂર્વક બન્નેનાં મૂળતત્ત્વો આપ જોઈ જજો. પ્રશ્ન- આટલું તો મને લાગે છે કે મહાવીરાદિક જિનેશ્વરનું કથન ન્યાયના કાંટા પર છે; પરંતુ જગતકર્તાની તેઓ ના કહે છે, અને જગત અનાદિ અનંત છે એમ કહે છે તે વિષે કંઈ કંઈ શંકા થાય છે કે આ અસંખ્યાત દ્વીપસમુદ્રયુક્ત જગત વગર બનાવ્યે ક્યાંથી હોય ? ૐ- આપને જ્યાં સુધી આત્માની અનંત શક્તિની લેશ પણ દિવ્ય પ્રસાદી મળી નથી ત્યાં સુધી એમ લાગે છે; પરંતુ તત્ત્વજ્ઞાને એમ નહીં લાગે, 'સમ્મતિતર્ક' ગ્રંથનો આપ અનુભવ કરશો એટલે એ શંકા નીકળી જશે. Page #202 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૧૩૨ શ્રીમદ્ રાજચંદ્ર પ્ર- પરંતુ સમર્થ વિદ્વાનો પોતાની મૃષા વાતને પણ દૃષ્ટાંતાદિકથી સૈદ્ધાંતિક કરી દે છે; એથી એ ત્રુટી શકે નહીં; પણ સત્ય કેમ કહેવાય ? ઉ- પણ આને કંઈ મૃષા કથવાનું પ્રયોજન નહોતું, અને પળભર એમ માનો કે, એમ આપણને શંકા થઈ કે એ કથન મૃષા હશે તો પછી જગતકર્તાએ એવા પુરુષને જન્મ પણ કાં આપ્યો ? નામબોળક પુત્રને જન્મ આપવા શું પ્રયોજન હતું ? તેમ વળી એ સત્પુરુષો સર્વજ્ઞ હતા; જગતકર્તા સિદ્ધ હોત તો એમ કહેવાથી તેઓને કંઈ હાનિ નહોતી. શિક્ષાપાઠ ૧૦૭. જિનેશ્વરની વાણી (મનહર છંદ) અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો ! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ૧ શિક્ષાપાઠ ૧૦૮, પૂર્ણમાલિકા મંગલ (ઉપજાતિ) તપોપધ્યાને રવિરૂપ થાય, એ સાધીને સૌમ રહી સહાય; મહાન તે મંગળ પંક્તિ પામે, આવે પછી તે બુધના પ્રણામે. ૧ નિગ્રંથ જ્ઞાના ગુરુ સિદ્ધિ દાતા, કાં તો સ્વયં શુક્ર પપૂર્ણ ખ્યાતી; ત્રિયોગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધે વિચરી વિરામે, ૨ Audio Audio Page #203 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર જન્મ વવાણીયા વિ. સં. ૧૯૨૪ કાર્તિક પૂર્ણિમા રવિવાર દેહવિલય-રાજકોટ વિ. સં. ૧૯૫૭ ચૈત્ર વદ ૫ મંગળવાર Page #204 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૯ મું ૧૮ મુગટમણિ રવજીભાઈ દેવરાજની પવિત્ર જનાબે, વવાણિયા, મિ. ૨. ૬-૧-૮-૧૯૪૨ વવાણિયા બંદરથી વિ. રાયચંદ વિ. રવજીભાઈ મહેતાના પ્રેમપૂર્વક પ્રણામ માન્ય કરશોજી. અત્રે હું ધર્મ- પ્રભાવ વૃત્તિથી કુશળ છું. આપની કુશળતા ચાહું છું. આપનો દિવ્ય પ્રેમભાવભૂષિત પત્ર મને મળ્યો, વાંચીને અત્યાનંદાર્ણવતરંગ રેલાયા છે; દિવ્ય પ્રેમ અવલોકન કરીને પરમ સ્મરણ આપનું ઊપજ્યું છે. આવા પ્રેમી પત્રો નિરંતર મળવા વિજ્ઞાપના છે અને તે સ્વીકૃત કરવી આપને હસ્તગત છે. એટલે ચિંતા જેવું નથી. આપે માગેલા પ્રશ્નોનો ઉત્તર અહીં આગળ આપી જવાની રજા લઉં છું. પ્રવેશકઃ- આપનું લખવું ઉચિત છે. સ્વ સ્વરૂપ ચીતરતાં મનુષ્ય ખચકાઈ જાય ખરો, પરંતુ સ્વ સ્વરૂપમાં જ્યારે આત્મસ્મૃતિનો કિંચિત ભાગ ભળે ત્યારે, નહીં તો નહીં જ, આમ મારું મત છે. આત્મસ્મૃતિનો સામાન્ય અર્થ પણ આમ થાય છે કે પોતાની જૂઠી આપવડાઈ ચીતરવી. અન્યથા આત્મસ્તુતિનું ઉપનામ પામે છે, પરંતુ ખરું લખાણ તેમ પામતું નથી; અને જ્યારે ખરું સ્વરૂપ આત્મસ્તુતિ ગણાય તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ ? માટે સ્વ સ્વરૂપની સત્યતા કિંચિત્ આપની માગણી ઉપરથી જણાવતાં અહીં આગળ મેં આંચકો ખાધો નથી, અને તે પ્રમાણે કરતાં ન્યાયપૂર્વક હું દોષિત પણ થયેલો નથી. Page #205 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૧૩૪ શ્રીમદ્ રાજચંદ્ર - પંડિત લાલાજી મુંબઈ નિવાસીનાં અવધાનો સંબંધી આપે બહુયે વાંચ્યું હશે. એઓ પંડિતરાજ અષ્ટાવધાન કરે છે, તે હિંદપ્રસિદ્ધ છે. આ લખનાર બાવન અવધાન જાહેરમાં એક વખતે કરી ચૂક્યો છે; અને તેમાં તે વિજયવંત ઊતરી શક્યો છે. તે બાવન અવધાનઃ- ૧. ત્રણ જણ સાથે ચોપાટે રમ્યા જવું ૧ ૨. ત્રણ જણ સાથે ગંજીફે રમ્યા જવું ૧ 3. એક જણ સાથે શેતરંજે રમ્યા જવું ૧ ૪. ઝાલરના પડતા ટકોરા ગણતા જવું ૧ ૫. સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર મનમાં ગણ્યા જવું ૬. માળાના પારામાં લક્ષ આપી ગણતરી કરવી ૧ ૭. આઠેક નવી સમસ્યાઓ પૂર્ણ કરવી ८ ૮. સોળ નવા વિષયો વિવાદકોએ માગેલા વૃત્તમાં અને વિષયો પણ માગેલા - રચતા જવું ૧૬ ૯. ગ્રીક, અંગ્રેજી, સંસ્કૃત, આરબી, લૅટિન, ઉર્દૂ, ગુર્જર, મરેઠી, બંગાળી, મરુ, જાડેજી આદી સોળ ભાષાના ચારસે શબ્દો અનુક્રમ વિહીનના કર્તા કર્મ સહિત પાછા અનુક્રમ ૧૬ ૧ ૨ સરિત કરી આપવા. વચ્ચે બીજાં કામ પણ કર્યે જવાં ૧૦. વિદ્યાર્થીને સમજાવવો ૧૧. કેટલાક અલંકારના વિચાર આમ કરેલાં બાવન અવધાનની લખાણ સંબંધે અહીં આગળ પૂર્ણાહુતિ થાય છે. પર આ બાવન કામ એક વખતે મનશક્તિમાં સાથે ધારણ કરવાં પડે છે. વગર ભણેલી ભાષાના વિકૃત અક્ષરો સુકૃત કરવા પડે છે. ટૂંકામાં આપને કહી દઉં છું કે આ સઘળું યાદ જ રહી જાય છે. (હજુ સુધી કોઈ વાર ગયું નથી.) આમાં કેટલુંક માર્મિક સમજવું રહી જાય છે. પરંતુ દિલગીર છું કે તે સમજાવવું પ્રત્યક્ષને માટે છે. એટલે અહીં આગળ ચીતરવું વૃથા છે. આપ નિશ્ચય કરો કે આ એક કલાકનું કેટલું કૌશલ્ય છે ? ટૂંકો હિસાબ ગણીએ તોપણ બાવન લોક તો એક કલાકમાં યાદ રહ્યા કે નહીં ? સોળ નવા, આઠ સમસ્યા, સોળ જુદી જુદી ભાષાના અનુક્રમ વિહીનના અને બાર બીજાં કામ મળી એક વિદ્વાને ગણતી કરતાં માન્યું હતું કે ૫૦૦ લોકનું સ્મરણ એક કલાકમાં રહી શકે છે. આ વાત હવે અહીં આગળ એટલેથી જ પતાવી દઈએ છીએ. 3- તેર મહિના થયાં દેોપાધિ અને માનસિક વ્યાધિના પરિચયથી કેટલીક શક્તિ દાી મૂક્યા જેવી જ થઈ ગઈ છે. (બાવન જેવાં સો અવધાન તો હજુ પણ થઈ શકે છે) નહીં તો આપ ગમે તે ભાષાના સો લોકો એક વખત બોલી જાઓ તો તે પાછા તેવી જ રીતે યાદીમાં રાખી બોલી દેખાડવાની સમર્થતા આ લખનારમાં હતી. અને તે માટે તથા અવધાનોને માટે ‘સરસ્વતીનો અવતાર' એવું ઉપનામ આ મનુષ્યને મળેલું છે. અવધાન એ આત્મશક્તિનું કર્તવ્ય મને સ્વાનુભવથી જણાયું છે. આપનો પ્રશ્ન આવો છે કે “એક કલાકમાં સો લોક સ્મરણભૂત રહી શકે ?" ત્યારે તેનો માર્મિક ખુલાસો ઉપરના વિષયો કરશે, એમ જાણી અહીં Page #206 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૯ મું આગળ જગા રોકી નથી. આશ્ચર્ય, આનંદ અને સંદેહમાંથી હવે જે આપને યોગ્ય લાગે તે ગ્રહણ કરો. ૧૩૫ રૂ- મારી શી શક્તિ છે ? કંઈ જ નથી. આપની શક્તિ અદ્ભુત છે. આપ મારે માટે આશ્ચર્ય પામો છો, તેમ હું આપને માટે આનંદ પામું છું. આપ કાશીક્ષેત્ર તરફ સરસ્વતી સાધ્ય કરવા પધારનાર છો, આમ વાંચીને અત્યાનંદમાં હું કુશળ થયો છું, વારું ! આપ ન્યાયશાસ્ત્ર કયું કહો છો ? ગૌતમ મુનિનું કે મનુસ્મૃતિ, હિંદુધર્મશાસ્ત્ર, મિતાક્ષરા, વ્યવહાર, મયૂખ આદિ પ્રાચીન ન્યાયગ્રંથો કે હમણાંનું બ્રિટીશ લૉ પ્રકરણ ? આનો ખુલાસો હું નથી સમજ્યો. મુનિનું ન્યાયશાસ્ત્ર મુક્તિ પ્રકરણમાં જાય તેમ છે. બીજા ગ્રંથો રાજ્ય પ્રકરણમાં - "બ્રિટીશમાં માઠાં" જાય છે- ત્રીજા ખાસ બ્રિટીશને જ માટે છે, પરંતુ તે અંગ્રેજી, ત્યારે હવે એમાંથી આપે કોને પસંદ કર્યુ છે ? તે મર્મ ખુલ્લો થવો જોઈએ, મુનિશાસ્ત્ર અને પ્રાચીન શાસ્ત્ર સિવાય જો ગણ્યું હોય તો એ અભ્યાસ કાશીનો નથી. પરંતુ મૅટ્રિકયુલેશન પસાર થયા પછી મુંબઈ- પૂનાનો છે, બીજાં શાસ્ત્રો સમયાનુકૂળ નથી. આ આપનો વિચાર જાણ્યા વિના જ વેતર્યું છે. પરંતુ વેતરવામાં પણ એક કારણ છે. શું ? તો આપે સાથે અંગ્રેજી વિદ્યાભ્યાસનું લખ્યું છે તે, હું ધારું છું કે એમાં કંઈ આપ ભૂલથાપ ખાતા હશો. મુંબઈ કરતાં કાશી તરફ અંગ્રેજી અભ્યાસ કંઈ ઉત્કૃષ્ટ નથી, જ્યારે ઉત્કૃષ્ટ ન હોય ત્યારે આધું પગલું ભરવાનો હેતુ બીજો હશે, આપ ચીતરો ત્યારે દર્શિત થાય ત્યાં સુધી શંકાગ્રસ્ત છું. ૧. મને અભ્યાસ સંબંધી પૂછ્યું છે, તેમાં ખુલાસો જે દેવાનો છે, તે ઉપરની કલમની સમજણફેર સુધી દઈ શકતો નથી; અને જે ખુલાસો હું આપવાનો છું તે દલીલોથી આપીશ. જ્ઞાનવર્ધક સમાના તંત્રીનો ઉપકાર માનું છું, એઓ આ અનુચરને માટે તસ્દી લે છે તે માટે. આ સઘળા ખુલાસા ટૂંકામાં પતાવ્યા છે. વિશેષ જોઈએ તો માગો. ܀܀܀܀܀ Page #207 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મું ૧૯ મહાનીતિ (વચન સપ્તશતી) ૧ સત્ય પણ કરુણામય બોલવું. ૨ નિર્દોષ સ્થિતિ રાખવી. 3 વૈરાગી હૃદય રાખવું. ૪ દર્શન પણ વૈરાગી રાખવું. ૫ ડુંગરની તળેટીમાં વધારે યોગ સાધવો. 9 બાર દિવસ પત્નીસંગ ત્યાગવો. ૭ આહાર, વિહાર, આળસ, નિદ્રા ઇને વશ કરવાં. ૮ સંસારની ઉપાધિથી જેમ બને તેમ વિરક્ત થવું. C સર્વ-સંગઉપાધિ ત્યાગવી, ૧૦ ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો. ૧૧ તત્ત્વધર્મ સર્વજ્ઞના વડે પ્રીત કરવો. ૧૨ વૈરાગ્ય અને ગંભીરભાવથી બેસવું. ૧. જુઓ આંક ૨૭ તથા આંક ૨૧માં નં. ૧૬ !!! Page #208 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૯ મું http://www.ShrimadRajchandra.org DI શ્રીમદ્ રાજચંદ્ર વિ. સં. ૧૯૪૩ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ૧૩ સઘળી સ્થિતિ તેમજ. ૧૪ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મું વિવેકી, વિનયી અને પ્રિય પણ મર્યાદિત બોલવું. ૧૫ સાસ કર્તવ્ય પહેલાં વિચાર રાખવો. ૧૬ પ્રત્યેક પ્રકારથી પ્રમાદને દૂર કરવો. ૧૭ સઘળું કર્તવ્ય નિયમિત જ રાખવું. ૧૮ શુક્લ ભાવથી મનુષ્યનું મન હરણ કરવું. ૧૯ શિર જતાં પણ પ્રતિજ્ઞા ભંગ ન કરવી. ૨૦ મન, વચન અને કાયાના યોગવડે પરપત્ની ત્યાગ. ૨૧ વેશ્યા, કુમારી, વિધવાનો તેમજ ત્યાગ. ૨૨ મન, વચન, કાચા અવિચારે વાપરું નહીં. ૨૩ નિરીક્ષણ કરું નહીં. ૨૪ હાવભાવથી મોહ પામું નહીં. ૨૫ વાતચીત કરું નહીં. ૨૬ એકાંતે રહું નહીં. ૨૭ સ્તુતિ કરું નહીં. ૨૮ ચિંતવન કરું નહીં. ૨૯ શૃંગાર વાંચું નહીં. 30 વિશેષ પ્રસાદ લઉં નહીં. ૩૧ સ્વાદિષ્ટ ભોજન લઉં નહીં. ૩૨ સુગંધી દ્રવ્ય વાપરું નહીં. 33 સ્નાન મંજન કરું નહીં. ૩૪ ૩૫ કામ વિષયને લલિત ભાવે યાચું નહીં. ૩૬ વીર્યનો વ્યાઘાત કરું નહીં. ૩૭ વધારે જળપાન કરું નહીં. ૩૮ કટાક્ષ દૃષ્ટિથી સ્ત્રીને નીરખું નહીં. ૩૯ હસીને વાત કરું નહીં. (સ્ત્રીથી) ૪૦ શૃંગારી વસ્ત્ર નીરખું નહીં. ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ દંપતીસહવાસ સેવું નહીં. મોહનીય સ્થાનકમાં રહું નહીં. એમ મહાપુરુષોએ પાળવું. હું પાળવા પ્રયત્ની છું. લોકનિંદાથી ડરું નહીં. રાજ્યમયથી ત્રાણું નહીં. ૪૬ અસત્ય ઉપદેશ આપું નહીં. ૪૭ ક્રિયા સદોષી કરું નહીં. ૪૮ અહંપદ રાખું કે ભાણું નહીં. ૪૯ સમ્યક પ્રકારે વિશ્વ ભણી દૃષ્ટિ કરું. ૫૦ નિઃસ્વાર્થપણે વિાર કરું, !!! Page #210 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org !!! ૧૩૮ શ્રીમદ્ રાજચંદ્ર ૫૧ અન્યને મોહની ઉપજાવે એવો દેખાવ કરું નહીં. પર ધર્માનુરક્ત દર્શનથી વિચરું. ૫૩ સર્વ પ્રાણીમાં સમભાવ રાખું. ૫૪ ક્રોધી વચન ભાકું નહીં. ૫૫ પાપી વચન ભાખું નહીં. પ અસત્ય આજ્ઞા ભાખું નહીં. ૫૭ અપથ્ય પ્રતિજ્ઞા આપું નહીં. ૫૮ સૃષ્ટિસૌંદર્યમાં મોહ રાખું નહીં. ૫૯ સુખ દુઃખ પર સમભાવ કરે. ૬૦ રાત્રિભોજન કરું નહીં. ૬૧ જેમાંથી નશો, તે સેવું નહીં. વર પ્રાણીને દુઃખ થાય એવું મૃષા ભાખું નહીં. ૬૩ અતિથિનું સન્માન કરું, ૬૪ પરમાત્માની ભક્તિ કરું. ૬૫ પ્રત્યેક સ્વયંબુધને ભગવાન માનું. ૬૬ તેને દિન પ્રતિ પૂજ. ૬૭ વિદ્વાનોને સન્માન આપ્યું. ૬૮ વિદ્વાનોથી માયા કરું નહીં. ૬૯ માયાવીને વિદ્વાન કહું નહીં. ૭૦ કોઈ દર્શનને નિંદું નહીં. ૭૧ અધર્મની સ્તુતિ કરું નહીં. ૭૨ ૭૩ એકપક્ષી મતભેદ બાંધું નહીં. અજ્ઞાન પક્ષને આરાધું નહીં. ૭૪ આત્મપ્રશંસા ઇચ્છું નહીં. ૭૫ પ્રમાદ કોઈ કૃત્યમાં કરું નહીં. ૭૬ માંસાદિક આહાર કરું નહીં. ૭૭ ૭૮ તૃષ્ણાને શમાવું. તાપથી મુક્ત થવું એ મનોજ્ઞતા માનું. ૭૯ તે મનોરથ પાર પાડવા પરાયણ થવું. ૮૦ યોગવડે હૃદયને શુક્લ કરવું. ૮૧ અસત્ય પ્રમાણથી વાતપૂર્તિ કરું નહીં. ૮૨ અસંભવિત કલ્પના કરું નહીં. ૮૩ લોક અહિત પ્રણીત કરું નહીં. ૮૪ જ્ઞાનીની નિંદા કરું નહીં. ૮૫ વૈરીના ગુણની પણ સ્તુતિ કરું. ૮૬ વૈરભાવ કોઈથી રાખું નહીં. ૮૭ માતાપિતાને મુક્તિવાટે ચઢાવું. ८८ રૂડી વાટે તેમનો બદલો આપું. Page #211 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મું ૧૩૯ ૮૯ તેમની મિથ્યા આજ્ઞા માનું નહીં. GO સ્વસ્તીમાં સમભાવથી વર્ત. ૯૧ ૯૨ ઉતાવળો ચાલું નહીં. ૯૩ જોસભેર ચાલુ નહીં. ૯૪ મરોડથી ચાલુ નહીં. ૯૫ ઉચ્છંખલ વસ્ત્ર પહેરું નહીં. ૯૬ વસ્ત્રનું અભિમાન કરું નહીં. ૯૭ વધારે વાળ રાખું નહીં. ૯૮ ચપોચપ વસા સજું નહીં. ૯૯ અપવિત્ર વરા પહેરું નહીં. ૧૦૦ ઊનનાં વસ્ત્ર પહેરવા પ્રયત્ન કરું. ૧૦૧ રેશમી વસ્ત્રનો ત્યાગ કર ૧૦૨ શાંત ચાલથી ચાલું. ૧૦૩ ખોટો ભપકો કરું નહીં. ૧૦૪ ૧૦૬ ૧૦૭ ઉપદેશકને દ્વેષથી જોઉં નહીં. ૧૦૫ દ્વેષમાત્રનો ત્યાગ કરું. રાગદૃષ્ટિથી એકે વસ્તુ આરાધું નહીં. વૈરીના સત્ય વચનને માન આપું. ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ વાળ રાખું નહી. (ગ્૦) ૧૧૭ કચરો રાખું નહીં. ૧૧૮ ગારો કરું નહીં-આંગણા પાસે. ૧૧૯ ૧૨૦ ફળિયામાં અસ્વચ્છતા રાખું નહીં. (સાધુ) ફાટેલ કપડાં રાખું નહીં. (સાધુ) ૧૨૧ અણગળ પાણી પીઉં નહીં, ૧૨૨ પાપી જળે નાઠું નહીં. ૧૨૩ વધારે જળ હોવું નહીં. ૧૨૪ વનસ્પતિને દુ:ખ આપું નહીં. ૧૨૫ અસ્વચ્છતા રાખે નહીં. ૧૨૬ પહોરનું રાંધેલું ભોજન કરું નહીં. !!! Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ૧૨૭ ૧૨૮ http://www.ShrimadRajchandra.org રસેન્દ્રિયની વૃદ્ધિ કરું નહીં. શ્રીમદ્ રાજચંદ્ર રોગ વગર ઔષધનું સેવન કરું નહીં. ૧૨૯ વિષયનું ઔષધ ખાઉં નહીં. ૧૩૦ ખોટી ઉદારતા સેવું નહીં. ૧૩૧ કૃપણ થાઉં નહીં. ૧૩૨ આજીવિકા સિવાય કોઈમાં માયા કરું નહીં, ૧૩૩ આજીવિકા માટે ધર્મ બોધું નહીં. ૧૩૪ વખતનો અનુપયોગ કરું નહીં. ૧૩૫ નિયમ વગર કૃત સેવું નહીં. ૧૩૬ પ્રતિજ્ઞા વ્રત તોડું નહીં. ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૧૪૦ સત્ય વસ્તુનું ખંડન કરું નહીં. તત્ત્વજ્ઞાનમાં શક્તિ થાઉં નહીં. તત્ત્વ આરાધતાં લોકનિંદાથી ડરું નહીં. તત્ત્વ આપતાં માયા કરે નહી. ૧૪૧ સ્વાર્થને ધર્મ ભાખું નહીં. ૧૪૨ ચારે વર્ગને મંડન કરું. ૧૪૩ ધર્મ વડે સ્વાર્થ પેદા કરું નહીં. ૧૪૪ ૧૪૫ ધર્મ વડે અર્થ પેદા કરું. જડતા જોઈને આક્રોશ પામું નહીં. ૧૪૬ ખેદની સ્મૃતિ આપ્યું નહીં. ૧૪૭ મિથ્યાત્વને વિસર્જન કર ૧૪૮ અસત્યને સત્ય કરું નહીં. ૧૪૯ શૃંગારને ઉત્તેજન આપું નહીં. ૧૫૦ ૧૫૨ ૧૫૩ હિંસા વડે સ્વાર્થ ચાહું નહીં. ૧૫૧ સૃષ્ટિનો ખેદ વધારું નહીં. ખોટી મોહિની પેદા કરું નહીં. વિદ્યા વિના મૂર્ખ રહ્યું નહીં. ૧૫૪ વિનયને આરાધી રહું. ૧૫૫ માયાવિનયનો ત્યાગ કરું. ૧૫૬ અદત્તાદાન લઉં નહીં. ૧૫૭ ક્લેશ કરું નહીં. ૧૫૮ દત્તા અનીતિ લઉ નડી ૧૫૯ દુખી કરીને ધન લઉં નહીં. ૧૬૦ ખોટો તોલ તોળું નહીં. ૧૬૧ ખોટી સાક્ષી પૂરું નહી. ૧૬૨ ખોટા સોગન ખાઉં નહીં. ૧૬૩ હાંસી કરું નહીં. ૧૬૪ સમભાવથી મૃત્યુને જોઉં. !! Page #213 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મું ૧૬૫ મોતથી હર્ષ માનવો. ૧૬૬ કોઈના મોતથી હસવું નહીં. ૧૬૭ વિદેહી હૃદયને કરતો જઉં. ૧૬૮ વિદ્યાનું અભિમાન કરું નહીં. ૧૬૯ ગુરુનો ગુરુ બનું નહીં. ૧૭૦ અપૂજ્ય આચાર્યને પૂજ નહીં. ૧૭૧ ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ખોટું અપમાન તેને આપું નહીં. અકરણીય વ્યાપાર કરું નહીં. ગુણ વગરનું વક્તૃત્વ સેવું નહીં. તત્ત્વજ્ઞ તપ અકાળિક કરું નહીં. શાસ્ત્ર વાંચું. ૧૭૬ પોતાના મિથ્યા તર્કને ઉત્તેજન આપું નહીં. ૧૭૭ સર્વ પ્રકારની ક્ષમાને ચાહું. ૧૭૮ સંતોષની પ્રથાચના કરે ૧૭૯ સ્વાત્મભક્તિ કરું. ૧૮૦ સામાન્ય ભક્તિ કરું. ૧૮૧ અનુપાસક થાઉં. ૧૮૨ નિરભિમાની થાઉં. ૧૮૩ મનુષ્ય જાતિનો ભેદ ન ગણું. ૧૮૪ જડની દયા ખાઉં. ૧૮૫ વિશેષથી નયન ઠંડાં કરું. ૧૮૬ સામાન્યથી મિત્ર ભાવ રાખું. ૧૮૭ પ્રત્યેક વસ્તુનો નિયમ કરું. ૧૮૮ સાદા પોશાકને ચાહું. ૧૮૯ મધુરી વાણી ભાખું. ૧૯૦ મનોવીરત્વની વૃદ્ધિ કરું, ૧૯૧ પ્રત્યેક પરિષહ સહન કરું. ૧૯૨ આત્માને પરમેશ્વર માનું. ૧૯૩ ૧૯૪ પુત્રને તારે રસ્તે ચડાવું. (પિતા ઇચ્છા કરે છે.) ખોટાં લાડ લડાવું નહીં. ૧૯૫ મલિન રાખું નહીં. ૧૯૬ અવળી વાતથી સ્તુતિ કરું નહીં. ૧૯૭ મોહિનીભાવે નીરખું નહીં. ૧૯૮ પુત્રીનું વેશવાળ યોગ્ય ગુણે કરું. ” ૧૯૯ સમવય જોઉં. ૨૦૦ સમગુણ જોઉં. ૨૦૧ તારો સિદ્ધાંત ત્રુટે તેમ સંસારવ્યવહાર ન ચલાવું. ૨૦૨ પ્રત્યેકને વાત્સલ્યના ઉપદેશું. ૧૪૧ !!! Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ૨૦૩ તત્ત્વથી કંટાળું નહીં. ૨૦૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વિધવા છું. તારા ધર્મને અંગીકૃત કરું. (વિધવા ઇચ્છા કરે છે.) ૨૦૫ સુવાસી સાજ સજું નહીં. !!! ૨૦૬ ધર્મકથા કર. ૨૦૭ નવરી રહું નહીં. ૨૦૮ તુચ્છ વિચાર પર જઈ નહીં. ૨૦૯ સુખની અદેખાઈ કરું નહીં. ૨૧૦ સંસારને અનિત્ય માનું. ૨૧૧ શુદ્ધ બ્રહ્મચર્યનું સેવન કરું. ૨૧૨ પરઘેર જ નહીં. ૨૧૩ કોઈ પુરુષ સાથે વાત કરું નહીં. ૨૧૪ ચંચળતાથી ચાલુ નહીં. ૨૧૫ ૨૧૬ તાળી દઈ વાત કરે નહીં. પુરુષલક્ષણ રાખું નહીં. ૨૧૭ કોઈના કહ્યાથી રોષ આવું નહીં. ૨૧૮ ત્રિદંડથી ખેદ માનું નહીં. ૨૧૯ મોહર્દષ્ટિથી વસ્તુ નીરખું નહીં. ૨૨૦ હૃદયથી બીજું રૂપ રાખું નહીં. ૨૨૧ સૈવ્યની શુદ્ધ ભક્તિ કરુ. (સામાન્ય) ૨૨૨ નીતિથી ચાલુ. ૨૨૩ તારી આજ્ઞા તોડું નહીં. ૨૨૪ અવિનય કરું નહીં. ૨૨૫ ગળ્યા વિના દૂધ પીઉં નહીં. ૨૨૬ ૨૨૭ તેં ત્યાગ ઠરાવેલી વસ્તુ ઉપયોગમાં લઉં નહીં. પાપથી જય કરી આનંદ માનું નહીં. ૨૨૮ ગાયનમાં વધારે અનુરક્ત થઉં નહીં. ૨૨૯ નિયમ તોડે તે વસ્તુ ખાઉં નહીં. ૨૩૦ ગૃહસૌંદર્યની વૃદ્ધિ કરું. ૨૩૧ મારા સ્થાનની ઇચ્છા ન કરું. ૨૩૨ અશુદ્ધ આહાર જળ ન લઉં. (મુનિત્વભાવ) ૨૩૩ કેશલોચન કરું. ૨૩૪ પરિષ પ્રત્યેક પ્રકારે સહન કરું. ૨૩૫ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરું. ૨૩૬ કંદમૂળનું ભક્ષણ ન કરું. ૨૩૭ ૨૩૮ ૨૩૯ કોઈ વસ્તુ જોઈ રાચું નહીં. આજવિકા માટે ઉપદેશક થઉં નહીં. (ર) તારા નિયમને તોડું નહીં. ૨૪૦ શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરું. Page #215 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મં ૧૪૩ ૨૪૧ તારા નિયમનું મંડન કરું. ૨૪૨ રસગારવ થઉં નહીં. ૨૪૩ કષાય ધારું નહીં. ૨૪૪ બંધન રાખું નહીં. ૨૪૫ અબ્રહ્મચર્ય સેવું નહી. ૨૪૬ આત્મ પરાત્મ સમાન માનું. (૨) ૨૪૭ લીધો ત્યાગ ત્યાનું નહીં. ૨૪૮ મૃષા ઇત ભાષણ કરું નહીં. ૨૪૯ કોઈ પાપ સેવું નહીં. ૨૫૦ અબંધ પાપ ક્ષમાવું. ૨૫૧ ૨૫૨ ક્ષમાવવામાં માન રાખું નહીં. (મુનિ સામાન્ય હ ગુરુના ઉપદેશને તોડું નહીં. ૨૫૩ ગુરુનો અવિનય કરું નહીં. ૨૫૪ ગુરુને આસને બેસું નહીં. ૨૫૫ ૨૫૬ ૨૫૭ કોઈ પ્રકારની તેથી મહત્તા ભોગવું નહીં. તેથી શુક્લ હૃદયે તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ કરું. મનને સ્થિતિસ્થાપક રાખું, ૨૫૮ વચનને રામબાણ રાખું. ૨૫૯ કાયાને કૂર્મરૂપ રાખું. ૨૬૦ હૃદયને ભ્રમરરૂપ રાખું. ૨૬૧ હૃદયને કમળરૂપ રાખું. ૬ર હૃદયને પથ્થરરૂપ રાખું. 293 હૃદયને લીંબુરૂપ રાખું. ૨૬૪ હૃદયને જળરૂપ રાખું. ૨૬૫ હૃદયને તેલરૂપ રાખું. ૬૬ હૃદયને અગ્નિરૂપ રાખું. ૨૬૭ હૃદયને આદર્શરૂપ રાખું. ૬૮ હૃદયને સમુદ્રરૂપ રાખું. ૬૯ વચનને અમૃતરૂપ રાખું. ૨૭૦ વચનને નિદ્રારૂપ રાખું. ૨૭૧ વચનને તૃષારૂપ રાખું. ૨૭૨ વચનને સ્વાધીનરૂપ રાખું. ૨૭૩ કાયાને કમાનરૂપ રાખું. ૨૭૪ કાયાને ચંચળરૂપ રાખું. ૨૭૫ કાયાને નિરપરાધી રાખું, ૨૭૬ કોઈ પ્રકારની ચાહના રાખું નહીં. (પરમહંસ) ૨૭૭ તપસ્વી છું; વનમાં તપશ્ચર્યા કર્યા કરું. (તપસ્વીની ઇચ્છા) ૨૭૮ શીતળ છાયા લઉં છું. !! Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ૨૮૦ માયાથી દૂર રહ્યું છે. ૨૮૧ પ્રપંચને ત્યાગું છું. ૨૮૨ ૨૮૩ ૨૮૪ ૨૮૫ ૨૮૬ http://www.ShrimadRajchandra.org ૨૭૯ સમભાવે સર્વ સુખ સંપાદન કરું છું. સર્વ ત્યાગવસ્તુને જાણું છું. શ્રીમદ્ રાજચંદ્ર ખોટી પ્રશંસા કરું નહીં. (મુહ બૃહ ઉંહ ગૃહ સામાન્ય) ખોટું આળ આપું નહીં. ખોટી વસ્તુ પ્રણીત કરું નહીં. કુટુંબક્લેશ કરું નહીં. (ગૃ૦ ઉ૦) ૨૮૭ અભ્યાખ્યાન ધારું નહીં. (સા૦) ૨૮૮ પિથુન થઉં નહીં. ૨૮૯ અસત્યથી રાચું નહીં. (ર) ૨૯૦ ખડખડ હતું નહીં. (સ્ત્રી) ૨૯૧ કારણ વિના મોં મલકાવું નહીં. ૨૯૨ કોઈ વેળા હતું નહીં. ૨૯૩ મનના આનંદ કરતાં આત્માનંદને ચાહું ૨૯૪ સર્વને યથાતથ્ય માન આપ્યું. (ગૃહસ્થ) ૨૯૫ સ્થિતિનો ગર્વ કરું નહીં. (ગૃત મુ) ૨૯૬ સ્થિતિનો ખેદ કરું નહીં. ૨૯૭ ખોટો ઉદ્યમ કરું નહીં. ૨૯૮ અનુદ્યમી રહું નહીં. ૨૯૯ ખોટી સલાહ આપું નહીં. (ગૃહ) 300 પાપી સલાહ આપું નહીં. ૩૦૧ ન્યાય વિરુદ્ધ કૃત્ય કરું નહીં. (૨-૩) ૩૦૨ ખોટી આશા કોઈને આપું નહીં. (ગૃહ મુળ બૃત ) 303 અસત્ય વચન આપું નહીં. ૩૦૪ સત્ય વચન ભંગ કરું નહીં. ૩૦૫ પાંચ સમિતિને ધારણ કરું. (મુ) 309 અવિનયથી બેસું નહીં. ૩૦૭ ખોટા મંડળમાં જઉં નહીં. (૦ મુ) ૩૦૮ વેશ્યા સામી દૃષ્ટિ કરું નહીં. ૩૦૯ એનાં વચન શ્રવણ કરું નહીં. ૩૧૦ વાજિંત્ર સાંભળું નહીં. ૩૧૧ ૩૧૨ એને વખાણું નહીં. ૩૧૩ વિવાહવિધિ પૂર્ણ નહીં. મનોરમ્યમાં મોહ માનું નહીં. ૩૧૪ કધર્મી કરું નહીં. (ગૃહ) ૩૧૫ સ્વાર્થે કોઈની આજીવિકા તોડું નહીં. (ગૃહ) ૩૧૬ વધબંધનની શિક્ષા કરું નહીં. !!! Page #217 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મું ૩૧૭ ભય, વાત્સલ્યથી રાજ ચલાવું. (રા૦) ૩૧૮ ૩૧૯ ૩૨૦ નિયમ વગર વિહાર કરું નહીં. (મુ) વિષયની સ્મૃતિએ ધ્યાન ધર્યા વિના રહું નહીં. (મુળ ગૃ૦ બ્રજ ઉ0) વિષયની વિસ્મૃતિ જ કરું. (મુહ ગૃ બૃ૦ Ğ) ૩૨૧ સર્વ પ્રકારની નીતિ શીખું, (મુળ ગૃ બૃહ go) ૩૨૨ ભયભાષા ભાખું નહીં. ૩૨૩ અપશબ્દ બોલું નહીં. ૩૨૪ કોઈને શિખડાવું નહીં. ૩૨૫ અસત્ય મર્મ ભાષા ભાખું નહીં. ૩૨૬ લીધેલો નિયમ કર્ણોપકર્મી રીતે તો નહીં. ૩૨૭ ૩૨૮ ૩૨૯ 330 ૩૩૧ ૩૩૨ પૂંઠચૌય કરું નહીં. અતિથિનો તિરસ્કાર કરું નહીં. (ગૃ૦ ઉo) ગુપ્ત વાત પ્રસિદ્ધ કરું નહીં. (ગૃહ go) પ્રસિદ્ધ કરવા યોગ્ય ગુપ્ત રાખું નહીં. વિના ઉપયોગે દ્રવ્ય રળું નહીં. (ગૃ૦ ઉo ‰0) અયોગ્ય કરાર કરાવું નહીં. (ગૃ૦) 333 વધારે વ્યાજ લઉં નહીં. ૩૩૪ ૩૩૫ 339 339 ૩૩૮ હિસાબમાં ભુલાવું નહીં. સ્થૂલ હિંસાથી આજીવિકા ચલાવું નહીં. દ્રવ્યનો ખોટો ઉપયોગ કરું નહીં. નાસ્તિકતાનો ઉપદેશ આપું નહીં. (ઉ) વયમાં પરણું નહીં. (ગૃહ) ૩૩૯ વય પછી પરણું નહીં. ૩૪૦ વય પછી સ્ત્રી ભોગવું નહીં. ૩૪૧ વયમાં સ્ત્રી ભોગવું નહીં. ૩૪૨ કુમારપત્નીને બોલાવું નહીં. ૩૪૩ પરણીય પર અભાવ લાવું નહીં. ૩૪૪ વૈરાગી અભાવ ગણું નહીં. (ગૃત મુ૦) ૩૪૫ કડવું વચન કહું નહીં. ૩૪૬ હાથ ઉગામું નહીં. ૩૪૭ અયોગ્ય સ્પર્શ કરું નહીં. ૩૪૮ બાર દિવસ સ્પર્શ કરું નહીં. ૩૪૯ અયોગ્ય ઠપકો આપું નહીં. ૩૫૦ રજસ્વલામાં ભોગવું નહીં. ૩૫૧ ઋતુદાનમાં અભાવ આણું નહી. ૩૫૨ શૃંગારભક્તિ સેવું નહીં. ૩૫૩ સર્વ પર એ નિયમ, ન્યાય લાગુ કરું. ૩૫૪ નિયમમાં ખોટી દલીલથી છૂટું નહીં. ૧૪૫ !!! Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ૩૫૫ ખોટી રીતે ચઢાવું નહીં. http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૩૫૬ દિવસે ભોગ ભોગવું નહીં. ૩૫૭ દિવસે સ્પર્શ કરું નહીં. ૩૫૮ અવભાષાએ બોલાવું નહીં. ૩૫૯ કોઈનું વ્રત ભંગાવું નહીં. ૩૬૦ ઝાઝે સ્થળે ભટકું નહીં. ૩૬૧ સ્વાર્થ બહાને કોઈનો ત્યાગ મુકાવું નહીં. ૩૬૨ ક્રિયાશાળીને નિંદું નહીં. 393 નગ્ન ચિત્ર નિહાળું નહીં. ૩૬૪ પ્રતિમાને નિંદું નહીં. ૩૬૫ પ્રતિમાને નીરખું નહીં. ૩૬૬ પ્રતિમાને પૂછ્યું. (કેવળ ગૃહસ્થ સ્થિતિમાં) ૩૬૭ પાપથી ધર્મ માનું નહીં. (સર્વ) ૩૬૮ સત્ય વહેવારને છોડું નહીં. (સર્વ) ૩૬૯ છળ કરું નહીં. ૩૭૦ નગ્ન સુઉં નહીં. ૩૭૧ નગ્ન નાઠું નહીં. ૩૭૨ આછાં લૂગડાં પહેરું નહીં. 393 ઝાઝા અલંકાર પહેરું નહીં. ૩૭૪ અમર્યાદાથી ચાલુ નહીં. ૩૭૫ ઉતાવળે સાદે બોલું નહીં. ૩૭૬ પતિ પર દાબ રાખું નહીં. (સ્ત્રી) ૩૭૭ તુચ્છ સંભોગ ભોગવવો નહીં. (ગૃ૦ ૦) ૩૭૮ ખેદમાં ભોગ ભોગવવો નહીં. ૩૭૯ સાયંકાળે ભોગ ભોગવવો નહીં. ૩૮૦ સાયંકાળે જમવું નહીં. ૩૮૧ અરુણોદયે ભોગ ભોગવવો નહીં. ૩૮૨ ઊંઘમાંથી ઊઠી ભોગ ભોગવવો નહીં. ૩૮૩ ઊંઘમાંથી ઊઠી જમવું નહીં. ૩૮૪ શૌચક્રિયા પહેલાં કોઈ ક્રિયા કરવી નહીં. ૩૮૫ ૩૮૬ ૩૮૭ ૩૮૮ ૩૮૯ ૩૯૦ ૩૯૧ ૩૯૨ ક્રિયાની કાંઈ જરૂર નથી. (પરમહંસ) ધ્યાન વિના એકાંતે રડું નહીં. (મુળ ગૃ બૃત ઉo to) લઘુશંકામાં તુચ્છ થાઉં નહીં. દીર્ધશંકામાં વખત લગાડું નહીં. ઋતુ ઋતુના શરીરધર્મ સાચવું (ગૃહ) આત્માની જ માત્ર ધર્મકરણી સાચવું. (મુ) અયોગ્ય માર, બંધન કરું નહીં. આત્મસ્વતંત્રતા ખોઉં નહીં. (મુ ગૃ બૃ) !!! Page #219 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મં ૧૪૭ ૩૯૩ ૩૯૪ ૩૯૫ ૩૯૬ બંધનમાં પડ્યા પહેલાં વિચાર કરું, (સા) પૂર્વિત ભોગ સંભારું નહીં. (મુ ગૃ) અયોગ્ય વિદ્યા સાધું નહીં. (મુળ ગૃ૦ બ્ર૦ ઉ0) બોધું પણ નહીં. ૩૯૭ વણ ખપની વસ્તુ લઉં નહીં. ૩૯૮ નાડું નહીં. (મુ) ૩૯૯ દાતણ કરું નહીં. ૪૦૮ ૪૦૯ ૪૧૦ સર્વસંગ પરિત્યાગ કરું. (પરમહંસ) ૪૧૧ ૪૧૨ ૪૧૩ ૪૧૪ તપને વેચું નહીં. (ગૃહ બ) ૪૧૫ ૪૧૬ ૪૧૭ ૪૧૮ ૪૧૯ ૪૦૦ સંસારસુખ ચાહું નહીં. ૪૦૧ ૪૦૨ ૪૦૩ ૪૦૪ નીતિ વિના સંસાર ભોગવું નહીં. (ગ) પ્રસિદ્ધ રીતે કુટિલતાથી ભોગ વર્ણવું નહીં. (p) વિરહગ્રંથ ઊંચું નહીં. (મુળ ગૃ બૃત ) અયોગ્ય ઉપમા આપું નહીં. (મુહ ગૃહ બૃહ ) ૪૦૫ સ્વાર્થ માટે ક્રોધ કરું નહીં. મુ ૨૦૦ ૪૦૬ વાદયશ પ્રાપ્ત કરું નહીં. (ઉ) ૪૦૭ અપવાદથી ખેદ કરું નહીં. ધર્મદ્રવ્યનો ઉપયોગ કરી શકું નહીં. (ગૃ૦) દશાંશ કે - ધર્મમાં કાઢું. (ગૃ૦) તારો બોધેલો મારો ધર્મ વિસારું નહીં. (સર્વ) સ્વપ્નાનંદખેદ કરું નહીં. આજીવિક વિદ્યા સેવું નહીં. (મુ૦) બે વખતથી વધારે જમું નહીં. (ગૃવ મુરુ બ્રુ ઉ) સ્ત્રી ભેળો જમું નહીં. (ગૂ Ğ) કોઈ સાથે જમું નહીં. (સ) પરસ્પર કવળ આપું નહીં, લઉં નહીં. (સ૦) વધારે ઓછું પથ્ય સાધન કરું નહીં, (સ) ૪૨૦ નીરાગીનાં વચનોને પૂજ્યભાવે માન આપ્યું. ૪૨૧ નીરાગી ગ્રંથો વાંચું. ૪૨૨ તત્ત્વને જ ગ્રહણ કરું. ૪૨૩ ૪૨૪ નિર્માલ્ય અધ્યયન કરું નહીં. વિચારશક્તિને ખીલવું. ૪૨૫ જ્ઞાન વિના તારો ધર્મ અંગીકૃત કરું નહીં. ૪૨૬ એકાંતવાદ લઈ નહીં. ૪૨૭ નીરાત્રી અધ્યયનો મુર્ખ કરું. ૪૨૮ ધર્મકથા શ્રવણ કરું. ૪૨૯ નિયમિત કર્તવ્ય ચૂકું નહીં. ૪૩૦ અપરાધશિક્ષા તોડું નહીં. !!! Page #220 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૧૪૮ શ્રીમદ્ રાજચંદ્ર ૪૩૧ યાચકની હાંસી કરું નહીં. ૪૩૨ સત્પાત્રે દાન આપ્યું. ૪૩૩ દીનની દયા ખાઉં. ૪૩૪ દુઃખીની હાંસી કરું નહીં. ૪૩૫ ક્ષમાપના વગર શયન કરું નહીં. ૪૩૬ આળસને ઉત્તેજન આપું નહીં. ૪૩૭ સૃષ્ટિક્રમ વિરુદ્ધ કર્મ કરું નહીં, ૪૩૮ ઔશય્યાનો ત્યાગ કર્યું. ૪૩૯ નિવૃત્તિ સાધન એ વિના સઘળું ત્યાગું છું. ૪૪૦ મર્મલેખ કરું નહીં. ૪૪૧ પર દુઃખે દાઝું. ૪૪૨ અપરાધી પર પણ ક્ષમા કરું. ૪૪૩ અયોગ્ય લેખ લખું નહીં. ૪૪૪ આશુપ્રજ્ઞનો વિનય જાળવું, ૪૪૫ ૪૪૬ ધર્મકર્તવ્યમાં દ્રવ્ય આપતાં માયા ન કરું. નમ્ર વીરત્વથી તત્ત્વ બોધું. ૪૪૭ પરમહંસની હાંસી કરું નહીં. ૪૪૮ આદર્શ જોઉં નહીં. ૪૪૯ આદર્શમાં જોઈ હતું નહીં. ૪૫૦ પ્રવાહી પદાર્થમાં મોઢું જોઉં નહીં. અયોગ્ય છબી પડાવું નહીં. ૪૫૧ છબી પડાવું નહીં. ૪૫૨ ૪૫૩ અધિકારનો ગેરઉપયોગ કરું નહીં. ૪૫૪ ખોટી હા કહું નહીં. ૪૫૫ ક્લેશને ઉત્તેજન આપ્યું નહીં. ૪૫૬ નિંદા કરું નહીં. ૪૫૭ કર્તવ્ય નિયમ ચૂકું નહીં. દિનચર્યાનો ગેરઉપયોગ કરું નહીં. ઉત્તમ શક્તિને સાધ્ય કર્યુ. ૪૫૮ ૪૫૯ ४५० શક્તિ વગરનું કૃત્ય કરું નહીં. ૪૬૧ દેશકાળાદિને ઓળખું. ૪૬ર કૃત્યનું પરિણામ જોઉં. ૪૬૩ કોઈનો ઉપકાર ઓળવું નહીં. ૪૬૪ મિથ્યા સ્તુતિ કરું નહીં. ૪૬૫ ખોટા દેવ સ્થાપું નહીં. ૪૬૬ કલ્પિત ધર્મ ચલાવું નહીં. ૪૬૭ સૃષ્ટિભાવને અધર્મ કહું નહીં. ૪૬૮ સર્વ શ્રેષ્ઠ તત્ત્વ લોચનદાયક માનું. !! Page #221 -------------------------------------------------------------------------- ________________ ૪૬૯ માનતા માનું નહીં http://www.ShrimadRajchandra.org ૪૭૦ અયોગ્ય પૂજન કરું નહીં. ૪૭૧ રાત્રે શીતળ જળથી નાઠું નહીં. ૪૭૨ દિવસે ત્રણ વખત નાહું નહીં. ૪૭૩ માનની અભિલાષા રાખું નહીં. ૪૭૪ આલાપાદિ સેવું નહીં. ૪૭૫ બીજા પાસે વાત કરું નહીં. ૪૭ ટ્રંક લક્ષ રાખું નહીં. વર્ષ ૨૦ મું ૧૪૯ ૪૭૭ ઉન્માદ સેવું નહીં. ૪૭૮ રૌદ્રાદિ રસનો ઉપયોગ કરું નહીં. ૪૭૯ શાંત રસને નિંદું નહીં. ૪૮૦ સત્કર્મમાં આડો આવું નહી. (મુળ ગુજ ૪૮૧ પાછો પાડવા પ્રયત્ન કરું નહીં. ૪૮૨ મિથ્યા હઠ લઉં નહીં. ૪૮૩ અવાચકને દુઃખ આપું નહીં. ૪૮૪ ખોડીલાંની સુખશાંતિ વધારું ૪૮૫ નીતિશાસ્ત્રને માન આપું. ૪૮૬ હિંસક ધર્મને વળગું નહીં. ૪૮૭ ૪૮૮ અનાચારી ધર્મને વળગું નહીં. મિથ્યાવાદીને વળગું નહીં. ૪૮૯. શૃંગારી ધર્મને વળગું નહીં. ૪૯૦ અજ્ઞાન ધર્મને વળગું નહીં. ૪૯૧ કેવળ બ્રહ્મને વળગું નહીં. ૪૯૨ ૪૯૩ ૪૯૪ કેવળ ઉપાસના સેવું નહીં. નિયતવાદ સેવું નહીં. ભાવૈ સૃષ્ટિ અનાદિ અનંત કહું નહીં, ૪૯૫ દ્રવ્યે સૃષ્ટિ સાદિઅંત કહું નહીં. પુરુષાર્થને નિંદું નહીં. ૪૯૬ ૪૯૭ નિષ્પાપીને ચંચળતાથી છવું નહીં. ૪૯૮ શરીરનો ભરૂંસો કરું નહીં. ૪૯૯ અયોગ્ય વચને બોલાવું નહીં. ૫૦૦ આજીવિકા અર્થે નાટક કરું નહીં. ૫૦૧ મા, બહેનથી એકાંતે રહે નહીં, પર પૂર્વ સ્નેહીઓને ત્યાં આહાર લેવા જવું નહીં. ૫૦૩ તત્ત્વધર્મનિંદક પર પણ રોષ ધરવો નહીં. ૫૦૪ ધીરજ મૂકવી નહીં. ૫૦૫ ચરિત્રને અદ્ભુત કરવું. ૫૦૬ વિજય, કીર્તિ, યશ સર્વપક્ષી પ્રાપ્ત કરવાં. !!! Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ http://www.ShrimadRajchandra.org ૫૦૭ કોઈનો ઘરસંસાર તોડવો નહીં. શ્રીમદ્ રાજચંદ્ર ૫૦૮ અંતરાય નાખવી નહીં ૫૦૯ શુક્લ ધર્મ ખાંડવો નહીં. ૫૧૦ નિષ્કામ શીલ આરાધવું. ૫૧૧ ત્વરિત ભાષા બોલવી નહીં. ૫૧૨ પાપગ્રંથ ગ્રંથ નહીં. ૫૧૩ સૌર સમય મૌન રહે, ૫૧૪ વિષય સમય મૌન રહું. ૫૧૫ ક્લેશ સમય મૌન રહું. ૫૧૬ જળ પીતાં મૌન રહું. ૫૧૭ જમતાં મૌન રહું. ૫૧૮ પશુપદ્ધતિ જળપાન કરે નહીં. ૫૧૯ ૫૨૦ પ૨૧ પરર પર૩ કૂદકો મારી જળમાં પડું નહીં. ઊંધું થયન કરું નહીં. બે પુરુષ સાથે સૂવું નહીં. બે સ્ત્રીએ સાથે સૂવું નહીં. સ્મશાને વસ્તુમાત્ર ચાખું નહીં. ૫૨૪ શાસ્ત્રની આશાતના કરું નહીં. ૫૨૫ ગુરુ આદિકની તેમ જ. પરવ સ્વાર્થે યોગ, તપ સાધું નહીં. ૫૨૭ દેશાટન કર. ૫૨૮ દેશાટન કરું નહીં. પ૨૯ ચોમાસે સ્થિરતા કરું, ૫૩૦ સભામાં પાન ખાઉ નહીં. ૫૩૧ ૫૩૨ સ્વસ્ત્રી સાથે મર્યાદા સિવાય ફરું નહીં. ભૂલની વિસ્મૃતિ કરવી નહીં ૫૩૩ કં૦ કલાલ, સોનીની દુકાને બેસવું નહીં. ૫૩૪ કારીગરને ત્યાં (ગુરુત્વે) જવું નહીં. ૫૩૫ તમાકુ સેવવી નહીં. ૫૩૬ સોપારી બે વખત ખાવી. ૫૩૭ ગોળ કૂપમાં નાહવા પડું નહીં. ૫૩૮ નિરાશ્રિતને આશ્રય આપું. ૫૩૯ સમય વિના વ્યવહાર બોલવો નહીં. ૫૪૦ પુત્ર લગ્ન કરું. ૫૪૧ પુત્રી લગ્ન કરુ. ૫૪૨ પુનર્લગ્ન કરું નહીં. ૫૪૩ પુત્રીને ભણાવ્યા વગર રહું નહીં. ૫૪૪ સ્ત્રી વિદ્યાશાળી શોધું, કરું. !!! Page #223 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મું ૧૫૧ ૫૪૫ તેઓને ધર્મપાઠ શિખડાવું. ૫૪૬ પ્રત્યેક ગૃહે શાંતિ વિરામ રાખવાં. ૫૪૭ ઉપદેશકને સન્માન આપું. ૫૪૮ ૫૪૯ અનંત ગુણધર્મથી ભરેલી સૃષ્ટિ છે એમ માનું. કોઈ કાળે તત્ત્વ વડે કરી દુનિયામાંથી દુઃખ જશે એમ માનું, ૫૫૦ દખ અને ખેદ ભ્રમણા છે, ૫૫૧ માણસ ચાહે તે કરી શકે. ૫૫૨ શૌર્ય, બુદ્ધિ ઇ૦ નો સુખદ ઉપયોગ કરું. ૫૫૩ કોઈ કાળે મને દુઃખી માનું નહીં. ૫૫૪ સૃષ્ટિનાં દુ:ખ પ્રનાથન કરું, ૫૫૫ સર્વ સાધ્ય મનોરથ ધારણ કરું. ૫૫૬ પ્રત્યેક તત્ત્વજ્ઞાનીઓને પરમેશ્વર માનું. ૫૫૭ પ્રત્યેકનું ગુણતત્ત્વ ગ્રહણ કરું, ૫૫૮ પ્રત્યેકના ગુણને પ્રફુલ્લિત કરું. પપ૯ કુટુંબને સ્વર્ગ બનાવું. ૫૬૦ સૃષ્ટિને સ્વર્ગ બનાવું તો કુટુંબને મોક્ષ બનાવું. ૫૧ તત્ત્વાર્થે સૃષ્ટિને સુખી કરતાં હું સ્વાર્થ અર્ધું. ૫૬૨ સૃષ્ટિના પ્રત્યેક (-) ગુણની વૃદ્ધિ કરું. ૫૬૩ સૃષ્ટિના દાખલ થતાં સુધી પાપ પુણ્ય છે એમ માનું. ૫૬૪ એ સિદ્ધાંત તત્ત્વધર્મનો છે; નાસ્તિકતાનો નથી એમ માનું. હૃદય શોકિત કરે નહીં. ૫૬૫ ૫૬ વાત્સલ્યતાર્થી વૈરીને પણ વશ કર્યુ. ૫૬૭ તું જે કરે છે તેમાં અસંભવ ન માનું. ૫૬૮ શંકા ન કરું; ઉથાપું નહીં; મંડન કરું. પ૬૯ રાજા છતાં પ્રજાને તારે રસ્તે ચડાવું. ૫૭૦ પાપીને અપમાન આવું. ૫૭૧ ન્યાયને ચાહું, વર્તે. ૫૭૨ ગુણનિધિને માન આપું. ૫૭૩ તારો રસ્તો સર્વ પ્રકારે માન્ય રાખું. ૫૭૪ ધર્માલય સ્થાપું. ૫૭૫ વિદ્યાલય સ્થાપું. ૫૭૬ નગર સ્વચ્છ રાખું. ૫૭૭ વધારે કર નાખું નહીં. ૫૭૮ પ્રજા પર વાત્સલ્યતા ધરાવું. ૫૭૯ ૫૮૦ ૫૮૧ ૫૮૨ કોઈ વ્યસન સેવું નહીં. બે સ્ત્રી પરણું નહીં. તત્ત્વજ્ઞાનના પ્રાયોજનિક અભાવે બીજી પરણું તે અપવાદ. બે ( ) પર સમભાવે જોઉં. !!! Page #224 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૧૫૨ ૫૮૩ સેવક તત્ત્વજ્ઞ રાખું. ૫૮૪ અજ્ઞાન ક્રિયા તજી દઉં. ૫૮૫ જ્ઞાન ક્રિયા સેવવા માટે. ૫૮૬ કપટને પણ જાણવું. ૫૮૭ અસૂયા સેવું નહીં. ૫૮ ધર્મ આજ્ઞા સર્વથી શ્રેષ્ઠ માનું છું. ૫૮૯ સદ્ગતિ ધર્મને જ સેવીશ. ૫૯૦ સિદ્ધાંત માનીશ, પ્રણીત કરીશ. ૫૯૧ ૫૯૨ ૫૯૩ ધર્મ મહાત્માઓને સન્માન દઈશ. જ્ઞાન વિના સઘળી યાચનાઓ ત્યાગું છું. વિશ્વાચારી યાચના સેવું છું. ૫૪ ચતુર્માસે પ્રવાસ કરું નહીં. ૫૯૫ જેની તેં ના કહી તે માટે શોધું કે કારણ માગું નહીં. ૫૯૬ દેહઘાત કરું નહીં. ૫૯૭ વ્યાયામાદિ સેવીશ. ૫૯૮ પૌષધાદિક વ્રત સેવું છું. બાંધેલો આશ્રમ સેવું છું. અકરણીય ક્રિયા, જ્ઞાન સાધું નહીં. પાપ વ્યવહારના નિયમ બાંધું નહીં. ૫૯૯ 900 ૬૦૧ ૬૦૨ 903 રાત્રે ક્ષૌરકર્મ કરાવું નહીં. ૬૦૪ ઠાંસોઠાંસ સોડ તાણું નહીં. ધૃતરમણ કરું નહીં. 909 ૬૦૭ ૬૦૮ SOC ૬૦૫ અયોગ્ય જાગૃતિ ભોગવું નહીં. રસસ્વાદે તનધર્મ મિથ્યા કરું નહીં. એકાંત શારીરિક ધર્મ આરાધું નહીં. અનેક દેવ પૂજું નહીં. ગુણસ્તવન સર્વોત્તમ ગણું. ૬૧૦ સદ્ગુણનું અનુકરણ કરું ૬૧૧ શૃંગારી જ્ઞાતા પ્રભુ માનું નહીં. ૬૧૨ સાગર પ્રવાસ કરું નહીં. ૬૧૩ આશ્રમ નિયમોને જાણું. ૬૧૪ ક્ષારકર્મ નિયમિત રાખવું. ૬૧૫ જ્વરાદિકમાં સ્નાન કરવું નહીં. ૬૧૬ જળમાં ડૂબકી મારવી નહી. ૬૧૭ ૬૧૮ ૬૧૯ ૬૨૦ કૃષ્ણાદિ પાપ લેશ્માનો ત્યાગ કરું છું. સમ્યક સમયમાં અપધ્યાનનો ત્યાગ કરું છું. નામભક્તિ સેવીશ નહીં. ઊભા ઊભા પાણી પીઉં ની !! Page #225 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મું ૧૫૩ ૬ર૧ આહાર અંતે પાણી પીઉં નહીં. વરર ચાલતાં પાણી પીઉં નહીં. ૬ર૩ રાત્રે ગળ્યા વિના પાણી પીઉં નહીં. ૬૪ મિચ્છા ભાષણ કરું નહીં. ૬૫ સત્શબ્દોને સન્માન આપ્યું. કરવ અયોગ્ય આંખે પુરુષ નીરખું નહીં. કર૭ અયોગ્ય વચન ભાખે નહીં. ૬૮ ઉંઘાડે શિરે બેસું નહીં. ૬૨૯ વારંવાર અવયવો નીરખું નહીં. 930 સ્વરૂપની પ્રશંસા કરું નહીં. ૬૩૧ કાયા પર ગૂદ્ધભાવે રાચું નહીં. ૬૩૨ ભારે ભોજન કરું નહીં. ૬૩૩ તીવ્ર હૃદય રાખું નહીં. ૬૩૪ માનાર્થે નૃત્ય કરે નહીં. ૬૩૫ કીર્ત્યર્થે પુણ્ય કરું નહીં. ૬૩૬ કલ્પિત કથાર્દષ્ટાંત સત્ય કહ્યું નહીં. ૬૩૭ અજાણી વાટે રાત્રે ચાલું નહીં. ૬૩૮ શક્તિનો ગેરઉપયોગ કરું નહીં. ૬૩૯ સ્ત્રીપક્ષે ધન પ્રાપ્ત કરું નહીં. ५४० વંધ્યાને માતૃભાવે સત્કાર દઉં, ૬૪૧ અમૃતધન લઈ નહીં. ૬૪૨ વળદાર પાઘડી બાંધું નહીં. ૬૪૩ વળદાર ચલોઠો પહેરું નહીં. ૬૪૬ ૬૪૭ ૬૪૮ ૬૪૯ ૬૫૦ ૬૫૧ નિર્ધનાવસ્થાનો શોક કરું નહીં. ઉપર પરદુઃખે હર્ષ ધરું નહીં. ૬૫૩ જેમ બને તેમ ધવળ વસ્ત્ર સર્જ ૬૫૪ દિવસે તેલ નાંખું નહીં. ૬૪૪ મલિન વસ્ત્ર પહેરું. ૬૪૫ મૃત્યુ પાછળ રાગથી રોઉં નહીં. વ્યાખ્યાનશક્તિને આરાધું. ધર્મ નામે ક્લેશમાં પડું નહીં. તારા ધર્મ માટે રાજદ્વારે કેસ મૂકું નહીં. બને ત્યાં સુધી રાજદ્વારે ચઢું નહીં. શ્રીમંતાવસ્થાએ વિ0 શાળાથી કરું. !!! ૬૫૫ સ્ત્રીએ રાત્રે તેલ નાંખવું નહીં. ૬૫૬ પાપપર્વ સેવું નહીં. ૬૫૭ ધર્મી, સુયશી એક કૃત્ય કરવાનો મનોરથ ધરાવું છું. ૬૫૮ ગાળ સાંભળું પણ ગાળ દઉં નહીં. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર શુક્લ એકાંતનું નિરંતર સેવન કરું છું. સર્વ ધાક મેળાપમાં જ નહીં. ૬૫૯ 990 ૬૬૧ ઝાડ તળે રાત્રે શયન કરું નહીં. વર કૂવા કાંઠે રાત્રે બેસું નહીં. ૬૬૩ ૬૬૪ ઐક્ય નિયમને તો નહીં. તન, મન, ધન, વચન અને આત્મા સમર્પણ કરું છું. ઉપ મિથ્યા પરદ્રવ્ય ત્યાગ છે. ડ અયોગ્ય શયન ત્યાગું છું. ૬૭ અયોગ્ય દાન ત્યાગું છું. ઙઙ બુદ્ધિની વૃદ્ધિના નિયમો તજું નહીં. ૬૬ દાસત્વ-પરમ-લાભ ત્યાગું છું. 990 ધર્મપૂર્તતા ત્યાગું છું. ૬૭૧ માયાથી નિવર્તી છું. ૬૭૨ પાપમુક્ત મનોરથ સ્મૃત કરું છું. ૬૭૩ વિદ્યાદાન દેતાં છલ ત્યાગું છું. ૬૭૪ સંતને સંકટ આપું નહીં. ૬૭૫ અજાણ્યાને રસ્તો બતાવું. ૬૭૬ બે ભાવ રાખું નહીં. ૬૭૭ વસ્તુમાં સેળભેળ કરું નહીં. ५७८ ૬૭૯ ५८० ૬૮૧ ૬૮૨ ૬૮૩ ૬૮૪ જીવહિંસક વ્યાપાર કરું નહીં. ના કહેલાં અથાણાદિક સેવું નહીં. એક કુળમાં કન્યા આપું નહીં, લઉં નહીં. સામા પક્ષનાં સગાં સ્વધર્મી જ ખોળીશ. ધર્મકર્તવ્યમાં ઉત્સાહાદિનો ઉપયોગ કરીશ. આજીવિકા અર્થે સામાન્ય પાપ કરતાં પણ કંપતો જઈશ. ધર્મમિત્રમાં માયા રમું નહીં. ૬૫ ચતુર્થી ધર્મ વ્યવહારમાં ભૂલીશ નહીં. સત્યવાદીને સહાયભૂત થઈશ. ધૂર્ત ત્યાગને ત્યાગું છું. પ્રાણી પર કોપ કરવો નહીં. ૬૮૬ ૬૮૭ ૬૮૮ ૬૮૯ વસ્તુનું તત્ત્વ જાણવું. ૬૯૦ સ્તુતિ, ભક્તિ, નિત્યકર્મ વિસર્જન કરું નહીં. ૬૯૧ અનર્થ પાપ કરું નહીં. ૬૯૨ આરભોપાધિ ત્યાગું છું. ૬૯૩ કુસંગ ત્યાગું છું. ૬૯૪ મોહ ત્યાગું છું. ૬૯૫ ૬૯૬ દોષનું પ્રાયશ્ચિત કરીશ. પ્રાયશ્ચિત્તાદિકની વિસ્મૃતિ નહીં કરું. !! Page #227 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મું ૬૯૭ સઘળા કરતાં ધર્મવર્ગ પ્રિય માનીશ. ૬૯૮ તારો ધર્મ ત્રિકરણ શુદ્ધ સેવવામાં પ્રમાદ નહીં કરું. ૬૯૯ ૭૦૦ ܀܀܀܀ ૧૫૫ ૨૦ એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની, હે વાદીઓ ! મને તમારે માટે દર્શાવે છે, કારણ ‘શિખાઉ’ કવિઓ કાવ્યમાં જેમ તેમ ખામી દાબવા જ' શબ્દનો ઉપયોગ કરે છે, તેમ, તમે પણ 'જ' એટલે 'નિશ્ચયતા', 'શિખાઉં" જ્ઞાન વડે કહો છો, મારો મહાવીર એમ કોઈ કાળે કહે નહીં; એ જ એની સત્કવિની પેઠે ચમત્કૃતિ છે !!! ૧ વચનામૃત ૧ આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુ:ખ, ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. ૨. એકાંત ભાવી કે એકાંત ન્યાયદોષને સન્માન ન આપજો. ૩ કોઈનો પણ સમાગમ કરવા યોગ્ય નથી છતાં જ્યાં સુધી તેવી દશા ન થાય ત્યાં સુધી સત્પુરુષનો સમાગમ અવશ્ય સેવવો ઘટે છે. ૪ જે કૃત્યમાં પરિણામે દુઃખ છે તેને સન્માન આપતાં પ્રથમ વિચાર કરો, ૫ કોઈને અંતઃકરણ આપશો નહીં, આપો તેનાથી ભિન્નતા રાખશો નહીં; ભિન્નતા રાખો ત્યાં અંતઃકરણ આપ્યું તે ન આપ્યા સમાન છે. ૬ એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, અને એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે; એ આશ્ચર્યકારક પણ સમજવા યોગ્ય કથન છે. ૭ યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. ૮ આપણે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતાં અટકશો નહીં. હું તો જ લોકાપવાદ સહન કરવા કે જેથી તે જ લોકો પોતે કરેલા અપવાદનો પુનઃ પશ્ચાત્તાપ કરે. ૧૦ હજારો ઉપદેશવચનો, કથન સાંભળવા કરતાં તેમાંનાં થોડાં વચનો પણ વિચારવાં તે વિશેષ કલ્યાણકારી છે. ૧૧ નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે; આનંદના કારણરૂપ થઈ પડે છે. ૧૨ જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભુત નિધિના ઉપભોગી થાઓ. ૧૩ સ્ત્રીજાતિમાં જેટલું માયાકપટ છે તેટલું ભોળપણું પણ છે. ૧૪ પઠન કરવા કરતાં મનન કરવા ભણી બહુ લક્ષ આપજો. ૧૫ મહાપુરુષનાં આચરણ જોવા કરતાં તેનું અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા છે. ૧૬ વચનસપ્તશતી' પુનઃ પુનઃ સ્મરણમાં રાખો. ૧. સાતસો મહાનીતિ, જુઓ અંક ૧૯ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૧૭ મહાત્મા થવું હોય તો ઉપકારબુદ્ધિ રાખો; સત્પુરુષના સમાગમમાં રહો; આહાર, વિહારાદિમાં અલુબ્ધ અને નિયમિત રહો; સત્શાસ્ત્રનું મનન કરો; ઊંચી શ્રેણીમાં લક્ષ રાખો. ૧૮ એ એક્કે ન હોય તો સમજીને આનંદ રાખતાં શીખો. ૧૯ વર્તનમાં બાલક થાઓ, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ થાઓ. ૨૦ રાગ કરવો નહીં, કરવો તો સત્પુરુષ પર કરવો; દ્વેષ કરવો નહીં, કરવો તો કુશીલ પર કરવો. ૧ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યથી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો. ૨૨ મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. ૩ આ સંસારને શું કરવો ? અનંત વાર થયેલી માને આજે સ્ત્રીરૂપે ભોગવીએ છીએ. ૨૪ નિગ્રંથતા ધારણ કરતાં પહેલાં પૂર્ણ વિચાર કરજો; એ લઈને ખામી આણવા કરતાં અલ્પારંભી થજો. ૫ સમર્થ પુરુષો કલ્યાણનું સ્વરૂપ પોકારી પોકારીને કહી ગયા; પણ કોઈ વિરલાને જ તે યથાર્થ સમજાયું. ર૬ સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે. ૨૭ કુપાત્ર પણ સત્પુરુષના મુકેલા હસ્તથી પાત્ર થાય છે, જેમ છાશથી શુદ્ધ થયેલો સોમલ શરીરને નીરોગી કરે છે. ૨૮ આત્માનું સત્યસ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે, છતાં ભ્રાંતિથી ભિન્ન ભાસે છે, જેમ ત્રાંસી આંખ કરવાથી ચંદ્ર બે દેખાય છે. ૨૯ યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશો નહીં કે આપનારનો ઉપકાર ઓળવશો નહીં. ૩૩ અમે બહુ વિચાર કરીને આ મૂળતત્ત્વ શોધ્યું છે કે,-ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. ૩૧ રડાવીને પણ બચ્ચાંના હાથમાં રહેલો સોમલ લઈ લેવો. ૩૨ નિર્મળ અંતઃકરણથી આત્માનો વિચાર કરવો યોગ્ય છે. ૩૩ જ્યાં 'હું' માને છે ત્યાં 'તું' નથી; જ્યાં 'તું' માને છે ત્યાં 'તું' નથી. ૩૪ હે જીવ ! હવે ભોગથી શાંત થા, શાંત. વિચાર તો ખરો કે એમાં કયું સુખ છે ? ૩૫ બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં. ૩૬ સંજ્ઞાન અને સીલને સાથે દોરજે. ૩૭ એકથી મૈત્રી કરીશ નહીં, કર તો આખા જગતથી કરજે. ૩૮ મહા સૌંદર્યથી ભરેલી દેવાંગનાના ક્રીડાવિલાસ નિરીક્ષણ કરતાં છતાં જેના અંતઃકરણમાં કામથી વિશેષ વિશેષ વિરાગ છૂટે છે તેને ધન્ય છે, તેને ત્રિકાળ નમસ્કાર છે. ૩૯ ભોગના વખતમાં યોગ સાંભરે એ હળુકર્મીનું લક્ષણ છે. ૪૦ આટલું હોય તો હું મોક્ષની ઇચ્છા કરતો નથીઃ આખી સૃષ્ટિ સીલને સેવે, નિયમિત આયુષ્ય, નીરોગી શરીર, અચળ પ્રેમી પ્રેમદા, આજ્ઞાંકિત અનુચર, કુળદીપક પુત્ર, જીવનપર્યંત બાલ્યાવસ્થા, આત્મતત્ત્વનું ચિંતવન. ૪૧ એમ કોઈ કાળે થવાનું નથી, માટે હું તો મોક્ષને જ ઇચ્છું છું. ૪૨ સૃષ્ટિ સર્વ અપેક્ષાએ અમર થશે ? ૪૩ કોઈ અપેક્ષાએ હું એમ કહું છું કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હોત તો બહુ વિવેકી ધોરણથી પરમાનંદમાં વિરાજમાન હોત. ૧. પાહી ગુપ્ત ચમત્કારનો Page #229 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મું ૪૪ શુક્લ નિનાવસ્થાને હું બહુ માન્ય કરું છું, ૪૫ સૃષ્ટિલીલામાં શાંતભાવથી તપશ્ચર્યા કરવી એ પણ ઉત્તમ છે. ૪૬ એકાંતિક કથન કથનાર જ્ઞાની ન કહી શકાય. ૪૭ શુક્લ અંતઃકરણ વિના મારાં કથનને કોણ દાદ આપશે ? ૪૮ જ્ઞાતપુત્ર ભગવાનના કંથનની જ બલિહારી છે, ૧૫૭ ૪૯ હું તમારી મૂર્ખતા પર હસું છું કે - નથી જાણતા ગુપ્ત ચમત્કારને છતાં ગુરુપદ પ્રાપ્ત કરવા મારી પાસે કાં પધારો જ ૫૦ અહો ! મને તો કૃતઘ્ની જ મળતા જણાય છે, આ કેવી વિચિત્રતા છે ! ૫૧ મારા પર કોઈ રાગ કરો તેથી હું રાજી નથી, પરંતુ કંટાળો આપશો તો હું સ્તબ્ધ થઈ જઈશ અને એ મને પોસાશે પણ નહીં. પર હું કહું છું એમ કોઈ કરશો ? મારું કહેલું સઘળું માન્ય રાખશો ? મારાં કહેલાં ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો ? હા હોય તો જ હે સત્પુરુષ ! તું મારી ઇચ્છા કરજે. ઇશે. ૫૩ સંસારી જીવોએ પોતાના લાભને માટે દ્રવ્યરૂપે મને હસતો રમતો મનુષ્ય લીલામય કર્યો ! ૫૪ દેવદેવીની તુષમાનતાને શું કરીશું ? જગતની તુષમાનતાને શું કરીશું ? તુષમાનતા સત્પુરુષની ૫૫ હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. પદ્મ એમ સમજો કે તમે તમારા આત્માના હિત માટે પરવરવાની અભિલાષા રાખતા છતાં એથી નિરાશા પ્રાપ્ત થઈ તો તે પણ તમારું આત્મહિત જ છે. ૫૭ તમારા શુભ વિચારમાં પાર પડો; નહીં તો સ્થિર ચિત્તથી પાર પડ્યા છો એમ સમજો. ૫૮ જ્ઞાનીઓ અંતરંગ ખેદ અને હર્ષથી રહિત હોય છે. ૫૯ જ્યાં સુધી તે તત્ત્વની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી મોક્ષની તાત્પર્યતા મળી નથી. ૬૦ નિયમ પાળવાનું દૃઢ કરતાં છતાં નથી પળતો એ પૂર્વકર્મનો જ દોષ છે એમ જ્ઞાનીઓનું કહેવું છે. ૬૧ સંસારરૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પરોણા દાખલ છે. કર એ જ ભાગ્યશાલી કે જે દુભાગ્યશાલીની દયા ખાય છે. ૬૩ શુભ દ્રવ્ય એ શુભ ભાવનું નિમિત્ત મહર્ષિઓ કહે છે. ૬૪ સ્થિર ચિત્ત કરીને ધર્મ અને શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરો. ૬૫ પરિગ્રહની મૂર્ધા પાપનું મૂળ છે. ૬૬ જે કૃત્ય કરવા વખતે વ્યામોહસંયુક્ત ખેદમાં છો, અને પરિણામે પણ પસ્તાઓ છો, તો તે નૃત્યને પૂર્વકર્મનો દોષ જ્ઞાનીઓ કહે છે. ૬૭ જડભરત અને જનક વિદેહીની દશા મને પ્રાપ્ત થાઓ. ૬૮ સત્પુરુષના અંતઃકરણે આચર્યો કિવા કહ્યો તે ધર્મ. ૬૯ અંતરંગ મોહગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા છે, ૭૦ વ્રત લઈને ઉલ્લાસિત પરિણામે ભાંગશો નહીં. ૭૧ એકનિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. કર ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, પરિણામ એ બંધ, ભ્રમ એ મિથ્યાત્વ, બ્રહ્મ તે આત્મા અને શંકા એ જ શલ્ય છે. શોકનો સંભારવો નહીં; આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી. ૭૩ જગત જેમ છે તેમ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જુઓ. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૭૪ શ્રી ગૌતમને ચાર વેદ પઠન કરેલા જોવાને શ્રીમત્ મહાવીર સ્વામીએ સમ્યનેત્ર આપ્યાં હતાં. ૭૫ ભગવતીમાં કહેલી 'પુદ્ગલ નામના પરિવ્રાજકની કથા તત્ત્વજ્ઞાનીઓનું કહેલું સુંદર રહસ્ય છે. ૭૬ વીરનાં કહેલાં શાસ્ત્રમાં સોનેરી વચનો છૂટક છૂટક અને ગુપ્ત છે. ૭૭ સમ્યનેત્ર પામીને તમે ગમે તે ધર્મશાસ્ત્ર વિચારો તોપણ આત્મહિત પ્રાપ્ત થશે. ૭૮ કુદરત, આ તારો પ્રબલ અન્યાય છે કે મારી ધારેલી નીતિએ મારો કાલ વ્યતીત કરાવતી નથી ! (કુદરત તે પૂર્વિતકર્મ ૭૯ માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે. ૮૦ ઉત્તરાધ્યયન નામનું જૈનસૂત્ર તત્ત્વદૃષ્ટિએ પુનઃ પુનઃ અવલોકો. ૮૧ જીવતાં મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઇચ્છવા યોગ્ય છે. દર કૃતઘ્નતા જેવો એકે મહા દોષ મને લાગતો નથી. ૮૩ જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત ! ૮૪ વસ્તુને વસ્તુગતે જુઓ. ૮૫ ધર્મનું મૂળ વિ છે. ૮૬ તેનું નામ વિદ્યા કે જેનાથી અવિદ્યા પ્રાપ્ત ન થાય. ૮૭ વીરના એક વાક્યને પણ સમજો. ૮૮ અહંપદ, કૃતઘ્નતા, ઉત્સુત્રપ્રરૂપણા, અવિવેકધર્મ એ માઠી ગતિનાં લક્ષણો છે. ૮૯ સ્ત્રીનું કોઈ અંગ લેશમાત્ર સુખદાયક નથી છતાં મારો દેહ ભોગવે છે. ૯૦ દેર અને દેહાર્થમમત્વ એ મિથ્યાત્વ લક્ષણ છે. ૯૧ અભિનિવેશના હૃદયમાં ઉત્સૂત્રરૂપણા ન થાય તેને હું મહાભાગ્ય, જ્ઞાનીઓના કહેવાથી કહું છું, હર સ્યાદવાદ શૈલીએ જોતાં કોઈ મત અસત્ય નથી. ૯૩ સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. ૯૪ અભિનિવેશ જેવું એક્કે પાખંડ નથી. ૯૫ આ કાળમાં આટલું વધ્યુ- ઝાઝા મત, ઝાઝા તત્ત્વજ્ઞાનીઓ, ઝાઝી માયા અને ઝાઝો પરિગ્રહવિશેષ. ઉર્દુ તત્ત્વાભિલાષાથી મને પૂછો તો હું તમને નીરાગીધર્મ બોધી શકું ખરો, ૯૭ આખા જગતના શિષ્ય થવારૂપ દૃષ્ટિ જેણે વેદી નથી તે સદ્ગુરુ થવાને યોગ્ય નથી. હૃદ કોઈ પણ શુદ્ધાશુદ્ધ ધર્મકરણી કરતો હોય તો તેને કરવા દો, ૯૯ આત્માનો ધર્મ આત્મામાં જ છે. ૧૦૦ મારા પર સઘળા સરળ ભાવથી હુકમ ચલાવો તો હું રાજી છું. ૧૦૧ હું સંસારથી લેશ પણ રાગસંયુક્ત નથી છતાં તેને જ ભોગવું છું; કાંઈ મેં ત્યાગ્યું નથી. ૧૦૨ નિર્વિકારી દશાથી મને એકલી રહેવા દો. ૧૦૩ મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું છે તે જ્ઞાન સર્વ આત્મામાં છે, પણ આર્વિભાવ કરવું જોઈએ. ૧૩૪ બહુ છકી જાઓ તોપણ મહાવીરની આજ્ઞા તોડશો નહીં ગમે તેવી શંકા થાય તોપણ મારી વી વીરને નિઃશંક ગણજો. ૧. શતક ૧૧, ઉદ્દેશ ૧૨ માં. Page #231 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મું ૧૫૯ ૧૦૫ પાર્શ્વનાથ સ્વામીનું ધ્યાન યોગીઓએ અવશ્ય સ્મરવું જોઈએ છે. નિઃ૦-એ નાગની છત્રછાયા વેળાનો પાર્મનાથ ઔર હતો ૧૦૬ ગજસુકુમારની ક્ષમા અને રાજેમતી રહનેમીને બોધે છે તે બોધ મને પ્રાપ્ત થાઓ. ૧૦૭ ભોગ ભોગવતાં સુધી [જ્યાં સુધી તે કર્મ છે ત્યાં સુધી‚ મને યોગ જ પ્રાપ્ત રહો । ૧૦૮ સર્વ શાસ્ત્રનું એક તત્ત્વ મને મળ્યું છે એમ કહું તો મારું અહંપદ નથી. ૧૦૯ ન્યાય મને બહુ પ્રિય છે. વીરની શૈલી એ જ ન્યાય છે, સમજવું દુર્લભ છે. ૧૧૦ પવિત્ર પુરુષોની કૃપાદૃષ્ટિ એ જ સમ્યક્દર્શન છે. ૧૧૧ ભર્તૃહરિએ કહેલો ત્યાગ વિશુદ્ધ બુદ્ધિથી વિચારતાં ઘણી ઊર્ધ્વજ્ઞાનદશા થતાં સુધી વર્તે છે. ૧૧૨ કોઈ ધર્મથી હું વિરુદ્ધ નથી. સર્વ ધર્મ હું પાળું છું. તમે સઘળાં ધર્મથી વિરુદ્ધ છો એમ કહેવામાં મારો ઉત્તમ હેતુ છે. ૧૧૩ તમારો માનેલો ધર્મ મને કયા પ્રમાણથી બોધો છો તે મારે જાણવું જરૂરનું છે. ૧૧૪ શિથિલ બંધ દૃષ્ટિથી નીચે આવીને જ વિખેરાઈ જાય. (-જો નિર્જરામાં આવે તો.) ૧૧૫ કોઈ પણ શાસ્ત્રમાં મને શંકા ન હો. ૧૧૬ દુઃખના માર્યા વૈરાગ્ય લઈ જગતને આ લોકો ભ્રમાવે છે. ૧૧૭ અત્યારે, હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. ૧૧૮ તું સત્પુરુષનો શિષ્ય છે. ૧૧૯ એ જ મારી આશા છે. ૧૨૦ મને કોઈ ગજસુકુમાર જેવો વખત આવો. ૧૨૧ કોઈ રાજેમતી જેવો વખત આવો. ૧૨૨ સત્પુરુષો કહેતા નથી, કરતા નથી; છતાં તેની સત્પુરુષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે. ૧૨૩ સંસ્થાનવિચયધ્યાન પૂર્વધારીઓને પ્રાપ્ત થતું હશે એમ માનવું યોગ્ય લાગે છે. તમે પણ તેને ધ્યાવન કરો. ૧૨૪ આત્મા જેવો કોઈ દેવ નથી. ૧રપ કોણ ભાગ્યશાળી । અવિરતિ સમ્યગ્દષ્ટિ કે વિરાંત જ ૧૨૬ કોઈની આજીવિકા તોડશો નહીં. ૨૨ સ્વરોદય જ્ઞાન મુંબઈ, કારતક, ૧૯૪૩ આ ગ્રંથ ‘સ્વરોદય જ્ઞાન' વાંચનારના કરકમળમાં મૂકતાં તે વિષે કેટલીક પ્રસ્તાવના કરવી યોગ્ય છે એમ ગણી તેવી પ્રવૃત્તિ કરું છું. 'સ્વરોદય જ્ઞાન'ની ભાષા અર્ધ હિંદી અને અર્ધ ગુજરાતી આપણે જોઈ શકીશું, તેના કા એ આત્માનુભવી માણસ હતા; પરંતુ બેમાંથી એકે ભાષા સંપ્રદાયપૂર્વક ભણ્યા હોય એવું કંઈ જણાતું નથી. એથી એમની આત્મશક્તિ કે યોગદાને કંઈ બાધા નથી; તેમ ભાષાશાસ્ત્રી થવાની તેમની કંઈ ઇચ્છા પણ રહી હોય એમ નહીં હોવાથી પોતાને જે કંઈ અનુભવગમ્ય થયું છે, તેમાંનો લોકોને મર્યાદાપૂર્વક કંઈ પણ બોધ જણાવી દેવો, એ તેમની જિજ્ઞાસાથી આ ગ્રંથની ઉત્પત્તિ છે - અને એમ હોવાથી જ ભાષા કે છંદની ટાપટીપ અથવા યુક્તિપ્રયુક્તિનું વધારે દર્શન આ ગ્રંથમાં જોઈ શકતા નથી.. જગત જ્યારે અનાદિ અનંત માટે છે, ત્યારે પછી તેની વિચિત્રતા ભણીમાં વિસ્મયતા શું કરીએ ? આજ કદાપિ જડવાદ માટે સંશોધન ચાલી રહી આત્મવાદને ઉડાવી દેવાનું પ્રયત્ન છે - તો Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર એવા પણ અનંત કાળ આવ્યા છે કે આત્મવાદનું પ્રાધાન્યપણું હતું, તેમ જડવાદ માટે પણ હતું. તત્ત્વજ્ઞાનીઓ એ માટે કંઈ વિચારમાં પડી જતા નથી, કારણ જગતની એવી જ સ્થિતિ છે, ત્યાં વિકલ્પથી આત્માને દુખવવો કાં ? પણ સર્વ વાસનાનો ત્યાગ કર્યા પછી જે વસ્તુનો અનુભવ થયો, તે વસ્તુ શું, અર્થાત્ પોતે અને બીજું શું ? કે પોતે તે પોતે, એ વાતનો નિર્ણય લીધો. ત્યાર પછી તો ભેદવૃત્તિ રહી નહીં, એટલે દર્શનની સમ્યકતાથી તેઓને એ જ સમ્મતિ રહી કે મોહાધીન આત્મા પોતે પોતાને ભૂલી જઈ જડપણું સ્વીકારે છે, તેમાં કંઈ આશ્ચર્ય નથી. વળી તેનું સ્વીકારવું શબ્દની તકરારમાં- ܀܀܀܀܀ વર્તમાન સૈકામાં અને વળી તેનાં પણ કેટલાંક વર્ષ વ્યતીત થતાં સુધી ચિદાનંદજી આત્મજ્ઞનું વિદ્યમાનપણું હતું, ઘણો જ સમીપનો વખત હોવાથી જેમને તેમનાં દર્શન થયેલા, સમાગમ થયેલો, અને જેઓને તેમની દશાનો અનુભવ થયેલો તેમાંનાં કેટલાંક પ્રતીતિવાળાં મનુષ્યોથી તેમને માટે જાણી શકાયું છે, તેમ હજુ પણ તેવાં મનુષ્યોથી જાણી શકાય તેવું છે. જૈન મુનિ થયા પછી પોતાની નિર્વિકલ્પ દશા થઈ જવાથી ક્રમપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી યમનિયમ તેઓ હવે પાળી શકશે નહીં, તેમ તેમને લાગ્યું, જે પદાર્થની પ્રાપ્તિ માટે યમનિયમનું ક્રમપૂર્વક પાલન રહ્યું છે, તે વસ્તુની પ્રાપ્તિ થઈ તો પછી તે શ્રેણીએ પ્રવર્તવું અને ન પ્રવર્તવું બન્ને સમ છે, આમ તત્ત્વજ્ઞાનીઓની માન્યતા છે. જેને અપ્રમત્ત ગુણસ્થાનકે રહેલો મુનિ એમ નિર્ગુથ પ્રવચનમાં માનેલું છે, એમાંની સર્વોત્તમ જાતિ માટે કાંઈ કહેવાઈ શકાતું નથી, પણ એકમાત્ર તેમના વચનનો મારા અનુભવજ્ઞાનને લીધે પરિચય થતાં એમ કહેવાનું બની શક્યું છે કે તેઓ મધ્યમ અપ્રમત્તદશામાં પ્રાયે હતા. વળી યમનિયમનું પાલન ગૌણતાએ તે દશામાં આવી જાય છે. એટલે વધારે આત્માનંદ માટે તેમણે એ દશા માન્ય રાખી. આ કાળમાં એવી દશાએ પહોંચેલા બહુ જ થોડા મનુષ્યની પ્રાપ્તિ પણ દુર્લભ છે, ત્યાં અપ્રમત્તતા વિષે વાતનો અસંભવ ત્વરાએ થશે એમ ગણી તેઓએ પોતાનું જીવન અનિયતપણે અને ગુપ્તપણે ગાળ્યું. એવી જ દશામાં જો તેઓ રહ્યા હોત તો ઘણાં મનુષ્યો તેમના મુનિપણાનીં સ્થિતિશિથિલતા સમજત અને તેમ સમજવાથી તેઓ પર આવા પુરુષથી અધીષ્ટ છાપ ન પડત. આવો હાર્દિક નિર્ણય હોવાથી તેઓએ એ દશા સ્વીકારી.- ܀܀܀܀܀ णमो जहट्ठिय वत्थुवाईणं રૂપાતીત વ્યતીતમલ, પૂર્ણાનંદી ઈસ ચિદાનંદ નાકું નમત, વિનય સહિત નિજ શીસ....... રૂપથી રહિત, કર્મરૂપી મેલ જેનો નાશ પામ્યો છે. પૂર્ણ આનંદના જે સ્વામી છે, તેને ચિદાનંદજી પોતાનું મસ્તક નમાવી વિનય સતિ નમસ્કાર કરે છે. રૂપાતીત- એ શબ્દથી પરમાત્મ-દશા રૂપ રહિત છે, એમ સૂચવ્યું. વ્યીનમલ- એ શબ્દથી કર્મનો નાશ થવાથી તે દશા પ્રાપ્ત થાય છે, એમ સૂચવ્યું. પૂર્ણાનંદી ઈસ- એ શબ્દથી તે દશાના સુખનું વર્ણન કહ્યું કે જ્યાં સંપૂર્ણ આનંદ છે, તેનું સ્વામિત્વ એમ સૂચવ્યું, રૂપરહિત તો આકાશ પણ છે, એથી કર્મમલ જવાથી આત્મા જરૂપ સિદ્ધ થાય, એ આશંકા જવા કહ્યું કે તે દશામાં આત્મા પૂર્ણાનંદનો ઇશ્વર છે, અને એવું તેનું રૂપાતીતપણું છે. ચિદાનંદ તાકું નમત- એ શબ્દો વડે પોતાની તે પર નામ લઈને અનન્ય પ્રીતિ દર્શાવી. Page #233 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મું સમુચ્ચયે નમસ્કાર કરવામાં જે ભક્તિ તેનાં નામ લઈ પોતાનું એકત્વ દર્શાવી વિશેષ ભક્તિનું પ્રતિપાદન કર્યું. વિનય સહિત- શબ્દથી યથાયોગ્ય વિધિનો બોધ કર્યો. ભક્તિનું મૂળ વિનય છે, એમ દર્શાવ્યું. ૧૬૧ નિજ શીસ- એ શબ્દથી દેહના સઘળા અવયવોમાં મસ્તક એ શ્રેષ્ઠ છે, અને એના નમાવવાથી સર્વાંગ નમસ્કાર થયો. તેમજ શ્રેષ્ઠ વિધિ મસ્તક નમાવી નમસ્કાર કરવાની છે, એમ સૂચવ્યું. નિજ શબ્દથી આત્મત્વ જુદું દર્શાવ્યું, કે મારા ઉપાધિજન્ય દેહનું જે ઉત્તમાંગ .......(શીસ) કાલજ્ઞાનાદિક થકી, લહી આગમ અનુમાન; ગુરુ કરુના કરી કહત હૂં, શુચિ સ્વરોદયજ્ઞાન. કાલજ્ઞાન નામના ગ્રંથ વગેરેથી, જૈન સિદ્ધાંતમાં કહેલા બોધના અનુમાનથી અને ગુરુની કૃપાના પ્રતાપ વડે કરીને સ્વરોદયનું પવિત્ર જ્ઞાન કહું છું. કાલજ્ઞાન એ નામનો અન્ય દર્શનમાં આયુષ્ય જાણવાનો બોધ કરનારો ઉત્તમ ગ્રંથ છે અને તે સિવાયના આદિ શબ્દથી બીજા ગ્રંથનો પણ આધાર લીધો છે, એમ કહ્યું. કે આગમ અનુમાન- એ શબ્દથી એમ દર્શાવ્યુ કે જૈન શાસ્ત્રમાં આ વિચારો ગૌણતાએ દર્શાવ્યા છે, તેથી મારી દૃષ્ટિએ જ્યાં જ્યાં જેમ બોધ લીધો તેમ તેમ મેં દર્શાવ્યું છે. મારી દૃષ્ટિએ અનુમાન છે, કારણ હું આગમનો પ્રત્યક્ષ જ્ઞાની નથી, એ હેતુ. ગુરુ કરુના- એ શબ્દોથી એમ કહ્યું કે કાલજ્ઞાન અને આગમના અનુમાનથી કહેવાની મારી સમર્થતા ન થાત, કારણ તે મારી કાલ્પનિક દૃષ્ટિનું જ્ઞાન હતું; પણ તે જ્ઞાનનો અનુભવ કરી દેનારી તે ગુરુ મહારાજની કૃપાદૃષ્ટિ- સ્વરકા ઉદય પિછાનિયે, અતિ થિરતા ચિત્ત ધાર; તાથી શુભાશુભ કીજીએ. ભાવિ વસ્તુ વિચાર, ચિત્તની અતિશય સ્થિરતા ધારણ કરીને ભાવિ વસ્તુનો વિચાર કરી "શુભાશુભ' એ; અતિ થિરતા ચિત્ત ધાર- એ વાક્યથી ચિત્તનું સ્વસ્થપણું કરવું જોઈએ ત્યારે સ્વરનો ઉદય થાય-યથાયોગ્ય, એમ સૂચવ્યું. શુભાશુભ ભાવિ વસ્તુ વિચાર- એ શબ્દથી એમ સૂચવ્યું કે તે જ્ઞાન પ્રતીતભૂત છે, અનુભવ કરી જુઓ ! હવે વિષયનો પ્રારંભ કરે છેઃ- નાડી તો તનમેં ઘણી, પણ ચૌવીસ પ્રધાન; તામે નવ પુનિ તાહમેં, તીન અધિક કર જાન, શરીરમાં નાડી તો ઘણી છે; પણ ચોવીસ તે નાડીઓમાં મુખ્ય છે; તેમાં વળી નવ મુખ્ય અને તેમાં પણ વિશેષ તો ત્રણ જાણ હવે તે ત્રણ નાડીનાં નામ કહે છેઃ- ઇંગલા પિંગલા સુષુમના, ઐ તીનુંકે નામ; ભિન્ન ભિન્ન અબ કહત હૂં, તાકે ગુણ અરુ ધામ. ઇંગલા પિંગલા, સુષુમણા એ ત્રણ નાડીનાં નામ છે; હવે તેના જુદા જુદા ગુણ અને રહેવાનાં સ્થળ કહું છું. અલ્પાહાર નિદ્રા વશ કરે. હેન સ્નેહ જગથી પરિહર: Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર લોકલાજ નવિ ધરે લગાર. એક ચિત્ત પ્રભુથી પ્રીત ધાર, અલ્પ આહાર કરનાર, નિદ્રાને વશ કરનાર, એટલે નિયમિત નિદ્રાનો લેનાર; જગતનાં હેત-પ્રીતથી દૂર રહેનાર; (કાર્યસિદ્ધિથી પ્રતિકૂળ એવા) લોકની લજ્જા જેને નથી; ચિત્તને એકાગ્ર કરીને પરમાત્મામાં પ્રીતિ ધરનાર. આશા એક મોક્ષડી હોય, બીજી દુવિધા નવિ ચિત્ત કોય; ધ્યાન જોગ જાણો તે જીવ, જે ભવદુઃખથી ફરત સદીવ મોક્ષ સિવાયની સર્વ પ્રકારની આશા જેણે ત્યાગી છે; અને સંસારના ભયંકર દુઃખથી નિરંતર જે કંપે છે; તેવા આત્માને ધ્યાન કરવા યોગ્ય જાણવો. પરનિંદા મુખી નવિ કરે, નિજનિંદા સુણી સમતા ધરે; કરે સહુ વિકથા પરિહાર; રોકે કર્મ આગમન દ્વાર. પોતાના મુખથી જેણે પરની નિંદાનો ત્યાગ કર્યો છે; પોતાની નિંદા સાંભળીને જે સમતા ધરી રહે છે; સ્ત્રી, આહાર, રાજ, દેશ ઇત્યાદિક સર્વ કથાનો જણે છેદ કર્યો છે; અને કર્મને પ્રવેશ કરવાનાં દ્વાર જે અશુભ મન, વચન, કાયા તે જણે રોકી રાખ્યાં છે, અહર્નિશ અધિકો પ્રેમ લગાવે, જોગાનલ ઘટમાંહિ જગાવે; અલ્પાહાર આસન દઢ કરે. નયન થકી નિા પરિહરે, રાત્રિદિન ધ્યાનવિષયમાં ઘણો પ્રેમ લગાવ્યાથી યોગરૂપી અગ્નિ (કર્મને બાળી દેનાર) ઘટમાં જગાવે. (એ જાણે ધ્યાનનું જીવન.) હવે તે વિના તેનાં બીજાં સાધન બોધે છે. થોડો આહાર અને આસનનું દૃઢપણું કરે. પદ્મ, વીર, સિદ્ધ કે ગમે તે આસન કે જેથી મનોગતિ વારંવાર ન ખેંચાય તેવું આસન આ સ્થળે સમજાવ્યું છે. એ પ્રમાણે આસનનો જય કરી નિદ્રાનો પરિત્યાગ કરે. અહીં પરિત્યાગને દેશપરિત્યાગ સમજાવ્યો છે. યોગને જે નિદ્રાથી બાધ થાય છે તે નિદ્રા અર્થાત્ પ્રમત્તપણાનું કારણ દર્શનાવરણીયની વૃદ્ધિ ઇત્યાદિકથી ઉત્પન્ન થતી અથવા અકાલિક નિદ્રા તેનો ત્યાગ. મેરા મેરા મત કરે, તેરા નહિ હૈ કોય; ચિદાનંદ પરિવારકા, મેલા હૈ દિન દોય. ચિદાનંદજી પોતાના આત્માને ઉપદેશે છે કે રે જીવ ! મારું મારું નહીં કર; તારું કોઈ નથી. હું ચિદાનંદ ! પરિવારનો મેળ બે દિવસનો છે, ઐસા ભાવ નિહાર નિત કી જ્ઞાન વિચાર; મિટે ન જ્ઞાન બિચાર બિન, અંતર-ભાવ-વિકાર. એવો ક્ષણિક ભાવ નિરંતર જોઈને હે આત્મા, જ્ઞાનનો વિચાર કર, જ્ઞાનવિચાર કર્યા વિના માત્ર એકલી બાહ્ય ક્રિયાથી) અંતરમાં ભાવકર્મના રહેલા વિકાર મટતા નથી. Page #235 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મું જ્ઞાન-રવિ વૈરાગ્ય જસ, હિરદે ચંદ સમાન; તાસ નિકટ કહો કીં રહે. મિથ્યાતમ દુઃખ જાન, ૧૬૩ જીવ ! સમજ કે જેના હૃદયમાં જ્ઞાનરૂપી સૂર્યનો પ્રકાશ થયો છે, અને જેના હૃદયમાં વૈરાગ્યરૂપી ચંદ્રનો ઉદય થયો છે. તેના સમીપ કેમ રહે - શું ? મિથ્યા ભ્રમરૂપી અંધકારનું દુઃખ, જૈસે કંચુક ત્યાગસે, બિનસત નહીં ભુજંગ; દેહ ત્યાગસે જીવ પુનિ, તૈસે રહત અભંગ, જેમ કાંચળીનો ત્યાગ કરવાથી સર્પ નાશ પામતો નથી તેમ દેહનો ત્યાગ કરવાથી જીવ પણ અભંગ રહે છે એટલે નાશ પામતો નથી. અહીં દેહથી જીવ ભિન્ન છે એમ સિદ્ધતા કરેલી છે. કેટલાક આત્માઓ તે દેહ અને જીવની ભિન્નતા નથી, દેહનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય એમ કહે છે, તે માત્ર વિકલ્પરૂપ છે પણ પ્રમાણભૂત નથી; કેમકે તેઓ કાંચળીના નાશથી સર્પનો પણ નાશ થયેલો સમજે છે, અને એ વાત તો પ્રત્યક્ષ છે કે સર્પનો નાશ કાંચળીના ત્યાગથી નથી, તેમ જ જીવને માટે છે. દેહ છે તે જીવની કાંચળી માત્ર છે. કાંચળી જ્યાં સુધી સર્પના સંબંધમાં છે, ત્યાં સુધી જેમ સર્પ ચાલે છે, તેમ તે તેની સાથે ચાલે છે; તેની પેઠે વળે છે અને તેની સર્વ ક્રિયાઓ સર્પની ક્રિયાને આધીન છે. સર્પે તેનો ત્યાગ કર્યો કે ત્યાર પછી તેમાંની એકે ક્રિયા કાંચળી કરી શકતી નથી; જે ક્રિયામાં પ્રથમ તે વર્તતી હતી તે સર્વ ક્રિયાઓ માત્ર સર્પની હતી, એમાં કાંચળી માત્ર સંબંધરૂપ હતી. એમ જ દેહ પણ જેમ જીવ કર્માનુસાર ક્રિયા કરે છે તેમ વર્તે છે; ચાલે છે, બેસે છે, ઊઠે છે, એ બધું જીવરૂપ પ્રેરકથી છે, તેનો વિયોગ થવા પછી કાંઈ નથી; શકાય છે. ૨૩ જીવતત્ત્વસંબંધી વિચાર [અપૂર્ણ] એક પ્રકારથી, બે પ્રકારથી, ત્રણ પ્રકારથી, ચાર પ્રકારથી, પાંચ પ્રકારથી અને છ પ્રકારથી જીવતત્ત્વ સમજી સર્વ જીવને ઓછામાં ઓછો શ્રુતજ્ઞાનનો અનંતમો ભાગ પ્રકાશિત રહેલો હોવાથી સર્વ જીવ ચૈતન્યલક્ષણે એક જ પ્રકારના છે, ત્રસ એટલે તડકામાંથી છાંયામાં આવે, છાંયામાંથી તડકામાં આવે, ચાલવાની શક્તિવાળાં હોય, ભય દેખીને ત્રાસ પામતાં હોય તેવી એક જાતિ; અને બીજાં એક જ સ્થળે સ્થિતિવાળાં હોય તેવી જાતના જીવની સ્થાવર નામની જાતિ; એમ બે પ્રકારે સર્વ જીવ સમજી શકાય છે. સર્વ જીવને વેદથી તપાસી જોઈએ તો સ્ત્રી, પુરુષ કે નપુંસક તેમાં તેઓનો સમાવેશ થાય છે. કોઈ સ્ત્રીવેદમાં, કોઈ પુરુષવેદમાં અને કોઈ નપુંસકવેદમાં હોય છે. એ સિવાય ચોથો વેદ નહીં હોવાથી ત્રણ પ્રકારે વૈદર્દષ્ટિએ સર્વ જીવ સમજી શકાય છે. ૧. નવ તત્ત્વ પ્રકરણ, ગાથા 3. एगविह दुविह तिविहा, चउव्विहा, पंच छव्विहा जीवा । ઘેયળ-તસ-યોહિં, વેય-ડું-૨ળ-વ્યાěિ||3|| ભાવાર્થ- જીવો અનુક્રમે ચેતનરૂપ એક જ ભેદ વડે એક પ્રકારના છે, ત્રસ અને સ્થાવરરૂપે બે પ્રકારના છે, વેદરૂપે ત્રણ પ્રકારના, ગતિ વડે ચાર પ્રકારના, ઇન્દ્રિય વડે પાંચ પ્રકારના અને કાયના ભેદ વડે છ પ્રકારના પણ કહેવાય. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કેટલાક જીવ નરકગતિમાં, કેટલાક નિર્યચગતિમાં, કેટલાક મનુષ્યગતિમાં અને કેટલાક દેવગતિમાં, એમ જાવો રહેલા છે. એ સિવાય પાંચમી સંસારી ગતિ નહીં હોવાથી જીવો ચાર પ્રકારે સમજી શકાય છે. અપૂર્ણ) ܀܀܀܀܀ ૨૪ જીવાજીવ વિભક્તિ જીવ અને અજીવનો વિચાર એકાગ્ર મનથી શ્રવણ કરો. જે જાણવાથી ભિક્ષુઓ સમ્યક્ પ્રકારે સંયમમાં પ્રયત્ન કરે. જીવ અને અજીવ (જ્યાં હોય તેને) લોક કહેલો છે. અજીવના આકાશ નામના ભાગને અલોક કહેલો છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ વર્ડ કરીને જીવ તેમ જ અજીવનો બોધ થઈ શકે છે. રૂપી અને અરૂપી એમ અજીવના બે ભેદ થાય છે. અરૂપી દશ પ્રકારે તેમ જ રૂપી ચાર પ્રકારે કહેલાં છે. ધર્માસ્તિકાય, તેનો દેશ, અને તેના પ્રદેશ; અધર્માસ્તિકાય, તેનો દેશ, અને તેના પ્રદેશ; આકાશ, તેનો દેશ, અને તેના પ્રદેશ; અદ્ધાસમય કાળતત્ત્વ; એમ અરૂપીના દશ પ્રકાર થાય. ધર્મ અને અધર્મ એ બન્ને લોકપ્રમાણ કહેલાં છે. આકાશ લોકાલોકપ્રમાણ અને અસમય સમયક્ષેત્ર-પ્રમાણ છે, ધર્મ, અધર્મ અને આકાશ એ અનાદિ અપર્યવસ્થિત છે. નિરંતરની ઉત્પત્તિ લેતાં સમય પણ એ જ પ્રમાણે છે. સંતતિ એક કાર્યની અપેક્ષાએ સાદિસાંત છે. સ્કંધ, સ્કંદેશ, તેના પ્રદેશ અને પરમાણુ એમ રૂપી અજીવ ચાર પ્રકારે છે. પરમાણુઓ એકત્ર થાય, પૃથક થાય તે સ્કંધ, તેનો વિભાગ તે દેશ, તેનો છેવટનો અભિન્ન અંશ તે પ્રદેશ. લોકના એક દેશમાં તે ક્ષેત્રી છે. કાળના વિભાગ તેના ચાર પ્રકારે કહેવાય છે. નિરંતર ઉત્પત્તિની અપેક્ષાએ અનાદિ અપર્યવસ્થિત છે. એક ક્ષેત્રની સ્થિતિની અપેક્ષાએ સાદિ સપર્યવસ્થિત છે. [અપૂર્ણ] ૨૫ (ઉત્તરાધ્યયનસૂત્ર, અધ્યયન ૩૬) કારતક, ૧૯૪૩ ૧ પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. ૨ જે જે કાળે જે જે કરવાનું છે તેને સદા ઉપયોગમાં રાખ્યા રહો. ૩ ક્રમે કરીને પછી તેની સિધિ કરો. ૪ અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા, અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધનો છે. ૫ શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. કદાપિ તે જિજ્ઞાસા પાર ન પડી તોપણ જિજ્ઞાસા તે પણ તે જ અંશવત્ છે. ૧. મનુષ્યક્ષેત્ર- અઢીદ્વીપ પ્રમાણ. Page #237 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મું ૧૬૫ ૬ નવાં કર્મ બાંધવાં નહીં અને જૂનાં ભોગવી લેવાં, એવી જેની અચળ જિજ્ઞાસા છે તે, તે પ્રમાણે વર્તી શકે છે. ૭ જે કૃત્યનું પરિણામ ધર્મ નથી, તે કૃત્ય મૂળથી જ કરવાની ઇચ્છા રહેવા દેવી જોઈતી નથી. ૮ મન જો શંકાશીલ થઈ ગયું હોય તો ‘દ્રવ્યાનુયોગ’ વિચારવો યોગ્ય છે; પ્રમાદી થઈ ગયું હોય તો 'ચરણકરણાનુયોગ' વિચારવો યોગ્ય છે; અને કષાયી થઈ ગયું હોય તો 'ધર્મકથાનુયોગ' વિચારવો યોગ્ય છે; જડ થઈ ગયું હોય તો 'ગણિતાનુયોગ' વિચારવો યોગ્ય છે. હું કોઈ પણ કામની નિરાશા ઇચ્છવી, પરિણામે પછી જેટલી સિદ્ધિ થઈ તેટલો લાભ; આમ કરવાથી સંતોષી રહેવાશે. ૧૦ પૃથ્વી સંબંધી ક્લેશ થાય તો એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી; ઊલટો હું તેને દેહ આપી જવાનો છું; વળી તે કંઈ મૂલ્યવાન નથી. સ્ત્રી સંબંધી ક્લેશ, શંકા ભાવ થાય તો આમ સમજી અન્ય ભોક્તા પ્રત્યે સજે કે તે મળમૂત્રની ખાણમાં મોહી પડ્યો, (જે વસ્તુનો આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં !) ધન સંબંધી નિરાશા કે ક્લેશ થાય તો તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે; ક્રમે કરીને તો તું નિઃસ્પૃહી થઈ શકીશ ૧૧ તેનો તું બોધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય, ત ૧૨ એક વાર જો સમાધિમરણ થયું તો સર્વ કાળના અસમાધિમરણ ટળશે, ૧૩ સર્વોત્તમ પદ સર્વત્યાગીનું છે. સુજ્ઞ શ્રી ચત્રભુજ બેચર, પત્રનો ઉત્તર નથી લખી શક્યો. ܀܀܀܀ ૨૬ વવાણિયા બંદર, ૧૯૪૩ તમામ મનની વિચિત્ર દશાને લીધે છે. રોષ કે માન એ બેમાંનું કાંઈ નથી. કાંઈક સંસારભાવની ગમગીની તો ખરી. એ ઉપરથી આપે કંટાળી જવું ન જોઈએ. ક્ષમા ચાહીએ. વાતનું વિસ્મરણ કરવા વિનંતી છે. મહાશય, સાવચેતી શૂરાનું ભૂષણ છે. જિનાય નમઃ ૨૭ મુંબઈ, સં. ૧૯૪૩ તમારી પત્રિકા પહોંચી હતી. વિગત વિદિત થઈ. ઉત્તરમાં, મને કોઈ પણ પ્રકારે ખોટું લાગ્યું નથી. વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. જોકે અન્ય કોઈને તો પહોંચ પણ લખી શકતો નથી, તોપણ તમે મારા હૃદયરૂપ એટલે પહોંચ ઇ લખી શકું છું. હું કેવળ હ્રદયત્યાગી છું. થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળ્યો છું. હું બીજો મહાવીર છું, એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. મારા ગ્રહ દશ વિદ્વાનોએ મળી પરમેશ્વરગ્રહ ઠરાવ્યા છે. સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. વૈરાગ્યમાં ઝીલું છું. આશુપ્રજ્ઞ રાજચંદ્ર દુનિયા મતભેદના બંધનથી તત્ત્વ પામી શકી નથી. સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. તે સ્થાપન થવા એક ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે, જે ધર્મ પ્રવર્તાવીશ જ. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. અત્રે એ ધર્મના શિષ્યો કર્યાં છે. અત્રે એ ધર્મની સમા સ્થાપન કરી લીધી છે. સાતસેં મહાનીતિ હમણાં એ ધર્મના શિષ્યોને માટે એક દિવસે તૈયાર કરી છે. આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું. તમે મારા હૃદયરૂપ અને ઉત્કંઠિત છો એટલે આ અદભુત વાત દર્શાવી છે. અન્યને નહીં દર્શાવશો. તમારા ગ્રહ મને અહીં વળતીએ બીડી દેશો. મને આશા છે કે તે ધર્મ પ્રવર્તાવવામાં તમે મને ઘણા સહાયક થઈ પડશો; અને મારા મહાન શિષ્યોમાં તમે અગ્રેસરતા ભોગવશો. તમારી શક્તિ અદ્ભુત હોવાથી આવા વિચાર લખતાં હું અટક્યો નથી. હમણાં જે શિષ્યો કર્યા છે તેને સંસાર ત્યાગવાનું કહીએ ત્યારે ખુશીથી ત્યાગે એમ છે. હમણાં પણ તેઓની ના નથી; ના આપણી છે. હમણાં તો સો બસો ચોતરફથી તૈયાર રાખવા કે જેની શક્તિ અદ્ભુત હોય. ધર્મના સિદ્ધાંતો દંઢ કરી, હું સંસાર ત્યાગી, તેઓને ત્યગાવીશ. કદાપિ હું પરાક્રમ ખાતર થોડો સમય નહીં ત્યાગું તોપણ તેઓને ત્યાગ આપીશ. સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું, એમ કહું તો ચાલે. જાઓ તો ખરા ! સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ ! પત્રમાં વધારે શું જણાવું ? રૂબરૂમાં લાખો વિચાર દર્શાવવાના છે. સઘળું સારું જ થશે. મારા પ્રિય મહાશય, એમ જ માનો. હર્ષિત થઈ વળતીએ ઉત્તર લખો. વાતને સાગરરૂપ થઈ રક્ષા આપશો. પ્રિય મહાશય, ૨૮ ત્યાગીના થ મુંબઈ બંદર, સોમવાર, ૧૯૪૩ રજિસ્ટર પત્ર સહ જન્મગ્રહ પહોંચ્યા છે. હજી મારા દર્શનને જગતમાં પ્રવર્તન કરવાને કેટલોક વખત છે. હજી હું સંસારમાં તમારી ધારેલી કરતાં વધારે મુદત રહેવાનો છું. જિંદગી સંસારમાં કાઢવી અવશ્ય પડશે તો તેમ કરીશું. હાલ તો એથી વિશેષ મુદત રહેવાનું બની શકશે. સ્મૃતિમાં રાખજો કે કોઈને નિરાશ નહીં કરું. ધર્મ સંબંધી તમારા વિચાર દર્શાવવા પરિશ્રમ લીધો તે ઉત્તમ કર્યું છે. કોઈ પ્રકારથી અડચણ નહીં આવે. પંચમકાળમાં પ્રવર્તન કરવામાં જે જે ચમત્કારો જોઈએ તે એકત્ર છે અને થતા જાય છે. હમણાં એ સઘળા વિચારો કેવળ પવનથી પણ ગુપ્ત રાખજો. એ કૃત્ય સૃષ્ટિ પર વિજય પામવાનું જ છે. તમારા ગ્રહને માટે તેમજ દર્શનસાધના, ધર્મ ઇત્યાદિ સંબંધી વિચારો સમાગમે દર્શાવીશ. હું થોડા વખતમાં સંસારી થવા ત્યાં આવવાનો છું. તમને આગળથી મારા ભણીનું આમંત્રણ છે. વધારે લખવાની રૂડી આદત નહીં હોવાથી પત્રિકા, ક્ષેમકુશલ અને શુક્લપ્રેમ ચાહી, પૂર્ણ કરું છું. ૧. જુઓ આંક ૧૯. લિ રાયચંદ્ર Page #239 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૧ મું રા, રા, ચત્રભુજ બેચરની સેવામાં વિનય વિનંતી કે- ઠરશે. ૨૯ મારા સંબંધી નિરંતર નિશ્ચિત રહેશો. આપના સંબંધી હું ચિંતાતુર રહીશ. --- મુંબઈ, કારતક સુદ ૫, ૧૯૪૪ જેમ બને તેમ આપના ભાઈઓમાં પ્રીતિ અને સંપ શાંતિની વૃદ્ધિ કરજો. એમ કરવું મારા પર કૃપાભરેલું વખતનો રૂડો ઉપયોગ કરતા રહેશો, ગામ નાનું છે તોપણ. 'પ્રવીણસાગર' ની તજવીજ કરી મોકલાવી દઈશ. નિરંતર સઘળા પ્રકારથી નિશ્ચિંત રહેશોજી 30 લિત રાયચંદના જિનાય નમ મુંબઈ, પોષ વદ ૧૦, બુધવાર ૧૯૪૪ રહી. ૧લગ્નસંબંધી તેઓએ જે મિતિ નિશ્ચિત રાખી છે, તે વિષે તેઓનો આગ્રહ છે તો ભલે તે મિતિ નિશ્ચયરૂપ લક્ષ્મી પર પ્રીતિ નહીં છતાં કોઈ પણ પરાર્થિક કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત એમ લાગવાથી મૌન ગ્રહી અહીં તે સંબંધી સત્સગવડમાં હતો, જે સગવડનું ધારેલું પરિણામ આવવાનો બહુ વખત નહોતો. પણ એઓ ભણીનું એક મમત્વપણું ત્વરા કરાવે છે, જેથી તે સઘળું પડતું મૂકી ૧. સં. ૧૯૪૪ મહા સુદ ૧૨- ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વદ ૧૩ કે ૧૪ (પોષની)ને રોજ અહીંથી રવાના થઉં છું. પરાર્થ કરતાં વખતે લક્ષ્મી અંધાપો, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે; જેથી તેની દરકાર નથી. આપણો અન્યોન્ય સંબંધ છે તે કંઈ સગપણનો નથી; પરંતુ હૃદયસગપણનો છે. પરસ્પર લોહચુંબકનો ગુણ પ્રાપ્ત થયો છે. એમ દર્શિત છે, છતાં હું વળી એથી પણ ભિન્નરૂપે આપને હૃદયરૂપ કરવા માગું છું, જે વિચારો સઘળી સગપણતા દૂર કરી, સંસારયોજના દૂર કરી તત્ત્વવિજ્ઞાનરૂપે મારે દર્શાવવાના છે, અને આપે જાતે અનુકરણ કરવાના છે. આટલી પલ્લવી બહુ સુખપ્રદ છતાં માર્મિકરૂપે આત્મસ્વરૂપ વિચારથી અહીં આગળ લખી જઉં છું. તેઓ શુભ પ્રસંગમાં સદ્વિવેકી નીવડી, રૂઢિથી પ્રતિકૂળ રહી, પરસ્પર કુટુંબરૂપે સ્નેહ બંધાય એવી સુંદર યોજના તેઓનાં હૃદયમાં છે કે ? આપ ઉતારશો કે ? કોઈ ઉતારશે કે ? એ ખ્યાલ પુનઃપુનઃ હૃદયમાં પર્યટન કરે છે. નિદાન, સાધારણ વિવેકીઓ જે વિચારને આકાશી ગણે તેવા વિચારો, જે વસ્તુ અને જે પદ આજ રાજ્યશ્રી ચક્રવર્તિની વિક્ટોરિયાને દુર્લભ - કેવળ અસંભવિત છે - તે વિચારો, તે વસ્તુ અને તે પદ ભણી કેવળ ઇચ્છા હોવાથી ઉપર જણાવ્યું તેથી કંઈ પણ લેશ પ્રતિકૂળ બને તો તે પદાભિલાષી પુરુષના ચરિત્રને પરમ ઝાંખપ લાગે એમ છે. આ સઘળા હવાઈ (અત્યારે લાગતા) વિચારો માત્ર આપને જ દર્શાવું છે. અંતઃકરણ શુક્લ - અદ્ભુત - વિચારોથી ભરપૂર છે, પરંતુ આપ ત્યાં રહ્યા ને હું અહીં રહ્યો । વવાણિયા, પ્ર. ચૈત્ર સુદ ૧૧।।, રવિ, ૧૯૪૪ ૩૧ ક્ષણભંગુર દુનિયામાં સત્પુરુષનો સમાગમ એ જ અમુલ્ય અને અનુપમ લાભ છે. ૩૨ વવાણિયા, આષાઢ વદ ૩, બુધ, ૧૯૪૪ આ એક અદ્ભુત વાત છે કે ડાબી આંખમાંથી ચાર પાંચ દિવસ થયાં એક નાના ચક્ર જેવો વીજળી સમાન ઝબકારો થયા કરે છે, જે આંખથી જરા દૂર જઈ ઓલવાય છે. લગભગ પાંચ મિનિટ થાય છે, કે દેખાવ દે છે. મારી દૃષ્ટિમાં વારંવાર તે જોવામાં આવે છે. એ ખાતે કોઈ પ્રકારની ભ્રમણા નથી. નિમિત્ત કારણ કંઈ જણાતું નથી. બહુ આશ્ચર્ય ઉપજાવે છે. આંખે બીજા કોઈ પણ પ્રકારની અસર નથી, પ્રકાશ અને દિવ્યતા વિશેષ રહે છે. ચારેક દિવસ પહેલાં બપોરના ૨-૨૦ મિનિટે એક આશ્ચર્યભૂત સ્વપ્ન પ્રાપ્ત થઈ ગયા પછી આ થયું હોય એમ જણાય છે. અંતઃકરણમાં બહુ પ્રકાશ રહે છે, શક્તિ બહુ તેજ મારે છે. ધ્યાન સમાધિસ્થ રહે છે. કારણ કંઈ સમજાતું નથી. આ વાત ગુપ્ત રાખવા જ દર્શાવી જઉં છું. વિશેષ એ સંબંધી હવે પછી લખીશ. 33 વવાણિયા, અષાડ વદ ૪, શુક્ર, ૧૯૪૪ આપ પણ અર્થીય બેદરકારી નહીં રાખશો. શરીર અને આત્મિક સુખ ઇચ્છી વ્યયનો કંઈ સંકોચ કરશો તો હું માનીશ કે મારા પર ઉપકાર થયો. ભવિતવ્યતાના ભાવ હશે તો આપની એ અનુકૂળ સગવડયુક્ત બેઠકનો ભોગી હું થઈ શકીશ. ܀܀܀ ૩૪ વામનેત્ર સંબંધી ચમત્કારથી આત્મશક્તિમાં અલ્પ ફેરફાર થયો છે. વાણિયા શ્રાવણ વદ ૧૩, સોમ, ૧૯૪૪ Page #241 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ સ મું ૩૫ ૧૬૯ વવાણિયા, શ્રાવણ વદ ૦)), ૧૯૪૪ ઉપાધિ ઓછી છે, એ આનંદજનક છે. ધર્મકરણીનો કંઈ વખત મળતો હશે. ધર્મકરણીનો થોડો વખત મળે છે, આત્મસિદ્ધિનો પણ થોડો વખત મળે છે, શાસ્ત્રપઠન અને અન્ય વાંચનનો પણ થોડો વખત મળે છે, થોડો વખત લેખનક્રિયા રોકે છે, થોડો વખત આહાર-વિહાર-ક્રિયા રોકે છે, થોડો વખત શૌચક્રિયા રોકે છે, છ કલાક નિદ્રા રોકે છે, થોડો વખત મનોરાજ રોકે છે; છતાં છ કલાક વધી પડે છે. સત્સંગનો લેશ અંશ પણ નહીં મળવાથી બિચારો આ આત્મા વિવેકઘેલછા ભોગવે છે. 39 વંદામિ પાદે પ્રભુ વર્ધમાન મુંબઈ, ભાદ્રપદ વદ ૧, શનિ, ૧૯૪૪ પ્રતિમાના કારણથી અહીં આગળનો સમાગમી ભાગ ઠીક પ્રતિકૂળ વર્તે છે. એમ જ મતભેદથી અનંત કાળે, અનંત જન્મે પણ આત્મા ધર્મ ન પામ્યો. માટે સત્પુરુષો તેને ઇચ્છતા નથી; પણ સ્વરૂપશ્રેણિને ઇચ્છે છે. 39 મુંબઈ બંદર, આસો વદ ૨, ગુરુ, ૧૯૪૪ પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર પ્રિય ભાઈ સત્યાભિલાષી ઉજમસી, રાજનગર. તમારું હસ્તલિખિત શુભપત્ર મને કાલે સાયંકાલે મલ્યું. તમારી તત્ત્વજિજ્ઞાસા માટે વિશેષ સંતોષ થયો. જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું; તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યો છું; અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહા બંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે, તે ગ્રહવા એ જ માન્યતા છે, તો પછી તે માટે જગતની અનુકૂળતા- પ્રતિકૂળતા શું જોવી ? તે ગમે તેમ બોલે પણ આત્મા જો બંધનરહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય તો તેમ કરી લેવું. એટલે કીર્ત્તિ અપકીર્તિથી સર્વ કાળને માટે રહિત થઈ શકાશે. અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોના જે વિચારો મારે માટે પ્રવર્તે છે, તે મને ધ્યાનમાં મૃત છે; પણ વિસ્તૃત કરવા એ જ શ્રેયસ્કર છે. તમે નિર્ભય રહેજો. મારે માટે કોઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજો; તેઓને માટે કંઈ શોક-હર્ષ કરશો નહીં, જે પુરુષ પર તમારો પ્રશસ્ત રાગ છે, તેના ઇષ્ટદેવ પરમાત્મા જિન, મહાયોગીઁદ્ર પાર્શ્વનાથાદિકનું સ્મરણ રાખજો અને જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્તદશાને ઇચ્છો, જીવિતવ્ય કે જીવનપૂર્ણતા સંબંધી કંઈ સંકલ્પ-વિકલ્પ કરશો નહીં. ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજો; પાર્શ્વનાથાદિક યોગીશ્વરની દશાની સ્મૃતિ કરજો; અને તે જ અભિલાષા રાખ્યા રહેજો, એ જ તમને પુનઃ પુનઃ આશીર્વાદપૂર્વક મારી શિક્ષા છે. આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદનો અભિલાષી અને તે પુરુષનાં ચરણકમળમાં તલ્લીન થયેલો દીન શિષ્ય છે. તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે. વીરસ્વામીનું બોધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશો નહીં. તેની શિક્ષાની કોઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય, તે માટે પશ્ચાત્તાપ કરજો. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર તેના ખોળામાં અર્પણ કરો, એ જ મોક્ષનો માર્ગ છે. જગતના સઘળા દર્શનની-મતની શ્રદ્ધાને ભૂલી જજ્જો; જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજો; માત્ર તે સત્પુરુષોના અદ્ભુત, યોગસ્ફુરિત ચરિત્રમાં જ ઉપયોગને પ્રેરશો. આ તમારા માનેલા 'મુરબ્બી' માટે કોઈ પણ પ્રકારે હર્ષ-શોક કરશો નહીં; તેની ઇચ્છા માત્ર સંકલ્પ- વિકલ્પથી રહિત થવાની જ છે; તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતુંવળગતું કે લેવાદેવા નથી. એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારો બંધાય કે બોલાય તે ભણી હવે જવા ઇચ્છા નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યાં છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું, એ જ તેની સદા સઉપયોગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે; બાકી તેને કંઈ આવડતું નથી; તે બીજું કંઈ ઇચ્છતો નથી; પૂર્વકર્મના આધારે તેનું સઘળું વિચરવું છે; એમ સમજી પરમ સંતોષ રાખજો; આ વાત ગુપ્ત રાખજો. કેમ આપણે માનીએ છીએ, અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી; પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જો મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઈ બાધા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે. જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે; અને તે તમને અત્યારે બોધી જઉં છું. પરસ્પર મળીશું ત્યારે હવે તમને કંઈ પણ આત્મત્વ સાધના બનાવાશે તો બતાવીશ. બાકી ધર્મ મેં ઉપર કહ્યો તે જ છે અને તે જ ઉપયોગ રાખજો. ઉપયોગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર સત્પુરુષનાં ચરણકમળ છે; તે પણ કહી જઉં છું. આત્મભાવમાં સઘળું રાખજો; ધર્મધ્યાનમાં ઉપયોગ રાખજો; જગતના કોઈ પણ પદાર્થ, સગાં, કુટુંબી, મિત્રનો કંઈ હર્ષ-શોક કરવો યોગ્ય જ નથી. પરમશાંતિપદને ઇચ્છીએ એ જ આપણો સર્વસમ્મત ધર્મ છે અને એ જ ઇચ્છામાં ને ઇચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિંત રહો. હું કોઈ ગચ્છમાં નથી; પણ આત્મામાં છું; એ ભૂલશો નહીં. દેહ જેનો ધર્મોપયોગ માટે છે, તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે, તે પણ ધર્મને માટે જ છે. ૩૮ વિ૦ રાયચંદ્ર વિ.સં. ૧૯૪૪ (૧) સહજ સ્વભાવે મુક્ત, અત્યંત પ્રત્યક્ષ અનુભવ સ્વરૂપ આત્મા છે, તો પછી જ્ઞાની પુરુષોએ આત્મા છે, આત્મા નિત્ય છે, બંધ છે, મોક્ષ છે, એ આદિ અનેક પ્રકારનું નિરૂપણ કરવું ઘટતું નહોતું. (૨) આત્મા જો અગમ અગોચર છે તો પછી કોઈને પ્રાપ્ત થવા યોગ્ય નથી, અને જો સુગમ સુગોચર છે તો પછી પ્રયત્ન ઘટતું નથી. ૩૯ વિ.સં. ૧૯૪૪ નેત્રોંકી શ્યામતા વિષે જો પુતલિયાંરૂપ સ્થિત હૈ, અરુ રૂપકો દેખતા હૈ, સાક્ષીભૂત હૈ, સો અંતર કૈસે નહીં દેખતા ? જો ત્વચા વિષે સ્પર્શ કરતા હૈ, શીતઉષ્ણાદિકકો જાનતા હૈ, ઐસા સર્વ અંગ વિષે વ્યાપક અનુભવ કરતા હૈ; જૈસે તિલોં વિષે તેલ વ્યાપક હોતા હૈ, તિસકા અનુભવ કોઊ નહીં કરતાં. જો શબ્દ શ્રવણઇંદ્રિયકે અંતર ગ્રહણ કરતા હૈ. તિસ શબ્દશક્તિકો જાનણકારી સત્તા હૈ, જિસ વિષે શબ્દશક્તિકા વિચાર હોતા હૈ, જિસકરિ રોમ ખડે હોઈ આતે હૈં, સો સત્તા દૂર કૈસે હોવે ? જો જિહ્વાકે અગ્રવિષે રસસ્વાદકો ગ્રહણ કરતા હૈ, તિસ રસકા અનુભવ કરણહારી અલેપ Page #243 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧ મું ૧૭૧ સત્તા હૈ. સો સન્મુખ કૈસે ન હોવે ? વેદ વેદાંત, સપ્તસિદ્ધાંત, પુરાણ, ગીતા કરિ જો જ્ઞેય, જાનનેયોગ્ય આત્મા હૈ તિકો જળ જાન્યા તબ વિશ્રામ કૈસે ન હોવે ? ܀܀܀܀܀ ४० મુંબઈ, ૧૯૪૪ વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, અને જિતેંદ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. અનંત જન્મમરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે જ કર્મમુક્ત થવાનો જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે. જે આત્મા મુક્ત થયા છે તે આત્મા કંઈ સ્વચ્છંદવર્તનાથી મુક્ત થયા નથી, પણ આપ્ત પુરુષે બોધેલા માર્ગના પ્રબળ અવલંબનથી મુક્ત થયા છે. અનાદિકાળના મહાશત્રુરૂપ રાગ, દ્વેષ અને મોહના બંધનમાં તે પોતા સંબંધી વિચાર કરી શક્યો નથી. મનુષ્યત્વ, આર્ય દેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે; અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે. એમ જો સુલભબોધિપણાની યોગ્યતા આત્મામાં આવી હોય તો તે, જે પુરુષો મુક્ત થયા છે અથવા વર્તમાનમાં મુક્તપણે કે આત્મજ્ઞાનદશાએ વિચરે છે તેમણે ઉપદેશેલા માર્ગમાં નિઃસંદેહપણે શ્રદ્ધાશીલ થાય. રાગ, દ્વેષ અને મોહ એ જેનામાં નથી તે પુરુષ તે ત્રણ દોષથી રહિત માર્ગ ઉપદેશી શકે, અને તે જ પદ્ધતિએ નિઃસંદેહપણે પ્રવર્તનાર સત્પુરુષો કાં તે માર્ગ ઉપદેશી શકે. સર્વ દર્શનની શૈલીનો વિચાર કરતાં એ રાગ, દ્વેષ અને મોહરહિત પુરુષનું બોધેલું નિગ્રંથદર્શન વિશેષ માનવા યોગ્ય છે. એ ત્રણ દોષથી રહિત, મહાઅતિશયથી પ્રતાપી એવા તીર્થંકર દેવ તેણે મોક્ષના કારણરૂપે જે ધર્મ બોધ્યો છે, તે ધર્મ ગમે તે મનુષ્યો સ્વીકારતાં હોય પણ તે એક પદ્ધતિએ હોવાં જોઈએ, આ વાત નિઃશંક છે. અનેક પદ્ધતિએ અનેક મનુષ્યો તે ધર્મનું પ્રતિપાદન કરતાં હોય અને તે મનુષ્યોને પરસ્પર મતભેદનું કારણ થતું હોય તો તેમાં તીર્થંકર દેવની એક પદ્ધતિને દોષ નથી પણ તે મનુષ્યોની સમજણ શક્તિનો દોષ ગણી શકાય. એ રીતે નિથધર્મપ્રવર્તક અમે છીએ, એમ જુદા જુદા મનુષ્યો કહેતા હોય, તો તેમાંથી તે મનુષ્ય પ્રમાણાબાધિત ગણી શકાય કે જે વીતરાગ દેવની આજ્ઞાના સદ્ભાવે પ્રરૂપક અને પ્રવર્તક હોય. આ કાળ દુઃસમ નામથી પ્રખ્યાત છે. દુઃસમકાળ એટલે જે કાળમાં મનુષ્યો મહાદુઃખ વડે આયુષ્ય પૂર્ણ કરતાં હોય, તેમ જ ધર્મારાધનારૂપ પદાર્થો પ્રાપ્ત કરવામાં દુઃસમતા એટલે મહાવિઘ્નો આવતાં હોય, તેને કહેવામાં આવે છે. અત્યારે વીતરાગ દેવને નામે જૈન દર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મત, તે મતરૂપ છે, પણ સતૃરૂપ જ્યાં સુધી વીતરાગ દેવની આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તતા ન હોય ત્યાં સુધી કહી શકાય નહીં. એ મતપ્રવર્તનમાં મુખ્ય કારણો મને આટલાં સંમવે છેઃ (૧) પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિથદશાની પ્રાધાન્યતા ઘટાડી હોય. (૨) પરસ્પર બે આચાર્યોને વાદવિવાદ. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર (૩) મોહનીય કર્મનો ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું. (૪) ગ્રહાયા પછી તે વાતનો માર્ગ મળતો હોય તોપણ ન તે દુર્લભબોધિતાને લીધે ન ગૃહવો. (૫) મતિની ન્યૂનતા. (૬) જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારાં ઘણાં મનુષ્યો. (૭) દુઃસમ કાળ અને (૮) શાસ્ત્રજ્ઞાનનું ઘટી જવું. એટલા બધા મતો સંબંધી સમાધાન થઈ નિઃશંકપણે વીતરાગની આજ્ઞારૂપે માર્ગ પ્રવર્તે એમ થાય તો મહાકલ્યાણ, પણ તેવો સંભવ ઓછો છે; મોક્ષની જિજ્ઞાસા જેને છે તેની પ્રવર્તના તો તે જ માર્ગમાં હોય છે પણ લોક કે ઓઘદૃષ્ટિએ પ્રવર્તનારા પુરુષો, તેમ જ પૂર્વના દુર્ઘટ કર્મના ઉદયને લીધે મતની શ્રદ્ધામાં પડેલાં મનુષ્યો તે માર્ગનો વિચાર કરી શકે, કે બોધ લઈ શકે એમ તેના કેટલાક દુર્લભબોધી ગુરુઓ કરવા દે, અને મતભેદ ટળી પરમાત્માની આજ્ઞાનું સમ્યક્દશાથી આરાધન કરતાં તે મતવાદીઓને જોઈએ, એ બહુ અસંભવિત છે. સર્વને સરખી બુદ્ધિ આવી જઈ, સંશોધન થઈ, વીતરાગની આજ્ઞારૂપ માર્ગનું પ્રતિપાદન થાય એ સર્વથા જોકે બને તેવું નથી; તોપણ સુલભબોધી આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કર્યા રહે, તો પરિણામ શ્રેષ્ઠ આવે, એ વાત મને સંભવિત લાગે છે. દુઃસમ કાળના પ્રતાપે, જે લોકો વિદ્યાનો બોધ લઈ શક્યા છે, તેમને ધર્મતત્ત્વ પર મૂળથી શ્રદ્ધા જણાતી નથી. જેને કંઈ સરળતાને લીધે હોય છે, તેને તે વિષયની કંઈ ગતાગમ જણાતી નથી; ગતાગમવાળો કોઈ નીકળે તો તેને તે વસ્તુની વૃદ્ધિમાં વિઘ્ન કરનારા નીકળે, પણ સહાયક ન થાય, એવી આજની કાળચર્ચા છે. એમ કેળવણી પામેલાને ધર્મની દુર્લભતા થઈ પડી છે, કેળવણી વગરના લોકોમાં સ્વાભાવિક એક આ ગુણ રહ્યો છે કે આપણા બાપદાદા જે ધર્મને સ્વીકારતા આવ્યા છે, તે ધર્મમાં જ આપણે પ્રવર્તવું જોઈએ, અને તે જ મત સત્ય હોવો જોઈએ; તેમ જ આપણા ગુરુનાં વચન પર જ આપણે વિશ્વાસ રાખવો જોઈએ પછી તે ગુરુ ગમે તો શાસ્ત્રનાં નામ પણ જાણતા ન હોય, પણ તે જ મહાજ્ઞાની છે એમ માની પ્રવર્તવું જોઈએ. તેમ જ આપણે જે માનીએ છીએ તે જ વીતરાગનો બોધેલો ધર્મ છે, બાકી જૈન નામે પ્રવર્તે છે તે મત સઘળા અસત્ છે. આમ તેમની સમજણ હોવાથી તેઓ બિચારા તે જ મતમાં મચ્યા રહે છે એનો પણ અપેક્ષાથી જોતાં દોષ નથી. જે જે મત જૈનમાં પડેલા છે તેમાં જૈન સંબંધી જ ઘણે ભાગે ક્રિયાઓ હોય એ માન્ય વાત છે. તે પ્રમાણે પ્રવૃત્તિ જોઈ જે મતમાં પોતે દીક્ષિત થયા હોય, તે મતમાં જ દીક્ષિત પુરુષોનું મચ્યા રહેવું થાય છે. દીક્ષિતમાં પણ ભદ્રિકતાને લીધે કાં તો દીક્ષા, કાં તો ભિક્ષા માગ્યા જેવી સ્થિતિથી મૂંઝાઈને પ્રાપ્ત થયેલી દીક્ષા, કાં તો સ્મશાનવૈરાગ્યમાં લેવાઈ ગયેલી દીક્ષા હોય છે. શિક્ષાની સાપેક્ષ સ્ફુરણાથી પ્રાપ્ત થયેલી દીક્ષાવાળો પુરુષ તમે વિરલ જ દેખશો, અને દેખશો તો તે મતથી કંટાળી વીતરાગ દેવની આજ્ઞામાં રાચવા વધારે તત્પર હશે. શિક્ષાની સાપેક્ષ સ્ફુરણા જેને થઈ છે, તે સિવાયના બીજા જેટલા મનુષ્યો દીક્ષિત કે ગૃહસ્થ રહ્યા તેટલા બધા જે મતમાં પોતે પડ્યા હોય તેમાં જ રાગી હોય; તેઓને વિચારની પ્રેરણા કરનાર કોઈ ન મળે. પોતાના મત સંબંધી નાના પ્રકારના યોજી રાખેલા વિકલ્પો (ગમે તો પછી તેમાં યથાર્થ પ્રમાણ હો કે ન હો,) સમજાવી દઈ ગુરૂઓ પોતાના પંજામાં રાખી તેમને પ્રવર્તાવી રહ્યા છે. તેમ જ ત્યાગી ગુરુઓ સિવાયના પરાણે થઈ પડેલા મહાવીર દેવના માર્ગરક્ષક તરીકે ગણાવતા યતિઓ, તેમની તો માર્ગ પ્રવર્તાવવાની શૈલી માટે કંઈ બોલવું રહેતું નથી. કારણ ગૃહસ્થને અણુવ્રત પણ હોય છે; પણ આ તો તીર્થંકર દેવની પેઠે કલ્પાતીત પુરુષ થઈ બેઠા છે. સંશોધક પુરુષો બહુ ઓછા છે. મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા રાખનારા અને પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. તેમને સાહિત્યો જેવાં કે સદ્ગુરુ, સત્સંગ કે સત્શાસ્ત્રો મળવાં દુર્લભ Page #245 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૧ મું ૧૭૩ થઈ પડ્યાં છે, જ્યાં પૂછવા જાઓ ત્યાં સર્વ પોતપોતાની ગાય છે. પછી તે સાચી કે જૂઠી તેનો કોઈ ભાવ પૂછતું નથી. ભાવ પૂછનાર આગળ મિથ્યા વિકલ્પો કરી પોતાની સંસારસ્થિતિ વધારે છે અને બીજાને તેવું નિમિત્ત કરે છે. ઓછામાં પૂરું કોઈ સંશોધક આત્મા હશે તો તેને અપ્રયોજનભૂત પૃથ્વી ઇત્યાદિક વિષયોમાં શંકાએ કરી રોકાવું થઈ ગયું છે. અનુભવ ધર્મ પર આવવું તેમને પણ દુર્લભ થઈ પડ્યું છે. આ પરથી મારું એમ કહેવું નથી કે કોઈ પણ અત્યારે જૈનદર્શનના આરાધક નથી; છે ખરા, પણ બહુ જ અલ્પ, બહુ જ અલ્પ, અને જે છે તે મુક્ત થવા સિવાયની બીજી જિજ્ઞાસા જેને નથી તેવા અને વીતરાગની આજ્ઞામાં જેણે પોતાનો આત્મા સમર્યો છે તેવા પણ તે આંગળીએ ગણી લઈએ તેટલા હશે. બાકી તો દર્શનની દશા જોઈ કરુણા ઊપજે તેવું છે; સ્થિર ચિત્તથી વિચાર કરી જોશો તો આ મારું કહેવું તમને સપ્રમાણ લાગશે. એ સઘળા મતોમાં કેટલાકને તો સહજ સહજ વિવાદ છે. મુખ્ય વિવાદઃ- એકનું કહેવું પ્રતિમાની સિદ્ધિ માટે છે. બીજા તેને કેવળ ઉત્થાપે છે (એ મુખ્ય વિવાદ છે). બીજા ભાગમાં પ્રથમ હું પણ ગણાયો હતો, મારી જિજ્ઞાસા વીતરાગ દેવની આજ્ઞાના આરાધન ભણી છે. એમ સત્યતાને ખાતર કહી દઈ દર્શાવું છું કે પ્રથમ પક્ષ સત્ય છે, એટલે કે જિન પ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણોક્ત, અનુભવોક્ત અને અનુભવમાં લેવા યોગ્ય છે. મને તે પદાર્થોનો જે રૂપે બોધ થયો અથવા તે વિષય સંબંધી મને જે અલ્પ શંકા હતી તે નીકળી ગઈ, તે વસ્તુનું કંઈ પણ પ્રતિપાદન થવાથી કોઈ પણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે; અને તે વસ્તુની સિદ્ધિ જણાય તો તે સંબંધી મતભેદ તેને ટી જાય; તે સુલભબોધિપણાનું કાર્ય થાય એમ ગણી, ટૂંકામાં કેટલાક વિચારો પ્રતિમાસિદ્ધિ માટે દર્શાવું છું. મારી પ્રતિમામાં શ્રદ્ધા છે, માટે તમે સઘળા કરો એ માટે મારું કહેવું નથી, પણ વીર ભગવાનની આજ્ઞાનું આરાધન તેથી થતું જણાય તો તેમ કરવું, પણ આટલું સ્મૃતિમાં રાખવાનું છે કેઃ- કેટલાંક પ્રમાણો આગમના સિદ્ધ થવા માટે પરંપરા, અનુભવ ઇત્યાદિકની અવશ્ય છે. કુતર્કથી, જો તમે કહેતા હો તો આખા જૈન દર્શનનું પણ ખંડન કરી દર્શાવું; પણ તેમાં કલ્યાણ નથી. સત્ય વસ્તુ જ્યાં પ્રમાણથી, અનુભવી સિદ્ધ થઈ ત્યાં જિજ્ઞાસુ પુરુષો પોતાની ગમે તેવી હઠ પણ મૂકી દે છે. આ મોટા વિવાદ આ કાળમાં જો પડ્યા ન હોત તો ધર્મ પામવાનું લોકોને બહુ સુલભ થાત. ટૂંકામાં પાંચ પ્રકારનાં પ્રમાણથી તે વાત હું સિદ્ધ કરું છું. ૧. આગમપ્રમાણ. ૨. ઇતિહાસપ્રમાણ. ૩. પરંપરાપ્રમાણ. ૪. અનુભવપ્રમાણ. ૫. પ્રમાણપ્રમાણ. ૧. આગમપ્રમાણ આગમ કોને કહેવાય એ પ્રથમ વ્યાખ્યા થવાની જરૂર છે. જેનો પ્રતિપાદક મૂળ પુરુષ આપ્ત હોય તે વચનો જેમાં રહ્યાં છે તે આગમ છે. વીતરાગ દેવના બોધેલા અર્થની યોજના ગણધરોએ કરી ટૂંકામાં મુખ્ય વચનોને લીધાં, તે આગમ, સૂત્ર એ નામથી ઓળખાય છે. સિદ્ધાંત, શાસ્ત્ર એ બીજાં તેનાં નામ છે. તીર્થંકર દેવે બાંધેલાં પુસ્તકોની યોજના દ્વાદશાંગીરૂપે ગણધરદેવે કરી, તે બાર અંગનાં નામ કહી જઉં છું, આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથાંગ, ઉપાસકદશાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરૌપપાતિક, પ્રશ્નવ્યાકરણ, વિપાક, અને દૃષ્ટિવાદ, Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૧. કોઈ પણ વીતરાગની આજ્ઞાનું પાલન થાય તેમ પ્રવર્તવું એ મુખ્ય માન્યતા છે. ૨. પ્રથમ પ્રતિમા નહીં માનતો અને હવે માનું છું, તેમાં કંઈ પક્ષપાતી કારણ નથી; પણ મને તેની સિદ્ધિ જણાઈ તેથી માન્ય રાખું છું; અને સિદ્ધિ છતાં નહીં માનવાથી પ્રથમની માન્યતાની પણ સિદ્ધિ નથી, અને તેમ થવાથી આરાધકતા નથી. ૩. મને આ મત કે તે મતની માન્યતા નથી, પણ રાગદ્વેષરહિત થવાની પરમાકાંક્ષા છે; અને તે માટે જે જે સાધન હોય, તે તે ઇચ્છવાં, કરવાં એમ માન્યતા છે; અને એ માટે મહાવીરનાં વચન પર મને પૂર્ણ વિશ્વાસ છે. ૪. અત્યારે એટલી પ્રસ્તાવના માત્ર કરી પ્રતિમા સંબંધી અનેક પ્રકારથી દર્શાવેલી મને જે સિદ્ધિ તે હવે કહું છું. તે સિદ્ધિને મનન કરતાં પહેલાં વાંચનારે નીચેના વિચારો કૃપા કરીને લક્ષમાં લેવાઃ- (અ) તમે પણ તરવાના ઇચ્છુક છો, અને હું પણ છું; બન્ને મહાવીરના બોધ, આત્મહિતેષી બોધને ઇચ્છીએ છીએ અને તે ન્યાયમાં છે; માટે જ્યાં સત્યતા આવે ત્યાં બન્નેએ અપક્ષપાતે સત્યતા કહેવી, (આ) કોઈ પણ વાત જ્યાં સુધી યોગ્ય રીતે ન સમજાય ત્યાં સુધી સમજવી; તે સંબંધી કંઈ કહેતાં મૌન રાખવું. (ઇ) અમુક વાત સિદ્ધ થાય તો જ ઠીક; એમ ન ઇચ્છવું, પણ સત્ય સત્ય થાય એમ ઇચ્છવું. પ્રતિમા પૂજવાથી જ મોક્ષ છે, કિંવા તે નહીં માનવાથી મોક્ષ છે; એ બન્ને વિચારથી આ પુસ્તક યોગ્ય પ્રકારે મનન કરતાં સુધી મૌન રહેવું. નહીં. (ઈ) શાસ્ત્રની શૈલી વિરુદ્ધ, કિંવા પોતાના માનની જાળવણી અર્થે કદાગ્રહી થઈ કંઈ પણ વાત કહેવી (ઉ) એક વાતને અસત્ય અને એકને સત્ય એમ માનવામાં જ્યાં સુધી અત્રુટક કારણ ન આપી શકાય, ત્યાં સુધી પોતાની વાતને મધ્યસ્થવૃત્તિમાં રોકી રાખવી. (ઊ) કોઈ ધર્મ માનનાર આખો સમુદાય કંઈ મોક્ષ જશે એવું શાસ્ત્રકારનું કહેવું નથી, પણ જેનો આત્મા ધર્મત્વ ધારણ કરશે તે, સિદ્ધિસંપ્રાપ્ત થશે, એમ કહેવું છે. માટે સ્વાત્માને ધર્મબોધની પ્રથમ પ્રાપ્તિ કરાવ જોઈએ. તેમાંનું એક આ સાધન પણ છે; તે પરોક્ષ પ્રત્યક્ષ અનુભવ્યા વિના ખંડી નાંખવા યોગ્ય નથી. (એ) જો તમે પ્રતિમાને માનનાર હો તો તેનાથી જે હેતુ પાર પાડવા પરમાત્માની આજ્ઞા છે તે પાર પાડી લેવો અને જો તમે પ્રતિમાના ઉત્થાપક હો તો આ પ્રમાણોને યોગ્ય રીતે વિચારી જોજો. બન્નેએ મને શત્રુ કે મિત્ર કંઈ માનવો નહીં. ગમે તે કહેનાર છે, એમ ગણી ગ્રંથ વાંચી જવો. (ઐ) આટલું જ ખરું અથવા આટલામાંથી જ પ્રતિમાની સિદ્ધિ થાય તો અમે માનીએ એમ આગ્રહી ન થશો. પણ વીરનાં બોધેલાં શાસ્ત્રોથી સિદ્ધિ થાય તેમ ઇચ્છશો. (ઓ) એટલા જ માટે વીરનાં બોધેલાં શાસ્ત્રો કોને કહી શકાય, અથવા માની શકાય, તે માટે પ્રથમ ધ્યાનમાં લેવું પડશે; એથી એ સંબંધી પ્રથમ હું કહીશ. (ઔ) મને સંસ્કૃત, માગધી કે કોઈ ભાષાનો મારી યોગ્યતા પ્રમાણે પરિચય નથી એમ ગણી, મને અપ્રમાણિક ઠરાવો તો ન્યાયની પ્રતિકૂળ જવું પડશે; માટે મારું કહેવું શાસ્ત્ર અને આત્મમધ્યસ્થતાથી તપાસશો. Page #247 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧ મું ૧૭૫ (અં) યોગ્ય લાગે નહીં, એવા કોઈ મારા વિચાર હોય તો સહર્ષ પૂછશો; પણ તે પહેલાં તે વિષે તમારી સમજણથી શંકારૂપ નિર્ણય કરી બેસશો નહીં. (અ) ટૂંકામાં કહેવાનું એ કે, જેમ કલ્યાણ થાય તેમ પ્રવર્તવા સંબંધમાં મારું કહેવું અયોગ્ય લાગતું હોય તો, તે માટે યથાર્થ વિચાર કરી પછી જેમ હોય તેમ માન્ય કરવું. શાસ્ત્ર-સૂત્ર કેટલાં ? ૧. એક પક્ષ એમ કહે છે કે અત્યારે પિસ્તાલીસ કે તેથી વધારે સૂત્રો છે, અને તેની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા એ સઘળું માનવું. એક પક્ષ કહે છે કે બત્રીસ જ સૂત્ર છે; અને તે બત્રીસ જ ભગવાનનાં બોધેલાં છે; બાકી મિશ્ર થઈ ગયાં છે; અને નિર્યુક્તિ ઇત્યાદિક પણ તેમ જ છે. માટે બત્રીસ માનવાં. આટલી માન્યતા માટે પ્રથમ મારા સમજાયેલા વિચાર દર્શાવું છું. બીજા પક્ષની ઉત્પત્તિને આજે લગભગ ચારોં વર્ષે થયાં. તેઓ જે બત્રીસ સૂત્ર માને છે તે નીચે પ્રમાણેઃ- ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મુળ, ૪ છેદ, ૧ આવશ્યક. છેવટની ભલામણ હવે એ વિષયને સંક્ષેપમાં પૂર્ણ કર્યો. પ્રતિમાથી એકાંત ધર્મ છે, એમ કહેવા માટે અથવા પ્રતિમાના પૂજનનો જ ભાગ સિદ્ધ કરવા મેં આ લઘુ ગ્રંથમાં કલમ ચલાવી નથી. પ્રતિમા માટે મને જે જે પ્રમાણો જણાયાં હતાં તે ટૂંકામાં જણાવી દીધાં. તેમાં વાજબી ગેરવાજબીપણું શાસ્ત્રવિચક્ષણ, અને ન્યાયસંપન્ન પુરુષે જોવાનું છે, અને પછી જેમ સપ્રમાણ લાગે તેમ પ્રવર્તવું કે પ્રરૂપવું એ તેમના આત્મા પર આધાર રાખે છે. આ પુસ્તકને હું પ્રસિદ્ધ કરત નહીં; કારણ કે જે મનુષ્ય એક વાર પ્રતિમાપુજનથી પ્રતિકૂળતા બતાવી હોય, તે જ મનુષ્ય જ્યારે તેની અનુકૂળતા બતાવે; ત્યારે પ્રથમ પક્ષવાળાને તે માટે બહુ ખેદ અને કટાક્ષ આવે છે. આપ પણ હું ધારું છું કે મારા ભણી થોડા વખત પહેલાં એવી સ્થિતિમાં આવી ગયા હતા, તે વેળા જો આ પુસ્તકને મેં પ્રસિદ્ધિ આપી હોત તો આપનાં અંતઃકરણો વધારે દુભાત અને દુભાવવાનું નિમિત્ત હું થાત; એટલા માટે મેં તેમ કર્યું નહીં. કેટલોક વખત વીત્યા પછી મારા અંતઃકરણમાં એક એવા વિચારે જન્મ લીધો કે તારા માટે તે ભાઈઓને સંક્લેશ વિચારો આવતા રહેશે; તેં જે પ્રમાણથી માન્યું છે, તે પણ માત્ર એક તારા હૃદયમાં રહી જશે; માટે તેને સત્યતાપૂર્વક જરૂર પ્રસિદ્ધિ આપવી. એ વિચારને મેં ઝીલી લીધો, ત્યારે તેમાંથી ઘણા નિર્મળ વિચારની પ્રેરણા થઈ; તે સંક્ષેપમાં જણાવી દઉં છું. પ્રતિમા માનો એ આગ્રહ માટે આ પુસ્તક કરવાનો કંઈ હેતુ નથી. તેમ જ તેઓ પ્રતિમા માનો તેથી મને કંઈ ધનવાન થઈ જવાનું નથી; તે સંબંધી જે વિચારો મને લાગ્યા હતા [અપૂર્ણ મળેલ] Page #248 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૨ મું ૪૧ ભરૂચ, માગશર સુદિ ૩, ગુરુ ૧૯૪૫ પત્રથી સર્વ વિગત વિદિત થઈ. અપરાધ નથી; પણ પરતંત્રતા છે. નિરંતર સત્પુરુષની કૃપાદૃષ્ટિને ઇચ્છો; અને શોક રહિત રહો એ મારી પરમ ભલામણ છે. તે સ્વીકારશો. વિશેષ ન દર્શાવો તોપણ આ આત્માને તે સંબંધી લક્ષ છે. મુરબ્બીઓને ખુશીમાં રાખો ખરી ધીરજ ધરો. પૂર્ણ ખુશીમાં છું. ચિત જૂઠાભાઈ, ܀܀܀܀܀ ૪૨ ભરૂચ, માગશર સુદ ૧૨, ૧૯૪૫ જ્યાં પત્ર આપવા જાઓ છો ત્યાં નિરંતર કુશળતા પૂછતા રહેશો. પ્રભુભક્તિમાં તત્પર રહેશો. નિયમને અનુસરશો, અને સર્વ વડીલોની આજ્ઞામાં અનુકૂળ રહેશો, એમ મારી ભલામણ છે. જગતમાં નીરાગીત્વ, વિનયતા અને સત્પુરુષોની આજ્ઞા એ નહીં મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો; પણ નિરુપાયતા થઈ તે થઈ. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. જય થાઓ ! અહીં ચારેક દિવસ રોકાવાનું થશે. ܀܀܀܀܀ વિ૦ રાયચંદ Page #249 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org સુજ્ઞ, વર્ષ ૨ મું ૪૩ જિનાય નમઃ ૧૭૭ મુંબઈ, માર્ગશીર્ષ દિ ૭, ભૌમ, ૧૯૪૫ આપનો પત્ર સુરતથી લખેલો મને આજ રોજ સવારના અગિયારે મલ્યો. તેમાંની વિગતથી એક પ્રકારે શોચ થયો, કારણ આપને નિષ્ફળ ફેરો થયો. જોકે મેં આગળથી હું સુરત થોડું રોકાવાનો છું, એમ દર્શાવવાને એક પત્તું લખ્યું હતું. તે આપને વખતસર હું કહ્યું છું કે નહીં મળ્યું હોય. હશે - હવે આપણે થોડા વખતમાં દેશમાં મલી શકીશું. અહીં હું કંઈ બહુ વખત રોકાવાનો નથી. આપ ધીરજ ધરશો, અને શોચને ત્યાગશો, એમ વિનંતી છે. મળવા પછી હું એમ ઇચ્છું છું કે, આપને પ્રાપ્ત થયેલો નાના પ્રકારનો ખેદ જાઓ ! અને તેમ થશે. આપ દિલગીર ન થાઓ. કરો. સાથેનો ચિંત ની વિનંતીરૂપ પત્ર મેં વાંચ્યો હતો. તેઓને પણ ધીરજ આપો. બન્ને ભાઈઓ ધર્મમાં પ્રવર્તન મારા ભણી મોહદશા નહીં રાખો. હું તો એક અલ્પ શક્તિવાળો પામર મનુષ્ય છું. સૃષ્ટિમાં અનેક સત્પુરુષો ગુપ્તરૂપે રહ્યા છે. વિદિતમાં પણ રહ્યા છે. તેમના ગુણને સ્મરો. તેઓનો પવિત્ર સમાગમ કરો અને આત્મિક લાભ વડે મનુષ્યભવને સાર્થક કરો એ મારી નિરંતર પ્રાર્થના છે. બન્ને સાથે મલી આ પત્ર વાંચશો. ઉતાવળ હોવાથી આટલેથી અટકું છું. સુજ્ઞ, વિશેષ વિદિત થયું હશે. લિ૦ રાયચંદના પ્રણામ વાંચશો. ૪૪ મુંબઈ, માગશર વદ ૧૨, શનિ, ૧૯૪૫ ગશર હું અહીં સમયાનુસાર આનંદમાં છું. આપનો આત્માનંદ ચાહું છું. ચિંત જૂઠાભાઈની આરોગ્યતા સુધરવા પૂર્ણ ધીરજ આપશો. હું પણ હવે અહીં થોડો વખત રહેવાનો છું. એક મોટી વિજ્ઞપ્તિ છે, કે પત્રમાં હમેશાં શોચ સંબંધી ન્યૂનતા અને પુરુષાર્થની અધિકતા પ્રાપ્ત થાય તેમ લખવા પરિશ્રમ લેતા રહેશો. વિશેષ હવે પછી. ܀܀ ૪૫ રાયચંદના પ્રણામ. મુંબઈ, માગશર વદ ૦)), ૧૯૪૫ સુજ્ઞ, જૂઠાભાઈની સ્થિતિ વિદિત થઈ. હું નિરુપાય છું. જો ન ચાલે તો પ્રશસ્ત રાગ રાખો, પણ મને પોતાને, તમ સઘળાને એ રસ્તે આધીન ન કરો. પ્રણામ લખું તેની પણ ચિંતા ન કરો. હજુ પ્રણામ કરવાને લાયક જ છું, કરાવવાને નથી. વિલ રાયચંદના પ્રણામ. ܀܀܀ ૪૬ માગશર, ૧૯૪૫ તમારો પ્રશસ્તભાવભૂષિત પત્ર મળ્યો. ઉત્તરમાં આ સંક્ષેપ છે કે જે વાઢેથી આત્મત્વ પ્રાપ્ત થાય તે વાટ શોધો, મારા પર પ્રશસ્તભાવ આછો એવું હું પાત્ર નથી, છતાં જો તમને એમ આત્મશાંતિ થતી હોય તો કરો. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર બીજું ચિત્રપટ તૈયાર નહીં હોવાથી જે છે તે મોકલું છું. મારાથી દૂર રહેવામાં તમારી આરોગ્યતા હાનિ પામે તેમ ન થવું જોઈએ. સર્વ આનંદમય જ થશે. અત્યારે એ જ. રાયચંદના પ્રણામ ૪૭ વાણિયા બંદર, મહા સુદ ૧૪, બુધ, ૧૯૪૫ સત્પુરુષોને નમસ્કાર સુજ્ઞ, મારા તરફથી એક પત્તું પહોંચ્યું હશે. તમારો પત્ર મેં મનન કર્યો. તમારી વૃત્તિમાં થયેલો ફેરફાર આત્મહિતસ્વી મને લાગે છે. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ એ ચાર તથા મિથ્યાત્વમોહિની, મિશ્રમોહિની, સમ્યક્ત્વમોહિની એ ત્રણ એમ એ સાત પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યક્દૃષ્ટિ થવું સંભવતું નથી. એ સાત પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યક્ત્વનો ઉદય થાય છે. તે પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ તેને આત્મા હસ્તગત થવો સુલભ છે. તત્ત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિને ભેદવાનો ફરી ફરીને બોધ કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દૃષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિઃસંદેહ છે. એ 'વસ્તુથી આત્મા અનંત કાળથી ભરપૂર રહ્યો છે. એમાં દૃષ્ટિ હોવાથી નિજ ગૃહ પર તેની યથાર્થ દૃષ્ટિ થઈ નથી. ખરી તો પાત્રતા, પણ હું એ, કષાયાદિક ઉપશમ પામવામાં તમને નિમિત્તભૂત થયો એમ તમે ગણો છો, માટે મને એ જ આનંદ માનવાનું કારણ છે કે નિગ્રંથ શાસનની કૃપાપ્રસાદીનો લાભ લેવાનો સુંદર વખત મને મળશે એમ સંભવે છે. જ્ઞાનીદષ્ટ તે ખરું. જગતમાં સપરમાત્માની ભક્તિ-સતગુરુ-સત્સંગ-સતશાસ્ત્રાધ્યયન-સમ્યકૃર્દષ્ટિપણું અને સયોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હોત તો આવી દશા હોત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક મવે સફળ થવું મને સમજાય છે. સદ્ગુરુના ઉપદેશ વિના અને જીવી સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃતકૃત્યતા છે. એ પ્રયોજનમાં તમારું ચિત્ત આકર્ષાયું એ સર્વોત્તમ ભાગ્યનો અંશ છે. આશીર્વચન છે કે તેમાં તમે ફળીભૂત થાઓ. ભિક્ષા સંબંધી પ્રયત્નતા હમણાં મુલતવો. જ્યાં સુધી સંસાર જેમ ભોગવવો નિમિત્ત હશે તેમ ભોગવવો પડશે. તે વિના છૂટકો પણ નથી, અનાયાસે યોગ્ય જગા સાંપડી જાય તો તેમ, નહીં તો પ્રયત્ન કરશો. અને ભિક્ષાટન સંબંધી યોગ્ય વેળાએ પુનઃ પૂછશો. વિદ્યમાનતા હશે તો ઉત્તર આપીશ. “ધર્મ” એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતસંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતરસંશોધન કોઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહે પામે છે. તમારા વિચારો સુંદર શ્રેણીમાં આવેલા જોઈ મારા અંતઃકરણે જે લાગણી ઉત્પન્ન કરી છે તે અહીં દર્શાવતાં સકારણ અટકી જઉં છું. ચિત દયાળભાઈ પાસે જશો. કંઈ દર્શાવે તો મને જણાવશો. ૧. ગ્રંથિથી Page #251 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨ મું ૧૭૯ લખવા સંબંધમાં હમણાં કંઈક મને કંટાળો વર્તે છે. તેથી ધાર્યો હતો તેના આઠમા ભાગનો પણ ઉત્તર લખી શકતો નથી. છેવટની આ વિનયપૂર્વક મારી શિક્ષા ધ્યાનમાં રાખશો કે- એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. સ્યાપદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તો પછી ધર્મપ્રયત્નમાં, આત્મિકહિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરવો ? આમ છે છતાં દેશ, કાળ, પાત્ર, ભાવ જોવાં જોઈએ. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. એમ ઇચ્છી વળતી ટપાલે પત્ર લખવા વિનંતી કરી પત્રિકા પૂર્ણ કરું છું. લિ માત્ર રવજી આત્મજ રાયચંદના પ્રણામ - નીરાગ શ્રેણી સમુચ્ચયે, જિજ્ઞાસ. ܀܀܀܀܀ ૪૮ વાણિયા, મા, ૧૯૪૫ આપના પ્રશ્નનો ઉત્તર, મારી યોગ્યતા પ્રમાણે, આપનો પ્રશ્ન ટાંકીને લખું છું. પ્રશ્નઃ- વ્યવહારશુદ્ધિ કેમ થઈ શકે ? ઉત્તર:- વ્યવહારશુદ્ધિની આવશ્યકતા આપના લક્ષમાં હશે; છતાં વિષયની પ્રારંભતા માટે અવશ્ય ગણી દર્શાવવું યોગ્ય છે કે આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસારપ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહારશુદ્ધિ. સુખના સર્વ જિજ્ઞાસુ છે; વ્યવહારશુદ્ધિથી જ્યારે સુખ છે ત્યારે તેની આવશ્યકતા પણ નિઃશંક છે. ૧. જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે, અને રળવાની જેને જરૂર નથી, તેણે ઉપાધિ કરી રળવા પ્રયત્ન ન કરવું જોઈએ, ૨. જેને ધર્મ સંબંધી બોધ થયો છે, છતાં સ્થિતિનું દુઃખ હોય તો બનતી ઉપાધિ કરીને રળવા તેણે પ્રયત્ન કરવું જોઈએ. (સર્વસંગપરિત્યાગી થવાની જેની જિજ્ઞાસા છે તેને આ નિયમોથી સંબંધ નથી.) ૩. ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ ઝાવાં નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું. તો ઉત્તરમાં જો પરોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ ભાગ આવતો હોય, કિંવા પારિણામિક લાભને હાનિ પહોંચ્યા સિવાય કંઈ પણ આવતું હોય તો મનને સંતોષી લેવું; તેમ છતાં ન વળી શકે તેમ હોય તો અમુક મર્યાદામાં આવવું. તે મર્યાદા સુખનું કારણ થાય તેવી થવી જોઈએ. ૪. પરિણામે આર્તધ્યાન ધ્યાવાની જરૂર પડે, તેમ કરીને બેસવાથી રળવું સારું છે. ૫. જેનું સારી રીતે ઉપજીવન ચાલે છે, તેણે કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. મનને જેથી સુખ હોતું નથી તેથી કાયાને કે વચનને ન હોય. અનાચારથી મન સુખી થતું નથી, આ સ્વતઃ અનુભવ થાય તેવું કહેવું છે. ૬. ન ચાલતાં ઉપવન માટે કંઈ પણ અલ્પ અનાચાર (અસત્ય અને સહજ માયા) સેવવો પડે તો મહાશોચથી સેવવો, પ્રાયશ્ચિત્ત ધ્યાનમાં રાખવું. સેવવામાં નીચેના દોષ ન આવવા જોઈએઃ- ૧ કોઈથી મહા વિશ્વાસઘાત ૨ મિત્રથી વિશ્વાસઘાત Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ http://www.ShrimadRajchandra.org ૩ કોઈની થાપણ ઓળવવી ૪ વ્યસનનું સેવવું ૫ મિથ્યા આળનું મૂકવું ૬ ખો લેખ કરવા ૭ હિસાબમાં ચૂકવવું શ્રીમદ્ રાજચંદ્ર ૯ નિર્દોષને અલ્પ માયાથી પણ છેતરવો ૧૦ ન્યૂનાધિક તોળી આપવું ૧૧ એકને બદલે બીજું અથવા મિશ્ર કરીને આપવું ૧૨ કર્માદાની ધંધો ૧૩ લાંચ કે અદત્તાદાન ૮ જુલમી ભાવ કહેવો - એ વાટેથી કંઈ રળવું નહીં. એ જાણે સામાન્ય વ્યવહારશુદ્ધિ ઉપજીવન અર્થે કહી ગયો. ૪૯ સત્પુરુષોને નમસ્કાર [અપૂર્ણ] વવાણિયા, માહ વદ ૭, શુક્ર, ૧૯૪૫ ગઈ કાલે સવારે તમારો પત્ર મળ્યો. કોઈ પણ રીતે ખેદ કરશો નહીં. એમ થનાર હતું તો એમ થયું એ કંઈ વિશેષ કામ ન હતું. આત્માની એ દશાને જેમ બને તેમ અટકાવી યોગ્યતાને આધીન થઈ, તે સર્વેના મનનું સમાધાન કરી, આ સંગતને ઇચ્છો અને આ સંગત કે આ પુરુષ તે પરમાત્મતત્ત્વમાં લીન રહે એ આશીર્વાદ આપ્યા જ કરો. તન, મન, વચન અને આત્મસ્થિતિને જાળવશો. ધર્મધ્યાન ધ્યાવન કરવા ભલામણ છે. આ પત્ર જુઠાભાઈને તુરંત આપો. ܀܀܀܀܀ ૫૦ વિત રાયચંદના પ્રણામ વાંચશો, વાણિયા, મહા વદ ૩, ૬, ૧૯૪૫ સુજ્ઞ સત્પુરુષોને નમસ્કાર { }}}} = વૈરાગ્ય ભણીના મારા આત્મવર્તન વિષે પૂછો છો તે પ્રશ્નનો ઉત્તર કયા શબ્દોમાં લખું ? અને તેને માટે તમને પ્રમાણ શું આપી શકીશ ? તોપણ ટૂંકામાં એમ જ્ઞાનીનું જે માન્ય કરેલું [તત્ત્વ ?] સમ્મત કરીએ, કે ઉદય આવેલાં પ્રાચીન કર્મો ભોગવવાં; નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે. એ શ્રેણીમાં વર્તન કરવા મારી પ્રપૂર્ણ આકાંક્ષા છે; પણ તે જ્ઞાનીગમ્ય હોવાથી બાહ્યપ્રવૃત્તિ હજુ તેનો એક અંશ પણ થઈ શકતી નથી. આંતર-પ્રવૃત્તિ ગમે તેટલી નીરાગશ્રેણિ ભણી વળતી હોય પણ બાહ્યને આધીન હજી બહુ વર્તવું પડે એ દેખીતું છે. - બોલતાં, ચાલતાં, બેસતાં, ઊઠતાં અને કાંઈ પણ કામ કરતાં લૌકિક શ્રેણિને અનુસરીને ચાલવું પડે; જો એમ ન થઈ શકે તો લોક કુતર્કમાં જ જાય, એમ મને સંભવે છે. તો પણ કંઈક પ્રવૃત્તિ ફરતી રાખી છે. તમારા સઘળાઓનું માનવું મારી (વૈરાગ્યમયી) વર્તનાને માટે કંઈ વાંધાભરેલું છે, તેમ જ કોઈનું માનવું મારી તે શ્રેણિ માટે શંકાભરેલું પણ હોય, એટલે તમે ઇત્યાદિ વૈરાગ્યમાં જતો અટકાવવા પ્રયત્ન કરો અને શંકાવાળા તે વૈરાગ્યના ઉપેક્ષિત થઈ ગણકારે નહીં, એથી ખેદ પામી સંસારની વૃદ્ધિ કરવી પડે, એથી મારું માન્ય એમ જ છે, કે સત્ય અંતઃકરણ દર્શાવવાની પ્રાયે ભૂમિતળે બહુ જ થોડી જગ્યાઓ સંભવે છે. જેમ છે તેમ આત્માનું આત્મામાં સમાવી જીવન પર્યંત સમાધિભાવ સંયુક્ત રહે, તો પછી સંસાર ભણીના તે ખેદમાં પડવું જ નહીં. હમણાં તો તમે જુઓ Page #253 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૨ મું ૧૮૧ છો તેમ છું. સંસારી પ્રવર્તન થાય છે તે કરું છું. ધર્મસંબંધી મારી વર્તના તે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં દૃશ્ય થતી હોય તે ખરી, પૂછવી જોઈતી નહોતી. પૂછતાં કહી શકાય તેવી પણ નથી. સહજ ઉત્તર આપવો ઘટે તે આપ્યો છે. શું થાય છે અને પાત્રતા ક્યાં છે એ જોઉં છું. ઉદય આવેલાં કર્મો ભોગવું છું. ખરી સ્થિતિમાં હજુ એકાદ અંશ પણ આવ્યો હોઉં એમ કહેવું તે આત્મપ્રશંસારૂપ જ સંભવે છે. બનતી પ્રભુભક્તિ, સત્સંગ, સત્ય વ્યવહારની સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ પ્રાપ્ત કરતા રહો. પ્રયત્ન જેમ આત્મા ઊર્ધ્વગતિનો પરિણામી થાય તેમ કરો. બોધ છે. સમય સમય જીવનની ક્ષણિક વ્યતીતતા છે, ત્યાં પ્રમાદ કરીએ છીએ એ જ મહામોહનીયનું બળ છે. વિ0 રાયચંદના સત્પુરુષોને નમસ્કાર સહિત પ્રણામ. ܀܀܀܀ ૫૧ નીરાગી પુરુષોને નમસ્કાર ઘવાણિયા બંદર, માહ વદ ૭, ૧૯૪૫ ઉદય આવેલાં કર્મોને ભોગવતાં નવાં કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો એ સત્પુરુષોનો મહાન આત્માભિલાષી,- જો ત્યાં તમને વખત મળતો હોય તો જિનભક્તિમાં વિશેષ વિશેષ ઉત્સાહની વૃદ્ધિ કરતા રહેશો, અને એક ઘડી પણ સત્સંગ કે સત્કથાનું સંશોધન કરતા રહેશો. (કોઈ વેળા) શુભાશુભ કર્મના ઉદય સમયે હર્ષશોકમાં નહીં પડતાં ભોગવ્યે છૂટકો છે, અને આ વસ્તુ તે મારી નથી એમ ગણી સમભાવની શ્રેણિ વધારતા રહેશો. વિશેષ લખતાં અત્યારે અટકું છું. આત્મહિતાણિલાલ આજ્ઞાંકિત, વિ રાયચંદના સત્પુરુષોને નમસ્કાર સમેત પ્રણામ વાંચશો. પર વવાણિયા બંદર, માહ વદ ૧૦, સોમ, ૧૯૪૫ નીરાગી પુરુષોને નમસ્કાર તમારો આત્મવિચારભરિત પત્ર ગઈ પ્રભાતે મળ્યો. નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંત કાળ રખડ્યો, તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે. જેના એક રોમમાં કિંચિત્ પણ અજ્ઞાન, મોહ, કે અસમાધિ રહી નથી તે સત્પુરુષનાં વચન અને બોધ માટે કંઈ પણ નહીં કહી શકતાં, તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજ્જ્વળ શુક્લ ધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિર્ગુથનાં પવિત્ર વચનોની મને-તમને ત્રિકાળ શ્રદ્ધા રહો ! એ જ પરમાત્માનાં યોગબળ આગળ પ્રયાચના ! હું જ દયાળભાઈએ દર્શાવ્યું તે પ્રમાણે તમે લખ્યું છે, અને હું માનું છું કે તેમ જ હશે. દયાળભાઈ સહર્ષ પત્ર લખે એમ તેમને કહેશો અને ધર્મધ્યાન ભણી પ્રવૃત્તિ થાય એ કર્તવ્યની ભલામણ આપશો. ‘પ્રવીણસાગર’ માટે કંઈ ઉત્તર નથી તે લખશો. જેમ બને તેમ આત્માને ઓળખવા ભણી લક્ષ દો એ જ માગણી છે. કવિરાજ - તમારા Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર નિઃસ્વાર્થી પ્રેમને માટે વિશેષ શું લખે ? હું તમને ધનાદિકથી તો સહાયભૂત થઈ શકું તેમ નથી, (તેમ તેવું પરમાત્માનું યોગબળ પણ ન કરો !) પણ આત્માથી સહાયભૂત થાઉં અને કલ્યાણની વાટે તમને લાવી શકું, તો સર્વ જય મંગળ જ છે. આટલું તેઓને વંચાવશો. તેમાંનું તમને પણ કેટલુંક મનન કરવારૂપ છે. દયાળભાઈની પાસે જતા રહેશો. નોકરીમાંથી જ્યારે જ્યારે વચ્ચે વખત મળે ત્યારે ત્યારે તેમના સત્સંગમાં રહેશો એમ મારી ભલામણ છે. અત્યારે એ જ. વિશ્વ રાયચંદના પ્રણામ, સત્પુરુષોને નમસ્કાર સમેત, ܀܀܀܀܀ ૫૩ વવાણિયા, ફાગણ સુદ ૬. ગુરુ. ૧૯૪૫ ચિત જે જે તમારી અભિલાષાઓ છે તેને સમ્યક્ પ્રકારે નિયમમાં આણો અને ફળીભૂત થાય તેવું પ્રયત્ન કરો. એ મારી ઇચ્છના છે. શોચ ન કરો, યોગ્ય થઈ રહેશે. સત્સંગ શોધો, સત્પુરુષની ભક્તિ કરો. ܀܀܀܀܀ ૫૪ વિત રાયચંદના પ્રણામ. વવાણિયા, ફાલ્ગુન સુદ ૯, રવિ, ૧૯૪૫ નિન્ય મહાત્માઓને નમસ્કાર મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મોક્ષરૂપ પરમશાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા સત્પુરુષો એક જ માર્ગથી પામ્યા છે, વર્તમાનકાળે પણ તેથી જ પામે છે; ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદાભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિમાર્ગ છે, તથા તે સ્થિર માર્ગ છે, અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વ કાળે તે માર્ગનું હોવાપણું છે, જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી, અને ભવિષ્યકાળે પામશે નહીં. શ્રી જિને સહસ્રગમે ક્રિયાઓ અને સસ્રગમે ઉપદેશ એ એક જ માર્ગ આપવા માટે કહ્યાં છે અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સૌ નિષ્ફળ છે. શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે. જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યાં છે. એ વાટ ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળું, ગમે તે શ્રેણિમાં, ગમે તે યોગમાં જ્યારે પમાશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનંત અતીદ્રિય સુખનો અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. યોગ્ય સામગ્રી નહીં મેળવવાથી મળ્યે પણ એ માર્ગ પામતાં અટક્યા છે. તથા અટકશે અને અટક્યા હતા. કોઈ પણ ધર્મસંબંધી મતભેદ રાખવો છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યકયોગે જે માર્ગ સંશોધન કરવાનો છે, તે એ જ છે. માન્યામાન્ય, ભેદાભેદ કે સત્યાસત્ય માટે વિચાર કરનારા કે બોધ દેનારાને, મોક્ષને માટે જેટલા ભવનો વિલંબ હશે, તેટલા સમયનો (ગૌણતાએ) સંશોધક ને તે માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હશે. - વિશેષ શું કહેવું ? તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મત્વપ્રાપ્ય પુરુષ - નિગ્રંથ આત્મા જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ અર્પશે - ઉદય આપશે - ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે Page #255 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨ મં ૧૮૩ વાટ મળશે, ત્યારે જ તે મતભેદાદિક જશે. મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળ્યો, તે અંતવૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે. કોઈ પણ અવ્યવસ્થિત ભાવે અક્ષરલેખ થયો હોય તો તે ક્ષમ થાઓ. ܀܀܀܀܀ ૫૫ વવાણિયા, ફાલ્ગુન સુદ ૯, રવિ, ૧૯૪૫ નીરાગી મહાત્માઓને નમસ્કાર કર્મ એ જડ વસ્તુ છે. જે જે આત્માને એ જડથી જેટલો જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય, એમ અનુભવ થાય છે. આશ્ચર્યતા છે, કે પોતે જડ છતાં ચેતનને અચેતન મનાવી રહ્યાં છે ! ચેતન ચેતનભાવ ભૂલી જઈ તેને સ્વસ્વરૂપ જ માને છે. જે પુરુષો તે કર્મસંયોગ અને તેના ઉદયે ઉત્પન્ન થયેલા પર્યાયોને સ્વસ્વરૂપ નથી માનતા અને પૂર્વસંયોગો સત્તામાં છે, તેને અબંધ પરિણામે ભોગવી રહ્યા છે, તે આત્માઓ સ્વભાવની ઉત્તરોત્તર ઊર્ધ્વશ્રેણી પામી શુદ્ધ ચેતનભાવને પામશે, આમ કહેવું સપ્રમાણ છે. કારણ અતીત કાળે તેમ થયું છે, વર્તમાન કાળે તેમ થાય છે, અનાગત કાળે તેમ જ થશે. કોઈ પણ આત્મા ઉદયી કર્મને ભોગવતાં સમત્વકશ્રેણીમાં પ્રવેશ કરી અબંધ પરિણામે વર્તશે, તો ખચીત ચેતનશુદ્ધિ પામશે. આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય. અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો સત્પુરુષ (જેમાં સદ્ગુરુત્વ, સત્સંગ અને સત્કથા એ રહ્યાં છે) મળ્યા નથી; નહીં તો નિશ્ચય છે, કે મોક્ષ હસ્થેળીમાં છે, ઇષપ્રાગ્મારા એટલે સિદ્ધ-પૃથ્વી પર ત્યાર પછી છે. એને સર્વ શાસ્ત્ર પણ સંમત છે, (મનન કરશો.) અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે. ચિ૦ ܀܀ ૫૬ મોરબી, ચૈત્ર સુદ ૧૧, બુધ, ૧૯૪૫ તમારી આરોગ્યતાની સ્થિતિ માટે જાણ્યું. તમે દેહ માટે સંભાળ રાખશો. દેહ હોય તો ધર્મ થઈ શકે છે. માટે તેવાં સાધનની સંભાળ રાખવા ભગવાનનો પણ બોધ છે. ચિંત ܀܀܀܀܀ ૫૭ વિત રાયચંદના પ્રણામ. મોરબી, ચૈત્ર વદ ૯, ૧૯૪૫ કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો. મૈત્રી એટલે સર્વ જગતથી નિવૈરબુદ્ધિ, પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો, કરુણા એટલે સંસારતાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી, અને ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ચિત http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૫૮ મોરબી, ચૈત્ર વદ ૧૦, ૧૯૪૫ તમારા બન્નેના પત્રો મળ્યા. સ્યાદ્વાદદર્શન સ્વરૂપ પામવા માટે તમારી પરમ જિજ્ઞાસાથી સંતોષ પામ્યો છું. પણ આ એક વચન અવશ્ય સ્મરણમાં રાખશો, કે શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. એ માટે મેળાપે વિશેષ ચર્ચી શકાય, ભાવ: ધર્મનો રસ્તો સરળ, સ્વચ્છ અને સહજ છે; પણ તે વિરલ આત્માઓ પામ્યા છે, પામે છે અને પામશે. માગેલ કાવ્યો પ્રસંગ લઈને મોકલીશ. દોહરાના અર્થ માટે પણ તેમ જ. હમણાં તો આ ચાર ભાવના મૈત્રી (સર્વ જગત ઉપર નિર્દેરબુદ્ધિ); અનુકંપા (તેમનાં દુખ ઉપર કરુણા); પ્રમોદ (આત્મગુણ દેખી આનંદ); ઉપેક્ષા (નિસ્પૃહ બુદ્ધિ). એથી પાત્રતા આવશે. ૫૯ વવાણિયા, વૈશાખ સુદ ૧, ૧૯૪૫ તમારી દેહસંબંધી સ્થિતિ શોચનીય જાણી વ્યવહારની અપેક્ષાએ ખેદ થાય છે. મારા પર અતિશય ભાવના રાખી વર્તવાની તમારી ઇચ્છાને હું રોકી શકતો નથી; પણ તેવી ભાવના ભાવતાં તમારા દેહને યત્કિંચિત્ હાનિ થાય તેમ ન કરો. મારા પર તમારો રાગ રહે છે, તેને લીધે તમારા પર રાગ રાખવા મારી ઇચ્છા નથી; પરંતુ તમે એક ધર્મપાત્ર જીવ છો અને મને ધર્મપાત્ર પર કંઈ વિશેષ અનુરાગ ઉપજાવવાની પરમ ઇચ્છના છે; તેને લીધે કોઈ પણ રીતે તમારા પર ઇચ્છના કંઈ અંશે પણ વર્તે છે. નિરંતર સમાધિભાવમાં રહો. હું તમારી સમીપ જ બેઠો છું એમ સમજો. દેહદર્શનનું અત્યારે જાણે ધ્યાન ખસેડી આત્મદર્શનમાં સ્થિર રહો. સમીપ જ છું. એમ ગણી શોક ઘટાડો, જરૂર ઘટાડો. આરોગ્યતા વધશે; જિંદગીની સંભાળ રાખો; હમણાં દેહત્યાગનો ભય ન સમજો; એવો વખત હશે તો અને જ્ઞાનીદૃશ્ય હશે તો જરૂર આગળથી કોઈ જણાવશે કે પહોંચી વળશે. મણા તો તેમ નથી. તે પુરુષને પ્રત્યેક લઘુ કામના આરંભમાં પણ સંભારો, સમીપ જ છે. જ્ઞાનીદેશ્ય તો થોડો વખત વિયોગ રહી સંયોગ થશે અને સર્વ સારું જ થઈ રહેશે. દશવૈકાલિક સિદ્ધાંત હમણાં પુનઃ મનન કરું છું. અપૂર્વ વાત છે. જો પદ્માસન વાળીને કિંવા સ્થિર આસનથી બેસી શકાતું હોય, સૂઈ શકાતું હોય તોપણ ચાલે, પણ સ્થિરતા જોઈએ, ચળવિચળ દેહ ન થતો હોય, તો આંખો વીંચી જઈ નાભિના ભાગ પર દૃષ્ટિ પહોંચાડી, પછી છાતીના મધ્ય ભાગમાં આણી, કપાળના મધ્ય ભાગમાં તે દૃષ્ટિ ઠેઠ લાવી, સર્વ જગત શૂન્યાભાસરૂપ ચિંતવી, પોતાના દેહમાં સર્વ સ્થળે એક તેજ વ્યાપ્યું છે એવો ભાસ લઈ જે રૂપે પાર્શ્વનાથાદિક અર્હુતની પ્રતિમા સ્થિર ધવળ દેખાય છે, તેવો ખ્યાલ છાતીના મધ્ય ભાગમાં કરો. તેટલામાંથી કંઈ થઈ ન શકતું હોય તો મારું ખભેરખણું (મેં જે રેશમી કોરે રાખ્યું હતું. તે ઓઢી સવારના ચાર વાગે કે પાંચ વાગે જાગૃતિ પામી સોડ તાણી એકાગ્રતા ચિંતવવી. અત્ સ્વરૂપનું ચિંતવન, બને તો કરવું. નહીં તો કંઈ પણ નહીં ચિંતવનાં સમાઘિ કે બોધિ એ શબ્દો જ ચિંતવવા, અત્યારે એટલું જ. પરમ કલ્યાણની એક શ્રેણિ થશે. ઓછામાં ઓછી બાર પળ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સ્થિતિ રાખવી. વિશ્વ રાયચંદ ૧. મીંચી, બંધ કરી. ܀܀܀܀܀ Page #257 -------------------------------------------------------------------------- ________________ ન બાધે http://www.ShrimadRajchandra.org વર્ષ ૨ મું ૬૦ (૧) સંયતિ ધર્મ ૧૮૫ વૈશાખ, ૧૯૪૫ ૧. અયત્નાથી ચાલતાં પ્રાણભૂતની હિંસા થાય, (તેથી) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ર. અયત્નાથી ઊભા રહેતાં પ્રાણભૂતની હિંસા થાય (તેથી) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ૪. અયત્નાથી શયન રહેતાં પ્રાણભુતની હિંસા થાય (તેથી) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ૫. અયત્નાથી આહાર લેતાં પ્રાણભૂતની હિંસા થાય (તેથી) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ૬. અયત્નાથી બોલતાં પ્રાણભૂતની હિંસા થાય (તેથી) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ૭. કેમ ચાલે ? કેમ ઊભો રહે જ કેમ બેસે ? કેમ શયન કરે ? કેમ આહાર લે ? કેમ બોલે ? તો પાપકર્મ ૮. યાથી ચાલે; યત્નાથી ઊભો રહે, યત્નાથી બેસે, યત્નાથી શયન કરે; યત્નાથી આહાર લે; યત્નાથી બોલે; તો પાપકર્મ ન બાંધે. ૯. સર્વ જીવને પોતાના આત્મા સમાન લેખે; મન વચન કાયાથી સમ્યક્ પ્રકારે સર્વ જીવને જુએ, આસવ નિરોધથી આત્માને દમે; તો પાપકર્મ ન બાંધે. ૧૦. પ્રથમ જ્ઞાન અને પછી દયા (એમ અનુભવ કરીને) સર્વ સંયમી રહે. અજ્ઞાની (સંયમમાં) શું કરે, કે જો તે કલ્યાણ કે પાપ જાણતો નથી છે. ૧૧. શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઈએ, પાપને જાણવું જોઈએ; બન્નેને શ્રવણ કરીને જાણ્યા પછી જે શ્રેય હોય, તે સમાચરવું જોઈએ. ૧૨. જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી; અજીવ એટલે જે જડનું સ્વરૂપ જાણતો નથી, કે તે બન્નેનાં તત્ત્વને જાણતો નથી તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે ? જાણે ૧૩. જે ચૈતન્યનું સ્વરૂપ જાણે; જે જડનું સ્વરૂપ જાણે; તેમજ તે બન્નેનું સ્વરૂપ જાણે; તે સાધુ સંયમનું સ્વરૂપ ૧૪. જ્યારે જીવ અને અજીવ એ બન્નેને જાણે, ત્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિ-આગતિને જાણે. ૧૫. જ્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિ-આગતિને જાણે, ત્યારે જ પુણ્ય, પાપ, બંધ અને મોક્ષને જાણે. ૧૬. જ્યારે પુણ્ય, પાપ, બંધ અને મોક્ષને જાણે ત્યારે, મનુષ્ય સંબંધી અને દેવ સંબંધી ભોગની ઇચ્છાથી નિવૃત્ત થાય. ૧૭. જ્યારે દેવ અને માનવ સંબંધી ભોગથી નિવૃત્ત થાય ત્યારે સર્વ પ્રકારના બાહ્ય અને અત્યંતર સંયોગનો ત્યાગ કરી શકે, ૧૮. જ્યારે બાહ્યાજ્યંતર સંયોગનો ત્યાગ કરે ત્યારે દ્રવ્ય-ભાવ મુંડ થઈને મુનિની દીક્ષા લે. ૧૯. જ્યારે મુડ થઈને મુનિની દીક્ષા લે ત્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે; અને ઉત્તમ ધર્મનો અનુભવ કરે. Page #258 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૧૮૬ શ્રીમદ્ રાજચંદ્ર ૨૦. જ્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે અને ઉત્તમ ધર્મમય થાય ત્યારે કર્મરૂપ રજ અબોધિ, કલુષ એ રૂપે જીવને મલિન કરી રહી છે તેને ખંખેરે. જાણે. ૨૧. અબોધિ, કલુષથી ઉત્પન્ન થયેલી કર્મરજને ખંખેરે ત્યારે સર્વ-જ્ઞાની થાય અને સર્વ-દર્શનવાળો થાય. રર. જ્યારે સર્વ જ્ઞાન અને સર્વ દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે નીરાગી થઈને તે કેવળી લોકાલોકનું સ્વરૂપ ર૩. નીરાગી થઈને કેવળી જ્યારે લોકાલોકનું સ્વરૂપ જાણે ત્યારે પછી મન, વચન, કાયાના યોગને નિરૂંધીને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય. ૨૪. જ્યારે યોગને નિકૃધીને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય ત્યારે સર્વ કર્મનો ક્ષય કરી નિરંજન થઈને સિદ્ધિ પ્રત્યે જાય. નહીં. (ર) (દશવૈકાલિક, અધ્યયન ૪, ગાથા ૧ થી ૨૪) ૧. તેમાં પ્રથમ સ્થાનમાં મહાવીરદેવે સર્વ આત્માથી સંયમરૂપ, નિપુણ અહિંસા દેખીને ઉપદેશી.. ૨. જગતમાં જેટલાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેને જાણતાં અજાણતાં હણવાં નહીં, તેમજ હણાવવાં ૩. સર્વ જીવો જીવિતને ઇચ્છે છે, મરણને ઇચ્છતા નથી; એ કારણથી પાણીનો ભયંકર વધ નિગ્રંથે તજવો. ૪. પોતાને માટે, પરને માટે ક્રોધથી કે ભયથી પ્રાણીઓને કષ્ટ થાય તેવું અસત્ય બોલવું નહીં, તેમજ બોલાવવું નહીં. ૫. મૃષાવાદને સર્વ સત્પુરુષોએ નિષેધ્યો છે,- પ્રાણીને તે અવિશ્વાસ ઉપજાવે છે તે માટે તેનો ત્યાગ કરવો. ૬. સચિત્ કે અચિત્- થોડો કે ઘણો, તે એટલા સુધી કે, દંતશોધન માટે એક સળી જેટલો પરિગ્રહ, તે પણ યાચ્યા વિના લેવો નહીં. ૭. પોતે અયાચ્યું લેવું નહીં, તેમ બીજા પાસે લેવરાવવું નહીં; તેમજ અન્ય લેનારને રૂડું કર્યું એમ કહેવું નહીં. - જે સંયતિ પુરુષો છે તે એમ કરે છે. ૮. મહા રૌદ્ર એવું અબ્રહ્મચર્ય, પ્રમાદને રહેવાનું સ્થળ, ચારિત્રનો નાશ કરનાર, તે આ જગતમાં મુનિ આચરે નહીં. ૯. અધર્મનું મૂળ, મહા દોષની જન્મભૂમિકા એવા જે મૈથુનના આલાપપ્રલાપ તેનો નિગ્રંથે ત્યાગ કરવો. ૧૦. સિંધાલૂણ, મીઠું, તેલ, ઘી, ગોળ, એ વગેરે આહારક પદાર્થો જ્ઞાતપુત્રના વચનમાં પ્રીતિવાળા જે મુનિઓ છે તે રાત્રિવાસ રાખે નહીં. ગૃહસ્થ. ત્યાગે. ૧૧. લોભથી તૃણનો પણ સ્પર્શ કરવો નહીં. જે રાત્રિવાસ એવો કંઈ પદાર્થ રાખવા ઇચ્છે તે મુનિ નહીં પણ ૧૨. જે વસ્ત્ર, પાત્ર, કામળા, રજોહરણ છે, તે પણ સંયમની રક્ષા માટે થઈને સાધુ ધારણ કરે, નહીં તો ૧. અઢાર સંયમ સ્થાનમાં. Page #259 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨ મું ૧૮૭ ૧૩. સંયમની રક્ષા અર્થે રાખવાં પડે છે તેને પરિગ્રહ ન કહેવો. એમ છકાયના રક્ષપાળ જ્ઞાતપુત્રે કહ્યું છે; પણ મૂર્છાને પરિગ્રહ કહેવો, એમ પૂર્વમહર્ષિઓ કહે છે. ૧૪. તત્ત્વજ્ઞાનને પામેલાં મનુષ્યો છકાયના રક્ષણને માટે થઈને તેટલો પરિગ્રહ માત્ર રાખે, બાકી તો પોતાના દેહમાં પણ મમત્વ આચરે નહીં. (આ દેહ મારો નથી, એ ઉપયોગમાં જ રહે.) ૧૫. આશ્ચર્ય ! - નિરંતર તપશ્ચર્યા, જેને સર્વ સર્વજ્ઞે વખાણ્યો એવા સંયમને અવિરોધક ઉપજીવનરૂપ એક વખતનો આહાર લેવો. ૧૬. ત્રસ અને સ્થાવર જીવો, - સ્થૂલ તેમ સૂક્ષ્મ જાતિના - રાત્રિએ દેખાતા નથી માટે, તે વેળા આહાર કેમ કરે ? ૧૭. પાણી અને બીજ આશ્રિત પ્રાણીઓ પૃથ્વીએ પડ્યા હોય ત્યાંથી ચાલવું તે, દિનને વિષે નિષેધ્યું છે; તો રાત્રિએ તો ભિશાએ ક્યાંથી જઈ શકે ? ૧૮. એ હિંસાદિક દોષો દેખીને જ્ઞાતપુત્ર ભગવાને એમ ઉપદેશ્યું કે સર્વ પ્રકારના આહાર રાત્રિએ નિર્ગુથો ભોગવે નહીં. ૧૯, પૃથ્વીકાયની હિંસા મનથી, વચનથી અને કાયાથી સુસમાધિવાળા સાધુઓ કરે નહીં; કરાવે નહીં, કરતાં અનુમોદન આપે નહીં. હણાય.- ૨૦, પૃથ્વીકાયની હિંસા કરતાં તેને આશ્રયે રહેલાં ચક્ષુગમ્ય અને અચક્ષુગમ્ય એવાં વિવિધ ત્રસ પ્રાણીઓ ૧. તે માટે, એમ જાણીને, દુર્ગતિને વધારનાર એ પૃથ્વીકાયના સમારંભરૂપ દોષને આયુષ્યપર્યંત ત્યાગવો. રર. જળકાયની મન, વચન અને કાયાથી સુસમાધિવાળા સાધુઓ હિંસા કરે નહીં, કરાવે નહીં, કરનારને અનુમોદન આપે નહીં. ૨૩. જળકાયની હિંસા કરતાં તેને આશ્રયે રહેલાં ચક્ષુગમ્ય અને અચસુગમ્ય એવાં ત્રસ જાતિનાં વિવિધ પ્રાણીઓની હિંસા થાય.- ૨૪ તે માટે, એવું જાણીને, જળકાયનો સમારંભ દુર્ગતિને વધારનાર દોષ છે તેથી, આયુષ્યપર્યંત ત્યાગવો. ૨૫. મુનિ અગ્નિકાયને ઇચ્છે નહીં; સર્વ થકી ભયંકર એવું એ જીવને હણવામાં તીક્ષ્ણ શસ્ત્ર છે. ૨૬. પૂર્વ, પશ્ચિમ, ઊંચી, ખૂણાની, નીચી, દક્ષિણ અને ઉત્તર-એ સર્વ દિશામાં રહેલા જીવોને અગ્નિ ભસ્મ કરે છે. ર૭. પ્રાણીનો ઘાત કરવામાં અગ્નિ એવો છે, એમ સંદેહરહિત માને, અને એમ છે તેથી, દીવા માટે કે તાપવા માટે સંયતિ અગ્નિ સળગાવે નહીં. ૮. તે કારણથી દુર્ગતિદોષને વધારનાર એવો અગ્નિકાયનો સમારંભ મુનિ આયુષ્યપર્યત કરે નહીં. ૬૧ (દશવૈકાલિકસૂત્ર, અધ્યયન ૬, ગાથા ૯ થી ૩૬) સત્પુરુષોને નમસ્કાર વવાણિયા, વૈશાખ સુદ ૬, સોમ, ૧૯૪૫ આપનાં દર્શન મને અહીં લગભગ સવા માસ પહેલાં થયાં હતાં. ધર્મસંબંધી કેટલીક મુખચર્ચા થઇ હતી. આપને સ્મૃતિમાં હશે એમ ગણી, એ ચર્ચાસંબંધી કંઈ વિશેષ દર્શાવવાની આજ્ઞા લેતો નથી. ધર્મસંબંધી માધ્યસ્થ, ઉચ્ચ અને અદંભી વિચારોથી આપના પર કંઈક મારી વિશેષ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પ્રશસ્ત અનુરક્તતા થવાથી કોઈ કોઈ વેળા આધ્યાત્મિક શૈલીસંબંધી પ્રશ્ન આપની સમીપ મૂકવાની આજ્ઞા લેવાનો આપને પરિશ્રમ આપું છું. યોગ્ય લાગે તો આપ અનુકૂળ થશો. હું અર્થ કે વયસંબંધમાં વૃદ્ધ સ્થિતિવાળો નથી; તોપણ કંઈક જ્ઞાનવૃદ્ધતા આણવા માટે આપના જેવા સત્સંગને, તેમના વિચારોને અને સત્પુરુષની ચરણરજને સેવવાનો અભિલાષી છું. મારું આ બાલવય એ અભિલાષામાં વિશેષ ભાગે ગયું છે; તેથી કંઈ પણ સમજાયું હોય, તો (તે) બે શબ્દો સમયાનુસાર આપ જેવાની સમીપ મૂકી આત્મહિત વિશેષ કરી શકું; એ પ્રયાચના આ પત્રથી છે. આ કાળમાં પુનર્જન્મનો નિશ્ચય આત્મા શા વડે, કેવા પ્રકારે અને કઈ શ્રેણિમાં કરી શકે, એ સંબંધી કંઈ મારાથી સમજાયું છે તે જો આપની આજ્ઞા હોય તો આપની સમીપ મૂકીશ. વિ આપના માધ્યસ્થ વિચારોના અભિલાષી રાયચંદ રવજીભાઈના પંચાંગી પ્રશસ્ત ભાવે પ્રણામ. કર સત્પુરુષોને નમસ્કાર વવાણિયા, વૈશાખ સુદ ૧૨, ૧૯૪૫ પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે; પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી, એ નિદ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. તે તમને મેં ચાર ભાવના માટે આગળ કંઈક સુચવન કર્યું હતું, તે સૂચવન અહીં વિશેષતાથી કંઈક લખું છું. આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણિમાં આણવો એ કેવું નિરુપમ સુખ છે તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી અને મને વિચાર્યું વિચારાતું નથી. આ કાળમાં શુધ્યાનની મુખ્યતાનો અનુભવ ભારતમાં અસંભવિત છે. તે ધ્યાનની પરોક્ષ કથારૂપ અમૃતતાનો રસ કેટલાક પુરુષો પ્રાપ્ત કરી શકે છે; પણ મોક્ષના માર્ગની અનુકૂળતા ધોરી વાટે પ્રથમ ધર્મધ્યાનથી છે. આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષોને સ્વભાવે, કેટલાકને સદ્ગુરુરૂપ નિરુપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગ આદિ લઈ અનેક સાધનોથી થઈ શકે છે; પણ તેવા પુરુષો - નિગ્રંથમતના - લાખોમાં પણ કોઈક જ નીકળી શકે છે. ઘણે ભાગે તે સત્પુરુષો ત્યાગી થઈ, એકાંત ભૂમિકામાં વાસ કરે છે, કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્યોત્કૃષ્ટ અને બીજાનું ગૌણોત્કૃષ્ટ જ્ઞાન પ્રાયે કરીને ગણી શકાય. ચોથે ગુણસ્થાનકે આવેલો પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય; ત્યાં ધર્મધ્યાનની ગૌણતા છે. પાંચમે મધ્યમ ગૌણતા છે. છઠે મુખ્યતા પણ મધ્યમ છે. સાતમે મુખ્યતા છે. આપણે ગૃહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટ તો આવી શકીએ; આ સિવાય ભાવની અપેક્ષા તો ઓર જ છે! એ ધર્મધ્યાનમાં ચાર ભાવનાથી ભૂષિત થવું સંભવે છેઃ- ૧. મૈત્રી- સર્વ જગતના જીવ ભણી નિર્દેરબુદ્ધિ, ૨. પ્રમોદ- અંશમાત્ર પણ કોઈનો ગુણ નીરખીને રોમાંચિત ઉલ્લસવા. ૩. કરુણા જગતજીવનાં દુઃખ દેખીને અનુકંપિત થવું. ૪. માધ્યસ્થ કે ઉપેક્ષા- શુદ્ધ સમદૃષ્ટિના બળવીર્યને યોગ્ય થવું. ચાર તેનાં આલંબન છે. ચાર તેની રુચિ છે. ચાર તેના પાયા છે. એમ અનેક ભેદે વહેંચાયેલું ધર્મધ્યાન છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૨ મું ૧૮૯ જે પવન(શ્વાસ)નો જય કરે છે. તે મનનો જય કરે છે. જે મનનો જય કરે છે તે આત્મલીનતા પામે છે. આ કહ્યું તે વ્યવહાર માત્ર છે. નિશ્ચયમાં નિશ્ચયઅર્થની અપૂર્વ યોજના સત્પુરુષના અંતરમાં રહી છે. શ્વાસનો જય કરતાં છતાં સત્પુરુષની આજ્ઞાથી પરાક્મુખતા છે, તો તે શ્વાસજય પરિણામે સંસાર જ વધારે છે. શ્વાસનો જય ત્યાં છે કે જ્યાં વાસનાનો જય છે. તેનાં બે સાધન છેઃ સદ્ગુરુ અને સત્સંગ. તેની બે શ્રેણિ છે: પર્યુપાસના અને પાત્રતા. તેની બે વર્ધમાનતા છેઃ પરિચય અને પુણ્યાનુબંધી પુણ્યતા. સઘળાંનું મૂળ આત્માની સત્પાત્રતા છે. અત્યારે એ વિષય સંબંધી એટલું લખું છું. દયાળભાઈ માટે પ્રવીણસાગર’ રવાને કરું છું. ‘પ્રવીણસાગર સમજીને વંચાય તો દક્ષતાવાળો ગ્રંથ છે. નહીં તો અપ્રશસ્તછંદી ગ્રંથ છે. ૬૩ વાણિયા, વૈશાખ વદ ૧૩, ૧૯૪૫ છેલ્લા સમાગમ સમયે ચિત્તની જે દશા વર્તતી હતી, તે તમે લખી તે યોગ્ય છે. તે દશા જ્ઞાત હતી. જ્ઞાત છે એમ જણાય તોપણ યથાવસરે આત્માર્થી જીવે તે દશા ઉપયોગપૂર્વક વિદિત કરવી; તેથી જીવને વિશેષ ઉપકાર થાય છે. પ્રશ્નો લખ્યા છે તેનું સમાગમયોગે સમાધાન થવાની વૃત્તિ રાખવી યોગ્ય છે, તેથી વિશેષ ઉપકાર થશે. આ તરફ વિશેષ વખત હાલ સ્થિતિ થવાનો સંભવ નથી. ૬૪ पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । વવાણિયા બંદર, જયેષ્ઠ સુદ ૪, રવિ, ૧૯૪૫ મિાંન શસ્ત્ર, તમ્ય કાર્ય પરિયા-શ્રી હરિભદ્રાચાર્ય આપનું ધર્મપત્ર વૈશાખ વદ ૬ નું મળ્યું. આપના વિશેષ અવકાશ માટે વિચાર કરી ઉત્તર લખવામાં આટલો મેં વિલંબ કર્યો છે; જે વિલંબ ક્ષમાપાત્ર છે. તે પત્રમાં આપ દર્શાવો છો કે કોઈ પણ માર્ગથી આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું; એ જ્ઞાનીઓનો ઉપદેશ છે. આ વચન મને પણ સમ્મત છે. પ્રત્યેક દર્શનમાં આત્માનો જ બોધ છે. અને મોક્ષ માટે સર્વનો પ્રયત્ન છે; તોપણ આટલું તો આપ પણ માન્ય કરી શકશો કે જે માર્ગથી આત્મા આત્મત્વ-સમ્યક્જ્ઞાન-યથાર્થદૃષ્ટિ-પામે તે માર્ગ સત્પુરુષની આજ્ઞાનુસાર સમ્મત કરવો જોઈએ. અહીં કોઈ પણ દર્શન માટે બોલવાની ઉચિતતા નથી; છતાં આમ તો કહી શકાય કે જે પુરુષનું વચન પૂર્વાપર અખંડિત છે, તેનું બોધેલું દર્શન તે પૂર્વાપર હિતસ્વી છે. આત્મા જ્યાંથી ‘યથાર્થદૃષ્ટિ' કિવા 'વસ્તુધર્મ' પામે ત્યાંથી સમ્યજ્ઞાન સંપ્રાપ્ત થાય એ સર્વમાન્ય છે. આત્મત્વ પામવા માટે શું હેય, શું ઉપાદેય અને શું જ્ઞેય છે તે વિષે પ્રસંગોપાત્ત સત્પુરુષની આજ્ઞાનુસાર આપની સમીપ કંઈ કંઈ મૂકતો રહીશ. જ્ઞેય, હેય, અને ઉપાદેયરૂપે કોઈ પદાર્થ, એક પણ પરમાણુ નથી જાણ્યું તો ત્યાં આત્મા પણ જાણ્યો નથી. મહાવીરના બોધેલા ‘આચારાંગ’ નામના એક સિદ્ધાંતિક શાસ્ત્રમાં આમ કહ્યું છે કે wi નારૂં સે સવ્વ નાળÍ, ને સવ્વ નાળર્ફે સે નું નાળ' - એકને જાણ્યો તેણે સર્વ જાણ્યું, જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણ્યો. આ વચનામૃત એમ ઉપદેશે છે કે એક આત્મા, જ્યારે જાણવા માટે પ્રયત્ન કરશે, ત્યારે સર્વ જાણ્યાનું પ્રયત્ન થશે; અને સર્વ જાણ્યાનું પ્રયત્ન એક આત્મા જાણવાને માટે છે; તોપણ વિચિત્ર જગતનું સ્વરૂપ જેણે જાણ્યું નથી તે આત્માને જાણતો નથી. આ બોધ અયથાર્થ હરતો નથી. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર આત્મા શાથી, કેમ, અને કેવા પ્રકારે બંધાયો છે આ જ્ઞાન જેને થયું નથી, તેને તે શાથી, કેમ અને કેવા પ્રકારે મુક્ત થાય તેનું જ્ઞાન પણ થયું નથી; અને ન થાય તો વચનામૃત પણ પ્રમાણભૂત છે. મહાવીરના બોધનો મુખ્ય પાયો ઉપરના વચનામૃતથી શરૂ થાય છે; અને એનું સ્વરૂપ એણે સર્વોત્તમ દર્શાવ્યું છે. તે માટે આપની અનુકૂળતા હશે. તો આગળ ઉપર જણાવીશ. અહીં એક આ પણ વિજ્ઞાપના આપને કરવી યોગ્ય છે કે, મહાવીર કે કોઈ પણ બીજા ઉપદેશકના પક્ષપાત માટે મારું કંઈ પણ કથન અથવા માનવું નથી; પણ આત્મત્વ પામવા માટે જેનો બોધ અનુકૂળ છે તેને માટે પક્ષપાત (!), દૃષ્ટિરાગ, પ્રશસ્ત રાગ, કે માન્યતા છે; અને તેને આધારે વર્તના છે; તો આત્મત્વને બાધા કરતું એવું કોઈ પણ મારું કથન હોય, તો દર્શાવી ઉપકાર કરતા રહેશો. પ્રત્યક્ષ સત્સંગની તો બલિહારી છે; અને તે પુણ્યાનુબંધી પુણ્યનું ફળ છે; છતાં જ્યાં સુધી પરોક્ષ સત્સંગ જ્ઞાનીદૃષ્ટાનુસાર મળ્યા કરશે ત્યાં સુધી પણ મારા ભાગ્યનો ઉદય જ છે. ૨. નિગ્રંથશાસન જ્ઞાનવૃદ્ધને સર્વોત્તમવૃદ્ધ ગણે છે. જાતિવૃદ્ધતા, પર્યાયવૃદ્ધતા એવા વૃદ્ધતાના અનેક ભેદ છે, પણ જ્ઞાનવૃદ્ધતા વિના એ સઘળી વૃદ્ધતા તે નામવૃદ્ધતા છે; કિવા શૂન્યવૃદ્ધતા છે. ' ૩. પુનર્જન્મ સંબંધી મારા વિચાર દર્શાવવા આપે સૂચવ્યું તે માટે અહીં પ્રસંગ પૂરતું સંક્ષેપમાત્ર દર્શાવું છું:- (અ) મારું કેટલાક નિર્ણય પરથી આમ માનવું થયું છે કે, આ કાળમાં પણ કોઈ કોઈ મહાત્માઓ ગતભવને જાતિસ્મરણજ્ઞાન વડે જાણી શકે છે; જે જાણવું કલ્પિત નહીં પણ સમ્યક્ હોય છે. ઉત્કૃષ્ટ સંવેગ - જ્ઞાનયોગ - અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે શું કે ભૂતભવ પ્રત્યક્ષાનુભવરૂપ થાય છે. જ્યાં સુધી ભૂતભવ અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળનું ધર્મપ્રયત્ન શંકાસહ આત્મા કર્યા કરે છે; અને શંકાસહ પ્રયત્ન તે યોગ્ય સિદ્ધિ આપતું નથી. (આ) ‘પુનર્જન્મ છે’; આટલું પરોક્ષે-પ્રત્યક્ષે નિઃશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી, તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્રશૈલી કહેતી નથી. પુનર્જન્મને માટે શ્રુતજ્ઞાનથી મેળવેલો આશય મને જે અનુભવગમ્ય થયો છે તે કંઈક અહીં દર્શાવી જઉં છું. (૧) ચૈતન્ય' અને 'જ' એ બે ઓળખવાને માટે તે બન્ને વચ્ચે જે ભિન્ન ધર્મ છે તે પ્રથમ ઓળખાવો જોઈએ; અને તે ભિન્ન ધર્મમાં પણ મુખ્ય ભિન્ન ધર્મ જે ઓળખવાનો છે તે આ છે કે, ‘ચૈતન્ય’માં ‘ઉપયોગ’ (કોઈ પણ વસ્તુનો જે વડે બોધ થાય તે વસ્તુ) રહ્યો છે અને ‘જડ’માં તે નથી. અહીં કદાપિ આમ કોઈ નિર્ણય કરવા ઇચ્છે કે, ‘જડ’માં ‘શબ્દ’, ‘સ્પર્શ’, ‘રૂપ’, ‘રસ’ અને ‘ગંધ’ એ શક્તિઓ રહી છે; અને ચૈતન્યમાં તે નથી; પણ એ ભિન્નતા આકાશની અપેક્ષા લેતાં ન સમજાય તેવી છે, કારણ તેવા કેટલાક ગુણો આકાશમાં પણ રહ્યા છે; જેવા કે; નિરંજન, નિરાકાર, અરૂપી ઇ૦ તે તે આત્માની સદેશ ગણી શકાય; કારણ ભિન્ન ધર્મ ન રહ્યા; પરંતુ ભિન્ન ધર્મ 'ઉપયોગ' નામની આગળ કહેલો ગુણ તે દર્શાવે છે; અને પછીથી જડ ચૈતન્યનું સ્વરૂપ સમજવું સુગમ પડે છે. (૨) જીવનો મુખ્ય ગુણ વા લક્ષણ છે તે ‘ઉપયોગ’ (કોઈ પણ વસ્તુસંબંધી લાગણી, બોધ, જ્ઞાન). અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ - ‘વ્યવહારની અપેક્ષાએ’ - આત્મા સ્વસ્વરૂપે પરમાત્મા જ છે, પણ જ્યાં સુધી સ્વસ્વરૂપ યથાર્થ સમજ્યો નથી ત્યાં સુધી (આત્મા) છદ્મસ્થ જીવ છે - પરમાત્મદશામાં આવ્યો નથી. શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જેને રહ્યો છે તે પરમાત્મદશાને પ્રાપ્ત થયેલો આત્મા ગણાય, અશુદ્ધ ઉપયોગી હોવાથી જ આત્મા કલ્પિતજ્ઞાન(અજ્ઞાન)ને સમ્યકજ્ઞાન માની રહ્યો છે; અને સમ્યક્જ્ઞાન વિના પુનર્જન્મનો નિશ્ચિય કોઈ અંશે પણ Page #263 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૨ મું ૧૯૧ યથાર્થ થતો નથી, અશુદ્ધ ઉપયોગ થવાનું કંઈ પણ નિમિત્ત હોવું જોઈએ. તે નિમિત્ત અનુપૂર્વીએ ચાલ્યાં આવતાં બાહ્યભાવે ગ્રહેલાં કર્મપુદ્ગલ છે. (તે કર્મનું યથાર્થ સ્વરૂપ સૂક્ષ્મતાથી સમજવા જેવું છે, કારણ આત્માને આવી દશા કાંઈ પણ નિમિત્તથી જ હોવી જોઈએ; અને તે નિમિત્ત જ્યાં સુધી જે પ્રકારે છે તે પ્રકારે ન સમજાય ત્યાં સુધી જે વાટે જવું છે તે વાટની નિકટતા ન થાય.) જેનું પરિણામ વિપર્યય હોય તેનો પ્રારંભ અશુદ્ઘ ઉપયોગ વિના ન થાય, અને અશુદ્ધ ઉપયોગ ભૂતકાળના કંઈ પણ સંલગ્ન વિના ન થાય. વર્તમાનકાળમાંથી આપણે એકેકી પળ બાદ કરતા જઈએ, અને તપાસતા જઈએ, તો પ્રત્યેક પળ ભિન્ન ભિન્ન સ્વરૂપે ગઈ જણાશે. (તે ભિન્ન ભિન્ન થવાનું કારણ કંઈ હોય જ.) એક માણસે એવો દૃઢ સંકલ્પ કર્યો કે, યાવજીવનકાળ સ્ત્રીનું ચિંતવન પણ મારે ન કરવું; છતાં પાંચ પળ ન જાય, અને ચિંતવન થયું તો પછી તેનું કારણ જોઈએ. મને જે શાસ્ત્રસંબંધી અલ્પ બોધ થયો છે તેથી એમ કહી શકું છું કે, તે પૂર્વકર્મનો કોઈ પણ અંશે ઉદય જોઈએ. કેવાં કર્મનો ? તો કહી શકીશ કે, મોહનીય કર્મનો; કઈ તેની પ્રકૃતિનો ? તો કહી શકીશ કે, પુરુષવૈદનો. (પુરુષવદની પંદર પ્રકૃતિ છે.) પુરુષવૈદનો ઉદય દૃઢ સંકલ્પ રોક્યો છતાં થયો તેનું કારણ હવે કહી શકાશે કે, કંઈ ભૂતકાળનું હોવું જોઈએ; અને અનુપૂર્વીએ તેનું સ્વરૂપ વિચારતાં પુનર્જન્મ સિદ્ધ થશે. આ સ્થળે બહુ દૃષ્ટાંતોથી કહેવાની મારી ઇચ્છા હતી; પણ ધાર્યા કરતાં કહેવું વધી ગયું છે. તેમ આત્માને જે બોધ થયો તે મન યથાર્થ ન જાણી શકે. મનનો બોધ વચન યથાર્થ ન કહી શકે. વચનનો કથનોંધ પણ કલમ લખી ન શકે. આમ હોવાથી અને આ વિષયસંબંધે કેટલાક શૈલીશબ્દો વાપરવાની આવશ્યક્તા હોવાથી અત્યારે અપૂર્ણ ભાગે આ વિષય મૂકી દઉં છું, એ અનુમાનપ્રમાણ કહી ગયો. પ્રત્યક્ષ પ્રમાણ સંબંધી જ્ઞાનીદષ્ટ હશે, તો હવે પછી, વા દર્શનસમય મળ્યો તો ત્યારે કંઈક દર્શાવી શકીશ. આપના ઉપયોગમાં રમી રહ્યું છે, છતાં બે એક વચનો અહીં પ્રસન્નતાર્થે મુકું છુંઃ- ૧. સર્વ કરતાં આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે. ૨. ધર્મવિષય, ગતિ, આગતિ નિશ્ચય છે. ૩. જેમ ઉપયોગની શુદ્ધતા તેમ આત્મજ્ઞાન પ્રમાય છે, ૪. એ માટે નિર્વિકાર ષ્ટિની અગત્ય છે. ૫. 'પુનર્જન્મ છે' તે યોગથી, શાસ્ત્રથી અને સહજરૂપે અનેક સત્પુરુષોને સિદ્ધ થયેલ છે. આ કાળમાં એ વિષે અનેક પુરુષોને નિઃશંકતા નથી થતી તેનાં કારણો માત્ર સાત્ત્વિકતાની ન્યૂનતા, ત્રિવિધતાપની મૂર્ચ્છના, શ્રી ગોકુળચરિત્ર'માં આપે દર્શાવેલી નિર્જનાવસ્થા તેની ખામી, સત્સંગ વિનાનો વાસ, સ્વમાન અને અયથાર્થ દૃષ્ટિ એ છે. ફરી એ વિષે વિશેષ આપને અનુકૂળ હશે, તો દર્શાવીશ. આથી મને આત્મોજ્વલતાનો પરમ લાભ છે. તેથી આપને અનુકૂળ થશે જ. વખત હોય તો બે ચાર વખત આ પત્ર મનન થવાથી મારો કહેલો અલ્પ આશય આપને બહુ દૃષ્ટિગોચર થશે. શૈલીને માટે થઈને વિસ્તારથી કંઈક લખ્યું છે; છતાં જેવું જોઈએ તેવું સમજાવાયું નથી એમ મારું માનવું છે. પણ હળવે હળવે હું ધારું છું કે, તે આપની પાસે સરળરૂપે મૂકી શકીશ. ܀܀܀܀܀ બુદ્ધ ભગવાનનું જન્મચરિત્ર મારી પાસે આવ્યું નથી. અનુકૂળતા હોય તો મોકલાવવા સૂચવન કરો. સત્પુરુષનાં ચરિત્ર એ દર્પણરૂપ છે. બુદ્ધ અને જૈનના બોધમાં મહાન તફાવત છે. સર્વ દોષની ક્ષમા ઇચ્છી આ પત્ર પૂરું (અપૂર્ણ સ્થિતિએ) કરું છું. આપની આજ્ઞા હશે, તો એવો વખત મેળવી શકાશે કે, આત્મત્વ દૃઢ થાય. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર અસુગમતાથી લેખ દોષિત થયો છે, પણ કેટલીક નિરુપાયતા હતી. નહીં તો સરળતા વાપરવાથી આત્મત્વની પ્રફુલ્લિતતા વિશેષ થઈ શકે. ૬૫ વિત ધર્મજીવનના ઇક રાયચંદ રવજીભાઈના વિનયભાવે પ્રશસ્ત પ્રણામ. મોરબી, જેઠ સુદ ૧૦, સોમ, ૧૯૪૫ તમારો અતિશય આગ્રહ છે અને ન હોય તોપણ એક ધર્મનિષ્ઠ આત્માને જો કંઈ મારાથી શાંતિ થતી હોય તો એક પુણ્ય સમજી આવવું જોઈએ. અને જ્ઞાનીદૃષ્ટ હશે તો હું જરૂર ગણ્યા દિવસમાં આવું છું. વિશેષ સમાગમે. ૬૬ અમદાવાદ, જયેષ્ઠ વદ ૧૨. મોમ, ૧૯૪૫ આપને મેં વવાણિયા બંદરથી પુનર્જન્મ સંબંધી પરોક્ષજ્ઞાનની અપેક્ષાએ એકાદ બે વિચારો દર્શાવ્યા હતા; અને એ વિષે અવકાશ લઈ કેટલુંક દર્શાવી પછી પ્રત્યક્ષ અનુભવગમ્ય જ્ઞાનથી તે વિષયનો નિશ્ચય મારા સમજવામાં જે કંઈ આવ્યો છે તે દર્શાવવાની ઇચ્છા રાખી છે. એ પત્ર જયેષ્ઠ સુદ ૫ મેં આપને મળેલું હોવું જોઈએ. અવકાશ પ્રાપ્ત કરી કંઈ ઉત્તર ઘટે તો ઉત્તર, નહીં તો પહોંચ માત્ર આપી પ્રશમ આપશો, એ વિજ્ઞાપના છે. નિગ્રંથનાં બોધેલાં શાસ્ત્રના શોધ માટે અહીં સાતેક દિવસ થયાં મારું આવવું થયું છે. ધર્મોપજીવનના ઇચ્છક ૬૭ રાયચંદ રવજીભાઈના યથાવિધિ પ્રણામ. વઢવાણકેમ્પ, અષાડ સુદ ૮, શનિ, ૧૯૪૫ આત્માનું કલ્યાણ સંશોધવા માટે જે તમારી અભિલાષાઓ દેખાય છે તે, મને પ્રસન્નતા આપે છે. ધર્મપ્રશસ્તધ્યાન કરવા માટે વિજ્ઞાપન કરી અત્યારે આ પત્ર પૂર્ણ કરું છું. ܀܀܀܀܀ રાયચંદ બજાણા-કાઠિયાવાડ, અષાડ સુદ ૧૫, શુક્ર, ૧૯૪૫ ૬૮ અષાડ સુદ ૭ નું લખેલું આપનું પત્ર મને વઢવાણકૅમ્પ મળ્યું. ત્યાર પછી મારું અહીં આવવું થયું; એથી પહોંચ લખવામાં વિલંબ થયો. પુનર્જન્મના મારા વિચારો આપને અનુકૂળ થવાથી મને એ વિષયમાં આપનું સહાયકપણું મળ્યું. આપે અંતઃકરણીય - આત્મભાવજન્ય - અભિલાષા જે એ દર્શાવી તે નિરંતર સત્પુરુષો રાખતા આવ્યા છે; તેવી મન, વચન, કાયા અને આત્માથી દશા તેઓએ પ્રાપ્ત કરી છે; અને તે દશાના પ્રકાશ વડે દિવ્ય થયેલા આત્માએ વાણી દ્વારા સર્વોત્તમ આધ્યાત્મિક વચનામૃતોને પ્રદર્શિત કર્યા છે; જેને આપ જેવા સત્પાત્ર મનુષ્યો નિરંતર સેવે છે; અને એ જ અનંત ભવનું આત્મિક દુઃખ ટાળવાનું પરમૌષધ છે. સર્વ દર્શન પારિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે એ નિઃસંશય છે, પણ યથાર્થદૃષ્ટિ થયા વિના સર્વ દર્શનનું તાત્પર્યજ્ઞાન હૃદયગત થતું નથી. જે થવા માટે સત્પુરુષોની પ્રશસ્ત ભક્તિ, તેના પાદપંકજ અને ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાનયોગ જે સાધનો, તે શુદ્ધ ઉપયોગ વડે સમ્મત થવાં જોઈએ. લઉં છું. પુનર્જન્મના પ્રત્યક્ષ નિશ્ચય, તેમ જ અન્ય આધ્યાત્મિક વિચારો હવે પછી પ્રસંગાનુકૂળ દર્શાવવાની આજ્ઞા Page #265 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨ મું બુદ્ધભગવાનનું ચરિત્ર મનન કરવા જેવું છે; એ જાણે નિષ્પક્ષપાતી કથન છે. કેટલાંક આધ્યાત્મિક તત્ત્વ ભરેલાં વચનામૃતો હવે લખી શકીશ. ધર્મોપાવનઇચ્છકે ૧૯૩ રાયચંદના વિનયયુક્ત પ્રણામ. વવાણિયા, અષાડ વદ ૧૨, બુધ, ૧૯૪૫ મહાસતીજી ‘મોક્ષમાળા’ શ્રવણ કરે છે, તે બહુ સુખ અને લાભદાયક છે. તેઓને મારી વતી વિનંતિ કરશો કે એ પુસ્તકને યથાર્થ શ્રવણ કરે, મનન કરે. જિનેશ્વરના સુંદર માર્ગથી એમાં એક્કે વચન વિશેષ નાખવા પ્રયત્ન કર્યું નથી. જેમ અનુભવમાં આવ્યું અને કાળભેદ જોયો તેમ મધ્યસ્થતાથી એ પુસ્તક લખ્યું છે. હું ધારું છું કે મહાસતીજી એ પુસ્તકને એકાગ્રભાવે શ્રવણ કરી આત્મશ્રેયમાં વૃદ્ધિ કરશે. ܀܀܀܀܀ ૭૦ ભરૂચ, શ્રાવણ સુદ ૧, રવિ ૧૯૪૫ તમારા આત્મબોધ માટે થઈને પ્રસન્નતા થાય છે. અહીં આત્મચર્ચા શ્રેષ્ઠ ચાલે છે, સત્સંગની બળવત્તરતા છે. ૭૧ વિશ્વ રાયચંદના પહ ભરૂચ, શ્રાવણ સુદ ૩, બુધ, ૧૯૪૫ બજાણા નામના ગ્રામથી મારું લખેલું એક વિનયપત્ર આપને પ્રાપ્ત થયું હશે. હું મારી નિવાસભૂમિકાથી આશરે બે માસ થયાં સત્યોગ, સત્સંગની પ્રવર્ધનાર્થે પ્રવાસરૂપે કેટલાંક સ્થળોમાં વિહાર કરું છું. પ્રાયે કરીને એક સપ્તાહમાં મારું ત્યાં આપના દર્શન અને સમાગમની પ્રાપ્તિ કરી શકે એમ આગમન થવા સંભવ છે. સર્વ શાસ્ત્રના બોધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યોગનું અને ભક્તિનું પ્રયોજન સ્વસ્વરૂપપ્રાપ્તિને અર્થે છે; અને એ સભ્યશ્રેણિઓ આત્મગત થાય, તો તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે; પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા સર્વસંગપરિત્યાગની અવશ્ય છે. નિર્જનાવસ્થા - યોગભૂમિકામાં વાસ - સહજ સમાધિની પ્રાપ્તિ નથી, તે સર્વસંગપરિત્યાગમાં નિયમા વાસિત છે. દેશ (ભાગ) સંગપરિત્યાગમાં ભજના સંભવે છે. જ્યાં સુધી ગૃહવાસ પૂર્વકર્મના બળથી ભોગવવો રહ્યો છે, ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત - ઉદાસીન ભાવે સેવવાં યોગ્ય છે. બાહ્ય ભાવે ગૃહસ્થ શ્રેણિ છતાં અંતરંગ નિગ્રંથશ્રેણિ જોઈએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વ સિદ્ધિ છે. મારી આત્માભિલાષા તે શ્રેણિમાં ઘણા માસ થયાં વર્તે છે. ધર્મોપજીવનની પૂર્ણ અભિલાષા કેટલીક વ્યવહારોપાધિને લીધે પાર પડી શકતી નથી; પણ પ્રત્યક્ષે સત્પદની સિદ્ધિ આત્માને થાય છે; આ વાર્તા તો સમ્મત જ છે અને ત્યાં કંઈ વય - વેષની વિશેષ અપેક્ષા નથી. નિગ્રંથના ઉપદેશને અચલભાવે અને વિશેષે સમ્મત કરતાં અન્ય દર્શનના ઉપદેશમાં મધ્યસ્થતા પ્રિય છે. ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય, તો ત્યાં પછી મતાંતરની કંઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે, જે જ્ઞાનથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરી છે; અને જેટલા આત્મા તર્યા, વર્તમાન તરે છે, ભવિષ્ય તરશે તે સર્વ એ એક જ ભાવને પામીને. આપણે એ સર્વ ભાવે પામીએ એ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે, કેટલાક જ્ઞાનવિચારો લખતાં ઔદાસીન્ય ભાવની વૃદ્ધિ થઈ જવાથી ધારેલું લખી શકાતું નથી; અને તેમ આપ જેવાને નથી દર્શાવી શકાતું. એ કાંઈ નું કારણ. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર નાના પ્રકારના વિચારો ગમે તે રૂપે અનુક્રમવિહીન આપની સમીપ મૂકું, તો તેને યોગ્યતાપૂર્વક આત્મગત કરતાં દોષને માટે - ભવિષ્યને માટે પણ - ક્ષમા ભાવ જ આપશો. આ વેળા લધુત્વભાવે એક પ્રશ્ન કરવાની આજ્ઞા લઉં છું. આપને લક્ષગત હશે કે, પ્રત્યેક પદાર્થની પ્રજ્ઞાપનીયતા ચાર પ્રકારે છેઃ દ્રવ્ય(તેની વસ્તુસ્વભાવ)થી, ક્ષેત્ર(કંઈ પણ તેનું વ્યાપવું - ઉપચારે કે અનુપચાર)થી, કાળથી અને ભાવ(તેના ગુણાદિક ભાવ)થી. હવે આપણે આત્માની વ્યાખ્યા પણ એ વિના ન કરી શકીએ તેમ છે. આપ જો એ પ્રજ્ઞાપનીયતાએ આત્માની વ્યાખ્યા અવકાશાનુકૂળ દર્શાવો, તો સંતોષનું કારણ થાય. આમાંથી એક અદ્ભુત વ્યાખ્યા નીકળી શકે તેમ છે; પણ આપના વિચારો આગળથી કંઈ સહાયક થઈ શકશે એમ ગણી આ પ્રયાચન કર્યું છે. ધર્મોપજીવન પ્રાપ્ત કરવામાં આપની સહાયતાની પ્રાયે અવશ્ય પડે તેવું છે, પણ સામાન્ય વૃત્તિભાવ માટે આપના વિચાર માગી પછી તે વાતને જન્મ આપવો, તેમ રહ્યું છે. શાસ્ત્ર એ પરોક્ષ માર્ગ છે; અને 0 0 0 પ્રત્યક્ષ માર્ગ છે. આ વેળા એ શબ્દો મૂકી આ પત્ર વિનયભાવે પૂર્ણ કરું છું. આ ભૂમિકા તે શ્રેષ્ઠ યોગભૂમિકા છે. અહીં એક સન્મુનિ ઇનો મને પ્રસંગ રહે છે. વિશ્વ આ રાયચંદ રવાભાઈના પ્રશ્ન ૭૨ ભરૂચ, શ્રાવણ સુદ ૧૦, ૧૯૪૫ બાહ્યભાવે જગતમાં વર્તી અને અંતરંગમાં એકાંત શીતલીભૂત - નિર્લેપ રહો એ જ માન્યતા અને બોંધના છે. ૭૩ મુંબઈ, શ્રાવણ વદ ૭, શનિ, ૧૯૪૫ તમારી આરોગ્યતાના ખબર હમણાં પ્રાપ્ત થયા નથી. તે જરૂર કરી લખશો, અને શરીરની સ્થિતિ માટે જેમ બને તેમ અશોકરૂપે પ્રવર્તશો. સુજ્ઞ ચિ ૭૪ વવાણિયા, ભાદરવા સુદ ૨. ૧૯૪૫ સંવત્સરી સંબંધી થયેલા મારા દોષની શુદ્ધ બુદ્ધિથી ક્ષમા યાચું છું. તમારા સમગ્ર કુટુંબને અવિનયાદિકને માટે ક્ષમાવું છું. પરતંત્રતા માટે ખેદ છે. પરંતુ હમણાં તો નિરુપાયના છે. પત્રનો ઉત્તર લખવામાં ચીવટ રાખશો. મહાસતીજીને અભિવંદન કરશોજી. ܀܀܀܀܀ ૭૫ રાજ્યના ય આ મુંબઈ, ભાદરવા વદ ૪, શુક્ર, ૧૯૪૫ મારા પર શુદ્ધ રાગ સમભાવથી રાખો. વિશેષતા ન કરો. ધર્મધ્યાન અને વ્યવહાર બન્ને સાચવો. લોભી ગુરુ, એ ગુરુ-શિષ્ય બન્નેને અધોગતિનું કારણ છે. હું એક સંસારી છું. મને અલ્પ જ્ઞાન છે. શુદ્ધ ગુરુની તમને જરૂર છે. ૭૬ મોહમયી, આસો વદિ ૧૦, શનિ, ૧૯૪૫ બીજું કાંઈ શોધ મા. માત્ર એક સત્પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ષો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે Page #267 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૨ મું ૧૯૫ સત્પુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી; આ અનુભવપ્રવચન પ્રમાણિક ગણ. એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઇચ્છાને પ્રશંસામાં, તે જ સત્ય માનવામાં આખી જિદંગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ. ܀܀܀܀܀ 66 “સુખકી સહેલી હૈ, અકેલી ઉદાસીનતા" અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. ઉદ્યોત; લઘુ વયથી અદભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ ? ૧ જે સંસ્કાર થવા ઘટે. અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય ? ૨ જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતર કરી કલ્પના દેઢ કરે, નાના નાસ્તિ પણ અસ્તિ તે સૂચવે, એ જ ખરો આ ભવ વણ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. ૫ જ્યોત. ૩ વિચાર; નિર્ધાર. ૪ વિત રાયચંદના પ્રણામ. વિ.સં. ૧૯૪૫ Audio ܀܀܀܀ [અંગત] વિ.સં. ૧૯૪૫ ૭૮ સ્ત્રીના સંબંધમાં મારા વિચાર (૧) અતિ અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું કે શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે; તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે. સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દૃષ્ટિથી કલ્પાયું છે, પણ તે તેમ નથી જ. સ્ત્રીથી જે સંયોગસુખ ભોગવવાનું ચિહ્ન તે વિવેકથી દૃષ્ટિગોચર કરતાં વમન કરવાને યોગ્ય ભૂમિકાને પણ યોગ્ય રહેતું નથી. જે જે પદાર્થો પર જુગુપ્સા રહી છે, તે તે પદાર્થો તો તેના શરીરમાં રહ્યા છે; અને તેની તે જન્મભૂમિકા છે. વળી એ સુખ ક્ષણિક, ખેદ અને ખસના દરદરૂપ જ છે. તે વેળાનો દેખાવ હૃદયમાં ચીતરાઈ રહી હસાવે છે, કે શી આ ભુલવણી ? ટૂંકામાં કહેવાનું કે તેમાં કંઈ પણ સુખ નથી; અને સુખ હોય તો તેને અપરિચ્છેદરૂપે વર્ણવી જુઓ, એટલે માત્ર મોહદશાને લીધે તેમ માન્યતા થઈ છે, એમ જ જણાશે. અહીં હું સ્ત્રીના અવયવાદિ ભાગનો વિવેક કરવા બેઠો નથી; પણ ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક થયો છે, તેનું સહજ સૂચવન કર્યુ. સ્ત્રીમાં દોષ નથી; પણ આત્મામાં દોષ છે, અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્ભુત આનંદમય જ છે; માટે એ દોષથી રહિત થવું, એ જ પરમ જિજ્ઞાસા છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર યુદ્ધ ઉપયોગની જો પ્રાપ્તિ થઈ તો પછી તે સમયે સમયે પૂર્વોપાર્જિત મોહનીયને ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવગમ્ય પ્રવચન છે. પણ પૂર્વોપાર્જિત હજુ સુધી મને પ્રવર્તે છે, ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય ? એ વિચારતાં મને નીચે પ્રમાણે સમાધાન થયું- સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું. એક સત્સંગી તેને ગણવી. તેનાથી ધર્મબહેનનો સંબંધ રાખવો. અંતઃકરણથી કોઈ પણ પ્રકારે મા બહેન અને તેમાં અંતર ન રાખવો, તેના શારીરિક ભાગનો કોઈ પણ રીતે મોહકર્મને વશે હું ઉપભોગ લેવાય છે. ત્યાં યોગની જ સ્મૃતિ રાખી, 'આ છે તો હું કેવું સુખ અનુભવું છું ?' એ ભૂલી જવું. (તાત્પર્ય - તે માનવું અસત્ છે.) મિત્રે મિત્રની જેમ સાધારણ ચીજનો પરસ્પર ઉપભોગ લઈએ છીએ તેમ તે વસ્તુ લેવા(વિ0)નો સખેદ ઉપભોગ લઈ પૂર્વબંધનથી છૂટી જવું. તેનાથી જેમ બને તેમ નિર્વિકારી વાત કરવી. વિકારચેષ્ટાનો કાયાએ અનુભવ કરતાં પણ ઉપયોગ નિશાન પર જ રાખવો. તેનાથી કંઈ સંતાનોત્પત્તિ થાય તો તે એક સાધારણ વસ્તુ છે, એમ સમજી મમત્વ ન કરવું. પણ એમ ચિંતવવું કે જે દ્વારથી લઘુશંકાનું વહેવું છે તે દ્વારથી ઉત્પન્ન થયેલો પદાર્થ (આ) પાછો તેમાં કાં ભૂલી જાય છે - મહા અંધારી કેદથી કંટાળી આવ્યા છતાં પાછો ત્યાં જ મિત્રતા કરવા જાય છે. એ શી વિચિત્રતા છે ! ઇચ્છવું એમ કે બન્નેના તે સંયોગથી કંઈ હર્ષશોક કે બાળબચ્ચાંરૂપ ફળની ઉત્પત્તિ ન થાઓ. એ ચિત્ર મને સંભારવા ન દો. નહીં તો એક માત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ (જડ પદાર્થનો) તે આત્માને કેટલું બંધન કરી સંપત્તિહીન કરે છે, તે આત્મા કોઈ પણ પ્રકારે વિસારીશ નહીં. (૨) સ્ત્રી સંબંધમાં કોઈ પણ પ્રકારે રાગદ્વેષ રાખવા મારી અંશમાત્ર ઇચ્છા નથી, પણ પૂર્વોપાર્જનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટક્યો છું. ૭૯ જગતમાં ભિન્ન ભિન્ન મત અને દર્શન જોવામાં આવે છે તે દૃષ્ટિભેદ છે. ભિન્ન ભિન્ન મત દેખીએ. ભેદ દૃષ્ટિનો એહ- એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ. ૧ તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, સ્વભાવની સિદ્ધિ કરે, આત્મધર્મ છે મૂળ; ધર્મ તે જ અનુકૂળ. ૨ પ્રથમ આત્મસિદ્ધિ થવા. કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર. ૩ ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મો તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. ૪ બાહ્ય તેમ અત્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય: પરમ પુરુષ તેને કો, સરળ દૃષ્ટિથી જોય. ૫ બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અત્યંતર મિથ્યાત્વ; સ્વભાવથી પ્રતિકૂળતા, - ૬ વિ.સં. ૧૯૪૫ Audio Page #269 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨ મું ૮૦ ૧૯૭ વિ.સં. ૧૯૪૫ નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે; સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઈ છે; પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે; ક્લેશનાં કારણ જેણે નિર્મૂળ કર્યાં છે; અનેકાંતદૃષ્ટિયુક્ત એકાંતર્દષ્ટિને જે સેવ્યા કરે છે; જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે; તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. ܀܀܀܀܀ ૮૧ વિ.સં. ૧૯૪૫ અહોહો ! કર્મની કેવી વિચિત્ર બંધસ્થિતિ છે ? જેને સ્વપ્ને પણ ઇચ્છતો નથી, જે માટે પરમ શોક થાય છે; એ જ અંગામીર્ય દશાથી પ્રવર્તવું પડે છે. તે જિન - વર્તમાનાદિ સત્પુરુષો કેવા મહાન મનોજથી હતા ! તેને મૌન રહેવું - અમૌન રહેવું બન્ને સુલભ હતું; તેને સર્વ અનુકૂળ - પ્રતિકૂળ દિવસ સરખા હતા; તેને લાભ - હાનિ સરખી હતી; તેનો ક્રમ માત્ર આત્મસમતાથૈ હતો. કેવું આશ્ચર્યકારક કે, એક કલ્પનાનો જય એક કલ્પે થવા દુર્લભ, તેવી તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અનંતમા ભાગે શમાવી દીધી । ܀܀܀܀ ૮૨ વિ.સં. ૧૯૪૫ દુખિયાં મનુષ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તો ખચીત તેના શિરોભાગમાં હું આવી શકું. આ મારાં વચનો વાંચીને કોઈ વિચારમાં પડી જઈ, ભિન્ન ભિન્ન કલ્પનાઓ કરશે અને કાં તો ભ્રમ ગણી વાળશે; પણ તેનું સમાધાન અહીં જ ટપકાવી દઉં છું. તમે મને સ્ત્રી સંબંધી કંઈ દુઃખ લેખશો નહીં, લક્ષ્મી સંબંધી દુઃખ લેખશો નહીં, પુત્ર સંબંધી લેખશો નહીં, કીર્તિ સંબંધી લેખશો નહીં; ભય સંબંધી લેખશો નહીં; કાયા સંબંધી લેખશો નહીં; અથવા સર્વથી લેખશો નહીં; મને દુઃખ બીજી રીતનું છે. તે દરદ વાતનું નથી; કફનું નથી કે પિત્તનું નથી; તે શરીરનું નથી, વચનનું નથી કે મનનું નથી. ગણો તો બધાંયનું છે અને ન ગણો તો એક્કેનું નથી; પરંતુ મારી વિજ્ઞાપના તે નહીં ગણવા માટે છે. કારણ એમાં કોઈ ઓર મર્મ રહ્યો છે. તમે જરૂર માનજો, કે હું વિના-દિવાનાપણે આ કલમ ચલાવું છું. રાજચંદ્ર નામથી ઓળખાતો વવાણિયા નામના નાના ગામનો, લક્ષ્મીમાં સાધારણ એવો પણ આર્ય તરીકે ઓળખાતા દશાશ્રીમાળી વૈશ્યનો પુત્ર ગણાઉં છું. આ દેહમાં મુખ્ય બે ભવ કર્યા છે, અમુખ્યનો હિસાબ નથી. નાનપણથી નાની સમજણમાં કોણ જાણે ક્યાંથીયે મોટી કલ્પનાઓ આવતી. સુખની જિજ્ઞાસા પણ ઓછી નહોતી અને સુખમાં પણ મહાલય, બાગબગીચા, લાડીવાડીનાં કંઈક માન્યાં હતાં; મોટી કલ્પના તે આ બધું શું છે તેની હતી. તે કલ્પનાનું એક વાર એવું રૂપ દીઠું કે, પુનર્જન્મે નથી, પાપે નથી, પુણ્યે નથી, સુખે રહેવું અને સંસાર ભોગવવો એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી પંચાતમાં નહીં પડતાં, ધર્મની વાસનાઓ કાઢી નાખી. કોઈ ધર્મ માટે ન્યૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહીં. થોડો વખત ગયા પછી એમાંથી ઓર જ થયું, જે થવાનું મેં કહ્યું નહોતું, તેમ ' ก તે માટે મારા ખ્યાલમાં હોય એવું કંઈ મારું પ્રયત્ન પણ નહોતું, છતાં અચાનક ફેરફાર થયો; કોઈ ઓર અનુભવ થયો, અને જે અનુભવ પ્રાથે શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી, તેવો હતો. તે ક્રમે કરીને વધ્યો; વધીને અત્યારે એક ‘તુંહિ તુંહિ’નો જાપ કરે છે. હવે અહીં સમાધાન થઈ જશે. આગળ જે મળ્યાં નહીં હોય, અથવા ભયાદિક હશે, તેથી દુઃખ હશે તેવું કંઈ નથી; એમ ખચીત સમજાશે, સ્ત્રી સિવાય બીજો કોઈ પદાર્થ ખાસ કરીને Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર મને રોકી શકતો નથી. બીજાં કોઈ પણ સંસારી સાધને મારી પ્રીતિ મેળવી નથી, તેમ કોઈ ભયે મને બહુલતાએ ઘેર્યો નથી. સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા ઓર છે અને વર્તના ઓર છે. એક પક્ષે તેનું કેટલાક કાળ સુધી સેવન કરવું સમ્મત કર્યું છે. તથાપિ ત્યાં સામાન્ય પ્રીતિ-અપ્રીતિ છે. પણ દુઃખ એ છે કે જિજ્ઞાસા નથી, છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે ? એટલેથી પતતું નથી, પણ તેને લીધે નહીં ગમતા પદાર્થોને જોવા, સૂંઘવા, સ્પર્શવા પડે છે અને એ જ કારણથી પ્રાયે ઉપાધિમાં બેસવું પડે છે. મહારંભ, મહાપરિગ્રહ, કોધ, માન, માયા, લોભ કે એવું તેવું જગતમાં કંઈ જ નથી. એમ વિસ્મરણધ્યાન કરવાથી પરમાનંદ રહે છે. તેને ઉપરનાં કારણોથી જોવાં પડે છે. એ મહા ખેદ છે. અંતરંગચર્ચા પણ કોઈ સ્થળે ખોલી શકાતી નથી, એવા પાત્રોની દુર્લભતા મને થઇ પડી એ જ મહા દુઃખમતા કહો. ܀܀܀܀܀ ૮૩ વિ.સં. ૧૯૪૫ અત્ર કુશળતા છે; આપના તરફની ઇચ્છું છું. આજે આપનું જિજ્ઞાસુ પત્ર મળ્યું. તે જિજ્ઞાસુ પત્રના ઉત્તર બદલ જે પત્ર મોકલવું જોઈએ તે પત્ર આ છે- આ પત્રમાં ગૃહાશ્રમ સંબંધી મારા કેટલાક વિચારો આપની સમીપ મૂકું છું. એ મૂકવાનો હેતુ માત્ર એટલો જ છે કે, કોઈ પણ પ્રકારના ઉત્તમ ક્રમમાં આપનું જીવન-વલણ થાય, અને તે ક્રમ જ્યારથી આરંભવો જોઈએ તે કાળ હમણાં જ આપની પાસે આરંભાયો છે; એટલે તે ક્રમ જણાવવાનો ઉચિત સમય છે. તેમ જણાવેલા ક્રમના વિચારો ઘણા સાંસ્કારિક હોઈને પત્ર વાટે નીકળ્યા છે. આપને તેમ જ કોઈ પણ આત્મોન્નતિ વા પ્રશસ્ત ક્રમને ઇચ્છનારને તે ખચીત વધારે ઉપયોગી થઈ પડશે એમ માન્યતા છે, તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તો, ત્યાં નેપથ્યમાંથી એવો ધ્વનિ જ નીકળશે કે, તમે કોણ છો ? ક્યાંથી આવ્યા છો ? કેમ આવ્યા છો ? તમારી સમીપ આ સઘળું શું છે ? તમારી તમને પ્રતીતિ છે ? તમે વિનાશી, અવિનાશી વા કોઈ ત્રિરાશી છો ? એવા અનેક પ્રશ્નો હૃદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે; અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાયો ત્યાં પછી બીજા વિચારોને બહુ જ થોડો અવકાશ રહેશે; યદિ એ વિચારોથી જ છેવટે સિદ્ધિ છે, એ જ વિચારોના વિવેકથી જે અવ્યાબાધ સુખની ઇચ્છા છે, તેની પ્રાપ્તિ થાય છે, એ જ વિચારોના મનનથી અનંત કાળનું મૂંઝન ટળવાનું છે; તથાપિ તે સર્વને માટે નથી. વાસ્તવિક દૃષ્ટિથી જોતાં તેને છેવટ સુધી પામનારાં પાત્રોની ન્યૂનતા બહુ છે; કાળ ફરી ગયો છે; એ વસ્તુનો અધીરાઈ અથવા અશૌચતાથી અંત લેવા જતાં ઝેર નીકળે છે, અને ભાગ્યહીન અપાત્ર બન્ને લોકથી ભ્રષ્ટ થાય છે; એટલા માટે અમુક સંતોને અપવાદરૂપ માની બાકીનાઓને તે ક્રમમાં આવવા, તે ગુફાનું દર્શન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે; કદાપિ તે ગુફાદર્શનની તેની ઇચ્છા ન હોય તોપણ પોતાનાં આ ભવનાં સુખને અર્થે પણ જન્મ્યા તથા મૂઆની વચ્ચેનો ભાગ કોઈ રીતે ગાળવા માટે પણ એ અભ્યાસની ખચીત જરૂર છે. એ કથન અનુભવગમ્ય છે, ઘણાને તે અનુભવમાં આવ્યું છે. ઘણા આર્ય સત્પુરુષો તે માટે વિચાર કરી ગયા છે; તેઓએ તે પર અધિકાધિક મનન કર્યું છે. આત્માને શોધી, તેના અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવાને માટે, અનેક ક્રમ બાંધ્યા છે; તે મહાત્મા જયવાન હો ! અને તેને ત્રિકાળ નમસ્કાર હો ! આપણે થોડીવાર તત્ત્વજ્ઞાનની ગુફાની વિસ્મરણા કરી, આર્યોએ બોધેલા અનેક ક્રમ પર આવવા માટે પરાયણ છીએ, તે સમયમાં જણાવી જવું યોગ્ય જ છે કે, પૂર્ણાહલાદકર જેને માન્યું છે, પરમ Page #271 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨ મું ૧૯૯ સુખકર, હિતકર, અને હૃદયમય જેને માનેલ છે, તેમ છે, અનુભવગમ્ય છે, તે તો તે જ ગુફાનો નિવાસ છે; અને નિરંતર તેની જ જિજ્ઞાસા છે. અત્યારે કંઈ તે જિજ્ઞાસા પૂર્ણ થવાનાં ચિહ્ન નથી, તોપણ ક્રમે, એમાં આ લેખકનો પણ જય થશે એવી તેની ખચીત શુભાકાંક્ષા છે, અને તેમ અનુભવગમ્ય પણ છે. અત્યારથી જ જો યોગ્ય રીતે તે ક્રમની પ્રાપ્તિ હોય તો, આ પત્ર લખવા જેટલી ખોટી કરવા ઇચ્છા નથી; પરંતુ કાળની કઠિનતા છે; ભાગ્યની મંદતા છે; સંતોની કૃપાદૃષ્ટિ દૃષ્ટિગોચર નથી; સત્સંગની ખામી છે; ત્યાં કંઈ જ - તોપણ તે ક્રમનું બીજ હૃદયમાં અવશ્ય રોપાયું છે, અને એ જ સુખકર થયું છે. સૃષ્ટિના રાજથી જે સુખ મળવા આશા નહોતી, તેમ જ કોઈ પણ રીતે ગમે તેવા ઔષઘી, સાધનથી, સ્ત્રીથી, પુત્રથી, મિત્રથી કે બીજા અનેક ઉપચારથી જે અંતરશાંતિ થવાની નહોતી તે થઈ છે. નિરંતરની - ભવિષ્યકાળની - ભીતિ ગઈ છે અને એક સાધારણ ઉપજીવનમાં પ્રવર્તતો એવો આ તમારો મિત્ર એને જ લઈને જીવે છે, નહીં તો જીવવાની ખચીત શંકા જ હતી; વિશેષ શું કહેવું ? આ ભ્રમણા નથી, વહેમ નથી, ખચીત સત્ય જ છે. એ ત્રિકાળમાં એક જ પરમપ્રિય અને જીવનવસ્તુની પ્રાપ્તિ, તેનું બીજારોપણ કેમ વા કેવા પ્રકારથી થયું એ વ્યાખ્યાનો પ્રસંગ અહીં નથી, પરંતુ ખચીત એ જ મને ત્રિકાળ સમ્મત હો ! એટલું જ કહેવાનો પ્રસંગ છે, કારણ લેખસમય બહુ ટૂંકો છે. એ પ્રિયજીવન સર્વ પામી જાય, સર્વ એને યોગ્ય હોય, સર્વને એ પ્રિય લાગે, સર્વને એમાં રુચિ થાય, એવું ભૂતકાળે બન્યું નથી, વર્તમાનકાળે બનતું નથી, અને ભવિષ્યકાળે પણ બનવું અસંભવિત છે; અને એ જ કારણથી આ જગતની વિચિત્રતા ત્રિકાળ છે. મનુષ્ય સિવાયની પ્રાણીની બીજી જાતિ જોઈએ છીએ, તેમાં તો એ વસ્તુનો વિવેક જણાતો નથી; હવે જે મનુષ્યો રહ્યાં, તે સર્વ મનુષ્યમાં પણ તેમ દેખી શકશો નહીં. !!! [અપૂર્ણ] Page #272 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૩ મું મું ૮૪ વિ.સં. ૧૯૪૬ ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છેઃ- ૧. દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે ?તે સુખી છે કે દુઃખી ? એ સંભારી લે. ૨. દુઃખ લાગશે જ, અને દુઃખનાં કારણો પણ તને દૃષ્ટિગોચર થશે, તેમ છતાં કદાપિ ન થાય તો મારા હ કોઈ ભાગને વાંચી જા. એટલે સિદ્ધ થશે. તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્યાચંતરરહિત થવું. ૩. રહિત થવાય છે, ઓર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. ૪. તે સાધન માટે સર્વસંગપરિત્યાગી થવાની આવશ્યકતા છે. નિર્ગથ સદ્ગુરુના ચરણમાં જઈને પડવું યોગ્ય છે. ૫. જેવા ભાવથી પડાય તેવા ભાવથી સર્વકાળ રહેવા માટેની વિચારણા પ્રથમ કરી લે. જો તને પૂર્વકર્મ બળવાન લાગતાં હોય તો અત્યાગી, દેશત્યાગી રહીને પણ તે વસ્તુને વિસારીશ નહીં. થવું. રાખ. ૬. પ્રથમ ગમે તેમ કરી તું તારું જીવન જાણ. જાણવું શા માટે કે ભવિષ્યસમાધિ થવા. અત્યારે અપ્રમાદી ૭. તે આયુષ્યનો માનસિક આત્મોપયોગ તો નિર્વેદમાં રાખ. ૮. જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહુ છે, અને ત્યાગ થઈ શકે તેમ નથી તો, નીચેની વાત પુનઃ પુનઃ લક્ષમાં Page #273 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૩ મું ૨૦૧ ૧. જિજ્ઞાસા તે વસ્તુની રાખવી. ૨. સંસારને બંધન માનવું. ૩. પૂર્વ કર્મ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવ્યા જયો. તેમ છતાં પૂર્વ કર્મ નડે તો શોક કરવો નહીં. ૪. દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. ૫. ન ચાલે તો પ્રતિશ્રોતિ થા. ૬. જેમાંથી જેટલું થાય તેટલું કર. ૭, પારિણાર્મિક વિચારવાળો થા, ૮. અનુત્તરવાસી થઈને વર્ત. ૯. છેવટનું સમયે સમયે ચૂકીશ નહીં. એ જ ભલામણ અને એ જ ધર્મ. ܀܀܀܀ ૮૫ મુંબઈ, વિ. સં. ૧૯૪૬ સમજીને અલ્પમાત્રી થનારને પશ્ચાત્તાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે. હે નાથ ! સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હોત તો વખતે સમ્મત કરત, પણ જગતની મોહિની સમ્મત થતી નથી. પૂર્વનાં અશુભ કર્મ ઉદય આવ્યે વેદતાં જો શોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવાં બાંધતાં પરિણામે તેવાં તો બંધાતાં નથી ? આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચી થવું, પરવસ્તુના ત્યાગી થવું. જેટલા પોતાની પુગલિક મોટાઈ ઇચ્છે છે તેટલા હલકા સંભવે. પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો; ગુણચિંતન કરો. ૮૬ નિ:સ્પૃહી મહાત્માઓને અભેદભાવે નમસ્કાર | | | | સં. ૧૯૪૬ ''અનંતકાળ થયાં જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય ?' આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે. તેને વિચાર્યા વિના કે દેઢ વિશ્વાસથી ઝૂર્યા વિના માર્ગના અંશનું અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિકલ્પો દૂર કરી આ એક ઉપર લખેલું સત્પુરુષોનું વચનામૃત વારંવાર વિચારી લેશો. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. મૈત્રી- સર્વ જીવ પ્રત્યે હિતચિતવના. પ્રમોદ, ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસપરિણામ. કરુણા- કોઈ પણ જીવને જન્મમરણથી મુક્ત થવાનું કરવું. મધ્યસ્થતા- નિર્ગુણી જીવ પ્રત્યે મધ્યસ્થતા. ૮૭ મુંબઈ, કાર્તિક સુદ ૭, ગુરુ, ૧૯૪૬ ‘અષ્ટક’ અને ‘યોગબિંદુ' એ નામનાં બે પુસ્તકો આ સાથે આપની દૃષ્ટિતળે નીકળી જવા હું મોકલું છું. ‘યોગબિંદુ’નું બીજું પાનું શોધતાં મળી શક્યું નથી; તોપણ બાકીનો ભાગ સમજી શકાય ૧. જુઓ આંક ૧૯૫. ૨. જુઓ આંક ૧૫૩ માં પણ આ વાક્ય છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર તેવો હોવાથી તે પુસ્તક મોકલ્યું છે. ‘યોગદૃષ્ટિસમુચ્ચય' પાછળથી મોકલીશ. પરમતત્ત્વને સામાન્ય બોધમાં ઉતારી દેવાની હરિભદ્રાચાર્યની ચમત્કૃતિ સ્તુત્ય છે. કોઈ સ્થળે ખંડન-મંડન ભાગ સાપેક્ષ હશે, તે ભણી આપની દૃષ્ટિ નહીં હોવાથી મને કલ્યાણ છે. અથથી ઇતિ સુધી અવલોકન કરવાનો વખત મેળવ્યાથી મારા પર એક કૃપા થશે. (જૈન એ મોક્ષના અખંડ ઉપદેશને કરતું, અને વાસ્તવિક તત્ત્વમાં જ જેની શ્રદ્ધા છે એવું દર્શન છતાં કોઈ ‘નાસ્તિક’ એ ઉપનામથી તેનું આગળ ખંડન કરી ગયા છે તે યથાર્થ થયું નથી; એ આપને દૃષ્ટિમાં આવી જવાનું પ્રાયે બનશે તેથી જૈન સંબંધી આપને કંઈ પણ મારો આગ્રહ દર્શાવતો નથી. તેમ આત્મા જે રૂપે હો તે રૂપે ગમે તેથી થાઓ એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી; એ કંઈ કારણથી કહી જઈ જૈન પણ એક પવિત્ર દર્શન છે એમ કહેવાની આજ્ઞા લઉં છું. તે માત્ર જે વસ્તુ જે રૂપે સ્વાનુભવમાં આવી હોય તે રૂપે કહેવી એમ સમજીને. સર્વ સત્પુરુષો માત્ર એક જ વાટેથી તર્યા છે અને તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહસ્થિતિપર્યંત સતક્રિયા કે રાગદ્વેષ અને મોહ વગરની દશા થવાથી તે તત્ત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે. આત્મા આમ લખવા જિજ્ઞાસુ થવાથી લખ્યું છે. તેમાંની ન્યુનાધિકતા ક્ષમાપાત્ર છે, વિશ્વ રાયચંદના વિનયપૂર્વક પ્રણામ ܀܀܀ ૮૮ (૧) મુંબઈ, કારતક, ૧૯૪૬ આ આખો કાગળ છે, તે ૧સર્વવ્યાપક ચેતન છે. તેના કેટલા ભાગમાં માયા સમજવી ? જ્યાં જ્યાં તે માયા હોય ત્યાં ત્યાં ચેતનને બંધ સમજવો કે કેમ ? તેમાં જુદા જુદા જીવ શી રીતે માનવા ? અને તે જીવને બંધ શી રીતે માનવો ? અને તે બંધની નિવૃત્તિ શી રીતે માનવી ? તે બંધની નિવૃત્તિ થયે ચેતનનો કયો ભાગ માયારહિત થયો ગણાય ? જે ભાગમાંથી પૂર્વે મુક્ત થયા હોય તે તે ભાગ નિરાવરણ સમજવો કે શી રીતે ? અને એક ઠેકાણે નિરાવરણપણું, તથા બીજે ઠેકાણે આવરણ, ત્રીજે ઠેકાણે નિરાવરણ એમ બને કે કેમ ? તે ચીતરીને વિચારો, સર્વવ્યાપક આત્માઃ- આ રીતે તો ઘટતું નથી. ૧. ‘ધારો કે’ અધ્યાહાર. ઘટાકારા, જીવ,બાધ ઘટવ્યય. ચુંકૂળ 3.PD માયા જગત બધ લાક વિરાટ ચેતન ઈશ્વર તે આવરણ Page #275 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૩ મું (૨) ૨૦૩ પ્રકાશસ્વરૂપ ધામ. તેમાં અનંત અપ્રકાશ ભાસ્યમાન અંતઃકરણ તેથી શું થાય ? જ્યાં જ્યાં તે તે અંતઃકરણો વ્યાપે ત્યાં ત્યાં માયા ભાસ્યમાન થાય, આત્મા અસંગ છતાં સંગવાન જણાય, અકર્તા છતાં કર્તા જણાય, એ આદિ વિપરીતતા થાય. તેથી શું થાય ? આત્માને બંધની કલ્પના થાય તેનું શું કરવું ? અંતઃકરણનો સંબંધ જવા માટે તેનાથી પોતાનું જુદાપણું સમજવું. જુદાપણું સમજ્યું શું થાય ? આત્મા સ્વસ્વરૂપ અવસ્થાન વર્તે. એકદેશ નિરાવરણ થાય કે સર્વદેશ નિરાવરણ થાય ? ૮૯ સમુચ્ચયવયચર્યા મુંબઈ, કારતક સુદ ૧૫, ૧૯૪૬ સંવત ૧૯૨૪ના કાર્તિક સુદિ ૧૫, રવિએ મારો જન્મ હોવાથી આજે મને સામાન્ય ગણતરીથી બાવીસ વર્ષ પૂરાં થયાં. બાવીસ વર્ષની અલ્પ વયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં અને ધન સંબંધમાં દીઠા છે. નાના પ્રકારની સૃષ્ટિરચના, નાના પ્રકારનાં સંસારી મોજાં, અનંતદુઃખનું મૂળ, એ બધાંનો અનેક પ્રકારે મને અનુભવ થયો છે. સમર્થ તત્ત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકોએ જે જે વિચારો કર્યા છે તે જાતિના અનેક વિચારો તે અલ્પવયમાં મેં કરેલા છે. મહાન ચક્રવર્તીએ કરેલા તૃષ્ણાના વિચાર અને એક નિઃસ્પૃહી મહાત્માએ કરેલા નિઃસ્પૃહાના વિચાર મેં કર્યા છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. અલ્પવયમાં મહત વિચારો કરી નાખ્યા છે. મહત્ વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. એ સઘળું બહુ ગંભીરભાવથી આજે હું દૃષ્ટિ દઈ જોઉં છું તો પ્રથમની મારી ઊગતી વિચારશ્રેણી, આત્મદશા અને આજને આકાશપાતાળનું અંતર છે; તેનો છેડો અને આનો છેડો કોઈ કાળે જાણે મળ્યો મળે તેમ નથી. પણ શોચ કરશો કે એટલી બધી વિચિત્રતાનું કોઈ સ્થળે લેખન-ચિત્રણ કર્યું છે કે કંઈ નહીં ? તો ત્યાં એટલું જ કહી શકીશ કે લેખન-ચિત્રણ સઘળું સ્મૃતિના ચિત્રપટમાં છે. બાકી પત્ર-લેખિનીનો સમાગમ કરી જગતમાં દર્શાવવાનું પ્રયત્ન કર્યું નથી. યદિ હું એમ સમજી શકું છું કે તે વયચર્યાં જનસમૂહને બહુ ઉપયોગી, પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય, અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે; પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચોખ્ખી ના કહી હતી, એટલે નિરુપાયતાથી ક્ષમા ઇચ્છી લઉં છું. પારિણામિક વિચારથી તે સ્મૃતિની ઇચ્છાને દબાવી તે જ સ્મૃતિને સમજાવી, તે વચચર્ચા ધીરે ધીરે બનશે તો, અવશ્ય ધવળ-પત્ર પર મૂકીશ; તોપણ સમુચ્ચયવયચર્યા સંભારી જઉં છુંઃ- સાત વર્ષ સુધી એકાંત બાળવયની રમતગમત સેવી હતી. એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના - કલ્પનાનું સ્વરૂપ કે ઐતુ સમજ્યા વગર - મારા આત્મામાં થયા કરતી હતી. રમતગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવાપીવાની, સૂવાબેસવાની, બધી વિદેહી દશા હતી; છતાં હાડ ગરીબ હતું. એ દશા હજુ બહુ સાંભરે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હોત તો મને Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર મોક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહીં. એવી નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભરે છે. સાત વર્ષથી અગિયાર વર્ષ સુધીનો કાળ કેળવણી લેવામાં હતો. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભોગવે છે, તેટલી ખ્યાતિ ભોગવવાથી તે કંઈક અપરાધી થઈ છે; પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું; છતાં ખ્યાતિનો હેતુ નહોતો, એટલે ઉપાધિ બહુ ઓછી હતી. સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ જ થોડા મનુષ્યોમાં આ કાળે, આ ક્ષેત્રે હશે. અભ્યાસમાં પ્રમાદી બહુ હતો. વાતડાહ્યો, રમતિયાળ અને આનંદી હતો. પાઠ માત્ર શિક્ષક વંચાવે તે જ વેળા વાંચી તેનો ભાવાર્થ કહી જતો. એ શ્રેણીની નિશ્ચિતતા હતી. તે વેળા પ્રીતિ - સરળ વાત્સલ્યતા - મારામાં બહુ હતી; સર્વથી એકત્વ ઇચ્છતો; સર્વમાં ભ્રાતૃભાવ હોય તો જ સુખ, એ મને સ્વાભાવિક આવડ્યું હતું. લોકોમાં કોઈ પણ પ્રકારથી જુદાઈના અંકુરો જોતો કે મારું અંતઃકરણ રડી પડતું. તે વેળા કલ્પિત વાતો કરવાની મને બહુ ટેવ હતી. આઠમા વર્ષમાં મેં કવિતા કરી હતી; જે પાછળથી તપાસતાં સમાપ હતી. - અભ્યાસ એટલે ત્વરાથી કરી શક્યો હતો કે જે માણસે મને પ્રથમ પુસ્તકનો બોધ દેવો શરૂ કર્યો હતો, તેને જ ગુજરાતી કેળવણી ઠીક પામીને તે જ ચોપડીનો પાછો મેં બોધ કર્યો હતો. ત્યારે કેટલાક કાવ્યગ્રંથો મેં વાંચ્યા હતા. તેમ જ અનેક પ્રકારના બોધગ્રંથો - નાના - આડાઅવળા મેં જોયા હતા; જે પ્રાયે હજુ સ્મૃતિમાં રહ્યા છે, ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે ભદ્રિકપણું જ સેવાયું હતું; હું માણસ જાતનો બહુ વિશ્વાસુ હતો; સ્વાભાવિક સૃષ્ટિરચના પર મને બહુ પ્રીતિ હતી. મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમની પાસે તે વયમાં કૃષ્ણકીર્તનનાં પદો મેં સાંભળ્યાં હતાં; તેમ જ જુદા જુદા અવતારો સંબંધી ચમત્કારો સાંભળ્યા હતા, જેથી મને ભક્તિની સાથે તે અવતારોમાં પ્રીતિ થઈ હતી, અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી; નિત્ય કૃષ્ણના દર્શન કરવા જતો; વખતોવખત કથાઓ સાંભળતો; વારંવાર અવતારો સંબંધી ચમત્કારમાં હું મોહ પામતો અને તેને પરમાત્મા માનતો, જેથી તેનું રહેવાનું સ્થળ જોવાની પરમ જિજ્ઞાસા હતી. તેના સંપ્રદાયના મહંત હોઈએ, સ્થળે સ્થળે ચમત્કારથી હરિકથા કરતા હોઈએ અને ત્યાગી હોઈએ તો કેટલી મજા પડે ? એ જ વિકલ્પના થયા કરતી; તેમ જ કોઈ વૈભવી ભૂમિકા જોતો કે સમર્થ વૈભવી થવાની ઇચ્છા થતી; ‘પ્રવીણસાગર' નામનો ગ્રંથ તેવામાં મેં વાંચ્યો હતો; તે વધારે સમજ્યો નહોતો; છતાં સ્ત્રી સંબંધી નાના પ્રકારનાં સુખમાં લીન હોઈએ અને નિરુપાધિપણે કથાકથન શ્રવણ કરતા હોઈએ તો કેવી આનંદદાયક દશા, એ મારી તૃષ્ણા હતી. ગુજરાતી ભાષાની વાચનમાળામાં જગતકર્તા સંબંધી કેટલેક સ્થળે બોધ કર્યો છે તે મને દૃઢ થઈ ગયો હતો, જેથી જૈન લોકો ભણી મારી બહુ જુગુપ્સા હતી; બનાવ્યા વગર કોઈ પદાર્થ બને નહીં માટે જૈન લોકો મૂર્ખ છે, તેને ખબર નથી, તેમ જ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકોની ક્રિયા મારા જોવામાં આવતી હતી, જેથી તે ક્રિયાઓ મલિન લાગવાથી હું તેથી બીતો હતો, એટલે કે તે મને પ્રિય નહોતી. જન્મભૂમિકામાં જેટલા વાણિયાઓ રહે છે, તે બધાની કળશ્રદ્ધા ભિન્ન ભિન્ન છતાં કંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી, એથી મને તે લોકોનો જ પાનારો હતો. પહેલેથી સમર્થ શક્તિવાળો અને ગામનો નામાંકિત વિદ્યાર્થી લોકો મને ગણતા, તેથી મારી પ્રશંસાને લીધે ચાહીને તેવા મંડળમાં બેસી મારી ચપળશક્તિ દર્શાવવા હું પ્રયત્ન કરતો. કંઠીને માટે વારંવાર તેઓ મારી હાસ્યપૂર્વક ટીકા કરતા; છતાં હું તેઓથી વાદ કરતો અને સમજણ પાડવા પ્રયત્ન કરતો. પણ હળવે હળવે મને તેમનાં પ્રતિક્રમણસૂત્ર ઇત્યાદિક પુસ્તકો વાંચવા મળ્યાં; તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગતજીવથી મિત્રતા ઇચ્છી છે તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ અને પેલામાં પણ રહી, હળવે હળવે Page #277 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩ મું ૨૦૫ આ પ્રસંગ વધ્યો. છતાં સ્વચ્છ રહેવાના તેમ જ બીજા આચારવિચાર મને વૈષ્ણવના પ્રિય હતા અને જગતકર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી તૂટી ગઈ, એટલે ફરીથી મેં બાંધી નહીં. તે વેળા બાંધવા ન બાંધવાનું કંઈ કારણ મેં શોધ્યું નહોતું. આ મારી તેર વર્ષની વયની ચર્ચા છે. પછી હું મારા પિતાની દુકાને બેસતો અને મારા અક્ષરની છટાથી કચ્છદરબારને ઉતારે મને લખવા માટે બોલાવતા ત્યારે હું ત્યાં જતો. દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે. અનેક પુસ્તકો વાંચ્યા છે; રામ ઇત્યાદિકનાં ચરિત્રો પર કવિતાઓ રચી છે; સંસારી તૃષ્ણાઓ કરી છે; છતાં કોઈને મેં ઓછોઅધિકો ભાવ કહ્યો નથી, કે કોઈને મેં ઓછુંઅધિકું તોળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે. CO મુંબઈ, કારતક, ૧૯૪૬ બે પ્રકારે વહેંચાયેલો ધર્મ, તીર્થંકરે બે પ્રકારનો કર્યો છે- ૧. સર્વસંગપરિત્યાગી. ર. દેશપરિત્યાગી, સર્વ પરિત્યાગી: પાત્ર- ક્ષેત્ર- કાળ- ભાવ અને દ્રવ્ય. તેનો અધિકારી. પાત્ર, ક્ષેત્ર, કાળ, ભાવ. વૈરાગ્યાદિક લક્ષણો, ત્યાગનું કારણ અને પારિણામિક ભાવ ભણી જોવું. તે પુરુષની જન્મભૂમિકા, ત્યાગભૂમિકા એ બે અધિકારીની વય, મુખ્ય વર્તતો કાળ. ભાવ- વિનયાદિક, તેની યોગ્યતા, શક્તિ. તેને ગુરુએ પ્રથમ શું ઉપદેશ કરવો ? ‘દશવૈકાલિક’, ‘આચારાંગ’ ઇત્યાદિ સંબંધી વિચાર; તેની નવદીક્ષિત કારણે તેને સ્વતંત્ર વિહાર કરવા દેવાની આજ્ઞા ઇ૦ નિત્યચર્યાં. વર્ષ કલ્પ. છેલ્લી અવસ્થા. દેશત્યાગી:- અવશ્ય ક્રિયા. નિત્ય કલ્પ. (એ સંબંધી પરમ આવશ્યકતા છે.) ભક્તિ. અણુવ્રત દાન-શીલ-તપ-ભાવનું સ્વરૂપ. જ્ઞાનને માટે તેનો અધિકાર (એ સંબંધી પરમ આવશ્યકતા છે.) }}}} Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જ્ઞાનનો ઉદ્ધાર:- http://www.ShrimadRajchandra.org શ્રુત જ્ઞાનનો ઉદય કરવો જોઈએ. યોગ સંબંધી ગ્રંથો. ત્યાગ સંબંધી ગ્રંથો. પ્રક્રિયા સંબંધી ગ્રંથો. અધ્યાત્મ સંબંધી ગ્રંથો. ધર્મ સંબંધી ગ્રંથો. ઉપદેશગ્રંથો. આખ્યાનગ્રંથો. શ્રીમદ્ રાજચંદ્ર દ્રવ્યાનુયોગી ગ્રંથો. (ઇત્યાદિક વહેંચવા જોઈએ.) તેનો ક્રમ અને ઉદય કરવો જોઈએ. નિર્ણય ધર્મ. આચાર્ય. ઉપાધ્યાય. મુનિ. ગૃહસ્થ. મતમતાંતર ] ગચ્છ. પ્રવચન. દ્રવ્યલિંગી. અન્ય દર્શન સંબંધ. (આ સઘળું યોજાવું જોઈએ.) માર્ગની શૈલી. તેનું સ્વરૂપ. જીવનનું ગાળવું. તેને સમજાવવા. ઉદ્યોત. (એ વિચારણા.) ૯૧ મુંબઈ, કારતક, ૧૯૪૬ તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી, સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન; સમ્યક્ જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદર્શિતાની બલિહારી છે ! જ્યાં મતભેદ નથી; જ્યાં શંકા, કંખા, વિર્તિગિચ્છા, મુદ્ઘદૃષ્ટિ એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી. છે તે. ** ૯૨ મુંબઈ, કારતક, ૧૯૪૬ સર્વ દર્શનથી ઊઁચ ગતિ છે. પરંતુ મોક્ષનો માર્ગ જ્ઞાનીઓએ તે અક્ષરોમાં સ્પષ્ટ દર્શાવ્યો નથી, ગૌણતાએ રાખ્યો છે. તે ગૌણતાનું સર્વોત્તમ તત્ત્વ આ જણાય છેઃ- નિશ્ચય, નિર્ગુથ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ, તેની આજ્ઞાનું આરાધવું. સમીપમાં સદૈવકાળ રહેવું. કાં સત્સંગની પ્રાપ્તિમાં રહેવું, આત્મદર્શિતા ત્યારે પ્રાપ્ત થશે. Page #279 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૩ મં નવપદ ધ્યાનીની વૃદ્ધિ કરવા મારી જિજ્ઞાસા છે. ૯૩ ܀܀܀܀܀ ૨૦૭ મુંબઈ, કારતક, ૧૯૪૬ સુજ્ઞશ્રી. ૯૪ મુંબઈ, માગશર સુદ ૯, રવિ, ૧૯૪૬ તમે મારા સંબંધમાં જે જે પ્રસ્તુતિ દર્શાવી તે તે મેં બહુ મનન કરી છે. તેવા ગુણો પ્રકાશિત થાય એમ પ્રવર્તવા અભિલાષા છે, પરંતુ તેવા ગુણો કંઈ મારામાં પ્રકાશિત થયા હોય એમ મને લાગતું નથી, માત્ર રુચિ ઉત્પન્ન થઈ, એમ ગણીએ તો ગણી શકાય. આપણે જેમ બને તેમ એક જ પદના ઇચ્છક થઈ પ્રયત્ની થઈએ છીએ, તે આ કે “બંધાયેલાને છોડવો”. એ બંધન જેથી છૂટે તેથી છોડી લેવું, એ સર્વમાન્ય છે. ૯૫ આવા પ્રકારે તારો સમાગમ મને શા માટે થયો ? ક્યાં તારું ગુપ્ત રહેવું થયું હતું ? સર્વગુણાંશ તે સમ્યકૃત્વ. વિશ્વ રાયચંદના પ્રણામ. મુંબઈ, પોષ, ૧૯૪૬ CS મુંબઈ, પોષ સુદ ૩, બુધ, ૧૯૪૬ ધર્મ, અર્થ, કામની એકત્રતા પ્રાયે એક ધોરણ-એક સમુદાયમાં, કેટલાંક ઉત્કૃષ્ટ સાધનોથી, કોઈ તેવો યોજક પુરુષ (થવા ઇચ્છે છે તો) સાધારણ શ્રેણિમાં લાવવાનો પ્રયત્ન કરે, અને તે પ્રયત્ન નિરાશ ભાવે- ૧. ધર્મનું પ્રથમ સાધન. ૨. પછી અર્થનું સાધન. ૩. કામનું સાધન. ૪. મોક્ષનું સાધન. ܀ ૯૭ મુંબઈ, પોષ સુદ ૩, ૧૯૪૬ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા ચાર પુરુષાર્થ પ્રાપ્ત કરવાનો સત્પુરુષોનો ઉપદેશ છે. એ ચાર પુરુષાર્થ નીચેના બે પ્રકારથી સમજવામાં આવ્યા છે. જોઈએ. ૧. વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવ્યો છે. ૨. જડચૈતન્ય સંબંધીના વિચારોને અર્થ કહો છે, ૩. ચિત્તનિરોધને કામ. ૪. સર્વ બંધનથી મુક્ત થવું તે મોક્ષ. એ પ્રકારે સર્વસંગપરિત્યાગીની અપેક્ષાથી ઠરી શકે છે. સામાન્ય રીતે નીચે પ્રમાણેઃ- ધર્મ- સંસારમાં અધોગતિમાં પડતો અટકાવી ધરી રાખનાર તે ધર્મ'. અર્થ- વૈભવ, લક્ષ્મી, ઉપવનમાં સાંસારિક સાધન, કામ નિયમિત રીતે સ્ત્રીપરિચય. મોક્ષ- સર્વ બંધનથી મુક્તિ તે મોક્ષ. “ધર્મ”ને પહેલાં મૂકવાનો હેતુ એટલો જ છે કે, ‘અર્થ’ અને ‘કામ’ એવાં હોવાં જોઈએ કે, “ધર્મ” જેનું મૂળ હોવું Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર એટલા જ માટે “ખર્ચ” અને ‘કામ’ પછી મૂકવામાં આવ્યા છે. ગૃહસ્થાશ્રમી એકાંત ધર્મસાધન કરવા ઇચ્છે તો તેમ ન થઈ શકે, સર્વસંગપરિત્યાગ જ જોઈએ. ગૃહસ્થને ભિક્ષા વગેરે કૃત્ય યોગ્ય નથી. અને ગૃહસ્થાશ્રમ જો- ૯૮ [અપૂર્ણ] મુંબઈ, પોષ વદ ૯, ભોમ, ૧૯૪૬ તમારું પત્તું આજે મલ્યું. વિગત વિદિત થઈ. કોઈ પ્રકારે તેમાં શોક કરવા જેવું કંઈ નથી. તમને શરીરે શાતા થાઓ એમ ઇચ્છું છું. તમારો આત્મા સદ્ભાવને પામો એ જ પ્રયાચના છે. મારી આરોગ્યના સારી છે. મને સમાધિભાવ પ્રશસ્ત રહે છે. એ માટે પણ નિશ્ચિંત રહેશો. એક વીતરાગ દેવમાં વૃત્તિ રાખી પ્રવૃત્તિ કર્યાં રહેશો. ܀܀܀ તમારો શુભચિંતક રાયચંદ્ર મુંબઈ, પોષ, ૧૯૪૬ આર્ય ગ્રંથકર્તાઓએ બોધેલા ચાર આશ્રમ જે કાળમાં દેશની વિભૂષારૂપે પ્રવર્તતા હતા તે કાળને ધન્ય છે ! ચાર આશ્રમમાં પ્રથમ બ્રહ્મચર્યાશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસાશ્રમ, એમ અનુક્રમ છે. પણ આશ્ચર્ય એ કહેવું પડે છે કે, તેવો અનુક્રમ જો જીવનનો હોય તો ભોગવવામાં આવે. સરવાળે સો વર્ષના આયુષ્યવાળો, તેવી જ વૃત્તિએ ચાલ્યો આવ્યો તો તે આશ્રમનો ઉપભોગ લઈ શકે. પ્રાચીન કાળમાં અકાળિક મોત ઓછાં થતાં હોય એમ એ આશ્રમના બાંધા પરથી સમજાય છે. ૧૦૦ મુંબઈ, પોષ, ૧૯૪૬ આર્યભૂમિકા પર પ્રાચીન કાળમાં ચાર આશ્રમ પ્રચલિત હતા, એટલે કે, આશ્રમધર્મ મુખ્ય કરીને પ્રવર્તતો હતો. પરમર્ષિ નાભિપુત્રે ભારતમાં નિગ્રંથધર્મને જન્મ આપવા પ્રથમ તે કાળના લોકોને વ્યવહારધર્મનો ઉપદેશ એ જ આશયથી કર્યો હતો. કલ્પવૃક્ષથી મનોવાંછિતપણે ચાલતો તે લોકોનો વ્યવહાર હવે ક્ષીણ થતો જતો હતો; તેઓમાં ભદ્રપણું અને વ્યવહારની પણ અજ્ઞાનતા હોવાથી, કલ્પવૃક્ષની સમૂળગી ક્ષીણતા વેળા બહુ દુઃખ પામશે એમ અપૂર્વજ્ઞાની ઋષભદેવજીએ જોયું. તેમની પરમ કરુણાર્દષ્ટિથી તેમના વ્યવહારની ક્રમમાલિકા પ્રભુએ બાંધી દીધી. તીર્થંકરરૂપે જ્યારે ભગવંત વિહાર કરતા હતા, ત્યારે તેમના પુત્ર ભરતે વ્યવહારશુદ્ધિ થવા માટે તેમના ઉપદેશને અનુસરી, ચાર વેદની તત્સમયી વિદ્વાનો સમીપે યોજના કરાવી; ચાર આશ્રમના ધર્મ તેમાં દાખલ કર્યા તેમજ ચાર વર્ણની નીતિરીતિ તેમાં દાખલ કરી. પરમ કરુણાથી ભગવાને જે લોકોને ભવિષ્યે ધર્મપ્રાપ્તિ થવા માટે વ્યવહારશિક્ષા અને વ્યવહારમાર્ગ બતાવ્યો હતો તેમને ભરતજીના આ કાર્યથી પરમ સુગમતા થઈ. ચાર વેદ, ચાર આશ્રમ, ચાર વર્ણ અને ચાર પુરુષાર્થ સંબંધી એ પરથી અહીં કેટલોક વિચાર કરવા ઇચ્છ છે, તેમાં પણ મુખ્ય કરીને ચાર આશ્રમ અને ચાર પુરુષાર્થ સંબંધી વિચાર કરીશું, અને છેવટે હેયોપાદેય વિચાર વડે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈશું. ચાર વેદ, જેમાં આર્યગૃહધર્મનો મુખ્ય ઉપદેશ હતો, તે આ પ્રમાણે હતા. Page #281 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩ મું ૨૦૯ ૧૦૧ મુંબઈ, પોષ, ૧૯૪૬ જે મનુષ્યો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની પ્રાપ્તિ કરી શકવાને ઇચ્છતા હોય તેમના વિચારને સહાયક થવું' એ વાક્યમાં આ પત્રને જન્મ આપવાનું સર્વ પ્રકારનું પ્રયોજન દેખાડી દીધું છે. તેને કંઈક સ્ફુરણા આપવી યોગ્ય છે. આ જગતમાં વિચિત્ર પ્રકારના દેહધારીઓ છે અને પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રમાણથી એમ સિદ્ધ થઈ શક્યું છે કે, તેમાં મનુષ્યરૂપે પ્રવર્તતા દેહધારી આત્માઓ એ ચારે વર્ગ સાધી શકવાને વિશેષ યોગ્ય છે. મનુષ્યજાતિમાં જેટલા આત્માઓ છે, તેટલા બધા કંઈ સરખી વૃત્તિના, સરખા વિચારના કે સરખી જિજ્ઞાસા અને ઇચ્છાવાળા નથી, એ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. પ્રત્યેકે પ્રત્યેક સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં વૃત્તિ, વિચાર, જિજ્ઞાસા અને ઇચ્છાની એટલી બધી વિચિત્રતા લાગે છે કે આશ્ચર્ય ! એ આશ્ચર્યનું બહુ પ્રકારે અવલોકન કરતાં, સર્વ પ્રાણીની અપવાદ સિવાય સુખપ્રાપ્તિ કરવાની જે ઇચ્છા, તે બહુ અંશે મનુષ્યદેહમાં સિદ્ધ થઈ શકે છે; તેવું છતાં તેઓ સુખને બદલે દુઃખ લઈ લે છે; એમ માત્ર મોહ દૃષ્ટિથી થયું છે. ૧૦૨ ૐ ધ્યાન દુરન્ત તથા સારવર્જિત આ અનાદિ સંસારમાં ગુણસહિત મનુષ્યપણું જીવને દુષ્પ્રાપ્ય અર્થાત્ દુર્લભ છે. હે આત્મન્ ! તેં જો આ મનુષ્યપણું કાકતાલીય ન્યાયથી પ્રાપ્ત કર્યું છે, તો તારે પોતામાં પોતાનો નિશ્ચય કરીને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ. આ મનુષ્યજન્મ સિવાય અન્ય કોઈ પણ જન્મમાં પોતાના સ્વરૂપનો નિશ્ચય નથી થતો. આ કારણથી આ ઉપદેશ છે. અનેક વિદ્વાનોએ પુરુષાર્થ કરવો એ આ મનુષ્યજન્મનું ફળ કહ્યું છે. આ પુરુષાર્થ ધર્માદિક ભેદથી ચાર પ્રકારે છે. પ્રાચીન મહર્ષિઓએ ૧. ધર્મ, ૨. અર્થ, ૩. કામ, અને ૪. મોક્ષ, એમ ચાર પ્રકારનો પુરુષાર્થ કહ્યો છે. આ પુરુષાર્થમાં પ્રથમના ત્રણ પુરુષાર્થ નાશસહિત અને સંસારરોગથી દૂષિત છે એમ જાણીને તત્ત્વોના જાણનાર જ્ઞાનીપુરુષ અંતનો પરમપુરુષાર્થ અર્થાત્ મોક્ષનાં સાધન કરવામાં જ યત્ન કરે છે. કારણ કે મોક્ષ નાશરહિત અવિનાશી છે. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ રૂપ સમસ્ત કર્મોના સંબંધના સર્વથા નાશરૂપ લક્ષણવાળો તથા જે સંસારનો પ્રતિપક્ષી છે તે મોક્ષ છે. આ વ્યતિરેક પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ છે. દર્શન અને વીર્યાદિ ગુણ સહિત તથા સંસારના ક્લેશો રહિત ચિદાનંદમયી આત્યંતિક અવસ્થાને સાક્ષાત્ મોક્ષ ક્લે છે. આ અન્વય પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ કહ્યું છે. જેમાં અતીન્દ્રિય, ઇંદ્રિયોથી અતિક્રાંત, વિષયોથી અતીત, ઉપમારહિત અને સ્વામાવિક, વિચ્છેદરહિત, પારમાર્થિક સુખ હોય તેને મોક્ષ કહ્યો જાય છે. જેમાં આ આત્મા નિર્મળ, શરીરરહિત, ક્ષોભરહિત, શાંતસ્વરૂપ, નિષ્પન્ન (સિદ્ધરૂપ), અત્યંત અવિનાશી સુખરૂપ, કૃતકૃત્ય તથા સમીચીન સમ્યકજ્ઞાન સ્વરૂપ થઈ જાય છે તે પદને મોક્ષ કહીએ છીએ. ધીરવીર પુરુષ આ અનંત પ્રભાવવાળા મોક્ષરૂપ કાર્યના નિમિત્ત, સમસ્ત પ્રકારના ભ્રમોને છોડી, કર્મબંધ નાશ કરવાના કારણરૂપ તપને અંગીકાર કરે છે. શ્રી જિન સમ્યક્દર્શન, જ્ઞાન અને ચારિત્રને મુક્તિનું કારણ કહે છે. અતએવ જે મુક્તિની ઇચ્છા કરે છે, તે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રને જ મોક્ષનું સાધન કર્યુ છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર મોક્ષનાં સાધન જે સમ્યક્દર્શનાર્દિક છે તેમાં “ધ્યાન ગર્ભિત છે. તે કારણ ધ્યાનનો ઉપદેશ હવે પ્રકટ કરતાં કહે છે કે “હે આત્મન્ ! તું સંસારદુઃખના વિનાશ અર્થે જ્ઞાનરૂપી સુધારસને પી અને સંસારસમુદ્ર પાર ઊતરવા માટે ધ્યાનરૂપ વાણનું અવલંબન કર. અપૂર્ણ ܀܀܀ ૧૦૩ મુંબઈ, માહ, ૧૯૪૬ કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તોપણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે, તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે; મોને રહેવાનો અનાદિકાળનો પર્વત છે, પ્રત્યેક અંતરગુફામાં તે જાજ્વલ્યમાન છે. સુધારણા કરતાં વખતે શ્રાદ્ધોત્પત્તિ થવી સંભવે, માટે ત્યાં અલ્પભાષી થવું, અલ્પહાસી થવું, અલ્પપરિચયી થવું. અલ્પઆવકારી થવું, અલ્પભાવના દર્શાવવી, અલ્પસહચારી થવું, અલ્પગુરૂ થવું, પરિણામ વિચારવું, એ જ શ્રેયસ્કર છે. ૧૦૪ મુંબઈ, માહ વદ ૨, શુક્ર, ૧૯૪૬ તમારું પત્ર ગઈ કાલે મળ્યું. ખંભાતવાળા ભાઈ મારી પાસે આવે છે. તેમની મારાથી બનતી ઉપાસના કરું છું. તેઓ કોઈ રીતે મતાગ્રહી હોય એવું મને હજુ સુધી તેઓએ દેખાડ્યું નથી. જીવ ધર્મજિજ્ઞાસુ જણાય છે. ખરું વલીગમ્ય તમારી આરોગ્યતા ઇચ્છું છું. તમારી જિજ્ઞાસા માટે હું નિરુપાય છું. વ્યવહારક્રમ તોડીને હું કંઈ નહીં લખી શકું; એ તમને અનુભવ છે, તો હવે કાં પુછાવો ? તમારી આત્મચર્યા શુદ્ધ રહે તેમ પ્રવર્તજો. જિને કહેલા પદાર્થો યથાર્થ જ છે, એ જ અત્યારે ભલામણ, ૧૦૫ મહાવીરના બોધને પાત્ર કોણ ? મુંબઈ, ફાગણ સુદ ૬, ૧૯૪૬ ૧. સત્પુરુષના ચરણનો ઇચ્છુક, ૨. સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી, ૩. ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર, ૪. બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન, ૫. જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર, ૬. ઉપયોગથી એક પળ પણ ભરનાર, ૭. એકાંતવાસને વખાણનાર, ૮. તીર્યાદિ પ્રવાસનો ઉછરંગી, ૯. આહાર, વિહાર, નિહારનો નિયમી ૧૦. પોતાની ગુરુતા દબાવનાર, એવો કોઈ પણ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે, સમ્યક઼દશાને પાત્ર છે. પહેલા જેવું એકે નથી. ܀܀܀܀ ૧. શ્રાદ્ધ એટલે શ્રાવક ધર્મ અને ઉત્પત્તિ એટલે પ્રગટતા. Page #283 -------------------------------------------------------------------------- ________________ સુજ્ઞ ભાઈશ્રી, http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૩ મું ૧૦૬ ૧૧ મુંબઈ, ફાગણ સુદ ૮, ૧૯૪૬ તમારું પત્ર અને પત્તું બન્ને મળ્યાં હતાં. પત્રને માટે તમે તૃષા દર્શાવી તે વખત મેળવી લખી શકીશ. વ્યવહારોપાધિ ચાલે છે. રચનાનું વિચિત્રપણું સમ્યજ્ઞાન બોધે તેવું છે. ત્રિભોવન અહીંથી સોમવારે રવાના થવાના હતા. તમને મળવા આવી શક્યા હશે. તમે, તેઓ અને બીજા તમને લગતા માંડલિકો ધર્મને ઇચ્છો છો. તે જો સર્વનું અંતરાત્માથી ઇચ્છવું હશે તો પરમ કલ્યાણરૂપ છે. મને તમારી ધર્મજિજ્ઞાસાનું રૂડાપણું જોઈ સંતોષ પામવાનું કારણ છે. જનમંડળની અપેક્ષાએ હતભાગ્યકાળ છે. વધારે શું કહેવું ? એક અંતરાત્મા જ્ઞાની સાક્ષી છે. ܀܀܀܀܀ ૧૦૭ વિ0 રાયચંદના પ્રણામ, તમને અને તેમને. મુંબઈ. ફાગણ વદ ૧, ૧૯૪૬ ૧ લોક પુરુષસંસ્થાને કહ્યો, એનો ભેદ તમે કંઈ લહ્યો ? એનું કારણ સમજ્યા કાંઈ, કે સમજાવ્યાની ચતુરાઈ ૧ શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શને કે ઉદ્દેશ; જેમ જણાવો સુણીએ તેમ, કાં તો લઈએ દઈએ ક્ષેમ. ૨ ܀܀܀܀ ૨ શું કરવાથી પોતે સુખી ? શું કરવાથી પોતે દુ:ખી? પોતે શું ? ક્યાંથી છે આપ ? એનો માગો શીઘ્ર જવાપ. ૧ ܀܀܀܀܀ ૩ જ્યાં શંકા ત્યાં ત્રણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ૧ ગુરુ ઓળખવા ધટ વેરાગ્ય, તે ઊપજવા પૂર્વિત ભાગ્ય; તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુ;ખરંગ. ૨ ܀܀܀܀܀ ૨ ૪ જે ગાયો તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શૈલી કરી, સ્યાદવાદ સમજણ પણ ખરી. ૧ મૂળ સ્થિતિ જો પૂછો મને, તો સોંપી દઉં યોગી કને; પ્રથમ અંત ને મધ્યે એક, લોકરૂપ અલોકે દેખ. ર જીવાજીવ સ્થિતિને જોઈ, ટળ્યો ઓરતો શંકા ખોઈ; એમ જ સ્થિતિ ત્યાં નહીં ઉપાય, “ઉપાય કાં નહીં?” શંકા જાય. ૩ એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ; સમજે બંધમુક્તિયુત જીવ, નીરખી ટાળે શોક સદીવ. ૪ બંધયુક્ત જીવ કર્મ સહિત, પુદ્ગલ રચના કર્મ ખચીત; પુદ્ગલજ્ઞાન પ્રથમ લે જાણ, નર દેહે પછી પામે ધ્યાન. ૫ જો કે પુદ્ગલનો એ દેહ, તોપણ ઔર સ્થિતિ ત્યાં છેઠ: સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ. ૬ Audio Page #284 -------------------------------------------------------------------------- ________________ ૧૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૫ જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સર્વદા માનો ક્લેશ; ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. ૧ સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ; ભવ છેવટની છે એ દશા, રામ ઘામ આવીને વસ્યા. ર ૧૦૮ હે જીવ, તું ભ્રમા મા, તને હિત કહું છું. મુંબઈ, ફાગણ, ૧૯૪૬ અંતરમાં સુખ છે; બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, આશ્ચર્ય ભૂલ. સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે; નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે; ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ. આ ક્રમ યથાયોગ્યપણે ચાલ્યો આવ્યો તો તું જીવન ત્યાગ કરતો રહીશ, મૂંઝાઈશ નહીં, નિર્ભય થઈશ. ભ્રમા મા, તને હિત કહું છું. આ મારું છે એવા ભાવની વ્યાખ્યા પ્રાયે ન કર. આ તેનું છે એમ માની ન બેસ. આ માટે આમ કરવું છે એ ભવિષ્યનિર્ણય ન કરી રાખ. આ માટે આમ ન થયું હોત તો સુખ થાત એમ સ્મરણ ન કર. આટલું આ પ્રમાણે હોય તો સારું એમ આગ્રહ ન કરી રાખ. આણે મારા પ્રતિ અનુચિત કર્યું એવું સંભારતાં ન શીખ. આણે મારા પ્રતિ ઉચિત કર્યું એવું સ્મરણ ન રાખ. આ મને અશુભ નિમિત્ત છે એવો વિકલ્પ ન કર. આ મને શુભ નિમિત્ત છે એવી દૃઢતા માની ન બેસ. આ ન હોત તો હું બંધાત નહીં એમ અચળ વ્યાખ્યા નહીં કરીશ. હું પૂર્વકર્મ બળવાન છે, માટે આ બધો પ્રસંગ મળી આવ્યો એવું એકાંતિક ગ્રહણ કરીશ નહીં. પુરુષાર્થનો જય ન થયો એવી નિરાશા સ્મરીશ નહીં. બીજાના દોષ તને બંધન છે એમ માનીશ નહીં. તારે નિમિત્તે પણ બીજાને દોષ કરતો ભુલાવ. તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું. એ બધામાં તારી લાગણી નથી, માટે જુદે જુદે સ્થળે તે સુખની કલ્પના કરી છે. અે મૂઢ, એમ ન કર.- એ તને તેં હિત કહ્યું. અંતરમાં સુખ છે. જગતમાં કોઈ એવું પુસ્તક વા લેખ વા કોઈ એવો સાક્ષી ત્રાહિત તમને એમ નથી કહી શકતો કે આ સુખનો માર્ગ છે. વા તમારે આમ વર્તવું વા સર્વને એક જ ક્રમે ઊગવું; એ જ સૂચવે છે કે ત્યાં કંઈ પ્રબળ વિચારણા રહી છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૩ મું ૨૧૩ એક ભોગી થવાનો બોધ કરે છે. એક યોગી થવાનો બોધ કરે છે. એ બેમાંથી કોને સમ્મત કરીશું ? બન્ને શા માટે બોધ કરે છે ? બન્ને કોને બોધ કરે છે ? કોના પ્રેરવાથી કરે છે ? કોઈને કોઈનો અને કોઈને કોઈનો બોધ કાં લાગે છે ? એનાં કારણો શું છે ? તેનો સાક્ષી કોણ છે ? તમે શું વાંછો છો ? તે ક્યાંથી મળશે વા શામાં છે ? તે કોણ મેળવશે ? ક્યાં થઈને લાવશો ? લાવવાનું કોણ શીખવશે ? વા શીખ્યા છીએ ? શીખ્યા છો તો ક્યાંથી શીખ્યા છો ? અપુનવૃત્તિરૂપે શીખ્યા છો ? નહીં તો શિક્ષણ મિથ્યા કરશે. જીવન શું છે ? જીવ શું છે ? તમે શું છો ? તમારી ઇચ્છાપૂર્વક કાં નથી થતું ? તે કેમ કરી શકશો ? બાધતા પ્રિય છે કે નિરાબાધતા પ્રિય છે ? તે ક્યાં ક્યાં કેમ કેમ છે ? એનો નિર્ણય કરો. અંતરમાં સુખ છે. બારમાં નથી. સત્ય કહું છું. !! હૈ જીવ, ભૂલ મા, તને સત્ય કહું છું. સુખ અંતરમાં છે; તે બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. સ્થિતિ રહેવી બહુ વિકટ છે; નિમિત્તાધીન ફરી ફરી વૃત્તિ ચલિત થઈ જાય છે. એનો દૃઢ ઉપયોગ રાખવો જોઈએ. એ ક્રમ યથાયોગ્ય ચલાવ્યો આવીશ તો તું મૂંઝાઈશ નહીં. નિર્ભય થઈશ. હૈ જીવ ! તું ભૂલ મા. વખતે વખતે ઉપયોગ ચૂકી કોઈને રંજન કરવામાં, કોઈથી રંજન થવામાં, વા મનની નિર્બળતાને લીધે અન્ય પાસે મંદ થઈ જાય છે, એ ભુલ થાય છે. તે ન કર, ܀܀܀܀܀ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ http://www.ShrimadRajchandra.org આત્મા નામ માત્ર છે કે વસ્તુસ્વરૂપ છે ? શ્રીમદ્ રાજચંદ્ર ૧૦૯ જો વસ્તુસ્વરૂપ છે તો કંઈ પણ લક્ષણાદિથી તે જાણી શકવા યોગ્ય છે કે કેમ ? જો તે લક્ષણાદિી કોઈ પણ પ્રકારે જાણી શકવા યોગ્ય નથી એમ માનીએ તો જગતમાં ઉપદેશમાર્ગની પ્રવૃત્તિ કેમ થઈ શકે છે ? અમુકનાં વચનથી અમુકને બોધ થાય છે તેનો હેતુ શો ? અમુકનાં વચનથી અમુકને બોધ થાય છે એ સર્વ વાત કલ્પિત છે, એમ માનીએ તો પ્રત્યક્ષ વસ્તુનો બાધ થાય. કેમ કે તે પ્રવૃત્તિ પ્રત્યક્ષ દેખાય છે. કેવળ વંધ્યાપુત્રવત્ નથી. કોઈ પણ આત્મવેત્તાથી કોઈ પણ પ્રકારે આત્મસ્વરૂપનો વચન દ્વારા ઉપદેશ- ܀܀܀܀܀ ૧૧૦ અપૂર્ણ આત્મા ચક્ષુગોચર થઈ શકે કે કેમ ? અર્થાત્ આત્મા કોઈ પણ રીતે ચક્ષુથી દેખી શકાય એવો છે કે કેમ ? આત્મા સર્વવ્યાપક છે કે કેમ ? હું કે તમે સર્વવ્યાપક છીએ કે કેમ ? આત્માને દેહાંતરમાં જવું થાય છે કે કેમ ? અર્થાત્ આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે કે કેમ ? જઈ શકવા યોગ્ય છે કે કેમ ? આત્માનું લક્ષણ શું ? કોઈ પણ પ્રકારે આત્મા લક્ષમાં આવી શકે એવો છે કે કેમ ? સૌથી વધારે પ્રમાણિક શાસ્ત્રો કયાં છે ? પરમ સત્ય છે. પરમ સત્ય છે. ત્રિકાળ એમ જ છે. પરમ સત્ય છે. ૧૧૧ વ્યવહારના પ્રસંગને સાવધાનપણે, મંદ ઉપયોગે, સમતાભાવે નિભાવ્યો આવજે. બીજા તારું કેમ માનતા નથી એવો પ્રશ્ન તારા અંતરમાં ન ઊંગો. બીજા તારું માને છે એ ઘણું યોગ્ય છે, એવું સ્મરણ તને ન થાઓ. તું સર્વ પ્રકારે તારાથી પ્રવર્તો. જીવન અજીવન પર સમવૃત્તિ હો. જીવન હો તો એ જ વૃત્તિએ પૂર્ણ હો. ગૃહવાસ જ્યાં સુધી સર્જિત હો ત્યાં સુધી વ્યવહાર પ્રસંગમાં પણ સત્ય તે સત્ય હો. ગૃહવાસમાં તેમાં જ લક્ષ છૅ. ગૃહવાસમાં પ્રસંગીઓને ઉચિત વૃત્તિ રાખતાં શીખવ, સઘળાં સમાન જ માન. ત્યાં સુધીનો તારો કાળ ઘણો જ ઉચિત જાઓ. અમુક વ્યવહાર-પ્રસંગનો કાળ. તે સિવાયનો તત્સંબંધી કાર્યકાળ, પૂર્વિત કર્મોદયકાળ, નિદ્રા કાળ. મુંબઈ, ફાગણ, ૧૯૪૬ Page #287 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૩ મું ૨૧૫ જો તારી સ્વતંત્રતા અને તારા કમથી તારા ઉપજીવન - વ્યવહાર સંબંધી સંતોષિત હોય તો ઉચિત પ્રકારે તારે વ્યવહાર પ્રવર્તાવવો. તેની એથી બીજા ગમે તે કારણથી સંતોષિત વૃત્તિ ન રહેતી હોય તો તારે તેના કહ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરી તે પ્રસંગ પૂરો કરવો, અર્થાત્ પ્રસંગની પૂર્ણાહુતિ સુધી એમ કરવામાં તારે વિષમ થવું નહીં. તારા ક્રમથી તેઓ સંતોષિત રહે તો ઔદાસીન્યવૃત્તિ વડે નિરાગ્રહભાવે તેઓનું સારું થાય તેમ કરવાનું સાવધાનપણું તારે રાખવું. ܀܀܀܀ ૧૧૨ મોહાચ્છાદિત દશાથી વિવેક ન થાય એ ખરું. નહીં તો વસ્તુગતે એ વિવેક ખરો છે. ઘણું જ સુક્ષ્મ અવલોકન રાખો, ૧. સત્યને તો સત્ય જ રહેવા દેવું. ૨. કરી શકો તેટલું કહો. અશક્યતા ન છુપાવો. ૩. એકનિષ્ઠિત રહો. ગમે તે કોઈ પ્રશસ્ત ક્રમમાં એકનિષ્ઠિત રહો. વીતરાગે ખરું કહ્યું છે. અરે આત્મા । સ્થિતિસ્થાપક દશા લે. આ દુઃખ ક્યાં કહેવું ? અને શાથી ટાળવું ? પોતે પોતાનો વૈરી, તે આ કેવી ખરી વાત છે । સુજ્ઞ ભાઇશ્રી. ܀܀܀܀܀ ૧૧૩ મુંબઈ, ચૈત્ર, ૧૯૪૬ મુંબઈ, વૈશાખ વદ ૧૨, ૧૯૪૬ આજે આપનું એક પત્ર મળ્યું. અત્ર સમય અનુકૂળ છે. તે ભણીની સમયકુશળતા ઇચ્છું છું. આપને જે પત્ર પાઠવવું મારી ઇચ્છામાં હતું, તે પત્ર અધિક વિસ્તારથી લખવાની અવશ્ય હોવાથી, તેમ જ તેમ કરવાથી તેનું ઉપયોગીપણું પણ અધિક ઠરતું હોવાથી, તેમ કરવા ઇચ્છા હતી, અને હજુ પણ છે, તથાપિ કાર્યોપાધિનું એવું સબળ રૂપ છે કે એટલો શાંત અવકાશ મળી શકતો નથી, મળી શક્યો નહીં, અને હજુ થોડો વખત મળવો પણ સંભવિત નથી. આપને આ સમયમાં એ પત્ર મળ્યું હોત તો વધારે ઉપયોગી થાત; તોપણ હવે પછી પણ એનું ઉપયોગીપણું તો અધિક જ આપ પણ માની શકશો; આપની જિજ્ઞાસાના કંઈક શમાર્ચે ટૂંકું તે પત્રનું વ્યાખ્યાન આપ્યું છે. આપના પહેલાં આ જન્મમાં હું લગભગ બે વર્ષથી કંઈક વધારે કાળથી ગૃહાશ્રમી થયો છું એ આપના જાણવામાં છે. ગૃહાશ્રમી જેને લઈને કહી શકાય છે, તે વસ્તુ અને મને તે વખતમાં કંઈ ઘણો પરિચય પડ્યો નથી; તોપણ તેનું બનતું કાયિક, વાચિક અને માનસિક વલણ મને તેથી ઘણુંખરું સમજાયું છે; અને તે પરથી તેનો અને મારો સંબંધ અસંતોષપાત્ર થયો નથી; એમ જણાવવાનો હેતુ એવો છે કે ગૃહાશ્રમનું વ્યાખ્યાન સહજ માત્ર પણ આપતાં તે સંબંધી વધારે અનુભવ ઉપયોગી થાય છે; મને કંઈક સાંસ્કારિક અનુભવ ઊગી નીકળવાથી એમ કહી શકું છું કે મારો ગૃહાશ્રમ અત્યાર સુધી જેમ અસંતોષપાત્ર નથી, તેમ ઉચિત સંતોષપાત્ર પણ નથી. તે માત્ર મધ્યમ છે; અને તે મધ્યમ હોવામાં પણ મારી કેટલીક ઉદાસીનવૃત્તિની સહાયતા છે. તત્ત્વજ્ઞાનની ગુપ્ત ગુફાનાં દર્શન લેતાં ગૃહાશ્રમી વિરક્ત થવાનું અધિકતર સૂઝે છે, અને Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ખચીત તે તત્ત્વજ્ઞાનનો વિવેક પણ આને ઊડ્યો હતો; કાળનાં બળવત્તર અનિષ્ટપણાને લીધે તેને યથાયોગ્ય સમાધિસંગની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહાખંદની સાથે ગૌણ કરવો પડ્યો; અને ખરે । જો તેમ ન થઈ શક્યું હોત તો તેના (આ પત્રલેખકના) જીવનનો અંત આવત. જે વિવેકને મહાખંદની સાથે ગૌણ કરવો પડ્યો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે, બાહ્ય તેની પ્રાધાન્યતા નથી રાખી શકાતી એ માટે અકથ્ય ખેદ થાય છે. તથાપિ જ્યાં નિરુપાયતા છે, ત્યાં સહનતા સુખદાયક છે, એમ માન્યતા હોવાથી મૌનતા છે. કોઈ કોઈ વાર સંગીઓ અને પ્રસંગીઓ તુચ્છ નિમિત્ત થઈ પડે છે; તે વેળા તે વિવેક પર કોઈ જાતિનું આવરણ આવે છે, ત્યારે આત્મા બહુ જ મૂંઝાય છે. જીવનરહિત થવાની, દેહત્યાગ કરવાની દુઃખસ્થિતિ કરતાં તે વેળા ભયંકર સ્થિતિ થઈ પડે છે; પણ એવું ઝાઝો વખત રહેતું નથી; અને એમ જ્યારે રહેશે ત્યારે ખચીત દેહત્યાગ કરીશ. પણ અસમાધિથી નહીં પ્રવર્તી એવી અત્યાર સુધીની પ્રતિજ્ઞા કાયમ ચાલી આવી છે. ૧૧૪ મોરબી, અષાડ સુદ ૪, ગુરુ, ૧૯૪૬ મોરબીનો નિવાસ વ્યવહારનયે પણ અસ્થિર હોવાથી ઉત્તર પાઠવી શકાય તેમ નહોતું. તમારા પ્રશસ્ત ભાવ માટે આનંદ થાય છે. ઉત્તરોત્તર એ ભાવ તમને સત્ફળદાયક થાઓ. ઉત્તમ નિયમાનુસાર અને ધર્મધ્યાન પ્રશસ્ત વર્તન કરજો, એ મારી વારંવાર મુખ્ય ભલામણ છે. શુદ્ધભાવની શ્રેણીને વિસ્તૃત નથી કરતા એ એક આનંદકથા છે. ધર્મ ઇચ્છક ભાઈશ્રી. ૧૧૫ મુંબઈ, અષાડ સુદ ૫, રવિ, ૧૯૪૬ તમારા બન્ને પત્તાં મલ્યાં. વાંચી સંતોષ પામ્યો. ઉપાધિનું પ્રબળ વિશેષ રહે છે. જીવનકાળમાં એવો કોઈ યોગ આવવાનો નિર્મિત હોય ત્યાં મૌનપણે - ઉદાસીન ભાવે પ્રવૃત્તિ કરી લેવી એ જ શ્રેયસ્કર છે. ભગવતીજીના પાઠ સંબંધમાં ટૂંકો ખુલાસો નીચે આપ્યો છે. सुह जोगं पडुच्चं अणारंभी, असुहजोगं पडुच्चं आयारंभी, परारंभी, तदुभयारंभी. શુભ યોગની અપેક્ષાએ અનારંભી, અશુભયોગની અપેક્ષાએ આત્મારંભી, પરારંભી, તદુભયારંભી (આત્મારંભી અને પરારંભી) અહીં શુભનો અર્થ પારિણામિક શુભથી લેવો જોઈએ, એમ મારી દૃષ્ટિ છે. પારિણામિક એટલે જે પરિણામે શુભ વા જેવું હતું તેવું રહેવું છે તે. અહીં યોગનો અર્થ મન, વચન અને કાયા છે. શાસ્ત્રકારનો એ વ્યાખ્યાન આપવાનો મુખ્ય હેતુ યથાર્થ દર્શાવવાનો અને શુભ યોગમાં પ્રવૃત્તિ કરાવવાનો છે. પાઠમાં બોધ ઘણો સુંદર છે. તમે મારા મેળાપને ઇચ્છો છો; પણ આ કંઈ અનુચિત કાળ ઉદય આવ્યો છે. એટલે તમને મેળાપમાં પણ શ્રેયસ્કર નીવડે એવી થોડી જ આશા છે. યથાર્થ ઉપદેશ જેમણે કર્યો છે, એવા વીતરાગના ઉપદેશમાં પરાયણ રહો, એ મારી વિનયપૂર્વક તમને બન્ને ભાઈઓને અને બીજાઓને ભલામણ છે. મોહાધીન એવો મારો આત્મા બાહ્યોપાધિથી કેટલે પ્રકારે ઘેરાયો છે તે તમે જાણો છો, એટલે અધિક શું લખું ? Page #289 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩ મું ૨૧૭ હાલ તો તમે જ તમારાથી ધર્મશિક્ષા લો. યોગ્ય પાત્ર થાઓ. હું પણ યોગ્ય પાત્ર થાઉં. આગળ વધારે જોઈશું. વિત રાયચંદના પ્રણામ. ૧૬. મુંબઈ, વૈશાખ સુદ ૩, ૧૯૪૬ આ ઉપાધિમાં પડ્યા પછી જો મારું લિંગદેજન્યજ્ઞાન-દર્શન તેવું જ રહ્યું હોય, - યથાર્થ જ રહ્યું હોય તો જૂઠાભાઈ અષાડ સુદિ ૯ ગુરુની રાત્રે સમાધિશીત થઈ આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન સૂચવે છે. ૧૧૭ મુંબઈ, અષાડ સુદ ૧૦, ૧૯૪૬ લિંગદેહજન્યજ્ઞાનમાં ઉપાધિને લીધે યત્કિંચિત્ ફેર થયો જણાયો. પવિત્રાત્મા જૂઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાના આ ખબર મળ્યા. એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું ? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી, ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ ? એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું, - એ આત્મદશારૂપે ખરો વૈરાગ્ય હતો. મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગનો પરમરાગી હતો, સંસારનો પરમજુગુપ્સિત હતો, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું. સમ્યકભાવથી વેદનીય કર્મ વૈદવાની જેની અદ્ભુત સમતા હતી, મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું, મુમુક્ષુતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એવો એ જૂઠાભાઈનો પવિત્રાત્મા આજે જગતનો, આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયો. આ સચારીઓથી મુક્ત થયો. ધર્મના પૂર્ણાલાદમાં આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું. અરેરે ! એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હોય ? બીજા સંગીઓનાં એવાં ભાગ્ય ક્યાંથી હોય કે આવા પવિત્રાત્માનાં દર્શનનો લાભ અધિક કાળ તેમને થાય ? મોક્ષમાર્ગને દે એવું જે સમ્યકૃત્વ જેના અંતરમાં પ્રકાશ્યું હતું, એવા પવિત્રાત્મા જૂઠાભાઈને નમસ્કાર હો ! નમસ્કાર હો ! ધર્મેચ્છક ભાઈઓ, ܀܀܀܀܀ ૧૧૮ મુંબઈ, અષાડ સુદિ ૧૫, બુધ, ૧૯૪૬ ચિહ્ન સત્યપરાયણના સ્વર્ગવાસસૂચક શબ્દો ભયંકર છે. એવાં રત્નોનું લાંબું જીવન પરંતુ કાળને પોષાતું નથી. ધર્મેચ્છકનો એવો અનન્ય સહાયક માયાદેવીને રહેવા દેવો યોગ્ય ન લાગ્યો. આ આત્માનો આ જીવનનો રાહસ્થિક વિશ્રામ કાળની પ્રબળ દૃષ્ટિએ ખેંચી લીધો, જ્ઞાનદૃષ્ટિથી શોકનો અવકાશ નથી મનાતો; તથાપિ તેના ઉત્તમોત્તમ ગુણો તેમ કરવાની આજ્ઞા કરે છે, બહુ સ્મરણ થાય છે; વધારે નથી લખી શક્તો. સત્યપરાયણના સ્મરણાર્થે બને તો એક શિક્ષાગ્રંથ લખવા વિચારું છું. ન છિન્નડ્ એ પાઠ પૂરો લખશો તો ઠીક પડશે. મારા સમજવા પ્રમાણે એ સ્થળે આત્માનું શબ્દવર્ણન છે. “છંદાનો નથી, ભેદાતી નથી." છઉં, ૧. આ લખાણ શ્રીમની દૈનિક નોંધમાંનું છે. ૨. શ્રી આચારાંગ, અધ્ય૦ 3, ઉદ્દેશક 3. જુઓ પત્ર નં. ૨૯૬ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર “આહાર, વિહાર અને નિારનો નિયમિત' એ વાક્યનો સંક્ષેપાર્થ આમ છે - જેમાં યોગદશા આવે છે, તેમાં દ્રવ્ય આહાર, વિહાર અને નિહાર (શરીરના મળની ત્યાગક્રિયા) એ નિયમિત એટલે જેવી જોઈએ તેવી, આત્માને નિર્બાધક, ક્રિયાથી એ પ્રવૃત્તિ કરનારો, ધર્મમાં પ્રસક્ત રહો એ જ ફરી ફરી ભલામણ. સત્યપરાયણના માર્ગનું સેવન કરીશું તો જરૂર સુખી થઈશું, પાર પામીશું, એમ હું ધારું છું. આ ભવનું પરભવનું નિરુપાધિપણું જે વાટેથી કરી શકાય તે વાટેથી કરશો, એમ વિનંતી છે. ૧૧૯ ઉપાધિગ્રાહ્ય રાયચંદના યથાયોગ્ય. મુંબઈ, અષાડ વદ ૭, ભોમ, ૧૯૪૬ નિરંતર નિર્ભયપણાથી રહિત એવા આ ભ્રાંતિરૂપ સંસારમાં વીતરાગત્વ એ જ અભ્યાસવા યોગ્ય છે; નિરંતર નિર્ભયપણે વિચરવું એ જ શ્રેયસ્કર છે; તથાપિ કાળની અને કર્મની વિચિત્રતાથી પરાધીનપણે આ.... કરીએ છીએ. બન્ને પત્ર મળ્યાં. સંતોષ થયો. આચારાંગ સૂત્રનો પાઠ અવલોક્યો. યથાશક્તિ વિચારીને અન્ય પ્રસંગે અર્થ લખીશ. ધર્મેચ્છક ત્રિભોવનદાસનાં પ્રશ્નનું ઉત્તર પણ પ્રસંગે આપી શકીશ. જેનું અપાર માહાત્મ્ય છે, એવી તીર્થંકરદેવની વાણીની ભક્તિ કરો. ܀܀܀܀ ૧૨૦ વિશ્વ રાયચંદ મુંબઈ, અષાડ વદ ૦)), ૧૯૪૬ આપનું ‘યોગવાસિષ્ઠ’નું પુસ્તક આ સાથે મોકલું છું. ઉપાધિનો તાપ શમાવવાને એ શીતળ ચંદન છે; આધિ-વ્યાધિનું એની વાંચનામાં આગમન સંભવતું નથી. આપનો એ માટે ઉપકાર માનું છું. આપની પાસે કોઈ કોઈ વાર આવવામાં પણ એક જ એ જ વિષયની જિજ્ઞાસા છે. ઘણાં વર્ષોથી આપના અંતઃકરણમાં વાસ કરી રહેલ બ્રહ્મવિદ્યાનું આપના જ મુખથી શ્રવણ થાય તો એક શાંતિ છે. કોઈ પણ વાટે કલ્પિત વાસનાઓનો નાશ થઈ યથાયોગ્ય સ્થિતિની પ્રાપ્તિ સિવાય અન્ય ઇચ્છા નથી; પણ વ્યવહારપરત્વે કેટલીક ઉપાધિ રહે છે, એટલે સત્સમાગમનો અવકાશ જોઈએ તેટલો મળતો નથી; તેમ જ આપને પણ તેટલો વખત આપવાનું કેટલાંક કારણોથી અશક્ય સમજું છું; અને એ જ કારણથી ફરી ફરી અંતઃકરણની છેવટની વૃત્તિ આપને જણાવી શકતો નથી; તેમ જ તે પરત્વે અધિક વાતચીત થઈ શકતી નથી. એ એક પુણ્યની ન્યૂનતા; બીજું શું ? વ્યવહારપરત્વે કોઈ રીતે આપના સંબંધથી લાભ લેવાનું સ્વપ્નું પણ ઇચ્છયું નથી; તેમ જ આપ જેવા બીજાઓની સમીપથી પણ એની ઇચ્છા રાખી નથી. એક જન્મ અને તે થોડા જ કાળનો પ્રારબ્ધાનુસાર ગાળી લેવો તેમાં દૈન્યતા ઉચિત નથી, એ નિશ્ચય પ્રિય છે. સહજભાવે વર્તવાની અભ્યાસપ્રણાલિકા કેટલાંક (જૂજ) વર્ષ થયાં આરંભિત છે; અને એથી નિવૃત્તિની વૃદ્ધિ છે. આ વાત અહીં જણાવવાનો હેતુ એટલો જ કે આપ અશંકિત હશો; તથાપિ પૂર્વાપરે પણ અશકિત રહેવા માટે જે હેતુથી આપના ભણી મારું જોવું છે તે જણાવ્યું છે; અને એ અશંકિતતા સંસારથી ઔદાસીન્ય ભાવને પામેલી દશાને સહાયક થશે એમ માન્યું હોવાથી (જણાવ્યું છે), 'યોગવાસિષ્ઠ' પરત્વે આપને કંઈ જણાવવા ઇચ્છું છું (પ્રસંગ મળ્યું), જૈનના આગ્રહથી જ મોક્ષ છે; એમ આત્મા ઘણા વખત થયાં માનવું ભૂલી ગયો છે. મુક્તભાવમાં (!) મોક્ષ છે એમ ધારણા છે; એટલે વાતચીત વેળા આપ કંઈ અધિક કહેતાં નહીં સ્તંભો એમ વિજ્ઞાપન છે. ܀܀܀܀܀ Page #291 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૩ મું ૨૧૯ ૧૨૧ મુંબઈ. અષાડ, ૧૯૪૬ પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું, વૈરાગ્ય કે ચિત્તની સ્વસ્થતા થતી હોય તેવું ગમે તે પુસ્તક વાંચવું. તેમાં યોગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાનો વિશેષ પરિચય રાખવો, ધર્મકથા લખવા વિષે જણાવ્યું તો તે ધાર્મિક કથા મુખ્ય કરીને તો સત્સંગને વિષે જ રહી છે, દુષમકાળપણે વર્તતા આ કાળને વિષે સત્સંગનું માહાત્મ્ય પણ જીવના ખ્યાલમાં આવતું નથી. કલ્યાણના માર્ગનાં સાધન કયાં હોય તે ઘણી ઘણી ક્રિયાદિ કરનાર એવા જીવને પણ ખબર હોય એમ જણાતું નથી. ત્યાગવા યોગ્ય એવાં સ્વચ્છંદાદિ કારણો તેને વિષે તો જીવ રુચિપૂર્વક પ્રવર્તી રહ્યા છે. જેનું આરાધન કરવું ઘટે છે એવા આત્મસ્વરૂપ સત્પુરુષો વિષે કાં તો વિમુખપણું અને કાં તો અવિશ્વાસપણું વર્તે છે, અને તેવા અસત્સંગીઓના સહવાસમાં કોઈ કોઈ મુમુક્ષુઓને પણ રહ્યા કરવું પડે છે. તે દુઃખીમાંના તમે અને મુનિ આદિ પણ કોઈ કોઈ અંશે ગણવા યોગ્ય છો. અસત્સંગ અને સ્વેચ્છાએ વર્તના ન થાય અથવા તેને જૅમ ન અનુસરાય તેમ પ્રવર્તનથી અંતવૃત્તિ રાખવાનો વિચાર રાખ્યા જ કરવો એ સુગમ સાધન છે. ܀܀܀܀܀ ૧૨૨ પૂર્વિત કર્મનો ઉદય બહુ વિચિત્ર છે. હવે જાગ્યા ત્યાંથી પ્રભાત. મુંબઈ, અષાડ, ૧૯૪૬ તીવ્રરસે કરી, મંદરસે કરી કર્મનું બંધન થાય છે. તેમાં મુખ્ય હેતુ રાગદ્વેષ છે. તેથી પરિણામે વધારે પસ્તાવું થાય છે. શુદ્ધયોગમાં રહેલા આત્મા અણારંભી છે, અશુદ્ધ યોગમાં રહેલ આત્મા આરંભી છે. એ વાક્ય વીરની ભગવતીનું છે. મનન કરશો. અરસપરસ તેમ થવાથી, ધર્મને વિસર્જન થયેલ આત્માને સ્મૃતિમાં યોગપદ સાંભરે. બહુલ કર્મના યોગે પંચમ કાળમાં ઉત્પન્ન થયા, પણ કાંઈક શુભના ઉદયથી જે યોગ મળ્યો છે તેવો ઘણા જ થોડા આત્માને મર્મબોધ મળે છે; અને તે રુચવું બહુ દુર્ઘટ છે. તે સત્પુરુષોની કૃપાદૃષ્ટિમાં રહ્યું છે. અલ્પકર્મના યોગ હશે તો બનશે. નિસંશય જે પુરુષની જોગવાઈ મળી તે પુરુષને શુભોદય થાય તો નક્કી બને; પછી ન બને તો બહુલ કર્મનો દોષ । ૧૨૩ મુંબઈ, અષાડ, ૧૯૪૬ ધર્મધ્યાન લક્ષ્યાર્થથી થાય એ જ આત્મહિતનો રસ્તો છે. ચિત્તના સંકલ્પવિકલ્પથી રહિત થવું એ મહાવીરનો માર્ગ છે. અલિપ્તભાવમાં રહેવું એ વિવેકીનું કર્રાવ્ય છે. ૧૨૪ जणं जणं दिसं इच्छइ तणं तणं दिसं अप्पडिबद्धे. વાણિયા બંદર, ૧૯૪૬ જે જે દિશા ભણી જવું ઇચ્છે તે તે દિશા જેને અપ્રતિબદ્ધ અર્થાત્ ખુલ્લી છે. (રોકી શકતી નથી.) આવી દશાનો અભ્યાસ જ્યાં સુધી નહીં થાય; ત્યાં સુધી યથાર્થ ત્યાગની ઉત્પત્તિ થવી કેમ સંભવે ? પૌદ્ગલિક રચનાએ આત્માને ભિત કરવો ઉચિત નથી. ܀܀܀܀܀ વિશ્વ રાયચંદના યોગ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૧૨૫ વવાણિયા, શ્રાવણ વદિ ૧૩, બુધ ૧૯૪૬ ધર્મેચ્છક ભાઈશ્રી, આજે મતાંતરથી ઉત્પન્ન થયેલાં પહેલાં પર્યુષણ આરંભાયાં. આવતા માસમાં બીજાં આરંભાશે. સમ્યક્દૃષ્ટિથી મતાંતર દૂર મૂકી જતાં એ જ મતાંતર બેવડા લાભનું કારણ છે, કારણ બેવડો ધર્મ સંપાદન કરી શકાશે. ચિત્ત ગુફાને યોગ્ય થઈ ગયું છે. કર્મરચના વિચિત્ર છે. ܀܀܀܀܀ ૧૨૬ વિત રાયચંદના યથાવ વવાણિયા, પ્ર. ભાદ્ર. સુદ ૩, સોમ, ૧૯૪૬ આપનાં દર્શનનો લાભ લીધાં લગભગ એક માસ ઉપર કંઈ વખત થયો. મુંબઈ મૂક્યાં એક પખવાડિયું થયું. મુંબઈનો એક વર્ષનો નિવાસ ઉપાધિગ્રાહ્ય રહ્યો. સમાધિરૂપે એક આપનો સમાગમ, તેનો જેવો જોઈએ તેવો લાભ પ્રાપ્ત ન થયો. જ્ઞાનીઓએ કલ્પેલો ખરેખરો આ કળિકાળ જ છે. જનસમુદાયની વૃત્તિઓ વિષયકષાયાદિકથી વિષમતાને પામી છે. એનું બળવત્તરપણું પ્રત્યક્ષ છે. રાજસીવૃત્તિનું અનુકરણ તેમને પ્રિય થયું છે. તાત્પર્ય વિવેકીઓની અને યથાયોગ્ય ઉપશમપાત્રની છાયા પણ મળતી નથી. એવા વિષમકાળમાં જન્મેલો આ દેહધારી આત્મા અનાદિકાળના પરિભ્રમણના થાકથી વિશ્રાંતિ લેવા આવતાં અવિશ્રાંતિ પામી સપડાયો છે. માનસિક ચિંતા ક્યાંય કહી શકાતી નથી. કહેવાનાં પાત્રોની પણ ખામી છે; ત્યાં હવે શું કરવું ? જોકે યથાયોગ્ય ઉપશમભાવને પામેલો આત્મા સંસાર અને મોક્ષ પર સમવૃત્તિવાળો હોય છે. એટલે અપ્રતિબદ્ધપણે વિચરી શકે છે; પણ આ આત્માને તો હજુ તે દશા પ્રાપ્ત થઈ નથી. તેનો અભ્યાસ છે. ત્યાં તેને પડખે આ પ્રવૃત્તિ શા માટે ઊભી હશે ? જેની નિરુપાયતા છે તેની સહનશીલતા સુખદાયક છે અને એમ જ પ્રવર્તન છે;પરંતુ જીવન પૂર્ણ થતા પહેલાં યથાયોગ્યપણે નીચેની દશા આવવી જોઈએ - ૧. મન, વચન અને કાયાથી આત્માનો મુક્તભાવ. ૨. મનનું ઉદાસીનપણે પ્રવર્તન, ૩. વચનનું સ્યાદ્વાદપણું (નિરાગ્રહપણું). ૪. કાયાની વૃક્ષદશા. (આહાર-વિહારની નિયમિતતા). અથવા સર્વ સંદેહની નિવૃત્તિ; સર્વ ભયનું છૂટવું, અને સર્વ અજ્ઞાનનો નાશ. }}}}} {{ અનેક પ્રકારે સંતોએ શાસ્ત્ર વાટે તેનો માર્ગ કહ્યો છે, સાધનો બતાવ્યાં છે, યોગાદિકથી થયેલો પોતાનો અનુભવ કહ્યો છે; તથાપિ તેથી યથાયોગ્ય ઉપશમભાવ આવવો દુર્લભ છે. તે માર્ગ છે; પરંતુ ઉપાદાનની બળવાન સ્થિતિ જોઈએ. ઉપાદાનની ખબળવાન સ્થિતિ થવા નિરંતર સત્સંગ જોઈએ. તે નથી. શિશુવયમાંથી જ એ વૃત્તિ ઊગવાથી કોઈ પ્રકારનો પરભાષાભ્યાસ ન થઈ શક્યો. અમુક સંપ્રદાયથી શાસ્ત્રાભ્યાસ ન થઈ શક્યો. સંસારના બંધનથી ઈહાપોહાભ્યાસ પણ ન થઈ શક્યો. અને તે ન થઈ શક્યો તેને માટે કંઈ બીજી વિચારણા નથી. એથી આત્મા અધિક વિકલ્પી થાત (સર્વને માટે વિકલ્પીપણું નહીં, પણ એક હું પોતાની અપેક્ષાએ કહું છું). અને વિકલ્પાદિક ક્લેશનો તો નાશ જ કરવો ઇચ્છયો હતો, એટલે જે થયું તે કલ્યાણકારક જ; પણ હવે શ્રીરામને જેમ મહાનુભાવ વસિષ્ઠ ભગવાને આ જ દોષનું વિસ્મરણ કરાવ્યું હતું તેમ કોણ કરાવે ? અર્થાત્ શાસ્ત્રનો ભાષાભ્યાસ વિના પણ ઘણો પરિચય થયો છે, ધર્મના વ્યાવહારિક જ્ઞાતાઓનો પણ પરિચય થયો છે, તથાપિ Page #293 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૩ મું ૨૨૧ આ આત્માનું આનંદાવરણ એથી ટળે એમ નથી, માત્ર સત્સંગ સિવાય, યોગસમાધિ સિવાય, ત્યાં કેમ કરવું ? આટલું પણ દર્શાવવાનું કોઈ સત્પાત્ર સ્થળ નહોતું. ભાગ્યોદયે આપ મળ્યા કે જેને એ જ રોમે રોમે રુચિકર છે. પત્ર મળ્યું. ܀܀܀܀܀ ૧૨૭ વવાણિયા, પ્રથમ ભાદરવા સુદ ૪, ૧૯૪૬ નમ્રતાથી વિનયી, આખા વર્ષમાં થયેલો તમારા પ્રત્યેનો મારો અપરાધ મન, વચન, કાયાના પ્રશસ્ત યોગથી ફરી ફરી ખમાવું છું. સર્વ પ્રકારે મારા અપરાધનું વિસ્મરણ કરી આત્મશ્રેણીમાં પ્રવર્તન કર્યા રહો એ વિનંતી છે. આજના પત્રમાં, મતાંતરથી બેવડો લાભ થાય છે એવું આ પર્યુષણ પર્વ સમ્યકૃર્દષ્ટિથી જોતાં જણાયું; એ વાત રુચી. તથાપિ કલ્યાણ અર્થે એ દૃષ્ટિ ઉપયોગી છે. સમુદાયના કલ્યાણ અર્થે જોતાં બે પર્યુષણ દુઃખદાયક છે. પ્રત્યેક મતાંતર સમુદાયમાં વધવા ન જોઈએ, ઘટવા જોઈએ. વિશ્વ રાયચંદના યથા ૧૨૮ વવાણિયા, પ્રથમ ભાદ્ર. સુદ ૬, ૧૯૪૬ ધર્મેચ્છક ભાઈઓ, પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યંત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, આશાતના, અસમાધિ મારા મન, વચન, કાયાના કોઈ પણ યોગાધ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમાવું છું. અંતની સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ-વિકલ્પનું રટણ ન કર્યું હોય, અને એ વડે ‘સમાધિ’ ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી ? બીજા જીવો પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લોભ કરતાં કે અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણ્યું ? અર્થાત્ એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો (સ્ત્રીઆદિક) તે અનંત વાર છોડતાં, તેનો વિયોગ થયાં અનંત કાળ પણ થઈ ગયો; તથાપિ તેના વિના જિવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રીતિભાવ કાં થયો ? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે. વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જો; જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું; તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો ? અર્થાત્ એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું ! અને તેમ કરવાની તો ઇચ્છા નહોતી ! કહો એ સ્મરણ થતાં આ ક્લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય ? અર્થાત્ આવે છે. વધારે શું કહેવું ? જે જે પૂર્વનાં ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું; તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દેઢત્વ આત્મામાં પ્રકાશે છે. પણ કેટલીક નિરુપાયતા છે ત્યાં કેમ કરવું ? જે દૃઢતા છે તે પૂર્ણ કરવી; જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે, પણ જે કંઈ આડું આવે છે, તે કોરે કરવું પડે છે. અર્થાત Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ખસેડવું પડે છે, અને તેમાં કાળ જાય છે. જીવન ચાલ્યું જાય છે, એને ન જવા દેવું, જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી, એમ દૃઢતા છે તેનું કેમ કરવું ? કદાપિ કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ ? અર્થાત્ તેવા સંતો ક્યાં છે, કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ ? ત્યારે હવે કેમ કરવું ? “ગમે તેમ હો, ગમે તેટલાં દુઃખ વેઠો, ગમે તેટલા પરિષ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો, અને દુનિમિત્ત હો, પણ એમ કરવું જ. ત્યાં સુધી હૈ જીવ ! છૂટકો નથી.” આમ નેપચ્યમાંથી ઉત્તર મળે છે, અને તે યથાયોગ્ય લાગે છે. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો આય્યચરણ (આર્ય પુરુષોએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તો પછી માગવાની ઇચ્છા પણ નથી. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી લોકાગ્રે જવાનું નથી. લોકત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે. “એ કંઈ ખોટું છે ?” શું ? પરિભ્રમણ કરાયું તે કરાયું. હવે તેનાં પ્રત્યાખ્યાન લઈએ તો ? લઈ શકાય. એ પણ આશ્ચર્યકારક છે. અત્યારે એ જ. ફરી યોગવાઈએ મલીશું. એ જ વિજ્ઞાપન. ܀܀܀܀ ૧૨૯ વિ0 રાયચંદના યથાયોગ્ય વવાણિયા, પ્ર. ભાદ્ર. સુદ ૭, શુક્ર, ૧૯૪૬ મુંબઈ ઇત્યાદિક સ્થળે વહેલી ઉપાધિ, અહીં આવ્યા પછી એકાંતાદિકનો અભાવ (નહીં હોવાપણું), અને ખળતાની અપ્રિયતાને લીધે જેમ બનશે તેમ ત્વરાથી તે ભણી આવીશ. ૧૩૦ વવાણિયા, પ્ર. ભાદ્ર. સુદ ૧૧, ભોમ, ૧૯૪૬ ધર્મેચ્છક ભાઈ ખીમજા, કેટલાંક વર્ષ થયાં એક મહાન ઇચ્છા અંતઃકરણમાં પ્રવર્તી રહી છે, જે કોઈ સ્થળે કહી નથી, કહી શકાઈ નથી, કહી શકાતી નથી; નહીં કહેવાનું અવશ્ય છે. મહાન પરિશ્રમથી ઘણું કરીને તે પાર પાડી શકાય એવી છે; તથાપિ તે માટે જેવો જોઈએ તેવો પરિશ્રમ થતો નથી, એ એક આશ્ચર્ય અને પ્રમત્તતા છે. એ ઇચ્છા સ્વાભાવિક ઉત્પન્ન થઈ હતી. જ્યાં સુધી તે યથાયોગ્ય રીતે પાર નહીં કરાય ત્યાં સુધી આત્મા સમાધિસ્થ થવા ઇચ્છતો નથી, અથવા થશે નહીં. કોઈ વેળા અવસર હશે તો તે ઇચ્છાની છાયા જણાવી દેવાનું પ્રયત્ન કરીશ. એ ઇચ્છાનાં કારણને લીધે જીવ ઘણું કરીને Page #295 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૩ મું ૨૨૩ વિટંબનદશામાં જ જીવન વ્યતીત કર્યો જાય છે. જો કે તે વિટંબનદશા પણ કલ્યાણકારક જ છે; તથાપિ બીજા પ્રત્યે તેવી કલ્યાણકારક થવામાં કંઈક ખામીવાળી છે. અંતઃકરણથી ઊગેલી અનેક ઊર્મિઓ તમને ઘણી વાર સમાગમમાં જણાવી છે. સાંભળીને કેટલેક અંશે તમને અવધારવાની ઇચ્છા થતી જોવામાં આવી છે. ફરી ભલામણ છે કે જે જે સ્થળોએ તે તે ઊર્મિઓ જાણાવી હોય તે તે સ્થળે જતાં ફરી ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો, ૧. આત્મા છે. ર. તે બંધાયો છે. ૩. તે કર્મનો કર્તા છે. ૪. તે કર્મનો ભોક્તા છે. ૫. મોક્ષનો ઉપાય છે. ૬. આત્મા સાધી શકે છે. આ જે છ મહા પ્રવચનો તેનું નિરંતર સંશોધન કરજો. બીજાની વિટંબનાનો અનુગ્રહ નહીં કરતાં પોતાની અનુગ્રહતા ઇચ્છનાર જય પામતો નથી; એમ પ્રાયે થાય છે, માટે ઇચ્છું છું કે તમે સ્વાત્માના અનુગ્રહમાં દૃષ્ટિ આપી છે તેની વૃદ્ધિ કરતા રહેશો; અને તેથી પરની અનુગ્રહતા પણ કરી શકશો. ધર્મ જ જેનાં અસ્થિ અને ધર્મ જ જેની મિંજા છે, ધર્મ જ જેનું લોહી છે, ધર્મ જ જેનું આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇંદ્રિયો છે, ધર્મ જ જેનું કર્મ છે, ધર્મ જ જેનું ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઊઠવું છે, ધર્મ જ જેનું ઊભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેનો આહાર છે, ધર્મ જ જેનો વિહાર છે, ધર્મ જ જેનો નિહાર [!] છે, ધર્મ જ જેનો વિકલ્પ છે, ધર્મ જ જેનો સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે. એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્યોહે પરમાત્મા છે. એ દશાને શું આપણે નથી ઇચ્છતા ? ઇચ્છીએ છીએ તથાપિ પ્રમાદ અને અસત્સંગ આડે તેમાં દૃષ્ટિ નથી દેતા, આત્મભાવની વૃદ્ધિ કરજો; અને દેભાવને ઘટાડજો. વિશ્વ રાયચંદના યોચિત, ܀܀܀܀܀ ૧૩૧ જેતપર (મોરબી), પ્ર.ભા. વદ ૫, બુધ, ૧૯૪૬ ધર્મેચ્છક ભાઈઓ, ભગવતીસૂત્રના પાઠ' સંબંધમાં બન્નેના અર્થ મને તો ઠીક જ લાગે છે. બાળજીવોની અપેક્ષાએ ટબાના લેખકે ભરેલો અર્થ હિતકારક છે; મુમુક્ષુને માટે તમે કલ્પેલો અર્થ હિતકારક છે; સંતોને માટે બન્ને હિતકારક છે; જ્ઞાનમાં મનુષ્યો પ્રયત્ન કરે એટલા માટે એ સ્થળે પ્રત્યાખ્યાનને પ્રત્યાખ્યાન કહેવાની અપેક્ષા છે. યથાયોગ્ય જ્ઞાનની પ્રાપ્તિ જો ન થઈ હોય તો જે પ્રત્યાખ્યાન કર્યા હોય તે દેવાદિક ગતિ આપી સંસારનાં જ અંગભૂત થાય છે. એ માટે તેને દુઃપ્રત્યાખ્યાન કહ્યા; પણ એ સ્થળે પ્રત્યાખ્યાન જ્ઞાન વિના ન જ કરવાં એમ કહેવાનો હેતુ તીર્થંકર દેવનો છે જ નહીં. પ્રત્યાખ્યાનાદિક ક્રિયાથી જ મનુષ્યત્વ મળે છે, ઊંચ ગોત્ર અને આર્યદેશમાં જન્મ મળે છે. તો પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે; માટે એવી ક્રિયા પણ જ્ઞાનની સાધનભૂત સમજવી જોઈએ છે. ૧. શ્રી ભગવતીસૂત્ર, શતક છે, ઉદ્દેશક બીજો. વિશ્વ રાયચંદના યોચિત. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૧૩૨ વાણિયા, પ્ર. માત્ર વદિ ૧૩, શુક્ર, ૧૯૪૬ "क्षणमपि सज्जनसंगतिरेका, भवति भवार्णवतरणे नौका.” ક્ષણવારનો પણ સત્પુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે. એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે; અને તે યથાર્થ જ લાગે છે. આપે મારા સમાગમથી થયેલો આનંદ અને વિયોગથી અનાનંદ દર્શાવ્યો; તેમ જ આપના સમાગમ માટે મને પણ થયું છે. અંતઃકરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે પરમાર્થરૂપ થવું; અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે, તથાપિ કંઈ તેવો યોગ હજુ વિયોગમાં છે. ભવિષ્યજ્ઞાનની જેમાં અવશ્ય છે, તે વાત પર હમણાં લક્ષ રહ્યું નથી. આત્મવિવેકસંપન્ન ભાઈ શ્રી સોભાગભાઈ, ܀܀܀܀܀ ૧૩૩ મોરબી. વવાણિયા, બીજા ભાદરવા સુદ ૨, ભોમ, ૧૯૪૬ આજે આપનું એક પત્ર મળ્યું. વાંચી પરમ સંતોષ થયો. નિરંતર તેવો જ સંતોષ આપતા રહેવા વિજ્ઞપ્તિ છે. અત્ર જે ઉપાધિ છે, તે એક અમુક કામથી ઉત્પન્ન થઈ છે; અને તે ઉપાધિ માટે શું થશે એવી કંઈ કલ્પના પણ થતી નથી; અર્થાત્ તે ઉપાધિ સંબંધી કંઈ ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી. એ ઉપાધિ કળિકાળના પ્રસંગે એક આગળની સંગતિથી ઉત્પન્ન થઈ છે. અને જેમ તે માટે થવું હશે તેમ થોડા કાળમાં થઈ રહેશે. એવી ઉપાધિઓ આ સંસારમાં આવવી, એ કંઈ નવાઈની વાત નથી. ઇશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેનો દૃઢ વિશ્વાસ હોય છે, તે દુઃખી હોતો નથી, અથવા દુઃખી હોય તો દુઃખ વેદતો નથી. દુઃખ ઊલટું સુખરૂપ થઈ પડે છે. આત્મેચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધાનુસાર ગમે તેવાં શુભાશુભ ઉદય આવો. પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો. રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું ? હાડ, માંસ, અને તેની મજ્જાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે, અને તેને લીધે નથી કંઈ જોવું ગમતું નથી કંઈ સૂંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું; નથી કંઈ ચાખવું ગમતું કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઊઠવું ગમતું, નથી સૂવું ગમતું કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ ગમતો કે નથી સંગ ગમતો, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી એમ છે; તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઊગતું જણાતું નથી. તે હો તોપણ ભલે અને ન હો તોપણ ભલે એ કંઈ દુઃખનાં કારણ નથી. દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે, અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. તથાપિ બહારથી ગૃહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી, દેહભાવ દેખાડવો પાલવતો નથી, આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલોક અંતરાય છે. ત્યારે હવે કેમ કરવું ? કયા પર્વતની ગુફામાં જવું અને અલોપ થઈ જવું, એ જ રટાય છે. તથાપિ બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે. તે માટે શોક તો નથી, તથાપિ સહન કરવા જીવ ઇચ્છતો નથી ! પરમાનંદ ત્યાગી અને ઇચ્છે પણ કેમ ? અને એ જ Page #297 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૩ મું ૨૨૫ કારણથી જ્યોતિષાદિક તરફ હાલ ચિત્ત નથી. ગમે તેવાં ભવિષ્યજ્ઞાન અથવા સિદ્ધિઓની ઇચ્છા નથી. તેમ તેઓનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા રહે છે. તેમાં પણ હાલ તો અધિક જ રહે છે. માટે એ જ્ઞાન સંબંધે ચિત્તની સ્વસ્થતાએ વિચારી માગેલા પ્રશ્નો સંબંધી લખીશ અથવા સમાગમે જણાવીશ. જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે તેઓ મોહાધીન છે, અને તેઓ પરમાર્થનાં પાત્ર થવાં દુર્લભ છે એમ માન્યતા છે, તો તેવા પ્રસંગમાં આવવું પણ ગમતું નથી પણ પરમાર્થ હેતુએ પ્રવૃત્તિ કરવી પડશે તો કંઈ પ્રસંગે કરીશ. ઇચ્છા તો નથી થતી. આપની સમાગમ અધિક કરીને ઇચ્છું છું, ઉપાધિમાં એ એક સારી વિશ્રાંતિ છે. કુશળતા છે, ઇચ્છું છું. વિ રાયચંદના પ્રણામ. ૧૩૪ વાણિયા, વિ. ભાદ્ર. સુદ ૮. રવિ, ૧૯૪૬ બન્ને ભાઈઓ, દેહધારીને વિટંબના એ તો એક ધર્મ છે. ત્યાં ખેદ કરીને આત્મવિસ્મરણ શું કરવું ? ધર્મભક્તિયુક્ત એવા જે તમે તેની પાસે એવી પ્રયાચના કરવાનો યોગ માત્ર પૂર્વકર્મે આપ્યો છે. આત્મેચ્છા એથી કંપિત છે. નિરુપાયતા આગળ સહનશીલતા જ સુખદાયક છે. આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો. જોકે સર્વ ક્ષેત્રે જન્મવાની તેણે ઇચ્છા રૂંધી જ છે, તથાપિ થયેલા જન્મ માટે શોક દર્શાવવા આમ રુદનવાક્ય લખ્યું છે. કોઈ પણ પ્રકારે વિદેહી દશા વગરનું, યથાયોગ્ય જીવન્મુક્ત દશા વગરનું, યથાયોગ્ય નિગ્રંથ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાળવું જીવને સુલભ લાગતું નથી તો પછી બાકી રહેલું અધિક આયુષ્ય કેમ જશે, એ વિલંબના આભેચ્છાની છે. યથાયોગ્ય દશાનો હજુ મુમુક્ષુ છું. કેટલીક પ્રાપ્તિ છે. તથાપિ સર્વ પૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી. એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. અધિક શું કહેવું ? પરના પરમાર્થ સિવાયનો દેહુ જ ગમતો નથી તો ? આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ કરશો. વિશ્વ રાયચંદના યથાયોગ્ય. ધર્મેચ્છક ભાઈઓ, ܀܀܀܀܀ ૧૩૫ વવાણિયા, બી. ભા. સુદ ૧૪, રવિ, ૧૯૪૬ મુમુક્ષુતાનાં અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા, એ પણ એક કલ્યાણ જ છે. કોઈ એવો યથાયોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. નિરંતર વૃત્તિઓ લખતા રહેશો. જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશો, અને નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે તથાપિ ફરી ફરી તેનું સ્મરણ કરશો. સમ્યદશાનાં પાંચ લક્ષણો છે શમ. સંવેગ. અનુકંપા. નિર્વેદ. આસ્થા. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ રાજચંદ્ર ક્રોધાદિક કષાયોનું શમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ શમાઈ જવી તે ‘શમ’. મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહીં તે 'સંવેગ', જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું; ત્યારથી હવે ઘણી થઈ, અરે જીવ ! હવે થોભ, એ ‘નિર્વેદ’. માહાત્મ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે 'શ્રદ્ધા' - 'આસ્થા'. એ સઘળાં વડે જીવમાં સ્વાત્મનુલ્ય બુદ્ધિ તે 'અનુકંપા. આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઇચ્છવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે. અધિક અન્ય પ્રસંગે, વિ0 રાયચંદ્રના ૫૦ ૧૩૬ વાણિયા, બી. ભા. સુદ ૧૪, રવિ, ૧૯૪૬ તમારું સંવેગ ભરેલું પત્ર મળ્યું. પત્રોથી અધિક શું જણાવું ? જ્યાં સુધી આત્મા આત્મભાવથી અન્યથા એટલે દેહભાવે વર્તશે, હું કરું છું એવી બુદ્ધિ કરશે, હું રિદ્ધિ ઇત્યાદિકે અધિક છું એમ માનશે, શાસ્ત્રને જાળરૂપે સમજશે, મર્મને માટે મિથ્યા મોહ કરશે, ત્યાં સુધી તેની શાંતિ થવી દુર્લભ છે એ જ આ પત્તાથી જણાવું છું. તેમાં જ બહુ સમાયું છે. ઘણે સ્થળેથી વાંચ્યું હોય, સુણ્યું હોય તોપણ આ પર અધિક લક્ષ રાખશો. ܀܀܀ ૧૩૭ રાયચંદ મોરબી, બી. ભાદ. વદ ૪, ગુરુ, ૧૯૪૬ પત્ર મળ્યું. ‘શાંતિપ્રકાશ' નથી મળ્યું. મળ્યે યોગ્ય જણાવીશ. આત્મશાંતિમાં પ્રવર્તશો. વિ રાયચંદ્રના થ યોગ્યતા મેળવો. એમ જ મળશે. ܀܀܀܀܀ ૧૩૮ મોરબી, બી. ભા, વદ ૬, શનિ, ૧૯૪૬ ܀܀܀܀܀ ૧૩૯ મોરબી, બી. ભા. વદ ૭, રવિ, ૧૯૪૬ મુમુક્ષુ ભાઈઓ. લખું છું. ગઈ કાલે મળેલા પત્રની પહોંચ પત્તાથી આપી છે. તે પત્રમાં લખેલાં પ્રશ્નોનો ટૂંકો ઉત્તર નીચે યથામતિ આઠ રુચકપ્રદેશ સંબંધીનું પ્રથમ તમારું પ્રશ્ન છે. ઉત્તરાધ્યયન સિદ્ધાંતમાં સર્વ પ્રદેશે કર્યં વળગણા બતાવી એનો હેતુ એવો સમજાયો છે કે એ કહેવું ઉપદેશાર્થે છે. સર્વ પ્રદેશે કહેવાથી શાસ્ત્રકર્તા આઠ રુચકપ્રદેશ કર્મ રહિત નથી એવો નિષેધ કરે છે, એમ સમજાતું નથી. અસંખ્યાત પ્રદેશી આત્મામાં જ્યારે માત્ર આઠ જ પ્રદેશ કર્મ રહિત છે, ત્યારે અસંખ્યાત પ્રદેશ પાસે તે કઈ ગણતીમાં છે ? અસંખ્યાત આગળ તેનું એટલું બધું લઘુત્વ છે કે શાસ્ત્રકારે ઉપદેશની અધિકતા માટે એ વાત અંતઃકરણમાં રાખી બહારથી આ પ્રમાણે ઉપદેશ કર્યો; અને એવી જ શૈલી નિરંતર શાસ્ત્રકારની છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩ મું ૨૨૭ અંતર્મુહૂર્ત એટલે બે ઘડીની અંદરનો ગમે તે વખત એમ સાધારણ રીતે અર્થ થાય છે. પરંતુ શાસ્ત્રકારની શૈલી પ્રમાણે એનો અર્થ એવો કરવો પડે છે કે આઠ સમયથી ઉપરાંત અને બે ઘડીની અંદરના વખતને અંતર્મુહૂર્ત કહેવાય. પણ રૂઢિમાં તો જેમ આગળ બતાવ્યું તેમ જ સમજાય છે; તથાપિ શાસ્ત્રકારની શૈલી જ માન્ય છે. જેમ અહીં આઠ સમયની વાત બહુ લઘુત્વવાળી હોવાથી સ્થળે સ્થળે શાસ્ત્રમાં બતાવી નથી, તેમ આઠ રુચકપ્રદેશની વાત પણ છે. એમ મારું સમજવું છે; અને તેને ભગવતી, પ્રજ્ઞાપના, ઠાણાંગ ઇત્યાદિક સિદ્ધાંતો પુષ્ટિ આપે છે. વળી મારી સમજણ તો એમ રહે છે કે શાસ્ત્રકારે બધાં શાસ્ત્રોમાં ન હોય એવી પણ કોઈ શાસ્ત્રમાં વાત કરી હોય તો કંઈ ચિંતા જેવું નથી. તેની સાથે તે એક શાસ્ત્રમાં કહેલી વાત સર્વ શાસ્ત્રની રચના કરતાં શાસ્ત્રકારના લક્ષમાં જ હતી, એમ સમજવું. વળી બધાં શાસ્ત્ર કરતાં કંઈ વિચિત્ર વાત કોઈ શાસ્ત્રમાં જણાવી હોય તો એ વધારે સમ્મત કરવા જેવી સમજવી, કારણ એ કોઈ વિરલા મનુષ્યને અર્થે વાત કહેવાઈ હોય છે; બાકી તો સાધારણ મનુષ્યો માટે જ કથન હોય છે. આમ હોવાથી આઠ રુચક્રપ્રદેશ નિબંધન છે, એ વાત અનિષેધ છે, એમ મારી સમજણ છે. બાકીના ચાર અસ્તિકાયના પ્રદેશને સ્થળે એ રુચક્રપ્રદેશ મૂકી સમુદ્ઘાત કરવાનું કેવળી સંબંધી જે વર્ણન છે, તે કેટલીક અપેક્ષાએ જીવનો મૂળ કર્મભાવ નથી એમ સમજાવવા માટે છે. એ વાત પ્રસંગવશાત્ સમાગમે ચર્ચો તો ઠીક પડશે. બીજું પ્રશ્ન ‘ચૌદપૂર્વધારી કંઈ જ્ઞાને ઊણા એવા અનંત નિગોદમાં લાલે અને જઘન્યજ્ઞાનવાળા પણ અધિકમાં અધિક પંદર ભવે મોક્ષે જાય એ વાતનું સમાધાન કેમ ?' એનો ઉત્તર જે મારા હૃદયમાં છે, તે જ જણાવી દઉં છું કે એ જઘન્યજ્ઞાન બીજું અને એ પ્રસંગ પણ બીજો છે. જઘન્યજ્ઞાન એટલે સામાન્યપણે પણ મુળ વસ્તુનું જ્ઞાન; અતિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજરૂપ છે એટલા માટે એમ કહ્યું; અને ‘એક દેશે ઊણું” એવું ચૌદપૂર્વધારીનું જ્ઞાન તે એક મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું; પણ દેહદેવળમાં રહેલો શાશ્વત પદાર્થ જાણનાર ન થયું, અને એ ન થયું તો પછી લક્ષ વગરનું ફેંકેલું તીર લક્ષ્યાર્થનું કારણ નથી તેમ આ પણ થયું. જે વસ્તુ પ્રાપ્ત કરવા ચૌદપૂર્વનું જ્ઞાન જિને બોધ્યું છે તે વસ્તુ ન મળી તો પછી ચૌદપૂર્વનું જ્ઞાન અજ્ઞાનરૂપ જ થયું. અહીં ‘દેશે ઊણું’ ચૌદપૂર્વનું જ્ઞાન સમજવું. ‘દેશે ઊણું' કહેવાથી આપણી સાધારણ મતિથી એમ સમજાય કે ચૌદપૂર્વને છેડે ભણી ભણી આવી પહોંચતાં એકાદ અધ્યયન કે તેવું રહી ગયું અને તેથી રખડ્યા, પરંતુ એમ તો નહીં. એટલા બધા જ્ઞાનનો અભ્યાસી એક અલ્પ ભાગ માટે અભ્યાસમાં પરાભવ પામે એ માનવા જેવું નથી. અર્થાત્ કંઈ ભાષા અઘરી અથવા અર્થ અઘરો નથી કે સ્મરણમાં રાખવું તેમને દુર્લભ પડે. માત્ર મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યું એટલી જ ઊણાઈ, તેણે ચૌદપૂર્વનું બાકીનું જ્ઞાન નિષ્ફળ કર્યું. એક નયથી એવી વિચારણા પણ થઈ શકે છે કે શાસ્ત્રો (લખેલાંનાં પાનાં) ઉપાડવાં અને ભણવાં એમાં કંઈ અંતર નથી, જો તત્ત્વ ન મળ્યું તો. કારણ બેયે બોજો જ ઉપાડ્યો. પાનાં ઉપાડ્યાં તેણે કાયાએ બોજો ઉપાડ્યો, ભણી ગયા તેણે મને બોજો ઉપાડ્યો, પરંતુ વાસ્તવિક લક્ષ્યાર્થ વિના તેનું નિરુપયોગીપણું થાય એમ સમજણ છે. જેને ઘેર આખો લવણસમુદ્ર છે તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી; પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે, તે પોતાની અને બીજા કેટલાકની તૃષા મટાડવા સમર્થ છે; અને જ્ઞાનદૃષ્ટિએ જોતાં મહત્ત્વ તેનું જ છે; તોપણ બીજા નય પર હવે દૃષ્ટિ કરવી પડે છે, અને તે એ કે કોઇ રીતે પણ શાસ્ત્રાભ્યાસ હશે તો કંઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે, અને કાળે કરીને પાત્રતા પણ મળશે અને પાત્રતા બીજાને પણ આપશે. એટલે શાસ્ત્રાભ્યાસનો નિષેધ અહીં કરવાનો હેતુ નથી, પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવો શાસ્ત્રાભ્યાસનો તો નિષેધ કરીએ તો એકાંતવાદી નહીં કહેવાઈએ. ' Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ટૂંકામાં એમ બે પ્રશ્નોના ઉત્તર લખું છું. લેખન કરતાં વાચાએ અધિક સમજાવવાનું બને છે. તોપણ આશા છે કે આથી સમાધાન થશે; અને તે પાત્રપણાના કોઈ પણ અંશોને વધારશે, એકાંતિક દૃષ્ટિને ઘટાડશે, એમ માન્યતા છે, અહો ! અનંત ભવના પર્યટનમાં કોઈ સત્પુરુષના પ્રતાપે આ દશા પામેલા એવા આ દેહધારીને તમે ઇચ્છો છો, તેની પાસેથી ધર્મ ઇચ્છો છો, અને તે તો હજુ કોઈ આશ્ચર્યકારક ઉપાધિમાં પડ્યો છે ! નિવૃત્ત હોત તો બહુ ઉપયોગી થઈ પડત. વારુ ! તમને તેને માટે આટલી બધી શ્રદ્ધા રહે છે તેનું કંઈ મૂળ કારણ હસ્તગત થયું છે ? એના પર રાખેલ શ્રદ્ધા, એનો કરેલો ધર્મ અનુભવ્યું અનર્થકારક તો નહીં લાગે ? અર્થાત્ હજુ તેની પૂર્ણ કસોટી કરજો; અને એમ કરવામાં તે રાજી છે; તેની સાથે તમને યોગ્યતાનું કારણ છે, અને કદાપિ પૂર્વાપર પણ નિઃશંક શ્રદ્ધા જ રહેશે એમ હોય તો તેમ જ રાખવામાં કલ્યાણ છે એમ સ્પષ્ટ કહી દેવું આજે વાજબી લાગતાં કહી દીધું છે. આજના પત્રની ભાષા ઘણી જ ગ્રામિક વાપરી છે, તથાપિ તેનો ઉદ્દેશ એક પરમાર્થ જ છે. તમારા સમાગમનો ઇચ્છક રાયચંદ(અનામ)ના પ્રણામ. ૧૪૦ મોરબી, બી. ભાદરવા વદ ૮, સોમ, ૧૯૪૬ પ્રશ્નોવાળું પત્ર મળ્યું, પ્રસન્ન થયો. પ્રત્યુત્તર લખીશ. પાત્રતા-પ્રાપ્તિનો પ્રયાસ અધિક કરો. સૌભાગ્યમૂર્તિ સૌભાગ્ય, વ્યાસ ભગવાન વરે છે કેઃ- ૧૪૧ વવાણિયા, દ્વિ. ભાદ્ર. વદ ૧૨, શુક્ર, ૧૯૪૬ 'इच्छाद्वेषविहीनेन सर्वत्र समचेतसा । भगवद्भक्तियुक्तेन प्राप्ता भागवती गतिः ।। ઇચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમદૃષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા, અર્થાત્ નિર્વાણ પામ્યા. આપ જુઓ, એ વચનમાં કેટલો બધો પરમાર્થ તેમણે સમાવ્યો છે ? પ્રસંગવશાત્ એ વાક્યનું સ્મરણ થવાથી લખ્યું. નિરંતર સાથે રહેવા દેવામાં ભગવતને શું ખોટ જતી હશે ? ܀܀܀ ૧૪૨ આજ્ઞાંકિત વવાણિયા, બી.બા. વદ ૧૩, શનિ, ૧૯૪૬ ધર્મજિજ્ઞાસુ ભાઈ ત્રિભુવન, મુંબઈ. આત્માનું વિસ્મરણ કેમ થયું હશે ? તમે અને બીજા જે જે ભાઈઓ મારી પાસેથી કંઈ આત્મલાભ ઇચ્છો છો, તે તે લામ પામો એ મારી અંતઃકરણથી ઇચ્છા જ છે. તથાપિ તે લાભ આપવાની જે યથાયોગ્ય પાત્રતા તેમાં મને હજુ કંઈક આવરણ છે, અને તે લાભ લેવા ઇચ્છનારની પણ કેટલીક રીતે યોગ્યતાની મને ન્યૂનતા લાગ્યા કરે છે. એટલે એ બન્ને યોગ જ્યાં સુધી પરિપક્વતાને નહીં પામે ત્યાં સુધી ઇચ્છિત સિદ્ધિ ૧. શ્રીમદ્ ભાગવત, સ્કંધ ૩, અધ્યાય ૨૪, શ્લોક ૪૭. Page #301 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૩ મું ૨૨૯ વિલંબમાં રહી છે, એમ માન્યતા છે. ફરી ફરી અનુકંપા આવી જાય છે, પણ નિરુપાયતા આગળ શું કરું ? પોતાની કંઈ ન્યૂનતાને પૂર્ણતા કેમ કહું ? એ પરથી એવી ઇચ્છા રહ્યા કરે છે કે હમણાં તો જેમ તમો બધા યોગ્યતામાં આવી શકો તેવું કંઈ નિવેદન કર્યા રહેવું, જે કંઈ ખુલાસો માગો તે યથામતિ આપવો, નહીં તો યોગ્યતા મેળવ્યા રહો; એ ફરી ફરી સુચવવું. સાથે ખીમજીનું પત્ર છે તે તેમને આપશો. એ પત્ર તમને પણ લખ્યું છે એમ સમજશો. નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહોઃ- ૧૪૩ વવાણિયા, બી. ભાદરવા વદ ૧૩, શનિ, ૧૯૪૬ ૧. ગમે તે પ્રકારે પણ હૃદય આવેલા, અને દય આવવાના કષાયોને શમાવો. ૨. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. ૩. આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકો. ૪. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. ૫. કોઈ એક સત્પુરુષ શોધો, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખો. એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે. પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે. એમ અવશ્ય માનો. અધિક શું કહું ? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. બાકીનાં ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમા અભ્યાસ સિવાયનો, તેની પ્રાપ્તિ સિવાયનો બીજો કોઈ નિર્વાણમાર્ગ મને સૂઝતો નથી; અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂઝ્યું હશે - (સૂઝ્યું છે). હવે જેમ તમને યોગ્ય લાગે તેમ કરો. એ બધાની તમારી ઇચ્છા છે, તોપણ અધિક ઇચ્છો; ઉતાવળ ન કરો. જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ; આ અપેક્ષિત કથનનું સ્મરણ કરો. પ્રારબ્ધથી જાવતા રાયચંદના યથા આપનું પત્તું મળ્યું. પરમાનંદ થયો. ܀܀܀܀܀ ૧૪૪ વવાણિયા, બીજા ભા.વદ ૦)), સોમ, ૧૯૪૬ ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઈએ છે. બીજી કંઈ સ્પૃહા રહેતી નથી. રહેતી હોય તોપણ રાખવા ઇચ્છા નથી. એક "તુદ્ધિ નુંહિ" એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે. અધિક શું કહેવું ? લખ્યું લખાય તેમ નથી; કથ્ય કથાય તેમ નથી. જ્ઞાને માત્ર ગમ્ય છે. કાં તો શ્રેણીએ શ્રેણીએ સમજાય તેવું છે. બાકી તો અવ્યક્તતા જ છે, માટે જે નિઃસ્પૃહ દશાનું જ રટણ છે, તે મળ્યે, આ કલ્પિત ભૂલી ગયે છૂટકો છે. ક્યારે આગમન થશે ? ૧૪૫ વિ આ૦ રા૦ વવાણિયા, આસો સુદ ૨, ગુરુ, ૧૯૪૬ મારો વિચાર એવો થાય છે કે.........પાસે હંમેશાં તમારે જવું. બને તો જીભથી, નહીં તો લખીને જણાવી દેશો કે, મારું અંતઃકરણ તમારા પ્રત્યે નિર્વિકલ્પી જ છે, છતાં મારી પ્રકૃતિના દોષ કોઈ રીતે પણ આપને દુભવવાનું કારણ ન થાય એટલા માટે આગમનનો પરિચય મેં ઓછો રાખ્યો ૧. જુઓ સાથેનો આંક ૧૪૩. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર છે, તે માટે ક્ષમા કરશો. ઇવ જેમ યોગ્ય લાગે તેમ કરી આત્મનિવૃત્તિ કરશો. અત્યારે એ જ. વિ0 રાયચંદના યથા૦ ૧૪૬ વવાણિયા, આસો સુદ ૫, શનિ, ૧૯૪૬ ઊંચનીચનો અંતર નથી. સમજ્યા તે પામ્યા સદગતિ. તીર્થંકર દેવે રાગ કરવાની ના કહી છે, અર્થાત્ રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી. ત્યારે આ પ્રત્યેનો રાગ તમને બધાને હિતકારક કેમ થશે ? લખનાર અવ્યક્તદશા ܀܀ ૧૪૭ વાણિયા, આસો સુદ ૬, રવિ, ૧૯૪૬ સુજ્ઞ ભાઈ ખીમજી, આજ્ઞા પ્રત્યે અનુગ્રહ દર્શાવનારું સંતોષપ્રદ પત્ર મળ્યું. આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. એકતાન થવું પણ બહુ જ અસુલભ છે. એને માટે તમે શું ઉપાય કરશો ? અથવા ધાર્યો છે ? અધિક શું ? અત્યારે આટલુંય ઘણું છે. ܀܀܀܀܀ ૧૪૮ વિ રાયચંદના યથા વાણિયા, આસો સુદ ૧૦, ગુરુ, ૧૯૪૬ પાંચેક દિવસ પહેલાં પત્ર મળ્યું, જે પત્રમાં લક્ષમ્યાદિકની વિચિત્રા દશા વર્ણવી છે તે એવા અનેક પ્રકારના પરિત્યાગી વિચારો પાલટી પાલટીને જ્યારે આત્મા એકત્વ બુદ્ધિ પામી મહાત્માના સંગને આરાધશે, વા પોતે કોઈ પૂર્વના સ્મરણને પામશે તો ઇચ્છિત સિદ્ધિને પામશે. આ નિઃસંશય છે. વિગતપૂર્વક પત્ર લખી શકું એવી દશા રહેતી નથી. વિશ્વ રાયચંદના યથોચિત ܀܀ ધર્મધ્યાન, વિદ્યાભ્યાસ ઇત્યાદિની વૃદ્ધિ કરશો. ૧૪૯ વવાણિયા, આસો સુદ ૧૦, ગુરુ, ૧૯૪૬ ૧૫૦ થવાણિયા, આસો, ૧૯૪૬ મોતનું ઔષધ હું આ તને દઉં છું. વાપરવામાં દોષ કરજે નહીં. તને કોણ પ્રિય છે ? મને ઓળખનાર, આમ કાં કરો ? હજુ વાર છે. શું થનાર છે તે ? હૈ કર્મ ! તને નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પણ મુકાવીશ નહીં. ત્રણ પ્રકારનાં વીર્ય પ્રણીત કર્યાં:- ૧૫૧ આસો, ૧૯૪૬ (૧) મહાવીર્ય. (ર) મધ્યકીય (૩) અલ્બીય ત્રણ પ્રકારે મહાવીર્ય પ્રીત કર્યુંઃ- (૧) સાયિક (ર) રાજસી. (૩) તામસી. Page #303 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ત્રણ પ્રકારે સાત્ત્વિક મહાવીર્ય પ્રણીત કર્યું:- (૧) સાન્વિક શુક્લ. વર્ષ ૨૩ મું (૨) સાત્ત્વિક ધર્મ. (૩) સાન્તિક મિશ્ર ત્રણ પ્રકારે સાત્ત્વિક શુક્લ મહાવીર્ય પ્રણીત કર્યું:- (૧) શુક્લ જ્ઞાન. (ર) શુક્લ દર્શન. (૩) શુક્લ ચરિત્ર. (શીલ) સાત્ત્વિક ધર્મ બે પ્રકારે પ્રણીત કર્યાઃ- (૧) પ્રશસ્ત, (ર) પ્રસિદ્ધ પ્રશસ્ત, એ પણ બે પ્રકારે પ્રણીત કર્યુંઃ- (૧) પાતે. (ર) અપરંત સામાન્ય વળી તીર્થંકર એ અર્થ સમર્થ છે, ૨૩૧ ૧૫૨ વવાણિયા, આસો સુદ ૧૧, શુક્ર, ૧૯૪૬ આજે આપનું કૃપાપત્ર મળ્યું. સાથે પદ મળ્યું. સર્વાર્થસિદ્ધની જ વાત છે. જૈનમાં એમ કહે છે કે સર્વાર્થસિદ્ધ મહાવિમાનની ધ્વજાથી બાર યોજન દૂર મુક્તિશિલા છે. કબીર પણ ધ્વજાથી આનંદ આનંદ પામી ગયા છે. તે પદ વાંચી પરમાનંદ થયો. પ્રભાતમાં વહેલો ઊઠ્યો ત્યારથી કોઈ અપૂર્વ આનંદ વર્ત્યા જ કરતો હતો. તેવામાં પદ મળ્યું; અને મૂળપદનું અતિશય સ્મરણ થયું; એકતાન થઈ ગયું. એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દે કેમ કરી શકાય ? દિવસના બાર બજ્યા સુધી રહ્યું. અપૂર્વ આનંદ તો તેવો ને તેવો જ છે. પરંતુ બીજી વાર્તા (જ્ઞાનની) કરવામાં ત્યાર પછીનો કાળક્ષેપ કર્યો. “કેવળજ્ઞાન હવે પામશું, પામશું, પામશે, પામશું રે કે” એવું એક પદ કર્યું. હૃદય બહુ આનંદમાં છે. ધર્મેચ્છક ભાઈઓ, ܀܀܀܀܀ ૧૫૩ આજે એક તમારું પત્તું મળ્યું (અંબાલાલનું). ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. વવાણિયા, આસો સુદિ ૧૨, શનિ, ૧૯૪૬ વિ રાયચંદના થ મોરબી, આસો, ૧૯૪૬ ૧. જુઓ આંક ૮૬. ૧૫૪ બીજાં સાધન બહુ કર્યાં, કરી કલ્પના આપ; અથવા અસદ્ગુરુ થકી, ઊલટો વધ્યો ઉત્તાપ. ܀܀܀܀܀ પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદૃગુરુ યોગ; વચન સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશોગ. Audio Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉત્તાપ; નિત્ય કર્યો સત્સંગ મૈં. એક લક્ષથી આપ. ܀܀ ૧૫૫ મુંબઈ, ૧૯૪૬ કેટલીક વાતો એવી છે કે, માત્ર આત્માને ગ્રાહ્ય છે અને મન, વચન, કાયાથી પર છે. કેટલીક વાતો એવી છે, કે જે વચન, કાયાથી પર છે. પણ છે. શ્રી ભગવાન શ્રી મઘા. ૧૫૬ શ્રી બખલાધ.ર મુંબઈ, ૧૯૪૬ પ્રથમ ત્રણ કાળને મૂઠીમાં લીધો, એટલે મહાવીર દેવે જગતને આમ જોયું - તેમાં અનંત ચૈતન્યાત્માઓ મુક્ત દીઠા. અનંત ચૈતન્યાત્માઓ બહુ દીઠા. અનંત મોક્ષપાત્ર દીઠા. અનંત મોક્ષઅપાત્ર દીઠા. અનંત અધોગતિમાં દીઠા. ઊર્ધ્વગતિમાં દીઠા. તેને પુરુષાકારે જોયું. જડ ચૈતન્યાત્મક જોયું. ܀܀܀܀܀ ૧૫૭ રોજનીશી (૧) સં. ૧૯૪૬ મુંબઈ, કાર્તિક વદ ૧, શુક્ર, ૧૯૪૬ નાના પ્રકારનો મોહ પાતળો થવાથી આત્માની દૃષ્ટિ પોતાના ગુણથી ઉત્પન્ન થતાં સુખમાં જાય છે, અને પછી તે મેળવવા તે પ્રયત્ન કરે છે. એ જ દૃષ્ટિ તેને તેની સિદ્ધિ આપે છે. (ર) મુંબઈ, કાર્તિક વદ ૩, રવિ, ૧૯૪૬ આયુષ્યનું પ્રમાણ આપણે જાણ્યું નથી. બાલાવસ્થા અસમજમાં વ્યતીત થઈ; માનો કે ૪૬ વર્ષનું આયુષ્ય હશે, અથવા વૃદ્ધતા દેખી શકીશું એટલું આયુષ્ય હશે. પણ તેમાં શિથિલદશા સિવાય બીજું કઈ જોઈ શકીશું નહીં. હવે માત્ર એક યુવાવસ્થા રહી. તેમાં જો મોનીયબળવત્તરતા ન ઘટી તો સુખથી નિદ્રા આવશે નહીં, નીરોગી રહેવાશે નહીં, માઠા સંકલ્પ-વિકલ્પ ટળશે નહીં અને ઠામ ઠામ આચડવું પડશે, અને તે પણ રિદ્ધિ હશે તો થશે, નહીં તો પ્રથમ તેનું પ્રયત્ન કરવું પડશે. તે ઇચ્છા પ્રમાણે મળી ન મળી તો એક બાજુ રહી, પરંતુ વખતે પેટ પૂરતી મળવી દુર્લભ છે. તેની જ ચિંતામાં, તેના જ વિકલ્પમાં અને તે મેળવીને સુખ ભોગવીશું એ જ સંકલ્પમાં, માત્ર દુઃખ સિવાય બીજું કંઇ દેખી શકીશું નહીં. એ વયમાં કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરતાં ફાવ્યા ૧. બારાક્ષરીનો એકેક ઉપલો અક્ષર વાંચવાથી ‘ભગવાન’ થશે. ૨. બારાક્ષરીનો એકેક ઊતરતો અક્ષર વાંચવાથી ‘ભગવાન' થશે. ૩. સંવત ૧૯૪૬ની રોજનીશી(ડાયરી)માં અમુક મિતિઓએ પોતાની વિચારચર્યાં શ્રીમદે લખી છે. આ રોજનીશીમાંથી કેટલાંક પાનાં કોઇએ કાડી લીધેલાં જાત્રાય છે, જેટલાં પાન રોજનીશીમાં વિદ્યમાન છે તે અહીં આપેલ છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૩ મું ૨૩૩ તો એકદમ આંખ તીરછી થઈ જશે. ન ફાવ્યા તો લોકનો ભેદ અને પોતાનો નિષ્ફળ ખેદ બહુ દુઃખ આપશે. પ્રત્યેક વખત મૃત્યુના મયવાળો, રોગના ભયવાળો, આજીવિકાના ભયવાળો, યશ હશે તો તેની રક્ષાના ભયવાળો, અપયશ હશે તો તેને ટાળવાના ભયવાળો, લેણું હશે તો તેને લેવાના ભયવાળો, દેશું હશે તો તેની હાયવોયના ભયવાળો, સ્ત્રી હશે તો તેની....ના ભયવાળો, નહીં હોય તો તેને પ્રાપ્ત કરવાના ખ્યાલવાળો, પુત્રપુત્રાદિક હશે તો તેની કડાકૂટના ભયવાળો, નહીં હોય તો તેને મેળવવાના ખ્યાલવાળો, ઓછી રિદ્ધિ હશે તો વધારેના ખ્યાલવાળો, વધારે હશે તો તેને બાથ ભરવાના ખ્યાલનો, એમ જ પ્રત્યેક સાધનો માટે અનુભવ થશે. ક્રમે કે વિક્રમે ટૂંકામાં કહેવાનું કે, સુખનો સમય હવે કર્યો કહેવી ? બાલાવસ્થા ? યુવાવસ્થા ? જરાવસ્થા ? નીરોગાવસ્થા ? રોગાવસ્થા ? ધનાવસ્થા ? નિર્ધનાવસ્થા ? ગૃહસ્થાવસ્થા ? અગૃહસ્થાવસ્થા ? એ સર્વ પ્રકારની બાહ્ય મહેનત વિના અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયો તે જ આપણને બીજી દૃષ્ટિ કરાવી, સર્વ કાળને માટે સુખી કરે છે. એટલે કહ્યું શું ? તો કે વધારે જિવાયું તોપણ સુખી, ઓછું જિવાયું તોપણ સુખી, પાછળ જન્મવું હોય તોપણ સુખી, ન જન્મવું હોય તોપણ સુખી. ܀܀܀܀܀ (3) મુંબઈ, માગશર સુદ ૧-૨, રવિ, ૧૯૪૬ હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં છદ્મસ્થ અવસ્થાએ, હું એકાદશ વર્ષની પર્યાયે, છઠ્ઠું છઠ્ઠું સાવધાનપણે, નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતાં, પૂર્વાનુપૂર્વીએ ચાલતાં, એક ગામથી બીજે ગામ જતાં, જ્યાં સુષુમારપુર નગર, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોકવર પાદપ, જ્યાં પૃથ્વીશિલાપટ્ટ, ત્યાં આવ્યો; આવીને અશોકવર પાદપની નીચે, પૃથ્વીશિલાપટ્ટ પર અષ્ટમભક્ત ગ્રહણ કરીને, બન્ને પગ સંકોચીને, લાંબા કર કરીને, એક પુદ્ગલમાં દૃષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી, જરા શરીર નીચું આગળ ઝૂકી રાખીને, યોગની સમાધિથી, સર્વ ઇંદ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહા પ્રતિમા ધારણ કરીને, વિચરતો હતો. (ચમર) ૧ નીચેના નિયમો પર બહુ લક્ષ આપવું. ܀܀܀܀ (૪) મુંબઈ, પોષ સુદ ૩, બુધ, ૧૯૪૬ ૧. એક વાત કરતાં તેની અપૂર્ણતામાં અવશ્ય વિના બીજી વાત ન કરવી જોઈએ. ૨. કહેનારની વાત પૂર્ણ સાંભળવી જોઈએ. ૩. પોતે ધીરજથી તેનો સદુત્તર આપવો જોઈએ. ૪. જેમાં આત્મશ્લાઘા કે આત્મહાનિ ન હોય તે વાત ઉંચ્ચારવી જોઈએ. ૫. ધર્મ સંબંધી હમણાં બહુ જ ઓછી વાત કરવી. ૬. લોકોથી ધર્મવ્યવહારમાં પડવું નહીં. (૫) મુંબઈ, વૈશાખ વદ ૪, ગુરુ, ૧૯૪૬ Audio આજ મને ઉછરંગ અનુપમ, જન્મકૃતાર્થ જોંગ જણાયો; વાસ્તવ્ય વસ્તુ. વિવેક વિવેચક્ર તે ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો. ૧. શ્રી ભગવતીસૂત્ર, શતક ૩, ઉદ્દેશક ર. Page #306 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૨૩૪ શ્રીમદ્ રાજચંદ્ર (૬) મુંબઈ, વૈશાખ વદ ૫, શુક્ર, ૧૯૪૬ ઇચ્છા વગરનું કોઈ પ્રાણી નથી. વિવિધ આશાથી તેમાં પણ મનુષ્ય પ્રાણી રોકાયેલું છે. ઇચ્છા, આશા જ્યાં સુધી અતૃપ્ત છે, ત્યાં સુધી તે પ્રાણી અધોવૃત્તિવત્ છે. ઇચ્છાજયવાળું પ્રાણી ઉર્ધ્વગામીવત છે. ܀܀܀܀܀ (6) મુંબઈ, જેઠ સુદ ૪, ગુરુ, ૧૯૪૬ પરિચયી ! તમને હું ભલામણ કરું છું કે, તમે યોગ્ય થવાની તમારામાં ઇચ્છા ઉત્પન્ન કરો. હું તે ઇચ્છા પૂર્ણ કરવામાં સહાયક થઈશ. તમે મારાં અનુયાયી થયાં, અને તેમાં મને પ્રધાનપદ જન્માંતરના યોગથી હોવાથી તમારે મારી આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તવું એ ઉચિત ગણ્યું છે. અને હું પણ તમારી સાથે ઉચિતપણે પ્રવર્તવા ઇચ્છું છું, બીજી રીતે નહીં. જો તમે પ્રથમ જીવનસ્થિતિ પૂર્ણ કરો, તો ધર્માર્થે મને ઇચ્છો, એવું કરવું ઉચિત ગણું છું; અને જો હું કરું તો ધર્મપાત્ર તરીકે મારું સ્મરણ થાય એમ થવું જોઈએ. બન્ને ધર્મમૂર્તિ થવા પ્રયત્ન કરીએ. મોટા હર્ષથી પ્રયત્ન કરીએ. તમારી ગતિ કરતાં મારી ગતિ શ્રેષ્ઠ થશે એમ અનુમાન્યું છે - મતિમાં, તેનો લાભ તમને આપવા ઇચ્છું છું; કારણ ઘણા નિકટનાં તમે સંબંધી છો. તે લાભ તમે લેવા ઇચ્છતાં હો, તો બીજી કલમમાં કહ્યા પ્રમાણે જરૂર કરશો એવી આશા રાખું છું. તમે સ્વચ્છતાને બહુ જ ઇચ્છજો. વીતરાગભક્તિને બહુ જ ઇચ્છજો. મારી ભક્તિને સમભાવથી ઇચ્છજો. તમે જે વેળા મારી સંગતિમાં ડ્રો તે વેળા સર્વ પ્રકારે મને આનંદ થાય તેમ રહેજો. વિદ્યાભ્યાસી થાઓ. વિદ્યાયુક્ત વિનોદી સંભાષણ મારાથી કરજો. હું તમને યુક્ત બોધ આપીશ. તમે રૂપસંપન્ન, ગુણસંપન્ન અને રિદ્ધિ તેમ જ બુદ્ધિસંપન્ન તેથી થશો, પાછી એ દશા જોઈ હું પરમ પ્રસન્ન થઈશ. (૮) મુંબઈ, જેઠ સુદ ૧૧, ૬૬, ૧૯૪૬ સવારના છ થી આઠ સુધીનો વખત સમાધિયુક્ત ગયો હતો. અખાજીના વિચારો ઘણા સ્વસ્થ ચિત્તથી વાંચ્યા હતા, મનન કર્યા હતા. (૯) મુંબઈ, જેઠ સુદ ૧૨, શનિ, ૧૯૪૬ આવતી કાલે રેવાશંકરજી આવવાના છે, માટે ત્યારથી નીચેનો ક્રમ પ્રભુ પાર્શ્વ સચવાવો. ૧. કાર્યપ્રવૃત્તિ. ૨. સાધારણ ભાષણ - સકારણ. ૩. બન્નેનાં અંતઃકરણની નિર્મળ પ્રતિ. ૪. ધર્માનુષ્ઠાન. ૫. વૈરાગ્યની તીવ્રતા, ܀܀܀܀܀ (૧૦) મુંબઈ, જેઠ વદ ૧૧, શુક્ર, ૧૯૪૬ તને તારું હોવાપણું માનવામાં કયાં શંકા છે ? શંકા હોય તો તે ખરી પણ નથી. Page #307 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૩ મું ૨૩૫ (૧૧) મુંબઈ, જેઠ વદ ૧૨, શનિ, ૧૯૪૬ ગઈ કાલ રાત્રે એક અદ્ભુત સ્વપ્ન આવ્યું હતું. જેમાં બેએક પુરુષોની સમીપે આ જગતની રચનાનું સ્વરૂપ વર્ણવ્યું હતું; પ્રથમ સર્વ ભુલાવી પછી જગતનું દર્શન કરાવ્યું હતું. સ્વપ્નમાં મહાવીરદેવની શિક્ષા સપ્રમાણ થઈ હતી. એ સ્વપ્નનું વર્ણન ઘણું સુંદર અને ચમત્કારિક હોવાથી પરમાનંદ થયો હતો. હવે પછી તે સંબંધી અધિક, (૧૨) કળિકાળે મનુષ્યને સ્વાર્થપરાયણ અને મોહવશ કર્યા. જેનું હૃદય શુદ્ધ, સંતની બતાવેલી વાટે ચાલે છે તેને ધન્ય છે. સત્સંગના અભાવથી ચઢેલી આત્મશ્રેણિ ઘણું કરીને પતિત થાય છે. મુંબઈ, અષાડ સુદ ૪, શનિ, ૧૯૪૬ (13) મુંબઈ, અષાડ સુદ ૫, રવિ, ૧૯૪૬ જ્યારે આ વ્યવહારોપાધિ ગ્રહણ કરી ત્યારે તે ગ્રહણ કરવાનો હેતુ આ હતોઃ- ભવિષ્યકાળે જે ઉપાધિ ઘણો વખત રોકશે, તે ઉપાધિ વધારે દુઃખદાયક થાય તોપણ થોડા વખતમાં ભોગવી લેવી એ વધારે શ્રેયસ્કર છે. એ ઉપાધિ નીચેના હેતુથી સમાધિરૂપ થશે એમ માન્યું હતું:- ધર્મ સંબંધી વધારે વાતચીત આ કાળમાં ગૃહવાસપરત્વે ન આવે તો સારું. ભલે તને વસમું લાગે, પણ એ જ ક્રમમાં પ્રવર્ત. ખચીત કરીને એ જ ક્રમમાં પ્રવર્ત. દુઃખને સહન કરી, ક્રમની સાચવણીના પરિષને સહન કરી, અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગને સહન કરી તું અચળ રહે. અત્યારે કદાપિ વસમું, અધિકતર લાગશે, પણ પરિણામે તે વસમું સમું થશે. ઘેરામાં ઘેરાઈશ નહીં. ફરી ફરી કહું છું, ઘેરાઈશ નહીં. દુઃખી થઈશ, પશ્ચાત્તાપ કરીશ; એ કરતાં અત્યારથી આ વચનો ઘટમાં ઉત્તાર - પ્રીતિપુર્વક ઉતાર. ૧. કોઈના પણ દોષ જો નહીં. તારા પોતાના દોષથી જે કંઈ થાય છે, તે થાય છે, એમ માન. ર. તારી (આત્મ)પ્રશંસા કરીશ નહીં; અને કરીશ તો તું જ હલકો છે એમ હું માનું છું. ૩. જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂક કરવાનું પ્રયત્ન કરજે. એકદમ તેમાં તને સિદ્ધિ નહીં મળે, વા વિઘ્ન નડશે, તથાપિ દૃઢ આગ્રહથી હળવે હળવે તે ક્રમ પર તારી નિષ્ઠા લાવી મુશ્કે ૪. તું વ્યવહારમાં જેનાથી જોડાયો હો તેનાથી અમુક પ્રકારે વર્તવાનો નિર્ણય કરી તેને જણાવ. તેને અનુકૂળ આવે તો તેમ; નહીં તો તે જણાવે તેમ પ્રવર્તજે સાથે જણાવજે કે તમારા કાર્યમાં (જે મને સોંપો તેમાં) કોઈ રીતે મારી નિષ્ઠાથી કરીને હાનિ નહીં પહોંચાડું. તમે મારા સંબંધમાં બીજી કંઈ કલ્પના કરશો નહીં; મને વ્યવહારસંબંધી અન્યથા લાગણી નથી, તેમ હું તમારાથી વર્તવા ઇચ્છતો નથી, એટલું જ નહીં પણ કંઈ મારું વિપરીતાચરણ મનવચનકાયાએ થયું, તો તે માટે પ્રશ્ચાત્તાપી થઈશ. એમ નહીં કરવા આગળથી બહુ સાવચેતી રાખીશ. તમે સોંપેલું કામ કરતાં હું નિરભિમાની રહીશ. મારી ભૂલને માટે મને ઠપકો આપશો તે સહન કરીશ. મારું ચાલશે ત્યાં સુધી સ્વપ્ને પણ તમારો દ્વેષ વા તમારા સંબંધી કોઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહીં. તમને કોઈ જાતની શંકા થાય તો મને જણાવશો, તો તમારો ઉપકાર માનીશ, અને તેનો ખરો ખુલાસો કરીશ. ખુલાસો નહીં થાય તો મૌન રહીશ, પરંતુ અસત્ય બોલીશ નહીં. માત્ર તમારી પાસેથી એટલું જ ઇચ્છું છું કે, કોઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભયોગમાં પ્રવૃત્તિ કરશો નહીં; તમારી ઇચ્છાનુસાર તમે વર્તજો, તેમાં મારે કંઈ પણ અધિક કહેવાની જરૂર નથી. માત્ર મને મારી Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર નિવૃત્તિશ્રેણિમાં વર્તવા દેતાં કોઈ રીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશો નહીં; અને ટૂંકું કરવા જો તમારી ઇચ્છા હોય તો ખચીત કરીને મને આગળથી જણાવી દેજો. તે શ્રેણિને સાચવવા મારી ઇચ્છા છે અને તે માટે એથી હું યોગ્ય કરી હું લઈશ. મારું ચાલતા સુધી હું તમને દુભાવીશ નહીં અને છેવટે એ જ નિવૃત્તિશ્રેણિ તમને અપ્રિય હશે તોપણ હું જેમ બનશે તેમ જાળવણીથી, તમારી સમીપી, તમને કોઈ જાતની હાનિ કર્યા વગર બનતો લાભ કરીને, હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઇચ્છા રાખીને ખસી જઈશ. (૧૪) મુંબઈ, અષાડ વદ ૪, રવિ, ૧૯૪૬ વિશ્વાસથી વર્તી અન્યથા વર્તનારા આજે પસ્તાવો કરે છે. (૧૫) મુંબઈ, અષાડ વદ ૧૧, શિન, ૧૯૪૬ અણુ છતું, 'વાચા વગરનું આ જગત તો જુઓ. (૧૬) મુંબઈ, અષાડ વદ, ૧૨, રવિ, ૧૯૪૬ દૃષ્ટિ એવી સ્વચ્છ કરો કે જેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ શકે, અને દેખાયાથી ક્ષય થઈ શકે. (૧૭) વાણિયા, આસો સુદ ૧૦, ગુરુ, ૧૯૪૬ ભગવાન મહાવીરદેવ બીજજ્ઞાન. શોધે તો કેવલ જ્ઞાન. કંઈ કહી શકાય એવું આ સ્વરૂપ નથી. જ્ઞાની રત્નાકર ૧ 3 ૨ ૪ આ બધી નિયતિઓ કોણે કહી જ અમે જ્ઞાન વડે જોઈ પછી યોગ્ય લાગી તેમ વ્યાખ્યા કરી. ભગવાન મહાવીરદેવ. ૧૦, ૯, ૮, ૭, ૬, ૪, ૩, ૨, ૧. (૧૮) વવાણિયા, આસો સુદ ૧૧, શુક્ર, ૧૯૪૬ આ બંધાયેલા પામે છે મોક્ષ એમ કાં ન કહી દેવું ? એવી કોને ઇચ્છા રહી છે કે તેમ થવા દે છે ? જિનનાં વચનની રચના અદભુત છે. એમાં તો ના નહીં. પણ પામેલા પદાર્થનું સ્વરૂપ તેનાં શાસ્ત્રોમાં કાં નહીં ? શું તેને આશ્ચર્ય નહીં લાગ્યું હોય, કાં પાવ્યું હશે ? પાઠાન્તર - ૧. કરાવે છે. ૨. અણછતું, ૩. ચાચા વગરનું, Page #309 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩ મ ૧૫૭ સ ૨૩૭ તે શ્રીમાન પુરુષોત્તમ, સત-ચિત-આનંદરૂપે સર્વત્ર ભરપૂર છે. મૂર્તિમાન ! (ગુરુગમ) સ્વરૂપ અક્ષરધામમાં બિરાજે છે. અમે તે મૂર્તિમાન સ્વરૂપને શું વર્ણવીએ ? એ સ્વરૂપ વિચારતાં, સંભારતાં અમને તો પરમ સમાધિ આવે છે. અહો તે સ્વરૂપ ! અહો તે સ્વરૂપ ! અહો અમારું મહાભાગ્ય કે આ જન્મને વિષે અમને તેની ભક્તિની દૃઢ રુચિ થઈ ! ૧૫૮ સત્ શ્રીમાન પુરુષોત્તમ, શ્રી સદ્ગુરુ અને સંત એ વિષે અમને ભેદબુદ્ધિ છે જ નહીં, ત્રણે એકરૂપ જ છે. આ સમસ્ત વિશ્વ ભગવપ જ છે. તે ભગવત જ સ્વૈચ્છાએ જગદાકાર થયા છે. ત્રણે કાળમાં ભગવત્ ભગવત્ સ્વરૂપ જ છે. વિશ્વાકાર થતાં છતાં નિર્બાધ જ છે. જેમ સર્પ કુંડલાકાર થાય તેથી કોઈ પણ પ્રકારના વિકારને પામતો નથી, અને સ્વરૂપથી ચ્યુત થતો નથી, તેમ શ્રી હરિ જગદાકાર થયા છતાં સ્વરૂપમાં જ છે. અમારો અને સર્વ જ્ઞાનીઓનો નિશ્ચય છે કે, અનંત સ્વરૂપે એક તે ભગવત જ છે. અનંતકાળ પહેલાં આ સમસ્ત વિશ્વ તે શ્રીમાન ભગવતથી જ ઉત્પન્ન થયું હતું; અનંતકાળે લય થઈ તે ભગવત્કૃપ જ થશે. ચિત્ અને આનંદ એ બે ‘પદાર્થ’ જડને વિષે ભગવતે તિરોભાવે કર્યાં છે. જીવને વિષે એક આનંદ જ તિરોભાવે કરેલ છે. સ્વરૂપે તો સર્વ સત-ચિત્ આનંદ રૂપ જ છે. સ્વરૂપલીલા ભજવાને અર્થે ભગવતની આવિર્ભાવ અને તિરોભાવ નામની શક્તિઓ પ્રચરે છે. એ જડ કે જીવ ક્યાંય બીજેથી આવ્યા નથી. તેની ઉત્પત્તિ શ્રીમાન હરિથી જ છે. તેના તે અંશ જ છે; બ્રહ્મરૂપ જ છે; ભગવરૂપ જ છે. સર્વ આ જે કંઈ પ્રવર્તે છે તે શ્રીમાન હરિથી જ પ્રવર્તે છે. સર્વ તે છે. સર્વ તે જ રૂપ છે. ભિન્નભાવ અને ભેદાભેદનો અવકાશ જ નથી; તેમ છે જ નહીં. ઈશ્વરેચ્છાથી તેમ ભાસ્યું છે; અને તે તે(શ્રીમાન હર)ને જ ભાસ્યું છે; અર્થાત તું તે જ છો. તવાંસ’ આનંદનો અંશ આવિર્ભાવ હોવાથી જીવ તે શોધે છે; અને તેથી જેમાં ચિત્ અને આનંદ એ બે અંશો નિરોણાવે કર્યાં છે એવા જડમાં શોધવાના ભ્રમમાં પડ્યો છે; પણ તે આનંદસ્વરૂપ નો ભગવતમાં જ પ્રાપ્ત થવાનું છે. જે પ્રાપ્ત થયે, આવો અખંડ બોધ થયે, આ સમસ્ત વિશ્વ બ્રહ્મરૂપ જ ભગવરૂપ જ ભાસશે, એમ છે જ. એમ અમારો નિશ્વય અનુભવ છે જ. જ્યારે આ સમસ્ત વિશ્વ ભગવસ્વરૂપ લાગશે ત્યારે જીવભાવ મટી જઈ સત-ચિત-આનંદ એવું બ્રહ્મસ્વરૂપ પ્રાપ્ત થશે. ‘સહં બ્રહ્માસ્મિ'. [અપૂર્ણ] ૧૫૯ તે અચિંત્યમૂર્તિ હરિને નમસ્કાર પરમ પ્રેમસ્વરૂપ આનંદમૂર્તિ આનંદ જ જેનું સ્વરૂપ છે એવા શ્રીમાન હરિના ચરણકમળની અનન્ય ભક્તિ અમો ઇચ્છીએ છીએ. વારંવાર અને અસંખ્ય પ્રકારે અમોએ વિચાર કર્યો કે શી Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર રીતે અમે સમાધિરૂપ હોઈએ ? તો તે વિચારનો છેવટે નિર્ણય થયો કે સર્વરૂપે એક શ્રી હરિ જ છે એમ તારે નિશ્ચય કરવો જ. સર્વત્ર આનંદરૂપ સત્ છે. વ્યાપક એવા શ્રી હરિ નિરાકાર માનીએ છીએ અને કેવળ તે સર્વના બીજભૂત એવા અક્ષરધામને વિષે શ્રી પુરુષોત્તમ સાકાર સુશોભિત છે. છીએ. કેવળ તે આનંદની જ મૂર્તિ છે. સર્વ સત્તાની બીજભૂત તે શાશ્વત મૂર્તિને ફરી ફરી અમે જોવા તલસીએ અનંત પ્રદેશભૂત એવું તે શ્રી પુરુષોત્તમનું સ્વરૂપ રોમે રોમે અનંત બ્રહ્માંડાત્મક સત્તાએ ભર્યું છે, એમ નિશ્ચય છે. એમ કેંટ કરું છું. આ સૃષ્ટિ પહેલાં તે શ્રીમાન પુરુષોત્તમ એક જ હતા અને તે પોતાની ઇચ્છાથી જગતરૂપે થયેલ છે. બીજભૂત એવા તે શ્રીમાન પરમાત્મા આવી મહા વિસ્તાર સ્થિતિમાં આવે છે. સર્વત્ર ભરપૂર એવો અમૃતરસ તે બીજને વૃક્ષ સમ થવામાં શ્રી હરિ પ્રેરે છે. સર્વ પ્રકારે તે અમૃતરસ તે શ્રી પુરુષોત્તમની ઇચ્છારૂપ નિયતિને અનુસરે છે કારણ કે તે તે જ છે. અનંતકાળે શ્રીમાન હરિ આ જગતને સંપેટે છે. ઉત્પત્તિ પ્રથમ બંધ મોક્ષ કાંઈ હતુંયે નહીં અને અનંત લય પછી હશે પણ નહીં. હરિ એમ ઇચ્છે જ છે કે એક એવો હું બહુરૂપે હોઉં અને તેમ હોય છે. ૧૬૦ પાન ૧ ચૈતન્યાધિષ્ઠિત આ વિશ્વ હોવું યોગ્ય છે. પાન ૨ વિશિષ્ટાદ્વૈતમાં અમારી પરમ રુચિ છે. જોકે એક વાવેત જ સમજાય છે. અને તેમજ છે. સત્ જડ ચિત્ હરિ જીવ નદ પરમાત્મા અને એ જ અમારી અંતરની પરમ રુચિ. ܀܀܀܀܀ પરમાત્મા આનંદ, સત્ અને ચિન્મય છે. પાન ૩ પરમાત્મસૃષ્ટિ કોઈને વિષમ હોવા યોગ્ય નથી. પાન ૪ ܀܀܀܀܀ !!! જીવસૃષ્ટિ જીવને વિષમતા માટે સ્વીકૃત છે. પરમાત્મસૃષ્ટિ પરમ જ્ઞાનમય અને પરમ આનંદે કરીને પરિપૂર્ણ ભરપૂર છે. ૧. એક મુમુક્ષુ તરફથી મળેલી શ્રીમના સ્વહસ્તાક્ષરની નોંધબુક, જેમાં આ પ્રમાણેનાં પાન ૩૧ લખાયેલાં છે. પાન ૫-૬ Page #311 -------------------------------------------------------------------------- ________________ પાન http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૩ મું ૭ જીવ સ્વસૃષ્ટિમાંથી ઉદાસીન થવો યોગ્ય છે. પાન ૮ હરિની પ્રાપ્તિ વિના જીવનો ક્લેશ ટળે નહીં. પાન ૯ પાન ૧૦ 100 હરિના ગુણગ્રામનું અનન્ય ચિંતન નથી, તે ચિંતન પણ વિષમ છે. રિમય જ એમ હોવાને યોગ્ય છીએ. ܀܀܀܀܀ પાન ૧૧ હરિની માયા છે, તેનાથી તે પ્રવર્તે છે. પાન ૧૨ પાન ૧૩ 1335 પાન ૧૪ પાન ૧૫ હરિને તે પ્રવર્તાવી શકવાને યોગ્ય છે જ નહીં. તે માયા પણ લેવાને યોગ્ય જ છે. ܀܀܀܀܀ માયા ન હોત તો હરિનું અકળત્વ કોણ કહેત ? માયા એવી નિયતિએ યુક્ત છે કે તેનો પ્રેરક અબંધન જ હોવા યોગ્ય છે. હરિ હરિ એમ જ સર્વત્ર હો. જ તે જ પ્રતીત થાઓ, તેનું જ ભાન હો. તેની જ સત્તા અમને ભાસો. તેમાં જ અમારો અનન્ય, અખંડ અભેદ : હોવો યોગ્ય જ હતો. ܀܀ પાન ૧૬ જીવ પોતાની સૃષ્ટિપૂર્વક અનાદિકાળથી પરિભ્રમણ કરે છે. હરિની સૃષ્ટિથી પોતાની સૃષ્ટિનું અભિમાન મટે છે. ܀܀܀܀܀ ૨૩૯ પાન ૧૭ પાન ૧૮ પાન ૧૯ પાન ૨૦ પાન એમ સમજાવવા માટે, પ્રાપ્તિ હોવા માટે હરિનો અનુગ્રહ જોઈએ. તપશ્ચર્યાવાન પ્રાણીને સંતોષ આપવો એ વગેરે સાધનો તે પરમાત્માના અનુગ્રહના કારણરૂપ હોય છે. તે પરમાત્માના અનુગ્રહથી પુરુષ વૈરાગ્ય વિવેકાદિ સાધનસંપન્ન હોય છે. ܀܀܀ એ સાધને યુક્ત એવો યોગ્ય પુરુષ સદ્ગુરુની આજ્ઞાને સમુસ્થિત કરવાને યોગ્ય છે, ૧-૨ એ સાધન જીવની પરમ જોગ્યતા અને એ જ પરમાત્માની પ્રાપ્તિનો સર્વોત્તમ ઉપાય છે. ܀܀܀܀܀ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પાન ૨૩ પાન ૨૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર બધુંય હરિરૂપ જ છે. તેમાં વળી ભેદ શો ? ભેદ છે જ નહીં. સર્વ આનંદરૂપ જ છે. બ્રાહ્મી સ્થિતિ. સ્થાપિતો બ્રહ્મવાદો સર્વ વેદાંતગોચર આ બધું બ્રહ્મરૂપ જ છે, બ્રહ્મ જ છે. એવો અમારો દૃઢ નિશ્ચય છે. એમાં કંઈ ભેદ નથી; જે છે તે સર્વ બ્રહ્મ જ છે. સર્વત્ર બ્રહ્મ છે; સર્વરૂપ બ્રહ્મા છે. તે સિવાય કંઈ નથી. જીવ બ્રહ્મ છે. જડ બ્રહ્મા બ્રહ્મ છે. ૐ બ્રહ્મ છે. હરિ બ્રહ્મ છે, હર બ્રહ્મ છે. બ્રહ્મ છે. વાણી બ્રહ્મ છે. ગુણ બ્રહ્મ છે. સત્ત્વ બ્રહ્મ છે. રજો બ્રહ્મ છે. તમો બ્રહ્મ છે, પંચભૂત બ્રહ્મ છે. આકાશ બ્રહ્મ છે. વાયુ બ્રહ્મ છે. અગ્નિ બ્રહ્મ છે. જળ પણ બ્રહ્મ છે. પૃથ્વી પણ બ્રહ્મ છે. દેવ બ્રહ્મ છે. મનુષ્ય બ્રહ્મ છે. તિર્યચ બ્રહ્મ છે. નરક બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. અન્ય નથી. ܀܀܀܀܀ કાળ બ્રહ્મ છે. કર્મ બ્રહ્મ છે. સ્વભાવ બ્રહ્મ છે. નિયતિ બ્રહ્મ છે. જ્ઞાન બ્રહ્મ છે. ધ્યાન બ્રહ્મ છે. જપ બ્રહ્મ છે. તપ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. નામ બ્રહ્મ છે. રૂપ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ છે. સ્પર્શ બ્રહ્મ છે. રસ બ્રહ્મ છે. ગંધ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. ઊંચે, નીચે, નીરછે સર્વ બ્રહ્મ છે. એક બ્રહ્મ છે, અનેક બ્રહ્મ છે. બ્રહ્મ એક છે, અનેક ભાસે છે. પાન ૨૫ પાન ૨૬ સર્વ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. સર્વ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. હું બ્રહ્મ, તું બ્રહ્મ, તે બ્રહ્મ એમાં સંશય નહીં. અમે બ્રહ્મ, તમે બ્રહ્મ, તેઓ બ્રહ્મ એમાં સંશય નહીં. એમ જાણે તે બ્રહ્મ એમાં સંશય નહીં. એમ ન જાણે તે પણ બ્રહ્મ એમાં સંશય નહીં. જીવ બ્રહ્મ છે. એમાં સંશય નહીં. જડ બ્રહ્મ છે. એમાં સંશય નહીં. બ્રહ્મ જીવરૂપે થયેલ છે એમાં સંશય નહીં. }}}}}} Page #313 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩ મું ૨૪૧ બ્રહ્મ જડરૂપે થયેલ છે એમાં સંશય નહીં. સર્વ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. ૐ બ્રહ્મ. સર્વ બ્રહ્મ, સર્વ બ્રહ્મ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. પાન ૨૭ સર્વ હરિ છે, એમાં સંશય નહીં. પાન 26 ૨૮ આ સર્વ આનંદરૂપ જ છે, આનંદ જ છે એમાં સંશય નહીં. પાન ૨૯ સર્વરૂપે હરિ જ થયેલ છે. ܀܀܀܀܀ -હરિનો અંશ છું. ૧. તેનું પરમદાસત્વ કરવાને યોગ્ય છું, એવો દૃઢ નિશ્ચય કરવો; એને અમે વિવેક કહીએ છીએ. ૨. તેવા દૃઢ નિશ્ચયને તે હરિની માયા આકુળ કરનારી લાગે છે, ત્યાં ધૈર્ય રાખવું. ૩. તે સર્વ રહેવા માટે તે પરમરૂપ હરિનો આશ્રય અંગીકાર કરવો, અર્થાત્ હું સ્થળે હરિને સ્થાપી હું ને દાસત્વ આપવું.- ૪. એવા ઈશ્વરાશ્રય થઈને પ્રવર્તવું, એવો અમારો નિશ્ચય તમને રુચો. પાન 30 કેવળ પદ પાન ૩૧ કક્કા કેવળ પદ ઉપદેશ- કહીશું પ્રણમી દેવ રમેશ. ܀܀܀܀܀ ܀܀܀ ૧. કોઈ પણ વસ્તુ કોઈ પણ ભાવમાં પરિણત હોય છે. ર, કોઈ પણ ભાવે પરિણત નહીં એ અવસ્તુ ૩. કોઈ પણ વસ્તુ કેવળ પરભાવને વિષે સમવતરે નહીં. ૪. જેનાથી, જે, કેવળ મુક્ત થઈ શકે તે તે નહોતો એમ જાણીએ છીએ. ૫. ૧૬૧ હે સહજાત્મસ્વરૂપી, તમે ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે મૂંઝાયા છો ? તે કહો. આવી વિભ્રમ અને દિગ્મૂઢ દશા શી ? હું શું કરું ? તમને શું ઉત્તર આપું ? મતિ મૂંઝાઈ ગઈ છે. ગતિ ચાલતી નથી. ખેદ ખેદ અને કષ્ટ કષ્ટ આત્મામાં થઈ રહેલ છે. ક્યાંય દૃષ્ટિ ઠરતી નથી, અને નિરાધાર નિરાશ્રય થઈ ગયા છીએ. ઊંચાનીચા પરિણામ પ્રવહ્યા કરે છે. અથવા અવળા વિચાર લોકાદિક સ્વરૂપમાં આવ્યા કરે છે, Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કિંવા ભ્રાન્તિ અને મૂઢતા રહ્યા કરે છે. કંઈ દૃષ્ટિ પહોંચતી નથી. ભ્રાન્તિ પડી ગઈ છે કે હવે મારામાં કંઈ વિશેષ ગુણ દેખાતા નથી. હું હવે બીજા મુમુક્ષુઓને પણ સાચા સ્નેહે પ્રિય નથી. ખરા ભાવથી મને ઇચ્છતા નથી. અથવા કંઈક ખેંચાતા ભાવથી અને મધ્યમ સ્નેહે પ્રિય ગણે છે. વધારે પરિચય ન કરવો જોઈએ, તે મેં કર્યો, તેનો પણ ખેદ થાય છે. બધાં દર્શનમાં શંકા થાય છે. આસ્થા આવતી નથી. જો એમ છે તોપણ ચિંતા નથી. આત્માની આસ્થા છે કે તે પણ નથી ? તે આસ્થા છે. તેનું અસ્તિત્વ છે. નિત્યત્વ છે, અને ચૈતન્યવંત છે. અજ્ઞાને કર્તાભોક્તાપણું છે. જ્ઞાને કર્તાભોક્તાપણું પરયોગનું નથી. જ્ઞાનાદિ તેનો ઉપાય છે. એટલી આસ્થા છે. પણ તે આસ્થા પર હાલ વિચાર શૂન્યતાવતું વર્તે છે. તેનો મોટો ખેદ છે. આ જે તમને આસ્થા છે તે જ સમ્યગ્દર્શન છે. શા માટે મૂંઝાઓ છો ? વિકલ્પમાં પડો છો ? તે આત્માના વ્યાપકપણા માટે, મુક્તિસ્થાન માટે, જિનકથિત કેવળજ્ઞાન તથા વેદાંતકથિત કેવળજ્ઞાન માટે, તથા શુભાશુભ ગતિ ભોગવવાનાં લોકનાં સ્થાન તથા તેવાં સ્થાનના સ્વભાવે શાશ્વત હોવાપણા માટે, તથા તેના માપને માટે વારંવાર શંકા ને શંકા જ થયા કરે છે, અને તેથી આત્મા ઠરતો નથી. જિનોક્ત તે માનોને ! ઠામઠામ શંકા પડે છે. ત્રણ ગાઉના માણસ ચક્રવર્તી આદિનાં સ્વરૂપ વગેરે ખોટાં લાગે છે. પૃવ્યાદિનાં સ્વરૂપ અસંભવિત લાગે છે. તેનો વિચાર છોડી દેવો. છોડ્યો છૂટતો નથી. શા માટે ? જો તેનું સ્વરૂપ તેના કહ્યા પ્રમાણે ન હોય તો તેમને કેવળજ્ઞાન જેવું કહ્યું છે તેવું ન હતું, એમ સિદ્ધ થાય છે. તો તેમ માનવું ? તો પછી લોકનું સ્વરૂપ કોણ યથાર્થ જાણે છે એમ માનવું ? કોઈ જાણતા નથી એમ માનવું ? અને એમ જાણતાં તો બધાએ અનુમાન કરીને જ કહ્યું છે એમ માનવું પડે. તો પછી બંધમોક્ષાદિ ભાવની પ્રીતિ શી ? યોગે કરી તેવું દર્શન થતું હોય, ત્યારે શા માટે ફેર પડે ? સમાધિમાં નાની વસ્તુ મોટી દેખાય અને તેથી માપમાં વિરોધ આવે. સમાધિમાં ગમે તેમ દેખાતું હોય પણ મૂળ રૂપ આવડું છે અને સમાધિમાં આ પ્રમાણે દેખાય છે. એમ કહેવામાં હાનિ શી હતી ? તે કહેવામાં આવ્યું હોય, પણ વર્તમાન શાસ્ત્રમાં તે નથી રહ્યું એમ ગણતાં હાનિ શી ? હાનિ કંઈ નહીં. પણ એમ સ્થિરતા યથાર્થ આવતી નથી. બીજા પણ ઘણા ભાવોમાં ઠામ ઠામ વિરોધ દેખાય છે. તમે પોતે ભૂલતા હો તો ? તે પણ ખરું, પણ અમે સાચું સમજવાના કામી છીએ. કંઈ લાજશરમ, માન, પૂજાદિના કામી નથી; છતાં સાચું કેમ ન સમજાય ? સદ્ગુરુની દૃષ્ટિએ સમજાય. પોતાથી યથાર્થ ન સમજાય. સદ્ગુરુનો યોગ તો બાઝતો નથી. અને અમને સદ્ગુરુ તરીકે ગણવાનું થાય છે. તે કેમ કરવું ? અમે જે વિષયમાં શંકામાં છીએ તે વિષયમાં બીજાને શું સમજાવવું ? કંઈ સમજાવ્યું જતું Page #315 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩ મું ૨૪૩ નથી અને વખત વીત્યો જાય છે. એ કારણથી તથા કંઈક વિશેષ ઉદયથી ત્યાગ પણ થતો નથી. જેથી બધી સ્થિતિ શંકારૂપ થઈ પડી છે. આ કરતાં તો અમારે ઝેર પીને મરવું તે ઉત્તમ છે, સર્વોત્તમ છે. દર્શનપરિષહ એમ જ વેદાય ? તે યોગ્ય છે, પણ અમને લોકોનો પરિચય "જ્ઞાની છીએ" એવી તેમની માન્યતા સાથે ન પડ્યો હોત તો ખોટું શું હતું ? તે બનનાર. અરે ! હૈ દુષ્ટાત્મા । પૂર્વે ત્યાં બરાબર સન્મતિ ન રાખી અને કર્મબંધ કર્યા તો હવે તું જ તેનાં ફળ ભોગવે છે. તું કાં તો ઝેર પી અને કાં તો ઉપાય તત્કાળ કર. યોગસાધના કરે ? તેમાં બહુ અંતરાય જોવામાં આવે છે. વર્તમાનમાં પરિશ્રમ કરતાં પણ તે ઉદયમાં આવતું નથી. ૧૬૨ હે શ્રી......... તમે શંકારૂપ વમળમાં વારંવાર વહો છો તેનો અર્થ શો છે ? નિઃસંદેહ થઈને રહે, અને એ જ તમારો સ્વભાવ છે. હૈ અંતરાત્મા ! તમે કહ્યું જે વાક્ય તે યથાય છે, નિઃસંદેહપણે સ્થિતિ એ સ્વભાવ છે, તથાપિ સંદેહના આવરણનો કેવળ ક્ષય જ્યાં સુધી કરી શકાયો ન હોય ત્યાં સુધી તે સ્વભાવ ચલાયમાન અથવા અપ્રાપ્ત રહે છે, અને તે કારણથી અમને પણ વર્તમાન દશા છે. હે શ્રી........! તમને જે કંઈ સંદે, વર્તતા હોય તે સંદેહ સ્વવિચારથી અથવા સત્યમાગમથી ક્ષય કરો. હૈ અંતરાત્મા ! વર્તમાન આત્મદશા જોતાં જો પરમ સત્યમાગમ પ્રાપ્ત થયો હોય, અને તેમના આશ્રયે વૃત્તિ પ્રતિબંધ પામી હોય તો તે સંદેહની નિવૃત્તિનો હેતુ થવો સંભવે છે. બાકી બીજો કોઈ ઉપાય દેખાતો નથી, અને પરમ સત્યમાગમ અથવા સત્યમાગમ પણ પ્રાપ્ત થવો મહા કઠણ છે. હે શ્રી......... તમે કહો છો તેમ સત્સમાગમનું દુર્લભપણું છે, એમાં સંશય નથી, પણ તે દુર્લભપણું જો સુલભ ન થાય તેમ વિશેષ અનાગતકાળમાં પણ તમને દેખાતું હોય તો તમે શિથિલતાનો ત્યાગ કરી સ્વવિચારનું દૃઢ અવલંબન ગ્રહણ કરો, અને પરમપુરુષની આજ્ઞામાં ભક્તિ રાખી સામાન્ય સન્સમાગમમાં પણ કાળ વ્યતીત કરો. હે અંતરાત્મા ! તે સામાન્ય સત્સમાગમી અમને પૂછી સંદેહની નિવૃત્તિ કરવા ઇચ્છે છે, અને અમારી આજ્ઞાએ પ્રવર્તવું કલ્યાણરૂપ છે એમ જાણી વશવર્તીપણે વર્ત્યા કરે છે; જેથી અમને તેમના સમાગમમાં તો નિજવિચાર કરવામાં પણ તેમની સંભાળ લેવામાં પડવું પડે, અને પ્રતિબંધ થઈ સ્વવિચારદશા બહુ આગળ ન વધે, એટલે સંદેહ તો તેમ જ રહે. એવું સંદેહસહિતપણું હોય ત્યાં સુધી બીજા જીવોના એટલે સામાન્ય સત્યમાગમાદિમાં પણ આવવું ન ઘટે, માટે શું કરવું તે સૂઝતું નથી. ܀܀܀܀܀ ૧૬૩ હે હરિ, આ કળિકાળમાં તારે વિષે અખંડ પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે, એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. નાના પ્રકારના સુખાભાસને વિષે પ્રયત્ન થઈ રહ્યો છે. આરત પણ નાશ પામ્યા જેવું થઈ ગયું છે. વૃદ્ધમર્યાદા રહી નથી. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ધર્મમર્યાદાનો તિરસ્કાર થયા કરે છે. સત્સંગ શું ? અને એ જ એક કર્તવ્યરૂપ છે એમ સમજવું કેવળ દુર્ઘટ થઈ પડ્યું છે. સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે. માયાની પ્રવૃત્તિનો પ્રસંગ ફરી ફરી જીવો કર્યા કરે છે. એક વખતે જે વચનોની પ્રાપ્તિ થતાં જીવ બંધનમુક્ત હોય અને તારા સ્વરૂપને પામે, તેવાં વચનો ઘણા વખત કહેવાયાનું પણ કાંઈ જ ફળ થતું નથી. એવી જીવોમાં અજોગ્યતા આવી ગઈ છે. નિષ્કપટપણું હાનિને પામ્યું છે. શાસ્ત્રને વિષે સંદેહ ઉત્પન્ન કરવો એ એક જ્ઞાન જીવે માન્યું છે. પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપરૂપ તેને લાગતું નથી. પરિગ્રહ પેદા કરનાર એવા સગાસંબંધીમાં એવો પ્રેમ કર્યો છે કે તેવો તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તો જીવ તને પામે. સર્વભૂતને વિષે દયા રાખવી અને સર્વને વિષે તું છો એમ હોવાથી દાસત્વભાવ રાખવો એ પરમ ધર્મ સ્ખલિત થઈ ગયો છે. સર્વરૂપે તું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવનો ત્યાગ કરવો એ મોટા પુરુષોનું અંતરંગ જ્ઞાન આજે ક્યાંય જોવામાં આવતું નથી. અમે કે જે માત્ર તારું નિરંતર દાસત્વ જ અનન્ય પ્રેમે ઇચ્છીએ છીએ, તેને પણ તું કળિયુગનો પ્રસંગી સંગ આપ્યા કરે છે. હવે હે હરિ, આ જોયું જતું નથી, સાંભળ્યું જતું નથી. તે ન કરાવવું યોગ્ય છે, તેમ છતાં અમારા પ્રત્યે તારી તેવી જ ઇચ્છા હોય તો પ્રેરણા કર એટલે અમે તે કેવળ સુખરૂપ જ માની લઈશું. અમારા પ્રસંગમાં આવેલા જીવો કોઈ પ્રકારે દુભાય નહીં અને અમારા દ્વેષી ન હોય (અમારા કારણથી) એવો હું શરણાગત ઉપર અનુગ્રહ થવો યોગ્ય હોય તો કર. મને મોટામાં મોટું દુઃખ માત્ર એટલું જ છે કે તારાથી વિમુખ થવાય એવી વૃત્તિઓએ જીવો પ્રવર્તે છે. તેનો પ્રસંગ થવો અને વળી કોઈ કારણોને લીધે તેને તારા સન્મુખ થવાનું જણાવતાં છતાં તેનું અનંગીકારપણું થવું એ અમોને પરમદુઃખ છે. અને જો તે યોગ્ય હશે તો તે ટાળવાને હે નાથ ! તું સમર્થ છો, સમર્થ છો. મારું સમાધાન ફરી ફરી હે હરિ ! સમાધાન કર. ૧૬૪ અદ્ભુત ! અદ્ભુત ! અદ્ભુત ! પરમ અચિંત્ય એવું રે હરિ, તારું સ્વરૂપ, તેનો પામર પ્રાણી એવો હું કેમ પાર પામું ? હું જે તારો અનંત બ્રહ્માંડમાંનો એક અંશ તે તને શું જાણે ? સર્વસત્તાત્મકજ્ઞાન જેના મધ્યમાં છે એવા હે હરિ, તને ઇચ્છું છું, ઇચ્છું છું. તારી કૃપાને ઇચ્છું છું. તને ફરી ફરી હે હરિ, ઇચ્છું છું. હે શ્રીમાન પુરુષોત્તમ, તું અનુગ્રહ કર ! અનુગ્રહ !! ܀܀܀܀܀ Page #317 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું મું ૧૬૫ મુંબઈ, કાર્તિક સુદ ૫, સોમ, ૧૯૪૭ પરમ પૂજ્ય-કેવલબીજ સંપન્ન, સર્વોત્તમ ઉપકારી શ્રી સૌભાગ્યમાઈ, મોરબી, આપના પ્રતાપે અત્ર આનંદવૃત્તિ છે. પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે. ભગવાન પરિપૂર્ણ સર્વગુણસંપન્ન કહેવાય છે. તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછાં નથી ! વિચિત્ર કરવું એ જ એની લીલા ! ત્યાં અધિક શું કહેવું ! સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલાં જ્ઞાનને જ ગાઈ ગયા છે. એ જ્ઞાનની દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. હું ધારું છું કે કેવળજ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. મોક્ષની આપણને કાંઈ જરૂર નથી. નિઃશંકપણાની, નિર્ભયપણાની, નિર્મઝનપણાની અને નિઃસ્પૃહપણાની જરૂર હતી, તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે; અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણાસાગર ગુપ્ત રહેલાની કૃપા થશે એમ આશા રહે છે. છતાં વળી એથીયે અલૌકિક દશાની ઇચ્છા રહે છે. ત્યાં વિશેષ શું કહેવું ? અનહદ ધ્વનિમાં મણા નથી. પણ ગાડીઘોડાની ઉપાધિ શ્રવણનું સુખ થોડું આપે છે. નિવૃત્તિ વિના અહીં બીજું બધુંય લાગે છે. જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. આપની કૃપા ઇચ્છું છું. વિત આજ્ઞાંકિત રાયચંદના પ્રણામ. Page #318 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૨૪૬ શ્રીમદ્ રાજચંદ્ર ૧૬૬ મુંબઈ, કાર્તિક સુદ ૬, ભોમ, ૧૯૪૭ સત્પુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે ? નીચેનાં વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય સત્પુરુષોની સમ્મતિથી મંગળરૂપ માન્યાં છે, મોક્ષનાં સર્વોત્તમ કારણરૂપ માન્યાં છેઃ- ૧. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી; તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. ૨. કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવી; શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું; અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. ૩. અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, 'સત્' મળ્યા નથી, 'સત્' સુણ્યું નથી, અને 'સંત' શ્રધ્યું નથી, અને એ મળ્યે, એ સુલ્યે, અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. વિચારો. ૪. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. ૫. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિ કાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે ૧૬૭ મુંબઈ, કારતક સુદ ૧૨, રવિ, ૧૯૪૭ સત્ હરિ ઇચ્છા સુખદાયક જ છે. નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી જે પરમ તત્ત્વનું દર્શન થાય છે, તે પરમતત્ત્વરૂપ સત્યનું ધ્યાન કરું છું. ત્રિભોવનનું પત્તું અને અંબાલાલનું પત્ર પહોંચેલ છે. ધર્મજ જઈ સત્સમાગમ કરવામાં અનુમતિ છે, પણ તે સમાગમ માટે તમારા ત્રણ સિવાય કોઈ ન જાણે એમ જો થઈ શકે તેમ હોય તો પ્રવૃત્તિ કરશો, નહીં તો નહીં. એ સમાગમ માટે જો પ્રગટતામાં આવે તેમ કરશો તો અમારી ઇચ્છાનુસાર થયું નથી એમ ગણજો. ધર્મજ જવાનો પ્રસંગ લઈને જો ખંભાતથી નીકળશો તો સંભવ રહે છે કે તે વાત પ્રગટમાં આવશે. અને તમે કબીરાદિ સંપ્રદાયમાં વર્તો છો એમ લોકચર્ચા થશે, અર્થાત્ તે કબીર સંપ્રદાયી તમે નથી, છતાં ઠરશો. માટે કોઈ બીજો પ્રસંગ લઈ નીકળવું અને વચ્ચે ધર્મજ મેળાપ કરતા આવવું. ત્યાં પણ તમારા વિષે ધર્મ, કુળ એ વગેરે સંબંધી વધારે ઓળખાણ પાડવું નહીં. તેમ તેમનાથી પૂર્ણ પ્રેમે સમાગમ કરવો; ભિન્નભાવથી નહીં, માયા ભાવથી નહીં, પણ સસ્નેહભાવથી કરવો, મલાતજ સંબંધી હાલ સમાગમ કરવાનું પ્રયોજન નથી. ખંભાતથી ધર્મજ ભણી વિદાય થવા પહેલાં ધર્મજ એક પત્ર લખવો: જેમાં વિનય સમેત જણાવવું કે કોઈ જ્ઞાનાવનાર પુરુષની ઇચ્છ આપનો સત્સંગ કરવા માટે અમને મળી છે જેથી આપના દર્શન માટે .....તિથિએ આવશું. અમે આપનો સમાગમ કરીએ તે સંબંધી વાત હાલ કોઈ રીતે પણ અપ્રગટ રાખવી એવી તે જ્ઞાનાવતાર પુરુષે આપને, અને અમને ભલામણ આપી છે. તો આપ તે વાતને કૃપા કરી અનુસરશો જ. Page #319 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૪૭ તેમનો સમાગમ થતાં એક વાર નમન કરી વિનયથી બેસવું. થોડા વખત વીત્યા પછી તેમની પ્રવૃત્તિ- પ્રેમભાવને અનુસરી વાતચીત કરવી. (એક વખતે ત્રણ જણે, અથવા એકથી વધારે જણે ન બોલવું.) પ્રથમ એમ કહેવું કે આપે અમારા સંબંધમાં નિઃસંદેહ દૃષ્ટિ રાખવી. આપને દર્શને અમે આવ્યા છીએ તે કોઈ પણ જાતનાં બીજાં કારણથી નહીં, પણ માત્ર સત્સંગની ઇચ્છાથી. આટલું કહ્યા પછી તેમને બોલવા દેવા. તે પછી થોડે વખતે બોલવું. અમને કોઈ જ્ઞાનાવતાર પુરુષનો સમાગમ થયો હતો. તેમની દશા અલૌકિક જોઈ અમને આશ્ચર્ય ઊપજ્યું હતું. અમે જૈન છતાં તેમણે નિર્વિસંવાદપણે વર્તવાનો ઉપદેશ કહ્યો હતો. સત્ય એક છે. બે પ્રકારનું નથી. અને તે જ્ઞાનીના અનુગ્રહ વિના પ્રાપ્ત થતું નથી. માટે મતમતાંતરનો ત્યાગ કરી જ્ઞાનીની આજ્ઞામાં અથવા સત્સંગમાં પ્રવર્તવું. જેમ જીવનું બંધન નિવૃત્ત થાય તેમ કરવું યોગ્ય છે અને તે માટે અમે ઉપર કહ્યાં તે સાધન છે. આ વગેરે પ્રકારે તેમણે અમને ઉપદેશ કર્યો હતો. અને જૈનાદિક મતોનો આગ્રહ મટાડી તે જેમ પ્રવર્તાવે તેમ પ્રવર્તવાની અમારી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હતી, અને હજુ પણ એમ જ વર્તે છે કે સત્યનો જ માત્ર આગ્રહ રાખવો, મતને વિષે મધ્યસ્થ રહેવું. તેઓ હાલ વિદ્યમાન છે. યુવાવસ્થાના પહેલા ભાગમાં છે. અપ્રગટપણે પ્રવર્તવાની હાલ તેમની ઇચ્છા છે. નિઃસંદેહસ્વરૂપ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠાં છતાં વીતરાગ છે. એ કૃપાળુનો સમાગમ થયા પછી અમને નિરાગ્રહપણું વિશેષે કરીને રહે છે. મતમતાંતર સંબંધી વિવાદ ઊગતો નથી. નિષ્કપટભાવે સત્ય આરાધવું એ જ દૃઢ જિજ્ઞાસા છે. તે જ્ઞાનાવતાર પુરુષે અમને જણાવ્યું હતું કે- “ઈશ્વરેચ્છા હાલ અમને પ્રગટપણે માર્ગ કહેવા દેવાની નથી. તેથી અમે તમને હાલ કંઈ કહેવા માગતા નથી. પણ જોગ્યતા આવે અને જીવ યથાયોગ્ય મુમુક્ષુતા પામે તે માટે પ્રયત્ન કરજો.” અને તે માટે ઘણા પ્રકારે અપૂર્વ ઉપાય ટૂંકામાં તેમણે બોધ્યા હતા. પોતાની ઇચ્છા હાલ અપ્રગટ જ રહેવાની હોવાથી પરમાર્થ સંબંધમાં ઘણું કરીને તેઓ મૌન જ રહે છે. અમારા ઉપર એટલી અનુકંપા થઈ કે તેમણે એ મૌન વિસ્તૃત કર્યું હતું અને તે જ સત્પુરુષે આપનો સમાગમ કરવા અમારી ઇચ્છાને જન્મ આપ્યો હતો. નહીં તો અમે આપના સમાગમનો લાભ ક્યાંથી પામી શકીએ ? આપના ગુણની પરીક્ષા ક્યાંથી પડે ? એવી તમારી જિજ્ઞાસા બતાવજો કે અમને કોઈ પ્રકારે આપનાથી બોધ પ્રાપ્ત થાય અને અમને માર્ગની પ્રાપ્તિ થાય તો તેમાં તે જ્ઞાનાવતાર રાજી જ છે. અમે તેમના શિષ્ય થવાની ઇચ્છા રાખી હતી. તથાપિ તેમણે જણાવ્યું હતું કે પ્રગટ માર્ગ કહેવાની હાલ અમને ઇશ્વરાજ્ઞા નથી તો પછી તમે ગમે તે સત્સંગમાં જોગ્યતા કે અનુભવ પામો તેમાં અમને સંતોષ જ છે, આપના સંબંધમાં પણ તેમનો એવો જ અભિપ્રાય સમજશો કે અમે આપના શિષ્ય તરીકે પ્રવર્તીએ તોપણ તેમણે કહ્યું છે કે તમે મારા જ શિષ્ય છો, આપના પ્રત્યે તેમણે પરમાર્થયુક્ત પ્રેમભાવ અમને બતાવ્યો હતો. જો કે તેમને કોઈથી ભિન્નભાવ નથી. તથાપિ આપ પ્રત્યે સ્નેહભાવ કોઈ પૂર્વના કારણથી બતાવ્યો જણાય છે. મુક્તાત્મા હોવાથી વાસ્તવિક રીતે તેમને નામ, ઠામ, ગામ કાંઈ જ નથી; તથાપિ વ્યવહારે તેમ છે. છતાં તે અમને અપ્રગટ રાખવા આજ્ઞા કરી છે. આપનાથી તેઓ અપ્રગટપણે વર્તે છે. તથાપિ આપ તેમની પાસે પ્રગટ છો. અર્થાત્ આપને પણ હાલ સુધી પ્રગટ સમાગમ, નામ, ઠામ કંઈ તેમણે પ્રેર્યું નથી. ઇશ્વરેચ્છા હશે તો આપને થોડા વખતમાં તેમનો સમાગમ થશે એમ અમે ધારીએ છીએ. એ પ્રમાણે પ્રસંગાનુસાર વાતચીત કરવી. કોઈ પણ પ્રકારે નામ, ઠામ, ગામ પ્રગટ ન જ કરવાં. અને ઉપર જણાવી છે તે વાત તમારે હૃદયને વિષે સમજવાની છે. તે પરથી તે પસંગે જે યોગ્ય લાગે તે વાત કરવી. તેનો ભાવાર્થ ન જવો જોઈએ. ‘જ્ઞાનાવતાર’ સંબંધી તેમને જેમ જેમ ઇચ્છા જાગે તેમ વાતચીત કરવી. તેઓ ‘જ્ઞાનાવતાર’ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર નો સમાગમ ઇચ્છે તેવા પ્રકારથી વાતચીત કરવી. જ્ઞાનાવતારની પ્રશંસા કરતાં તેમનો અવિનય ન થઈ જાય તે ધ્યાન રાખજો. તેમ ‘જ્ઞાનાવતાર’ની અનન્ય ભક્તિ પણ લક્ષમાં રાખજો. મન મળ્યાનો જોગ લાગે ત્યારે જણાવજો કે તેમના શિષ્ય એવા જે અમે આપના શિષ્ય જ છીએ. અમને કોઈ રીતે માર્ગપ્રાપ્તિ થાય તેમ કહો. એ વગેરે વાતચીત કરજો. તેમ અમે કયાં શાસ્ત્રો વાંચીએ ? શું શ્રદ્ધા રાખીએ ? કેમ પ્રવર્તીએ ? તે યોગ્ય લાગે તો જણાવો. ભિન્નભાવ કૃપા કરીને અમારા પ્રત્યે આપનો ન હો. તેમનો સિદ્ધાંત ભાગ પૂછજો. એ વગેરે જાણી લેવાનો પ્રસંગ બને તોપણ તેમને જણાવજો કે અમે જે જ્ઞાનાવતાર પુરુષ જણાવ્યા છે તેઓ અને આપ અમારે મન એક જ છો. કારણ કે એવી બુદ્ધિ કરવા તે જ્ઞાનાવતારની અમને આજ્ઞા છે. માત્ર હાલ તેમને અપ્રગટ રહેવાની ઇચ્છા હોવાથી તેમની ઇચ્છાને અનુસર્યા છીએ. વિશેષ શું લખીએ ? હરીચ્છા જે હશે તે સુખદાયક જ હશે. એકાદ દિવસ રોકાજો. વધારે નહીં. ફરીથી મળજો. મળવાની હા જણાવજો, હરીચ્છા સુખદાયક છે. જ્ઞાનાવતાર સંબંધી પ્રથમ તેઓ વાત ઉચ્ચારે તો આ પત્રમાં જણાવેલી વાત વિશેષે કરી દઢ કરજો. ભાવાર્થ ધ્યાનમાં રાખજો. એને અનુસરી ગમે તે પ્રસંગે આમાંની તેમની પાસે વાત કરવા તમને છૂટ છે. જેમ જ્ઞાનાવતારમાં અધિક પ્રેમ તેમને આવે તેમ કરજો, હરી સુખદાયક છે. ૧૬૮ મુંબઈ, કાર્તિક સુદ ૧૩, સોમ, ૧૯૪૭ એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાય કૃષ્ણનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારનો સંગ રે. ܀܀܀܀܀ હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખ રે; મુક્તાનંદનો નાથ વિહારી રે, ઓધા જીવનદોરી અમારી રે. ܀܀܀ આપનું કૃપાપત્ર ગઈ કાલે મળ્યું. પરમાનંદ ને પરમોપકાર થયો. અગિયારમેથી લથડેલો ઓછામાં ઓછા ત્રણ અને ઘણામાં ઘણા પંદર ભવ કરે, એમ અનુભવ થાય છે. અગિયારમું એવું છે કે ત્યાં પ્રકૃતિઓ ઉપશમ ભાવમાં હોવાથી મન, વચન, કાયાના યોગ પ્રબળ શુભ ભાવમાં વર્તે છે, એથી શાતાનો બંધ થાય છે, અને એ શાતા ઘણું કરીને પાંચ અનુત્તર વિમાનની જ હોય છે. આજ્ઞાંકિત મુંબઈ, કાર્તિક સુદિ ૧૩, સોમ, ૧૯૪૭ ૧૬૯ ગઈ કાલે ૧ પત્ર તમારું મળ્યું. પ્રસંગે કંઈ પ્રશ્ન આવ્યું અધિક લખવાનું બની શકે. ચિતા ત્રિભોવનદાસની જિજ્ઞાસા પ્રસંગોપાત્ત સમજી શકાઈ તો છે જ, તથાપિ જિજ્ઞાસા પ્રત્યે પુરુષાર્થ કરવાનું જણાવેલું નથી, તે આ વેળા જણાવું છું. Page #321 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૪૯ ૧૭૦ મુંબઈ, કારતક સુદ ૧૪, ૧૯૪૭ પરમ પૂજ્યશ્રી, આજે આપનું પત્ર ૧ ભૂધર આપી ગયા. એ પત્રનો ઉત્તર લખતાં પહેલાં કઈક પ્રેમભક્તિ સમેત લખવા ઇચ્છું છું. આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે. અને તે પામવાનો હેતુ પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃતસાગરનું અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાધ કરે નહીં; અવલોકનસુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં; 'હિ તુંહિ વિના બીજી રટણા રહે નહીં; માયિક એક પણ ભયનો, મોહનો, સંકલ્પનો કે વિકલ્પનો અંશ રહે નહીં. એ એકવાર જો યથાયોગ્ય આવી જાય તો પછી ગમે તેમ પ્રવર્તાય, ગમે તેમ બોલાય, ગમે તેમ આહાર-વિહાર કરાય, તથાપિ તેને કોઈ પણ જાતની બાધા નથી. પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી. તેનું કરેલું સર્વ સવળું છે. આવી દશા પામવાથી પરમાર્થ માટે કરેલો પ્રયત્ન સફળ થાય છે. અને એવી દશા થયા વિના પ્રગટ માર્ગ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી એમ મને લાગે છે. માટે દૃઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામી પછી પ્રગટ માર્ગ કહેવો - પરમાર્થ પ્રકાશવો - ત્યાં સુધી નહીં. અને એ દશાને હવે કંઈ ઝાઝો વખત પણ નથી. પંદર અંશે તો પહોંચી જવાયું છે. નિર્વિકલ્પતા તો છે જ; પરંતુ નિવૃત્તિ નથી, નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય. ત્યાર પછી ત્યાગ જોઈએ, અને ત્યારપછી ત્યાગ કરાવવો જોઈએ. મહાન પુરુષોએ કેવી દશા પામી માર્ગ પ્રકાશ્યો છે. શું શું કરીને માર્ગ પ્રકાશ્યો છે, એ વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે; અને એ જ પ્રગટ માર્ગ કહેવા દેવાની ઇશ્વરી ઇચ્છાનું લક્ષણ જણાય છે. આટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું જ યોગ્ય છે. એક અક્ષરે એ વિષયે વાત કરવા ઇચ્છા થતી નથી. આપની ઇચ્છા જાળવવા ક્યારેક ક્યારેક પ્રવર્તન છે; અથવા ઘણા પરિચયમાં આવેલા યોગપુરુષની ઇચ્છા માટે કંઈક અક્ષર ઉચ્ચાર અથવા લેખ કરાય છે. બાકી સર્વ પ્રકારે ગુપ્તતા કરી છે. અજ્ઞાની થઈને વાસ કરવાની ઇચ્છા બાંધી રાખી છે. તે એવી કે અપૂર્વ કાળે જ્ઞાન પ્રકાશતાં બાધ ન આવે. કે આટલાં કારણથી દીપચંદજી મહારાજ કે બીજા માટે કંઈ લખતો નથી. ગુણઠાણાં ઇત્યાદિકનો ઉત્તર લખતો નથી. સૂત્રને અડતોય નથી, વ્યવહાર સાચવવા થોડાંએક પુસ્તકોનાં પાનાં ફેરવું છું. બાકી બધુંય પથ્થર પર પાણીના ચિત્ર જેવું કરી મૂક્યું છે. તન્મય આત્મયોગમાં પ્રવેશ છે. ત્યાં જ ઉલ્લાસ છે, ત્યાં જ યાચના છે, અને યોગ છે (મન, વચન અને કાયા) બહાર પૂર્વકર્મ ભોગવે છે. વેદોદયનો નાશ થતાં સુધી ગૃહવાસમાં રહેવું યોગ્ય લાગે છે. પરમેશ્વર ચાહીને વેદોદય રાખે છે. કારણ, પંચમ કાળમાં પરમાર્થની વર્ષાઋતુ થવા દેવાની તેની થોડી જ ઇચ્છા લાગે છે. તીર્થંકર જે સમજ્યા અને પામ્યા તે ..... આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઈ જ નથી. આ નિર્ણય ઘણાય વખત થયાં કરી રાખ્યો છે. જોકે તીર્થંકર થવા ઇચ્છા નથી; પરંતુ તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા છે, એટલી બધી ઉન્મત્તતા આવી ગઈ છે. તેને શમાવવાની શક્તિ પણ આવી ગઈ છે, પણ ચાહીને શમાવવાની ઇચ્છા રાખી નથી. આપને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું. અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ ૧. શ્રી સૌભાગભાઈ ઉપર આ પત્ર છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ http://www.ShrimadRajchandra.org અગ્રેસર થવું. થોડું લખ્યું ઘણું કરી જાણશો. શ્રીમદ્ રાજચંદ્ર ગુણઠાણાં એ સમજવા માટે કહેલાં છે. ઉપશમ અને ક્ષેપક એ બે જાતની શ્રેણી છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી; પકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે અગિયારમેથી જીવ પાછો વળે છે. ઉપશમશ્રેણી બે પ્રકારે છે. એક આજ્ઞારૂપ; એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવારૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પર્તિત થતો નથી. પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણાને લીધે પડે છે. આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે. કોઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે. ન નીકળે તો કંઈ બાધ નથી. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાણ્યું છે. દશપૂર્વધારી ઇત્યાદિકની આજ્ઞાનું આરાધન કરવાની મહાવીરદેવની શિક્ષા વિષે આપે જણાવ્યું તે ખરું છે. એણે તો ઘણુંય કહ્યું હતું; પણ રહ્યું છે થોડું અને પ્રકાશક પુરુષ ગૃહસ્થાવાસમાં છે. બાકીના ગુફામાં છે. કોઈ કોઈ જાણે છે પણ તેટલું યોગબળ નથી. કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. સૂત્ર અને તેનાં પડખાં બધાંય જણાયાં છે. એ જ વિનંતિ. સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ ઇ ખંભાત. વિત આ રાયચંદ ܀܀܀܀܀ ૧૭૧ મુંબઈ, કારતક સુદ ૧૪. બુધ, ૧૯૪૭ શ્રી મુનિનું આ સાથે પત્ર બીડ્યું છે. તે તેમને સંપ્રાપ્ત કરશો, નિરંતર એક જ શ્રેણી વર્તે છે. હરિકૃપા પૂર્ણ છે. ત્રિભોવને વર્ણવેલી એક પત્રની દશા સ્મરણમાં છે. ફરી ફરી એનો ઉત્તર મુનિના પત્રમાં જણાવ્યો છે તે જ આવે છે. પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરાવવા માટેનો છે, એમ જે દિવસ જણાય તે દિવસથી માર્ગનો ક્રમ વીસર્યા એમ સમજી લેજો. આ એક ભવિષ્ય કાળે સ્મરણ કરવાનું કથન છે. સત્ શ્રદ્ધા પામીને જે કોઈ તમને ધર્મ નિમિત્તે ઇચ્છે તેનો સંગ રાખો. સજિજ્ઞાસુ-માર્ગાનુસારી મતિ, ખંભાત. વિ રાયચંદના થ ૧૭૨ મોહમયી, કાર્તિક સુદિ ૧૪, બુધ, ૧૯૪૭ ગઈ કાલે પરમભક્તિને સૂચવનારું આપનું પત્ર મળ્યું. આહ્લાદની વિશેષતા થઈ. અનંત કાળથી પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય ? નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવી; સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું: સત્પુરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું; સત્પુરુષોનાં લક્ષણનું ચિંતન કરવું; સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું; ૧. સાથેનો પત્ર નં. ૧૭ર. Page #323 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૫૧ તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિતંવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહા માર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. અધિક શું લખવું ? આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે અને ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સૂઝ્યું, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશે મને તો એ જ સમ્મત છે. પ્રસંગોપાત્ત પત્ર લખવાનો લક્ષ રાખીશ. આપના પ્રસંગીઓમાં જ્ઞાનવાર્તા કરતા રહેશો. અને તેમને પરિણામે લાભ થાય એમ મળતા રહેશો. અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે. આપ તેની વિદ્યમાનતાએ પત્રનું અવલોકન કરશો. અને તેના તેમ જ ત્રિભોવન વગેરેના ઉપયોગ માટે જોઈએ તો પત્રની પૂર્તિ કરવા આપશો. મિતિ એ જ - એ જ વિજ્ઞાપન. જિજ્ઞાસુ ભાઈ, ૧૭૩ સર્વ કાળ એ જ કહેવા માટે જીવવા ઇચ્છનાર રાયચંદની વંદના. મુંબઈ, કારતક વદ ૩, શનિ, ૧૯૪૭ તમારું પ્રથમ એક પત્ર મળ્યું હતું, જેનો ઉત્તર અંબાલાલના પત્રથી લખ્યો હતો. તે તમને મળ્યો હશે. નહીં તો તેમની પાસેથી તે પત્ર મંગાવી લઈ અવલોકન કરશો. સમય મેળવીને કોઈ કોઈ અપૂર્વ સાધનનું કારણ થાય, તેવું પ્રશ્ન કરવાનું બને તો કરતા રહેશો. તમે જે જે જિજ્ઞાસુઓ છો, તે તે પ્રતિદિન અમુક વખતે, અમુક ઘડી સુધી ધર્મકથાર્થે મળવાનું રાખતા હો તો પરિણામે તે લાભનું કારણ થશે. ઇચ્છા થશે તો કોઈ વેળા નિત્ય નિયમ માટે જણાવીશ. હમણાં નિત્ય નિયમમાં સાથે મળીને એકાદ સારા ગ્રંથનું અવલોકન કરતા હો તો સારું. એ વિષે કંઈ પૂછશો તો અનુકૂળતા પ્રમાણે ઉત્તર આપીશ. અંબાલાલ આગળ લખેલા પત્રોનું પુસ્તક છે. તેમાંનો કેટલોક ભાગ ઉલ્લાસી સમયમાં અવલોકન કરવામાં મારા તરફથી કંઈ હવે તમને અસમ્મતિ નથી, માટે તેઓ પાસેથી સમય પરત્વે મંગાવી લઈ અવલોકન કરશો. દૃઢ વિશ્વાસથી માનજો કે આ-ને વ્યવહારનું બંધન હૃદયકાળમાં ન હોત તો તમને અને બીજા કેટલાક મનુષ્યોને અપૂર્વ હિતનો આપનાર થાત. પ્રવૃત્તિ છે તો તેને માટે કંઈ અસમતા નથી; પરંતુ નિવૃત્તિ હોત તો બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત. હજુ તેને વિલંબ હશે. પંચમકાળની પણ પ્રવૃત્તિ છે. આ ભવે મોક્ષે જાય એવાં મનુષ્યોનો સંભવ પણ ઓછો છે. ઇત્યાદિક કારણોથી એમ જ થયું હશે. તો તે માટે કંઈ ખેદ નથી. તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઇચ્છા થતાં જણાવું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મનો (એક અંબાલાલ સિવાય) કોઈ અંશ જણાવ્યો નથી; અને જે માર્ગ પામ્યા વિના કોઈ રીતે જીવનો છૂટકો થવો કોઈ કાળે સંભવિત નથી, તે માર્ગ જો તમારી યોગ્યતા હશે તો Page #324 -------------------------------------------------------------------------- ________________ ૫૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર આપવાની સમર્થતાવાળો પુરુષ બીજો તમારે શોધવો નહીં પડે. એમાં કોઈ રીતની પોતાની સ્તુતિ કરી નથી. આ આત્માને આવું લખવાનું યોગ્ય લાગતું નથી, છતાં લખ્યું છે. અંબાલાલનું હાલ પત્ર નથી. લખવા કહો. વિ રાયચંદના થ ܀܀܀܀܀ ૧૭૪ મુંબઈ, કાર્તિક વદ ૫, સોમ, ૧૯૪૭ સંતને શરણ જા. સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ, તમારું એક પત્ર મળ્યું, તમારા પિતાશ્રીનું ધર્મેચ્છક પત્ર મળ્યું. પ્રસંગે તેમને યોગ્ય ઉત્તર આપવાનું બનશે. તેવી ઇચ્છા કરીશ. સત્સંગ એ મોટામાં મોટું સાધન છે. સત્પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. આ બે વિષયનું શાસ્ત્ર ઇત્યાદિકથી તેમને કથન કથતા રહેશો. સત્સંગની વૃદ્ધિ કરશો. સુજ્ઞ ભાઈ અંબાલાલ. ܀܀܀܀܀ ૧૭૫ વિ0 રાયચંદના ય૦ મુંબઈ, કારતક વદ ૮, ગુરુ, ૧૯૪૭ અત્ર આનંદવૃત્તિ છે. તમે બધાં સત્સંગની વૃદ્ધિ કરશો. છોટાલાલનું આજે પત્ર મળ્યું, તમારા બધાનો જિજ્ઞાસુ ભાવ વધો એ નિરંતરની ઇચ્છા છે. પરમ સમાધિ છે. વિશ્વ રાયચંદના થત ૧૭૬ મુંબઈ, કાર્તિક વદ ૯, શુક્ર, ૧૯૪૭ જીવન્મુક્ત સૌભાગ્યમૂર્તિ સૌભાગ્યભાઈ, મોરબી. મુનિ દીપચંદજી સંબંધી આપનું લખવું યથાર્થ છે. ભવસ્થિતિની પરિપક્વતા થયા વિના, દીનબંધુની કૃપા વિના, સંતના ચરણ સેવ્યા વિના ત્રણે કાળમાં માર્ગ મળવો દુર્લમ છે. જીવને સંસારપરિભ્રમણનાં જે જે કારણો છે, તેમાં મુખ્ય પોતે જે જ્ઞાન માટે શંકિત છીએ, તે જ્ઞાનનો ઉપદેશ કરવી, પ્રગટમાં તે માર્ગની રક્ષા કરવી, હૃદયમાં તે માટે ચળવિચળપણું છતાં પોતાના શ્રદ્ધાળુને એ માર્ગ યથાયોગ્ય જ છે એમ ઉપદેશવું, તે સર્વથી મોટું કારણ છે. આમ જ આપ તે મુનિના સંબંધમાં વિચારશો, તો લાગી શકશે. પોતે શંકામા ગળકાં ખાતો હોય, એવો જીવ નિઃશંક માર્ગ ખોધવાનો દંભ રાખી આખું જીવન ગાળે એ તેને માટે પરમ શોચનીય છે. મુનિના સંબંધમાં આ સ્થળે કંઈક કઠોર ભાષામાં લખ્યું છે એમ લાગે તોપણ તેવો હેતુ નથી જ. જેમ છે તેમ કરુણાર્દ્ર ચિત્તે લખ્યું છે. એમ જ બીજા અનંતા જીવ પૂર્વકાળે રખડ્યા છે, વર્તમાનકાળે રખડે છે, ભવિષ્યકાળે રખડશે, જે છૂટવા માટે જ જીવે છે તે બંધનમાં આવતો નથી આ વાક્ય નિઃશંક અનુભવનું છે. બંધનનો ત્યાગ કર્યો છુટાય છે, એમ સમજ્યા છતાં તે જ બંધનની વૃદ્ધિ કર્યા કરવી, તેમાં પોતાનું Page #325 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૫૩ મહત્ત્વ સ્થાપન કરવું, પૂજ્યતા પ્રતિપાદન કરવી, એ જીવને બહુ રખડાવનારું છે. આ સમજણ સમીપે આવેલા જીવને હોય છે, અને તેવા જીવો સમર્થ ચક્રવર્તી જેવી પદવીએ છતાં તેનો ત્યાગ કરી, કરપાત્રમાં ભિક્ષા માગીને જીવનાર સંતના ચરણને અનંત અનંત પ્રેમે પૂજે છે, અને જરૂર તે છૂટે છે. દીનબંધુની દૃષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં; બંધાવાના કામીને છોડવો નહીં. અહીં વિકલ્પી જીવને એવો વિકલ્પ ઊઠે કે જીવને બંધાવું ગમતું નથી, સર્વને છૂટવાની ઇચ્છા છે, તો પછી બંધાય છે કાં ? એ વિકલ્પની નિવૃત્તિ એટલી જ છે કે, એવો અનુભવ થયો છે કે, જેને છૂટવાની દૃઢ ઇચ્છા થાય છે, તેને બંધનનો વિકલ્પ મટે છે; અને એ આ વાર્તાનો સત્સાક્ષી છે. એક બાજુથી પરમાર્થમાર્ગ ત્વરાથી પ્રકાશવા ઇચ્છા છે, અને એક બાજુથી અલખ 'લે'માં સમાઈ જવું એમ રહે છે. અલખ 'લે'માં આત્માએ કરી સમાવેશ થયો છે, યોગે કરીને કરવો એ એક રટણ છે, પરમાર્થનો માર્ગ ઘણા મુમુક્ષુઓ પામે, અલખ સમાધિ પામે તો સારું અને તે માટે કેટલુંક મનન છે. દીનબંધુની ઇચ્છા પ્રમાણે થઈ રહેશે. અદ્ભુત દશા નિરંતર રહ્યા કરે છે, અબધુ થયા છીએ; અબધુ કરવા માટે ઘણા જીવો પ્રત્યે દૃષ્ટિ છે. મહાવીર દેવે આ કાળને પંચમકાળ કહી દુષમ કહ્યો, વ્યાસે કળિયુગ કહ્યો; એમ ઘણા મહાપુરુષોએ આ કાળને કઠિન કહ્યો છે; એ વાત નિઃશંક સત્ય છે. કારણ, ભક્તિ અને સત્સંગ એ વિદેશ ગયાં છે, અર્થાત્ સંપ્રદાયોમાં રહ્યાં નથી અને એ મળ્યા વિના જીવનો છૂટકો નથી. આ કાળમાં મળવાં દુષમ થઈ પડ્યાં છે, માટે કાળ પણ દુષમ છે. તે વાત યથાયોગ્ય જ છે. દુષમને ઓછા કરવા આશિષ આપશો. ઘણુંય જણાવવાની ઇચ્છા થાય છે, પણ લખવાની કે બોલવાની ઝાઝી ઇચ્છા રહી નથી. ચેષ્ટા ઉપરથી સમજાય તેવું થયા જ કરો, એ ઇચ્છના નિશ્ચળ છે. વિત આજ્ઞાંકિત રાયચંદના દંડવત્ સુજ્ઞ ભાઈ શ્રી ત્રિભોવન, તમારું પત્ર ૧ મલ્યું. મનન કર્યું. ܀܀܀܀܀ ૧૭૭ મુંબઈ, કારતક વદ ૧૪, ગુરુ, ૧૯૪૭ અંતરની પરમાર્થવૃત્તિઓ થોડા કાળ સુધી પ્રગટ કરવા ઇચ્છા થતી નથી. ધર્મને ઇચ્છવાવાળાં પ્રાણીઓનાં પત્રપ્રશ્નાદિક તો અત્યારે બંધનરૂપ માન્યાં છે. કારણ જે ઇચ્છાઓ હમણાં પ્રગટ કરવા ઇચ્છા નથી, તેના અંશો (નહીં ચાલતાં) તે કારણથી પ્રગટ કરવા પડે છે. નિત્ય નિયમમાં તમને અને બધા ભાઈઓને હમણાં તો એટલું જ જણાવું છું કે જે જે વાટેથી અનંતકાળથી ગ્રહાયેલા આગ્રહનો, પોતાપણાનો, અને અસત્સંગનો નાશ થાય તે તે વાટે વૃત્તિ લાવવી; એ જ ચિંતન રાખવાથી, અને પરભવનો દૃઢ વિશ્વાસ રાખવાથી કેટલેક અંશે તેમાં જય પમાશે. ૧૭૮ વિ રાયચંદના થ મુંબઈ, કારતક વદ ૦)), શુક્ર, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ, અત્ર આનંદવૃત્તિ છે. તમારી અને બીજા ભાઈઓની આનંદવૃત્તિ ઇચ્છું છું. તમારા પિતાજીનાં બે પત્રો ધર્મ વિષયે મળ્યાં. એ વિષે શું ઉત્તર લખવો ? તેનો બહુ વિચાર રહે છે. હમણાં તો હું કોઈને સ્પષ્ટ ધર્મ આપવાને યોગ્ય નથી, અથવા તેમ કરવા મારી ઇચ્છા રહેતી નથી, ઇચ્છા રહેતી નથી એનું કારણ ઉદયમાં વર્તતાં કર્મો છે. તેઓની વૃત્તિ મારા તરફ વળવાનું કારણ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર તમે ઇત્યાદિ છો, એમ કલ્પના છે. અને હું પણ ઇચ્છું છું કે કોઈ પણ જિજ્ઞાસુ હો તે ધર્મ પામેલાથી ધર્મ પામો; તથાપિ વર્તમાન વર્ત છું તે કાળ એવો નથી. પ્રસંગોપાત્ત મારા કેટલાક પત્રો તેમને વંચાવતા રહેશો, અથવા તેમાં કહેલી વાતનો તમારાથી સમજાવાય તેટલો હેતુ સમજાવતા રહેશો. પ્રથમ મનુષ્યને યથાયોગ્ય જિજ્ઞાસુપણું આવવું જોઈએ છે. પૂર્વના આગ્રહો અને અસત્સંગ ટળવાં જોઈએ છે. એ માટે પ્રયત્ન કરશો. અને તેમને પ્રેરણા કરશો તો કોઈ પ્રસંગે જરૂર સંભાળ લેવાનું સ્મરણ કરીશ. નહીં તો નહીં. બીજા ભાઈઓને પણ જેની પાસેથી ધર્મ માગવો તે પુરુષ ધર્મ પામ્યા વિષેની પૂર્ણ ચોકસી કરવી, આ સંતની સમજવા જેવી વાત છે. વિ૦ રાયચંદના યથા૦ ૧૭૯ ઉપશમ ભાવ મુંબઈ. કારતક, ૧૯૪૭ સોળ ભાવનાઓથી ભૂષિત થયેલો છતાં પણ પોતે સર્વોત્કૃષ્ટ જ્યાં મનાયો છે ત્યાં બીજાની ઉત્કૃષ્ટતાને લીધે પોતાની ન્યૂનતા થતી હોય અને કંઈ મત્સરભાવ આવી ચાલ્યો જાય તો, તેને ઉપશમ ભાવ હતો, ક્ષાયક નહોતો, આ નિયમા છે. ૧૮૦ મુંબઈ, માગશર સુદ ૪, સોમ, ૧૯૪૭ પરમ પૂજ્ય શ્રી, ગઈ કાલના પત્રમાં સહજ વ્યવહારચિંતા જણાવી; તો તે માટે સર્વ પ્રકારે નિર્ભય રહેવું. રોમ રોમ ભક્તિ તો એ જ છે કે, એવી દશા આવ્યે અધિક પ્રસન્ન રહેવું. માત્ર બીજા જીવોને કચવાયાનું કારણ આત્મા થાય ત્યાં ચિંતા સહજ કરવી. દેઢજ્ઞાનની પ્રાપ્તિનું એ જ લક્ષણ છે. મુનિને સમજાવ્યાની માથાકૂટમાં આપ ન પડો તો સારું. જેને પરમેશ્વર ભટકવા દેવા ઇચ્છે છે. તેને નિષ્કારણ ભટકતા અટકાવવા એ ઇશ્વરી નિયમનનો ભંગ કર્યો નહીં ગણાય શા માટે ? રોમ રોમ ખુમારી ચઢશે, અમરવરમય જ આત્મદૃષ્ટિ થઈ જશે, એક હિ તુંહિ' મનન કરવાનો પણ અવકાશ નહીં રહે, ત્યારે આપને અમરવરના આનંદનો અનુભવ થશે. અત્ર એ જ દશા છે. રામ હૃદે વસ્યા છે, અનાદિનાં ખસ્યાં છે. સુરતિ ઇત્યાદિક હસ્યાં છે. આ પણ એક વાક્યની વેઠ કરી છે. હમણાં તો ભાગી જવાની વૃત્તિ છે. આ શબ્દનો અર્થ જુદો થાય છે. નીચે એક વાક્યને સહજ સ્યાદ્વાદ કર્યુ છે. “આ કાળમાં કોઈ મોક્ષે ન જ જાય." “ આ કાળમાં કોઈ આ ક્ષેત્રેથી મોક્ષે ન જ જાય.” 46 આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો આ ક્ષેત્રેથી મોક્ષે ન જાય.” “ આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો સર્વથા ન મુકાય." 46 આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો સર્વ કર્મથી સર્વથા ન મુકાય.” હવે એ ઉપર સહજ વિચાર કરીએ. પ્રથમ એક માણસ બોલ્યો કે આ કાળમાં કોઈ મોક્ષે ન જ જાય. જેવું એ વાક્ય નીકળ્યું કે શંકા થઈ. આ કાળમાં શું મહાવિદેહથી મોક્ષે ન જ જાય ? ત્યાંથી તો જાય, માટે ફરી વાક્ય બોલો. ત્યારે બીજી વાર કહ્યું; આ કાળમાં કોઈ આ ક્ષેત્રેથી મોક્ષે ૧. મુનિ દીપચંદજી. Page #327 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૫૫ ન જાય. ત્યારે પ્રશ્ન કર્યું કે જંબુ, સુધર્માસ્વામી ઇત્યાદિક કેમ ગયા ? એ પણ આ જ કાળ હતો, એટલે ફરી વળી સામો પુરુષ વિચારીને બોલ્યો આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો આ ક્ષેત્રેથી મોક્ષ ન જાય. ત્યારે પ્રશ્ન કર્યુ કે, કોઈનું મિથ્યાત્વ જતું હશે કે નહીં ? ઉત્તર આપ્યો, હા જાય. ત્યારે ફરી કહ્યું કે, જો મિથ્યાત્વ જાય તો મિથ્યાત્વ જવાથી મોક્ષ થયો કહેવાય કે નહીં ? ત્યારે તેણે હા કહી કે એમ તો થાય. ત્યારે કહ્યું: એમ નહીં પણ એમ હશે કે આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો સર્વ કર્મથી ન મુકાય. આમાં પણ ઘણા ભેદ છે; પરંતુ આટલા સુધી કદાપિ સાધારણ સ્યાદ્વાદ માનીએ તો એ જૈનનાં શાસ્ત્ર માટે ખુલાસો થયો ગણાય. વેદાંતાદિક તો આ કાળમાં સર્વથા સર્વ કર્મથી મુકાવા માટે જણાવે છે. માટે હજુ પણ આગળ જવાનું છે. ત્યાર પછી વાક્યસિદ્ધિ થાય. આમ વાક્ય બોલવાની અપેક્ષા રાખવી એ ખરું. પરંતુ જ્ઞાન ઊપજ્યા વિના એ અપેક્ષા સ્મૃત થાય એમ બનવું સંભવિત નથી. કાં તો સત્પુરુષની કૃપાથી સિદ્ધિ થાય. અત્યારે એ જ. થોડું લખ્યું ઘણું કરી જાણજો; ઉપર લખી માથાકૂટે લખવી પસંદ નથી. સાકરનું શ્રીફળ બધાએ વખાણી માગ્યું છે; પરંતુ અહીં તો અમૃતની સચોડી નાળિયેરી છે. ત્યાં આ ક્યાંથી પસંદ આવે ? નાપસંદ પણ કરાય નહીં. છેવટે આજે, કાલે અને બધેય વખતે આ જ કહેવું છે કે, આનો સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતાં શીખવું. આપને આ વાક્ય કેમ લાગે છે ? સુજ્ઞ ભાઈ છોટાલાલ. ܀܀܀܀܀ ૧૮૧ વિ૦ રાયચંદ મુંબઈ, માગશર સુદ ૯, શનિ, ૧૯૪૭ રહીશ. ભાઈ ત્રિભોવનનું અને તમારું પત્ર મળ્યું. તેમ જ ભાઈ અંબાલાલનું પત્ર મળ્યું. હમણાં તો તમારું લખેલું વાંચવાની ઇચ્છા રાખું છું. કોઈ પ્રસંગે પ્રવૃત્તિ (આત્માની) થશે તો હું પણ લખતો તમે જે વેળા સમતામાં હો, તે વેળા તમારી અંતરની ઊર્મિઓ લખશો, અહીં ત્રણે કાળ સરખા છે. બેઠેલા વ્યવહાર પ્રત્યે અસમતા નથી; અને ત્યાગવાની ઇચ્છા રાખી છે; પણ પૂર્વ પ્રકૃતિને ટાળ્યા વિના છૂટકો નથી, કાળની દુષમતા .........થી આ પ્રવૃત્તિમાર્ગ ઘણા જીવોને સતનું દર્શન કરતાં અટકાવે છે. તમને બધાને ભલામણ છે કે આ આત્મા સંબંધે બીજા પ્રત્યે કંઈ વાતચીત કરવી નહીં. ܀܀܀܀܀ ૧૮૨ વિ રાયચંદ મુંબઈ, માગશર સુદ ૧૩, બુધ, ૧૯૪૭ આપનું કૃપાપત્ર ગઈ કાલે મલ્યું. વાંચી પરમ સંતોષ પ્રાપ્ત થયો. આપ હૃદયના જે જે ઉદ્ગાર દર્શાવો છો; તે તે વાંચી આપની યોગ્યતા માટે પ્રસન્ન થવાય છે, પરમ પ્રસન્નતા થાય છે, અને ફરી ફરી સત્યુગનું સ્મરણ થાય છે. આપ પણ જાણો છો કે આ કાળમાં મનુષ્યોનાં મન માયિક સંપત્તિની ઇચ્છાવાળાં થઈ ગયાં છે. કોઈક વિરલ મનુષ્ય નિર્વાણમાર્ગની દૃઢ ઇચ્છાવાનું રહ્યું સંભવે છે. અથવા કોઈકને જ તે ઇચ્છા સત્પુરુષનાં ચરણસેવન વર્ડ પ્રાપ્ત થાય તેવું છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર મહાંધકારવાળા આ કાળમાં આપણો જન્મ એ કંઈક કારણ યુક્ત હશે જ, એ નિઃશંક છે; પણ શું કરવું, તે સંપૂર્ણ તો તે સુઝાડે ત્યારે બને તેવું છે. ܀܀܀ ૧૮૩ વિ રાયચંદ મુંબઈ, માગશર સુદ ૧૪, ૧૯૪૭ આનન્દમૂર્તિ સત્સ્વરૂપને અભેદભાવે ત્રણે કાળ નમસ્કાર કરું છું. પરમ જિજ્ઞાસાએ ભરેલું તમારું ધર્મપત્ર ગયા પરમ દિવસે મળ્યું. વાંચી સંતોષ થયો, જે જે ઇચ્છાઓ તેમાં જણાવી છે, તે કલ્યાણકારક જ છે; પરંતુ એ ઇચ્છાની સર્વ પ્રકારની સ્ફુરણા તો સાચા પુરુષના ચરણકમળની સેવામાં રહી છે. અને ઘણા પ્રકારે સત્સંગમાં રહી છે. આ નિશંક વાક્ય સર્વ અનંત જ્ઞાનીઓએ સમ્મત કરેલું આપને જણાવ્યું છે. પરિભ્રમણ કરતો જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યો નથી. જે પામ્યો છે, તે બધું પૂર્વાનુપૂર્વ છે. એ સઘળાની વાસનાનો ત્યાગ કરવાનો અભ્યાસ કરશો. દેઢ પ્રેમથી અને પરમોલ્લાસથી એ અભ્યાસ જયવંત થશે, અને તે કાળે કરીને મહાપુરુષના યોગે અપૂર્વની પ્રાપ્તિ કરાવશે. સર્વ પ્રકારની ક્રિયાનો, યોગનો, જપનો, તપનો, અને તે સિવાયના પ્રકારનો લક્ષ એવો રાખજો કે આત્માને છોડવા માટે સર્વે છે; બંધનને માટે નથી. જેથી બંધન થાય એ બધાં (ક્રિયાથી કરીને સઘળાં યોગાદિક પર્યંત) ત્યાગવા યોગ્ય છે. ܀܀܀܀܀ ૧૮૪ મિથ્યાનામધારીના યથા મુંબઈ, માગશર સુદ ૧૫, ૧૯૪૭ સત્સ્વરૂપને અભેદ ભક્તિએ નમસ્કાર તમારું પત્ર ગઈ કાલે મળ્યું. તમારાં પ્રશ્ન મળ્યાં. યોગ્ય વખતે ઉત્તર લખીશ. આધાર નિમત્તમાત્ર છું. તમે નિષ્ઠા સબળ કરવાનું પ્રયત્ન કરો એ ભલામણ છે. ૧૮૫ મુંબઈ, માગશર વદ ૭, શુક્ર, ૧૯૪૭ આજે હૃદય ભરાઈ આવ્યું છે. જેથી વિશેષ ઘણું કરીને આવતી કાલે લખીશ. હૃદય ભરાવાનું કારણ પણ વ્યાવહારિક નથી. સર્વ પ્રકારે નિશ્ચિત રહેવા વિનંતી છે. ૧૮૬ વિત આઇ રાયચંદ મુંબઈ, માગશર વદ ૧૦, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ અત્ર આનંદવૃત્તિ છે. જેમ માર્ગાનુસારી થવાય તેમ પ્રયત્ન કરવું એ ભલામણ છે. વિશેષ શું લખવું ? તે કંઈ સૂઝતું નથી. ܀܀܀܀܀ રાયચંદના યથાયોગ્ય Page #329 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૧૮૭ ૨૫૭ મુંબઈ, માગશર વદ ૦)), ૧૯૪૭ પ્રાપ્ત થયેલા સત્સ્વરૂપને અભેદભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું. મહાભાગ્ય, શાંતમૂર્તિ, જીવન્મુક્ત શ્રી સોભાગભાઈ, અત્ર આપની કૃપાથી આનંદ છે, આપને નિરંતર વર્તો એ આશિષ છે. છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ સમજાયા વિના રહ્યો નથી; પરંતુ યોગ(મન, વચન, કાયા)થી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે; અને એમ થયે એ દેશ અનુભવાશે, અર્થાત્ તેમાં જ રહેવાશે; પરિપૂર્ણ લોકાલોકજ્ઞાન ઉત્પન્ન થશે; અને એ ઉત્પન્ન કરવાની (તેમ) આકાંક્ષા રહી નથી, છતાં ઉત્પન્ન કેમ થશે ? એ વળી આશ્ચર્યકારક છે ! પરિપૂર્ણ સ્વરૂપજ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે; અને એ સમાધિમાંથી નીકળી લોકાલોકદર્શન પ્રત્યે જવું કેમ બનશે ? એ પણ એક મને નહીં પણ પત્ર લખનારને વિકલ્પ થાય છે ! કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પુરુષો થઈ ગયા છે; તે મહાત્માઓની જનમંડળને અપિશ્વાન હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે; જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો, એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે ! એઓ સર્વ કંઈ છેવટના જ્ઞાનને પ્રાપ્ત થયા નહોતા; પરંતુ તે મળવું તેમને બહુ સમીપમાં હતું. એવા ઘણા પુરુષોનાં પદ વગેરે અહીં જોયાં. એવા પુરુષો પ્રત્યે રોમાંચ બહુ ઉલ્લસે છે; અને જાણે નિરંતર તેવાની ચરણસેવા જ કરીએ, એ એક આકાંક્ષા રહે છે. જ્ઞાની કરતાં એવા મુમુક્ષુ પર અતિશય ઉલ્લાસ આવે છે, તેનું કારણ એ જ કે તેઓ જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે; અને એ જ એમનું દાસત્વ અમારું તેમના પ્રત્યે દાસત્વ થાય છે, તેનું કારણ છે. ભોજો ભગત, નિરાંત કોળી ઇત્યાદિક પુરુષો યોગી (પરમ યોગ્યતાવાળા) હતા. નિરંજનપદને બૂઝનારા નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે. એ વિચારતાં અકળગતિ પર ગંભીર, સમાધિયુક્ત હાસ્ય આવે છે ! હવે અમે અમારી દશા કોઈ પણ પ્રકારે કહી શકવાના નથી; તો લખી ક્યાંથી શકીશું ? આપનાં દર્શન થયે જે કંઈ વાણી કહી શકશે તે કહેશે, બાકી નિરુપાયતા છે. (કંઈ) મુક્તિયે નથી જોઈતી, અને જૈનનું કેવળજ્ઞાનેય જે પુરુષને નથી જોઈતું, તે પુરુષને પરમેશ્વર હવે કયું પદ આપશે ? એ કંઈ આપના વિચારમાં આવે છે ? આવે તો આશ્ચર્ય પામજો; નહીં તો અહીંથી તો કોઈ રીતે કંઈયે બહાર કાઢી શકાય તેમ બને તેવું લાગતું નથી. આપ જે કંઈ વ્યવહાર ધર્મપ્રશ્નો બીડો છો તે ઉપર લક્ષ અપાતું નથી. તેના અક્ષર પણ પૂરા વાંચવા લક્ષ જતું નથી, તો પછી તેનો ઉત્તર ન લખી શકાયો હોય તો આપ શા માટે રાહ જુઓ છો ? અર્થાત્ તે હવે ક્યારે બનશે ? તે કંઈ કલ્પી શકાતું નથી. વારંવાર જણાવો છો, આતુરતા દર્શન માટે બહુ છે; પરંતુ પંચમકાળ મહાવીરદેવે કહ્યો છે, કળિયુગ વ્યાસભગવાને કહ્યો છે; તે ક્યાંથી સાથે રહેવા દે ? અને દે તો આપને ઉપાધિયુક્ત શા માટે ન રાખે ? આ ભૂમિકા ઉપાધિની શોભાનું સંગ્રહસ્થાન છે. ખીમજી વગેરેને એક વાર આપનો સત્સંગ થાય તો જ્યાં એકલક્ષ કરવો જોઈએ છે ત્યાં થાય, નહીં તો થવો દુર્લભ છે. કારણ કે અમારી હાલ બાહ્ય વૃત્તિ ઓછી છે. કહેવારૂપ હું તેને નમસ્કાર હો. સર્વ પ્રકારે સમાધિ છે. ૧૮૮ મુંબઈ, પોષ સુદ ૨, સોમ, ૧૯૪૭ Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૧૮૯ મુંબઈ, પોષ સુદ ૫, ગુરુ, ૧૯૪૭ અલખનામ ધુનિ લગી ગગનમેં, મગન ભયા મન મેરા જી, આસન મારી સુરત દેઢ ધારી, દિયા અગમ ઘર ડેરા જી. દરશ્યા અલખ દેદારા જી. ૧૯૦ મુંબઈ, પોષ સુદ ૯, ૧૯૪૭ ચિ ત્રિભોવનનું લખેલું પત્ર ગઈ કાલે મળ્યું. તમને અમારાં એવાં વ્યાવહારિક કાર્ય - કથનથી પણ વિકલ્પ ન થયો એ માટે સંતોષ થયો છે. તમારે પણ સંતોષ જ રાખવો. પૂર્વાપર અસમાધિરૂપ થાય તે ન કરવાની શિક્ષા પ્રથમ પણ આપી છે. અને અત્યારે પણ એ શિક્ષા વિશેષ સ્મરણમાં લેવી યોગ્ય છે. કારણ એમ રહેવાથી ઉત્તરકાળે ધર્મપ્રાપ્તિ સુલભ થાય, જેમ તમને અસમાધિ પૂર્વાપર પ્રાપ્ત ન થાય તેમ આજ્ઞા થશે. ચુનીલાલનો દ્વેષ ક્ષમા કરવા યોગ્ય છે. વખતોવખત કુંવરજીને પત્ર લખવા તે લખે છે માટે લખશો. ૧૯૧ વિશ્વ રાયચંદના થતુ મુંબઈ, પોષ સુદ ૧૦, સોમ, ૧૯૪૭ મહાભાગ્ય જીવન્મુક્ત, આપનું કૃપાપનું આજે ૧ આવ્યું. તે વાંચી પરમ સંતોષ થયો. પ્રશ્નવ્યાકરણમાં સત્યનું માહાત્મ્ય વાંચ્યું છે. મનન પણ કરેલું હતું. હાલમાં હરિજનની સંગતિના અભાવે કાળ દુર્લભ જાય છે. હરિજનની સંગતિમાં પણ તે પ્રત્યે ભક્તિ કરવી એ બહુ પ્રિય છે. આપ પરમાર્થ માટે જે પરમ આકાંક્ષા રાખો છો, તે ઈશ્વરેચ્છા હશે તો કોઈ અપૂર્વ વાટેથી પાર પડશે. જેઓને ભ્રાંતિથી કરી પરમાર્થનો લક્ષ મળવો દુર્લભ થયો છે એવા ભારતક્ષેત્રવાસી મનુષ્ય પ્રત્યે તે પરમકૃપાળુ પરમકૃપા કરશે; પરંતુ હમણાં થોડો કાળ તેની ઇચ્છા હોય તેવું જણાતું નથી. આયુષ્યમાન ભાઈ, આજે તમારું પત્ર ૧ મળ્યું. ܀܀܀ ૧૯૨ મુંબઈ, પોષ સુદ ૧૪, શુક્ર, ૧૯૪૭ તમને કોઈ પણ પ્રકારે પૂર્વાપર ધર્મપ્રાપ્તિ અસુલભ થાય એમ કરીને કંઈ પણ ન કરવા આજ્ઞા હતી; તેમ જ છેવટના પત્તામાં જણાવ્યું હતું કે હાલ એ વિષે કશી તજવીજ કરશો નહીં. જો જરૂર પડશે તો જેમ તમને પૂર્વાપર અસમાધિ નહીં થાય તેમ તે સંબંધી કરવા લખીશ. આ વાક્ય યથાયોગ્ય સમજાયું હશે. તથાપિ કંઈ ભક્તિદશાનુયોગે એમ કર્યું જણાય છે. કદાપિ તમે એટલું પણ ન કર્યું હોત તો અત્ર આનંદ જ હતો. પ્રાયે એવા પ્રસંગમાં પણ બીજા પ્રાણીને દુભાવવાનું ન થતું હોય તો આનંદ જ રહે છે. એ વૃત્તિ મોક્ષાભિલાષીને તો બહુ ઉપયોગી છે, આત્મસાધનરૂપ છે. સન્ સપે કહેવાની પરમ જિજ્ઞાસા જેની નિરંતર હતી એવા મહાભાગ્ય કબીરનું એક પદ એ વિષે સ્મરણ કરવા જેવું છે. અહીં એક તેની માથેની ટૂંક લખી છેઃ “કરના ફકીરી ક્યા દિલગીરી, સદા મગન મન રહેના જી.'' એ વૃત્તિ મુમુક્ષુઓને અધિકાધિક વર્ધમાન કરવા જેવી છે. પરમાર્થચિંતા હોય એ વિષય જુદો છે; વ્યવહારચિંતાનું વૈદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૫૯ તમે આ વેળા જે કંઈ મારા પ્રત્યે કર્યું છે, તે એક જુદો જ વિષય છે; તથાપિ વિજ્ઞાપન છે કે કોઈ પણ પ્રકારે તમને અસમાધિરૂપ જેવું જણાય ત્યારે એ વિષય પરત્વે અત્ર લખી વાળવું, એટલે યોગ્ય વ્યવસ્થા કરવાનો બનતો પ્રયાસ થશે. હવે એ વિષયને એટલેથી અહીં મૂકી દઉં છું. અમારી વૃત્તિ જે કરવા ઇચ્છે છે, તે નિષ્કારણ પરમાર્થ છે. એ વિષે વારંવાર જાણી શક્યા છો; તથાપિ કંઈ સમવાય કારણની ન્યૂનતાને લીધે હાલ તો તેમ કંઈ અધિક કરી શકાતું નથી. માટે ભલામણ છે કે અમે હાલ કંઈ પરમાર્થજ્ઞાની છીએ અથવા સમર્થ છીએ એવું કથન કીર્તિત કરશો નહીં કારણ કે એ અમને વર્તમાનમાં પ્રતિકૂળ જેવું છે. તમે જેઓ સમજ્યા છો, તેઓ માર્ગને સાધ્ય કરવા નિરંતર સત્પુરુષનાં ચરિત્રનું મનન રાખજો. તે વિષય પ્રસંગે અમને પૂછજો. સાસ્ત્રને અને સત્કથાને તેમ જ સવ્રતને સેવજો. સુજ્ઞ ભાઈ, ૧૯૩ વિ નિમિત્તમાત્ર મુંબઈ, પોષ વદિ ર, સોમ, ૧૯૪૭ અમને પ્રત્યેક મુમુક્ષુઓનું દાસત્વ પ્રિય છે. જેથી તેઓએ જે જે વિજ્ઞાપન કર્યું તે અમે વાંચ્યું છે. યથાયોગ્ય અવસર પ્રાપ્ત થયે એ વિષે ઉત્તર લખી શકાય તેવું છે; તેમ જ હમણાં આશ્રમ (સ્થિતિમાં પ્રવર્તે છે તે સ્થિતિ) મુકી દેવાનું કંઈ અવશ્ય નથી; અમારા સમાગમનું અવશ્ય જણાવ્યું તે ખચીત હિતસ્ત્રી છે. તથાપિ અત્યારે એ દશાનો યોગ આવે તેમ નથી. નિરંતર અત્ર આનંદ છે. ત્યાં ધર્મયોગની વૃદ્ધિ કરવા સર્વને વિનંતી છે. વિત રાવ ૧૯૪ જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ ? એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો. મુંબઈ, પોષ, ૧૯૪૭ હાલ વિશેષ લખી શકવાની કે જણાવવાની દશા નથી, તોપણ એકમાત્ર તમારી મનોવૃત્તિ કિંચિત્ દુભાતી અટકે એ માટે જે કંઈ અવસરે યોગ્ય લાગ્યું તે લખ્યું છે. અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. સત્સ્વરૂપને અભેદભાવે અને અનન્ય ભક્તિએ નમોનમઃ ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક્પ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી. વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ઢળવા માટે) જીવે એ માર્ગનો વિચાર કરવો; દેઢ મોક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે Page #332 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૨૦૦ શ્રીમદ્ રાજચંદ્ર છે, એક નિઃશંક માનજો. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જોકે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે; તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. 'સૂયગડાંગસૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે. હે આયુષ્યમનો ! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું ? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા ડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે. સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છેઃ- ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે. आणास धम्मो आणाए तवो । આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર) સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા (લોકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પવિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. અને એ વિચારતાં અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજો. અને એ માર્ગે જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ રાખજો. બાકી બીજાં બધાં સાધન પછી કરવાં યોગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ વિચારતાં લાગશે નહીં. વિકલ્પથી) લાગે તો જણાવશો કે જે કંઈ યોગ્ય હોય તે જણાવાય. ૧૯૫ સત્સ્વરૂપને અભેદરૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર મુંબઈ, પોષ, ૧૯૪૭ માર્ગની ઇચ્છા જેને ઉત્પન્ન થઈ છે, તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે. 'અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી ? અને તે શું કરવાથી થાય ?" આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે; અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દૃઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી; પૂર્વે થયું નથી; અને ભવિષ્યકાળે પણ નહીં થશે. અમે તો એમ જાણ્યું છે. માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું ? તે જણાય છે. ૧. પ્રથમ શ્રુતસ્કંધ દ્વિતીય અધ્યયન ગાથા ૩૧-૩૨ ૨. જુઓ આંક ૮૬ Page #333 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org મુ-પણે રહેવું પડે છે એવા જિજ્ઞાસુ, વર્ષ ૨૪ મું ૧૯૬ ૨૦૧ મુંબઈ, માહ સુદ ૭, રવિ, ૧૯૪૭ જીવને બે મોટાં બંધન છેઃ એક સ્વચ્છંદ અને બીજું પ્રતિબંધ. સ્વચ્છંદ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ; અને પ્રતિબંધ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તો બંધનનો નાશ થતો નથી. સ્વચ્છંદ જેનો છેદાયો છે તેને જે પ્રતિબંધ છે, તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે. આટલી શિક્ષા સ્મરણ કરવારૂપ છે. વ્યાખ્યાન કરવું પડે તો કરવું; પણ આ કર્તવ્યની હજુ મારી યોગ્યતા નથી અને આ મને પ્રતિબંધ છે, એમ સમજતાં જતાં ઉદાસીન ભાવે કરવું. ન કરવા માટે જેટલા સામાને રુચિકર અને યોગ્ય પ્રયત્ન થાય તેટલા કરવા, અને તેમ છતાંય જ્યારે કરવું પડે તો ઉપર પ્રમાણે ઉદાસીન ભાવ સમજીને કરવું. ૧૯૭ આપનું આનંદરૂપ પત્ર મળ્યું. તેવા પત્રનાં દર્શનની તૃષા વધારે છે. મુંબઈ, માહ સુદ ૯, મંગળ, ૧૯૪૭ જ્ઞાનના 'પરોક્ષ-અપરોક્ષ' વિષે પત્રથી લખી શકાય તેમ નથી; પણ સુધાની ધારા પછીનાં કેટલાંક દર્શન થયાં છે, અને જો અસંગતાની સાથે આપનો સત્સંગ હોય તો છેવટનું પરિપૂર્ણ પ્રકાશે તેમ છે; કારણ કે તે ઘણું કરીને સર્વ પ્રકારે જાણ્યું છે. અને તે જ વાટ તેનાં દર્શનની છે; આ ઉપાધિયોગમાં એ દર્શન ભગવત્ થવા દેશે નહીં, એમ તે મને પ્રેરે છે; માટે એકાંતવાસીપણે જ્યારે થવાશે ત્યારે ચાહીને ભગવતે રાખેલો પડદો એક થોડા પ્રયત્નમાં ટળી જશે. આટલા ખુલાસા સિવાય બીજો પત્ર વાટે ન કરી શકાય. હાલમાં આપના સમાગમ વિના આનંદનો રોધ છે. વિ આજ્ઞાંકિત ૧૯૮ સને અભેદભાવે નમોનમઃ મુંબઈ, માહ સુદ ૧૧, ગુરુ, ૧૯૪૭ પત્ર આજે મળ્યું. અત્ર આનંદ છે (વૃત્તિરૂપ). કેવા પ્રકારથી હમણાં કાળક્ષેપ થાય છે તે લખશો. બીજી બધી પ્રવૃત્તિ કરતાં જીવને યોગ્યપણું પ્રાપ્ત થાય તેવી વિચારણા કરવી યોગ્ય છે; અને તેનું મુખ્ય સાધન સર્વ પ્રકારના કામભોગથી વૈરાગ્યસમેત સત્સંગ છે. સત્સંગ(સમવયી પુરુષોનો, સમગુણી પુરુષોનો યોગમાં, સતનો જેને સાક્ષાત્કાર છે એવા પુરુષનાં વચનોનું પરિચર્યન કરવું કે જેમાંથી કાળે કરીને સતની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સત્ન પ્રાપ્ત કરી શકતો નથી. સજીવનમૂર્તિ પ્રાપ્ત થયે જ સત્તુ પ્રાપ્ત થાય છે. સત્ સમજાય છે, સત્તનો માર્ગ મળે છે, સત્ પર લક્ષ આવે છે. સજીવનમૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે; આ અમારું હૃદય છે. આ કાળ સુલભબોધીપણું પ્રાપ્ત થવામાં વિઘ્નભૂત છે. કંઈક (બીજા કાળ કરતાં બહુ) હજુ તેનું વિષમપણું ઓછું છે; તેવા સમયમાં વક્રપણું, જડપણું જેનાથી પ્રાપ્ત થાય છે એવા માયિક વ્યવહારમાં ઉદાસીન થવું શ્રેયસ્કર છે . . . સતનો માર્ગ કોઈ સ્થળે દેખાતો નથી. તમને બધાને હમણાં જે કંઈ જૈનનાં પુસ્તકો વાંચવાનો પરિચય રહેતો હોય, તેમાંથી જગતનું ૧. મુનિ-મુનિશ્રી લલ્લુજી Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વિશેષ વર્ણન કર્યું હોય તેવો ભાગ વાંચવાનો લક્ષ ઓછો કરજો; અને જીવે શું નથી કર્યું ? ને હવે શું કરવું ? એ ભાગ વાંચવાનો, વિચારવાનો વિશેષ લક્ષ રાખજો. કોઈ પણ બીજાઓ, ધર્મક્રિયાને નામે જે તમારા સવાસીઓ (શ્રાવકાદિક) ક્રિયા કરતા હોય તેને નિષેધો નહીં. હાલ જેણે ઉપાધિરૂપ ઇચ્છા અંગીકાર કરી છે, તે પુરુષને કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં. માત્ર કોઈ દેઢ જિજ્ઞાસુ હોય તો તેનો લક્ષ માર્ગ ભણી વળે એવી થોડા શબ્દોમાં ધર્મકથા કરશો (તે પણ જો તે ઇચ્છા રાખતા હોય તો.. બાકી હાલ તો તમે સર્વ પોતપોતાના સફળપણા અર્થે મિથ્યા ધર્મવાસનાઓનો, વિષયાદિકની પ્રિયતાનો, પ્રતિબંધનો ત્યાગ કરતાં શીખજો. જે કંઈ પ્રિય કરવા જેવું છે, તે જીવે જાણ્યું નથી; અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી; આ અમારો નિશ્ચય છે. આ વાત તમે જે વાંચો તે સુજ્ઞ મગનલાલ અને છોટાલાલને કોઈ પણ પ્રકારે સંભળાવજો વંચાવજો. યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે. અસત્સંગ એ મોટું વિઘ્ન છે. ܀܀܀܀ ૧૯૯ મુંબઈ, માહ સુદ ૧૧, ગુરુ, ૧૯૪૭ ઉપાધિના યોગને લીધે શાસ્ત્રવાંચન જો ન થઈ શકતું હોય તો હમણાં તે રહેવા દેવું, પરંતુ ઉપાધિથી થોડો પણ નિત્ય પ્રતિ અવકાશ લઈ ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે. અને ઉપાધિમાં પણ નિવૃત્તિનો લક્ષ રાખવાનું સ્મરણ રાખજો. જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સંભવે ? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે; એવો નિશ્ચય કરવો જોઈએ. અને સફળપણા માટે જે જે સાધનોની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે. ધર્મને રૂપે મિથ્યા વાસનાઓથી જીવને બંધન થયું છે; એ મહા લક્ષ રાખી તેવી મિથ્યાવાસના કેમ ટળે એ માટે વિચાર કરવાનો પરિચય રાખશો. ૨૦૦ વચનાવલી મુંબઈ, માહ સુદ, ૧૯૪૭ ૧. જીવ પોતાને ભૂલી ગયો છે, અને તેથી સત્સુખનો તેને વિયોગ છે, એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે. ૨. પોતાને ભૂલી ગયારૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિઃશંક માનવું. ૩. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. ૪. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પોતાની ઇચ્છાએ પ્રવર્તતાં અનાદિ કાળથી રખડ્યો. ૫. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. ૬. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. Page #335 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૩ ૭. ૧જોકે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી, અને મનન તથા નિદિધ્યાસનાદિનો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. ૮. આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે. ૯. ઋષભદેવજીએ અહાણું પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. ૧૦. પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. ૧૧. અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. ૧૨. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. ૧૩. આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. ૧૪. એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. ઇતિ શિવમ્ ૨૦૧ મુંબઈ, માહ વદ ૩, ગુરુ, ૧૯૪૭ કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે, એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. અત્ર પરમાનંદ છે. અસંગવૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવું બહુ વિકટ છે. જેનો કોઈ પણ પ્રકારે યથાર્થ આનંદ કહી શકાતો નથી, એવું જે સસ્વરૂપ તે જેના હૃદયમાં પ્રકાશ્યું છે એવા મહાભાગ્ય જ્ઞાનીઓની અને આપની અમારા ઉપર કૃપા વર્તો. અમે તો તમારી ચરણરજ છીએ; અને ત્રણે કાળ એ જ પ્રેમની નિરંજનદેવ પ્રત્યે યાચના છે. આજના પ્રભાતથી નિરંજનદેવની કોઈ અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણા દિવસ થયાં ઇચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ(કૃષ્ણચંદ્ર)ને મહીની મટુકીમાં નાંખી વેચવા નીકળી હતી; એવી એક શ્રીમદ્ભાગવતમાં કથા છે; તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે; અમૃત પ્રવહે છે ત્યાં સસદળ કમળ છે, એ મહીની મટુકી છે, અને આદિપુરુષ તેમાં બિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે; તેની પ્રાપ્તિ સત્પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગોપીને થતાં તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે “કોઈ માધવ લ્યો, હાંરે કોઈ માધવ લ્યો” એમ કહે છે, અર્થાત્ તે વૃત્તિ કહે છે કે આદિપુરુષની અમને પ્રાપ્તિ થઈ, અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે: બીજું કશુંય પ્રાપ્ત કરવા યોગ્ય નથી; માટે તમે પ્રાપ્ત કરો. ઉલ્લાસમાં ફરી ફરી કહે છે કે તમે તે પુરાણપુરુષને પ્રાપ્ત કરો; અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઇચ્છો તો અમે તમને તે આદિપુરુષ આપી દઈએ; મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાં છીએ, ગ્રાહક દેખી આપી દઈએ છીએ, કોઈ ગ્રાહક થાઓ, અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાઓ, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસદળ કમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે; મહીનું નામમાત્ર છે; આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃતરૂપ વાસુદેવ ૧. પાઠાંતર- જોકે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી, આ અનાદિકાળનું ગુપ્ત તત્ત્વ સંતોના હૃદયમાં રહ્યું તે પાને ચઢાવ્યું છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ભગવાન જ મહી નીકળે છે. એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થૂળ કરીને વ્યાસજીએ અદ્ભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકજને પ્રાપ્ત કરાવવા માટે અક્ષરે અક્ષરે ભરપૂર છે; અને તે (અ)મને ઘણા કાળ થયા પહેલાં સમજાયું છે; આજે અતિ અતિ સ્મરણમાં છે; કારણ કે સાક્ષાત્ અનુભવપ્રાપ્તિ છે; અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે. એવી દશાથી જીવ ઉન્મત્ત પણ થઈ ગયા વિના રહેશે નહીં, અને વાસુદેવ હરિ ચાહીને કેટલોક વખત વળી અંતર્ધાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે; માટે અમે અસંગનાને ઇચ્છીએ છીએ; અને તમારો સહવાસ તે પણ અસંગતા જ છે, એથી પણ વિશેષ અમને પ્રિય છે. સત્સંગની અત્ર ખામી છે; અને વિકટ વાસમાં નિવાસ છે. હરિઇચ્છાએ ફર્યાફર્યાની વૃત્તિ છે. એટલે કંઈ ખેદ તો નથી; પણ ભેદનો પ્રકાશ કરી શકાતો નથી; એ ચિંતના નિરંતર રહ્યા કરે છે. ભૂધર એક આજે કાગળ આપી ગયા. તેમ જ આપનું પરભારું એક પત્તુ મળ્યું. મણિને મોકલેલી ·વચનાવલીમાં આપની પ્રસન્નતાથી અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ. સંતોનો અદ્ભુત માર્ગ એમાં પ્રકાશ્યો છે, જો મણિ - એક જ વૃત્તિએ વાક્યોને આરાધશે અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે, તો અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. માયાનો મોહ મણિ વિશેષ રાખે છે, કે જે માર્ગ મળવામાં મોટો પ્રતિબંધ ગણાય છે. માટે એવી વૃત્તિઓ હળવે હળવે ઓછી કરવા મણિને મારી વિનંતિ છે. આપને જે પૂર્ણપદોપદેશક કર્કો કે પદ મોકલવા ઇચ્છા છે, તે કેવા ઢાળમાં અથવા રાગમાં, તે માટે આપને યોગ્ય લાગે તે જણાવશો. ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દૃઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણ વારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. વિશેષ કંઈ લખ્યું જતું નથી. પરમાનંદ છે, પણ અસત્સંગ છે અર્થાત્ સત્સંગ નથી. વિશેષ આપની કૃપાદૃષ્ટિ એ જ. ૨૦૨ વિત આજ્ઞાંકિતના દંડવત્ મુંબઈ, માહ વદ ૩, ૧૯૪૭ સુજ્ઞ મહેતા ચત્રભુજ, જીવનું કલ્યાણ થાય તે માર્ગ આરાધવો ‘શ્રેયસ્કર’ છે, એમ વારંવાર કહ્યું છે છતાં અહીં એ વાતનું સ્મરણ કરાવું છું. મારાથી કંઈ પણ હમણાં લખવામાં આવ્યું નથી, તેનો ઉદ્દેશ એટલો જ કે સંસારી સંબંધ અનંત વાર થયો છે, અને જે મિથ્યા છે તે વાટે પ્રીતિ વધારવા ઇચ્છા નથી. પરમાર્થ વાટે વહાલપ ઉપજે એવો પ્રકાર ધર્મ છે. તેને આરાધજો. રામ ના ܀܀܀܀܀ ૨૦૩ ૐ સત્સ્વરૂપ વિ0 રાયચંદના ય મુંબઈ, માહ વદ ૪, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ, આજે એક તમારું પત્ર મળ્યું. તે પહેલાં ત્રણેક દિવસ પહેલાં એક પત્ર સવિગત મળ્યું હતું. તે માટે કંઈ અસંતોષ થયો નથી. વિકલ્પ કરશો નહીં. ૧. જુઓ આંક ર૦૦ ૨. મણિલાલ - તે શ્રી સૌભાગ્યભાઈના પુત્ર Page #337 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૬૫ જે સવિગત પત્ર તમે મારા પત્રના ઉત્તરમાં લખ્યું છે તે પત્ર તમે વિકલ્પપૂર્વક લખ્યું નથી. મારું તે લખેલું પત્ર ૧ મુનિ ઉપર મુખ્ય કરીને હતું. કારણ કે તેમની માગણી નિરંતર હતી. અત્ર પરમાનંદ છે. તમે અને બીજા ભાઈઓ સને આરાધવાનું પ્રયત્ન કરજો. અમારા યથાયોગ્ય માનજો. અને ભાઈ ત્રિભોવન વગેરેને કહેજો. ૨૦૪ વિત રાયચંદના થ મુંબઈ, માહ વદ છે, ભોમ, ૧૯૪૭ અત્ર પરમાનંદ વૃત્તિ છે. આપનું ભક્તિ-ભરિત પત્ર આજે પ્રાપ્ત થયું. આપને મારા પ્રત્યે પરમોલ્લાસ આવે છે; અને વારંવાર તે વિષે આપ પ્રસન્નતા પ્રગટ કરો છો; પણ હજી અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી; કારણ કે જેવી જોઈએ તેવી અસંગદશાથી વર્તાનું નથી; અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. પરમાર્થ માટે પરિપૂર્ણ ઇચ્છા છે; પણ ઈશ્વરેચ્છાની હજુ તેમાં સમ્મતિ થઈ નથી, ત્યાં સુધી મારા વિષે અંતરમાં સમજી રાખજો; અને ગમે તેવા મુમુક્ષુઓને પણ કંઈ નામપૂર્વક જણાવશો નહીં. હાલ એવી દશાએ રહેવું અમને વહાલું છે. ખંભાત આપે પત્તું લખી મારું માહાત્મ્ય પ્રગટ કર્યું પણ તેમ હાલ થવું જોઈતું નથી; તે બધા મુમુક્ષુ છે. સાચાને કેટલીક રીતે ઓળખે છે, તોપણ તે પ્રત્યે હાલ પ્રગટ થઈ પ્રતિબંધ કરવો મને યોગ્ય નથી લાગતો. આપ પ્રસંગોપાત્ત તેમને જ્ઞાનકથા લખશો, તો એક પ્રતિબંધ મને ઓછો થશે. અને એમ કરવાનું પરિણામ સારું છે. અમે તો આપના સમાગમને ઇચ્છીએ છીએ. ઘણી વાતો અંતરમાં ઘૂમે છે પણ લખી શકાતી નથી. ܀܀܀܀܀ ૨૦૫ तत्र को मोहः कः शोकः एकत्वमनुपश्यतः । મુંબઈ, માહ વદ ૧૧, શુક્ર, ૧૯૪૭ તેને મોઢું શો, અને તેને શોક શો ? કે જે સર્વત્ર એકત્વ(પરમાત્મસ્વરૂપ)ને જ જુએ છે. વાસ્વતિક સુખ જો જગતની દૃષ્ટિમાં આવ્યું હોત તો જ્ઞાનીપુરુષોએ નિયત કરેલું એવું મોક્ષસ્થાન ઊર્ધ્વ લોકમાં હોત નહીં; પણ આ જગત જ મોક્ષ હોત. જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે; આ વાત જો કે યથાર્થ છે; તોપણ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે એવું જગત, વિચારી પગ મૂકવા જેવું તેને પણ કંઈ લાગે છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ, કાં તમારા સંગને ઇચ્છીએ છીએ, એ યોગ્ય જ છે. ૨૦૬ મુંબઈ, માહ વદ ૧૩, રવિ, ૧૯૪૭ ઘટ પરિચય માટે આપે કંઈ જણાવ્યું નથી તે જણાવશો. તેમ જ મહાત્મા કબીરજીનાં બીજાં પુસ્તકો મળી શકે તો મોકલવા કૃપા કરશો. પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઇચ્છા છે. જ્યાં સુધી અસંગ થઈશું નહીં અને ત્યાર પછી તેની ઇચ્છા મળશે નહીં, ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ કહીશું નહીં, અને આવો સર્વ મહાત્માઓનો રિવાજ છે. અમે તો દીન માત્ર છીએ. ભાગવતવાળી વાત આત્મજ્ઞાનથી જાણેલી છે, **** ૧. જુઓ આંક ૧૯૮. Page #338 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૨૦૧ શ્રીમદ્ રાજચંદ્ર ૨૦૭ મુંબઈ, માહ વદ ૦)), ૧૯૪૭ કોઈ જાતની ક્રિયા જો કે ઉથાપવામાં નહીં આવતી હોય તોપણ તેઓને લાગે છે તેનું કંઈ કારણ હોવું જોઈએ; જે કારણ ટાળવું એ કલ્યાણરૂપ છે. પરિણામે “સ”ને પ્રાપ્ત કરાવનારી, પ્રારંભમાં ‘સત્'ની હેતુભૂત એવી તેમની રુચિને પ્રસન્નતા આપનારી વૈરાગ્યકથાનો પ્રસંગોપાત્ત તેમનાથી પરિચય કરવો; તો તેમના સમાગમથી પણ કલ્યાણ જ વૃદ્ધિ પામશે; અને પેલું કારણ પણ ટળશે. જેમાં પૃથ્યાદિકનો વિસ્તારથી વિચાર કર્યો છે એવાં વચનો કરતાં ‘વૈતાલીય’ અધ્યયન જેવાં વચનો વૈરાગ્યની વૃદ્ધિ કરે છે; અને બીજાં મતભેદવાળાં પ્રાણીને પણ તેમાં અરુચિ થતી નથી. જે સાધુઓ તમને અનુસરતા હોય, તેમને સમય પરત્વે જણાવતા રહેવું કે, ધર્મ તેનું નામ આપી શકાય કે જે ધર્મ થઈને પરિણમે; જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણમે; આપણે આ બધી ક્રિયા અને વાંચના ઇત્યાદિક કરીએ છીએ, તે મિથ્યા છે, એમ કહેવાનો મારો હેતુ તમે સમજો નહીં તો હું તમને કંઈ કહેવા ઇચ્છું છું, આમ જણાવી તેમને જણાવવું કે આ જે કંઈ આપણે કરીએ છીએ, તેમાં કોઈ એવી વાત રહી જાય છે કે જેથી "ધર્મ અને જ્ઞાન આપણને પોતાને રૂપે પરિણમતાં નથી, અને કષાય તેમ જ મિથ્યાત્વ(સંદેહનું મંદત્વ થતું નથી; માટે આપણે જીવના કલ્યાણનો ફરી ફરી વિચાર કરવો યોગ્ય છે; અને તે વિચાર્યે કંઈક આપણે ફળ પામ્યા વિના રહેશું નહીં. આપણે બધું જાણવાનું પ્રયત્ન કરીએ છીએ પણ આપણો ‘સંદેહ' કેમ જાય તે જાણવાનું પ્રયત્ન કરતા નથી. એ જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી ‘સંદેહ’ કેમ જાય ? અને સંદેહ હોય ત્યાં સુધી જ્ઞાન પણ ન હોય; માટે સંદેહ જવાનું પ્રયત્ન કરવું જોઈએ. એ સંદેહ એ છે કે આ જીવ ભવ્ય છે કે અભવ્ય ? મિથ્યાર્દષ્ટિ છે કે સમ્યદૃષ્ટિ ? સુલભબોધી છે કે દુર્લભબોધી ? તુચ્છસંસારી છે કે અધિકસંસારી ? આ આપણને જણાય તેવું પ્રયત્ન કરવું જોઈએ. આવી જાતની જ્ઞાનકથાનો તેમનાથી પ્રસંગ રાખવો યોગ્ય છે. પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે; પણ આ કાળમાં તેવી જોગ બનવો બહુ વિકટ છે; માટે જીવે એ વિકટતામાં રહી પાર પાડવામાં વિકટ પુરુષાર્થ કરવો યોગ્ય છે, અને તે એ કે “અનાદિ કાળથી જેટલું જાણ્યું છે, તેટલું બધુંય અજ્ઞાન જ છે; તેનું વિસ્મરણ કરવું.” “સત્' સત્ જ છે, સરળ છે, સુગમ છે; સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ ‘સત્'ને બનાવનાર ‘સત્’ જોઈએ. નય અનંતા છે, એકેકા પદાર્થમાં અનંત ગુણધર્મ છે; તેમાં અનંતા નય પરિણમે છે; તો એક અથવા બે ચાર નયપૂર્વક બોલી શકાય એવું ક્યાં છે ? માટે નયાદિકમાં સમતાવાન રહેવું; જ્ઞાનીઓની વાણી ‘નય’માં ઉદાસીન વર્તે છે, તે વાણીને નમસ્કાર હો ! વિશેષ કોઈ પ્રસંગે. ܀܀܀܀܀ ૨૦૮ મુંબઈ, માહ વદ ૦)), ૧૯૪૭ અનંતા નય છે; એકેક પદાર્થ અનંત ગુણથી, અને અનંત ધર્મથી યુક્ત છે; એકેક ગુણ અને એકેક ધર્મ પ્રત્યે અનંત નય પરિણમે છે; માટે એ વાટે પદાર્થનો નિર્ણય કરવા માગીએ તો થાય નહીં; એની વાટ કોઈ બીજી હોવી જોઈએ. ઘણું કરીને આ વાતને જ્ઞાનીપુરુષો જ જાણે છે; અને તેઓ તે નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે; જેથી કોઈ નયનું એકાંત ખંડન થતું નથી, અથવા કોઈ નયનું એકાંત મંડન થતું નથી. જેટલી જેની યોગ્યતા છે, તેટલી તે નયની સત્તા જ્ઞાનીપુરુષોને Page #339 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૩૭ સમ્મત હોય છે. માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવાં મનુષ્યો ‘નય'નો આગ્રહ કરે છે; અને તેથી વિષમ ફળની પ્રાપ્તિ હોય છે. કોઈ નય જ્યાં દુભાતો નથી એવાં જ્ઞાનીનાં વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઇચ્છા કરી હોય એવા પ્રાણીએ નયાદિકમાં ઉદાસીન રહેવાનો અભ્યાસ કરવો; કોઈ નયમાં આગ્રહ કરવો નહીં અને કોઈ પ્રાણીને એ વાટે દુભાવવું નહીં, અને એ આગ્રહ જેને મટ્યો છે, તે કોઈ વાટે પણ પ્રાણીને દુભાવવાની ઇચ્છા કરતો નથી. ܀܀܀܀܀ ૨૦૯ મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક ‘સત્’ને જ પ્રકાશ્યું છે. તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે. તે જ પ્રીત કરવા યોગ્ય છે, તે જ અનુભવરૂપ છે. અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. તે 'પરમસત્'ની જ અમો અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઇચ્છીએ છીએ. તે ‘પરમસત્’ને ‘પરમજ્ઞાન’ કહો, ગમે તો ‘પરમપ્રેમ’ કહો, અને ગમે તો ‘સત્-ચિત્-આનંદ સ્વરૂપ’ કહો, ગમે તો આત્મા કહો, ગમે તો ‘સર્વાત્મા’ કહો, ગમે તો એક કહો, ગમે તો અનેક કહો, ગમે તો એકરૂપ કહો, ગમે તો સર્વરૂપ કહો, પણ સત્ તે સત્ જ છે. અને તે જ એ બધા પ્રકારે કહેવા યોગ્ય છે, કહેવાય છે. સર્વ એ જ છે, અન્ય નહીં. એવું તે પરમતત્ત્વ, પુરુષોત્તમ, હરિ, સિદ્ધ, ઈશ્વર, નિરંજન, અલખ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર અને ભગવત આદિ અનંત નામોએ કહેવાયું છે. અમે જ્યારે પરમતત્ત્વ કહેવા ઇચ્છી તેવા કોઈ પણ શબ્દોમાં બોલીએ તો તે એ જ છે, બીજું નહીં. ૨૧૦ મુંબઈ, માહ વદ ૦)), ૧૯૪૭ સત્સ્વરૂપને અભેદભાવે નમોનમઃ અત્ર પરમાનંદ છે, સર્વત્ર પરમાનંદ દર્શિત છે. શું લખવું ? તે તો કંઈ સૂઝતું નથી; કારણ કે દશા જુદી વર્તે છે; તોપણ પ્રસંગે કોઈ સવૃત્તિ થાય તેવી વાંચના હશે તો મોકલીશ. અમારા ઉપર તમારી ગમે તેવી ભક્તિ હો, બાકી સર્વ જીવોના અને વિશેષે કરી ધર્મજીવના તો અમે ત્રણે કાળને માટે દાસ જ છીએ. સર્વેએ એટલું જ હાલ તો કરવાનું છે કે જૂનું મૂક્યા વિના તો છૂટકો જ નથી; અને એ મૂકવા યોગ્ય જ છે એમ દેઢ કરવું. માર્ગ સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે. ૧સાથેના પત્રો વાંચી તેમાં યોગ્ય લાગે તે ઉતારી લઈ મુનિને આપજો. તેમને મારા વતી સ્મૃતિ અને વંદન કરજો, અમે તો સર્વના દાસ છીએ. ત્રિભોવનને જરૂર બોલાવજો. ૨૧૧ મુંબઈ, માહ વદ ૦)), ૧૯૪૭ ‘સત્' એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે. ‘સત્’ જે કંઈ છે, તે ‘સત્’ જ છે; સરળ છે; સુગમ છે; અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ જેને ભ્રાંતિરૂપ આવરણતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય ? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય; તેમ જ ૧. જુઓ આંક ૨૧૧, ૨૧૨. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર આવરણ-તિમિર જેને છે એવાં પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના ‘સત્’ જણાતી નથી, અને ‘સત્’ની નજીક સંભવતી નથી. 'સત્' છે, તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જુદું) છે; કલ્પનાથી 'પર' (આū) છે; માટે જેની પ્રાપ્ત કરવાની દૃઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દૃઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી ‘સત્’ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચનો લખ્યાં છે, તે સર્વ મુમુક્ષુને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યક્ પ્રકારે વિચાર્યેથી પરમપદને આપે એવાં છે; એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષટ્કર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે; માટે ફરી ફરીને તેને સંભારજો; વિચારજો; સમજજો; સમજવા પ્રયત્ન કરજો; એને બાધ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો; એમાં જ વૃત્તિનો લય કરજો. એ તમને અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે; એમાં 'સત' જ કહ્યું છે; એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો.. ૨૧૨ સને નમોનમઃ મુંબઈ, માહ વદ, ૧૯૪૩ વાંકા-ઇચ્છાના અર્થ તરીકે 'કામ' શબ્દ વપરાય છે, તેમ જ પંચેન્દ્રિય વિષયના અર્થ તરીકે પણ વપરાય છે. ‘અનન્ય’ એટલે જેના જેવો બીજો નહીં, સર્વોત્કૃષ્ટ. અનન્ય ભક્તિભાવ એટલે જેના જેવો બીજો નહીં એવો ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ, મુમુક્ષુ વૈ યોગમાર્ગના સારા પરિચી છે, એમ જાણું છું. સવૃત્તિવાળા જોગ્ય જીવ છે. જે 'પદ'નો તમે સાક્ષાત્કાર પૂછ્યો, તે તેમને હજુ થયો નથી. પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચરવા વિષેનું તેમના મુખથી શ્રવણ કર્યું. તો તે વિષે હાલ તો કંઈ લખી શકાય તેમ નથી. જોકે તેમણે તમને મિથ્યા કહ્યું નથી, એટલું જણાવી શકું છું. જેના વચનબળ જીવ નિર્વાણમાર્ગને પામે છે, એવી સજીવનમૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણી વાર થઈ ગયો છે; પણ તેનું ઓળખાણ થયું નથી; જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત્ કર્યું પણ હશે; તથાપિ જીવને વિષે ગ્રહી રાખેલી સિદ્ધિયોગાદિ, રિદ્ધિયોગાદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દૃષ્ટિ મલિન હતી; દૃષ્ટિ જો મલિન હોય તો તેવી સતમૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી; અને જ્યારે ઓળખાણ પડે છે, ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહં આવે છે, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે, અર્થાત્ તેના વિયોગે તે ઉદાસીનભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે; બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બન્ને એને સમાન થઈ ગયાં હોય છે. આવી દશા જ્યારે આવે છે, ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે; પણ એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય દૃઢ છે તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. તમે બધાએ હાલ તો એક પ્રકારનું અમને બંધન કરવા માંડ્યું છે, તે માટે અમારે શું કરવું તે કાંઈ સૂઝતું નથી. ‘સજીવન મૂર્તિ’થી માર્ગ મળે એવો ઉપદેશ કરતાં પોતે પોતાને બંધન કર્યું છે; કે જે ઉપદેશનો લક્ષ તમે અમારા ઉપર જ માંડ્યો. અમે તો સજીવનમૂર્તિના દાસ છીએ, ચરણરજ છીએ. અમારી એવી અલૌકિક દશા પણ ક્યાં છે ? કે જે દશામાં કેવળ Page #341 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું અસંગતા જ વર્તે છે. અમારો ઉપાધિયોગ તો તમે પ્રત્યક્ષ દેખો તેવો છે. ૬૯ આ બે છેલ્લી વાત તો તમારા બધાને માટે મેં લખી છે, અમને હવે ઓછું બંધન થાય તેમ કરવા બધાને વિનંતી છે. બીજું એક એ જણાવવાનું છે કે તમે અમારે માટે કંઈ હવે કોઈને કહેશો નહીં. ઉદયકાળ તમે જાણો છો. ૨૧૩ પુરાણપુરુષને નમોનમઃ મુંબઈ, ફાગણ સુદ ૪, શનિ, ૧૯૪૭ આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાનાં પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઇચ્છે છે, એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, જ્વરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક સત્પુરુષ જ શરણ છે; સત્પુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ સત્પુરુષનો જ અનુગ્રહ છે; કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે; તેથી જાણે તે ગ્રંથાર્દિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સત્પુરુષ જ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ, તેનું સત્પુરુષ જ કારણ છે; આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ. ત્રિલોકના નાથ વશ થયા છે જેને એવા છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે; એવા સત્પુરુષને અમે ફરી ફરી સ્તવીએ છીએ. એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે; તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, એવાં સત્પુરુષનાં અંતકરણ, તે જોઈ અમે પરમાશ્ચર્ય પામી નમીએ છીએ. હે પરમાત્મા ! અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય. તેમ છતાં જૈન ગ્રંથોમાં ક્વચિત્ પ્રતિપાદન થયું છે તે પ્રમાણે આ કાળે મોક્ષ ન હોય; તો આ ક્ષેત્રે એ પ્રતિપાદન તું રાખ, અને અમને મોક્ષ આપવા કરતાં સત્પુરુષના જ ચરણનું ધ્યાન કરીએ અને તેની સમીપ જ રહીએ એવો યોગ આપ. હે પુરુષપુરાણ ! અમે તારામાં અને સત્પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી; તારા કરતાં અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે; કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે; અને અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં; એ જ તારું દુર્ઘટપણું અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કારણ કે તું વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી, અને તારાથી પણ સરળ છે, માટે હવે તું કહે તેમ કરીએ ? હે નાથ ! તારે ખોટું ન લગાડવું કે અમે તારા કરતાં પણ સત્પુરુષને વિશેષ સ્નવીએ છીએ; જગત આખું તને વે છે; તો પછી અમે એક તારા સામા બેઠા રહીશું તેમાં તેમને ક્યાં સ્તવનની આકાંક્ષા છે; અને ક્યાં તને ન્યૂનપણું પણ છે ? Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનીપુરુષો ત્રિકાળની વાત જાણતાં છતાં પ્રગટ કરતા નથી, એમ આપે પૂછ્યું; તે સંબંધમાં એમ જણાય છે કે ઈશ્વરી ઇચ્છા જ એવી છે કે અમુક પારમાર્થિક વાત સિવાય જ્ઞાની બીજી ત્રિકાળિક વાત પ્રસિદ્ધ ન કરે; અને જ્ઞાનીની પણ અંતર-ઇચ્છા તેવી જ જણાય છે. જેની કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી, એવા જ્ઞાની પુરુષને કંઈ કર્તવ્યરૂપ નહીં હોવાથી જે કંઈ હૃદયમાં આવે તેટલું જ કરે છે. અમે તો કંઈ તેવું જ્ઞાન ધરાવતા નથી કે જેથી ત્રણે કાળ સર્વ પ્રકારે જણાય, અને અમને એવા જ્ઞાનનો કંઈ વિશેષ લક્ષ નથી; અમને તો વાસ્તવિક એવું જે સ્વરૂપ તેની ભક્તિ અને અસંગતા, એ પ્રિય છે. એ જ વિજ્ઞાપન. ‘વેદાંત ગ્રંથ પ્રસ્તાવના' મોકલાવ્યું હશે, નહીં તો તરત મોકલાવશો. ૨૧૪ વિત આજ્ઞાંકિત- મુંબઈ, ફાગણ સુદ ૫, રવિ, ૧૯૪૭ અભેદદા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા ઇચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી; અને પોતાની અહંરૂપ ભ્રાંતિનો પરિત્યાગ કરવો. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભોગની ઇચ્છા ત્યાગવી યોગ્ય છે, અને એમ થવા માટે સત્પુરુષના શરણ જેવું એક્કે ઔષધ નથી. આ નિશ્ચયવાર્તા બિચારાં મોહાંધ પ્રાણીઓ નહીં જાણીને ત્રણે તાપથી બળતાં જોઈ પરમ કરુણા આવે છે. હે નાથ. નું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્ગાર નીકળે છે. આજે કૃપાપૂર્વક આપે મોકલેલું વેદાંતનું 'પ્રબોધશતક' નામનું પુસ્તક પહોંચ્યું, ઉપાધિની નિવૃત્તિના પ્રસંગમાં તેનું અવલોકન કરીશ. ઉદયકાળ પ્રમાણે વર્તીએ છીએ. ક્વચિત્ મનોયોગને લીધે ઇચ્છા ઉત્પન્ન હો તો ભિન્ન વાત, પણ અમને તો એમ લાગે છે કે આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે; તે સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત્ છે; અને પરમાત્માની વિભૂતિરૂપે અમારું ભક્તિધામ છે. ܀܀ આજ્ઞાંકિત. ૧૫ મુંબઈ, ફાગણ સુદ ૮, ૧૯૪૭ આપનું કૃપાપત્ર પ્રાપ્ત થયું, એમાં કરેલાં પ્રશ્નોનો સવિગત ઉત્તર બનતાં સુધી તરતમાં લખીશ. એ પ્રશ્નો એવાં પારમાર્થિક છે કે મુમુક્ષુ પુરુષે તેનો પરિચય કરવો જોઈએ. હજારો પુસ્તકોના પાઠીને પણ એવા પ્રશ્નો ઊગે નહીં, એમ અમે ધારીએ છીએ; તેમાં પણ પ્રથમ લખેલું પ્રશ્ન (જગતના સ્વરૂપમાં મતાંતર કાં છે ?) તો જ્ઞાનીપુરુષ અથવા તેની આજ્ઞાને અનુસરનારો પુરુષ જ ઉંગાડી શકે. અત્ર મનમાનતી નિવૃત્તિ નથી રહેતી; જેથી એવી જ્ઞાનવાર્તા લખવામાં જરા વિલંબ કરવાની જરૂર થાય છે. છેલ્લું પ્રશ્ન અમારા વનવાસનું પૂછ્યું છે, એ પણ જ્ઞાનીની જ અંતવૃત્તિ જાણનાર પુરુષ વિના કોઈકથી જ પૂછી શકાય તેવું પ્રશ્ન છે. આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. કળિકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો ઉપર પ્રસન્ન થવું હોય, તો તેમાંના આપ એક છો. અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો અને તેથી જ જિવાય છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૧૬ ૨૦૧ ‘સત્’ આ જે કંઈ જોઈએ છીએ, જે કંઈ જોઈ શકાય તેવું છે; જે કંઈ સાંભળીએ છીએ, જે કંઈ સાંભળી શકાય તેવું છે, તે સર્વ એક સત્ જ છે. જે કંઈ છે તે સત્ જ છે. અન્ય નહીં. તે સત્ એક જ પ્રકારનું હોવાને યોગ્ય છે. તે જ સત્ જગતરૂપે બહુ પ્રકારનું થયું છે; પણ તેથી તે કંઈ સ્વરૂપથી ચ્યુત થયું નથી. સ્વરૂપમાં જ તે એકાકી છતાં અનેકાકી હોઈ શકવાને સમર્થ છે. એક સુવર્ણ, કુંડલ, કડાં, સાંકળાં અને બાજુબંધાદિક અનેક પ્રકારે હોય તેથી તેમાંથી કંઈ સુવર્ણપણું ઘટતું નથી. પર્યાયાંતર ભાસે છે. અને તે તેની સત્તા છે. તેમ આ સમસ્ત વિશ્વ તે ‘સત્’નું પર્યાયાંતર છે, પણ ‘સત્’રૂપ જ છે. પરમ પૂજ્ય, ૨૧૭ મુંબઈ, માહ સુદ, ૧૯૪૭ આપને સહજ વાંચનના ઉપયોગાર્થે આપના પ્રશ્નનો ઉત્તરવાળો કાગળ આ સાથે બીડું છું. પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ કરવો યોગ્ય જ છે. સરળ વાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મયભક્તિ રહેતી નથી, અને એકતાર સ્નેહ ઊભરાતો નથી. આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઇચ્છા થયા કરે છે. જોકે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી, પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપયોગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે, કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે; અને એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમભક્તિ આવ્યા વિના દેહત્યાગ કરવાની ઇચ્છા થતી નથી. કદાપિ સર્વાત્માની એવી જ ઇચ્છા હશે તો ગમે તેવી દીનતાથી પણ તે ઇચ્છા ફેરવશું. પણ પ્રેમભક્તિની પુર્ણ લય આવ્યા વિના દેહત્યાગ નહીં કરી શકાય એમ રહે છે- અને વારંવાર એ જ રટના રહેવાથી વનમાં જઈએ' 'વનમાં જઈએ' એમ થઈ આવે છે. આપનો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે. ગોપાંગનાની જેવી શ્રીમદ્ ભાગવતમાં પ્રેમભક્તિ વર્ણવી છે, એવી પ્રેમભક્તિ આ કળિકાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે, એમ જોકે સામાન્ય લક્ષ છે, તથાપિ કળિકાળમાં નિશ્ચળ મતિથી એ જ લય લાગે તો પરમાત્મા અનુગ્રહ કરી શીધ્ર એ ભક્તિ આપે છે. જડભરતજીની શ્રીમદ ભાગવતમાં સુંદર આખ્યાયિકા આપી છે. એ દશા વારંવાર સાંભરી આવે છે. અને એવું ઉન્મત્તપણું પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. એ દશા વિદેહી હતી. ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી અને તેથી જડભરતના ભવમાં અસંગ રહ્યા હતા. એવાં કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભરી આવે છે; અને કેટલીક વખત તો એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય, પણ અમને સંગ દુઃખદાયક લાગે છે. એમ અંતવૃત્તિઓ ઘણી છે કે જે એક જ પ્રવાહની છે. લખી જતી નથી; રહ્યું જતું નથી; અને આપનો વિયોગ રહ્યા કરે છે. સુગમ ઉપાય કોઈ જડતો નથી. ઉદયકર્મ ભોગવતાં દીનપણું અનુકૂળ નથી. ભવિષ્યની એક ક્ષણનો ઘણું કરીને વિચાર પણ રહેતો નથી. 'સત્-સત્' એનું રટણ છે, અને સતનું સાધન 'તમે' તે ત્યાં છો. અધિક શું કહીએ ? ઈશ્વરની Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ઇચ્છા એવી છે, અને તેને રાજી રાખ્યા રહ્યા વિના છૂટકો નથી. નહીં તો આવી ઉપાધિયુક્ત દશામાં ન રહીએ; અને ધાર્યું કરીએ, પરમ પીયૂષ અને પ્રેમભક્તિમય જ રહીએ ! પણ પ્રારબ્ધકર્મ બળવત્તર છે ! આજે આપનું એક પત્ર મળ્યું. વાંચી હૃદયગત કર્યું. એ વિષે આપને ઉત્તર ન લખીએ એવી અમારી સત્તા આપની પાસે યોગ્ય નહીં; તથાપિ આપને, અંતર્ગત સમજાયું છે, તે જણાવું છું, કે જે કંઈ થાય છે તે થવા દેવું, ન ઉદાસીન, ન અનુદ્યમી થવું; ન પરમાત્મા પ્રત્યે પણ ઇચ્છા કરવી અને ન મૂંઝાવું. કદાપિ આપ જણાવો છો તેમ અહંપણું આડું આવતું હોય તો તેનો જેટલો બને તેટલો રોધ કરવો; અને તેમ છતાં પણ તે ન ટળતું હોય તો તેને ઈશ્વરાર્પણ કરી દેવું; તથાપિ દીનપણું ન આવવા દેવું. શું થશે ? એવો વિચાર કરવો નહીં, અને જે થાય તે કર્યા રહેવું, અધિક ઝાવાં નાખવા પ્રયત્ન કરવું નહીં. અલ્પ પણ ભય રાખવો નહીં, ઉપાધિ માટે ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં; કર્યાનો જે અભ્યાસ થઈ ગયો છે, તે વિસ્મરણ કર્યા રહેવું; તો જ ઈશ્વર પ્રસન્ન થશે, અને તો જ પરમભક્તિ પામ્યાનું ફળ છે; તો જ અમારો તમારો સંયોગ થયો યોગ્ય છે, અને ઉપાધિ વિષે શું થાય છે તે આપણે આગળ ઉપર જોઈ લઈશું. ‘જોઈ લઈશું’ એનો અર્થ બહુ ગંભીર છે. સર્વાત્મા હરિ સમર્થ છે. આપ અને મહંત પુરુષોની કૃપાથી નિર્બળ મતિ ઓછી રહે છે. આપના ઉપાધિયોગ વિષે જોકે લક્ષ રહ્યા કરે છે; પણ જે કંઈ સત્તા છે તે તે સર્વાત્માને હાથ છે. અને તે સત્તા નિરપેક્ષ, નિરાકાંક્ષ એવા જ્ઞાનીને જ પ્રાપ્ત હોય છે, જ્યાં સુધી તે સર્વાત્મા હરિની ઇચ્છા જેમ હોય તેમ જ્ઞાનીને પણ ચાલવું એ આજ્ઞાંકિત ધર્મ છે, ઇત્યાદિક વાત ઘણી છે. શબ્દે લખી શકતો નથી, અને બીજો કોઈ સમાગમ સિવાય એ વાત કરવાનો ઉપાય હાથમાં નથી; જેથી જ્યારે ઈશ્વરેચ્છા હશે ત્યારે એ વાત કરશું. ઉપર જે ઉપાધિમાંથી અહંપણું મૂકવાનાં વચનો લખ્યાં છે, તે આપ થોડો વખત વિચાર કરશો, ત્યાં જ તેવી દશા થઈ રહે એવી આપની મનોવૃત્તિ છે; અને એવી ગાંડી શિક્ષા લખવાની સર્વાત્મા હરિની ઇચ્છા હોવાથી મેં આપને લખી છે; માટે જેમ બને તેમ એને અવધારજો. ફરી પણ આપને વિજ્ઞાપન છે કે ઉપાધિ વિષે જેમ બને તેમ નિઃશંકપણે રહી ઉદ્યમ કરવો. કેમ થશે ? એ વિચાર મૂકી દેવો. આથી વિશેષ ચોખ્ખી વાત લખવાની યોગ્યતા હાલ મને ઈશ્વરે આપવાનો અનુગ્રહ કર્યો નથી; અને તેનું કારણ મારી તેવી આધીન ભક્તિ નથી. આપે સર્વ પ્રકારે નિર્ભય રહેવું એવી મારી ફરી ફરી વિનંતી છે. એ સિવાય હું કંઈ બીજું લખવા યોગ્ય નથી. આ વિષય વિષે સમાગમે આપણે વાતચીત કરીશું. કોઈ રીતે આપે દિલગીર થવું નહીં. આ ધીરજ આપવા તરીકેની જ સમ્મતિ છે એમ નથી, પણ જેમ અંતરથી ઊગી તેમ આપેલી સમ્મતિ છે. વધારે લખી શકાતું નથી; પણ આપે આકુળ રહેવું ન જોઈએ; એ વિનંતી ફરી ફરી માનજો. બાકી અમે તો નિર્બળ છીએ. જરૂર માનજો કે નિર્બળ છીએ; પણ ઉપર લખી છે જે સમ્મતિ તે સબળ છે; જેવી તેવી નથી; પણ સાચી છે. આપને માટે એ જ માર્ગ યોગ્ય છે. આપ જ્ઞાનકથા લખશો. 'પ્રબોધશતક' ભાઈ રેવાશંકર હાલ તો વાંચે છે. રવિવાર સુધીમાં પાછું મોકલવું ઘટશે તો પાછું મોકલીશ, નહીં તો રાખવા વિષે લખીશ; અને તેમ છતાં તેના માલિક તરફની ઉતાવળ હોય તો જણાવશો તો મોકલી આપીશ. આપનાં બધાં પ્રશ્નોનો મારી ઇચ્છાપૂર્ણ ઉત્તર લખી શક્યો નથી, ઉપાધિયોગને લીધે; પણ આપ મારા અંતરને સમજી લેશો, એમ મને નિઃશંકતા છે. લિત આજ્ઞાંકિત રાયચંદ. Page #345 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૧૮ સર્વાત્મા હરિને નમસ્કાર ‘સત્’ સત્ છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. ૨૭૩ મુંબઈ, ફાગણ સુદ ૧૩, સોમ, ૧૯૪૭ સત્ છે. કાળથી તેને બાધા નથી. તે સર્વનું અધિષ્ઠાન છે. વાણીથી અકથ્ય છે. તેની પ્રાપ્તિ હોય છે; અને તે પ્રાપ્તિનો ઉપયોગ છે. ગમે તે સંપ્રદાય, દર્શનના મહાત્માઓનો લક્ષ એક 'સત્' જ છે. વાણીથી અકથ્ય હોવાથી મૂંગાની શ્રેણ સમજાવ્યું છે; જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે; વાસ્તવિક રીતે ભેદ નથી. લોકનું સ્વરૂપ સર્વ કાળ એક સ્થિતિનું નથી; ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે; અનેક રૂપ નવાં થાય છે; અનેક સ્થિતિ કરે છે અને અનેક લય પામે છે; એક ક્ષણ પહેલાં જે રૂપ બાહ્ય જ્ઞાને જણાયું નહોતું, તે દેખાય છે; અને ક્ષણમાં ઘણાં દીર્ઘ વિસ્તારવાળાં રૂપ લય પામ્યાં જાય છે, મહાત્માના વિદ્યમાને વર્તતું લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે; પણ સર્વ કાળ જેની એક સ્થિતિ નથી એવું એ રૂપ 'સત્' નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાળે ભ્રાંતિ ટાળી છે, અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ હોય જ એમ નથી, એમ સમજાય છે. બાળજીવ તો તે સ્વરૂપને શાશ્વતરૂપ માની લઈ ભ્રાંતિમાં પડે છે, પણ કોઈ જોગજીવ એવી અનેકતાની કહેણીથી મૂંઝાઈ જઈ ‘સત્' તરફ વળે છે. ઘણું કરીને સર્વ મુમુક્ષુઓ એમ જ માર્ગ પામ્યા છે. ‘ભ્રાંતિ’નું રૂપ એવું આ જગત વારંવાર વર્ણવવાનો મોટા પુરુષનો એ જ ઉદ્દેશ છે કે તે સ્વરૂપનો વિચાર કરતાં પ્રાણી ભ્રાંતિ પામે કે ખરું શું ? આમ અનેક પ્રકારે કહ્યું છે, તેમાં શું માનું, અને મને શું કલ્યાણકારક ? એમ વિચારતાં વિચારતાં એને એક ભ્રાંતિનો વિષય જાણી, જ્યાંથી ‘સત્’ની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણ વગર છૂટકો નથી, એમ સમજી તે શોધી, શરણાપન્ન થઈ ‘સત્' પામી ‘સત્’રૂપ હોય છે. જૈનની બાહ્યશૈલી જોતાં તો અમે તીર્થંકરને સંપૂર્ણજ્ઞાન હોય એમ કહેતાં ભ્રાંતિમાં પડીએ છીએ. આનો અર્થ એવો છે કે જૈનની અંતશૈલી બીજી જોઈએ. કારણ કે ‘અધિષ્ઠાન’ વગર આ જગતને વર્ણવ્યું છે, અને તે વર્ણન અનેક પ્રાણીઓ, વિચક્ષણ આચાર્યોને પણ ભ્રાંતિનું કારણ થયું છે. તથાપિ અમે અમારા અભિપ્રાય પ્રમાણે વિચારીએ છીએ, તો એમ લાગે છે કે તીર્થંકરદેવ તો જ્ઞાની આત્મા હોવા જોઈએ, પણ તે કાળ પરત્વે જગતનું રૂપ વર્ણવ્યું છે, અને લોકો સર્વકાળ એવું માની બેઠા છે. જેથી ભ્રાંતિમાં પડ્યા છે. ગમે તેમ હો, પણ આ કાળમાં જૈનમાં તીર્થંકરના માર્ગને જાણવાની આકાંક્ષાવાળો પ્રાણી થવો દુર્લભ સંભવે છે, કારણ કે ખરાબે ચઢેલું વહાણ, અને તે પણ જૂનું, એ ભયંકર છે. તેમ જ જૈનની કથની ઘસાઈ જઈ, 'અધિષ્ઠાન' વિષયની ભ્રાંતિરૂપ ખરાબે તે વહાણ ચડ્યું છે, જેથી સુખરૂપ થવું સંભવે નહીં. આ અમારી વાત પ્રત્યક્ષપણે દેખાશે. તીર્થકર દેવના સંબંધમાં અમને વારંવાર વિચાર રહ્યા કરે છે કે તેમણે અધિષ્ઠાન' વગર આ જગત વર્ણવ્યું છે, તેનું શું કારણ ? શું તેને ‘અધિષ્ઠાનનું જ્ઞાન નહીં થયું હોય ? અથવા “અધિષ્ઠાન નહીં જ હોય ? અથવા કોઈ ઉદ્દેશે છુપાવ્યું હશે ? અથવા કથન ભેદે પરંપરાએ નહીં સમજાયાથી ‘અધિષ્ઠાન' વિષેનું કથન લય પામ્યું હશે ? આ વિચાર થયા કરે છે. જોકે તીર્થંકરને અમે મોટા પુરુષ માનીએ છીએ, તેને નમસ્કાર કરીએ છીએ, તેના અપૂર્વ ગુણ ઉપર અમારી પરમ ભક્તિ છે, અને તેથી અમે ધારીએ છીએ કે “અધિષ્ઠાન' તો તેમણે જાણેલું, પણ લોકોએ પરંપરાએ માર્ગની ભૂલથી લય કરી નાખ્યું. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર જગતનું કોઈ ‘અધિષ્ઠાન' હોવું જોઈએ, એમ ઘણાખરા મહાત્માઓનું કથન છે. અને અમે પણ એમ જ કહીએ છીએ કે “અધિષ્ઠાન છે. અને તે ‘અધિષ્ઠાન! તે ફરે ભગવાન છે. જેને ફરી ફરી હૃદયદેશમાં જોઈએ છીએ. “અધિષ્ઠાન” વિષે તેમ જ ઉપલાં કથન વિષે સમાગમે અધિક સત્કથા થશે. લેખમાં તેવી આવી શકશે નહીં. માટે આટલેથી અટકું છું. જનક વિદેહી સંસારમાં રહ્યા છતાં વિદેહી રહી શક્યા એ જોકે મોટું આશ્ચર્ય છે, મહા મહા વિકટ છે, તથાપિ પરમજ્ઞાનમાં જ જેનો આત્મા તદાકાર છે, તેને જેમ રહે છે, તેમ રહ્યું જાય છે, અને જેમ પ્રારબ્ધકર્મનો ઉદય તેમ વર્તતાં તેમને બાધ હોતો નથી. દેહ સહિતનું જેનું અહંપણું મટી ગયું છે, એવા તે મહાભાગ્યનો દેહ પણ આત્મભાવે જ જાણે વર્તતો હતો; તો પછી તેમની દશા ભેદવાળી ક્યાંથી હોય ? શ્રીકૃષ્ણ એ મહાત્મા હતા, જ્ઞાની છતાં ઉદયભાવે સંસારમાં રહ્યા હતા, એટલું જૈનથી પણ જાણી શકાય છે, અને તે ખરું છે; તથાપિ તેમની ગતિ વિષે જે ભેદ બતાવ્યો છે તેનું જુદું કારણ છે, અને ભાગવતાદિકમાં તો જે શ્રીકૃષ્ણ વર્ણવ્યા છે તે તો પરમાત્મા જ છે. પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણને નામે ગાઈ છે, અને એ ભાગવત અને એ કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તો જીવ જ્ઞાન પામી જાય એમ છે. આ વાત અમને બહુ પ્રિય છે. અને તમારા સમાગમે હવે તે વિશેષ ચર્ચશે. લખ્યું જતું નથી. સ્વર્ગ-નરકાદિની પ્રતીતિનો ઉપાય યોગમાર્ગ છે. તેમાં પણ જેમને દૂરંદેશી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તે તેની પ્રતીતિ માટે યોગ્ય છે. સર્વકાળ એ પ્રતીતિ પ્રાણીને દુર્લભ થઈ પડી છે. જ્ઞાનમાર્ગમાં એ વિશેષ વાત વર્ણવી નથી, પણ તે બધાં છે, એ જરૂર મોક્ષ જેટલે સ્થળ બતાવ્યો છે તે સત્ય છે. કર્મથી, ભ્રાંતિથી અથવા માયાથી છૂટવું તે મોક્ષ છે. એ મોક્ષની શબ્દવ્યાખ્યા છે. જીવ એક પણ છે અને અનેક પણ છે. અધિષ્ઠાનથી એક છે. જીવરૂપે અનેક છે. આટલો ખુલાસો લખ્યો છે, તથાપિ તે બહુ અધૂરો રાખ્યો છે. કારણ લખતાં કોઈ તેવા શબ્દો જડ્યા નથી. પણ આપ સમજી શકશો, એમ મને નિશંકતા છે. તીર્થંકરદેવને માટે સખત શબ્દો લખાયા છે માટે તેને નમસ્કાર. ૨૧૯ મુંબઈ, ફાગણ વદ ૧, ૧૯૪૭ “એક દેખિયે, જાનિયે” ૧ એ દોહા વિષે આપે લખ્યું, તો એ દોહાથી અમે આપને નિઃશંકતાની દૃઢતા થવા લખ્યું નહોતું; પણ સ્વભાવે એ દોહો પ્રશસ્ત લાગવાથી લખી મોકલ્યો હતો. એવી લય તો ગોપાંગનાને હતી. શ્રીમદ્ ભાગવતમાં મહાત્મા વ્યાસે વાસુદેવ ભગવાન પ્રત્યે ગોપીઓની પ્રેમભક્તિ વર્ણવી છે, તે પરમાહાદક અને આશ્ચર્ય છે. "નારદ ભક્તિસૂત્ર" એ નામનું એક નાનું શિક્ષાશાસ્ત્ર મહિષ નારદજીનું રચેલું છે; તેમાં પ્રેમભક્તિનું સર્વોત્કૃષ્ટ પ્રતિપાદન કર્યું છે. ઉદાસીનતા ઓછી થવા આપે બે ત્રણ દિવસ અત્ર દર્શન દેવાની કૃપા બતાવી, પણ તે ૧. એક દેખિયે જાનિયે, રમી રહિયે છેક હાર: સમલ વિમલ ન વિચારિયે, યડે સિદ્ધિ નહિ ઔર. -સમયસારનાટક, જીવદ્વાર, Page #347 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૭૫ ઉદાસીનતા બે ત્રણ દિવસના દર્શનલામે ટળે તેમ નથી. પરમાર્થ ઉદાસીનતા છે. ઈશ્વર નિરંતરનો દર્શનલાભ આપે એમ કરો તો પધારવું - નહીં તો હાલ નહીં. ܀܀܀܀܀ ૨૨૦ મુંબઈ. ફાલ્ગુન વદ ૩, શનિ, ૧૯૪૭ આજે આપનું જન્માક્ષર સહ પત્ર મળ્યું, જન્માક્ષર વિષેનો ઉત્તર હાલ મળી શકે તેમ નથી. ભક્તિ વિષેનાં પ્રશ્નોનો ઉત્તર પ્રસંગે લખીશ. અમે આપને જે વિગતવાળા પત્રમાં ‘અધિષ્ઠાન’ વિષે લખ્યું હતું તે સમાગમે સમજી શકાય તેવું છે. 'અધિષ્ઠાન' એટલે જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં તે સ્થિર રહી, અને જેમાં તે લય પામી તે. એ વ્યાખ્યાને અનુસરી "જગતનું અધિષ્ઠાન' સમજશો. જૈનમાં ચૈતન્ય સર્વ વ્યાપક કહેતા નથી. આપને એ વિષે જે કંઈ લક્ષમાં હોય તે લખશો. ૨૨૧ મુંબઈ, ફાલ્ગુન વદ ૮, બુધ, ૧૯૪૭ શ્રીમદ્ ભાગવત પરમભક્તિરૂપ જ છે. એમાં જે જે વર્ણવ્યું છે, તે તે લક્ષરૂપને સૂચવવા માટે છે. મુનિને સર્વવ્યાપક અધિષ્ઠાન આત્મા વિષે, કંઈ પૂછવાથી લક્ષરૂપ ઉત્તર મળી નહીં શકે. કલ્પિત ઉત્તરે કાર્યસિદ્ધિ નથી. આપે જ્યોતિષાદિકની પણ હાલ ઇચ્છા કરવી નહીં, કારણ કે તે કલ્પિત છે- અને કલ્પિત પર લક્ષ નથી. પરસ્પર સમાગમ-લાભ પરમાત્માની કૃપાથી થાય એવું ઇચ્છું છું. આમ ઉપાધિ જોગ વિશેષ વર્તે છે, તથાપિ સમાધિમાં જોગની અપ્રિયતા કોઈ કાળે નહીં થાય એવો ઈશ્વરનો અનુગ્રહ રહેશે એમ લાગે છે. વિશેષ વિગતવાર પત્ર લખીશ ત્યારે. વિ0 રાયચંદ મુંબઈ, ફાગણ વદ ૧૧, ૧૯૪૭ ૨૨૨ જ્યોતિષને કલ્પિત કહેવાનો હેતુ એવો છે કે તે વિષય પારમાર્થિક જ્ઞાને કલ્પિત જ છે, અને પારમાર્થિક જ સત્ છે; અને તેની જ રટણા રહે છે. મને પોતાને શિર હાલ ઉપાધિનો બોજો ઈશ્વરે વિશેષ મૂક્યો છે, એમ કરવામાં તેની ઇચ્છા સુખરૂપ જ માનું છું. પંચમકાળને નામે જૈન ગ્રંથો આ કાળને ઓળખે છે; અને કળિકાળને નામે પુરાણ ગ્રંથો ઓળખે છે, એમ આ કાળને કઠિન કાળ કહ્યો છે; તેનો હેતુ જીવને “સત્સંગ અને સત્શાસ્ત્ર'નો જોગ થવો આ કાળમાં દુર્લભ છે, અને તેટલા જ માટે કાળને એવું ઉપનામ આપ્યું છે. અમને પણ પંચમકાળ અથવા કળિયુગ હાલ તો અનુભવ આપે છે. અમારું ચિત્ત નિઃસ્પૃહ અતિશય છે; અને જગતમાં સસ્પૃહ તરીકે વર્તીએ છીએ, એ કળિયુગની કૃપા છે. ܀܀܀ ૨૨૩ देहाभिमाने गलिते, विज्ञाते यत्र यत्र मनो याति तत्र तत्र મુંબઈ, ફાગણ વદ ૧૪, બુધ, ૧૯૪૭ परमात्मनि । समाधयः ।। હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જણે જાણ્યો છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. આપના પત્ર ઘણી વાર વિગતથી મળે છે; અને તે પત્રો વાંચી પ્રથમ તો સમાગમમાં જ રહેવાની ઇચ્છા થાય છે. તથાપિ .... કારણથી તે ઇચ્છાનું ગમે તે પ્રકારે વિસ્મરણ કરવું પડે છે; અને પત્રનો Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સવિગત ઉત્તર લખવા ઇચ્છા થાય છે; તો તે ઇચ્છા પણ ઘણું કરીને ક્વચિત જ પાર પડે છે. એનાં બે કારણ છે. એક તો એ વિષયમાં અધિક લખવા જેવી દશા રહી નથી તે; અને બીજું કારણ ઉપાધિયોગ. ઉપાધિયોગ કરતાં વર્તતી દશાવાળું કારણ અધિક બળવાન છે; જે દશા બહુ નિ:સ્પૃહ છે; અને તેને લીધે મન અન્ય વિષયમાં પ્રવેશ કરતું નથી; અને તેમાં પણ પરમાર્થ વિષે લખતાં કેવળ શૂન્યતા જેવું થયા કરે છે; એ વિષયમાં લેખનશક્તિ તો એટલી બધી શૂન્યતા પામી છે; વાણી પ્રસંગોપાત્ત હજુ એ વિષયમાં કેટલુંક કાર્ય કરી શકે છે; અને તેથી આશા રહે છે કે સમાગમમાં જરૂર ઈશ્વર કૃપા કરશે. વાણી પણ જેવી આગળ ક્રમપૂર્વક વાત કરી શકતી, તેવી હવે લાગતી નથી; લેખનશક્તિ શૂન્યતા પામ્યા જેવી થવાનું કારણ એક એવું પણ છે કે ચિત્તમાં ઊગેલી વાત ઘણા નયયુક્ત હોય છે, અને તે લેખમાં આવી શકતી નથી; જેથી ચિત્ત વૈરાગ્ય પામી જાય છે. આપે એક વાર ભક્તિના સંબંધમાં પ્રશ્ન કર્યું હતું, તે સંબંધમાં વધારે વાત તો સમાગમે થઈ શકે તેમ છે. અને ઘણું કરીને બધી વાતને માટે સમાગમ ઠીક લાગે છે. તોપણ ઘણો જ ટૂંકો ઉત્તર લખું છું. પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમમહાત્મ્યા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી; પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતવ્યે જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાનીપુરુષનાં સર્વ ચરિત્રમાં ઐક્વભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે. અને એ જ પરાભક્તિ છે. જ્ઞાનીપુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે; અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ મૂર્તિ - જ્ઞાનીરૂપ પરમાત્માની . ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એવોં શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયો છે એમ જ જ્ઞાનીપુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિષે શ્રીમદ્ ભાગવતમાં, ભગવદ્ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશસ્યો છે; અધિક શું કહેવું ? જ્ઞાની તીર્થંકરદેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ઠ મંત્રમાં 'નમો અરિહંતાણં'' પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. બીજું એક પ્રશ્ન (એકથી અધિક વાર) આપે એમ લખ્યું હતું કે વ્યવહારમાં વેપારાદિ વિષે આ વર્ષ જેવું જોઈએ તેવું લાભરૂપ લાગતું નથી; અને કઠણાઈ રહ્યા કરે છે. પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે, એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું, અથવા તો ચાહીને પરમાત્માની ઇચ્છારૂપ માયાએ તેવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. જનક વિદેહી અને મહાત્મા કૃષ્ણ વિષે માયાનું વિસ્મરણ થયું લાગે છે, તથાપિ તેમ નથી, જનક વિદેહીની કઠણાઈ વિષે કંઈ અત્ર કહેવું જોગ નથી, કારણ કે તે અપ્રગટ કઠણાઈ છે, અને મહાત્મા કૃષ્ણની સંકટરૂપ કઠણાઈ પ્રગટ જ છે, તેમ અષ્ટમહાસિદ્ધિ અને નવનિધિ પણ પ્રસિદ્ધ જ છે; તથાપિ કઠણાઈ તો ઘટારત જ હતી, અને હોવી જોઈએ. એ કઠણાઈ માયાની છે; અને પરમાત્માના લક્ષની તો એ સરળાઈ છે, અને એમ જ હો. xxx રાજાએ વિકટ તપ કરી પરમાત્માનું આરાધન કર્યું, અને દેહધારીરૂપે Page #349 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૭૭ પરમાત્માએ તેને દર્શન આપ્યું અને વર માગવા કહ્યું ત્યારે xxx રાજાએ માગ્યું કે હે ભગવાન ! આવી જે રાજ્યલક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી, તારો પરમ અનુગ્રહ મારા ઉપર હોય તો પંચવિષયના સાધનરૂપ એ રાજ્યલક્ષ્મીનું ફરીથી મને સ્વપ્નું પણ ન હો, એ વર આપ. પરમાત્મા દિંગ થઈ જઈ ‘તથાસ્તુ’ કહી સ્વધામ ગત થયા. કહેવાનો આશય એવો છે કે એમ જ યોગ્ય છે. કઠણાઈ અને સરળાઈ, શાતા અને અશાતા એ ભગવદ્ભક્તને સરખાં જ છે; અને વળી કઠણાઈ અને અશાતા તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાનો પ્રતિબંધ દર્શનરૂપ નથી. આપને તો એ વાર્તા જાણવામાં છે; તથાપિ કુટુંબાદિકને વિષે કઠણાઈ હોવી ઘટારત નથી એમ ઊગતું હોય તો તેનું કારણ એ જ છે કે પરમાત્મા એમ કહે છે, કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિઃસ્નેહ હો, અને તેના પ્રત્યે સમભાવી થઈ પ્રતિબંધ રહિત થાઓ; તે તમારું છે એમ ન માનો, અને પ્રારબ્ધયોગને લીધે એમ મનાય છે, તે ટાળવા આ કઠણાઈ મેં મોકલી છે. અધિક શું કહેવું ? એ એમ જ છે. ૨૨૪ મુંબઈ, ફાગણ વદ ૨, ૧૯૪૭ 'યોગવાસિષ્ઠ' વૈરાગ્ય ઉપશમાદિના ઉપદેશ સહિતનાં શાસ્ત્રો છે, તે વાંચવાનો જેટલો વિશેષ પરિચય થાય તેટલો કરવો ઘટિત - યોગ્ય છે. અમુક ક્રિયા પ્રવર્તન વિષે જે લક્ષ રહે છે તે લક્ષનું વિશેષે કરી સમાધાન જણાવવા સંબંધીની ભૂમિકામાં હાલ અમારી સ્થિતિ નથી. ܀܀܀܀܀ ૨૨૫ મુંબઈ, ફાગણ વદ ૩, શનિ, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ, ભાઈ ત્રિભોવનનું એક પ્રશ્ન ઉત્તર આપવા યોગ્ય છે. તથાપિ હાલ કોઈ ઉદયકાળ એવી જાતનો વર્તે છે કે એમ કરવામાં નિરુપાયતા રહી છે. તે માટે ક્ષમા ઇચ્છું છું. ભાઈ ત્રિભોવનના પિતાજીને મારા યથાયોગ્યપૂર્વક કહેશો કે તમારા સમાગમમાં રાજીપો છે. પણ કેટલીક એવી નિરુપાયતા છે કે તે નિરુપાયતા ભોગવી લીધા વિના બીજાં પ્રાણીને પરમાર્થ માટે સ્પષ્ટ કહી શકાય તેવી દશા નથી. અને તે માટે દીનભાવથી તમારી ક્ષમા ઇચ્છી છે. યોગવાસિષ્ઠથી વૃત્તિ ઉપશમ રહેતી હોય તો વાંચવા સાંભળવામાં પ્રતિબંધ નથી. વધારે ઉદયકાળ વીત્યે. ઉદયકાળ સુધી અધિક કંઈ નહીં થઈ શકે. ૨૨૬ મુંબઈ, ફાગણ, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ છોટાલાલ, સત્સ્વરૂપને અભેદ ભક્તિએ નમસ્કાર અત્ર આનંદવૃત્તિ છે. સુજ્ઞ અંબાલાલ અને ત્રિભોવનનાં પત્ર મળ્યાં એમ તેમને કહેશો. અવસર પ્રાપ્ત થયે યોગ્ય ઉત્તર આપી શકાય તેવું ભાઈ ત્રિભોવનનું પત્ર છે. વાસનાના ઉપશમાર્થે તેમનું વિજ્ઞાપન છે; અને તેનો સર્વોત્તમ ઉપાય તો જ્ઞાનીપુરુષનો જોગ મળવો તે છે. દૃઢ મુમુક્ષુતા હોય, અને અમુક કાળ સુધી તેવો જોગ મળ્યો હોય તો જીવનું કલ્યાણ થઈ જાય આ નિઃશંક માનજો. તમે બધા સત્સંગ, સત્શાસ્ત્રાદિક સંબંધી હાલ કેવા જોગે વર્તે છો તે લખશો. એ જોગ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર માટે પ્રમાદ ભાવ કરવો યોગ્ય જ નથી; માત્ર પૂર્વની કોઈ ગાઢી પ્રતિબદ્ધતા હોય, તો આત્મા તો એ વિષયે અપ્રમત્ત હોવો જોઈએ. તમારી ઇચ્છાને ખાતર કાંઈ પણ લખવું જોઈએ; જેથી પ્રસંગે લખું છું. બાકી હમણાં સત્કથાનો લેખ કરી શકાય તેવી દશા (ઇચ્છા ?) નથી. બેનાં પત્ર ન લખવાં પડે, માટે આ એક તમારું લખ્યું છે. અને તે જેને ઉપયોગી થાય તેનું છે. તમારા પિતાજીને મારા યથાયોગ્ય કહેજો, સંભાર્યાં છે એમ પણ કહેજો. ૨૨૭ વિ૦ રાયચંદ મુંબઈ, ફાગણ, ૧૯૪૭ તરતમાં કે નિયમિત વખતે પત્ર લખવાનું બની શકતું નથી. તેથી વિશેષ ઉપકારનો હેતુ થવાનું યથાયોગ્ય કારણ ઉપેક્ષિત કરવું પડે છે, જે માટે ખેદ થાય તોપણ પ્રારબ્ધનું સમાધાન થવાને અર્થે તે બેય પ્રકાર ઉપશમાવવા યોગ્ય છે. ܀܀܀܀܀ ૨૨૮ મુંબઈ, ફાગણ, ૧૯૪૭ સદુપદેશાત્મક સહજ વચનો લખવાં હોય ત્યાં પણ લખતાં લખતાં વૃત્તિ સંક્ષિપ્તપણાને પામે છે; કેમ કે તે વચનોની સાથે સમસ્ત પરમાર્થ માર્ગની સંધિ મળેલી હોય છે, તે વાંચનારને ગુણ થવી દુષ્કર થાય અને વિસ્તારથી લખતાં પણ ક્ષયોપશમ ઉપરાંત વાંચનારને અવગાહવું કઠણ પડે. વળી લખવામાં કાંઈક બાહ્યાકાર ઉપયોગની પ્રવૃત્તિ કરવી પડે તે પણ થઈ શકતી નથી. આમ અનેક કારણસર પત્રોની પહોંચ પણ કેટલીક વાર લખાતી નથી. ૨૨૯ મુંબઈ, ફાલ્ગુન, ૧૯૪૭ અનંતકાળથી જીવને અસત્ વાસનાનો અભ્યાસ છે. તેમાં એકદમ સત્ સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને વિષે યથાયોગ્ય પ્રતિબિંબદર્શન થઈ શકતું નથી, તેમ અસત્ વાસનાવાળા ચિત્તને વિષે પણ સત્ સંબંધી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી; ક્વચિત્ અંશે થાય છે, ત્યાં જીવ પાછો અનંત કાળનો જે મિથ્યા અભ્યાસ છે, તેના વિકલ્પમાં પડી જાય છે. એટલે તે ક્વચિત સતના અંશો પર આવરણ આવે છે. સત્ સંબંધી સંસ્કારોની દૃઢતા થવા સર્વ પ્રકારે લોકલજ્જાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયકર છે. લોકલજ્જા તો કોઈ મોટા કારણમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે. સામાન્ય રીતે સત્સંગનો લોકસમુદાયમાં તિરસ્કાર નથી, જેથી લજ્જા દુઃખદાયક થતી નથી, માત્ર ચિત્તને વિષે સત્સંગના લાભનો વિચાર કરી નિરંતર અભ્યાસ કરવો; તો પરમાર્થને વિષે દૃઢતા થાય છે. પણ મનો વિના ૨૩૦ મુંબઈ, ચૈત્ર સુદ ૪, રવિ, ૧૯૪૭ એક પત્ર મળ્યું કે જે પત્રમાં કેટલાક જીવને યોગ્યતા છે, પણ માર્ગ બતાવનાર નથી વગેરે વિગત આપી છે. એ વિષે આગળ આપને ઘણું કરીને ગૂઢ ગૂઢ પણ ખુલાસો કરેલો છે. તથાપિ આપ વિશેષ વિશેષ પરમાર્થની ઉત્સુકતામય છો જેથી તે ખુલાસો વિસ્મરણ થઈ જાય એમાં આશ્ચર્ય નથી. વળી આપને સ્મરણ રહેવા લખું છું કે જ્યાં સુધી ઈશ્વરેચ્છા નથી ત્યાં સુધી અમારાથી કાંઈ પણ થઈ શકનાર નથી, તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી. અધિક શું કહેવું ? આપ તો કરુણામય છો. તથાપિ અમારી કરુણા વિષે કેમ લક્ષ આપતા નથી અને ઈશ્વરને સમજાવતા નથી ? Page #351 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૭૯ ૨૩૧ મુંબઈ, ચૈત્ર સુદ ૭, બુધ, ૧૯૪૭ મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિઃસ્પૃહા હતી. સ્વપ્ને પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહારાર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી; તેમ કર્યાં સિવાય જોકે ઈશ્વરેચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે, તથાપિ તેમની દારિદ્રયાવસ્થા હજુ સુધી જગત-વિદિત છે; અને એ જ એમનું સબળ માહાત્મ્ય છે. પરમાત્માએ એમના 'પરચા' પૂરા કર્યા છે તે એ ભક્તોની ઇચ્છાથી ઉંપરવટ થઈને. ભક્તોની એવી ઇચ્છા ન હોય, અને તેવી ઇચ્છા હોય તો રહસ્યમક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય, આપ હજારો વાત લખો પણ જ્યાં સુધી નિઃસ્પૃહ નહીં હો, (નહીં થાઓ) ત્યાં સુધી વિટંબના જ છે. ૨૩૨ મુંબઈ. ચૈત્ર સુદ ૯, શુક્ર, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ ત્રિભોવન, પરેચ્છાનુચારીને શબ્દ-ભેદ નથી. કાર્યની જાળમાં આવી પડ્યા પછી ઘણું કરીને પ્રત્યેક જીવ પશ્ચાત્તાપયુક્ત હોય છે. કાર્યના જન્મ પ્રથમ વિચાર થાય અને તે દૃઢ રહે એમ રહેવું બહુ વિકટ છે, એમ જે ડાહ્યા મનુષ્યો કહે છે તે ખરું છે. તો તમને પણ આ પ્રસંગે આર્ત્તપૂર્વક ચિંતન રહેતું હશે, અને તેમ થવું સંભાવ્ય છે. કાર્યનું પરિણામ, પશ્ચાત્તાપથી તો, આવ્યું હોય તેથી અન્યથા ન થાય; તથાપિ બીજા તેવા પ્રસંગમાં ઉપદેશનું કારણ થાય. એમ જ હોવું યોગ્ય હતું એમ માની શોકનો પરિત્યાગ કરવો; અને માત્ર માયાના પ્રબળનો વિચાર કરવો એ ઉત્તમ છે. માયાનું સ્વરૂપ એવું છે કે એમાં જેને ‘સત્' સંપ્રાપ્ત છે તેવા જ્ઞાની પુરુષોને પણ રહેવું વિકટ છે, તો પછી હજુ મુમુક્ષુતાના અંશોનું પણ મલિનત્વ છે તેને એ સ્વરૂપમાં રહેવું વિકટ, ભુલામણીવાળું, ચલિત કરનાર હોય એમાં કંઈ આશ્ચર્ય નથી એમ જરૂર જાણજો. જોકે અમને ઉપાધિયોગ છે તથાપિ અવકાશ નથી મળતો એમ કંઈ છે નહીં, પણ દશા એવી છે કે જેમાં પરમાર્થ વિષે કંઈ ન થઈ શકે, અને રુચિ પણ હાલ તો તેમ જ રહે છે. માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાધકર્તા છે; તે પ્રપંચના તાપની નિવૃત્તિ કોઈ કલ્પદ્રુમની છાયા છે; અને કાં કેવળદશા છે; તથાપિ કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત છે; તે સિવાય એ તાપની નિવૃત્તિ નથી; અને એ કલ્પદ્રુમને વાસ્તવિક ઓળખવા જીવે જોગ્ય થવું પ્રશસ્ત છે. તે જોગ્ય થવામાં બાધકર્તા એવો આ માયાપ્રપંચ છે, જેનો પરિચય જેમ ઓછો હોય તેમ વર્ત્યા વિના જોગ્યતાનું આવરણ ભંગ થતું નથી; પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં જીવ વગર વિચાર્યે કોટ્યવધિ યોજનો ચાલ્યા કરે છે; ત્યાં જોગ્યતાનો અવકાશ ક્યાંથી હોય ? આમ ન થાય તેટલા માટે થયેલાં કાર્યના ઉપદ્રવને જેમ શમાવાય તેમ શમાવી, સર્વ પ્રકારે નિવૃત્તિ (એ વિષેની) કરી યોગ્ય વ્યવહારમાં આવવાનું પ્રયત્ન કરવું ઉચિત છે. ‘ન ચાલતાં’ કરવો જોઈએ, અને તે પણ પ્રારબ્ધવશાત્ નિઃસ્પૃહ બુદ્ધિથી એવો જે વ્યવહાર તેને યોગ્ય વ્યવહાર માનજો. અત્ર ઈશ્વરાનુગ્રહ છે. વિશ્વ રાયચંદના પ્રણામ. મુંબઈ, ચૈત્ર સુદ ૧૦, ૧૯૪૭ 233 જંબુસ્વામીનું દૃષ્ટાંત પ્રસંગને પ્રબળ કરનારું, અને ઘણું આનંદકારક અપાયું છે. લૂંટાવી દેવાની ઇચ્છા છતાં લોકપ્રવાહ એમ માને કે ચોર લઈ ગયાના કારણે જંબુનો ત્યાગ છે, તો તે પરમાર્થને કલંકરૂપ છે, એવો જે મહાત્મા જંબુનો આશય તે સત્ય હતો. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ? એ વાત એમ ટૂંકી કરી હવે આપને પ્રશ્ન કરવું યોગ્ય છે કે ચિત્તની માયાના પ્રસંગોમાં આકુળવ્યાકુળતા હોય, અને તેમાં આત્મા ચિંતિત રહ્યા કરે, એ ઈશ્વરપ્રસન્નતાનો માર્ગ છે કે કેમ ? અને પોતાની બુદ્ધિએ નહીં, તથાપિ લોકપ્રવાહને લઈને પણ કુટુંબાદિકને કારણે શોચનીય થવું એ વાસ્તવિક માર્ગ છે કે કેમ ? આપણે આકુળ થવાથી કંઈ કરી શકીએ છીએ કે કેમ ? અને જો કરી શકીએ છીએ તો પછી ઈશ્વર પર વિશ્વાસ શું ફળદાયક છે ? જ્યોતિષ જેવા કલ્પિત વિષયનો સાંસારિક પ્રસંગમાં નિઃસ્પૃહ પુરુષો લક્ષ કરતા હશે કે કેમ ? અને અમે જ્યોતિષ જાણીએ છીએ અથવા કંઈ કરી શકીએ છીએ એમ ન માનો તો સારું, એવી હાલ ઇચ્છા છે. તે આપને રુચે છે કે કેમ ? તે લખશો. ܀܀܀܀܀ ૨૩૪ સર્વાત્મસ્વરૂપને નમસ્કાર મુંબઈ, ચૈત્ર સુદ ૧૦, શનિ, ૧૯૪૭ પોતાનું અથવા પારકું જેને કંઈ રહ્યું નથી એવી કોઈ દશા તેની પ્રાપ્તિ હવે સમીપ જ છે. (આ દેહે છે); અને તેને લીધે પરેચ્છાથી વર્તીએ છીએ. પૂર્વે જે જે વિદ્યા, બોધ, જ્ઞાન, ક્રિયાની પ્રાપ્તિ થઈ ગઈ છે તે તે સઘળાં આ દેહે જ વિસ્મરણ કરી નિર્વિકલ્પ થયા વિના છૂટકો નથી; અને તેને લીધે જ આમ વર્તીએ છીએ. તથાપિ આપની અધિક આકુળતા જોઈ કંઈ કંઈ આપને ઉત્તર આપવો પડ્યો છે તે પણ સ્વેચ્છાથી નથી; આમ હોવાથી આપને વિનંતિ છે કે એ સર્વ માયિક વિદ્યા અથવા માયિક માર્ગ સંબંધી આપના તરફથી મારી બીજી દશા થતાં સુધી સ્મરણ ન મળવું જોઈએ, એમ યોગ્ય છે. જોકે હું આપનાથી જુદો નથી, તો આપ સર્વ પ્રકારે નિરાકુળ રહો. તમારા પ્રત્યે પરમ પ્રેમ છે, પણ નિરુપાયતા મારી છે. ૨૩૫ મુંબઈ, ચૈત્ર સુદ ૧૪, ગુરુ, ૧૯૪૭ વિગતવાર પત્રથી એક થોડો ભાગ બાદ કરતાં બાકીનો ભાગ પરમાનંદનું નિમિત્ત થયો હતો. જે થોડો ભાગ ખાધકર્તારૂપ છે, તે ઈશ્વરાનુગ્રહે આપના હૃદયથી વિસ્તૃત થશે એવી આશા રહ્યા કરે છે, જ્ઞાનીની પરિપક્વ અવસ્થા (દશા) થયે સર્વ પ્રકારે રાગ, દ્વેષની નિવૃત્તિ હોય એમ અમારી માન્યતા છે, તથાપિ એમાં પણ કંઈ સમજવા જેવું છે એ ખરું છે. પ્રસંગે એ વિષે લખીશ. ઈશ્વરેચ્છા પ્રમાણે જે થાય તે થવા દેવું એ ભક્તિમાનને સુખદાયક છે. ૨૩૬ મુંબઈ, ચૈત્ર સુદ ૧૫, ગુરુ, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ અહીં કુશળતા છે. તમારું કુશળપત્ર સંપ્રાપ્ત થયું. રતલામથી વળતાં તમે અહીં આવવા ઇચ્છો છો તે ઇચ્છામાં મારી સમ્મતિ છે. ત્યાંથી વિદાય થવાનો દિવસ ચોકસ થયે અહીં દુકાન ઉપર ખબર લખશો. તમે અહીં આવો ત્યારે તમારો અમારા વિષે જે કંઈ પરમાર્થ પ્રેમ છે, તે જેમ બને તેમ ઓછો પ્રગટ થાય તેમ કરશો. તેમ જ નીચેની વાર્તા લક્ષમાં રાખશો તો શ્રેયસ્કર છે. ૧. મારી વિદ્યમાનતાએ ભાઈ રેવાશંકર અથવા ખીમજીથી કોઈ જાતનો પરમાર્થ વિષય ચર્ચિત ન કરવો (વિદ્યમાનતાએ એટલે હું સમીપ બેઠો હોઉં ત્યારે). Page #353 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૮૧ ૨. મારી અવિદ્યમાનતાએ તેઓથી પરમાર્થ વિષય ગંભીરતાપૂર્વક બને તો જરૂર ચર્ચિત કરવો. કોઈ વખતે રેવાશંકરથી અને કોઈ વખતે ખીમજીથી. ૩. પરમાર્થમાં નીચેની વાર્તા વિશેષ ઉપયોગી છે, ૧. તરવાને માટે જીવે પ્રથમ શું જાણવું ? ૨. જીવનું પરિભ્રમણ થવામાં મુખ્ય કારણ શું ? ૩. તે કારણ કેમ ટળે ૪. તે માટે સુગમમાં સુગમ એટલે થોડા કાળમાં ફળદાયક થાય એવો કયો ઉપાય છે ? ૫. એવો કોઈ પુરુષ હશે કે જેથી એ વિષયનો નિર્ણય પ્રાપ્ત થાય ? આ કાળમાં એવો પુરુષ હોય એમ તમે ધારો છો ? અને ધારો છો તો કેવાં કારણોથી ? એવા પુરુષનાં કંઈ લક્ષણ હોય કે કેમ ? હાલ એવો પુરુષ આપણને કયા ઉપાયે પ્રાપ્ત હોઈ શકે ? શું ૬. જો અમારા સંબંધી કંઈ પ્રસંગ આવે તો પૂછવું કે ‘મોક્ષમાર્ગ’ની એમને પ્રાપ્તિ છે, એવી નિઃશંકતા તમને છે ? અને હોય તો શું કારણોને લઈને ? પ્રવૃત્તિવાળી દશામાં વર્તતા હોય, તો પૂછવું કે, એ વિષે તમને વિકલ્પ નથી આવતો ? એમને સર્વ પ્રકારે નિઃસ્પૃહતા હશે કે કેમ ? કોઈ જાતના સિરિજોગ હશે કે કેમ ૭. સત્પુરુષની પ્રાપ્તિ થયે જીવને માર્ગ ન મળે એમ બને કે કેમ ? એમ બને તો તેનું કારણ શું ? જો જીવની 'અયોગ્યતા' જણાવવામાં આવે તો તે અયોગ્યતા કયા વિષયની ? ૮. ખીમજીને પ્રશ્ન કરવું કે તમને એમ લાગે છે કે આ પુરુષના સંગે યોગ્યતા આવ્યે તેની પાસેથી જ્ઞાનપ્રાપ્તિ હોય ? આ વગેરે વાર્તા પ્રસંગે પ્રાપ્ત કરી ચર્ચવી, એકેક વાર્તાનો કંઈ નિર્ણાયક ઉત્તર તેમના તરફથી મળ્યે બીજે પ્રસંગે બીજી વાર્તા ચર્ચવી. ખીમજીમાં કેટલીક સમજવાની શક્તિ સારી છે; પરંતુ યોગ્યતા રેવાશંકરની વિશેષ છે. યોગ્યતા, જ્ઞાનપ્રાપ્તિ માટે બહુ બળવાન કારણ છે. ઉપરની વાર્તામાંથી તમને જે સુગમ લાગે તે પૂછવી. સુગમતા એકેની ન હોય તો એકેય ન પૂછવી; તેમ આ વાર્તાનો પ્રેરક કોણ છે ? તે જણાવવું નહીં. ખંભાતથી ભાઈ ત્રિભોવનદાસની અત્ર આવવાની ઇચ્છા રહે છે; તો તે ઇચ્છામાં હું સમ્મત છું. તેમને તમે રતલામથી પત્ર લખો તો તમારી મુંબઈમાં જ્યારે સ્થિતિ હોય, ત્યારે તેમને આવવાની અનુકૂળતા હોય તો આવવામાં મારી સમ્મતિ છે, એમ લખશો. તમે કોઈ મને મળવા આવ્યા છો, એ કારણ ખીમજી સહિતને મોઢે પ્રગટ ન કરવું. કોઈ અહીં આવવાનું વ્યાવહારિક નિમિત્ત હોય તો જરૂર તે ખીમજીને મોઢે પ્રગટ કરવું. આ બધું લખવું પડે છે, તેનો ઉદ્દેશ માત્ર આ એક પ્રવૃત્તિયોગ છે. ઈશ્વરેચ્છા બળવાન છે, અને સુખદાયક છે. આ પત્ર વારંવાર મનન કરવા જેવું છે. વારંવાર ઊગે છે કે અબંધ, બંધનયુક્ત હોય ? તમે શું ધારો છો ? વિ0 રાયચંદના પ્રણામ. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સુજ્ઞ ભાઇ ત્રિભોવન, http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૨૩૭ “પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી.’’ એ વાક્યનો અર્થ સમાગમે પૂછજો. મુંબઈ, ચૈત્ર વદ ૨, શનિ, ૧૯૪૭ પરમ સમાધિરૂપ જ્ઞાનીની દશાને નમસ્કાર, વિલ રાયચંદના પ્રણામ. મુંબઈ, ચૈત્ર વદ ૩, રવિ, ૧૯૪૭ ૨૩૮ તે પૂર્ણપદને જ્ઞાનીઓ પરમ પ્રેમથી ઉપાસે છે. ચારેક દિવસ પહેલાં આપનું પત્ર મળ્યું. પરમ સ્વરૂપના અનુગ્રહથી અત્ર સમાધિ છે. આપની ઇચ્છા સવૃત્તિઓ થવા રહે છે; એ વાંચી વારંવાર આનંદ થાય છે. ચિત્તનું સરળપણું, વૈરાગ્ય અને ‘સત્’ પ્રાપ્ત હોવાની જિજ્ઞાસા એ પ્રાપ્ત થવાં પરમ દુર્લભ છે; અને તેની પ્રાપ્તિને વિષે પરમ કારણરૂપ એવો ‘સત્સંગ’ તે પ્રાપ્ત થવો એ તો પરમ પરમ દુર્લભ છે. મોટેરા પુરુષોએ આ કાળને કઠણ કાળ કહ્યો છે, તેનું મુખ્ય કારણ તો એ છે કે ‘સત્સંગ’નો જોગ થવો જીવને બહુ કઠણ છે; અને એમ હોવાથી કાળને પણ કઠણ કહ્યો છે. માયામય અગ્નિથી ચૌદે રાજલોક પ્રજ્વલિત છે. તે માયામાં જીવની બુદ્ધિ રાચી રહી છે, અને તેથી જીવ પણ તે ત્રિવિધતાપ-અગ્નિથી બન્યા કરે છે; તેને પરમ કારુણ્યમૂર્તિનો બોધ એ જ પરમ શીતળ જળ છે; તથાપિ જીવને ચારે બાજુથી અપૂર્ણ પુણ્યને લીધે તેની પ્રાપ્તિ હોવી દુર્લભ થઈ પડી છે. પણ એ જ વસ્તુની ચિંતના રાખવી. ‘સત્’ને વિષે પ્રીતિ, ‘સત્’રૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એ જ નિરંતર સંભારવા યોગ્ય છે. તે સ્મરણ રહેવામાં ઉપયોગી એવાં વૈરાગ્યાદિક ચરિત્રવાળાં પુસ્તકો અને વૈરાગી, સરળ ચિત્તવાળાં મનુષ્યનો સંગ અને પોતાની ચિત્તશુદ્ધિ એ સારાં કારણો છે. એ જ મેળવવા રટણ રાખવું ક્લ્યાણકારક છે. અત્ર સમાધિ છે. ܀܀܀܀܀ ૨૩૯ ‘આપ્યું સૌને તે અક્ષરધામ રે.’ ગઈ કાલે એક કૃપાપત્ર મળ્યું હતું. અત્ર પરમાનંદ છે. મુંબઈ, ચૈત્ર વદ ૭, ગુરુ, ૧૯૪૭ જોકે ઉપાધિસંયુક્ત કાળ ઘણો જાય છે, ઈશ્વરેચ્છા પ્રમાણે વર્તવું શ્રેયસ્કર છે અને યોગ્ય છે, એટલે જેમ ચાલે છે તેમ ઉપાધિ હો તો ભલે, ન હો તોપણ ભલે, જે હોય તે સમાન જ છે. જ્ઞાનવાર્તા સંબંધી અનેક મંત્ર આપને જણાવવા ઇચ્છા થાય છે; તથાપિ વિરકાળ પ્રત્યક્ષ છે. એટલે નિરુપાયતા છે. મંત્ર એટલે ગુપ્તભેદ. એમ તો સમજાય છે કે ભેદનો ભેદ ટળ્યે વાસ્તવિક સમજાય છે. પરમ અભેદ એવું ‘સત્’ સર્વત્ર છે. ܀܀܀܀܀ ૨૪૦ વિત રાયચંદ મુંબઈ, ચૈત્ર વદ ૯. રવિ, ૧૯૪૭ ગઈ કાલે પત્ર અને પ. પૂજ્ય શ્રી સોભાગભાઈનું પત્તું સાથે મળ્યું. વિનયભર્યો કાગળ સહર્ષ તેમને તમે લખજો. વિલંબ થયાનું કારણ સાથે જણાવજો. સાથે જણાવજો કે રાયચંદે આ વિષે બહુ પ્રસન્નતા દર્શાવી છે. હાલ મને મુમુક્ષુઓનો પ્રતિબંધ પણ જોઈતો નહોતો, કારણ કે મારી તમને પોષણ આપવાની હાલ અશક્યતા વર્તે છે. ઉદયકાળ એવો જ છે, માટે 'સો૦ જેવા સત્પુરુષ પ્રત્યેનો પત્રવ્યવહાર ૧. સૌભાગભાઈ Page #355 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૮૩ તમને પોષણરૂપ થશે. એ મને મોટો સંતોષનો માર્ગ મળ્યો છે. તેમને પત્ર લખશો. જ્ઞાનકથા લખશો તો હું વિશેષ હું પ્રસન્ન છે. ૨૪૧ મુંબઈ, ચૈત્ર વદ ૧૪, ગુરુ, ૧૯૪૭ જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિયુ” પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય ? કે જ્યાં વાણીનો પ્રવેશ નથી. વધારે શું કહેવું ? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે; અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજો સુગમ મોક્ષમાર્ગ છે જ નહીં. તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી ! મોડ બળવાન છે ! ૨૪૨ મુંબઈ, ચૈત્ર, ૧૯૪૭ તમારા કાગળ પ્રાપ્ત થયા છે. આ પત્ર આવવા વિષે સર્વથા ગંભીરતા રાખજો. તમે સૌ ધીરજ રાખજો અને નિર્ભય રહેજો. સુર્દઢ સ્વભાવથી આત્માર્થનું પ્રયત્ન કરવું. આત્મકલ્યાણ પ્રાપ્ત થવામાં ઘણું કરીને વારંવાર પ્રબળ પરિષરો આવવાનો સ્વણવ છે, પણ જો તે પરિષડ઼ શાંત ચિત્તથી વેદવામાં આવે છે. તો દીર્ઘ કાળે થઈ શકવા યોગ્ય એવું કલ્યાણ બહુ અલ્પ કાળમાં સાધ્ય થાય છે. તમે સૌ એવા શુદ્ધ આચરણથી વર્તજો કે વિષમ દૃષ્ટિએ જોનાર માણસોમાંથી ઘણાને પોતાની તે દૃષ્ટિનો કાળ જતાં પશ્ચાત્તાપ કરવાનો વખત આવે. નિરાશ ન થવું. ઉપાશ્રયે જવાથી શાંતિ પસરાતી હોય તો તેમ કરવું. સાણંદ જવાથી અશાંતિ ઓછી થતી હોય તો તેમ કરવું. વંદન, નમસ્કાર કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી. ઉપાશ્રયે જવાની વૃત્તિ થાય તો મનુષ્યનો બહુ સમુદાય હોય ત્યારે ન જવું, તેમ સર્વથા એકાંતમાં પણ ન જવું. માત્ર થોડાક યોગ્ય માણસો હોય ત્યારે જવું. અને જવું તો ક્રમે કરી જવાનું રાખવું, ક્વચિત્ ક્લેશ કરે તો સહન કરવો. જતાં જ પ્રથમથી બળવાન ક્લેશ કરવાની વૃત્તિ દેખાય તો કહેવું કે, “આવો ક્લેશ માત્ર વિષમ દૃષ્ટિવાળા માણસો ઉત્પન્ન કરાવે છે. અને જો તમે ધીરજ રાખશો તો અનુક્રમે તે કારણ તમને જણાઈ રહેશે. વગર કારણે નાના પ્રકારની કલ્પના ફેલાવવાનો જેને ભય ન હોય તેને આવી પ્રવૃત્તિ યોગ્ય છે. તમારે ક્રોધાતુર થવું યોગ્ય નથી. તેમ થવાથી ઘણા જીવોને માત્ર રાજીપો થશે, સંઘાડાની, ગચ્છની અને માર્ગની વગર કારણે અપકીર્તિ થવા પ્રત્યે તમારે ન જવું જોઈએ. અને જો શાંત રહેશો તો અનુક્રમે આ ક્લેશ સર્વથા શમી જશે. લોકો તે જ વાત કરતાં હોય તો તે તમારે નિવારવી યોગ્ય છે, ત્યાં તેને ઉત્પન્ન કરવા જેવું અથવા વધારવા જેવું ન કથવું જોઈએ. પછી જેમ આપની ઇચ્છા.” મુનિ લલ્લુજી પ્રત્યે તમે મારે માટે કહેલું છે તે વાત સિદ્ધ કરવા હું માગું છું એમ જણાવે તો જણાવવું કે “તે મહાત્મા પુરુષ અને તમે ફરી મળો ત્યારે તે વાતનો યથાર્થ ખુલાસો મેળવી મારા પ્રત્યે ક્રોધાતુર થવું યોગ્ય લાગે તો તેમ કરશો. હાલ તમે તે વિષે યથાર્થ ખુલાસેથી શ્રવણ નહીં કર્યું હોય એમ જણાય છે. તમારા પ્રત્યે દ્વેષબુદ્ધિ કરવાનું મને કહ્યું નથી. તેમ તમારા માટે વિસંવાદ ફેલાવવાની વાત પણ કોઈને મોઢે મેં કરી નથી. આવેશમાં કિંચિત્ વચન નીકળ્યું હોય તો તેમ પણ નથી માત્ર દ્રેષવાન જીવોની આ બધી ખટપટ છે. તેમ છતાં જો તમે કંઈ આવેશ કરશો તો હું તો પામર છું એટલે શાંત રહ્યા સિવાય બીજો કોઈ મારો ઉપાય નથી, પણ આપને લોકોના પક્ષનું બળ છે, એમ ગણી જો આવેશ કરવા જશો Page #356 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર તો થઈ શકશે. પણ તેથી આપને, અમને અને ઘણા જીવોને કર્મનો દીર્ઘબંધ થશે; સિવાય બીજું ફળ નહીં આવે. અને અન્ય લોકો રાજી થશે. માટે શાંત ર્દષ્ટિ રાખવી યોગ્ય છે.” આવું કોઈ પ્રસંગે કહેવું ઘટે તો કહેવું. પણ તે કંઈક પ્રસન્નતામાં દેખાય ત્યારે કહેવું. અને કહેતાં તેની પ્રસન્નતા વધતી જતી હોય, અથવા અપ્રસન્નતા થતી ન દેખાતી હોય ત્યાં સુધી કહેવું. બીજા ત્રીજા માણસો દ્વારા તે આડીઅવળી વાત ફેલાવે અથવા બીજા તેવી વાત લાવે તો કહેવું કે તમારો બધાનો કષાય કરવાનો હેતુ મારા સમજવામાં છે. કોઈ બાઈ, ભાઈ પર કલંકની વાત ચડાવતાં આટલો બધો રાજીપો રાખો છો તેમાં ક્યાંક માઠું થઈ જશે. મારી સાથે તમારે વધારે વાત ન કરવી. તમારે તમારું કરવું. એવી રીતે યોગ્ય ભાષામાં અવસર દેખાય ત્યારે કહેવું. બાકી શાંત રહેવું. મનમાં મુઝાવું નહીં. ઉપાશ્રયે જવું, ન જવું, સાણંદ જવું, ન જવું તે અવસરોચિત જેમ તમને લાગે તેમ કરશો. પણ મુખ્યપણે શાંત રહેશો અને સિદ્ધ કરી દેવા સંબંધી કાંઈ પણ ચોખવટ પર ધ્યાન આપશો નહીં. એવું ધૈર્ય રાખી, આત્માર્થમાં નિર્ભય રહેજો. વાત લાવનારને કહેવું કે મનની કલ્પિત વાતો શા માટે ચલાવો છો ? કંઈક પરમેશ્વરી ડર રાખો તો સારું. એમ યોગ્ય શબ્દોમાં કહેવું, આત્માર્થમાં પ્રયત્ન કરવું. ૨૪૩ મુંબઈ, વૈશાખ સુદ ૨, ૧૯૪૭ સર્વાત્માના અનુગ્રહથી અત્ર સમાધિ છે. બાહ્યોપાધિયોગ વર્તે છે. તમારી ઇચ્છા સ્મૃતિમાં છે. અને તે માટે તમારી અનુકૂળતા પ્રમાણે કરવાને તૈયાર છીએ; તથાપિ એમ તો રહે છે કે હવેનો અમારો સમાગમ એકાંત અજાણ સ્થળમાં થવો કલ્યાણક છે, અને તેવો પ્રસંગ લક્ષમાં રાખવાનું પ્રયત્ન છે. નહીં તો પછી તમને તમારી અનુકૂળતા પ્રમાણે કરવાનું સમ્મત છે. ભાઈ ત્રિભોવનને પ્રણામ કહેશો, તમે બધા જે સ્થળમાં (પુરુષમાં) પ્રીતિ કરો છો, તે શું ખરાં કારણને લઈને છે ? ખરા પુરુષને આપણે કેમ ઓળખીએ ? ૨૪૪ પરબ્રહ્મ આનંદમૂર્તિ છે; તેનો ત્રણે કાળને વિષે અનુગ્રહ ઇચ્છીએ છીએ. મુંબઈ, વૈશાખ સુદ ૭, શુક્ર, ૧૯૪૭ કેટલોક નિવૃત્તિનો વખત મળ્યા કરે છે; પરબ્રહ્મવિચાર તો એમ ને એમ રહ્યા જ કરે છે; ક્યારેક તો તે માટે આનંદકિરણ બહુ સ્ફુરી નીકળે છે, અને કંઈની કંઈ (અભેદ) વાત સમજાય છે; પણ કોઈને કહી શકાતી નથી; અમારી એ વેદના અથાગ છે. વેદનાને વખતે શાતા પૂછનાર જોઈએ, એવો વ્યવહારમાર્ગ છે; પણ અમને આ પરમાર્થમાર્ગમાં શાતા પૂછનાર મળતો નથી; અને જે છે તેનાથી વિયોગ રહે છે. ત્યારે હવે જેનો વિયોગ છે એવા જે તમે તે અમને કોઈ પણ પ્રકારે શાતા પૂછો એમ માગીએ છીએ. ૨૪૫ મુંબઈ, વૈશાખ સુદ ૧૩, ૧૯૪૭ નિર્મળ પ્રીતિએ અમારા યથાયોગ્ય સ્વીકારજો, ભાઈ ત્રિભોવન અને છોટાલાલ વગેરેને કહેજો, ઈશ્વરેચ્છાને લીધે ઉપાધિજોગ છે માટે તમારાં વાક્યો પ્રત્યે ઉપેક્ષા રાખવી પડે છે; અને તે ક્ષમા આપવા યોગ્ય છે. વિરહ પણ સુખદાયક માનવો. ܀܀܀܀܀ ૨૪૬ મુંબઈ, વૈશાખ વદ ૩, ૧૯૪૭ અતિશય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત્ તેની પ્રાપ્તિ હોય છે. તેમ જ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે. ઈશ્વરેચ્છાથી આપણા સંબંધમાં તેમ જ માન. જ Page #357 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૮૫ પૂર્ણકામ એવું હરિનું સ્વરૂપ છે. તેને વિષે જેની નિરંતર લય લાગી રહી છે એવા પુરુષથી ભારતક્ષેત્ર પ્રાયે શૂન્યવત્ થયું છે. માયા મોહ સર્વત્ર ભળાય છે. ક્વચિત્ મુમુક્ષુ જોઈએ છીએ; તથાપિ મતાંતરાદિકનાં કારણોથી તેમને પણ જોગ થવો દુર્લભ થાય છે. અમને વારંવાર આપ જે પૂરો છો, તે માટે અમારી જેવી જોઈએ તેવી જોગ્યતા નથી; અને હરિએ સાક્ષાત દર્શનથી જ્યાં સુધી તે વાત પૂરી નથી ત્યાં સુધી ઇચ્છા થતી નથી, થવાની નથી, ૨૪૭ મુંબઈ, વૈશાખ વદ ૮, રવિ, ૧૯૪૭ હરિને પ્રતાપે હરિનું સ્વરૂપ મળશું ત્યારે સમજાવશું (!) ઉપાધિના જોગે અને ચિત્તના કારણથી કેટલોક સમય સવિગત પત્ર વગર વ્યતીત કર્યો છે; તેમાં પણ ચિત્તની દશા મુખ્ય કારણરૂપ છે. હાલમાં આપ કેવા પ્રકારથી કાળ વ્યતીત કરો છો, તે જણાવશો, અને શું ઇચ્છા રહે છે, તે પણ જણાવશો. વ્યવહારનાં કાર્ય વિષે શું પ્રવૃત્તિ છે, અને તે વિષે શું ઇચ્છા રહે છે; તે પણ જણાવશો. એટલે કે તે પ્રવૃત્તિ સુખરૂપ લાગે છે કે કેમ ? તે જણાવશો. ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે; જેથી વ્યવહારનાં બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ. હરિઇચ્છા સુખદાયક માનીએ છીએ. એટલે જે ઉપાધિજોગ વર્તે છે, તેને પણ સમાધિજોગ માનીએ છીએ. ચિત્તની અવ્યવસ્થાને લીધે મુહૂર્તમાત્રમાં કરી શકાય એવું કાર્ય વિચારતાં પણ પખવાડિયું વ્યતીત કરી નખાય છે, અને વખતે તે કર્યા વિના જ જવા દેવાનું થાય છે. બધા પ્રસંગોમાં તેમ થાય તોપણ હાનિ માની નથી, તથાપિ આપને કંઈ કંઈ જ્ઞાનવાત્તા દર્શાવાય તો વિશેષ આનંદ રહે છે, અને તે પ્રસંગમાં ચિત્તાને કંઈક વ્યવસ્થિત કરવાની ઇચ્છા રાખ્યા કરાય છે, છતાં તે સ્થિતિમાં પણ હમણાં પ્રવેશ નથી કરી શકાતો. એવી ચિત્તની દશા નિરંકુશ થઈ રહી છે; અને તે નિરંકુશતા પ્રાપ્ત થવામાં હરિનો પરમ અનુગ્રહ કારણ છે એમ માનીએ છીએ. એ જ નિરંકુશતાને પૂર્ણતા આપ્યા સિવાય ચિત્ત યથોચિત સમાધિયુક્ત નહીં થાય એમ લાગે છે; અત્યારે તો બધુંય ગમે છે, અને બંધુય ગમતું નથી, એવી સ્થિતિ છે. જ્યારે બધુંય ગમશે ત્યારે નિરંકુશતાની પૂર્ણતા થશે. એ પૂર્ણકામતા પણ કહેવાય છે, જ્યાં હરિ જ સર્વત્ર સ્પષ્ટ ભાસે છે. અત્યારે કંઈક અસ્પષ્ટ ભાસે છે, પણ સ્પષ્ટ છે એવો અનુભવ છે. જે રસ જગતનું જીવન છે, તે રસનો અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે. અને તેનું પરિણામ એમ આવશે કે જ્યાં જેવે રૂપે ઇચ્છીએ તેવે રૂપે હરિ..........આવશે, એવો ભવિષ્યકાળ ઈશ્વરેચ્છાને લીધે લખ્યો છે. અમે અમારો અંતરંગ વિચાર લખી શકવાને અતિશય અશક્ત થઈ ગયા છીએ જેથી સમાગમને ઇચ્છીએ છીએ, પણ ઈશ્વરેચ્છ હજુ તેમ કરવામાં અસમ્મત લાગે છે; જેથી વિયોગે જ વર્તીએ છીએ. તે પૂર્ણસ્વરૂપ હરિમાં પરમ જેની ભક્તિ છે, એવો કોઈ પણ પુરુષ હાલ નથી દેખાતો તેનું શું કારણ હશે ? તેમ તેવી અતિ તીવ્ર અથવા તીવ્ર મુમુક્ષુતા કોઈની જોવામાં આવી નથી તેનું શું કારણ હશે ? ક્વચિત તીવ્ર મુમુક્ષુતા જોવામાં આવી હશે તો ત્યાં અનંતગુણગંભીર જ્ઞાનાવતાર પુરુષનો લક્ષ કેમ જોવામાં આવ્યો નહીં હોય ? એ માટે આપ જે લાગે તે લખશો. બીજું મોટું આશ્ચર્યકારક તો એ છે કે આપ જેવાને સમ્યકજ્ઞાનના બીજની, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છતાં ત્યાર પછીનો ભેદ કેમ પ્રાપ્ત નથી હોતો ? તેમ હરિ પ્રત્યે અખંડ લયરૂપ વૈરાગ્ય જેટલો જોઈએ તેટલો કેમ વર્ધમાન નથી થતો ? એનું જો કંઈ કારણ સમજાતું હોય તો લખશો. અમારી ચિત્તની અવ્યવસ્થા એવી થઈ જવાને લીધે કોઈ કામમાં જેવો જોઈએ તેવો ઉપયોગ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર રહેતો નથી, સ્મૃતિ રહેતી નથી, અથવા ખબર પણ રહેતી નથી, તે માટે શું કરવું ? શું કરવું એટલે કે વ્યવહારમાં બેઠાં છતાં એવી સર્વોત્તમ દશા બીજા કોઈને દુઃખરૂપ ન થવી જોઈએ, અને અમારા આચાર એવા છે કે વખતે તેમ થઈ જાય. બીજા કોઈને પણ આનંદરૂપ લાગવા વિષે હરિને ચિંતા રહે છે; માટે તે રાખશે. અમારું કામ તો તે દશાની પૂર્ણતા કરવાનું છે, એમ માનીએ છીએ; તેમ બીજા કોઈને સંતાપરૂપ થવાનો તો સ્વપ્ને પણ વિચાર નથી. બધાના દાસ છીએ, ત્યાં પછી દુઃખરૂપ કોણ માનશે ? તથાપિ વ્યવહાર-પ્રસંગમાં હરિની માયા અમને નહીં તો સામાને પણ એકને બદલે બીજું આરોપાવી દે તો નિરુપાયતા છે, અને એટલો પણ શોક રહેશે. અમે સર્વ સત્તા હરિને અર્પણ કરીએ છીએ, કરી છે. વધારે શું લખવું ? પરમાનંદરૂપ હરિને ક્ષણ પણ ન વીસરવા એ અમારી સર્વ કૃતિ, વૃત્તિ અને લેખનો હેતુ છે. ܀܀܀܀ ૨૪૮ ૐ નમઃ મુંબઈ, વૈશાખ વદ ૮, રવિ, ૧૯૪૭ શા માટે કંટાળો આવે છે, આકુળતા થાય છે ? તે લખશો. અમારો સમાગમ નથી, તે માટે તેમ થાય છે, એમ જણાવવાનું હોય, તો અમારો સમાગમ હાલ ક્યાં કરાય એવું છે ? અત્રે કરવા દેવાને અમારી ઇચ્છા નથી રહેતી. બીજે કોઈ સ્થળે થવાનો પ્રસંગ ભવિતવ્યતાના જોગ ઉપર છે. ખંભાત આવવા માટે પણ જોગ બની શકે તેવું નથી. પૂજ્ય સૌભાગભાઈનો સમાગમ કરવાની ઇચ્છામાં અમારી અનુમતિ છે. તથાપિ હજુ તેમનો સમાગમ તમને હમણાં કરવાનું કારણ નથી; એમ જાણીએ છીએ. અમારો સમાગમ તમે (બધા) શા માટે ઇચ્છો છો, તેનું સ્પષ્ટ કારણ જણાવો તો તે જાણવાની વધારે ઇચ્છા રહે છે. "પ્રબોધશતક' મોકલ્યું છે તે પહોંચ્યું હશે, તમો બધાને એ શતક શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવા જોગ છે. એ પુસ્તક વેદાંતની શ્રદ્ધા કરવા માટે મોકલ્યું નથી, એવો લક્ષ સાંભળનારનો પ્રથમ થવો જોઈએ. બીજા કંઈ કારણથી મોકલ્યું છે, જે કારણ ઘણું કરીને વિશેષ વિચારે તમો જાણી શકશો, હાલ તને કોઈ તેવું બોધક સાધન નહીં હોવાને લીધે એ શતક ઠીક સાધન છે, એમ માની મોકલ્યું છે, એમાંથી તમારે શું જાણવું જોઈએ, તેનો તમારે વિચાર કરવો. સાંભળતાં કોઈએ અમારા વિષે આશંકા કરવી નહીં કે, એમાં જે કંઈ મતભાગ જણાવ્યો છે, તે મત અમારો છે; માત્ર ચિત્તની સ્થિરતા માટે એ પુસ્તકના ઘણા વિચારો કામના છે, માટે મોકલ્યું છે, એમ માનવું. ભાઈ દામોદર અને મગનલાલના હસ્તાક્ષરનો કાગળ ઇચ્છીએ છીએ. તેમાં તેમના વિચાર જણાય તેટલા માટે. ૨૪૯ ૐ નમઃ મુંબઈ, જેઠ સુદ ૭, શનિ, ૧૯૪૭ કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ, ત્યાં તે કરી શકતો નથી. સદ્ધર્મનો ઘણું કરીને લોપ જ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યો છે. સદ્ધર્મનો જોગ સત્પુરુષ વિના હોય નહીં; કારણ કે અસતમાં સત્ હોતું નથી. ઘણું કરીને સત્પુરુષનાં દર્શનની અને જોગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે, ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને ક્યાંથી પ્રાપ્ત હોય ? અને અમુક કાળ વ્યતીત થયાં છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત નથી થતી ત્યારે મુમુક્ષુતા પણ કેમ રહે ? Page #359 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૮૭ ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે, તે પરિચયરૂપ પોતાને માને છે. જેનો પ્રગટ અનુભવ પણ થાય છે કે અનાર્યકુળમાં પરિચય કરી રહેલો જીવ અનાર્યરૂપે પોતાને દેઢ માને છે; અને આર્યત્વને વિષે મતિ કરતો નથી. માટે મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દૃઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. પોતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે, તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ કારણ એના જેવું કોઈ હિતસ્ત્રી સાધન આ જગતમાં અમે જોયું નથી, અને સાંભળ્યું નથી. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે; તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શકતું નથી; કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષજોગે વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે, મોક્ષે ગયા છે એવા (અહંતાદિક) પુરુષનું ચિંતન ઘણા કાળે ભાવાનુસાર મોક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યક્ત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થયે અને જોગ્યતાના કારણે જીવ સમ્યક્ત્વ પામે છે. ܀܀܀܀܀ ૨૫૦ મુંબઈ, જેઠ સુદ ૧૫, રવિ, ૧૯૪૭ ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણમાત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં, સર્વ દશામાં ભક્તિમય જ રહેવું. ગઈ કાલે એક પત્તું અને આજે એક પત્ર ચિત કેશવલાલ તરફથી મળ્યું. વાંચીને કંઈક તૃષાતુરતા મી. અને ફરી તેવા પત્ર પ્રત્યેની આતુરતા વર્ધમાન થઈ. વ્યવહારચિંતાથી અકળામણ આવતાં, સત્સંગના વિયોગથી કોઈ પ્રકારે શાંતિ નથી હોતી એમ આપે લખ્યું તે યોગ્ય જ છે. તથાપિ વ્યવહારચિંતાની અકળામણ તો યોગ્ય નથી. સર્વત્ર હરિઇચ્છા બળવાન છે, એ દૃઢ કરાવવા માટે હરિએ આમ કર્યું છે, એમ આપે નિઃશંકપણે સમજવું; માટે જે થાય તે જોવું; અને પછી જો આપને અકળામણ જન્મ પામે, તો જોઈ લઈશું. હવે સમાગમ થશે ત્યારે એ વિષે વાતચીત કરીશું. અકળામણ રાખશો નહીં. અમે તો એ માર્ગથી તર્યાં છીએ. ચિત કેશવલાલ અને લાલચંદ અમારી પાસે આવે છે. ઈશ્વરેચ્છાથી ટગમગ ટગમગ જોઈએ છીએ. ઈશ્વર જ્યાં સુધી પ્રેરે નહીં ત્યાં સુધી અમારે કંઈ કરવું નહીં, અને તે વગર પ્રેર્યે કરાવવા ઇચ્છે છે. આમ હોવાથી ઘડી ઘડીમાં પરમાશ્ચર્યરૂપ દશા થયા કરે છે. કેશવલાલ અને લાલચંદે અમારી દશાના અંશની પ્રાપ્તિની ઇચ્છા કરવી. એ વાત વિષે પ્રેરણા રહે છે. તથાપિ એમ થવા દેવામાં ઈશ્વરેચ્છા વિલંબવાળી હશે. જેથી તેમને આજીવિકાની ઉપાધિમાં મુઝવ્યા છે. અને એને લઈને અમને પણ મનમાં રહ્યા કરે છે, પણ નિરુપાયતાનો ઉપાય હાલ તો નથી કરી શકાતો. છોટમ જ્ઞાની પુરુષ હતા. પદની રચના બહુ શ્રેષ્ઠ છે. સાકારરૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એ શબ્દને પ્રત્યક્ષ દર્શન ઘણું કરીને લેખું છું. આપને જ્ઞાનની આગળ જતાં વૃદ્ધિ થશે. લિક આજ્ઞાંકિત રાયચંદ્ર Page #360 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૨૫૧ હરિ ઇચ્છાથી જીવવું છે, અને પરેચ્છાથી ચાલવું છે. અધિક શું કહેવું ? મુંબઈ, જેઠ વદ ૬, શનિ, ૧૯૪૭ લિ આજ્ઞાંકિત ૨૫૨ મુંબઈ, જેઠ સુદ, ૧૯૪૭ છોટમકૃત પદસંગ્રહ વગેરે પુસ્તકો વાંચવાનો હાલ તો પરિચય રાખજો. વગેરે શબ્દથી સત્સંગ, ભક્તિ અને વીતરાગતાનું માહાત્મ્ય વર્ણવ્યું હોય તેવાં પુસ્તકો સમજશો. સત્સંગાદિકની જેમાં માહાત્મ્યતા વર્ણવી છે તેવાં પુસ્તકો અથવા પદો, કાવ્યો હોય તે વારંવાર મનન કરવા અને સ્મૃતિમાં રાખવા યોગ્ય સમજશો. જૈનસૂત્રો હાલ વાંચવાની ઇચ્છા થાય તો તે નિવૃત્ત કરવા યોગ્ય છે, કારણ કે તે (જૈનસૂત્રો) વાંચવા, સમજવામાં વધારે યોગ્યપણું હોવું જોઈએ, તે વિના યથાર્થ ફળની પ્રાપ્તિ હોતી નથી; તથાપિ બીજાં પુસ્તકોની ગેરહાજરી હોય, તો ‘ઉત્તરાધ્યયન’ અથવા ‘સૂયગડાંગ’નું બીજું અધ્યયન વાંચશો, વિચારશો. ܀܀܀܀ ૨૫૩ મુંબઈ, અષાડ સુદ ૧, સોમ, ૧૯૪૭ ગુરુગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતાં અકાળ અને અશુચિ દોષ હોય. અકાળ અને અશુચિનો વિસ્તાર મોટો છે, તોપણ ટૂંકામાં લખ્યું છે. (એકાંત) પ્રભાત, પ્રથમ પ્રહર, એ સેવ્ય ભક્તિને માટે યોગ્ય કાળ છે. સ્વરૂપચિંતનભક્તિ સર્વ કાળે સેવ્ય છે, વ્યવસ્થિત મન એ સર્વ શુચિનું કારણ છે. બાહ્ય મલાદિકરહિત તન અને શુદ્ધ, સ્પષ્ટ વાણી એ શુચિ છે. વિલ રાયચંદ ܀܀܀܀܀ ૨૫૪ મુંબઈ, અષાડ સુદ ૮, ભૌમ, ૧૯૪૭ નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે; અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે. પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે; અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે; પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી ‘તીવ્ર મુમુક્ષુતા' ઉત્પન્ન ન જ હોય, અથવા 'મુમુક્ષુતા' જ ઉત્પન્ન ન હોય. ઘણું કરીને મનુષ્યાત્મા કોઈ ને કોઈ ધર્મમતમાં હોય છે, અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે; પણ એનું નામ ‘મુમુક્ષુતા’ નથી. 'મુમુક્ષુતા' તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુઝાઈ એક 'મોક્ષ'ને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષુતા' એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. ‘તીવ્ર મુમુક્ષુતા’ વિષે અત્ર જણાવવું નથી પણ ‘મુમુક્ષુતા’ વિષે જણાવવું છે, કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે. ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે. સ્વચ્છંદ જ્યાં પ્રાયે દબાયો છે, ત્યાં પછી ‘માર્ગપ્રાપ્તિ’ને રોકનારાં ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે, એમ અમે જાણીએ છીએ. Page #361 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું આ લોકની અલ્પ પણ સુખેંચ્યા, 'પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય એ બધાં કારણો ટાળવાનું બીજ હવે પછી કહેશું. તે પહેલાં તે જ કારણોને અધિકતાથી કહીએ છીએ. એ ૨૮૯ ‘આ લોકની અલ્પ પણ સુખેચ્છા', એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાનાં કારણો નિઃશંકપણે તે ‘સત્’ છે એવું દૃઢ થયું નથી, અથવા તે ‘પરમાનંદરૂપ’ જ છે એમ પણ નિશ્ચય નથી. અથવા તો મુમુક્ષુત્તામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્યશાતાનાં કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે (!) અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે; જેથી જીવની જોગ્યતા રોકાઈ જાય છે. ર ૨ સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે; જેથી સર્વ પ્રાણી વિષે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ જોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ ‘પરમ દૈન્યત્વ’ જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની જોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. કદાપિ એ બન્ને થયાં હોય, તથાપિ વાસ્તવિક તત્ત્વ પામવાની કંઈ જોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ- નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે, અને મિથ્યા સમતા આવે છે; કલ્પિત પદાર્થ વિષે ‘સત્’ની માન્યતા હોય છે; જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતો નથી, અને એ જ પરમ જોગ્યતાની હાનિ છે. આ ત્રણે કારણો ઘણું કરીને અમને મળેલા ઘણાખરા મુમુક્ષુમાં અમે જોયાં છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ કોઈ વિષે જોઈ છે, અને જો તેઓમાં સર્વ પ્રકારે 'પરમર્દન્યતાની ખામીની) ન્યૂનતા થવાનું પ્રયત્ન હોય તો જોગ્ય થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે; અને એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે. અધિક શું કહીએ ? અનંતકાળે એ જ માર્ગ છે. પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી. અને મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, તો ઓળખાશે. મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે. મહાત્મામાં જેનો દૃઢ નિશ્ચય થાય છે, તેને મોહાસક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિઃશંકતા આવે છે. જેથી જીવ સર્વ પ્રકારનાં દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિઃસંગતા ઉત્પન્ન હોય છે, અને એમ યોગ્ય છે. માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે; તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો અને તે સમજવું એમ અમે કહીએ છીએ. અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. તમે વારંવાર વિચારજો. યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું. હાલ અમારો સમાગમ થાય તેમ તો નથી; પણ વખતે શ્રાવણ વદમાં કરીએ તો થાય; પણ તે કયે સ્થળે તે હજુ સુધી વિચાર્યું નથી. ૧. પાઠાન્તરઃ પરમ વિનયની ઓછાઈ ર. પાઠાન્ત તથારૂપ ઓળખાણ થયે સદ્ગુરુમાં પરમેશ્વરબુદ્ધિ રાખી તેમની આજ્ઞાએ પ્રવર્તવું તે 'પરમ વિનય' કહ્યો છે. તેથી પરમ જોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ વિનય જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી જીવને જોગ્યતા આવતી નથી. ૩. પાઠાન્તરઃ પરમ વિનયની ૪. પાઠાન્તર અને પરમ વિનયમાં વર્તવું યોગ્ય છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે. તમને બધાને યથાયોગ્ય પહોંચે. ܀܀ ૫૫ મુંબઈ, અષાડ સુદ ૧૩, ૧૯૪૭ સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કે જગવંદજી; શરણાગતના સદા સુખકંદજી; પરમસ્નેહી છો (!) પરમાનંદજી. અપૂર્વ સ્નેહમૂર્તિ એવા આપને અમારા પ્રણામ પહોંચે. હરિકૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. તમારો સત્સંગ નિરંતર ઇચ્છીએ છીએ. અમારી દશા હાલમાં કેવી વર્તે છે તે જાણવાની આપની ઇચ્છા રહે છે; પણ જેવી વિગતથી જોઈએ, તેવી વિગતથી લખી શકાય નહીં એટલે વારંવાર લખી નથી. અત્રે ટૂંકામાં લખીએ છીએ. એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી; અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ; વ્રત, નિયમનો કંઈ નિયમ રાખ્યો નથી; જાતભાતનો કંઈ પ્રસંગ નથી; અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી; અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતાં ખેદ રહે છે; સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઇચ્છા નથી; શબ્દાદિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી, - અથવા ઈશ્વરેચ્છાથી તેની ઇચ્છા રહી નથી; પોતાની ઇચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે; જેમ હરિએ ઇચ્છેલો ક્રમ દોરે તેમ દોરાઈએ છીએ; હૃદય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે; પાંચ દ્રિયો શૂન્યપણે પ્રવર્તવારૂપ જ રહે છે; નય, પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભરતાં નથી; કંઈ વાંચતાં ચિત્ત સ્થિર રહેતું નથી; ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પોતાની ઇચ્છા પ્રમાણે વર્તે છે; મન પોતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી. આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે, એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે; એક પ્રકારે તે ઘેલછા કંઈક છૂપી રાખીએ છીએ; અને જેટલી છૂપી રખાય છે, તેટલી હાનિ છે. યોગ્ય વર્તીએ છીએ કે અયોગ્ય એનો કંઈ હિસાબ રાખ્યો નથી. આદિપુરુષને વિષે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે. આટલું બધું છતાં મનમાનની ઉદાસીનતા નથી, એમ માનીએ છીએ; અખંડ પ્રેમખુમારી જેવી પ્રવહવી જોઈએ તેવી પ્રવહતી નથી, એમ જાણીએ છીએ; આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવડે એમ નિાળપણે જાણીએ છીએ; પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડ્યો છે; અને એ સર્વનો દોષ અમને છે કે હરિને છે, એવો ચોક્કસ નિશ્ચય કરી શકાતો નથી. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ; લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ; જાળવીએ છીએ, અને ખેદ પામીએ છીએ. વળી હસીએ છીએ. - જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે; અને તેનું કારણ માત્ર હરિની સુખદ ઇચ્છા જ્યાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટવો નથી. (3T) સમજાય છે, સમજીએ છીએ, સમજશું; પણ હરિ જ સર્વત્ર કારણરૂપ છે. જે મુનિને આપ સમજાવવા ઇચ્છો છો, તે હાલ જોગ્ય છે, એમ અમે જાણતા નથી. Page #363 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૯૧ અમારી દશા મંદ જોગ્યને હાલ લાભ કરે તેવી નથી. અમે એવી જંજાળ હાલ ઇચ્છતા નથી; રાખી નથી; અને તેઓ બધાનો કેમ વહીવટ ચાલે છે, એનું સ્મરણે નથી. તેમ છતાં અમને એ બધાની અનુકંપા આવ્યા કરે છે; તેમનાથી અથવા પ્રાણીમાત્રથી, મનથી ભિન્ન ભાવ રાખ્યો નથી, અને રાખ્યો રહે તેમ નથી. ભક્તિવાળાં પુસ્તકો ક્વચિત્ ક્વચિત્ વાંચીએ છીએ; પણ જે સઘળું કરીએ છીએ તે ઠેકાણા વગરની દશાથી કરીએ છીએ. અમે હાલમાં ઘણું કરીને આપના કાગળોનો વખતસર ઉત્તર લખી શકતા નથી; તેમ જ પૂરા ખુલાસાથી પણ લખતા નથી, તે જોકે યોગ્ય તો નથી; પણ હરિની એમ ઇચ્છા છે, જેથી તેમ કરીએ છીએ. હવે જ્યારે સમાગમ થશે, ત્યારે અમારો એ દોષ આપને ક્ષમા કરવો પડશે એવી અમારી ખાતરી છે. અને તે ત્યારે મનાશે કે જ્યારે તમારો સંગ હવે ફરી થશે. તે સંગ ઇચ્છીએ છીએ, પણ જેવા જોગ થવો જોઈએ, તેવા જોગે થવો દુર્લભ છે. ભાદરવામાં જે આપે ઇચ્છા રાખી છે, તેથી કંઈ અમારી પ્રતિકૂળતા નથી, અનુકૂળતા છે; પણ તે સમાગમમાં જે જોગ ઇચ્છીએ છીએ તે જો થવા દેવા હરિની ઇચ્છા હોય અને સમાગમ થાય તો જ અમારો ખેદ મટે એમ માનીએ છીએ. દશાનું ટૂંકું વર્ણન વાંચીને, આપને ઉત્તર લખાયા ન હોય તે માટે ક્ષમા આપવાની વિજ્ઞાપના કરું છું. પ્રભુની પરમ કૃપા છે. અમને કોઈથી ભિન્ન ભાવ રહ્યો નથી; કોઈ વિષે દોષબુદ્ધિ આવતી નથી; મુનિ વિષે અમને કોઈ હલકો વિચાર નથી; પણ હરિની પ્રાપ્તિ ન થાય એવી પ્રવૃત્તિમાં તેઓ પડ્યા છે. એકલું બીજજ્ઞાન જ તેમનું કલ્યાણ કરે એવી એમની અને બીજા ઘણા મુમુક્ષુઓની દશા નથી. ‘સિદ્ધાંતજ્ઞાન' સાથે જોઈએ, એ ‘સિદ્ધાંતજ્ઞાન' અમારા હૃદયને વિષે આવરિતરૂપે પડ્યું છે. હરિઇચ્છા જો પ્રગટ થવા દેવાની હશે તો થશે. અમારો દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હરિ છે, સર્વ હરિ છે, અને તેમ છતાં આમ વહીવટમાં છીએ, એ એની ઇચ્છાનું કારણ છે. ૐ શાંતિ શાંતિ શાંતિ. ܀܀܀܀܀ ૨૫૬ “અથાગ પ્રેમે તમને નમસ્કાર" મુંબઈ, અસાડ વદ ૨, ૧૯૪૭ બે પત્ર વિસ્તારથી લખેલાં એવાં આપના તરફથી મળ્યાં; આટલો પરિશ્રમ લો છો, એ અમારા ઉપરની આપની કૃપા છે. એમાં જે જે પ્રશ્નોનો ઉત્તર ઇચ્છયો છે, તે સમાગમે જરૂર આપશું. જીવના વધવા-ઘટવા વિષયે, એક આત્મ વિષયે, અનંત આત્મા વિષયે, મોક્ષ વિષયે, મોક્ષના અનંત સુખ વિષયે તમને સર્વ પ્રકારે નિર્ણય સમાગમે આ વેળા આપવા ધાર્યું છે. કારણ કે એ માટે અમને હરિની કૃપા થઈ છે; પણ તે માત્ર તમને જણાવવા માટે; બીજા માટે પ્રેરણા કરી નથી. ܀܀܀܀܀ ૨૫૭ મુંબઈ, અષાડ વદ ૪, ૧૯૪૭ અત્રે ઈશ્વરકૃપાથી આનંદ છે. આપનું પત્ર ઇચ્છું છું. ઘણુંય લખવું સૂઝે છે, પણ લખી શકાતું નથી. તેમાં પણ એક કારણ સમાગમ થયા પછી લખવાનું રહે છે. અને સમાગમ પછી લખ્યા જેવો તો માત્ર પ્રેમ-સ્નેહ રહેશે, લખવું પણ વારંવાર મુઝાવાથી સૂઝે છે. બહુ જ ધારાઓ ચાલતી જોઈ, કોઈ કંઈ પેટ દેવા જોગ મળે તો બહુ સારું, એમ લાગી જવાથી, કોઈ ન મળતાં આપને લખવા ઇચ્છા થાય છે, પણ તેમાં ઉપર જણાવ્યા કારણને લીધે Page #364 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૨૯૨ પ્રવૃત્તિ થતી નથી. શ્રીમદ્ રાજચંદ્ર જીવ સ્વભાવે (પોતાની સમજણની ભૂલે) દોષિત છે; ત્યાં પછી તેના દોષ ભણી જોવું, એ અનુકપાનો ત્યાગ કરવા જેવું થાય છે, અને મોટા પુરુષો તેમ આચરવા ઇચ્છતા નથી. કળિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી ભૂલભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે; આ વાતનો ખુલાસો પછી થશે. ܀܀܀܀܀ ૨૫૮ ૐ સત્ નહીં, બિના નયનકી બાત; સૌ પાવે સાક્ષાતું. ૧ ૧ બિના નયન પાવે સેવ સદ્ગુરુસ્કે ચરત્ન, બૂઝી ચહા જો પ્યાસકો, હૈ બૂઝનકી રીત; પાવે નહીં ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ એહી નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ, કઈ નર પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબર્સે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ. જ જપ, તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ ૫ પાયાકી એ બાત હૈ, નિજ છંદનકો છોડ; પિછે લાગ સત્પુરુષકે, તો સબ બંધન તોડ, ક તૃષાતુરને પાયાની મહેનત કરજો. મુંબઈ, અષાડ, ૧૯૪૭ Audio અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહેજો. આપનું કૃપા પત્ર આજે અને ગઈ કાલે મળ્યું હતું. સ્યાદ્વાદની ચોપડી શોધતાં મળતી નથી. થોડાંએક વાક્ય હવે પછી લખી મોકલીશ. ઉપાધિ એવી છે કે આ કામ થતું નથી. પરમેશ્વરને નહીં પાલવતું હોય ત્યાં શું કરવું ? વિશેષ હવે પછી. વિત આ રાયચંદના પૂછ ܀܀܀܀܀ ૨૫૯ મુંબઈ, શ્રાવણ સુદ ૧૧, બુધ, ૧૯૪૭ પરમ પૂજ્યજી, આપનો કાગળ ૧ ગઈ કાલે કેશવલાલે આપ્યો, જેમાં નિરંતર સમાગમ રહેવામાં ઈશ્વરેચ્છા કેમ નહીં હોય એ વિગત જણાવી છે. સર્વશક્તિમાન હરિની ઇચ્છા સદૈવ સુખરૂપ જ હોય છે, અને જેને કાંઈ પણ ભક્તિના અંશો પ્રાપ્ત થયા છે એવા પુરુષે તો જરૂર એમ જ નિશ્ચય કરવો કે “હરિની ઇચ્છા સદૈવ સુખરૂપ જ હોય છે.” આપણો વિયોગ રહેવામાં પણ હરિની તેવી જ ઇચ્છા છે, અને તે ઇચ્છા શું હશે તે અમને કોઈ રીતે ભાસે છે, જે સમાગમે કહીશું. ૧. જુઓ આંક ૮૮૩. Page #365 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૯૩ શ્રાવણ વદમાં આપને વખત મળે તેવું હોય તો પાંચ પંદર દિવસ માટે સમાગમની ગોઠવણ કરવાની ઇચ્છા કરું. ‘જ્ઞાનધારા’ સંબંધી મૂળમાર્ગ અમે તમને આ વખતના સમાગમમાં થોડો પણ કહીશું; અને તે માર્ગ પૂરી રીતે આ જ જન્મમાં તમને કહીશું એમ અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે. તમે અમારે માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઇચ્છાનું સુખ આપ્યું છે, તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ ? પણ અમને લાગે છે કે અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે; હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે; અને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું. અમારું ચિત્ત તો બહુ ફરિમય રહે છે, પણ સંગ બધા કળિયુગના રહ્યા છે. માયાના પ્રસંગમાં રાત દિવસ રહેવું રહે છે; એટલે પૂર્ણ હરિમય ચિત્ત રહી શકવું દુર્લભ હોય છે, અને ત્યાં સુધી અમારા ચિત્તને ઉદ્વેગ મટશે નહીં. ખંભાતવાસી જોગ્યતાવાળા જીવ છે, એમ અમે જાણીએ છીએ; પણ ફરિની ઇચ્છા હજુ થોડો વિલંબ કરવાની દેખાય છે. આપે દોહરા વગેરે લખી મોકલ્યું તે સારું કર્યું. અમે તો હાલ કોઈની સંભાળ લઈ શકતા નથી. અશક્તિ બહુ આવી ગઈ છે; કારણ કે ચિત્ત બાહ્ય વિષયમાં હાલ જતું નથી. લિત ઈશ્વરાર્પણ ܀܀܀܀ ૨૦૦ મુંબઈ, શ્રાવણ સુદ ૯, ગુરુ, ૧૯૪૭ નથુરામજીનાં પુસ્તક વિષે, તથા તેના વિષે આપે લખ્યું તે જાણ્યું. હાલ કંઈ એવું જાણવા ઉપર ચિત્ત નથી. તેનાં એકાદ બે પુસ્તકો છપાયેલાં છે, તે મેં વાંચેલાં છે. ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો, એ યોગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ છે કે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે ‘સત્’ જ આચરે છે, જગત જેને વિસ્તૃત થયું છે. અમે એ જ ઇચ્છીએ છીએ. ܀܀܀܀܀ ૨૦૧ મુંબઈ, શ્રાવણ સુદ ૯, ગુરુ, ૧૯૪૭ પત્ર પહોંચ્યું. તમારા ગામથી (ખંભાતથી) પાંચ સાત ગાઉ પર એવું ગામ છે કે જ્યાં અજાણપણે રહેવું હોય તો અનુકૂળ આવે ? જળ, વનસ્પતિ અને સૃષ્ટિરચના જ્યાં ઠીક હોય તેવું સ્થળ જો ધ્યાનમાં આવે તો લખશો. જૈનનાં પર્યુષણથી પહેલાં અને શ્રાવણ વદ ૧ પછી અત્રેથી થોડા વખતને માટે નિવૃત્ત થવાની ઇચ્છા છે. ધર્મ સંબંધે પણ જ્યાં અમને ઓળખતા હોય તેવા ગામમાં હાલ તો અમે પ્રવૃત્તિ માની છે; જેથી ખંભાત આવવા વિષે વિચાર હાલ સંભવતો નથી. હાલમાં થોડા વખતને માટે આ નિવૃત્તિ લેવા ઇચ્છું છું. સર્વ કાળને માટે (આયુષ્ય પર્યંત) જ્યાં સુધી નિવૃત્તિ મેળવવાનો પ્રસંગ ન આવ્યો હોય ત્યાં સુધી ધર્મ સંબંધ પણ પ્રગટમાં આવવાની ઇચ્છા રહેતી નથી. માત્ર નિર્વિકારપણે (પ્રવૃત્તિ રહિત) જ્યાં રહેવાય, અને એકાદ બે મનુષ્યો ત્યાં ખપ પૂરતાં (વ્યવહારની પ્રવૃત્તિ જુઓ !) હોય એટલે ઘણુંય છે. ક્રમપૂર્વક તમારો જે કંઈ સમાગમ રાખવો ઘટશે તે રાખશું. અધિક જંજાળ જોઈતી નથી. ઉપરની બાબત માટે સાધારણ તજવીજ કરવી. વધારે જાણમાં આવે એવું ન થવું જોઈએ. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ કરીશ. http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ભવિતવ્યતા જોગે જો હાલમાં મલ્યો તો ભક્તિ અને વિનય વિષે પૂછેલું સુજ્ઞ ત્રિભોવનના પત્રનું સમાધાન તમારા પોતાના પણ જ્યાં અધિક (બને ત્યાં સુધી કોઈ જ નહીં) ઓળખીતા ન હોય ત્યાંના સ્થળ માટે તજવીજ થાય તો કૃપા માનશું. ܀܀܀܀܀ કર લિo સમાધિ મુંબઈ, શ્રાવણ સુદ, ૧૯૪૭ ઉપાધિના ઉદયને લીધે પહોંચ આપવાનું બની શક્યું નથી, તે ક્ષમા કરશો. અત્ર અમને ઉપાધિના ઉદયને લીધે સ્થિતિ છે. એટલે તમને સમાગમ રહેવો દુર્લભ છે. આ જગતને વિષે સત્સંગની પ્રાપ્તિ ચતુર્થકાળ જેવા કાળને વિષે પણ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે, તો આ દુષમકાળને વિષે પ્રાપ્તિ પરમ દુર્લભ હોવી સંભાવ્ય છે એમ જાણી, જે જે પ્રકારે સત્સંગના વિયોગમાં પણ આત્મામાં ગુણોત્પત્તિ થાય તે તે પ્રકારે પ્રવર્તવાનો પુરુષાર્થ વારંવાર, વખતોવખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે; અને નિરંતર સત્સંગની ઇચ્છા, અસત્સંગમાં ઉદાસીનતા રહેવામાં મુખ્ય કારણ તેવો પુરુષાર્થ છે, એમ જાણી જે કંઈ નિવૃત્તિનાં કારણો હોય, તે તે કારણોનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. અમને આ લખતાં એમ સ્મરણ થાય છે કે "શું કરવું ?" અથવા "કોઈ પ્રકારે થતું નથી ?” એવું તમારા ચિત્તમાં વારંવાર થઈ આવતું હશે, તથાપિ એમ ઘટે છે કે જે પુરુષ બીજા બધા પ્રકારનો વિચાર અકર્તવ્યરૂપ જાણી આત્મકલ્યાણને વિષે ઉજમાળ થાય છે, તેને કંઈ નહીં જાણતાં છતાં, તે જ વિચારના પરિણામમાં જે કરવું ઘટે છે, અને કોઈ પ્રકારે થતું નથી એમ ભાસ્યમાન થયેલું તે પ્રગટ થવાનું તે જીવને વિષે કારણ ઉત્પન્ન થાય છે, અથવા કૃતકૃત્યતાનું સાક્ષાત સ્વરૂપ ઉત્પન્ન થાય છે. દોષ કરે છે એવી સ્થિતિમાં આ જગતના જીવોના ત્રણ પ્રકાર જ્ઞાનીપુરુષે દીઠા છે. (૧) કોઈ પણ પ્રકારે જીવ દોષ કે કલ્યાણનો વિચાર નથી કરી શક્યો, અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન છે, એવા જીવોનો એક પ્રકાર છે. (૨) અજ્ઞાનપણાથી, અસત્સંગના અભ્યાસે ભાસ્યમાન થયેલા બોધથી દોષ કરે છે તે ક્રિયાને કલ્યાણસ્વરૂપ માનતા એવા જીવોનો બીજો પ્રકાર છે. (૩) ઉદયાધીનપણે માત્ર જેની સ્થિતિ છે, સર્વ પરસ્વરૂપનો સાક્ષી છે એવો બોધસ્વરૂપ જીવ, માત્ર ઉદાસીનપણે કર્યાં દેખાય છે; એવા જીવોનો ત્રીજો પ્રકાર છે. એમ ત્રણ પ્રકારના જીવસમૂહ જ્ઞાનીપુરુષે દીઠા છે. ઘણું કરી પ્રથમ પ્રકારને વિષે સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ પ્રાપ્તિ-અપ્રાપ્તિના પ્રકારને વિષે તદાકાર-પરિણામી, જેવા ભાસતા એવા જીવો સમાવેશ પામે છે. જુદા જુદા ધર્મની નામક્રિયા કરતા એવા જીવો, અથવા સ્વચ્છંદ-પરિણામી એવા પરમાર્થમાર્ગે ચાલીએ છીએ એવી બુદ્ધિએ ગૃહીત જીવો તે બીજા પ્રકારને વિષે સમાવેશ પામે છે. સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ પ્રાપ્તિ-અપ્રાપ્તિ એ આદિ ભાવને વિષે જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, અથવા થયા કરે છે; સ્વચ્છંદ-પરિણામ જેનું ગળિત થયું છે, અને તેવા ભાવના વિચારમાં નિરંતર જેનું રહેવું છે, એવા જીવના દોષ તે ત્રીજા પ્રકારમાં સમાવેશ થાય છે. જે પ્રકારે ત્રીજો સમૂહ સાધ્ય થાય તે પ્રકાર વિચાર છે. વિચારવાન છે તેને યથાબુદ્ધિએ, સભ્રંથે, સત્સંગે તે વિચાર પ્રાપ્ત થાય છે, અને અનુક્રમે દોષરહિત એવું સ્વરૂપ તેને વિષે ઉત્પન્ન હોય છે. આ વાત ફરી ફરી સૂતાં તથા જાગતાં અને બીજે બીજે પ્રકારે વિચારવા, સંમારવા યોગ્ય છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૯૫ ૨૬૩ રાળજ, ભાદરવા સુદ ૮, શુક્ર, ૧૯૪૭ વિયોગથી થયેલા તાપ વિષેનું તમારું એક પત્ર ચારેક દિવસ પહેલાં પ્રાપ્ત થયું હતું. તેમાં દર્શાવેલી ઇચ્છા વિષે ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો વખત છે, તે એ કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે; તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે ? જે અટક્યું તે યોગ્યતાની કચાશને લીધે. અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. જ્ઞાની પાસે જ્ઞાન ઇચ્છવું તે કરતાં બોધસ્વરૂપ સમજી ભક્તિ ઇચ્છવી એ પરમ ફળ છે. વધારે શું કહીએ ? મન, વચન, કાયાથી તમારો કોઈ પણ દોષ થયો હોય, તો દીનતાપૂર્વક ક્ષમા માગું છું. ઈશ્વર કૃપા કરે તેને કળિયુગમાં એ પદાર્થની પ્રાપ્તિ થાય. મહા વિકટ છે. આવતી કાલે અહીંથી રવાના થઈ વવાણિયા ભણી જવું ધાર્યું છે. ܀܀܀܀܀ હૈ પ્રભુ ! હૈ પ્રભુ ! શું ૨૬૪ (દોહરા) કહું, દીનાનાથ દયાળ; રાળજ, ભાદરવા સુદ ૮, ૧૯૪૭ હું તો છું દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ નુજરૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ? ૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણો વિશ્વાસ દે ને પરમાદર નાહીં. ૩ જોંગ નથી સત્સંગનો, નથી સસેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ, ૪ “હું પામર શું કરી શકું ?' એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫ અર્ચિત્ય તુજ માહાત્મ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એક સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ. નહીં ભજન દેઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન ૮ કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ; તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦ તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમ નાહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. ૧૧ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ, ૧૨ ht Audio Page #368 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; મુખ બતાવું શુંય ? ૧૩ નહીં એક સદ્ગુણ પણ, કેવળ એ કરુણા-મૂર્તિ છો, છો, દીનબંધુ પાપી પરમ અનાથ છું, દીનબંધુ દીનનાથ; ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ અનંત કાળથી આથડ્યો. વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યાં અનેક પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક, ૧૬ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ? ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ? ૧૮ અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે ય ? ૧૯ પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ. ૨૦ ܀܀܀܀܀ ૨૬૫ ૐ સત્ (તોટક છંદ) રાળજ, ભાદરવા સુદ ૮, ૧૯૪૭ યમનિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દૃઢ આસન પદ્મ લગાય દિયો, ૧ મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુ તાર ભયો; જપ ભેદ જપે તપ ત્યૌટુિં તર્પ, ઉરસહ ઉદાસી લહી સબર્પે. ર સબ શાસ્ત્રનો નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે- વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. ૩ અબ કર્યો ન બિચારત હૈ મનસેં, કછુ ઔર રહા ઉન સાધનસે ? બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈં કહ બાત કહે ? ૪ કરુના હમ પાવત હૈ તુમકી, વહુ બાત રહી સુગુરુ ગમી; પલમેં પ્રગટે મુખ આગલસેં, જબ સદ્ગુરુચનું સુપ્રેમ ખસેં. પ તનર્સ, મનસે, ધનસે, સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બસે; તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમ ઘનો. ૬ વહ સત્ય સુધા દરશાવડિંગ, ચતુરાંગુલ હૈ ।ગસે મિલ હે મિલહે; રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગજુગ સો વહી. ૭ પર પ્રેમ પ્રવાહ ખઢે પ્રભુસ, સબ આગમભેદ સુઉંર બસ; વહ કેવલકો બીજ ગ્યાનિ કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે. ૮ Audio Page #369 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૯૭ (૧) જડ * * * રાળજ, ભાદ્રપદ સુદ ૮, ૧૯૪૭ ૨૦૬ (દોહરા) ચેતન ચેતન ભાવ; ભાવે જડ પરિણમે, કોઈ કોઈ પલટે નહીં. છોડી આપ સ્વભાવ. ૧ કાળમાં, ચેતન ચેતન તેમ: જડ તે જડ ત્રણ પ્રગટ અનુભવરૂપ જો જડ છે ત્રણ બંધ મોક્ષ તો નહિ બંધ મો સંયોગથી, મોક્ષ છે, સંશય તેમાં કેમ ? ૨ કાળમાં, ચેતન કાળમાં, ચેતન ચેતન હોય ઘટે. નિવૃત્તિ પ્રવૃત્તિ ન્હોય. ૩ જ્યાં જ્યાં લગ આત્મ અભાન; પણ નહિં ત્યાગ સ્વમાવનો, ભાખે જિન ભગવાન. Audio વર્તે બંધ પ્રસંગમાં. તે નિજ પદ અજ્ઞાન; પણ જડતા નહિ શહે અરૂપી રૂપીને, એ 한다 બંધન નહિ આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત. ૬ અચરજની વાત; પ્રથમ દેર દૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દે હવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયો ગયો દેહથી દેચી ને. નેહ. ૭ જડ ચેતન છે, સંયોગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહનો, ભાખ જિન ભગવંત. ૮ મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ. અનુભવથી તે સિદ્ધ હોય તેનો નાશ નહિ, એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા નહીં નાશ પણ તેમ; ભાખે જિનવર એમ. ૯ નહીં તેહ નહિ હોય; જોય. ૧૦ ܀܀܀܀܀ (૨) પરમ ૐ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧ ૨૬૭ (હરિગીત) જિનયર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જો હોય પૂર્વ ભણેલ ܀܀܀܀܀ નવ પણ, જીવને જાણ્યો નહીં, ભાખ્યું. સાક્ષી છે આગમ અહીં, તો સર્વ તે અજ્ઞાન એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષે, જીવ કરવા નિર્મળો. જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૧ નહિ ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિં કવિચાતુરી, નહિં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિં ભાષા કરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું. જ્ઞાન જ્ઞાનીમાં કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો ર રાળજ, ભાદ્રપદ, ૧૯૪૭ Audio Page #370 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૨૯૮ આ જીવ ને આ શ્રીમદ્ રાજચંદ્ર દેહ એવો, ભેદ જો ભાસ્યો નહીં, પંચાણ કીધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ એ પાંચમે અંગે કો, ઉપદેશ કેવળ નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન, તેને, સર્વ ભવ્યો સાંભળો. ૩ કેવળ નહીં બ્રહ્મચર્યથી,.. કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૪ શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, જાણિયું નિજરૂપને, કાં તેહવો આશ્રય કરજો. ભાવથી સાચા મને; તો જ્ઞાન તેને ભાખિયું, જો સમ્મતિ આદિ સ્થળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૫ આઠ સમિતિ જાણીએ જાણીએ જો. જ્ઞાનીના પરમાર્થી, તો જ્ઞાન ભાખ્યું તેને અનુસાર તે મોક્ષાર્થી નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનનો આમળો. જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૬ ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં શ્રીનંદીસૂત્રે ભામિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં. એ જ ઠેકાણે કરો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૭ વ્રત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે, કોણિક હાથંગ જોઈ લો. છે અનંતા (પ્રશ્ન) ફલદય ઝીશ ખાંદી ઇશ્નો ? અનીશ જો ખ થેપે ફયાર ખેય ? પ્રથમ જીવ ક્યાંથી આવ્યો ? અંતે જીવ જશે ક્યાં ? ૨૬૮ 598 ८ રાળજ, ભાદ્રપદ, ૧૯૪૭ (ઉત્તર) આત્રલ નાયદી (ખીયથ કુલસોયયાંદી.) ઝયે થાં. હધ પુલુદી. ܀܀܀ અક્ષર ધામથી (શ્રીમત્ પુરુષોત્તમમાંથી.) જશે ત્યાં. તેને પમાય કેમ ? સદગુરુથી. છેવટનો ખુલાસો એ છે કે, હવે એમાંથી જે જે પ્રશ્ન ઊઠે તે વિચારો એટલે ઉત્તર નીકળશે; અથવા અમને પૂછી જાઓ એટલે ખુલાસો કરી આપશું. (ઈશ્વરેચ્છા હશે તો.) ܀܀܀܀܀ Page #371 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૯૯ ૨૩૯ વવાણિયા, ભાદ્રપદ વદિ ૩, સોમ, ૧૯૪૭ ઈશ્વરેચ્છા હશે તો પ્રવૃત્તિ થશે; અને તેને સુખદાયક માની લઈશું, પણ મન મેલાપી સત્સંગ વિના કાલક્ષેપ થવો દુર્લભ છે. મોક્ષથી અમને સંતની ચરણ-સમીપતા બહુ વહાલી છે; પણ તે હરિની ઇચ્છા આગળ દીન છીએ. ફરી ફરી આપની સ્મૃતિ થાય છે. ૨૭૦ ૐ સત્ વવાણિયા, ભા. વદ ૪, ભોમ, ૧૯૪૩ જ્ઞાન તે જ કે અભિપ્રાય એક જ હોય; થોડો અથવા ઘણો પ્રકાશ, પણ પ્રકાશ એક જ. શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવજ્ઞાનથી નિવેડો છે. ૨૭૧ ૐ સત વવાણિયા, ભા. વદ ૪, ભોમ, ૧૯૪૭ શ્રીમાન્ પુરુષોત્તમની અનન્ય ભક્તિને અવિચ્છિન્ન ઇચ્છું છું. એવો એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે કે જેથી અનંત પ્રકારનો પરિચય નિવૃત્ત થાય છે- તે કર્યો ? અને કેવા પ્રકારે ? તેનો વિચાર મુમુક્ષુઓ કરે છે. ܀܀܀܀܀ ૨૭૨ લિ સત્તમાં અભેદ વવાણિયા, ભાદ્રપદ વદ ૪, ભોમ, ૧૯૪૭ જે મહત પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે, એવો મહાત્મા પ્રાપ્ત થયે નિઃસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તતો હોય તો મુમુક્ષુએ કેવી દૃષ્ટિ રાખવી એ વાર્તા સમજવા જેવી છે. લિત અપ્રગટ સત્ ܀܀܀܀܀ ૨૭૩ વાણિયા, ભાદ્રપદ વદ ૫, બુધ, ૧૯૪૭ વિગત લખી તે જાણી, ધીરજ રાખવી અને હરિઇચ્છા સુખદાયક માનવી એટલું જ આપણે તો કર્તવ્યરૂપ છે, કળિયુગમાં અપાર કષ્ટ કરી સત્પુરુષનું ઓળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાનો મોહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડ્યે અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે, અને આ કળિયુગ છે; તેમાં જે નથી મુઝતા તેને નમસ્કાર, ܀܀܀܀܀ ૨૭૪ વવાણિયા, ભાદ્રપદ વદ ૫, બુધ, ૧૯૪૭ 'સત્' હાલ તો કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે. જુદી જુદી ચેષ્ટાએ તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે, (યોગાદિક સાધન, આત્માનું ધ્યાન, અધ્યાત્મચિંતન, વેદાંતશુષ્ક વગેરેથી) પણ તે તેવું નથી. જિનનો સિદ્ધાંત છે કે જડ કોઈ કાળે જીવ ન થાય, અને જીવ કોઈ કાળે જડ ન થાય; તેમ ‘સત્’ કોઈ કાળે ‘સત્’ સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે જ નહીં. આવી દેખીતી સમજાય તેવી વાતમાં મુઝાઈ જીવ પોતાની કલ્પનાએ ‘સત્’ કરવાનું કહે છે, પ્રરૂપે છે, બોધે છે, એ આશ્ચર્ય છે. જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે. Page #372 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org 300 શ્રીમદ્ રાજચંદ્ર ૨૭૫ વાણિયા, ભા. વદ ૫. બુધ, ૧૯૪૭ આજે આપનું પત્તું ૧ આવ્યું. તે વાંચી સર્વાત્માનું ચિંતન અધિક સાંભર્યું છે. સત્સંગનો અમને વારંવાર વિયોગ રાખવો એવી હરિની ઇચ્છા સુખદાયક કેમ મનાય ? તથાપિ માનવી પડે છે. ..ને દાસત્વભાવથી વંદન કરું છું, એમની ઇચ્છા ‘સત્’ પ્રાપ્ત કરવા માટે તીવ્ર રહેતી હોય તોપણ સત્સંગ વિના તે તીવ્રતા ફળદાયક થવી દુર્લભ છે. અમને તો કાંઈ સ્વાર્થ નથી; એટલે કહેવું યોગ્ય છે કે કેવળ ‘સત”થી વિમુખ એવે માર્ગે પ્રાયે તેઓ વર્તે છે. જે તેમ વર્તતા નથી તે હાલ તો અપ્રગટ રહેવા ઇચ્છે છે. આશ્ચર્યકારક તો એ છે કે, કળિકાળે ચોડા વખતમાં પરમાર્થને ઘેરી લઈ અનર્થને પરમાર્થ બનાવ્યો છે. ૨૭૬ વિગતવાર પત્ર અને ધર્મજવાળું પત્તું પ્રાપ્ત થયું. વવાણિયા, ભાદરવા વદ ૭, ૧૯૪૭ હાલ ચિત્ત પરમ ઉંદાસીનતામાં વર્તે છે. લખવા વગેરેમાં પ્રવૃત્તિ થતી નથી. જેથી તમને વિશેષ વિગતથી કંઈ લખવાનું બની શકતું નથી. ધર્મજ જણાવશો કે આપને મળવા માટે હું (એટલે કે અંબાલાલ) ઉત્કંઠિત છું. આપના જેવા પુરુષના સત્સંગમાં આવવા મને કોઈ શ્રેષ્ઠ પુરુષની આજ્ઞા છે. તો બનતાં સુધી દર્શન કરવા આવીશ. તેમ બનવામાં કદાપિ કોઈ કારણે વિલંબ થયો તોપણ આપનો સત્સંગ કરવાની ઇચ્છા મને મંદ નહીં થાય, એ પ્રમાણેના અર્થથી લખશો. હાલ કોઈ પણ પ્રકારે ઉદાસીન રહેવું યોગ્ય નથી. અમારા વિષેની કંઈ પણ વિગત તેઓને હાલ લખવાની નથી. ૨૭૭ વવાણિયા, ભાદ્રપદ વદ ૭, ૧૯૪૭ ચિત્ત ઉદાસ રહે છે; કંઈ ગમતું નથી; અને જે કંઈ ગમતું નથી તે જ બધું નજરે પડે છે; તે જ સંભળાય છે. ત્યાં હવે શું કરવું ? મન કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતું નથી. જેથી પ્રત્યેક કાર્ય મુલતવાં પડે છે; કાંઈ વાંચન, લેખન કે જનપરિચયમાં રુચિ આવતી નથી. ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે કે હૃદયને વિષે મૃત્યુથી અધિક વૈદના થાય છે. સ્થિતિ કાં તમે જાણો છો કાં સ્થિતિ વીતી ગઈ છે તે જાણે છે, અને હરિ જાણે છે. ܀܀܀܀܀ ૨૭૮ વવાણિયા, ભાદ્રપદ વદ ૧૦, રવિ, ૧૯૪૭ “આત્મામાં રમણ કરી રહ્યા છે. એવા નિર્ગુથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે. કારણ કે ભગવાનના ગુણો એવા જ છે.' ܀܀܀܀ ૨૭૯ - 'શ્રીમદ્ ભાગવત, ૧ સ્કંધ, ૭ આ, ૧૦ બ્લોક, વવાણિયા, ભાદ્રપદ વદ ૧૧, સોમ, ૧૯૪૭ જીવને જ્યાં સુધી સંતનો જોગ ન થાય ત્યાં સુધી મતમતાંતરમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે. ܀܀܀܀܀ ૨૮૦ વાણિયા, ભાદ્રપદ વ ૧૨, ભોમ, ૧૯૪૭ જણાવ્યા જેવું તો મન છે, કે જે સત્સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે (નાગ જેમ મોરલી ઉપર); તથાપિ તે દશા વર્ણવવાની સત્તા સર્વાધાર હરિએ વાણીમાં પૂર્ણ મૂર્કી નથી; અને લેખમાં १. आत्मारामारच मुनयो निग्रंथा अप्युरुक्रमे । વયતુર્કી મિિમત્વભૂતનુળા રિ 1 સ્કંધ ૧, અ. ૭, શ્લોક ૧૦ Page #373 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૩૦૧ તો તે વાણીનો અનંતમો ભાગ માંડ આવી શકે, એવી તે દશા તે સર્વનું કારણ એવું જે પુરુષોત્તમસ્વરૂપ તેને વિષે અમને તમને અનન્ય પ્રેમભક્તિ અખંડ રહો; તે પ્રેમભક્તિ પરિપૂર્ણ પ્રાપ્ત થાઓ એ જ પ્રયાચના કચ્છી અત્યારે અધિક લખતો નથી. ܀܀܀܀܀ ૨૮૧ વવાણિયા, ભાદરવા વદ ૧૩, બુધ, ૧૯૪૭ કળિયુગ છે એટલે વધારે વખત ઉપજીવિકાનો વિયોગ રહેવાથી યથાયોગ્ય વૃત્તિ પૂર્વાપર ન રહે. વિશ્વ રાયચંદના થતુ ܀܀܀܀܀ ૨૮૨ વવાણિયા, ભાદ્રપદ વદ ૧૪, ગુરુ, ૧૯૪૭ પરમ વિશ્રામ સુભાગ્ય, પનું મળ્યું. અત્રે ભક્તિ સંબંધી વિકલતા રહ્યા કરે છે, અને તેમ કરવામાં હરિઇચ્છા સુખદાયક જ માનું છું. મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું, તેમ અમને હમણાં વર્તે છે. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદસંપન્ન થયા નહોતા; કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે. અખંડ એવો હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતાં હજુ ક્યાંથી આવડે ? અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી અમને જગતમાંની વસ્તુનું એક અણુ પણ ગમવું નથી. ભગવાન વ્યાસજી જે યુગમાં હતા, તે યુગ બીજો હતો; આ કળિયુગ છે; એમાં હરિસ્વરૂપ, હરિનામ અને હરિજન દૃષ્ટિએ નથી આવતાં, શ્રવણમાં પણ નથી આવતાં; એ ત્રણેમાંના કોઈની સ્મૃતિ થાય એવી કોઈ પણ ચીજ પણ દૃષ્ટિએ નથી આવતી. બધાં સાધન કળિયુગથી ઘેરાઈ ગયાં છે. ઘણું કરીને બધાય જીવ ઉન્માર્ગે પ્રવર્તે છે, અથવા સન્માર્ગની સન્મુખ વર્તતા નજરે નથી પડતા. ક્વચિત્ મુમુક્ષુ છે, પણ તેને હજી માર્ગનો નિકટ સંબંધ નથી. નિષ્કપટીપણું પણ મનુષ્યોમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે, સન્માર્ગનો એક અંશ અને તેનો પણ શતાંશ તે કોઈ આગળ પણ દૃષ્ટિએ પડતો નથી; કેવળજ્ઞાનનો માર્ગ તે તો કેવળ વિસર્જન થઈ ગયો છે. કોણ જાણે હરિની ઇચ્છા શુંય છે ? આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. કેવળ મંદ પુણ્યવાળાં પ્રાણી જોઈ પરમ અનુકંપા આવે છે. અમને સત્સંગની ન્યૂનતાને લીધે કંઈ ગમતું નથી. ઘણી વાર થોડે થોડે કહેવાઈ ગયું છે, તથાપિ ચોખ્ખા શબ્દોમાં કહેવાયાથી સ્મૃતિમાં વધારે રહે એટલા માટે કહીએ છીએ કે કોઈથી અર્થસંબંધ અને કામસંબંધ તો ઘણા કાળ થયાં ગમતાં જ નથી. હમણાં ધર્મસંબંધ અને મોક્ષસંબંધ પણ ગમતો નથી. ધર્મસંબંધ અને મોક્ષસંબંધ તો ઘણું કરીને યોગીઓને પણ ગમે છે; અને અમે તો તેથી પણ વિરક્ત રહેવા માગીએ છીએ. હાલ તો અમને કંઈ ગમતું નથી, અને જે કંઈ ગમે છે, તેનો અતિશય વિયોગ છે. વધારે શું લખવું ? સહન જ કરવું એ સુગમ છે. પરમ પૂજ્ય શ્રી સુભાગ્ય, અત્ર હરિઇચ્છાનુસાર પ્રવૃત્તિ છે. ૨૮૩ વવાણિયા, ભાદરવા વદ ૦)), શુક્ર, ૧૯૪૭ ભગવનું મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે, એમ લાગે છે. એવો ભગવતને લોભ શા માટે હશે ? વિશ્વ રાયચંદના પ્રણામ. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ રાજચંદ્ર ૨૮૪ વવાણિયા, આસો સુદ ૬, ગુરુ, ૧૯૪૭ ૧. પરસમય જાણ્યા વિના સ્વસમય જાણ્યા છે એમ કહી શકાય નહીં. ૨. પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું છે એમ કહી શકાય નહીં. ૧ ૩. સમ્મતિતર્કમાં શ્રી સિદ્ધસેન દિવાકરે કહ્યું છે, કે જેટલા વચનમાર્ગ છે તેટલા નયવાદ છે; અને જેટલા નયવાદ છે તેટલા જ પરસમય છે. ૪. અક્ષય ભગત કવિએ કહ્યું છે કેઃ- ‘કર્તા મટે તો છૂટે કર્મ, એ છે મહા ભજનનો મર્મ; જો તું જીવ તો કર્તા હરિ, જો તું શિવ તો વસ્તુ ખરી; તું છો જીવ ને તું છો નાથ, એમ કહી અખે ઝટક્યા હાથ.' ૨૮૫ વવાણિયા, આસો સુદ ૭, શુક્ર, ૧૯૪૭ અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે; જેનાથી પ્રાપ્ત થાય છે, તેનું સ્વરૂપ ઓળખાવું દુર્લભ છે, અને જીવને ભુલવણી પણ એ જ છે. આ પત્રમાં લખેલાં પ્રશ્નોનો ટૂંકામાં નીચે ઉત્તર લખ્યો છે- ૧-૨-૩, એ ત્રણે પ્રશ્નો સ્મૃતિમાં હશે, એમાં એમ જણાવ્યું છે કે - '(૧) ઠાણાંગમાં આઠ વાદી કહ્યા છે, તેમાં આપને તથા અમારે કયા વાદમાં દાખલ થવું ? (૨) એ આઠ વાદથી કોઈ જુદો મારગ આદરવા જોગ હોય તો તે જાણવા સારુ આકાંક્ષા છે. (૩) અથવા આઠે વાદીના માર્ગનો સરવાળો કરવો એ જ મારગ છે કે શી રીતે ? અથવા તે આઠ વાદીના સરવાળામાં કાંઈ ન્યૂનાધિકતા કરી માર્ગ ગ્રહણ કરવા યોગ્ય છે ? અને છે તો શું ?’ આમ લખ્યું છે; તે વિષે જાણવાનું કે, એ આઠ વાદીનાં બીજાં તે સિવાયનાં દર્શનોમાં - સંપ્રદાયોમાં - માર્ગ કંઈક (અન્વય) જોડાયેલો રહે છે, નહીં તો ઘણું કરીને જુદો જ (વ્યતિરિક્ત) રહે છે તે વાદી, દર્શન, સંપ્રદાય એ બધાં કોઈ રીતે પ્રાપ્તિમાં કારણરૂપ થાય છે; પણ સમ્યક્જ્ઞાની વિનાના બીજા જીવોને તો બંધન પણ થાય છે. માર્ગની જેને ઇચ્છા ઉત્પન્ન થઈ છે, તેણે એ બધાનું સાધારણ જ્ઞાન વાંચવું, વિચારવું; બાકીમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે. સાધારણ જ્ઞાનનો અર્થ આ ઠેકાણે એવો કરવો કે બધાં શાસ્ત્રમાં વર્ણવતાં અધિક જુદાઈ ન પડી હોય તેવું જ્ઞાન. ‘તીર્થંકર આવી ગર્ભમાં ઊપજે અથવા જન્મે ત્યારે અથવા ત્યાર પછી દેવતાઓ જાણે કે આ તીર્થંકર છે ? અને જાણે તો શી રીતે ?” એના ઉત્તરમાં : સમ્યકજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે એવા દેવતાઓ 'અવધિજ્ઞાનથી' તીર્થંકરને જાણે, બધા ન જાણે. જે પ્રકૃતિઓ જવાથી ‘જન્મથી’ તીર્થંકર અવધિજ્ઞાનસંયુક્ત હોય છે, તે પ્રકૃતિઓ તેમાં નહીં દેખાવાથી તે સમ્યજ્ઞાની દેવતાઓ તીર્થંકરને ઓળખી શકે છે. એ જ વિજ્ઞાપન. જ મુમુક્ષુતાની સન્મુખ થવા ઇચ્છતા તમો બન્નેને યથાયોગ્ય પ્રણામ કરું છું. ઘણું કરીને પરમાર્થ મૌન એમ વર્તવાનું કર્મ હાલ હ્રદયમાં વર્તે છે અને તેને લીધે તેમ જ વર્તવામાં કાળ વ્યતીત થાય છે, અને તે જ કારણથી આપના પ્રશ્નોને ઉપર ટૂંકામાં ઉત્તરયુક્ત કર્યાં છે. શાંતમૂર્તિ સૌભાગ્ય હાલ મૌરબી છે. ૧. તૃતીય કાંડ, ગાથા ૪૭. Page #375 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૮૬ ૐ સત્ 303 વવાણિયા, આસો સુદ, ૧૯૪૭ પરમ પૂજ્ય શ્રી સુભાગ્ય. “હમ પરદેશી પંખી સાધુ, આ રે દેશકે નાહીં રે,- એક પ્રશ્ન સિવાય બાકીના પ્રશ્નોનો ઉત્તર ચાહીને લખી શક્યો નથી. ‘કાળ’ શું ખાય છે ? તેનો ત્રણ પ્રકારે ઉત્તર લખું છું. સામાન્ય ઉપદેશમાં કાળ શું ખાય છે તેનો ઉત્તર એ છે કે, ‘તે પ્રાણીમાત્રનું આયુષ્ય ખાય છે.' વ્યવહારનયથી કાળ 'જૂનું' ખાય છે. નિશ્ચયનયથી કાળ માત્ર પદાર્થને રૂપાંતર આપે છે, પર્યાયાંતર કરે છે. છેલ્લા બે ઉત્તર વધારે વિચારવાથી બંધ બેસી શકશે. "વ્યવહારનયથી કાળ જૂનું' ખાય છે” એમ જે લખ્યું છે તે વળી નીચે વિશેષ સ્પષ્ટ કર્યું છેઃ- “કાળ ‘જૂનું’ ખાય છે” :- ‘જૂનું’ એટલે શું ? એક સમય જે ચીજને ઉત્પન્ન થયાં થઈ, બીજો સમય વર્તે છે, તે ચીજ જુની ગણાય છે. (જ્ઞાનીની અપેક્ષાથી) તે ચીજને ત્રીજે સમયે, ચોધે સમયે એમ સંખ્યાત, અસંખ્યાત સમયે, અનંત સમયે કાળ બદલાવ્યા જ કરે છે. બીજા સમયમાં તે જેવી હૅય, તેવી ત્રીજા સમયમાં ન હોય, એટલે કે બીજા સમયમાં પદાર્થનું જે સ્વરૂપ હતું, તે ખાઈ જઈ ત્રીજે સમયે કાળે પદાર્થને બીજું રૂપ આપ્યું, અર્થાત જૂનું તે ખાઈ ગયો. પહેલે સમયે પદાર્થ ઉત્પન્ન થયો અને તે જ વેળા કાળ તેને ખાઈ જાય એમ વ્યવહારનયથી બને નહીં પહેલે સમયે પદાર્થનું નવાપણું ગણાય, પણ તે વેળા કાળ તેને ખાઈ જતો નથી, બીજે સમયે બદલાવે છે, માટે જૂનાપણાને તે ખાય છે, તેમ કહ્યું છે. નિશ્ચયનયી પદાર્થ માત્ર રૂપાંતર જ પામે છે, કોઈ પણ પદાર્થ” કોઈ પણ કાળમાં કેવળ નાશ પામે જ નહીં, એવો સિદ્ધાંત છે; અને જો પદાર્થ કેવળ નાશ પામતો હોત, તો આજ કંઈ પણ હોત નહીં. માટે કાળ ખાતો નથી, પણ રૂપાંતર કરે છે એમ કહ્યું છે. ત્રણ પ્રકારના ઉત્તરમાં પહેલો ઉત્તર ‘સર્વને’ સમજવો સુલભ છે. અત્ર પણ દશાના પ્રમાણમાં બાહ્ય ઉપાધિ વિશેષ છે. આપે કેટલાંક વ્યાવહારિક (જોકે શાસ્ત્ર-સંબંધી) પ્રશ્નો આ વેળા લખ્યાં હતાં, પણ ચિત્ત તેવું વાંચવામાં પણ હાલ પૂરું રહેતું નથી, એટલે ઉત્તર શી રીતે લખી શકાય ? ૨૮૭ વવાણિયા, આસો વદ ૧. રવિ, ૧૯૪૭ પૂર્વાપર અવિરુદ્ધ એવું જે ભગવતસંબંધી જ્ઞાન તે પ્રગટ કરવા જ્યાં સુધી તેની ઇચ્છા નથી, ત્યાં સુધી વધારે પ્રસંગ કોઈથી પાડવામાં નથી આવતો તે જાણો છો. અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. તમે પણ જેઓ અમને જાણે છે, તે સિવાય અધિકને નામ, ઠામ, ગામથી અમને જણાવશો નહીં. એકથી અનંત છે. અનંત છે તે એક છે. ܀܀܀܀܀ ૨૮૮ આદિપુરુષ રમત માંડીને બેઠો છે. વવાણિયા, આસો વદ ૫, ૧૯૪૭ નવા જૂનું તો એક આત્મવૃત્તિ સિવાય અમારે ક્યાં છે ? અને તે લખવા જેટલો મનને અવકાશ પણ ક્યાં છે ? નહીં તો બધુંય નવું છે, અને બંધુય જીર્ણ છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૨૮૯ વવાણિયા, આસો વદ ૧૦, સોમ, ૧૯૪૭ પરમાર્થવિષયે મનુષ્યોનો પત્રવ્યવહાર વધારે ચાલે છે; અને અમને તે અનુકૂળ આવતો નથી. જેથી ઘણા ઉત્તર તો લખવામાં જ આવતા નથી. એવી હરિઇચ્છા છે; અને અમને એ વાત પ્રિય પણ છે, ૨૯૦ એક દશાએ વર્તન છે, અને એ દશા હજુ ઘણો વખત રહેશે. ત્યાં સુધી ઉદયાનુસાર પ્રવર્તન યોગ્ય જાણ્યું છે, માટે કોઈ પણ પ્રસંગે પત્રાદિની પહોંચ મળતાં વિલબં થાય અથવા ન મોકલાય, અથવા કંઈ ન જણાવી શકાય તો તે શોચ કરવા યોગ્ય નથી, એમ દૃઢ કરીને અત્રેનો પત્રપ્રસંગ રાખજો. ܀܀܀܀ ૨૯૧ વવાણિયા, આસો વદ ૧૨, ગુરુ, ૧૯૪૭ પૂર્ણકામ ચિત્તને નમોનમઃ આત્મા બ્રહ્મ સમાધિમાં છે. મન વનમાં છે. એકબીજાના આભાસે અનુક્રમે દે કંઈ ક્રિયા કરે છે, ત્યાં સવિગત અને સંતોષરૂપ એવાં તમારાં બન્નેનાં પત્રનો ઉત્તર શાથી લખવો તે તમે કહો. ધર્મજના સવિગત પત્રની કોઈ કોઈ બાબત વિષે વિગત સહિત જણાવત, પણ ચિત્ત લખવામાં રહેતું નથી, એટલે જણાવી નથી. ત્રિભુવનાદિકની ઇચ્છાને અનુસરી આણંદ સમાગમ જોગ થાય એમ કરવા ઇચ્છા છે; અને ત્યારે તે પત્ર સંબંધી કંઈ પૂછવું હોય તે પૂછજો. ધર્મજમાં જેમનો નિવાસ છે એવા એ મુમુક્ષુઓની દશા અને પ્રથા તમને સ્મરણમાં રાખવા યોગ્ય છે, અનુસરવા યોગ્ય છે. મગનલાલ અને ત્રિભુવનના પિતાજી કેવી પ્રવૃત્તિમાં છે તે લખવું, આ પત્ર લખતાં સૂઝતાં લખ્યું છે. તમે બધા કેવી પ્રવૃત્તિમાં પરમાર્થ વિષયે રહો છો તે લખશો. તમારી ઇચ્છા અમારાં વચનાદિક માટે હોઈ પત્ર ઇચ્છતી હશે, પણ ઉપર જણાવ્યાં છે જે કારણો તે વાંચી તમે ઘણા પત્ર વાંચ્યા છે એમ ગણજો. એક કોઈ નહીં જણાવેલા પ્રસંગ વિષે વિગતથી પત્ર લખવાની ઇચ્છા હતી, તેનો પણ નિરોધ કરવો પડ્યો છે. તે પ્રસંગ ગાંભીર્યવશાત્ આટલાં વર્ષ સુધી હૃદયમાં જ રાખ્યો છે. હવે જાણીએ છીએ કે કહીએ, તથાપિ તમારી સત્સંગતિએ આવ્યું, કડીએ તો કહીએ. લખવાનું બને તેમ નથી લાગતું. એક સમય પણ વિરહ નહીં, એવી રીતે સત્સંગમાં જ રહેવાનું ઇચ્છીએ છીએ. પણ તે તો હરિઇચ્છાવશ છે. કળિયુગમાં સત્સંગની પરમ હાનિ થઈ ગઈ છે. અંધકાર વ્યાપ્ત છે. અને સત્સંગનું જે અપૂર્વપણું તેનું જીવને યથાર્થ ભાન થતું નથી. Page #377 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૩૦૫ ૨૯૨ વવાણિયા, આસો વદ ૧૨, ૧૯૪૭ કુટુંબાદિક સંગ વિષે લખ્યું તે ખરું છે. તેમાં પણ આ કાળમાં એવા સંગમાં જીવે સમપણે પરિણમવું એ મહા વિકટ છે, અને જેઓ એટલું છતાં પણ સમપણે પરિણમે, તે નિકટભવી જીવ જાણીએ છીએ. આજીવિકાના પ્રપંચ વિષે વારંવાર સ્મૃતિ ન થાય એટલા માટે ચાકરી કરવી પડે તે હિતકારક છે. જીવને પોતાની ઇચ્છાએ કરેલો દોષ તીવ્રપણે ભોગવવો પડે છે, માટે ગમે તે સંગ-પ્રસંગમાં પણ સ્વેચ્છાએ અશુભપણે પ્રવર્તવું ન પડે તેમ કરવું. ܀܀܀܀܀ ૨૯૩ વવાણિયા, આસો વદ ૧૩, શુક્ર, ૧૯૪૭ શ્રી સુભાગ્ય, સ્વમૂર્તિરૂપ શ્રી સુભાગ્ય, વિરહની વેદના અમને વધારે રહે છે. કારણ કે વીતરાગતા વિશેષ છે; અન્ય સંગમાં બહુ ઉદાસીનતા છે. પણ હરિઇચ્છાને અનુસરી પ્રસંગોપાત્ત વિરહમાં રહેવું પડે છે; જે ઇચ્છ સુખદાયક માનીએ છીએ, એમ નથી, ભક્તિ અને સત્સંગમાં વિરહ રાખવાની ઇચ્છા સુખદાયક માનવામાં અમારો વિચાર નથી રહેતો. શ્રી હરિ કરતાં એ બાબતમાં અમે વધારે સ્વતંત્ર છીએ. ૨૯૪ મુંબઈ, ૧૯૪૭ આર્તધ્યાન ધ્યાવન કરવા કરતાં ધર્મધ્યાનમાં વૃત્તિ લાવવી એ જ શ્રેયસ્કર છે. અને જેને માટે આર્તધ્યાન ધ્યાવવું પડતું હોય ત્યાંથી કાં તો મન ઉઠાવી લેવું અથવા તો તે કૃત્ય કરી લેવું એટલે તેથી વિરક્ત થવાશે. જીવને સ્વચ્છંદ એ મહા મોટો દોષ છે. એ જેનો મટી ગયો છે તેને માર્ગનો ક્રમ પામવો બહુ સુલભ છે. ܀܀܀܀܀ ૨૯૫ મુંબઈ, ૧૯૪૭ ચિત્તની જો સ્થિરતા થઈ હોય તો તેવા સમય પરત્વે સત્પુરુષોના ગુણોનું ચિંતન, તેમનાં વચનોનું મનન, તેમના ચારિત્રનું કથન, કીર્તન, અને પ્રત્યેક ચેષ્ટાનાં ફરી ફરી નિદિધ્યાસન એમ થઈ શકતું હોય તો મનનો નિગ્રહ થઈ શકે ખરો; અને મન જીતવાની ખરેખરી કસોટી એ છે. એમ થવાથી ધ્યાન શું છે એ સમજાશે. પણ ઉદાસીનભાવે ચિત્તસ્થિરતા સમય પરત્વે તેની ખુબી માલૂમ પડે, ૨૯૬ ૧. ઉદયને અબંધ પરિણામે ભોગવાય તો જ ઉત્તમ છે, ર. બેના અંતમાં રહેલ જે વસ્તુ તે છેદો છેદાય નહીં, ભેદ્યો ભેદાય નહીં. ܀܀܀܀܀ ૨૯૭ મુંબઈ, ૧૯૪૭ મુંબઈ, ૧૯૪૭ આત્માર્થે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા યોગ્ય છે. પણ વિચારમાર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી તેને તે માર્ગ ઉપદેશવો ન ઘટે એ વગેરે લખ્યું તે યથાયોગ્ય છે. તોપણ તે વિષે કંઈ પણ લખવાનું ચિત્તમાં હાલ આવી શકતું નથી. શ્રી નાગજીસ્વામીએ કેવળદર્શન સંબંધી જણાવેલ આશંકા લખી તે વાંચી છે. બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા શમાય છે. અથવા તે પ્રકાર સમજવા યોગ્ય ઘણું કરીને થાય છે. એવી આશંકા હાલ સંક્ષેપ કરી અથવા ઉપશાંત કરી વિશેષ નિકટ એવા આત્માર્થનો વિચાર કરવો ધરે છે. ૧. જુઓ આંક ૧૧૮ Page #378 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું મું ૨૯૮ વવાણિયા, કાર્તિક સુદ ૪, ગુરુ, ૧૯૪૮ કાળ વિષમ આવી ગયો છે. સત્સંગનો જોગ નથી, અને વીતરાગતા વિશેષ છે, એટલે ક્યાંય સાતું નથી, અર્થાત્ મન વિશ્રાંતિ પામતું નથી. અનેક પ્રકારની વિટંબના તો અમને નથી, તથાપિ નિરંતર સત્સંગ નહીં એ મોટી વિટંબના છે. લોકસંગ રુચતો નથી. ૨૯૯ વવાણિયા, કાર્તિક સુદ ૩, રવિ, ૧૯૪૮ ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે, અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવાં કામનાં છે. માટે એમાંથી જે જે સાધનો થઈ શકતાં હોય તે બધાં એક લક્ષ થવાને અર્થે કરવાં કે જે લક્ષ અમે ઉપર જણાવ્યો છે. જપતપાદિક કંઈ નિષેધવા યોગ્ય નથી; તથાપિ તે બધાં એક લક્ષને અર્થે છે, અને એ લક્ષ વિના જીવને સમ્યક્ત્વસિદ્ધિ થતી નથી. વધારે શું કહીએ ? ઉપર જણાવ્યું છે તેટલું જ સમજવાને માટે સઘળાં શાસ્ત્રો પ્રતિપાદિત થયાં છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું 300 309 વવાણિયા, કારતક સુદ ૮, સોમ, ૧૯૪૮ બે દિવસ પહેલાં પત્ર પ્રાપ્ત થયું છે. સાથેનાં ચારે પત્રો વાંચ્યાં છે. મગનલાલ, કીલાભાઈ, ખુશાલભાઈ વગેરેની આણંદ આવવાની ઇચ્છા છે તો તેમ કરવામાં કંઈ અડચણ નથી; તથાપિ બીજા મનુષ્યોમાં એ વાતથી અમારું પ્રગટપણું જણાય છે, કે એમના સમાગમાર્થે અમુક મનુષ્યો જાય છે, જે જેમ બને તેમ ઓછું પ્રસિદ્ધિમાં આવવું જોઈએ. તેવું પ્રગટપણું હાલ અમને પ્રતિબંધરૂપ થાય છે. કીલાભાઈને જણાવશો કે તમે પત્રેચ્છા કરી પણ તેથી કંઈ પ્રયોજન સિદ્ધ થઈ શકશે નહીં. કંઈ પૃચ્છા કરવા ઇચ્છા હોય તો તેમણે આણંદ હર્ષપૂર્વક કરવી. સ્મરણીય મૂર્તિ શ્રી સુભાગ્ય, ૩૦૧ વવાણિયા, કાર્તિક સુદ ૮, સોમ, ૧૯૪૮ જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં. ܀܀܀ ૩૦૨ ' ૧ ‘સત્ય પર ધીમહિ.' વિદ્ર રાયચંદ્રના ગૃહ વવાણિયા, કારતક સુદ ૧૩, શનિ, ૧૯૪૮ (એવું જે) પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. અત્રથી કા. વદ ૩ બુધના દિવસે વિદાય થવા ઇચ્છા છે. પૂજ્ય શ્રી દીપચંદજી સ્વામીને વંદન કરી વિજ્ઞાપન કરશો કે જો તેમની પાસે કોઈ દિગંબર સંપ્રદાયનો ગ્રંથ માગધી, સંસ્કૃત કે હિંદી હોય અને તે વાંચવા આપી શકાય તેમ હોય તો લઈ આપની પાસે રાખશો; અથવા તો તેવો કોઈ અધ્યાત્મ જ્ઞાનગ્રંથ હોય તો તે વિષે પૃચ્છા કરશો. તેમની પાસેથી જો કોઈ ગ્રંથ તેવો પ્રાપ્ત થાય તો તે પાછો મોરબીથી તેમને પાંચ આઠ દિવસે પ્રાપ્ત થાય તેમ યોજના કરીશું, મોરબીમાં બીજી ઉપાધિનો અભાવ કરવા માટે આ ગ્રંથપૃચ્છા કરી છે. અત્ર કુશળતા છે. ઘુમોપમાયોગ્ય શ્રી અંબાલાલ, 303 વાણિયા, કારતક સુદ ૧૩, શનિ, ૧૯૪૮ અત્રથી વદિ ૩ ના નીકળવાનો વિચાર છે. મોરબી પાંચ સાત દિવસ ભાંગવા સંભવ છે, તથાપિ વ્યાવહારિક પ્રસંગ છે એટલે તમને આવવું યોગ્ય નથી. આણંદ સમાગમની ઇચ્છા રાખજો. મોરબીની નિવૃત્ત કરશો. વળી એક વાત સ્મૃતિમાં રહેવા જણાવીએ છીએ કે પરમાર્થ પ્રસંગમાં હાલ અમે પ્રગટ રીતે કોઈનો પણ સમાગમ કરવાનું રાખ્યું નથી. ઈશ્વરેચ્છા તેવી જણાય છે. સર્વ ભાઈઓને યથાયોગ્ય, દિગંબર ગ્રંથ મળે તો ભલે, નહીં તો થયું. ૧. શ્રીમદ્ ભાગવત, સ્કંધ ૧૨, અધ્યાય ૧૩, શ્લોક ૧૯. અપ્રગટ સત્ Page #380 -------------------------------------------------------------------------- ________________ 3૦૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૩૦૪ વવાણિયા, કાર્તિક સુદ, ૧૯૪૮ યથાયોગ્ય વંદન સ્વીકારશો. સમાગમમાં આપને બે ચાર કારણોં મન ખોલી વાત કરવા દેતાં નથી. અનંતકાળનું વલણ, સમાગમીઓનું વલણ અને લોકલજ્જા ઘણું કરીને એ કારણનાં મૂળ હોય છે. એવાં કારણો હોય તેથી કોઈ પણ પ્રાણી ઉપર કટાક્ષ આવે એવી દશા ઘણું કરીને મને રહેતી નથી. પણ હાલ મારી દશા કંઈ પણ લોકોત્તર વાત કરતાં અટકે છે; અર્થાત્ મન મળતું નથી. “પરમાર્થ મૌન” એ નામનું એક કર્મ હાલ ઉદયમાં પણ વર્તે છે, તેથી ઘણા પ્રકારની મૌનતા પણ અંગીકૃત કરી છે; અર્થાત્ પરમાર્થ સંબંધી વાતચીત કરવાનું ઘણું કરીને રાખવામાં આવતું નથી. તેવો ઉદયકાળ છે. ક્વચિત્ સાધારણ માર્ગ સંબંધી વાતચીત કરવામાં આવે છે, નહીં તો એ વિષયમાં વાણી વડે, તેમજ પરિચય વડે માન્યતા અને શૂન્યતા ગ્રહણ કરવામાં આવી છે. જ્યાં સુધી યોગ્ય સમાગમ થઈ ચિત્ત જ્ઞાનીપુરુષનું સ્વરૂપ જાણી શકતું નથી, ત્યાં સુધી ઉપર જણાવેલાં ત્રણ કારણો કેવળ જતાં નથી, અને ત્યાં સુધી ‘સત્”નું યથાર્થ કારણ પ્રાપ્ત પણ થતું નથી. આમ હોવાથી તમને મારો સમાગમ થતાં પણ ઘણી વ્યાવહારિક અને લોકલજ્જાયુક્ત વાત કરવાનો પ્રસંગ રહેશે; અને તે પર મને કંટાળો છે. આપ ગમે તેનાથી પણ મારા સમાગમ થયા પછી એવા પ્રકારની વાતમાં ગ્રંથાઓ એ મેં યોગ્ય માન્યું નથી. ૩૦૫ વવાણિયા, કારતક વદ ૧, ૧૯૪૮ ધર્મજવાસી છે જેઓ, તેમને સમ્યક્જ્ઞાનની હજુ જોકે પ્રાપ્તિ નથી, તથાપિ માર્ગાનુસારી જીવ હોવાથી તેઓ સમાગમ કરવા જોગ છે. તેમના આશ્રયમાં વર્તતા મુમુક્ષુઓની ભક્તિ, વિનયાદિ રીતભાત, નિર્વાસનાપણું એ જોઈ અનુસરવા જોગ છે. તમારો જે કુળધર્મ છે, તેની કેટલીક રીતભાત વિચારતાં ઉપર જણાવેલા મુમુક્ષુઓની રીતભાત આદિ .... તેમની મન, વચન, કાયાની અનુસરણા, સરળતા ૧.... માટે સમાગમ કરવા જોગ છે. કોઈ પણ પ્રકારનું દર્શન થાય તેને સમ્યજ્ઞાન મોટા પુરુષોએ ગણ્યું છે, એમ સમજવાનું નથી. પદાર્થનો યથાર્થ બૌધ પ્રાપ્ત થાય તેને સમ્યકજ્ઞાન ગણવામાં આવ્યું છે. ૧ ધર્મજ જેમનો નિવાસ છે, તેઓ હજુ તે ભૂમિકામાં આવ્યા નથી. તેમને અમુક તેજોમયાદિનું દર્શન છે. તથાપિ યથાર્થ બોધપૂર્વક નથી. દર્શનાદિ કરતાં યથાર્થ બૌધ શ્રેષ્ઠ પદાર્થ છે. આ વાત જણાવવાનો હેતુ એ છે કે કોઈ પણ જાતની કલ્પનાથી તમે નિર્ણય કરતાં નિવૃત્ત થાઓ. ઉપર જે કલ્પના શબ્દ વાપરવામાં આવ્યો છે તે એવા અર્થમાં છે કે “અમે તમને તે સમાગમની સમ્મતિ આપવાથી તે સમાગમીઓ ‘વસ્તુજ્ઞાન’ના સંબંધમાં જે કંઈ પ્રરૂપે છે, અથવા બોધે છે, તેમજ અમારી માન્યતા પણ છે, અર્થાત્ જેને અમે સત્ કહીએ છીએ તે, પણ અમે હાલ મૌન રહેતા હોવાથી તેમના સમાગમથી તે જ્ઞાનનો બોધ તમને મેળવવા ઇચ્છીએ છીએ.” 309 મોરબી, કારતક વદ ૭, રવિ, ૧૯૪૮ ૐ બ્રહ્મ સમાધિ શ્રી સુભાગ્ય પ્રેમસમાધિ વિષે વર્તે છે. ૧. પત્ર ફાટેલો હોવાથી અહીંથી અક્ષરો ઊડી ગયા છે. અપ્રગટ સત Page #381 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વર્ષ ૨૪ મું વિ. સં. ૧૯૪૭ Page #382 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૩૦૭ 30 આણંદ, માગશર સુદ ૨, ગુરુ, ૧૯૪૮ (એવું જે) પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે, તે સત્ય હોય છે. ܀܀܀܀܀ ૩૦૮ ૐ સત્ શ્રી સહજ સમાધિ મુંબઈ, માગશર સુદિ ૧૪, ભોમ, ૧૯૪૮ અત્ર સમાધિ છે. સ્મૃતિ રહે છે, તથાપિ નિરુપાયતા વર્તે છે. અસંગવૃત્તિ હોવાથી અણુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી, તોય સહન કરીએ છીએ. સત્સંગી 'પર્વત'ને નામે જેમનું નામ છે તેમને યથાયોગ્ય બન્ને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો; મનથી કરેલો નિશ્ચય સાક્ષાત્ નિશ્ચય માનશો નહીં. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. પછી જેમ ભાવિ. સુધાને વિષે અમને સંદેહ નથી, તમે તેનું સ્વરૂપ સમજો, અને ત્યારે જ ફળ છે. પ્રણામ પહોંચે. ܀܀܀܀܀ ૩૦૯ મુંબઈ, માગશર વદ ૦)), ગુરુ, ૧૯૪૮ ''અનુક્રમે સંયમ સ્પર્શતો જી, પામ્યો ક્ષાયકભાવ રે; સંયમ શ્રેણિ ફૂલડે , પૂજું પદ નિશ્ચાવ રે.”- (આત્માની અભેદચિંતનારૂપ) સંયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયકભાવ(જડ પરિણતિનો ત્યાગ)ને પામેલો એવો જે સિદ્ધાર્થનો પુત્ર તેના નિર્મળ ચરણકમળને સંયમશ્રેણિરૂપ ફૂલથી પૂજું છું. ઉપરનાં વચનો અતિશય ગંભીર છે. ૩૧૦ લિત યથાર્થ બોધસ્વરૂપના યથાર્થ મુંબઈ, પોષ સુદ ૩, ૧૯૪૮ અનુક્રમે સંયમ સ્પર્શતો જી, પામ્યો ક્ષાયકભાવ રે; સંયમ શ્રેણિ ફૂલડે જી, પૂજું પદ નિષ્પાવ રે. ܀܀܀܀܀ દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; હિતકરી જનને સંજીવની, ચારો તેહ ચરાવે રે. દર્શન જે થયાં જૂજવાં, તે ઓધ નજરને ફરે રે; ભેદ થિરાદિક દૃષ્ટિમાં, સમકિતÊષ્ટિને હેરે રે, યોગનાં બીજ ઈહાં ગ્રહે, 'જિનવર' શુદ્ધ પ્રણામો રે; ‘ભાવાચારજ' સેવના, ભવ સ્પ્રંગ સુદામો રે. ܀܀܀܀܀ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ જનક વિદેહી વિષે લક્ષમાં છે. http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ܀܀܀܀܀ ૩૧૧ મુંબઈ, પોષ સુદ ૩, રવિ, ૧૯૪૮ અનુક્રમે સંયમ સ્પર્શતો જી, પામ્યો લાયકભાવ રે; સંયમ શ્રેણી ફૂલડે છે, પૂજું પદ નિષ્પાવ રે, શુદ્ધ નિરંજન અલખ અગોચર, એહિ જ સાધ્ય સુહાયો રે; જ્ઞાનક્રિયા અવલંબી ફરસ્યો, અનુભવ સિદ્ધિ ઉપાયો રે, રાયસિદ્ધારથ વંશ વિભુષણ, ત્રિશલા રાણી જાયો રે; અજ અજરામર સહજાનંદી, ધ્યાનભુવનમાં ધ્યાયો રે, નાગર સુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી રે; નુભવ વઝુ તેમ ધ્યાન તણું સુખ કોણ જાણે નરનારી રે, ૩૧૨ ક્ષાયિક ચારિત્રને સંભારીએ છીએ. જનક વિદેહીની વાત લક્ષમાં છે. કરસનદાસનું પત્ર લક્ષમાં છે. ܀܀܀܀ મુંબઈ, પોષ સુદ ૫, ભોમ, ૧૯૪૮ બોધસ્વરૂપના યથાયોગ્ય ૩૧૩ જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ. મુંબઈ, પોષ સુદ ૭, ગુરુ, ૧૯૪૮ આપની સ્થિતિ લક્ષમાં છે. આપની ઇચ્છા પણ લક્ષમાં છે; ગુરુ-અનુગ્રહવાળી વાર્તા લખી તે પણ ખરી છે. કર્મનું ઉદયપણું ભોગવવું પડે તે પણ ખરું છે. આપ અતિશય ખેદ વખતોવખત પામી જાઓ છો, તે પણ જાણીએ છીએ. વિયોગનો તાપ અસહ્ય આપને રહે છે તે પણ જાણીએ છીએ. ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છો એમ માનીએ છીએ, તથાપિ હાલ તો એમ સહન કરવું યોગ્ય માન્યું છે. ગમે તેવા દેશકાલને વિષે યથાયોગ્ય રહેવું, યથાયોગ્ય રહેવા ઇછ્યા જ કરવું એ ઉપદેશ છે. મનની ચિંતા લખી જણાવો તોય અમને તમારા ઉપર ખેદ થાય તેમ નથી. જ્ઞાન અન્યથા કરે નહીં, તેમ કરવું તેને સૂઝે નહીં, ત્યાં બીજો ઉપાય ઇચ્છવો પણ નહીં એમ વિનંતી છે. કોઈ એવા પ્રકારનો ઉદય છે કે, અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમ જ બીજાં પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. મન ક્યાંય વિરામ પામતું નથી, ઘણું કરીને અત્ર કોઈનો સમાગમ ઇચ્છતું નથી. કંઈ લખી શકાતું નથી. વધારે પરમાર્થવાક્ય વદવા ઇચ્છા થતી નથી, કોઈએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર જાણતાં છતાં લખી શકતા નથી, ચિત્તનો પણ ઝાઝો સંગ નથી, આત્મા આત્મભાવે વર્તે છે. સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. અથવા કળી શકે તેવાનો પ્રસંગ નથી. આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહેજે સાંભરી આવે છે, એટલે જ તમને અને ગોસલિયાને લખ્યું હતું કે તમે પદાર્થને સમજો, બીજો કોઈ તેમ લખવામાં હેતુ નહોતો. Page #384 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૩૧૪ ૩૧૧ મુંબઈ, પોષ સુદ ૧૧, સૌમ, ૧૯૪૮ જિન થઈ જિનવરને આરાધે, તે સહી જિનવર હોવે રે; મૂંગી ઇલિકાને ચટકાવે, તે મૂંગી જગ જોવે રે. ܀܀܀܀܀ આતમધ્યાન કરે જો કોઉં, સૌ ફિર ઋમેં નાવે; વાક્ય જાળ બીજું સૌ જાણે, એ તત્ત્વ ચિત્ત ચાવે. ૩૧૫ મુંબઈ, પોષ સુદ ૧૧, ૧૯૪૮ અમે કોઈ વાર કંઈ કાવ્ય, પદ, કે ચરણ લખી મોકલીએ તે આપે ક્યાંય વાંચ્યાં, સાંભળ્યાં હોય તોપણ અપૂર્વવત્ માનવાં. અમે પોતે તો હાલ બનતા સુધી તેવું કંઈ કરવાનું ઇચ્છવા જેવી દશામાં નથી. સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીનાં ચરણસેવન વિના અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. આત્મસંયમને સંભારીએ છીએ. યથારૂપ વીતરાગતાની પૂર્ણતા ઇચ્છીએ છીએ, એ જ ૩૧૬ 'એક પરિનામકે ન ફરતા દરવ દોઈ, દોઈ પરિનામ એક દર્દી ન ધરતુ હૈ; એક કરતૂતિ દોઈ દર્વ કબહૂં ન કરે, દોઈ કરતૂતિ એક દર્વ ન કરતુ હૈ; જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉ. અપને અપને રૂપ, કોઉ ન ટરતુ હૈ; શ્રી બોધસ્વરૂપના થયાયોગ્ય. મુંબઈ, પોષ વદ ૩, શિવ, ૧૯૪૮ જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ, ચિદાનંદ ચેતન સુભાવ આચરનું હૈ.' -સમયસાર ૩૧૭ ‘એક પરિનામકે ન કરતા દરવ દોઈ,’ મુંબઈ, પોષ વદ ૯, રવિ, ૧૯૪૮ વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ છે. જીવ જીવરૂપે પરિણમ્યા કરે છે, અને જડ જડરૂપે પરિણમ્યા કરે છે. જીવનું મુખ્ય પરિણમવું તે ચેતન(જ્ઞાન)સ્વરૂપ છે; અને જડનું મુખ્ય પરિણમવું તે જડત્વસ્વરૂપ છે. જીવનું જે ચેતનપરિણામ તે કોઈ પ્રકારે જડ થઈને પરિણમે નહીં અને જડનું જડત્વપરિણામ તે કોઈ દિવસે ચેતનપરિણામે પરિણમે નહીં; એવી વસ્તુની મર્યાદા છે; અને ચેતન, અચેતન એ બે પ્રકારનાં પરિણામ તો અનુભવસિદ્ધ છે. તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં; અર્થાત્ જીવ અને જડ મળી કેવળ ચેતનપરિણામે પરિણમી શકે નહીં. અથવા કેવળ અચેતન પરિણામે પરિણમી શકે નહીં. જીવ ચેતનપરિણામે પરિણમે અને જડ અચેતનપરિણામે પરિણમે, એમ વસ્તુસ્થિતિ છે; માટે જિન કહે છે કે, એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. જે જે દ્રવ્ય છે તે તે પોતાની સ્થિતિમાં જ હોય, અને પોતાના સ્વભાવમાં પરિણમે. ‘દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ;* તેમજ એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં, એવી વસ્તુસ્થિતિ છે. એક જીવદ્રવ્ય Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર તે ચેતન અને અચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં, અથવા એક પુદ્ગલદ્રવ્ય અચેતન અને ચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં. માત્ર પોતે પોતાના જ પરિણામમાં પરિણમે. ચેતનપરિણામ તે અચેતન પદાર્થને વિષે હોય નહીં, અને અચેતનપરિણામ તે ચેતનપદાર્થને વિષે હોય નહીં; માટે બે પ્રકારનાં પરિણામે એક દ્રવ્ય પરિણમે નહીં, - બે પરિણામને ધારણ કરી શકે નહીં. 'એક કરતૂત દોઈ દર્વ કબહું ન કરે,' માટે એક ક્રિયા તે બે દ્રવ્ય ક્યારે પણ કરે નહીં. બે દ્રવ્યનું મળવું એકાંતે હોવું યોગ્ય નથી. જો બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય ઊપજતું હોય, તો વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે; અને એમ તો કોઈ કાળે બને નહીં કે વસ્તુ પોતાના સ્વરૂપનો કેવળ ત્યાગ કરે. જ્યારે એમ બનતું નથી, ત્યારે બે દ્રવ્ય કેવળ એક પરિણામને પામ્યા વિના એક ક્રિયા પણ ક્યાંથી કરે ? અર્થાત્ ન જ કરે. ‘દોઈ કરતૂતિ એક દર્વ ન કરતુ હૈ;' તેમ જ બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં: એક સમયને વિષે બે ઉપયોગ હોઈ શકે નહીં. માટે ‘જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉ, જીવ અને પુદ્ગલ કદાપિ એક ક્ષેત્રને રોકી રહ્યાં હોય તોપણ ‘અપને અપને રૂપ, કોઉ ન ટરતુ હૈ;' પોતપોતાનાં સ્વરૂપથી કોઈ અન્ય પરિણામ પામતું નથી, અને તેથી કરીને જ એમ કહીએ છીએ કે, - ‘જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ,' દેહાર્દિકે કરીને જે પરિણામ થાય છે તેનો પુદ્ગલ કર્તા છે. કારણ કે તે દેહાદિ જડ છે; અને જડપરિણામ તો પુદ્ગલને વિષે છે, જ્યારે એમ જ છે તો પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે, એમાં કંઈ બીજું પ્રમાણ પણ હવે જોઈતું નથી; એમ ગણી કહે છે કે, ચિદાનંદ ચેતન સભાવ આચરતુ હૈ.’ કાવ્યકર્તાનો કહેવાનો હેતુ એમ છે કે, જો આમ તમે વસ્તુસ્થિતિ સમજો તો તો જડને વિષેનો જે સ્વસ્વરૂપભાવ છે તે મટે, અને સ્વસ્વરૂપનું જે તિરોભાવપણું છે તે પ્રગટ થાય, વિચાર કરો, સ્થિતિ પણ એમ જ છે. ઘણી ગહન વાતને અહીં ટૂંકામાં લખી છે. (જોકે) જેને યથાર્થ બોધ છે તેને તો સુગમ છે. એ વાતને ઘણી વાર મનન કરવાથી કેટલોક બોધ થઈ શકશે. આપનું પત્તું ૧ ગઈ પરમે મળ્યું છે, ચિત્ત તો આપને પત્ર લખવાનું રહે છે; પણ જે લખવાનું સૂઝે છે તે એવું સૂઝે છે કે આપને તે વાતનો ઘણા વખત સુધી પરિચય થવો જોઈએ; અને તે વિશેષ ગહન હોય છે. સિવાય લખવાનું સૂઝતું નથી. અથવા લખવામાં મન રહેતું નથી. બાકી તો નિત્ય સમાગમને ઇચ્છીએ છીએ. પ્રસંગોપાત્ત કંઈ જ્ઞાનવાર્તા લખશો. આજીવિકાના દુઃખને માટે આપ લખો છો તે સત્ય છે. ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે, આત્મા તો પ્રાયે મુક્તસ્વરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે. વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ. બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ. જગતથી બહુ ઉદાસ થઈ ગયા છીએ. વસ્તીથી કંટાળી ગયા છીએ. દશા કોઈને જણાવી શકતા નથી. જણાવીએ તેવો સત્સંગ નથી; મનને જેમ ધારીએ તેમ વાળી શકીએ છીએ, એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ. કોઈ Page #386 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૩૧૩ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા છે, એમ રહે છે. લોકપરિચય ગમતો નથી. જગતમાં સાનું નથી. વધારે શું લખીએ ? જાણો છો. અત્રે સમાગમ હો એમ તો ઇચ્છીએ છીએ, તથાપિ કરેલાં કર્મ નિર્જરવાનું છે એટલે ઉપાય નથી. ܀܀ ૩૧૮ લિત યથાર્થ બોધસ્વરૂપના ચંદ્ર મુંબઈ, પોષ વદ ૧૩, ગુરુ, ૧૯૪૮ બીજાં કામમાં પ્રવર્તતાં પણ અન્યત્વભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે, વૈરાગ્યભાવનાએ ભૂષિત એવા 'શાંતસુધારસાદિ' ગ્રંથો નિરંતર ચિંતન કરવાયોગ્ય છે, પ્રમાદમાં વૈરાગ્યની તીવ્રતા, મુમુક્ષુતા મંદ કરવા યોગ્ય નથી; એવો નિશ્ચય રાખવો યોગ્ય છે. ૩૧૯ શ્રી બોધસ્વરૂપ મુંબઈ, માહ સુદ ૫, બુધ, ૧૯૪૮ અનંતકાળ થયાં સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્યભાવ જીવને સાધારણ થઈ ગયો છે. દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્યભાવની સાધારણતા ટળે છે; અર્થાત અન્યભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટના છે; તથાપિ સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો. જિંદગી અલ્પ છે, અને જંજાળ અનંત છે; સંખ્યાત ધન છે, અને તૃષ્ણા અનંત છે, ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં; પણ જ્યાં જંજાળ અલ્પ છે, અને જિદંગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે, અથવા નથી, અને સર્વ સિદ્ધિ છે ત્યાં સ્વરૂપસ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાનજીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે ! ૩૨૦ (રાગ-પ્રભાતને અનુસરતો) મુંબઈ, માહ સુદ ૧૩, બુધ, ૧૯૪૮ જીવ નવિ પુગ્ગલી નૈવ પુગ્ગલ કદા, પુલાધાર નહીં તાસ રંગી; પર તણો ઈશ નહીં અપર ઐશ્વર્યતા, વસ્તુધર્મે કદા ન પરસંગ; (શ્રી સુમતિનાથનું સ્તવન-દેવચંદ્રજી.) ܀܀܀܀܀ ૩૨૧ પ્રણામ પહોંચે. મુંબઈ, માહ વદ ૨, રવિ, ૧૯૪૮ અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે; તોપણ કહીએ છીએ; માયા દુસ્તર છે; દુરંત છે; ક્ષણવાર પણ, સમય એક પણ, એને આત્માને વિષે સ્થાપન કરવા યોગ્ય નથી. એવી તીવ્ર દશા આવ્યે અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે; અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના - (ગૃહસ્થપણા સહિતની) - તે અબંધપરિણામી કહેવા યોગ્ય છે. જે બોધસ્વરૂપે સ્થિત છે તે એમ કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે. વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉંદાસ પરિણામને લીધે રહેતી; ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી; તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે. ૩૨૨ રવિવાર, ૧૯૪૮ લૌકિકર્દષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિકદૃષ્ટિએ કોણ પ્રવર્તશે ? આત્મા એક છે કે અનેક છે, કર્તા છે કે અકર્તા છે, જગતનો કોઈ કર્તા છે કે જગત સ્વતઃ છે, એ વગેરે ક્રમે કરીને સત્સંગે સમજવા યોગ્ય છે; એમ જાણીને પત્ર વાટે તે વિષે હાલ લખવામાં આવ્યું નથી. સમ્યક્પ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયે મુક્તપણું છે. સંસારસંબંધી તમને જે જે ચિંતા છે, તે ચિંતા પ્રાયે અમને જાણવામાં છે, અને તે વિષે અમુક અમુક તમને વિકલ્પ રહે છે તે પણ જાણીએ છીએ. તેમજ પરમાર્થચિંતા પણ સત્સંગના વિયોગને લીધે રહે છે તે પણ જાણીએ છીએ; બેય પ્રકારનો વિકલ્પ હોવાથી તમને આકુળવ્યાકુળપણું પ્રાપ્ત હોય એમાં પણ આશ્ચર્ય લાગતું નથી, અથવા અસંભવરૂપ લાગતું નથી. હવે એ બેય પ્રકારને માટે ચોખ્ખા શબ્દોમાં નીચે જે કંઈ મનને વિષે છે તે લખવાનું પ્રયત્ન કર્યું છે. સંસારસંબંધી તમને જે ચિંતા છે, તે જેમ ઉદયમાં આવે તેમ વેદી, સહન કરવી. એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી કે જે ટાળવા માટે જ્ઞાનીપુરુષને પ્રવૃત્તિ કરતાં બાધ ન આવે, જ્યારથી યથાર્થ બોધની ઉત્પત્તિ થઈ છે, ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિયોગે કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પોતાસંબંધી કે પરસંબંધી કરવાની પ્રતિજ્ઞા છે; અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યું હોય એમ હજુ સુધીમાં થયું છે એમ સાંભરતું નથી. તમારી ચિંતા જાણીએ છીએ, અને અમે તે ચિંતાનો કોઈ પણ ભાગ જેટલો બને તેટલો વેદવા ઇચ્છીએ છીએ. પણ એમ તો કોઈ કાળે બન્યું નથી, તે કેમ બને ? અમને પણ ઉદયકાળ એવો વર્તે છે કે હાલ રિદ્ધિયોગ હાથમાં નથી. પ્રાણીમાત્ર પ્રાયે આહાર, પાણી પામી રહે છે. તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે, તે ગમે તો રાખીએ અને અમે તો ન રાખીએ તે બન્ને સરખું છે, કેમ કે જેમાં પોતાનું નિરુપાયપણું રહ્યું તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દૃષ્ટિ સમ્યક્ છે. જે લાગ્યું તે જણાવ્યું છે. અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપપરિણતિ વર્તી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્યભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી. બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકરદેવ છે. અને એ જે શ્રી તીર્થંકરદેવનો અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દૃઢ કરીને ભાસે છે. કારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું જે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. વન અને ઘર એ બન્ને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વીતરાગભાવને અર્થે રહેવું વધારે રુચિકર લાગે છે; સુખની ઇચ્છા નથી પણ વીતરાગપણાની ઇચ્છા છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૩૧૫ જગતના કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવા વિષે લખ્યું તો તે પુરુષાર્થ કરવાની ઇચ્છા કોઈ પ્રકારે રહે પણ છે, તથાપિ ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજ દશા થઈ છે, અને તેવો ઉદયકાળ હાલ સમીપમાં જણાતો નથી; તો તે ઉદેરી આણવાનું બને એવી દશા અમારી નથી. ‘માગી ખાઈને ગુજરાન ચલાવશું; પણ ખેદ નહીં પામીએ; જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે’ આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારો નમસ્કાર હો ! એવું જે વચન તે ખરી જોગ્યતા વિના નીકળવું સંભવિત નથી. 'જીવ એ પુદ્ગલીપદાર્થ નથી, પુદ્ગલ નથી, તેમ પુદ્ગલનો આધાર નથી, તેના રંગવાળો નથી; પોતાની સ્વરૂપસત્તા સિવાય જે અન્ય તેનો તે સ્વામી નથી, કારણ કે પરની ઐશ્વર્યતા સ્વરૂપને વિષે હોય નહીં. વસ્તુત્વધર્મે જોતાં તે કોઈ કાળે પણ પરસંગી પણ નથી.” એ પ્રમાણે સામાન્ય અર્થ ‘જીવ નવિ પુગ્ગલી' વગેરે પદોનો છે. “દુઃખસુખરૂપ કરમ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.” ܀܀܀܀ ૩૨૩ અત્ર સમાધિ છે. પૂર્ણજ્ઞાને કરીને યુક્ત એવી જે સમાધિ તે વારંવાર સાંભરે છે. પરમસતનું ધ્યાન કરીએ છીએ. ઉદાસપણું વર્તે છે. (શ્રી વાસુપુજ્ય-સ્તવન, આનંદઘનજી) મુંબઈ, માહ વદ ૬, રવિ, ૧૯૪૮ ૩૨૪ મુંબઈ, માહ વદ ૪, બુધ, ૧૯૪૮ ચો તરફ ઉપાધિની જ્વાલા પ્રજ્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, અને એ વાત તો પરમ જ્ઞાની વિના થી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્ત્યા જ કરે છે, એવો અનુભવ છે. આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. સમ્યક્દર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવો અનુભવ છે. - કેવી અદ્ભુત દશા ? ܀܀܀܀ ૩૨૫ “બડીનેં ચેતન વિભાવોં લટિ આપ્યું. સમૈ પાઈ અપનો સુભાવ ગહિ લીનો હૈ; તબહીને જો જો લેનેઝોગ સૌ સૌ સબ લીનો. જો જો ત્યાગજોગ સો સો સબ છાંડી દીનો હૈ; લેવકો ન રહી હોર, ત્યાગીવકો નાહી ઔર. બાકી કહા ઉબર્યો જુ, કારજ નવીનો હૈ; સંગત્યાગી, અંગત્યાગી, વચનતરંગત્યાગી, મનત્યાગી, બુદ્ધિત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ.” જેવો સમજાય તેવો યોગ્ય લાગે તો અર્થ લખશો. મુંબઈ, માહ વદ ૯, સોમ, ૧૯૪૮ ܀܀܀܀܀ પ્રણામ પહોંચે. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૩૨૬ મુંબઈ, માહ વદ ૧૧, બુધ, ૧૯૪૮ શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધત્તામેં કૈલી કરે, શુદ્ધતામેં થિર વ્હે અમૃત ધારા વરસે. (સમયસાર નાટક) ૩૨૭ મુંબઈ, માહ વદ ૧૪, શનિ, ૧૯૪૮ અદ્ભુત દશાના કાવ્યનો અર્થ લખી મોકલ્યો તે યથાર્થ છે. અનુભવનું જેમ વિશેષ સામર્થ્ય ઉત્પન્ન હોય છે, તેમ એવાં કાવ્યો, શબ્દો, વાક્યો યથાતથ્યરૂપે પરિણમે છે; આશ્ચર્યકારક દશાનું એમાં વર્ણન છે. સત્પુરુષનું ઓળખાણ જીવને નથી પડતું અને પોતા સમાન વ્યાવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે, એ જીવને કયા ઉપાયથી ટળે તે લખશો. ઉપાધિ પ્રસંગ બહુ રહે છે. સત્સંગ વિના જીવીએ છીએ. ૩૨૮ મુંબઈ, માહ વદ ૦)), રવિ, ૧૯૪૮ “લેવકો ન રહી કોર, ત્યાગીવેર્કો નાહીં ઓર. હૈ!' બાકી કા ઉબર્યો. કારજ નવીનો મ સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણકામપણું પ્રાપ્ત થયું; એટલે હવે બીજું કોઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપનો તો કોઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ ઇચ્છે નહીં; અને જ્યાં કેવળ સ્વરૂપસ્થિતિ છે. ત્યાં તો પછી બીજું કંઈ રહ્યું નથી; એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. હવે જ્યારે લેવું, દેવું એ બન્ને નિવૃત્ત થઈ ગયું, ત્યારે બીજું કોઈ નવીન કાર્ય કરવાને માટે શું ઊગર્યું ? અર્થાત્ જેમ થવું જોઈએ તેમ થયું ત્યાં પછી બીજી લેવાદેવાની જંજાળ ક્યાંથી હોય ? એટલે કહે છે કે, અહીં પૂર્ણકામતા પ્રાપ્ત થઈ. ܀܀܀܀܀ ૩૨૯ મુંબઈ. માહ વદ, ૧૯૪૮ ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઇચ્છતું નથી. તથાપિ તે કરવું પડે છે એ એમ સૂચવે છે કે પૂર્વકર્મનું નિબંધન અવશ્ય છે. અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. તથાપિ અનેક વર્ષો થયાં વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે; તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તો તે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત્ સમાધિ જ છે. આ દેહ ધારણ કરીને જોકે કોઈ મહાન શ્રીમંતપણું ભોગવ્યું નથી, શબ્દાદિ વિષયોનો પૂરો વૈભવ પ્રાપ્ત થયો નથી, કોઈ વિશેષ એવા રાજ્યાધિકારે સહિત દિવસ ગાળ્યા નથી, પોતાનાં ગણાય છે એવાં કોઈ ધામ, આરામ સેવ્યાં નથી, અને હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે, તથાપિ એ કોઈની આત્મભાવે અમને કંઈ ઇચ્છા ઉત્પન્ન થતી નથી, એ એક મોટું આશ્ચર્ય જાણી વર્તીએ છીએ; અને એ પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિ બન્ને સમાન થયાં જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. એમ છતાં વારંવાર વનવાસ સાંભરે છે, કોઈ પ્રકારનો લોકપરિચય રુચિકર થતો નથી, સત્સંગમાં સુરતી પ્રવહ્યા કરે છે, અને અવ્યવસ્થિત દશાએ ઉપાધિ- ૧. જુઓ આંક ૩૨૫ Page #390 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૩૧૭ યોગમાં રહીએ છીએ. એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી, અથવા કંઈ કામ કરાતું નથી. જ્યોતિષાદિ વિદ્યા કે અણિમાદિ સિદ્ધિ એ માયિક પદાર્થો જાણી આત્માને તેનું સ્મરણ પણ ક્વચિત્ જ થાય છે. તે વાટે કોઈ વાત જાણવાનું અથવા સિદ્ધ કરવાનું ક્યારેય યોગ્ય લાગતું નથી, અને એ વાતમાં કોઈ પ્રકારે હાલ તો ચિત્તપ્રવેશ પણ રહ્યો નથી. પૂર્વ નિબંધન જે જે પ્રકારે ઉદય આવે, તે તે પ્રકારે ૧. અનુક્રમે વેદન કર્યાં જવાં એમ કરવું યોગ્ય લાગ્યું છે. .... તમે પણ તેવા અનુક્રમમાં ગમે તેટલા થોડા અંશે પ્રવર્તાય તોપણ તેમ પ્રવર્તવાનો અભ્યાસ રાખજો અને કોઈ પણ કામના પ્રસંગમાં વધારે શોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો; એમ કરવું અથવા થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. કોઈ પણ પ્રકારનો ઉપાધિપ્રસંગ લખો છો તે, જોકે વાંચ્યામાં આવે છે, તથાપિ તે વિષે ચિત્તમાં કંઈ આભાસ પડતો નહીં હોવાથી ઘણું કરીને ઉત્તર લખવાનું પણ બનતું નથી, એ દોષ કહો કે ગુણ કહો પણ ક્ષમા કરવા યોગ્ય છે. સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી. તથાપિ તેમાં સ્વપણું રહ્યું નહીં હોવાથી તેથી ગભરાટ ઉત્પન્ન થતો નથી. તે ઉપાધિના ઉદયકાળને લીધે હાલ તો સમાધિ ગૌણભાવે વર્તે છે; અને તે માટેનો શોચ રહ્યા કરે છે. લિ. વીતરાગભાવના યથાયોગ્ય ܀܀܀܀܀ 330 મુંબઈ, માહ, ૧૯૪૮ કિસનદાસાદિ જિજ્ઞાસુઓ, દીર્ઘ કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે; અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યક્ત્વ હોય છે. જિને બાર્બીશ પ્રકારના પરિષહ કહ્યા છે. તેમાં દર્શનપરિષ નામે એક પરિષ કહ્યો છે. તેમજ એક બીજો અજ્ઞાનપરિષહ નામનો પરિષ પણ કહ્યો છે. એ બન્ને પરિષનો વિચાર કરવા યોગ્ય છે; એ વિચાર કરવાની તમારી ભૂમિકા છે; અર્થાત્ તે ભૂમિકા (ગુણસ્થાનક) વિચારવાથી કોઈ પ્રકારે તમને યથાર્થ ધીરજ આવવાનો સંભવ છે. કોઈ પણ પ્રકારે પોતે કંઈ મનમાં સંકલ્પ્ય હોય કે આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ, તો સમ્યકત્વની પ્રાપ્તિ થાય, તો તે સંકલ્પ્ય પ્રાથે (જ્ઞાનીનું સ્વરૂપ સમજાયે, ખોટું છે, એમ જણાય છે. યથાર્થ બોધ એટલે શું તેનો વિચાર કરી, અનેક વાર વિચાર કરી, પોતાની કલ્પના નિવૃત્ત કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. ‘અધ્યાત્મસાર’નું વાંચન, શ્રવણ ચાલે છે તે સારું છે. અનેક વાર ગ્રંથ વંચાવાની ચિંતા નહીં, પણ કોઈ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે એમ કરવું યોગ્ય છે. પરમાર્થ પ્રાપ્ત થવા વિષે કોઈ પણ પ્રકારનું આકુળવ્યાકુળપણું રાખવું - થવું - તેને 'દર્શનપરિષ' કહ્યો છે, એ પરિષહ ઉત્પન્ન થાય તે તો સુખકારક છે; પણ જો ધીરજથી તે વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે. તમે ‘દર્શનપરિષ’માં કોઈ પણ પ્રકારે વર્ગો છો, એમ જો તમને લાગતું હોય તો તે ધીરજથી વેદવા યોગ્ય છે; એમ ઉપદેશ છે. ‘દર્શનપરિષહ’માં તમે પ્રાયે છો, એમ અમે જાણીએ છીએ. ૧. કાગળ ફાટવાથી અક્ષર ઊડી ગયા છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કોઈ પણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્યભાવનાએ, વીતરાગભાવે, જ્ઞાની વિષે પરમભક્તિભાવે સત્શાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે. કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઇચ્છા કરવી નહીં; અર્થાત્ કંઈ પણ પ્રકારના દિવ્યતેજયુક્ત પદાર્થો ઇત્યાદિ દેખાવા વગેરેની ઇચ્છા, મનકલ્પિત ધ્યાનાદિ એ સર્વ સંકલ્પની જેમ બને તેમ નિવૃત્તિ કરવી. ‘શાંતસુધારસ’માં કહેલી ભાવના, 'અધ્યાત્મસાર'માં કહેલો આત્મનિશ્ચયાધિકાર એ ફરી ફરી મનન કરવા યોગ્ય છે. એ બેનું વિશેષપણું માનવું. 'આત્મા છે' એમ જે પ્રમાણથી જણાય, ‘આત્મા નિત્ય છે' એમ જે પ્રમાણથી જણાય, આત્મા કર્તા છે' એમ જે પ્રમાણથી જણાય, ‘આત્મા ભોક્તા છે’ એમ જે પ્રમાણથી જણાય, ‘મોક્ષ છે’ એમ જે પ્રમાણથી જણાય, અને ‘તેનો ઉપાય છે' એમ જે પ્રમાણથી જણાય, તે વારંવાર વિચારવા યોગ્ય છે. ‘અધ્યાત્મસાર'માં અથવા બીજા ગમે તે ગ્રંથમાં એ વાત હોય તો વિચારવામાં બાધ નથી. કલ્પનાનો ત્યાગ કરી વિચારવા યોગ્ય છે. જનકવિદેહીની વાત હાલ જાણવાનું ફળ તમને નથી. બધાને અર્થે આ પત્ર છે. ૩૩૧ મુંબઈ, માહ, ૧૯૪૮ વીતરાગપણે, અત્યંત વિનયપણે પ્રણામ. ભ્રાંતિગતપણે, સુખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે; ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું માહાત્મ્ય પણ તથારૂપપણે ભાસ્યમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચીત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે. ૩૩૨ મુંબઈ, ફાગણ સુદ ૪, બુધ, ૧૯૪૮ આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદપરિણામને પામે છે; તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. અનંત કાળના પરિચયવાળું એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. તેટલા માટે, તન, મન, ધનાદિ જે કંઈ પોતાપણું વર્તનાં હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે- પ્રાર્થે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે; અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે, આરંભ-પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાનાં થતાં અટકાવવાં; ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે, 333 મુંબઈ, ફાગણ સુદ ૪, બુધ, ૧૯૪૮ ૧‘સત્પુરુષની ઓળખાણ જીવને નથી પડતી, અને વ્યાવહારિક કલ્પના પોતાસમાન તે પ્રત્યે રહે છે, એ જીવને ક્યા ઉપાયથી ટળે ?' એ પ્રશ્નનો ઉત્તર યથાર્થ લખ્યો છે, એ ઉત્તર જ્ઞાની ૧. શ્રી સૌભાગ્યભાઈએ આપેલ ઉત્તરઃ “નિર્પન્ન થઈ સત્સંગ કરે તો સત્ જણાય ને પછી સત્પુરુષનો જોગ બને તો તે ઓળખે અને ઓળખે એટલે વ્યાવહારિક કલ્પના ટળે. માટે પક્ષ રહિત થઈ સત્સંગ કરવો. એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી. બાકી ભગવંતુ કૃપા એ જુદી વાત છે." Page #392 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૩૧૯ અથવા જ્ઞાનીનો આશ્રિત માત્ર જાણી શકે, કડ઼ી શકે, અથવા લખી શકે તેવો છે. માર્ગ કેવો હોય એ જેને બોધ નથી, તેવા શાસ્ત્રાભ્યાસી પુરુષો તેનો યચાર્થ ઉત્તર ન કરી શકે તે પણ યથાર્થ જ છે. ‘શુદ્ધતા વિચારે ધ્યાવે એ પદ વિષે હવે પછી લખીશું. અંબારામજીના પુસ્તક વિષે આપે વિશેષ વાંચન કરી જે અભિપ્રાય લખ્યો તે વિષે હવે પછી વાતચીતમાં વિશેષ જણાવાય તેમ છે. અમે એ પુસ્તકનો ઘણો ભાગ જોયો છે; પણ સિદ્ધાંતજ્ઞાનમાં વિધટતી વાતો લાગે છે, અને તેમ જ છે, તથાપિ તે પુરુષની દશા સારી છે; માર્ગાનુસારી જેવી છે, એમ તો કહીએ છીએ. જેને સૈદ્ધાંતિક અથવા યથાર્થજ્ઞાન અમે માન્યું છે તે અતિ અતિ સૂક્ષ્મ છે, પણ તે થાય તેવું જ્ઞાન છે. વિશેષ હવે પછી. ચિત્તે કહ્યું કર્યું નથી માટે આજે વિશેષ લખાયું નથી, તે ક્ષમા કરશો. હૃદયરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે, પરમ પ્રેમણાવી નમસ્કાર પહોંચે. ܀܀܀܀ ૩૩૪ મુંબઈ, ફાગણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ ભક્તિપૂર્વક નમસ્કાર પહોંચે. ‘હવે પછી લખીશું, હવે પછી લખીશું' એમ લખીને ઘણી વાર લખવાનું બન્યું નથી, તે ક્ષમા કરવા યોગ્ય છે; કારણ કે ચિત્તસ્થિતિ ઘણું કરી વિદેહી જેવી વર્તે છે. એટલે કાર્યને વિષે અવ્યવસ્થા થઈ જાય છે, જેવી હાલ ચિત્તસ્થિતિ વર્તે છે, તેવી અમુક સમય સુધી વર્તાવ્યા વિના છૂટકો નથી. ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાધિપ્રસંગ અને ચિત્તસ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. ઉપાધિપ્રસંગને લીધે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઈ શકતો નથી, અથવા ગૌણપણે થયા કરે છે, તેમ થવાથી ઘણો કાળ પ્રપંચ વિષે રહેવું પડે છે; અને તેમાં તો અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી, જેથી જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. ‘સર્વસંગ’ શબ્દનો લક્ષ્યાર્થ એવો છે કે અખંડપણે આત્મધ્યાન કે બોધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ. આ અમે ટૂંકામાં લખ્યું છે; અને તે પ્રકારને બાહ્યથી, અંતરથી ભજ્યા કરીએ છીએ. દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારો આત્મા અખંડપણે કહે છે; અને એમ જ છે, જરૂર એમ જ છે. પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વીતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય છે, પ્રાપ્ત કરવાને પૂર્ણ યોગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા મટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ જ છે. પ્રશ્નોના ઉત્તર ઘણું કરીને લખવાનું બની શકશે નહીં; કારણ કે ચિત્તસ્થિતિ જણાવી તેવી વર્ત્યા કરે છે. હાલ ત્યાં કંઈ વાંચવા, વિચારવાનું ચાલે છે કે શી રીતે, તે કંઈ પ્રસંગોપાત્ત લખશો. ત્યાગને ઇચ્છીએ છીએ; પણ થતો નથી. તે ત્યાગ કદાપિ તમારી ઇચ્છાને અનુસરતો કરીએ, તથાપિ તેટલું પણ હાલ તો બનવું સંભવિત નથી. ܀܀܀܀܀ અભિન્ન બોધમયના પ્રણામ પહોંચે. Page #393 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૩૨૦ શ્રીમદ્ રાજચંદ્ર ૩૩૫ મુંબઈ, ફાગણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે. નિરુપાયતાનો ઉપાય કાળ છે. પૂજ્ય શ્રી સૌભાગ્યમાઈ, સમજવા વિષેની જે વિગત લખી છે, તે ખરી છે. એ વાતો જ્યાં સુધી જીવના સમજ્યામાં આવતી નથી, ત્યાં સુધી યથાર્થ ઉદાસીન પરિણતિ પણ થવી કઠણ લાગે છે. ‘સત્પુરુષ કેમ નથી ઓળખવામાં આવતા ?' એ વગેરે પ્રશ્નો ઉત્તરસહિત લખી મોકલવાનો વિચાર તો થાય છે; પણ લખવામાં ચિત્ત જેવું જોઈએ તેવું રહેતું નથી, અને તે વળી અલ્પકાળ રહે છે, એટલે ધારેલું લખી શકાતું નથી. આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભજ્યા કરે છે. એક અર્ધી-જિજ્ઞાસ્ય-વૃત્તિવાળા પુરુષને એક પત્ર લખી, મોકલવા માટે આઠેક દિવસ પહેલાં લખ્યું હતું. પાછળથી અમુક કારણથી ચિત્ત અટકતાં તે પત્ર પડતર રહેવા દીધું હતું જે વાંચવા માટે આપને બીડી આપ્યું છે. જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને ઇચ્છે નહીં, એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. માત્ર જ્ઞાનીને ઇચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે જ તેવો થાય છે, અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે. ચિત્તની સ્થિતિમાં જો વિશેષપણે લખાશે તો લખીશ. અત્રે ભાવસમાધિ છે, નમસ્કાર પહોંચે. 339 મુંબઈ, ફાગણ સુદ ૧૧, બુધવાર, ૧૯૪૮ વિશેષે કરીને "વૈરાગ્ય પ્રકરણ'માં શ્રી રામે જે પોતાને વૈરાગ્યનાં કારણો લાગ્યાં તે જણાવ્યાં છે, તે ફરી ફરી વિચારવા જેવાં છે. ખંભાત પત્રપ્રસંગ રાખવો, તેમના તરફથી પત્ર આવવામાં ઢીલ થતી હોય તો આગ્રહથી લખશો એટલી ઢીલ ઓછી કરશે. પરસ્પર કંઈ પૃચ્છા કરવાનું સૂઝે તો તે પણ તેમને લખશો. ܀܀܀܀܀ 339 મુંબઈ, ફાગણ સુદ ૧૧ા, ગુરુ, ૧૯૪૮ ચિહ્ન ચંદુના સ્વર્ગવાસના ખબર વાંચી ખેદ થયો. જે જે પ્રાણીઓ દેહ ધારણ કરે છે, તે તે પ્રાણીઓ તે દેહનો ત્યાગ કરે છે, એમ આપણને પ્રત્યક્ષ અનુભવસિદ્ધ દેખાય છે; તેમ છતાં આપણું ચિત્ત તે દેહનું અનિત્યપણું વિચારી નિત્ય પદાર્થના માર્ગને વિષે ચાલતું નથી, એ શોચનીય વાતનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. મનને ધીરજ આપી ઉદાસી નિવૃત્ત કર્યે છૂટકો છે. દિલગીરી ન કરતાં ધીરજથી તે દુઃખ સહન કરવું એ જ આપણો ધર્મ છે. આ દેહ પણ જ્યારે ત્યારે એમ જ ત્યાગવાનો છે, એ વાત સ્મરણમાં આવ્યા કરે છે, અને સંસારપ્રતિ વૈરાગ્ય વિશેષ રહ્યા કરે છે. પૂર્વકર્મને અનુસરી જે કંઈ પણ સુખદુઃખ પ્રાપ્ત થાય તે સમાનભાવથી વેદવું એ જ્ઞાનીની શિખામણ સાંભરી આવી છે. તે લખી છે. માયાની રચના ગહન છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૩૩૮ અત્યંત પરિણામમાં ઉદાસીનતા પરિણમ્યા કરે છે. ૩૨૧ મુંબઈ, ફાગણ સુદ ૧૩, શુક્ર, ૧૯૪૮ જેમ જેમ તેમ થાય છે, તેમ તેમ પ્રવૃત્તિ-પ્રસંગ પણ વધ્યા કરે છે. જે પ્રવૃત્તિનો પ્રસંગ પ્રાપ્ત થશે, એમ નહીં ધારેલું તે પણ પ્રાપ્ત થયા કરે છે; અને એથી એમ માનીએ છીએ કે ઉતાવળે પૂર્વે નિબંધન કરેલાં એવાં કર્મો નિવૃત્ત થવાને માટે ઉદયમાં આવે છે. ૩૩૯ મુંબઈ, ફાગણ સુદ ૧૪, ૧૯૪૮ કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યાં માટે અમારો દોષ છે. જ્યોતિષની આમ્નાય સંબંધી કેટલીક વિગત લખી તે વાંચી છે. ઘણો ભાગ તેનો જાણવામાં છે. તથાપિ ચિત્ત તેમાં જરાય પ્રવેશ કરી શકતું નથી, અને તે વિષેનું વાંચવું, સાંભળવું કદાપિ ચમત્કારિક હોય, તોપણ બોજારૂપ લાગે છે. થોડી પણ તેમાં રુચિ રહી નથી. અમને તો માત્ર અપૂર્વ એવા સના જ્ઞાન વિષે જ રુચિ રહે છે. બીજું જે કંઈ કરવામાં આવે છે, કે અનુસરવામાં આવે છે, તે બધું આસપાસનાં બંધનને લઈને કરવામાં આવે છે. હાલ જે કંઈ વ્યવહાર કરીએ છીએ, તેમાં દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તાવવો પડે છે. આત્મા તેમાં વર્તતો નથી. ક્વચિત્ પૂર્વકર્માનુસાર વર્તાવું પડે છે તેથી અત્યંત આકુળતા આવી જાય છે. જે કંઈ પૂર્વે નિબંધન કરવામાં આવ્યાં છે, તે કર્મો નિવૃત્ત થવા અર્થે સેવીએ છીએ. હાલ જે કરીએ છીએ તે વેપાર વિષે મને વિચાર આવ્યા કરેલ, અને ત્યાર પછી અનુક્રમે તે કામની શરૂઆત થઈ ત્યારથી તે અત્યાર સુધીમાં કામની દિન પ્રતિદિન કંઈ વૃદ્ધિ થયા કરી છે. અમે આ કામ પ્રેરેલું માટે તે સંબંધી .... બને તેટલું મજૂરી જેવું કામ પણ કર્યાનું રાખ્યું છે. કામની હવે ઘણી હદ વધી ગયેલી હોવાથી નિવૃત્ત થવાની અત્યંત બુદ્ધિ થઈ જાય છે. પણ ... ને દોષબુદ્ધિ આવી જવાનો સંભવ; તે અનંત સંસારનું કારણ ને થાય એમ જાણી જેમ બને તેમ ચિત્તનું સમાધાન કરી તે મજૂરી જેવું કામ પણ કર્યા જવું એમ હાલ તો ધાર્યું છે. આ કામની પ્રવૃત્તિ કરતી વખતે જેટલી અમારી ઉદાસીન દશા હતી તેથી આજ વિશેષ છે, અને તેથી અમે ઘણું કરીને તેમની વૃત્તિને ન અનુસરી શકીએ એવું છે; તથાપિ જેટલું બન્યું છે તેટલું અનુસરણ તો જેમ તેમ ચિત્ત સમાધાન કરી રાખ્યા કર્યું છે. કોઈ પણ જીવ પરમાર્થને ઇચ્છે અને વ્યાવહારિક સંગમાં પ્રીતિ રાખે, ને પરમાર્થ પ્રાપ્ત થાય એમ તો કોઈ કાળે બને જ નહીં. આ કામની નિવૃત્તિ પૂર્વકર્મ જોતાં તો હાલ થાય તેવું દેખાતું નથી. આ કામ પછી ‘ત્યાગ' એવું અમે તો જ્ઞાનમાં જોયું હતું; અને હાલ આવું સ્વરૂપ દેખાય છે, એટલી આશ્ચર્યવાર્તા છે. અમારી વૃત્તિને પરમાર્થ આડે અવકાશ નથી, તેમ છતાં ઘણો ખરો કાળ આ કામમાં ગાળીએ છીએ; અને તેનું કારણ માત્ર તેમને દોષબુદ્ધિ ન આવે એટલું જ છે; તથાપિ અમારી વર્તના જ એવી છે, કે જીવ તેનો જો ખ્યાલ ન કરી શકે તો તેટલું કામ કરતાં છતાં પણ દોષબુદ્ધિ જ રહ્યા કરે. ܀܀܀܀ ૩૪૦ મુંબઈ. ફાગણ સુદ ૧૫, દિવ, ૧૯૪૮ જેમાં ચાર પ્રશ્ન લખવામાં આવ્યાં છે તે, તથા સ્વાભાવિક ભાવ વિષે જિનનો જે ઉપદેશ છે તે વિષે લખ્યું છે, તે પત્ર ગઈ કાલે પ્રાપ્ત થયું છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર લખેલાં પ્રશ્નો ઘણાં ઉત્તમ છે, જે મુમુક્ષુ જીવને પરમ કલ્યાણને અર્થે ઊગવા યોગ્ય છે. તે પ્રશ્નોના ઉત્તર હવે પછી લખવાનો વિચાર છે. જે જ્ઞાને કરીને ભવાંત થાય છે, તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે. તથાપિ તે જ્ઞાન, સ્વરૂપે તો અત્યંત સુગમ છે, એમ જાણીએ છીએ. તે જ્ઞાન સુગમપણે પ્રાપ્ત થવામાં જે દશા જોઈએ છે, તે દશા પ્રાપ્ત થવી ઘણી ઘણી કઠણ છે; અને એ પ્રાપ્ત થવાનાં જે બે કારણ તે મળ્યા વિના જીવને અનંતકાળ થયાં રખડવું પડ્યું છે, જે બે કારણ મળ્યે મોક્ષ હોય છે. ૩૪૧ પ્રણામ. મુંબઈ, ફાગણ વદ ૪, ગુરુ, ૧૯૪૮ અહીંથી ગઈ કાલે પત્ર ૧ લખ્યું છે તે વાંચી ચિત્તને વિષે અવિક્ષેપપણે રહેજો, સમાધિ રાખજો, તે વાર્તા ચિત્તમાં નિવૃત્ત કરવાને અર્થે આપને લખી છે, જેમાં તે જીવની અનુકંપા સિવાય બીજો હેતુ નથી. અમને તો ગમે તેમ હો તોપણ સમાધિ જ રાખ્યા કરવાની દેતા રહે છે. પોતાને જે કાંઈ આપત્તિ, વિટંબના, મુઝવણ કે એવું કાંઈ આવી પડે તેને માટે કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઇચ્છા થતી નથી. તેમ પરમાર્થદૃષ્ટિએ જોતાં તે જીવનો દોષ છે. વ્યાવહારિક દૃષ્ટિએ જોતાં નહીં જેવો છે, અને જીવની જ્યાં સુધી વ્યાવહારિક દૃષ્ટિ હોય છે ત્યાં સુધી પારમાર્થિક દોષનો ખ્યાલ આવવો બહુ દુષ્કર છે. આપના આજના પત્રને વિશેષ કરીને વાંચ્યું છે. તે પહેલાંનાં પત્રોની પણ ઘણીખરી પ્રશ્નચર્ચા વગેરે ધ્યાનમાં છે. જો બનશે તો રવિવારે તે વિષે ટૂંકામાં કેટલુંક લખીશ. બે મોક્ષનાં બે મુખ્ય કારણ જે તમે લખ્યાં છે, તે તેમ જ છે. તે વિષે પછી વિશેષ લખીશ. ܀܀܀܀܀ ૩૪૨ મુંબઈ, ફાગણ વદ ૬, શનિ, ૧૯૪૮ અત્ર ભાવસમાધિ તો છે. લખો છો તે સત્ય છે, પણ એવી દ્રવ્યસમાધિ આવવાને માટે પૂર્વકર્મ નિવૃત્ત થવા દેવાં યોગ્ય છે. દુમકાળનું મોટામાં મોટું ચિહ્ન શું ? અથવા દુષમકાળ કર્યો કહેવાય ? અથવા કયાં મુખ્ય લક્ષણે તે ઓળખી શકાય ? એ જ વિજ્ઞાપન. લિ બોધબીજ. ત્ર સમાધિ છે. જે સમાધિ છે તે કેટલેક અંશે છે. અને જે છે તે ભાવસમાધિ છે. ܀܀܀ ૩૪૩ મુંબઈ, ફાગણ વદ ૭, રવિ, ૧૯૪૮ ܀܀܀܀܀ ૩૪૪ મુંબઈ, ફાગણ વદ ૧૦, બુધ, ૧૯૪૮ ઉપાધિ હ્રદયપણે પ્રવર્તે છે. પત્ર આજે પહોંચ્યું છે. અત્યારે તો પરમપ્રેમે નમસ્કાર પહોંચે. ܀܀܀܀܀ Page #396 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૩૨૩ ૩૪૫ મુંબઈ, ફાગણ વદ ૧૧, ગુરુ, ૧૯૪૮ કોઈ પણ પ્રકારે સત્સંગનો જોગ બને તો તે કર્યા રહેવું, એ કર્તવ્ય છે, અને જે પ્રકારે જીવને મારાપણું વિશેષ થયા કરતું હોય અથવા વધ્યા કરતું હોય તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતું રહેવું, એ સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે. ૩૪૬ મુંબઈ, ફાગણ વદ ૧૪, રવિ, ૧૯૪૮ બધા પ્રશ્નોના ઉત્તર મુલતવવાની ઇચ્છા છે. પૂર્વકર્મ તરત નિવૃત્ત થાય એમ કરીએ છીએ. કૃપાભાવ રાખજો ને પ્રણામ માનજો. ૩૪૭ મુંબઈ, ફાગણ વદ ૦)), સોમ, ૧૯૪૮ આત્મસ્વરૂપે હૃદયરૂપ વિશ્રામમૂર્તિ શ્રી સુભાગ્ય પ્રત્યે, વિનયયુક્ત એવા અમારા પ્રણામ પહોંચે. અત્ર ઘણું કરીને આત્મદશાએ સહજસમાધિ વર્તે છે. બાહ્ય ઉપાધિનો જોગ વિશેષપણે ઉદયપ્રાપ્ત થવાથી તે પ્રકારે વર્તવામાં પણ સ્વસ્થ રહેવું પડે છે. જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે તેથી થોડા કાળે પ્રાપ્ત થવા માટે તે ઉપાધિ જોગ વિશેષપણે વર્તે છે. તમારાં ઘણાં પત્ર-પત્તાં અમને પહોંચ્યાં છે. તેમાં લખેલ જ્ઞાન સંબંધી વાર્તા ઘણું કરીને અમે વાંચી છે. તે સર્વ પ્રશ્નોનો ઘણું કરી ઉત્તર લખવામાં આવ્યો નથી, તેને માટે ક્ષમા આપવી યોગ્ય છે. તે પત્રોમાં કોઈ કોઈ વ્યાવહારિક વાર્તા પણ પ્રસંગે લખેલી છે, જે અમે ચિત્તપૂર્વક વાંચી શકીએ તેમ બનવું વિકટ છે. તેમ તે વાર્તા સંબંધી પ્રત્યુત્તર લખવા જેવું સૂઝતું નથી. એટલે તે માટે પણ ક્ષમા આપવા યોગ્ય છે. હાલ અત્ર અમે વ્યાવહારિક કામ તો પ્રમાણમાં ઘણું કરીએ છીએ, તેમાં મન પણ પૂરી રીતે દઈએ છીએ; તથાપિ તે મન વ્યવહારમાં ચોંટતું નથી, પોતાને વિષે જ રહે છે, એટલે વ્યવહાર બહુ બોજારૂપે રહે છે. આખો લોક ત્રણે કાળને વિષે દુ:ખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે; અને તેમાં પણ આ વર્તે છે, તે તો મહા દુષમકાળ છે; અને સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ એવો જે ‘કર્તવ્યરૂપ શ્રી સત્સંગ’ તે તો સર્વ કાળને વિષે પ્રાપ્ત થવો દુર્લભ છે. તે આ કાળમાં પ્રાપ્ત થવો ઘણો ઘણો દુર્લભ હોય એમાં કંઈ આશ્ચર્યકારક નથી. અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે, કુટુંબથી, ધનથી, પુત્રથી, ‘વૈભવથી”, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે; તે મનને પણ સત્સંગને વિષે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે; તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તો વિયોગમાં રહ્યા કરીએ છીએ. એ પણ પૂર્વ નિબંધનનો કોઈ મોટો પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે. જ્ઞાન સંબંધી પ્રશ્નોનો ઉત્તર લખાવવાની આપની જિજ્ઞાસા પ્રમાણે કરવામાં પ્રતિબંધ કરનારી એક ચિત્તસ્થિતિ થઈ છે; જેથી હાલ તો તે વિષે ક્ષમા આપવા યોગ્ય છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર આપની લખેલી વ્યાવહારિક કેટલીક વાર્તાઓ અમને જાણવામાં છે, તેના જેવી હતી. તેમાં કોઈ ઉત્તર લખવા જેવી પણ હતી, તથાપિ મન તેમ નહીં પ્રવૃત્તિ કરી શક્યાથી ક્ષમા આપવા યોગ્ય છે. નમસ્કાર પહોંચે. ૩૪૮ મુંબઈ, ચૈત્ર સુદ ૨, બુધ, ૧૯૪૮ આ લોકસ્થિતિ જ એવી છે કે તેમાં સત્યનું ભાવન કરવું પરમ વિકટ છે. રચના બધી અસત્યના આગ્રહની ભાવના કરાવવાવાળી છે. નમસ્કાર પોંચે. લોકસ્થિતિ આશ્ચર્યકારક છે. ૩૪૯ મુંબઈ, ચૈત્ર સુદ ૪. શુક્રવાર, ૧૯૪૮ ૩૫૦ મુંબઈ, ચૈત્ર સુદ ૬, રવિ, ૧૯૪૮ જ્ઞાનીને સર્વસંગ પરિત્યાગ કરવાનો શો હેતુ હશે ? બાપોપાધિપ્રસંગ વર્તે છે. ૩૫૧ પ્રણામ પ્રાપ્ત થાય. મુંબઈ, ચૈત્ર સુદ ૯, બુધ, ૧૯૪૮ જેમ બને તેમ સક્રિચારનો પરિચય થાય તેમ કરવા, ઉપાધિમાં મૂંઝાઈ રહેવાથી યોગ્યપણે ન વર્તાય તે વાન લક્ષમાં રાખવા યોગ્ય જ્ઞાનીઓએ જાણી છે. ૩૫૨ પ્રણામ. મુંબઈ, ચૈત્ર સુદ ૯, બુધ, ૧૯૪૮ શોપમાયોગ્ય મહેતા શ્રી ૫ ચત્રભુજ ખેંચર, તમને હાલમાં બધાથી કંટાળો આવી ગયા વિષે લખ્યું તે વાંચી ખેદ થયો. મારો વિચાર તો એવો રહે છે કે જેમ બને તેમ તેવી જાતનો કંટાળો શમાવવો અને સહન કરવો. કોઈ કોઈ દુઃખના પ્રસંગોમાં તેવું થઈ આવે છે અને તેને લીધે વૈરાગ્ય પણ રહે છે, પણ જીવનું ખરું કલ્યાણ અને સુખ તો એમ જણાય છે કે તે બધું કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે, જે ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને તે સમતાએ કરી ભોગવવું યોગ્ય છે. માટે મનનો કંટાળો જેમ બને તેમ શમાવવો અને ઉપાર્જન કર્યા ન હોય એવાં કર્મ ભોગવવામાં આવે નહીં, એમ જાણી બીજા કોઈના પ્રત્યે દોષર્દષ્ટિ કર્યાની વૃત્તિ જેમ બને તેમ શમાવી સમતાએ વર્તવું એ યોગ્ય લાગે છે, અને એ જ જીવને કર્તવ્ય છે, લિ. રાયચંદના પ્રણામ. ૩૫૩ મુંબઈ, ચૈત્ર સુદ ૧૨, શુક્ર, ૧૯૪૮ મુમુક્ષુતાપૂર્વક લખેલું તમ વગેરેનું પત્ર પહોંચ્યું છે. સમય માત્ર પણ અપ્રમત્તધારાને નહીં વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન તે વર્તમાન ૧. જુઓ આંક ૩૩૪ અને ૬૬૩. Page #398 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૩૫ સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે; અને જે કોઈ પણ પ્રકારે વર્તાય છે, તેનું કારણ પૂર્વે નિબંધન કરવામાં આવેલો એ ઉદય છે. તે ઉદયને વિષે પ્રીતિ પણ નથી, અને અપ્રીતિ પણ નથી. સમતા છે; કરવા યોગ્ય પણ એમ જ છે. પત્ર લક્ષમાં છે. ૩૫૪ થાયોગ્ય. મુંબઈ, ચૈત્ર સુદ ૧૩, રવિ, ૧૯૪૮ સમકિતની ફરસના થઈ ક્યારે ગણાય ? કેવી દશા વર્તતી હોય ? એ વિષેનો અનુભવ કરીને લખશો. સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું, કર્તવ્ય એ જ છે, અભિપ્રાય એ જ રહ્યા કરે છે. ધીરજથી ઉદયને વેદવો યોગ્ય છે. ܀܀܀܀܀ ૩૫૫ સમ્યકૃત્વ ફરસવા સંબંધમાં વિશેષપણે લખવાનું બને તો કરશો. લખેલો ઉત્તર સત્ય છે. પ્રતિબંધપણું દુઃખદાયક છે, એ જ વિજ્ઞાપન. મુંબઈ, ચૈત્ર વદ ૧, બુધ, ૧૯૪૮ સ્વરૂપસ્થ યથાયોગ્ય. મુંબઈ, ચૈત્ર વદિ ૧, બુધ, ૧૯૪૮ ૩૫૬ આત્મસમાધિપૂર્વક યોગઉપાધિ રહ્યા કરે છે; જે પ્રતિબંધને લીધે હાલ તો કંઈ ઇચ્છિત કરી શકાતું નથી. આવા જ હેતુએ કરીને શ્રી ઋષભાદિ જ્ઞાનીઓએ શરીરાદિ પ્રવર્તનાના ભાનનો પણ ત્યાગ કર્યો હતો. ܀܀܀܀܀ ૩૫૭ સમસ્થિતભાવ. મુંબઈ, ચૈત્ર વદ ૫, રવિ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય, તમારાં વિગતવાળાં એક પછી એક એમ ઘણાં પત્રો મળ્યા કરે છે કે જેમાં પ્રસંગોપાત્ત શીતળ એવી જ્ઞાનવાતાં પણ આવ્યા કરે છે. પણ ખેદ થાય છે કે, તે વિષે ઘણું કરીને અધિક લખવાનું અમારાથી બની શકતું નથી. સત્સંગ થવાનો પ્રસંગ ઇચ્છીએ છીએ, પણ ઉપાધિયોગનો જે હ્રદય તે પણ વૈદવા વિના ઉપાય નથી, ચિત્ત ઘણી વાર તમ પ્રત્યે રહ્યા કરે છે. જગતમાં બીજા પદાર્થો તો અમને કંઈ રુચિનાં કારણ રહ્યા નથી. જે કંઈ રુચિ રહી છે તે માત્ર એક સત્યનું ધ્યાન કરનારા એવા સંત પ્રત્યે, જેમાં આત્માને વર્ણવ્યો છે એવાં સત્શાસ્ત્ર પ્રત્યે, અને પરેચ્છાએ પરમાર્થનાં નિમિત્ત-કારણ એવાં દાનાદિ પ્રત્યે રહી છે. આત્મા તો કૃતાર્થ સમજાય છે. ૩૫૮ મુંબઈ, ચૈત્ર વદ ૫, રવિ, ૧૯૪૮ જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક્દર્શન થાય છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વિચારસાગર' અનુક્રમે (પ્રારંભથી છેવટ સુધી) વિચારવાનો હાલ પરિચય રાખવાનું બને તો કરવા યોગ્ય છે. માર્ગ બે પ્રકારનો જાણીએ છીએ. એક ઉપદેશ થવા અર્થેનો માર્ગ, એક વાસ્તવ્ય માર્ગ 'વિચારસાગર' ઉપદેશ થવા અર્થે વિચારવા યોગ્ય છે. જ્યારે જૈનશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જેની થવાને નથી જણાવતા, વેદાંતશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી થવા નથી જણાવતા; તેમ જ અન્ય શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે અન્ય થવા નથી જણાવતા; માત્ર જે જણાવીએ છીએ, તે તમ સર્વને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ. જૈની અને વેદાંતી આદિનો ભેદ ત્યાગ કરો. આત્મા તેવો નથી. હૃદયરૂપ સુભાગ્ય, આજે પત્ર ૧ પ્રાપ્ત થયું છે. ܀܀܀܀܀ ૩૫૯ મુંબઈ, ચૈત્ર વદ ૮, ૧૯૪૮ પત્ર વાંચવા પરથી અને વૃત્તિજ્ઞાન પરથી હાલ આપને કાંઈક ઠીક રીતે ધીરજબળ રહે છે એમ જાણી સંતોષ છે. કોઈ પણ પ્રકારે પ્રથમ તો જીવનું પોતાપણું ટાળવા યોગ્ય છે. દેહાભિમાન ગલિત થયું છે જેનું, તેને સર્વ સુખરૂપ જ છે. જેને ભેદ નથી તેને ખેદ સંભવતો નથી. હરિઇચ્છા પ્રત્યે વિશ્વાસ દૃઢ રાખી વર્તો છો, એ પણ સાપેક્ષ સુખરૂપ છે. જે કંઈ વિચારો લખવા ઇચ્છા થાય તે લખવામાં ભેદ નથી રાખતા એમ અમે પણ જાણીએ છીએ. 390 મુંબઈ, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૯૪૮ જ્યાં પૂર્ણકામપણું છે, ત્યાં સર્વજ્ઞતા છે. જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૃપસુખથી કરીને પરિતૃપ્તપણું વર્તે છે, અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે, તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે, એ અચરજની વાત છે. જો જીવને પરિતૃપ્તપણું વર્ત્યા કરતું ન હોય તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં. ૩૬૧ મુંબઈ, વૈશાખ સુદ ૩, શુક્ર, (અક્ષયતૃતીયા), ૧૯૪૮ ભાવસમાધિ છે. બાહ્યઉપાધિ છે; જે ભાવને ગૌણ કરી શકે એવી સ્થિતિની છે; તથાપિ સમાધિ વર્તે છે. હૃદયરૂપ શ્રી સુભાગ્ય, નમસ્કાર પહોંચે. ܀܀܀܀܀ ૩૬૨ મુંબઈ, વૈશાખ સુદ ૪, શનિ, ૧૯૪૮ અત્ર આત્મતા હોવાથી સમાધિ છે, અમે પૂર્ણકામપણા વિષે લખ્યું હતું, તે એવા આશયથી લખ્યું છે કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશવું છે, તે પ્રમાણે શબ્દાદિ વ્યાવહારિક પદાર્થને વિષે નિઃસ્પૃહપણું વર્તે છે; આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે. અન્ય સુખની જે ઇચ્છા નહીં થવી, તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૩૨૭ જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે, એમ જે લખ્યું છે, તે એવા આશયથી લખ્યું છે કે તેને મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે, જેને એમ હોય તેને પછી અનિત્યપણા વિષે રહ્યા છે, એમ કહીએ નહીં, તો તે વાત સત્ય છે. ખરું આત્મભાન થાય છે તેને, હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ, અહંપ્રત્યયીબુદ્ધિ, તે વિલય પામે છે. એવું જે આત્મભાન તે વારંવાર ઉજ્વળપણે વર્ત્યા કરે છે, તથાપિ જેમ ઇચ્છીએ તેમ તો નહીં. અત્ર સમાધિ છે. 393 સમાધિરૂપ. મુંબઈ, વૈશાખ સુદ ૫, રવિ, ૧૯૪૮ હાલ તો અનુક્રમે ઉપાધિયોગ વિશેષ વર્યાં કરે છે. વધારે શું લખવું ? વ્યવહારના પ્રસંગમાં ધીરજ રાખવી યોગ્ય છે. એ વાત વિસર્જન નહીં થતી હોય, એમ ધારણા રહ્યા કરે છે. અનંતકાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે, તો તેની જંજાળમાં પરમાર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું, એવો જેને નિશ્ચય છે, તેને તેમ હોય છે, એમ અમે જાણીએ છીએ. વનને વિષે ઉદાસીનપણે સ્થિત એવા જે યોગીઓ - તીર્થંકરાદિક - તેનું આત્મત્વ સાંભરે છે. હૃદયરૂપ શ્રી સુભાગ્ય. અત્ર સમાધિ છે. બાહ્યોપાધિ છે. ܀܀܀܀܀ ૩૬૪ મુંબઈ, વૈશાખ સુદ ૯, ગુરુ, ૧૯૪૮ કંઈ હાલ જ્ઞાનવાર્તા લખવાનો વ્યવસાય ઓછો રાખ્યો છે, તેને પ્રકાશિત કરશો. આજે પડ્યું પહોંચ્યું છે, ૩૬૫ મુંબઈ, વૈશાખ સુદ ૧૧, શનિ, ૧૯૪૮ વ્યવસાય વિશેષ રહે છે. “પ્રાણવિનિમય” નામનું મેમેરિઝમનું પુસ્તક વાંચવામાં આગળ આવી ગયું છે; એમાં જણાવેલી વાત કંઈ મોટી આશ્ચર્યકારક નથી; તથાપિ એમાં કેટલીક વાત અનુભવ કરતાં અનુમાનથી લખી છે. તેમાં કેટલીક અસંભવિતતા છે. જેને આત્મત્વ પ્રત્યે ધ્યેયતા નથી, એને એ વાત ઉપયોગી છે; અમને તો તે પ્રત્યે કંઈ લક્ષ આપી સમજાવવાની ઇચ્છા થતી નથી, અર્થાત્ ચિત્ત એવા વિષયને ઇચ્છતું નથી. અત્ર સમાધિ છે. બાહ્ય પ્રતિબદ્ધતા વર્તે છે. ને વચ્ચેનો ܀܀܀܀܀ ૩૬૬ સત્સ્વરૂપપૂર્વક નમસ્કાર. મુંબઈ, વૈશાખ સુદ ૧૨, રવિ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય, મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી અન્ય ભાવમાં પોતાપણું થતું નથી, અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે, એવી જે દશા તેને વિષે વિકટ ઉપાધિજોગનો ઉદય એ આશ્ચર્યકારક છે; હાલમાં તો થોડી ક્ષણની નિવૃત્તિ માંડ રહે છે, અને પ્રવૃત્તિ કરી શકે એવી યોગ્યતાવાળું તો ચિત્ત નથી, અને હાલ તેવી પ્રવૃત્તિ કરવી એ કર્તવ્ય Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર છે, તો ઉદાસપણે તેમ કરીએ છીએ; મન ક્યાંય બાઝતું નથી, અને કંઈ ગમતું નથી; તથાપિ હાલ હરિઇચ્છા આધીન છે. નિરુપમ એવું જે આત્મધ્યાન, તીર્થકરાદિકે કર્યું છે, તે પરમ આશ્ચર્યકારક છે. તે કાળ પણ આશ્ચર્યકારક હતો. વધારે શું કહેવું ? ‘વનની મારી કોયલ' ની કહેવત પ્રમાણે આ કાળમાં, અને આ પ્રવૃત્તિમાં અમે છીએ. આપનું પત્ર પ્રાપ્ત થયું. ૩૬૭ મુંબઈ. વૈશાખ વદ ૧, ગુરુ, ૧૯૪૮ ઉપાધિપ્રસંગ તો રહે છે. તથાપિ આત્મસમાધિ રહે છે. હાલ કંઈ જ્ઞાનપ્રસંગ લખવાનું કરશો. નમસ્કાર પહોંચે. ܀܀܀܀܀ ૩૬૮ મુંબઈ, વૈશાખ વદ ૬, ભોમ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય, પત્ર પ્રાપ્ત થયું હતું. અત્ર સમાધિ છે. સાને વિષે ાવ રહે છે, એ ખેદની વાત છે; પણ તે તો જીવને પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય એવું છે. જ્ઞાનીને વિષે જો કોઈ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે છે, તો જીવને દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. ઘણું કરીને જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે. જ્ઞાની પોતાનું ઉપજીવન, આજીવિકા પણ પૂર્વકર્માનુસાર કરે છે; જ્ઞાનને વિષે પ્રતિબદ્ધતા થાય એમ કરી આજીવિકા કરતા નથી, અથવા કરાવવાનો પ્રસંગ ઇચ્છતા નથી, એમ જાણીએ છીએ. જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિઃસ્પૃહ ભક્તિ છે, પોતાની ઇચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી, એવા જે જીવ છે, તેને જ્ઞાનીને આશ્રર્ય ધીરજથી વર્તનાં આપત્તિનો નાશ હોય છે; અથવા ઘણું મંદપણું થઈ જાય છે, એમ જાણીએ છીએ; તથાપિ તેવી ધીરજ રહેવી આ કાળને વિષે બહુ વિકટ છે, અને તેથી ઉપર જણાવ્યું છે, એવું પરિણામ ઘણીવાર આવતું અટકી જાય છે. અમને તો એવી જંજાળ વિષે ઉદાસીનપણું વર્તે છે. આ તો સ્મરણમાં આવવાથી લખ્યું છે. અમારે વિષે વર્તતો પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે ક્યારેય મન મળવા દેતો નથી, અને વ્યવહારનો પ્રતિબંધ તો આખો દિવસ રાખવો પડે છે. હાલ તો એમ ઉદય સ્થિતિમાં વર્તે છે. તેથી સંભવ થાય છે કે તે પણ શ્રી ગ સુખનો હેતુ છે. અમે તો પાંચ માસ થયાં જગત, ઈશ્વર અને અન્યભાવ એ સર્વને વિષે ઉદાસીનપણે વર્તીએ છીએ, તથાપિ તે વાર્તા તમને ગાંભીર્યપણે રહી જણાવી નથી. તમે જે પ્રકારે ઈશ્વરાદિ વિષે શ્રદ્ધાશીલ છો તેમ વર્તવું તમને કલ્યાણરૂપ છે, અમને તો કોઈ જાતનો ભેદભાવ નહીં ઉત્પન્ન થતો હોવાથી સર્વ જંજાળરૂપ વર્તે છે, એટલે ઈશ્વરાદિ સમેતમાં ઉદાસપણું વર્તે છે. આવું જે અમારું લખવું તે વાંચી કોઈ પ્રકારે સંદેહને વિષે પડવાને યોગ્ય તમે નથી. હાલ તો અમે અત્રપણે વર્તીએ છીએ, એટલે કોઈ પ્રકારની જ્ઞાનવાર્તા પણ જણાવી શકાતી નથી; પણ મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તો નિઃશંક વાર્તા છે. અમારું જે ચિત્ત ૬. મણિભાઈ સૌભાગ્યભાઈ વિશે Page #402 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૩૨૯ તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી; સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તો ક્યાંય કહ્યું જતું નથી. ઘણા માસ વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ. બધુંય હરિને આધીન છે. પત્રપ્રસાદી પ્રાપ્ત થઈ છે. અત્ર સમાધિ છે. વિગતથી પત્ર હવે પછી. નિરુપાયતાને લીધે લખી શકાતો નથી. ܀܀܀܀܀ ૩૬૯ ܀܀܀܀ 390 નમસ્કાર વાંચશો. ભેદ રહિત એવા અમે છીએ. મુંબઈ, વૈશાખ વદ ૯. શુક્ર, ૧૯૪૮ મુંબઈ, વૈશાખ વદ ૧૧, રવિ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે, અવિચ્છિન્નપણે જેને વિષે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી .... ના પ્રણામ પહોંચે. જેને વિષે ઘણા પ્રકારની પ્રવૃત્તિ વર્તે છે, એવા જોગને વિષે હાલ તો રહીએ છીએ. આત્મસ્થિતિ તેને વિષે ઉત્કૃષ્ટપણે વર્તતી જોઈ શ્રી ના ચિત્તને પોતે પોતાથી નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે કરી સમાગમની અને બાહ્ય પ્રવૃત્તિના જોગત્યાગની જેની ચિત્તવૃત્તિ કોઈ પ્રકારે પણ વર્તે છે એવા જે અમે તે અત્યારે તો આટલું લખી અટકીએ છીએ. શ્રી કલોલવાસી જિજ્ઞાસુ શ્રી કુંવરજી પ્રત્યે, ܀܀܀܀܀ ૩૭૧ મુંબઈ, વૈશાખ વદ ૧૩, ભોમ, ૧૯૪૮ નિરંતર જેને અભેદધ્યાન વર્તે છે, એવા શ્રી બોધપુરુષના યથાયોગ્ય વાંચશો. અત્ર ભાવ પ્રત્યે તો સમાધિ વર્તે છે- અને બાહ્ય પ્રત્યે ઉપાધિજોગ વર્તે છે; તમારાં આવેલાં ત્રણ પત્રો પ્રાપ્ત થયાં છે, અને તે કારણથી પ્રત્યુત્તર લખ્યો નથી. આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિષે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવને વિષેથી લોકભાવના ઓછી થાય; અથવા લય પામે લોકભાવનાના આવરણને લીધે પરમાર્થભાવના પ્રત્યે જીવને ઉલ્લાસપરિણતિ થાય નહી, અને ત્યાં સુધી લોકસહવાસ તે ભવરૂપ હોય છે. સત્સંગનું સેવન જે નિરંતરપણે ઇચ્છે છે. એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે જોગનો વિરહ રહે ત્યાં સુધી દેઢભાવે તે ભાવના ઇચ્છી પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વર્તી, પોતાને વિષે લઘુપણું માન્ય કરી, પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઇચ્છી, સરળપણે વર્ત્ય કરવું; અને જે કાર્યો કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાનવાર્તા કે જ્ઞાનલેખ કે ગ્રંથનું કંઈ કંઈ વિચારવું રાખવું, તે યોગ્ય છે. ઉપર જણાવી છે જે વાર્તા, તેને વિષે બાધ કરનારા એવા ઘણા પ્રસંગ તમ જીવોને વર્તે છે, એમ જાણીએ છીએ; તથાપિ તે તે બાધ કરનારા પ્રસંગ પ્રત્યે જેમ બને તેમ સદ્ઉપયોગ વિચારી વર્તવાનું ઇચ્છવું, તે અનુક્રમે બને એવું છે. કોઈ પ્રકારે મનને વિષે સંતાપ પામવા યોગ્ય નથી, પુરુષાર્થ જે કંઈ થાય તે કરવાની દૃઢ ઇચ્છા રાખવી યોગ્ય છે; અને પરમ એવું જે બોધસ્વરૂપ છે તેનું જેને ઓળખાણ છે, એવા પુરુષે તો નિરંતર તેમ વર્ત્યાના પુરુષાર્થને વિષે મુઝાવું યોગ્ય નથી. Page #403 -------------------------------------------------------------------------- ________________ 330 http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તે પ્રાપ્તપણાને વિષે અમુક કાળ વ્યતીત થાય તો હાનિ નથી. માત્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તેને વિષે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે. જો પરમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાસ્યમાન થયું છે, તો પછી તેના માર્ગને વિષે અનુક્રમે જીવનું પ્રવેશપણું થાય એ સરળ પ્રકારે સમજાય એવી વાર્તા છે. રૂડે પ્રકારે મન વર્તે એમ વર્તો. વિયોગ છે, તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે, એ વાર્તા સત્ય છે, તથાપિ જો જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિષે ચિત્ત વર્તે છે, તો કલ્યાણ છે. ધીરજનો ત્યાગ કરવાને યોગ્ય નથી. આપનું એક પત્ર આજે પ્રાપ્ત થયું. ܀܀܀܀܀ ૩૭૨ શ્રી સ્વરૂપના યથાયોગ્ય. મુંબઈ, વૈશાખ વદ ૧૪, બુધ, ૧૯૪૮ આપે ઉપાધિ દૂર થવા વિષેમાં જે સમાગમમાં રહેવાનું મુખ્ય કારણ બતાવ્યું તે યથાતથ્ય છે. આગળ ઘણા પ્રકારે આપે તે કારણ જણાવ્યું છે, પણ તે ઈશ્વરેચ્છાધીન છે; જે કંઈ પણ પ્રકારે પુરુષાર્થ થાય તે પ્રકારે હાલ તો કરો અને જે સમાગમની પરમ ઇચ્છા તેને વિષે જ અભેદચિંતન રાખો. આજીવિકાના કારણમાં વિદ્ઘલપણું પ્રસંગોપાત્ત આવી જાય એ ખરું છે; તથાપિ ધીરજને વિષે વર્તવું યોગ્ય છે. ઉતાવળની અગત્ય નથી, અને તેમ વાસ્તવિક ભયનું કંઈ કારણ નથી. 393 શ્રી. - મુંબઈ, વૈશાખ વદ ૧૪, બુધ, ૧૯૪૮ થા મોહમયીથી જેની અમપણે સ્થિતિ છે, એવા શ્રી .... ના 'મનને લઈને આ બધું છે' એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો, તે સામાન્ય પ્રકારે તો યથાતથ્ય છે. તથાપિ મન', 'તેને લઈને', અને 'આ બધું' અને 'તેનો નિર્ણય', એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે. તે ઘણા કાળના બધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ, જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે; વર્તે છે, એ વાત નિશ્ચયરૂપ છે; તથાપિ ન વર્તતું હોય તોપણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે. એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે, તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે. જે વાક્ય લખવામાં આવ્યાં છે તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે. મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે, જીવોના કલ્યાણને અર્થે; તથાપિ એ બન્નેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે, એમ જાણીએ છીએ. ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સર્વ થકી, અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો, નિશ્ચયપણે ધારતા હો તો, પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા, શાસ્ત્રસંજ્ઞા પર ન જતી હોય તો, જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો; તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો, લખવાને ઇચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિષે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે, તથાપિ ચિત્ત અવકાશરૂપે વર્તતું નથી, એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો. સર્વ પ્રકારે ઉપાધિયોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે; તથાપિ જો તે ઉપાધિયોગ સત્સંગાદિકને અર્થે જ ઇચ્છવામાં આવતો હોય, તેમજ પાછી ચિત્તસ્થિતિ સંભવપણે રહેતી હોય તો તે ઉપાધિયોગમાં પ્રવર્તવું શ્રેયસ્કર છે. અપ્રતિબદ્ધ પ્રણામ. ܀܀܀܀܀ Page #404 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૩૭૪ ૩૩૧ મુંબઈ, વૈશાખ, ૧૯૪૮ “ગમે તેટલી વિપત્તિઓ પડે, તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઇચ્છા કરવી યોગ્ય નથી.” ઉદય આવેલો અંતરાય સમપરિણામે વેદવા યોગ્ય છે, વિષમપરિણામે વેદવા યોગ્ય નથી. તમારી આજીવિકા સંબંધી સ્થિતિ ઘણા વખત થયાં જાણવામાં છે, એ પૂર્વકર્મનો યોગ છે. યથાર્થ જ્ઞાન જેમને છે એવો પુરુષ અન્યથા આચરે નહીં; માટે તમે જે આકુળતાને લઈ ઇચ્છા જણાવી, તે નિવૃત્ત કરવા યોગ્ય છે. જ્ઞાની પાસે સાંસારિક વૈભવ હોય તોપણ મુમુક્ષુએ કોઈ પણ પ્રકારે તે ઇચ્છવો યોગ્ય નથી, ઘણું કરી જ્ઞાની પાસે તેવો વૈભવ હોય છે, તો તે મુમુક્ષુની વિપત્તિ ટાળવા માટે ઉપયોગી થાય છે. પારમાર્થિક વૈભવથી જ્ઞાની, મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું ઇચ્છે નહીં; કારણ કે અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં. ધીરજ ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે એમ અમે જાણીએ છીએ, તેમ છતાં ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું તે તમને કર્તવ્ય છે; અને એ યથાર્થ બોધ પામવાનો મુખ્ય માર્ગ છે. હાલ તો અમારી પાસે એવું કોઈ સાંસારિક સાધન નથી કે તમને તે વાટે ધીરજનું કારણ થઈએ, પણ તેવો પ્રસંગ લક્ષમાં રહે છે; બાકી બીજાં પ્રયત્ન તો કર્તવ્ય નથી. કોઈ પણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સમપણે પ્રવર્તવાનો દૈત નિશ્ચય કરવો એ તમને યોગ્ય છે; ભવિષ્યમાં જે થવા યોગ્ય હશે, તે થશે, તે અનિવાર્ય છે, એમ ગણી પરમાર્થ-પુરુષાર્થ ભણી સન્મુખ થવું યોગ્ય છે. ગમે તે પ્રકારે પણ એ લોકલારૂપ ભયનું સ્થાનક એવું જે ભવિષ્ય તે વિસ્મરણ કરવા યોગ્ય છે. તેની ‘ચિંતા વડે’ પરમાર્થનું વિસ્મરણ હોય છે. અને એમ થાય તે મહા આપત્તિરૂપ છે. માટે તે આપત્તિ આવે નહીં, એટલું ૪ વારંવાર વિચારવા યોગ્ય છે. ઘણા વખત થયાં આજીવિકા અને લોકલાનો ખેદ તમને અંતરમાં ભેળો થયો છે. તે વિષે હવે તો નિર્ભયપણું જ અંગીકાર કરવું યોગ્ય છે. ફરી કહીએ છીએ કે તે જ કર્ત્તવ્ય છે. યથાર્થ બોધનો એ મુખ્ય માર્ગ છે. એ સ્થળે ભૂલ ખાવી યોગ્ય નથી. લજ્જા અને આજીવિકા મિથ્યા છે. કુટુંબાદિનું મમત્વ રાખશો તોપણ જે થવાનું હશે તે થશે. તેમાં સમપણું રાખશો તોપણ જે થવા યોગ્ય હશે તે થશે; માટે નિઃશંકપણે નિરભિમાની થવું યોગ્ય છે, સમપરિણામે પરિણમવું યોગ્ય છે, અને એ જ અમારો બોધ છે. આ જ્યાં સુધી નહીં પરિણમે ત્યાં સુધી યથાર્થ ખોધ પણ પરિણમે નહીં. ૩૭૫ મુંબઈ, વૈશાખ, ૧૯૪૮ જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે, ઉપદેશ્યાં છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું, તો તે જિનાગમનું શ્રવણ, વાંચન નિષ્ફળરૂપ છે; એ વાર્તા અમને તો નિઃસંદેહ યથાર્થ લાગે છે. દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઇચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના, થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. એમ સર્વ જ્ઞાનીપુરુષોને ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પ્રયોજનરૂપ છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુવચનનું શ્રવણવું કે સત્શાસ્ત્રનું વિચારવું એ છે. જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઇચ્છતો હોય, સર્વથા દુઃખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હોય તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારનાં મતમતાંતરનો, કુળધર્મનો, લોકસંજ્ઞારૂપ ધર્મનો, ઔઘસંજ્ઞારૂપ ધર્મનો ઉદાસભાવ ભજી એક આત્મવિચાર કર્ત્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઇચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, એ શ્રેયરૂપ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. યથાપ્રારબ્ધ સ્થિતિ છે એટલે બળવાન ઉપાધિયોગે વિષમતા આવતી નથી. કંટાળો અત્યંત આવી જતાં છતાં ઉપશમનું, સમાધિનું યથારૂપ રહેવું થાય છે; તથાપિ નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વર્યા કરે છે. સત્સંગનું અત્યંત માહાત્મ્ય પૂર્વભવે વેદન કર્યું છે; તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે અને નિરંતર અભંગપણે તે ભાવના સ્ફુરિત રહ્યા કરે છે. જ્યાં સુધી આ ઉપાધિયોગનો ઉદય છે ત્યાં સુધી સમવસ્થાને તે નિર્વાહવો એવું પ્રારબ્ધ છે, તથાપિ જે કાળ જાય છે તે તેના ત્યાગના ભાવમાં ઘણું કરી ગયા કરે છે. નિવૃત્તિ જેવાં ક્ષેત્રે ચિત્તસ્થિરતાએ હાલ 'સૂત્રકૃતાંગસૂત્ર'નું શ્રવણ કરવા ઇચ્છા હોય તો કરવામાં બાધા નથી. માત્ર જીવને ઉપશમાર્થે તે કરવું યોગ્ય છે. કયા મતનું વિશેષપણું છે, કયા મતનું ન્યૂનપણું છે, એવા અન્યાર્થમાં પડવા અર્થે તેમ કરવું યોગ્ય નથી. તે ‘સૂત્રકૃતાંગ’ની રચના જે પુરુષોએ કરી છે, તે આત્મસ્વરૂપ પુરુષ હતા, એવો અમારો નિશ્ચય છે, ‘આ કર્મરૂપ ક્લેશ જે જીવને પ્રાપ્ત થયો છે તે કેમ તુટે ?' એવું પ્રશ્ન મુમુક્ષુ શિષ્યને ઉદ્ભવ કરી ‘બોધ પામવાથી ગૂટે' એવું તે 'સૂત્રકૃતાંગ'નું પ્રથમ વાક્ય છે. તે બંધન શું ? અને શું જાણવાથી તે ત્રુટે ?” એવું બીજું પ્રશ્ન ત્યાં શિષ્યને સંભવે છે અને તે બંધન વીરસ્વામીએ શા પ્રકારે કહ્યું છે ? એવા વાક્યથી તે પ્રશ્ન મુક્યું છે; અર્થાત્ શિષ્યના પ્રશ્નમાં તે વાક્ય મૂકી ગ્રંથકાર એમ કહે છે કે, આત્મસ્વરૂપ એવા શ્રી વીરસ્વામીનું કહેલું તમને કહીશું; કેમ કે આત્મસ્વરૂપ પુરુષ આત્મસ્વરૂપાર્થે અત્યંત પ્રતીતિ યોગ્ય છે. તે બંધનનું સ્વરૂપ ત્યાર પછી ગ્રંથકાર કહે છે તે ફરી ફરી વિચારવા યોગ્ય છે. ત્યારપછી તેના વિશેષ વિચારે ગ્રંથકારને સ્મૃતિ થઈ કે આ જે સમાધિમાર્ગ તે આત્માના નિશ્ચય વિના ઘટે નહીં, અને જગતવાસી જીવોએ અજ્ઞાની ઉપદેશકોથી જીવનું સ્વરૂપ અન્યથા જાણી, કલ્યાણનું સ્વરૂપ અન્યથા જાણી, અન્યથાનો યથાર્થપણે નિશ્ચય કર્યો છે. તે નિશ્ચયનો ભંગ થયા વિના. તે નિશ્ચયમાં સંદેહ પડ્યા વિના, અમે જે અનુભવ્યો છે એવો સમાધિમાર્ગ, તેમને કોઈ પ્રકારે સંભળાવ્યો શી રીતે ફળીભૂત થશે ? એવું જાણી ગ્રંથકાર કહે છે કે, ‘આવા માર્ગનો ત્યાગ કરી કોઈ એક શ્રમણ બ્રાહ્મણ અજાણપણે, વગર વિચાર્યે, અન્યથા પ્રકારે માર્ગ કહે છે' એમ કહેતા હતા. તે અન્યથા પ્રકાર પછી ગ્રંથકાર નિવેદન કરે છે, કે પંચમહાભૂતનું જ કોઈ અસ્તિત્વ માને છે, આત્માનું ઉત્પન્ન થવું તેથી માને છે, જેમ ઘટતું નથી. એમ જણાવી આત્માનું નિત્યપણું પ્રતિપાદન કરે છે. જો જીવે પોતાનું નિત્યપણું જાણ્યું નથી, તો પછી નિર્વાણનું પ્રયત્ન શા અર્થે થાય ? એવો અભિપ્રાય કરી નિત્યતા દર્શાવી છે. ત્યાર પછી ભિન્ન ભિન્ન પ્રકારે કલ્પિત અભિપ્રાય દર્શાવી યથાર્થ અભિપ્રાયનો બોધ કરી, યથાર્થ માર્ગ વિના છૂટકો નથી, ગર્ભપણું ટળે નહીં, જન્મ ટળે નહીં, મરણ ટળે નહીં, દુઃખ ટળે નહીં, આધિ, વ્યાધિ, ઉપાધિ કંઈ ટળે નહીં; અને અમે ઉપર જે કહી આવ્યા છીએ એવા મતવાદીઓ તે સૌ તેવા પ્રકારને વિષે વસ્યા Page #406 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું 333 છે, કે જેથી જન્મ જરા મરણાદિનો નાશ થાય નહીં; એવો વિશેષ ઉપદેશરૂપ આગ્રહ કરી પ્રથમાધ્યયન સમાપ્ત કર્યું છે. ત્યાર પછી અનુક્રમે તેથી વર્ધમાન પરિણામે ઉપશમ - કલ્યાણ - આત્માર્થ બોધ્યો છે. તે લક્ષમાં રાખી વાંચન, શ્રવણ ઘટે છે. કુળધર્માર્થે “સૂત્રકૃતાંગ’નું વાંચન, શ્રવણ નિષ્ફળ છે. શ્રી સ્તંભતીર્થવાસી જિજ્ઞાસુ પ્રત્યે, ૩૭૬ મુંબઈ. વૈશાખ વદ, ૧૯૪૮ શ્રી મોહમયીથી અોસ્વરૂપ એવા શ્રી રાયચંદ્રના આત્મસમાનભાવની સ્મૃતિએ યથાયોગ્ય વાંચશો. હાલ અત્રે બાહ્યપ્રવૃત્તિનો જોગ વિશેષપણે રહે છે. જ્ઞાનીનો દેહ ઉપાર્જન કરેલાં એવાં પૂર્વકર્મ નિવૃત્ત કરવા અર્ચે અને અન્યની અનુકંપાને અર્થે હોય છે. જે ભાવે કરી સંસારની ઉત્પત્તિ હોય છે, તે ભાવ જેને વિષેથી નિવૃત્ત થયો છે, એવા જ્ઞાની પણ બાહ્યપ્રવૃત્તિનાં નિવૃત્તપણાને અને સન્સમાગમનાં નિવાસપણાને ઇચ્છે છે. તે જોગનું જ્યાં સુધી ઉદયપણું પ્રાપ્ત ન હોય ત્યાં સુધી, અવિષમપણે પ્રાપ્ત સ્થિતિએ વર્તે છે એવા જે જ્ઞાની તેના ચરણારવિંદની ફરી ફરી સ્મૃતિ થઈ આવવાથી પરમ વિશિષ્ટભાવે નમસ્કાર કરીએ છીએ. હાલ જે પ્રવૃત્તિજોગમાં રહીએ છીએ તે તો ઘણા પ્રકારના પરેચ્છાના કારણથી રહીએ છીએ. આત્મદૃષ્ટિનું અખંડપણું એ પ્રવૃત્તિજોગથી બાધ નથી પામતું. માટે ઉદય આવેલો એવો તે જોગ આરાધીએ છીએ. અમારો પ્રવૃત્તિજોગ જિજ્ઞાસુ પ્રત્યે કલ્યાણ પ્રાપ્ત થવા વિષે વિયોગપણે કોઈ પ્રકારે વર્તે છે, જેને વિષે સસ્વરૂપ વર્તે છે, એવા જે જ્ઞાની તેને વિષે લોક-સ્પૃહાદિનો ત્યાગ કરી, ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે, તે નિકટપણે કલ્યાણને પામે છે, એમ જાણીએ છીએ. નિવૃત્તિને, સમાગમને ઘણા પ્રકારે ઇચ્છીએ છીએ, કારણ કે એ પ્રકારનો જે અમારો રાગ તે કેવળ અમે નિવૃત્ત કર્યો નથી. કાળનું કળિસ્વરૂપ વર્તે છે, તેને વિષે જે અવિષમપણે માર્ગની જિજ્ઞાસાએ કરી, બાકી બીજા જે અન્ય જાણવાના ઉપાય તે પ્રત્યે ઉદાસીનપણે વર્તતો પણ જ્ઞાનીના સમાગમે અત્યંત નિકટપણે કલ્યાણ પામે છે, એમ જાણીએ છીએ. કૃષ્ણદાસે લખ્યું છે એવું જે જગત, ઈશ્વરાદિ સંબંધી પ્રશ્ન તે અમારા ઘણા વિશેષ સમાગમે સમજવા યોગ્ય છે. એવા પ્રકારનો વિચાર (કોઈ કોઈ સમયે) કરવામાં હાનિ નથી. તેનો યથાર્થ ઉત્તર કદાપિ અમુક કાળ સુધી પ્રાપ્ત ન થાય તો તેથી ધીરજનો ત્યાગ કરવાને વિષે જતી એવી જે મતિ તે રોકવા યોગ્ય છે. અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે. એવા જે ‘શ્રી રાયચંદ્ર’ તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ. ܀܀ ૩૭૭ ‘યોગ અસંખ કે જિન કહ્યા, ઘટમાંહી રિદ્ધિ દાખી રે; નવ પદ તેમજ જાણજો, આતમરામ છે. સાખી મુંબઈ, વૈશાખ, ૧૯૪૮ આત્માને વિષે વર્તે છે એવા જ્ઞાનીપુરુષો સહજપ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. વાસસ્થ્ય તો એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. દેહાદિને વિષે અપ્રતિબદ્ધ છે. સુખ દુઃખ હર્ષ શોકાદિને વિષે અપ્રતિબદ્ધ છે એવા જે જ્ઞાની તેને કોઈ આશ્રય કે Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર આલંબન નથી. ધીરજ પ્રાપ્ત થવા “ઈશ્વરેચ્છાદિ” ભાવના તેને થવી યોગ્ય નથી. શક્તિમાનને જે કંઈ પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ ક્લેશના પ્રકાર દેખી, તટસ્થ ધીરજ રહેવા તે ભાવના કોઈ પ્રકારે યોગ્ય છે. જ્ઞાનીને પ્રારબ્ધ’ ‘ઈશ્વરેચ્છાદિ’ બધા પ્રકારો એક જ ભાવના, સરખા ભાવના છે. તેને શાતા અશાતામાં કંઈ કોઈ પ્રકારે રાગદ્વેષાદિ કારણ નથી. તે બન્નેમાં ઉદાસીન છે. જે ઉદાસીન છે, તે મૂળ સ્વરૂપે નિરાલંબન છે. નિરાલંબન એવું તેનું ઉદાસપણું એ ઈશ્વરેચ્છાથી પણ બળવાન જાણીએ છીએ. ‘ઈશ્વરેચ્છા’ એ શબ્દ પણ અર્થાંતરે જાણવા યોગ્ય છે. ઈશ્વરેચ્છારૂપ આલંબન એ આશ્રયરૂપ એવી ભક્તિને યોગ્ય છે. નિરાશ્રય એવા જ્ઞાનીને બધુંય સમ છે, અથવા જ્ઞાની સહજપરિણામી છે; સહજ સ્વરૂપી છે, સહજપણે સ્થિત છે, સહજપણે પ્રાપ્ત ઉય ભોગવે છે, સહજપણે જે કંઈ થાય તે થાય છે, જે ન થાય તે ન થાય છે, તે કર્તવ્યરહિત છે; ઉત્ત્તવ્યભાવ તેને વિષે વિલયપ્રાપ્ત છે; માટે તમને, તે જ્ઞાનીના સ્વરૂપને વિષે પ્રારબ્ધના ઉદયનું સહજ-પ્રાપ્તપણું તે વધારે યોગ્ય છે, એમ જાણવું યોગ્ય છે. ઈશ્વરને વિષે કોઈ પ્રકારે ઇચ્છા સ્થાપિત કરી, તે ઇચ્છાવાન કહેવા યોગ્ય છે. જ્ઞાની ઇચ્છારહિત કે ઇચ્છાસહિત એમ કહેવું પણ બનતું નથી; તે સહજસ્વરૂપ છે, ૩૭૮ મુંબઈ, જેઠ સુદ ૧૦, રવિ, ૧૯૪૮ ઈશ્વરાદિ સંબંધી જે નિશ્ચય છે, તેને વિષે હાલ વિચારનો ત્યાગ કરી સામાન્યપણે ‘સમયસાર'નું વાંચન કરવું યોગ્ય છે; અર્થાત્ ઈશ્વરના આશ્રયથી હાલ ધીરજ રહે છે, તે ધીરજ તેના વિકલ્પમાં પડવાથી રહેવી વિકટ છે. ‘નિશ્ચયને વિષે અકત્તા: ‘વ્યવહાર’ને વિષે કર્યાં. ઇત્યાદિ જે વ્યાખ્યાન સમયસાર”ને વિષે છે. તે વિચારવાને યોગ્ય છે, તથાપિ નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ એવા જે જ્ઞાની તે પ્રત્યેથી એ પ્રકાર સમજવા યોગ્ય છે. સમજવા યોગ્ય તો જે છે તે સ્વરૂપ, પ્રાપ્ત થયું છે જેને નિર્વિકલ્પપણું એવા જ્ઞાનીથી - તેના આશ્રયે જીવના દોષ ગળિત થઈ પ્રાપ્ત હોય છે, સમજાય છે. .... છ માસ સંપૂર્ણ થયાં જેને પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયો નથી એવા શ્રી .......ને નમસ્કાર છે. ૩૭૯ મુંબઈ, જેઠ વદ ૦)), શુ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય, જેની પ્રાપ્તિ પછી અનંત કાળનું યાચકપણું મટી, સર્વ કાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે એવો જો કોઈ હોય તો તે તરણતારણ જાણીએ છીએ, તેને ભજો. મોક્ષ તો આ કાળને વિષે પણ પ્રાપ્ત હોય, અથવા પ્રાપ્ત થાય છે. પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. અર્થાત્ મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લમ છે. ઉપાધિજોગનું અધિકપણું વર્તે છે. બળવાન ક્લેશ જેવો ઉપાધિયોગ આપવાની ‘હરિઇચ્છા’ હશે, ત્યાં હવે તે જેમ ઉદય આવે તેમ વેદન કરવા યોગ્ય જાણીએ છીએ. સંસારથી કંટાળ્યા તો ઘણો કાળ થઈ ગયો છે. તથાપિ સંસારનો પ્રસંગ હજી વિરામ પામતો નથી; એ એક પ્રકારનો મોટો ‘ક્લેશ’ વર્તે છે. તમારા સત્સંગને વિષે અત્યંત રુચિ રહે છે, તથાપિ તે પ્રસંગ થવા હાલ તો 'નિર્બળ' થઈ શ્રી 'હરિ'ને હાથ સોંપીએ છીએ. Page #408 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૩૩૫ અમને તો કંઈ કરવા વિષે બુદ્ધિ થતી નથી, અને લખવા વિષે બુદ્ધિ થતી નથી. કંઈક વાણીએ વર્તીએ છીએ, તેમાં પણ બુદ્ધિ થતી નથી, માત્ર આત્મરૂપ મૌનપણું, અને તે સંબંધી પ્રસંગ, એને વિષે બુદ્ધિ રહે છે. અને પ્રસંગ તો તેથી અન્ય પ્રકારના વર્તે છે. એવી જ 'ઈશ્વરેચ્છા' હશે ! એમ જાણી જેમ સ્થિતિ પ્રાપ્ત થાય છે, તેમ જ યોગ્ય જાણી રહીએ છીએ. 'બુદ્ધિ તો મોક્ષને વિષે પણ સ્પાવાળી નથી.' પણ પ્રસંગ આ વર્તે છે. સત્સંગને વિષે રુચિકર એવા ડુંગરને અમારા પ્રણામ પ્રાપ્ત હો. ‘વનની મારી કોયલ' એવી એક ગુજરાદિ દેશની કહેવત આ પ્રસંગને વિષે યોગ્ય છે. મૈં શાંતિ શાંતિ: શાંતિ ૩૮૦ નમસ્કાર પહોંચે. મુંબઈ, જેઠ, ૧૯૪૮ પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. ગમે તો મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે. મનની સ્થિરતા થવાનો મુખ્ય ઉપાય હમણાં તો પ્રભુભક્તિ સમજો. આગળ પણ તે, અને તેવું જ છે, તથાપિ સ્થૂળપણે એને લખી જણાવવી વધારે યોગ્ય લાગે છે. કરશો. ‘ઉત્તરાધ્યયનસૂત્ર'માં બીજાં ઇચ્છિત અધ્યયન વાંચશો; બત્રીસમાની ચોવીશ ગાથા મોઢા આગળની મનન શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા ઇત્યાદિક સદ્ગુણોથી યોગ્યતા મેળવવી, અને કોઈ વેળા મહાત્માના યોગે, તો ધર્મ મળી રહેશે. સત્સંગ, સત્શાસ્ત્ર અને સવ્રત એ ઉત્તમ સાધન છે. ૩૮૧ ‘સૂયગડાંગસૂત્ર”નો જોગ હોય તો તેનું બીજું અધ્યયન, તથા ઉદકપેઢાળવાળું, અધ્યયન વાંચવાનો પરિચય રાખજો. તેમ જ ‘ઉત્તરાધ્યયન'માં કેટલાંક વૈરાગ્યાદિક ચરિત્રવાળાં અધ્યયન વાંચતા રહેજો; અને પ્રભાતમાં વહેલા ઉઠવાનો પરિચય રાખજો: એકાંતમાં સ્થિર બેસવાનો પરિચય રાખજો; માયા એટલે જગત, લોકનું જેમાં વધારે વર્ણન કર્યું છે એવાં પુસ્તકો વાંચવા કરતાં જેમાં સત્પુરુષનાં ચરિત્રો અથવા વૈરાગ્યકથા વિશેષ કરીને રહી છે, તેવાં પુસ્તકોનો ભાવ રાખજો. ૩૮૨ જે વડે વૈરાગ્યની વૃદ્ધિ થાય તે વાંચન વિશેષ કરીને રાખવું; મતમતાંતરનો ત્યાગ કરવો; અને જેથી મતમતાંતરની વૃદ્ધિ થાય તેવું વાંચન લેવું નહીં. અસત્સંગાદિકમાં રુચિ ઉત્પન્ન થતી મટાડવાનો વિચાર વારંવાર કરવો યોગ્ય છે. ૩૮૩ મુંબઈ, જેઠ, ૧૯૪૮ વિચારવાન પુરુષને કેવળ ક્લેશરૂપ ભાસે છે, એવો આ સંસાર તેને વિષે હવે ફરી આત્મભાવે કરી જન્મવાની નિચળ પ્રતિજ્ઞા છે. ત્રણે કાળને વિષે હવે પછી આ સંસારનું સ્વરૂપ અન્યપણે ભાસ્યમાન થવા યોગ્ય નથી, અને ભાસે એવું ત્રણે કાળને વિષે સંભવતું નથી. અત્રે આત્મભાવે સમાધિ છે. ઉદયભાવ પ્રત્યે ઉપાધિ વર્તે છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ 339 http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર શ્રી તીર્થંકરે તેરમા સ્થાનકે વર્તતા પુરુષનું નીચે લખ્યું છે, તે સ્વરૂપ કહ્યું છેઃ- આત્મભાવને અર્થે સર્વ સંસાર સંવૃત કર્યો છે જેણે, અર્થાત્ સર્વ સંસારની ઇચ્છા જેના પ્રત્યે આવી નિરોધ - થઈ છે, એવા નિર્ગુથને, - સત્પુરુષને - તેરમે ગુણસ્થાનકે કહેવા યોગ્ય છે. મનસમિતિએ યુક્ત, વચનસમિતિએ યુક્ત, કાયસમિતિએ યુક્ત, કોઈ પણ વસ્તુને ગ્રહણ-ત્યાગ કરતાં સમિતિએ યુક્ત, દીર્ધશંકાદિનો ત્યાગ કરતાં સમિતિયુક્ત, મનને સંકોચનાર, વચનને સંકોચનાર, કાયાને સંકોચનાર, સર્વ ઈંદ્રિયોના સંકોચપણે બ્રહ્મચારી, ઉપયોગપૂર્વક ચાલનાર, ઉપયોગપૂર્વક ઊભો રહેનાર, ઉપયોગપૂર્વક બેસનાર, ઉપયોગપૂર્વક શયન કરનાર, ઉપયોગપૂર્વક બોલનાર, ઉપયોગપૂર્વક આહાર લેનાર અને ઉપયોગપૂર્વક શ્વાસોચ્છવાસ લેનાર, આંખનું એક નિમિષમાત્ર પણ ઉપયોગરહિત ચલન ન કરનાર, કે ઉપયોગરહિત જેની ક્રિયા નથી તેવા આ નિગ્રંથને એક સમયે ક્રિયા બંધાય છે, બીજે સમયે વેદાય છે, ત્રીજે સમયે તે કર્મરહિત હોય છે, અર્થાત્ ચોથે સમયે તે ક્રિયા સંબંધી સર્વ ચેષ્ટા નિવૃત્ત થાય છે. શ્રી તીર્થંકર જેવાને કેવો અત્યંત નિશ્ચળ, [અપૂર્ણ] ૩૮૪ મુંબઈ, અસાડ સુદ ૯, ૧૯૪૮ શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઇચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીવોનું જ્યાં વિશેષપણે દેખાવું છે, એવો જે કાળ તે આ ‘દુસમ કળિયુગ' નામનો કાળ છે. તેને વિષે વિહ્વળપણું, જેને પરમાર્થને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તનભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત્ત થયું નથી, બીજાં જે કારણો તેને વિષે જેનો વિશ્વાસ વર્તતો નથી, એવો જો કોઈ હોય તો તે આ કાળને વિષે 'બીજો શ્રી રામ' છે. તથાપિ જોઈને સખેદ આશ્ચર્ય વર્તે છે કે એ ગુણોના કોઈ અંશે સંપન્ન પણ અલ્પ જીવો દૃષ્ટિગોચર થતા નથી. નિદ્રા સિવાયનો બાકીનો જે વખત તેમાંથી એકાદ કલાક સિવાય બાકીનો વખત મન, વચન, કાયાથી ઉપાધિને જોંગે વર્તે છે. ઉપાય નથી, એટલે સમ્યપરિણતિએ સંવેદન કરવું યોગ્ય છે. મોટા આશ્ચર્યને પમાડનારાં એવાં જળ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ આદિ પદાર્થોના જે ગુણો તે સામાન્ય પ્રકારે પણ જેમ જીવોની દૃષ્ટિમાં આવતા નથી, અને પોતાનું જે નાનું ઘર અથવા જે કંઈ ચીજો તેને વિષે કોઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખી અહંત્વ વર્તે છે, એ જોઈ એમ થાય છે કે લોકોને દૃષ્ટિભ્રમ - અનાદિકાળનો - મટ્યો નથી; જેથી મટે એવો જે ઉપાય, તેને વિષે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તતું નથી; અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે; એમ ઘણા જીવોની સ્થિતિ જોઈ આ લોક અનંતકાળ રહેવાનો છે, એમ જાણો, ܀܀܀܀܀ ૩૮૫ નમસ્કાર પહોંચે. મુંબઈ, અસાડ, ૧૯૪૮ સૂર્ય ઉદય-અસ્ત રહિત છે, માત્ર લોકોને ચક્ષુમર્યાદાથી બહાર વર્તે ત્યારે અસ્ત અને ચક્ષુમર્યાદાને વિષે વર્તે ત્યારે ઉદય એમ ભાસે છે. પણ સૂર્યને વિષે તો ઉદયઅસ્ત નથી. તેમજ જ્ઞાની છે તે, બધા પ્રસંગને વિષે જેમ છે તેમ છે, માત્ર પ્રસંગની મર્યાદા ઉપરાંત લોકોનું જ્ઞાન નથી, એટલે પોતાની જેવી તે પ્રસંગને વિષે દશા થઈ શકે તેવી દશા, જ્ઞાનીને વિષે કલ્પે છે; અને એ કલ્પના જ્ઞાનીનું પરમ એવું જે આત્મપણું, પરિતોષપણું, મુક્તપણું તે જીવને જણાવા દેતી નથી, એમ જાણવા યોગ્ય છે. જે પ્રકારે પ્રારબ્ધનો ક્રમ ઉદય હોય તે પ્રકારે હાલ તો વર્તીએ છીએ, અને એમ વર્તવું કોઈ પ્રકારે તો સુગમ ભાસે છે. ઠાકોર સાહેબને મળવા સંબંધી વિગત આજના પત્રને વિષે લખી, પણ Page #410 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું પ્રારબ્ધ કમ તેવો વર્તાતો નથી. ઉદીરણા કરી શકીએ એવી અસુગમ વૃત્તિ ઉત્પન્ન થતી નથી. 339 જોકે અમારું ચિત્ત નેત્ર જેવું છે; નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. બીજા અવયવોરૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે, તેને વિષે વાણીનું ઊઠવું, સમજાવવું, આ કરવું, અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડ માંડ બને છે. ઘણી ક્રિયા તો શૂન્યપણાની પેઠે વર્તે છે; આવી સ્થિતિ છતાં ઉપાધિજોગ તો બળવાનપણે આરાધીએ છીએ. એ વેદવું વિકટ ઓછું લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે. તે જેમ દુઃખે - અત્યંત દુઃખે - થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરાબર છે. સુગમપણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમ્યક્પ્રકારે વેદે છે, અખંડ સમાધિપણે વેદે છે. આ વાત લખવાનો આશય તો એમ છે કે આવા ઉત્કૃષ્ટ વૈરાગ્યને વિષે આવો ઉપાધિજોગ વેદવાનો જે પ્રસંગ છે, તેને કેવો ગણવો ? અને આ બધું શા અર્થે કરવામાં આવે છે ? જાણતાં છતાં તે મૂકી કેમ દેવામાં આવતો નથી ? એ બધું વિચારવા યોગ્ય છે. મણિ વિષે લખ્યું તે સત્ય છે. ‘ઈશ્વરેચ્છા’ જેમ હશે તેમ થશે. વિકલ્પ કરવાથી ખેદ થાય; અને તે તો જ્યાં સુધી તેની ઇચ્છા હોય ત્યાં સુધી તે પ્રકારે જ પ્રવર્તે. સમ રહેવું યોગ્ય છે. બીજી તો કંઈ સ્પૃહા નથી, કોઈ પ્રારબ્ધરૂપ સ્પૃહા પણ નથી, સત્તારૂપ કોઈ પૂર્વે ઉપાર્જિત કરેલી ઉપાધિરૂપ સ્પૃહા તે તો અનુક્રમે સંવેદન કરવી છે. એક સત્સંગ - તમરૂપ સત્સંગની સ્પૃહા વર્તે છે. રુચિમાત્ર સમાધાન પામી છે. એ આશ્ચર્યરૂપ વાત ક્યાં કહેવી ? આશ્ચર્ય થાય છે. આ જે દેહ મળ્યો તે પૂર્વે કોઈ વાર મળ્યો ન હો તો, ભવિષ્યકાળે પ્રાપ્ત થવો નથી. ધન્યરૂપ - કૃતાર્થરૂપ એવા જે અમે તેને વિષે આ ઉપાધિજોગ જોઈ લોકમાત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી, અને પૂર્વે જો સત્પુરુષનું ઓળખાણ પડ્યું નથી, તો તે આવા યોગનાં કારણથી છે. વધારે લખવું સૂઝતું નથી. નમસ્કાર પહોંચે, ગોશળિયાને સમપરિણામરૂપ યથાયોગ્ય અને નમસ્કાર પહોંચે, સમસ્વરૂપ શ્રી રાયચંદ્રના યથાયોગ્ય ૩૮૬ મુંબઈ, અસાડ વદ ૦)), ૧૯૪૮ પત્રો પ્રાપ્ત થયેલ છે. અત્ર ઉપાધિનામે પ્રારબ્ધ ઉદયપણે છે. ઉપાધિને વિષે વિક્ષેપરહિતપણે વર્તવું એ વાત અત્યંત વિકટ છે; જે વર્તે છે તે થોડા કાળને વિષે પરિપક્વ સમાધિરૂપ હોય છે. ૩૮૭ સમાત્મપ્રદેશ સ્થિતિએ યથાયોગ્ય. શાંતિ મુંબઈ, શ્રાવણ સુદ, ૧૯૪૮ જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી; ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી. તે જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. જ્ઞાનીને જે યથાયોગ્યપણે ઓળખે છે તે જ્ઞાની થાય છે - ક્રમે કરી જ્ઞાની થાય છે. આનંદઘનજીએ એક સ્થળે એમ કહ્યું છે કે,- “જિન થઈ જિનને જે આરાઘે, તે સહીં જિનવર હોવે રે; ભૃગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે રે. જિન થઈને એટલે સાંસારિક ભાવને વિષેથી આત્મભાવ ત્યાગીને, જે કોઇ જિનને એટલે કેવલ્યજ્ઞાનીને - વીતરાગને આરાધે છે, તે નિશ્ચયે જિનવર એટલે કૈવલ્યપદે યુક્ત હોય છે. તેને ભમરી અને ઈયળનું પ્રત્યક્ષ સમજાય એવું દૃષ્ટાંત આપ્યું છે. ૧. પાઠાત્ત જિન સ્વરૂપ થઈ જિન આરાધે... Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર અમને પણ અત્રે ઉપાધિજોગ વર્તે છે; અન્યભાવને વિષે જોકે આત્મભાવ ઉત્પન્ન થતો નથી, અને એ જ મુખ્ય સમાધિ છે. ૩૮૮ મુંબઈ, શ્રાવણ સુદ ૪, બુધ, ૧૯૪૮ 'જગત જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે, જ્ઞાની જાગે છે ત્યાં જગત સૂએ છે. જગત જાગે છે, ત્યાં જ્ઞાની સૂએ છે' એમ શ્રીકૃષ્ણ કહે છે.૧ ૩૮૯ આત્મપ્રદેશ સમસ્થિતિએ નમસ્કાર. મુંબઈ, શ્રાવણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ અસત્સંગમાં ઉદાસીન રહેવા માટે જીવને વિષે અપ્રમાદપણે નિશ્ચય થાય છે, ત્યારે સત્તાન’ સમજાય છે; તે પહેલાં પ્રાપ્ત થયેલ બોધને ઘણા પ્રકારના અંતરાય હોય છે. જગત અને મોક્ષનો માર્ગ એ બે એક નથી. જેને જગતની ઇચ્છા, રુચિ, ભાવના તેને મોક્ષને વિષે અનિચ્છા, અરુચિ, અભાવના હોય એમ જણાય છે. ܀܀܀܀܀ ૩૯૦ મુંબઈ, શ્રાવણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ નમઃ નિષ્કામ યથાયોગ્ય. આત્મરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે જે ઉપાર્જિત કર્મ ભોગવતાં ઘણો વખત ભાવિમાં વ્યતીત થશે, તે બળવાનપણે ઉદયમા વર્તી ક્ષયપણાને પામતાં હોય તો તેમ થવા દેવા યોગ્ય છે, એમ ઘણાં વર્ષનો સંકલ્પ છે. વ્યાવહારિક પ્રસંગ સંબંધી ચોતરફથી ચિંતા ઉત્પન્ન થાય એવાં કારણો જોઈને પણ નિર્ભયતા, આશ્રય રાખવા યોગ્ય છે. માર્ગ એવો છે. અમે વિશેષ હાલ કંઈ લખી શકતા નથી, તે માટે ક્ષમા માગીએ છીએ અને નિષ્કામપણે સ્મૃતિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. એ જ વિનંતિ. નાગર સુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી, અનુભવ વિણ તેમ ધ્યાન તણું સુખ, કોણ જાણે નર નારી રે, ભવિકા મન મહિલાનું રે વહાલા ઉપરે. ܀܀܀܀ ૩૯૧ જાં કામ કરત. મુંબઈ, શ્રાવણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ કેવળ નિષ્કામ એવા યથાયોગ્ય, અત્ર ઉપાધિયોગમાં છીએ એમ જાણીને પત્રાદિ પાઠવવાનું નહીં કર્યું હોય એમ જાણીએ છીએ. શાસ્ત્રાદિ વિચાર, સત્કથા પ્રસંગે ત્યાં કેવા યોગથી વર્તવું થાય છે ? તે લખશો. 'સત' એક પ્રદેશ પણ અસમીપ નથી, તથાપિ તે પ્રાપ્ત થવાને વિષે અનંત અંતરાય - લોકપ્રમાણે પ્રત્યેક એવા રહ્યા છે. જીવને કર્તવ્ય એ છે કે અપ્રમત્તપણે તે 'સત'નું શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવાનો અખંડ નિશ્ચય રાખવો. તમ સર્વને નિષ્કામપણે યથા ܀܀܀ ૧. ભગવદગીતા અ. ૨. તો, કહ્ય Page #412 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૩૩૯ ૩૯૨ મુંબઈ, શ્રાવણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિષે સંતોષમાં રહેવું એવો હે રામ ! સત્પુરુષોનો કહેલો સનાતન ધર્મ છે, એમ વસિષ્ઠ કહેતા હતા. ૩૯૩ મુંબઈ, શ્રાવણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત; તેમ શ્રુતધર્મે રે મન દૃઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. જેમાં મનની વ્યાખ્યા વિષે લખ્યું છે તે પત્ર, જેમાં પીપળ-પાનનું દેષ્ટાંત લખ્યું છે તે પડ્યું, જેમાં ‘યમ નિયમ સંયમ આપ કિયો' એ આદિ કાવ્યાદિ વિષે લખ્યું છે તે પત્ર, જેમાં મનાદિ નિરોધ કરતાં શરીરાદિ વ્યથા ઉત્પન્ન થવા વિષેનું સૂચવન છે તે પત્ર, અને ત્યારપછીનું એક સામાન્ય, એમ પત્ર-પત્તાં મળ્યાં તે પહોંચ્યાં છે. તેને વિષે મુખ્ય એવી જે ભક્તિ સંબંધીની ઇચ્છા, મૂર્તિનું પ્રત્યક્ષ થવું, એ વાત વિષેનું પ્રધાન વાક્ય વાંચેલ છે, લક્ષમાં છે. એ પ્રશ્ન સિવાય બાકીનાં પત્રો સંબંધી ઉત્તર લખવાનો અનુક્રમ વિચાર થતાં થતાં હાલ તે સમાગમે પૂછવા યોગ્ય જાણીએ છીએ અર્થાત્ એમ જણાવવું હાલ યોગ્ય ભાસે છે. બીજાં પણ જે કોઈ પરમાર્થ સંબંધી વિચાર-પ્રશ્ન ઉત્પન્ન થાય તે લખી રાખવાનું બની શકે તેવું હોય તો લખી રાખવાનો વિચાર યોગ્ય છે. પૂર્વે આરાધેલી એવી માત્ર જેનું નામ ઉપાધિ છે એવી સમાધિ ઉદયપણે વર્તે છે. વાંચન, શ્રવણ, મનનનો હાલ ત્યાં જોગ કેવા પ્રકારનો બને છે ? આનંદઘનજીનાં બે વાક્ય સ્મૃતિમાં આવે છે તે લખી અત્યારે આ પત્ર સમાપ્ત કરું છું. ઇણવિધ પરખી મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે; દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે. મલ્લિજિન સેવક કેમ અવગણીએ. હો મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરત; ܀܀܀܀܀ જિન થઈ જિનવર જે આરાઘે, તે સહી જિનવર હોવે રે; ભૂંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જંગ જોવે રે. - શ્રી આનંદઘન. ܀܀܀܀܀ ૩૯૪ મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત; તેમ શ્રુતધર્મે રે મન દે ધરે, જ્ઞાનાક્ષેપકવંત-ધન મુંબઈ, શ્રાવણ વદ ૧૦, ૧૯૪૮ ઘર સંબંધી બીજાં સમસ્ત કાર્ય કરતાં થકાં પણ જેમ પતિવ્રતા (મહિલા શબ્દનો અર્થ) સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભરતારને વિષે લીન છે, તેમ સમ્યક્દૃષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્યપ્રસંગે વર્તવું પડતાં છતાં, જ્ઞાનીસંબંધી શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશધર્મ તેને વિષે લીનપણે વર્તે છે. સમસ્ત સંસારને વિષે સ્ત્રીપુરુષના સ્નેહને પ્રધાન ગણવામાં આવ્યો છે, તેમાં પણ પુરુષ પ્રત્યેનો સ્ત્રીનો પ્રેમ એ કોઈ પ્રકારે પણ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યો છે, અને એમાં Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પણ પતિવ્રતા એવી સ્ત્રીનો પતિ પ્રત્યેનો સ્નેહ તે પ્રધાનને વિષે પણ પ્રધાન એવો ગણવામાં આવ્યો છે. તે સ્નેહ એવો પ્રધાનપ્રધાન શા માટે ગણવામાં આવ્યો છે ? ત્યારે જેણે સિદ્ધાંત બળવાનપણે દર્શાવવા તે દૃષ્ટાંતને ગ્રહણ કર્યું છે, એવો સિદ્ધાંતકાર કહે છે કે તે સ્નેહને એટલા માટે અમે પ્રધાનને વિષે પણ પ્રધાન ગણ્યો છે કે બીજાં બધાં ઘરસંબંધી (અને બીજાં પણ) કામ કરતાં છતાં તે પતિવ્રતા એવી મહિલાનું ચિત્ત પતિને વિષે જ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઇચ્છાપણે વર્તે છે, એટલા માટે પણ સિદ્ધાંતકાર કહે છે કે એ સ્નેહનું કારણ તો સંસારપ્રત્યયી છે, અને અત્ર તો તે અસંસારપ્રત્યયી કરવાને અર્થે કહેવું છે; માટે તે સ્નેહ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઇચ્છાપણે જ્યાં કરવા યોગ્ય છે, જ્યાં તે સ્નેહ અસંસાર પરિણામને પામે છે, તે કહીએ છીએ. તે સ્નેહ તો પતિવ્રતારૂપ એવા મુમુક્ષુએ જ્ઞાની સંબંધી શ્રવણરૂપ જે ઉપદેશાદિ ધર્મ તેની પ્રત્યે તે જ પ્રકારે કરવા યોગ્ય છે, અને તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે છે, ત્યારે ‘કાંતા’ એવા નામની સમકિત સંબંધી જે દૃષ્ટિ તેને વિષે તે જીવ સ્થિત છે, એમ જાણીએ છીએ. એવા અર્થને વિષે પૂરિત એવાં એ બે પદ છે; તે પદ તો ભક્તિપ્રધાન છે, તથાપિ તે પ્રકારે ગૂઢ આશયે જીવનું નિદિધ્યાસન ન થાય તો ક્વચિત્ બીજું એવું પદ તે જ્ઞાનપ્રધાન જેવું ભાસે છે, અને તમને ભાસશે એમ જાણી તે બીજા પદનો તેવા પ્રકારનો ભાસ બાધ થવાને અર્થે ફરી પત્રની પૂર્ણતાએ માત્ર પ્રથમનું એક જ પદ લખી પ્રધાનપણે ભક્તિને જણાવી છે. ભક્તિપ્રધાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છંદાદિ દોષ સુગમપણે વિલય થાય છે; એવો પ્રધાન આશય જ્ઞાની પુરુષોનો છે. તે ભક્તિને વિષે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય છે તો તે ઘણા દોષથી નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે. અલ્પ એવું જ્ઞાન, અથવા જ્ઞાનપ્રધાનદશા તે અસુગમ એવા માર્ગ પ્રત્યે, સ્વચ્છંદાદિ દોષ પ્રત્યે, અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે, ઘણું કરીને એમ હોય છે; તેમાં પણ આ કાળને વિષે તો ઘણા કાળ સુધી જીવનપર્યંત પણ વે ભક્તિપ્રધાન દશા આરાધવા યોગ્ય છે; એવો નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. અમને એમ લાગે છે, અને એમ જ છે.) હૃદયને વિષે જે મૂર્તિસંબંધી દર્શન કરવાની તમને ઇચ્છા છે, તેને પ્રતિબંધ કરનારી એવી પ્રારબ્ધસ્થિતિ (તમને) છે; અને તે સ્થિતિને પરિપક્વ થવાને વિષે હજુ વાર છે; વળી તે મૂર્તિના પ્રત્યક્ષપણામાં તો હાલ ગૃહાશ્રમ વર્તે છે, અને ચિત્રપટને વિષે સંન્યસ્તાશ્રમ વર્તે છે, એ એક ધ્યાનનો મુખ્ય એવો બીજો પ્રતિબંધ છે, તે મૂર્તિથી તે આત્મસ્વરૂપ પુરુષની દશા ફરી ફરી તેનાં વાક્યાદિનાં અનુસંધાને વિચારવાને યોગ્ય છે, અને તેનું તે હ્રદયદર્શનથી પણ મોટું ફળ છે. આ વાતને અત્ર સંક્ષેપ કરવી પડે છે. 'ભૂંગી ઇલિકાને ચટકાવે, તે ભુંગી જંગ જોવે રે’ એ વાક્ય પરંપરાગત છે. એમ થવું કોઈ પ્રકારે સંભવિત છે, તથાપિ તે પ્રોફેસરનાં ગવેષણ પ્રમાણે ધારીએ કે તેમ થતું નથી, તોપણ અત્ર કંઈ હાનિ નથી, કારણ કે દૃષ્ટાંત તેવી અસર કરવાને યોગ્ય છે, તો પછી સિદ્ધાંતનો જ અનુભવ કે વિચાર કર્તવ્ય છે. ઘણું કરીને એ દૃષ્ટાંત સંબંધી કોઈને જ વિકલ્પ હશે; એટલે તે દૃષ્ટાંત માન્ય છે, એમ જણાય છે. લોકષ્ટિએ અનુભવગમ્ય છે, એટલે સિદ્ધાંતને વિષે તેનું બળવાનપણું જાણી મહત્ પુરુષો તે દૃષ્ટાંત આપતા આવ્યા છે, અને કોઈ પ્રકારે તેમ થવું સંભાવ્ય પણ જાણીએ છીએ. એક સમય પણ કદાપિ તે દૃષ્ટાંત સિદ્ધ ન થાય એવું છે એમ ઠરે તોપણ ત્રણે કાળને વિષે નિરાબાધ, અખંડ-સિદ્ધ એવી વાત તેના સિદ્ધાંતપદની તો છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ‘જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે.’૧ ૩૪૧ આનંદઘનજી અને બીજા બધા જ્ઞાનીપુરુષો એમ જ કહે છે, અને જિન વળી બીજો પ્રકાર કહે છે કે, અનંતવાર જિનસંબંધી જે ભક્તિ તે કરવા છતાં જીવનું કલ્યાણ થયું નહીં; જિનમાર્ગને વિષે ઓળખાતાં એવાં સ્ત્રીપુરુષો એમ કહે છે કે અમે જિનને આરાધીએ છીએ, અને તે આરાધવા જાય છે, અથવા આરાધન કરવાને વિષે ઉપાય લે છે, તેમ છતાં જિનવર થયેલાં એવાં તે દેખાતાં નથી; ત્રણે કાળને વિષે અખંડ એવો એ સિદ્ધાંત તો અત્ર ખંડપણાને પામે છે, ત્યારે હવે એ વાત વિકલ્પ કરવા યોગ્ય કેમ નથી ? ૩૯૫ 30 ‘તેમ શ્રુતધર્મે રે મન દૃઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત.’ મુંબઈ. શ્રાવણ વદ, ૧૯૪૮ વિક્ષેપરહિત એવું જેનું વિચારજ્ઞાન થયું છે એવો ‘જ્ઞાનાક્ષેપકવંત’ આત્મકલ્યાણની ઇચ્છાવાળો પુરુષ હોય તે જ્ઞાનીમુખેથી શ્રવણ થયો છે એવો જે આત્મકલ્યાણરૂપ ધર્મ તેને વિષે નિશ્વળ પરિણામે મનને ધારણ કરે, એ સામાન્ય ભાવ ઉપરનાં પદોનો છે. તે નિશ્વળ પરિણામનું સ્વરૂપ ત્યાં કેવું ઘટે છે ? તે પ્રથમ જ જણાવ્યું છે, કે પ્રિય એવા પોતાના સ્વામીને વિષે બીજાં ગૃહકામને વિષે પ્રવર્તન છતાં પણ પતિવ્રતા એવી સ્ત્રીનું મન વર્તે છે તે પ્રકારે. જે પદનો વિશેષ અર્થ આગળ લખ્યો છે, તે સ્મરણમાં લાવી સિદ્ધાંતરૂપ એવાં ઉપરનાં પદને વિષે સંધીભૂત કરવું યોગ્ય છે. કારણ કે ‘મન મહિલાનું વહાલા ઉપરે' એ પદ છે તે દૃષ્ટાંતરૂપ છે. અત્યંત સમર્થ એવો સિદ્ધાંત પ્રતિપાદન કરતાં જીવના પરિણામમાં તે સિદ્ધાંત સ્થિત થવાને અર્થે સમર્થ એવું દૃષ્ટાંત દેવું ઘટે છે, એમ જાણી ગ્રંથકર્તા તે સ્થળે જગતમાં, સંસારમાં પ્રાયે મુખ્ય એવો જે પુરુષ પ્રત્યેનો ‘ક્લેશાદિભાવ’રહિત એવો કામ્યપ્રેમ સ્ત્રીનો તે જ પ્રેમ સત્પુરુષથી શ્રવણ થયો હોય જે ધર્મ તેને વિષે પરિણમિત કરવા કહે છે. તે સત્પુરુષ દ્વારા શ્રવણપ્રાપ્ત થયો છે જે ધર્મ તેમાં સર્વ બીજા જે પદાર્થ પ્રત્યે પ્રેમ રહ્યો છે તેથી ઉદાસીન થઈ એક લક્ષપણે, એક ધ્યાનપણે, એક લયપણે, એક સ્મરણપણે, એક શ્રેણીપણે, એક ઉપયોગપણે, એક પરિણામપણે સર્વ વૃત્તિમાં રહેલો જે કામ્યપ્રેમ તે મટાડી, શ્રુતધર્મરૂપ કરવાનો ઉપદેશ કર્યો છે; એ કામ્યપ્રેમથી અનંતગુણ વિશિષ્ટ એવો શ્રુત પ્રત્યે પ્રેમ કરવો ઘટે છે; તથાપિ દૃષ્ટાંત પરિસીમા કરી શક્યું નથી, જેથી દૃષ્ટાંતની પરિસીમાં જ્યાં થઈ ત્યાં સુધીનો પ્રેમ કહ્યો છે. સિદ્ધાંત ત્યાં પરિસીમાપણાને પમાડ્યો નથી. અનાદિથી જીવને સંસારરૂપ અનંત પરિણતિ પ્રાપ્ત થવાથી અસંસારપણારૂપ કોઈ અંશ પ્રત્યે તેને બોધ નથી. ઘણાં કારણોનો જોગ પ્રાપ્ત થયે તે અંશષ્ટિ પ્રગટવાનો જોગ પ્રાપ્ત થયો તો તે વિષમ એવી સંસારપરિણતિ આડે તેને તે અવકાશ પ્રાપ્ત થતો નથી; જ્યાં સુધી તે અવકાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવને સ્વપ્રાપ્તિભાન ઘટતું નથી. જ્યાં સુધી તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવને કંઈ સુખ કહેવું ઘટતું નથી, દુઃખી કહેવો ઘટે છે, એમ દેખી અત્યંત અનંત કરુણા પ્રાપ્ત થઈ છે જેને, એવા આપ્તપુરુષે દુઃખ મટવાનો માર્ગ જાણ્યો છે, જે તે કહેતા હતા, કહે છે, ભવિષ્યકાળે કહેશે. તે માર્ગ એ કે જીવનું સ્વાભાવિકપણું પ્રગટ્યું છે જેને વિષે, જીવનું સ્વાભાવિક સુખ પ્રગટ્યું છે જેને વિષે, એવો જ્ઞાનીપુરુષ તે જ તે અજ્ઞાનપરિણતિ અને તેથી પ્રાપ્ત થયું જે દુઃખપરિણામ તેથી નિવારી આત્માને સ્વાભાવિકપણે સમજાવી શકવા યોગ્ય છે, કહી શકવાને યોગ્ય છે; અને તે વચન સ્વાભાવિક આત્મા જાણ્યાપૂર્વક હોવાથી તે દુઃખ મટાડી શકવાને બળવાન ૧. જુઓ આંક ૩૮૭ અર્થ માટે. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર છે. માટે તે વચન જો કોઈ પણ પ્રકારે જીવને શ્રવણ થાય, તે અપૂર્વભાવરૂપ જાણી તેમાં પરમ પ્રેમ વર્તે, તો તત્કાળ અથવા અમુક અનુક્રમે આત્માનું સ્વાભાવિકપણું પ્રગટ થાય. ૩૯૬ મુંબઈ, શ્રાવણ વદ, ૧૯૪૮ અન-અવકાશ એવું આત્મસ્વરૂપ વર્તે છે; જેમાં પ્રારબ્ધોદય સિવાય બીજો કોઈ અવકાશજોગ નથી. તે ઉદયમાં ક્વચિત્ પરમાર્થભાષા કહેવારૂપ જોગ ઉદય આવે છે, ક્વચિત્ પરમાર્થભાષા લખવારૂપ જોગ હૃદય આવે છે, ક્વચિત્ પરમાર્થભાષા સમજાવવારૂપ જોગ આવે છે. વિશેષપણે વૈશ્યદારૂપ જોગ હાલ તો ઉદયમાં વર્તે છે; અને જે કંઈ ઉદયમાં નથી આવતું તે કરી શકવાનું હાલ તો અસમર્થપણું છે. ઉદયાધીન માત્ર જીવિતવ્ય કરવાથી, થવાથી, વિષમપણું મટ્યું છે. તમ પ્રત્યે, પોતા પ્રત્યે, અન્ય પ્રત્યે કોઈ જાતનો વિભાવિક ભાવ પ્રાયે ઉદય પ્રાપ્ત થતો નથી; અને એ જ કારણથી પત્રાદિ કાર્ય કરવારૂપ પરમાર્થભાષા જોગે અવકાશ પ્રાપ્ત નથી એમ લખ્યું છે, તે તેમ જ છે. પૂર્વોપાર્જિત એવો જે સ્વાભાવિક ઉદય તે પ્રમાણે દેરસ્થિતિ છે; આત્માપણે તેનો અવકાશ અત્યંતાભાવરૂપ છે. તે પુરુષના સ્વરૂપને જાણીને તેની ભક્તિના સત્સંગનું મોટું ફળ છે, જે ચિત્રપટના માત્ર જોગે, ધ્યાને નથી. જે તે પુરુષના સ્વરૂપને જાણે છે, તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મસ્વરૂપ પ્રગટે છે. એ પ્રગટ થવાનું કારણ તે પુરુષ જાણી સર્વ પ્રકારની સંસારકામના પરિત્યાગી - અસંસાર - પરિત્યાગરૂપ કરી - શુદ્ધ ભક્તિએ તે તે પુરુષસ્વરૂપ વિચારવા યોગ્ય છે. ચિત્રપટની પ્રતિમાનાં હૃદયદર્શનથી ઉપર કહ્યું તે 'આત્મસ્વરૂપનું પ્રગટપણું' મહાન ફળ છે, એ વાક્ય નિર્વિસંવાદી જાણી લખ્યું છે. ‘મન મહિલાનું વહાલા ઉપરે, બીજાં કામ કરંત,' એ પદના વિસ્તારવાળા અર્થને આત્મપરિણામરૂપ કરી, તે પ્રેમભક્તિ સત્પુરુષને વિષે અત્યંતપણે કરવી યોગ્ય છે, એમ સર્વ તીર્થકરોએ કહ્યું છે, વર્તમાને કહે છે અને ભવિષ્ય પણ એમ જ કહેવાના છે. તે પુરુષથી પ્રાપ્ત થયેલી એવી તેની આત્મપદ્ધતિસૂચક ભાષા તેમાં અક્ષેપક થયું છે વિચારજ્ઞાન જેનું એવો પુરુષ, તે આત્મકલ્યાણનો અર્થ તે પુરુષ જાણી, તે શ્રુત (શ્રવણ) ધર્મમાં મન (આત્મા) ધારણ (તે રૂપે પરિણામ) કરે છે. તે પરિણામ કેવું કરવા યોગ્ય છે ? તે દૃષ્ટાંત 'મન મહિલાનું રે, વહાલા ઉપરે, બીજાં કામ કરંત,' આપી સમર્થ કર્યું છે. ઘટે છે તો એમ કે પુરુષ પ્રત્યે સ્ત્રીનો જે કામ્યપ્રેમ તે સંસારના બીજા ભાવોની અપેક્ષાએ શિરોમણિ છે, તથાપિ તે પ્રેમથી અનંત ગુણવિશિષ્ટ એવો પ્રેમ, સત્પુરુષ પ્રત્યેથી પ્રાપ્ત થયો જે આત્મારૂપ શ્રુતધર્મ તેને વિષે યોગ્ય છે; પરંતુ તે પ્રેમનું સ્વરૂપ જ્યાં અદૃષ્ટાંતપણાને પામે છે, ત્યાં બોધનો અવકાશ નથી, એમ જાણી પરિસીમાભૂત એવું તે શ્રુતધર્મને અર્થે ભરતાર પ્રત્યેના સ્ત્રીના કામ્યપ્રેમનું દૃષ્ટાંત કહ્યું છે. સિદ્ધાંત ત્યાં પરિસીમાને પામતો નથી, આગળ વાણી પછીનાં પરિણામને પામે છે અને આત્મવ્યક્તિએ જણાય છે, એમ છે. શુભેચ્છાસંપજાભાઇ ત્રિભોવન, સ્તંભતીર્થ ܀܀܀܀܀ ૩૯૭ મુંબઈ, શ્રાવણ વદ ૧૧, ગુરુ, ૧૯૪૮ આત્મસ્વરૂપને વિષે સ્થિતિ છે એવા જે ... તેના નિષ્કામ સ્મરણે યથાયોગ્ય વાંચશો. તે તરફના ‘આજે સાયિકસમકિત ન હોય' એ વગેરે સંબંધી વ્યાખ્યાનના પ્રસંગનું તમ લિખિત પત્ર પ્રાપ્ત Page #416 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૩૪૩ થયું છે; જે જીવો તે તે પ્રકારે પ્રતિપાદન કરે છે, ઉપદેશે છે, અને તે સંબંધી વિશેષપણે જીવોને પ્રેરણા કરે છે, તે જીવો જો તેટલી પ્રેરણા, ગવેષણા, જીવના કલ્યાણને વિષે કરશે તો તે પ્રશ્નનું સમાધાન થવાનો ક્યારેક પણ તેમને પ્રસંગ પ્રાપ્ત થશે. તે જીવો પ્રત્યે દોષર્દષ્ટિ કરવા યોગ્ય નથી, નિષ્કામ કરુણાએ કરી માત્ર તે જીવો જોવા યોગ્ય છે; કોઈ પ્રકારનો તે સંબંધી ચિત્તને વિષે ખેદ આણવો યોગ્ય નથી, તે તે પ્રસંગે જીવે તેમના પ્રત્યે ક્રોધાદિ કરવા યોગ્ય નથી, તે જીવોને ઉપદેશે કરી સમજાવવાની કદાપિ તમને ચિંતના થતી હોય તોપણ તે માટે તમે વર્તમાન દશાએ જોતાં તો નિરુપાય છો, માટે અનુકંપાબુદ્ધિ અને સમતાબુદ્ધિએ તે જીવો પ્રત્યે સરળ પરિણામે જોવું, તેમ જ ઇચ્છવું અને તે જ પરમાર્થમાર્ગ છે, એમ નિશ્ચય રાખવો યોગ્ય છે. હાલ તેમને જે કર્મ સંબંધી આવરણ છે, તે ભંગ કરવાને તેમને જ જો ચિંતા ઉત્પન્ન થાય તો પછી તમથી અથવા તમ જેવા બીજા સત્સંગીના મુખથી કંઈ પણ શ્રવણ કરવાની વારંવાર તેમને ઉલ્લાસવૃત્તિ ઉત્પન્ન થાય; અને કોઈ આત્મસ્વરૂપ એવા સત્પુરુષને જોગે માર્ગની પ્રાપ્તિ થાય, પણ તેવી ચિંતા ઉત્પન્ન થવાનો તેમને સમીપ જોગ જો હોય તો હાલ આવી ચેષ્ટામાં વર્તે નહીં, અને જ્યાં સુધી તેવી તેવી જીવની ચેષ્ટા છે ત્યાં સુધી તીર્થંકર જેવા જ્ઞાનીપુરુષનું વાક્ય પણ તે પ્રત્યે નિષ્ફળ થાય છે, તો તમ વગેરેનાં વાક્યનું નિષ્ફળપણું હોય, અને તેમને ક્લેશરૂપ ભાસે, એમાં આશ્ચર્ય નથી, એમ સમજી ઉપર પ્રદર્શિત કરી છે તેવી અંતરંગ ભાવનાએ તે પ્રત્યે વર્તવું; અને કોઈ પ્રકારે પણ તેમને તમ સંબંધી ક્લેશનું ઓછું કારણ થાય એવી વિચારણા કરવી તે માર્ગને વિષે યોગ્ય ગણ્યું છે. વળી બીજી એક ભલામણ સ્પષ્ટપણે લખવી યોગ્ય ભાસે છે, માટે લખીએ છીએ; તે એ કે, આગળ અમે તમ વગેરેને જણાવ્યું હતું કે અમારા સંબંધી જેમ બને તેમ બીજા જીવો પ્રત્યે ઓછી વાત કરવી, તે અનુક્રમમાં વર્તવાનો લક્ષ વિસર્જન થયો હોય તો હવેથી સ્મરણ રાખશો; અમારા સંબંધી અને અમારાથી કહેવાયેલાં કે લખાયેલાં વાક્યો સંબંધી એમ કરવું યોગ્ય છે, અને તેનાં કારણો તમને હાલ સ્પષ્ટ જણાવવાં તે યોગ્યતાવાળું નથી, તથાપિ તે અનુક્રમે જો અનુસરવામાં વિસર્જન થવાય છે, તો બીજા જીવોને ક્લેશાદિનું કારણ થવાય છે, તે પણ હવે 'ક્ષાયિકની ચર્ચા વગેરેના પ્રસંગથી તમને અનુભવમાં આવેલ છે. જે કારણો જીવને પ્રાપ્ત થવાથી કલ્યાણનું કારણ થાય તે કારણોની પ્રાપ્તિ તે જીવોને આ ભવને વિષે થતી અટકે છે; કેમ કે, તે તો પોતાના અજ્ઞાનપણાથી નથી ઓળખાણ પડ્યું એવા સત્પુરુષ સંબંધીની તમ વગેરેથી પ્રાપ્ત થયેલી વાતથી તે સત્પુરુષ પ્રત્યે વિમુખપણાને પામે છે, તેને વિષે આગ્રહપણે અન્યઅન્ય ચેષ્ટા કલ્પે છે, અને ફરી તેવી જોગ થયે તેવું વિમુખપણું ઘણું કરીને બળવાનપણાને પામે છે. એમ ન થવા દેવા અને આ ભવને વિષે તેમને તેવો જોગ જો અજાણપણે પ્રાપ્ત થાય તો વખતે શ્રેયને પામશે એમ ધારણા રાખી, અંતરંગમાં એવા સત્પુરુષને પ્રગટ રાખી બાહ્યપ્રદેશે ગુપ્તપણું રાખવું વધારે યોગ્ય છે. તે ગુપ્તપણું માયાકપટ નથી; કારણ કે તેમ વર્તવા વિષે માયાકપટનો હેતુ નથી; તેના ભવિષ્યકલ્યાણનો હેતુ છે; જે તેમ હોય તે માયાકપટ ન હોય એમ જાણીએ છીએ. જેને દર્શનમોહનીય ઉદયપણે, બળવાનપણે વર્તે છે, એવા જીવને માત્ર સત્પુરુષાદિકની અવજ્ઞા બોલવાનો પ્રસંગ આપણાથી પ્રાપ્ત ન થાય એટલો ઉપયોગ રાખી વર્તવું, એ તેનું અને ઉપયોગ રાખનાર એ બન્નેના કલ્યાણનું કારણ છે. જ્ઞાનીપુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થંકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળપરિણામે પરમ ઉપયોગદૃષ્ટિએ વર્તવું, એ અનંતસંસારને નાશ કરનારું તીર્થંકર કહે છે; અને તે વાક્યો જિનાગમને વિષે છે. ઘણા જીવો તે વાક્યો શ્રવણ કરતા Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર હશે, તથાપિ પ્રથમ વાક્યને અફળ અને બીજા વાક્યને સફળ કર્યું હોય એવા જીવો તો ક્વચિત્ જોવામાં આવે છે; પ્રથમ વાક્યને સફળ અને બીજા વાક્યને અફળ એમ જીવે અનંત વાર કર્યું છે. તેવાં પરિણામમાં આવતાં તેને વખત લાગતો નથી, કારણ કે અનાદિકાળથી મોહ નામનો મદિરા તેના ‘આત્મા'માં પરિણામ પામ્યો છે; માટે વારંવાર વિચારી તેવા તેવા પ્રસંગમાં યથાશક્તિ, યથાબળવીર્યે ઉપર દર્શિત કર્યા છે જે પ્રકાર તે પ્રકારે વર્તવું યોગ્ય છે. કદાપિ એમ ધારો કે ‘ક્ષાયિક સમકિત આ કાળમાં ન હોય' એવું સ્પષ્ટ જિનના આગમને વિષે લખ્યું છે; હવે તે જીવે વિચારવું યોગ્ય છે કે ‘ક્ષાયિક સમકિત એટલે શું સમજવું ?' જેમાં એક નવકારમંત્ર જેટલું પણ વ્રત, પ્રત્યાખ્યાન હોતું નથી, છતાં તે જીવ વિશેષ તો ત્રણ ભવે અને નહીં તો તે જ ભવે પરમપદને પામે છે, એવી મોટી આશ્ચર્યકારક તો તે સમકિતની વ્યાખ્યા છે; ત્યારે હવે એવી તે કઈ દશા સમજવી કે જે ‘ક્ષાયિક સમકિત' કહેવાય ? ‘ભગવાન તીર્થંકરને વિષે દૃઢ શ્રદ્ધા’ એનું નામ જો ‘ક્ષાયિક સમકિત’ એમ ગણીએ તો તે શ્રદ્ધા કેવી સમજવી, કે જે શ્રદ્ધા આપણે જાણીએ કે આ તો ખચીત આ કાળમાં હોય જ નહીં. જો એમ જણાતું નથી કે અમુક દશા કે અમુક શ્રદ્ધાને ‘ક્ષાયિક સમકિત’ કહ્યું છે, તો પછી તે નથી, એમ માત્ર જિનાગમના શબ્દોથી જાણવું થયું કહીએ છીએ. હવે એમ ધારો કે તે શબ્દો બીજા આશયે કહેવાયા છે; અથવા કોઈ પાછળના કાળના વિસર્જનદોષે લખાયા છે, તો તેને વિષે આગ્રહ કરીને જે જીવે પ્રતિપાદન કર્યું હોય તે જીવ કેવા દોષને પ્રાપ્ત થાય તે સખેદકરુણાએ વિચારવા યોગ્ય છે. હાલ જેને જિનસૂત્રોને નામે ઓળખવામાં આવે છે, તેમાં ‘ક્ષાયિક સમકિત નથી' એવું સ્પષ્ટ લખેલું નથી, અને પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી આવે છે, એમ વાંચેલું છે, અને સાંભળેલું છે; અને તે વાક્ય મિથ્યા છે કે મૃષા છે એમ અમારો અભિપ્રાય નથી, તેમ તે વાક્ય જે પ્રકારે લખ્યું છે તે એકાંત અભિપ્રાયે જ લખ્યું છે, એમ અમને લાગતું નથી. કદાપિ એમ ધારો કે તે વાક્ય એકાંત એમ જ હોય તોપણ કોઈ પણ પ્રકારે વ્યાકુળપણું કરવું યોગ્ય નથી. કારણ કે તે બધી વ્યાખ્યા જો સત્પુરુષના આશયથી જાણી નથી, તો પછી સફળ નથી. એને બદલે કદાપિ ધારો કે જિનાગમમાં લખ્યું હોય કે ચોથા કાળની પેઠે પાંચમા કાળમાં પણ ઘણા જીવો મોક્ષે જવાના છે; તો તે વાતનું શ્રવણ કંઈ તમને અમને કંઈ કલ્યાણકર્તા થાય નહીં, અથવા મોક્ષપ્રાપ્તિનું કારણ હોય નહીં, કારણ કે તે મોક્ષપ્રાપ્તિ જે દશાને કહી છે, તે જ દશાની પ્રાપ્તિ જ સિદ્ધ છે, ઉપયોગી છે, કલ્યાણકર્તા છે, શ્રવણ તો માત્ર વાત છે, તેમજ તેથી પ્રતિકૂળ વાક્ય પણ માત્ર વાત છે; તે બેય લખી હોય અથવા એક જ લખી હોય અથવા વગર વ્યવસ્થાએ રાખ્યું હોય તોપણ તે બંધ કે મોક્ષનું કારણ નથી; માત્ર બંધદશા તે બંધ છે, મોક્ષદશા તે મોક્ષ છે, ક્ષાયિકદશા તે ક્ષાયિક છે, અન્યદશા તે અન્ય છે, શ્રવણ તે શ્રવણ છે, મનન તે મનન છે, પરિણામ તે પરિણામ છે, પ્રાપ્તિ તે પ્રાપ્તિ છે, એમ સત્પુરુષનો નિશ્ચય છે. બંધ તે મોક્ષ નથી, મોક્ષ તે બંધ નથી, જે જે છે તે તે છે, જે જે સ્થિતિમાં છે, તે તે સ્થિતિમાં છે; બંધબુદ્ધિ ટળી નથી, અને મોક્ષ - જીવન્મુક્તતા - માનવામાં આવે તો તે જેમ સફળ નથી, તેમ અક્ષાયિકદશાએ ક્ષાયિક માનવામાં આવે તો તે પણ સફળ નથી. માનવાનું ફળ નથી, પણ દશાનું ફળ છે. જ્યારે એ પ્રકારે છે ત્યારે હવે આપણો આત્મા કઈ દશામાં હાલ છે, અને તે ક્ષાયિકસમકિતી જીવની દશાનો વિચાર કરવાને યોગ્ય છે કે કેમ, અથવા તેનાથી ઊતરતી અથવા તેથી ઉપરની દશાનો વિચાર આ જીવ યથાર્થ કરી શકે એમ છે કે કેમ ? તે જ વિચારવું જીવન શ્રેયસ્કર છે; પણ અનંત કાળ થયાં જીવે તેવું વિચાર્યું નથી, તેને તેવું વિચારવું યોગ્ય છે એવું ભાસ્યું પણ નથી, અને નિષ્ફળ- Page #418 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૩૪૫ પણે સિદ્ધપદ સુધીનો ઉપદેશ જીવ અનંત વાર કરી ચૂક્યો છે; તે ઉપર જણાવ્યો છે, તે પ્રકાર વિચાર્યા વિના કરી ચૂક્યો છે, વિચારીને - યથાર્થ વિચાર કરીને - કરી ચૂક્યો નથી. જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ કર્યું છે, તેમજ તે દશા (યથાર્થ વિચારદશા) વિના વર્તમાને તેમ કરે છે. પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે વર્ત્યા કરશે. કોઈ પણ મહાપુણ્યને યોગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા-ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધબળ આવરણને પામ્યું છે, એમ જાણી તેને વિષે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર કરશે ત્યારે તેવો ઉપદેશ કરતાં, બીજાને પ્રેરતાં, આગ્રહે કહેતાં અટકશે. વધારે શું કહીએ ? એક અક્ષર બોલતાં અતિશય-અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે; અને તે મૌનપણું પ્રાપ્ત થયા પહેલાં જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે- આ વાત કોઈ પણ પ્રકારે ત્રણે કાળને વિષે સંદેહપાત્ર નથી. તીર્થંકરે પણ એમ જ કહ્યું છે; અને તે તેના આગમમાં પણ હાલ છે, એમ જાણવામાં છે. કદાપિ આગમને વિષે એમ કહેવાયેલો અર્થ રહ્યો હોત નહીં, તોપણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે; માટે સેવનીય છે. થોડાં વાક્યોમાં લખી વાળવા ધારેલો આ પત્ર વિસ્તાર પામ્યો છે, અને ઘણા જ ટુંકાણમાં તે લખ્યો છે છતાં કેટલાક પ્રકારે અપૂર્ણ સ્થિતિએ આ પત્ર અત્ર પરિસમાપ્ત કરવો પડે છે. આ પત્ર તમને, તથા તમારા જેવો બીજા જે જે ભાઈઓને પ્રસંગ છે તેમને, પ્રથમ ભાગ વિશેષ કરી તેવા પ્રસંગે સ્મરણમાં રાખવા યોગ્ય છે; અને બાકીનો બીજો ભાગ તમને અને બીજા મુમુક્ષુ જીવને વારંવાર વિચારવા યોગ્ય છે. અત્ર ઉદય-ગર્ભમાં સ્થિત એવી સમાધિ છે. કૃષ્ણદાસના સંગમાં 'વિચારસાગરના થોડા પણ તરંગો વાંચવાનો પ્રસંગ મળે તો લાભરૂપ છે. કૃષ્ણદાસને આત્મસ્મરણપૂર્વક યથાયોગ્ય. ܀܀܀܀܀ ૩૯૮ "પ્રારબ્ધ દેહી" મુંબઈ, શ્રાવણ વદ ૧૪, રવિ, ૧૯૪૮ સ્વસ્તિ શ્રી સાયલા ગ્રામ શુભસ્થાને સ્થિત, પરમાર્થના અખંડ નિશ્ચયી, નિષ્કામ સ્વરૂપ (...) - ના વારંવાર સ્મરણરૂપ, મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય પરમ સરળ અને શાંતમૂર્તિ એવા શ્રી ‘સુભાગ્ય”, તેમના પ્રત્યે. છે શ્રી ‘મોહમયી’ સ્થાનેથી નિષ્કામ સ્વરૂપ છે જેનું એવા સ્મરણરૂપ સત્પુરુષના વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. જેમાં પ્રેમભક્તિ પ્રધાન નિષ્કામપણે રહી છે, એવાં તમ લિખિત ઘણાં પત્રો અનુક્રમે પ્રાપ્ત થયાં છે. આત્માકાર સ્થિતિ અને ઉપાધિજોગરૂપ કારણને લીધે માત્ર તે પત્રોની પહોંચ લખવા જેટલું બન્યું છે. અત્ર ભાઈ રેવાશંકરની શારીરિક સ્થિતિ યથાયોગ્યપણે રહેતી નહીં હોવાથી, અને વ્યવહાર સંબંધીનું કામકાજ વધ્યું હોવાથી ઉપાધિજોગ પણ વિશેષ રહ્યો છે, અને રહે છે; જેથી આ ચોમાસામાં બહાર નીકળવાનું અશક્ય થયું છે; અને તેને લીધે તમ સંબંધી નિષ્કામ સમાગમ તે પ્રાપ્ત થઈ શક્યો નથી. વળી દિવાળી પહેલાં તેવો જોગ પ્રાપ્ત થવો સંભવતો નથી. તમ લિખિત કેટલાંક પત્રોને વિષે જીવાદિ સ્વભાવ અને પરભાવનાં કેટલાંક પ્રશ્નો આવતાં Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર હતાં, તેના પ્રત્યુત્તર તે કારણથી લખી શકાયા નથી. બીજા પણ જિજ્ઞાસુઓનાં પત્રો આ વખતમાં ઘણાં મળ્યાં છે. તેને માટે પણ ઘણું કરીને તેમ જ થયું છે. હાલ જો ઉપાધિજોગ પ્રાપ્તપણે વર્તે છે, તે જોગનો પ્રતિબંધ ત્યાગવાનો વિચાર જો કરીએ તો તેમ થઈ શકે એમ છે. તથાપિ તે ઉપાધિજોગના વૈદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે, તે તે જ પ્રકારે વૈદવા સિવાયની બીજી ઇચ્છા વર્તતી નથી, એટલે તે જ જોગે તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય છે, એમ જાણીએ છીએ. અને તેમ સ્થિતિ છે. શાસ્ત્રોને વિષે આ કાળને અનુક્રમે ક્ષીણપણા યોગ્ય કહ્યો છે; અને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે. એ ક્ષીણપણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કહ્યું છે. જે કાળમાં અત્યંત દુર્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુષમ કહેવા યોગ્ય છે; જોકે સર્વ કાળને વિષે પરમાર્થપ્રાપ્તિ જેનાથી થાય છે, એવા પુરુષોનો જોગ દુર્લભ જ છે, તથાપિ આવા કાળને વિષે તો અત્યંત દુર્લભ હોય છે. જીવોની પરમાર્થવૃત્તિ ક્ષીણપરિણામને પામતી જતી હોવાથી તે પ્રત્યે જ્ઞાનીપુરુષોના ઉપદેશનું બળ ઓછું થાય છે, અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણ ક્ષીણપણાને પામે છે, એટલે પરમાર્થ માર્ગ અનુક્રમે વ્યવચ્છેદ થવા જોગ કાળ આવે છે. આ કાળને વિષે અને તેમાં પણ હમણાં લગભગના સેંકડાથી મનુષ્યની પરમાર્થવૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે, અને એ વાત પ્રત્યક્ષ છે. સહજાનંદસ્વામીના વખત સુધી મનુષ્યોમાં જે સરળવૃત્તિ હતી, તે અને આજની સરળવૃત્તિ એમાં મોટો તફાવત થઈ ગયો છે. ત્યાં સુધી મનુષ્યોની વૃત્તિને વિષે કંઈ કંઈ આજ્ઞાંકિતપણું, પરમાર્થની ઇચ્છા, અને તે સંબંધી નિશ્ચયમાં દેઢતા એ જેવાં હતાં તેવાં આજે નથી; તેથી તો આજે ઘણું ક્ષીણપણું થયું છે, જોકે હજુ આ કાળમાં પરમાર્થવૃત્તિ કેવળ વ્યવચ્છેદપ્રાપ્ત થઈ નથી, તેમ સત્પુરુષરહિત ભૂમિ થઈ નથી, તોપણ કાળ તે કરતાં વધારે વિષમ છે, બહુ વિષમ છે, એમ જાણીએ છીએ. આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હૃદયને વિષે અખંડપણે વર્તે છે. જીવોને વિષે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય એવો જે સર્વોત્તમ પરમાર્થ, તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થાય, તો જ તેને સત્પુરુષનું ઓળખાણ થાય છે, નહીં તો થતું નથી. તે વૃત્તિ સજીવન થાય અને કોઈ પણ જીવોને - ઘણા જીવોને - પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે; તથાપિ તેમ થવું બહુ દુર્લભ જાણીએ છીએ. અને તેનાં કારણો પણ ઉપર જણાવ્યાં છે. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિષે હતું તેવા પુરુષનો જોગ આ કાળમાં થાય એમ થયું છે, તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવોને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. તેમાં પણ જે ગૃહવાસાદિ પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે, તે જોઈ જીવને પ્રતીતિ આવવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે, અને કદાપિ પ્રતીતિ આવી તો તેમનો જે પ્રારબ્ધપ્રકાર હાલ વર્તે છે, તે જોઈ નિશ્ચય રહેવો દુર્લભ છે, અને કદાપિ નિશ્ચય થાય તોપણ તેનો સત્સંગ રહેવો દુર્લભ છે, અને જે પરમાર્થનું મુખ્ય કારણ તે તો તે છે. તે આવી સ્થિતિમાં જોઈ ઉપર જણાવ્યા છે જે કારણો તેને વધારે બળવાનપણે દેખીએ છીએ, અને એ વાત જોઈ ફરી ફરી અનુકંપા ઉત્પન્ન થાય છે. ‘ઈશ્વરેચ્છાથી’ જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ. તથાપિ જેવી અમારી અનુકંપાસંયુક્ત ઇચ્છા છે, તેવી પરમાર્થ વિચારણા અને પરમાર્થપ્રાપ્તિ જીવોને થાય તેવો કોઈ પ્રકારે ઓછો જોગ થયો છે. એમ અત્રે માનીએ છીએ. ગંગાયમુનાદિના પ્રદેશને વિષે અથવા ગુજરાત Page #420 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૩૪૭ દેશને વિષે જો આ દેહ ઉત્પન્ન થયો હોત; ત્યાં વર્ધમાનપણું પામ્યો હોત તો તે એક બળવાન કારણ હતું એમ જાણીએ છીએ; બીજું પ્રારબ્ધમાં ગૃહવાસ બાકી ન હોત અને બ્રહ્મચર્ય, વનવાસ હોત તો તે બળવાન કારણ હતું, એમ જાણીએ છીએ. કદાપિ ગૃહવાસ બાકી છે તેમ હોત અને ઉપાધિજોગરૂપ પ્રારબ્ધ ન હોત તો તે ત્રીજું પરમાર્થને બળવાન કારણ હતું એમ જાણીએ છીએ, પ્રથમ કહ્યાં તેવાં બે કારણો તો થઈ ચૂક્યાં છે, એટલે હવે તેનું નિવારણ નથી. ત્રીજું ઉપાધિજોગરૂપ જે પ્રારબ્ધ તે શીઘ્રપણે નિવૃત્ત થાય, વેદન થાય અને તે નિષ્કામ કરુણાના હેતુથી, તો તેમ થવું હજુ બાકી છે, તથાપિ તે પણ હજુ વિચારયોગ્ય સ્થિતિમાં છે. એટલે કે તે પ્રારબ્ધનો સહેજે પ્રતિકાર થઈ જાય એમ જ ઇચ્છાની સ્થિતિ છે, અથવા તો વિશેષ ઉદયમાં આવી જઈ થોડા કાળમાં તે પ્રકારનો ઉદય પરિસમાપ્ત થાય તો તેમ નિષ્કામ કરુણાની સ્થિતિ છે; અને એ બે પ્રકારમાં તો હાલ ઉદાસીનપણે એટલે સામાન્યપણે રહેવું છે; એમ આત્મસંભાવના છે; અને એ સંબંધીનો મોટો વિચાર વારંવાર રહ્યા કરે છે. પરમાર્થ કેવા પ્રકારના સંપ્રદાયે કહેવો એ પ્રકાર જ્યાં સુધી ઉપાધિજોગ પરિસમાપ્ત નહીં થાય ત્યાં સુધી મૌનપણામાં અને અવિચાર અથવા નિર્વિચારમાં રાખ્યો છે, અર્થાત્ તે વિચાર હાલ કરવા વિષે ઉદાસપણું વર્તે છે. આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિજોગ વેદવાને યોગ્ય નથી, તથાપિ તે તો જે પ્રકારે વેદવું પ્રાપ્ત થાય તે જ પ્રકારે વેદવું છે, એટલે તેમાં સમાધિ છે; પરંતુ પરમાર્થ સંબંધી કોઈ કોઈ જીવોને પ્રસંગ પડે છે, તેને તે ઉપાધિજોગના કારણથી અમારી અનુકંપા પ્રમાણે લાભ મળતો નથી; અને પરમાર્થ સંબંધી કંઈ તમલિખિતાદિ વાર્તા આવે છે, તે પણ ચિત્તમાં માંડ પ્રવેશ થાય છે. કારણ કે તેનો હાલ ઉદય નથી. આથી પત્રાદિ પ્રસંગથી તમ સિવાયના બીજા જે મુમુક્ષુ જીવો તેમને ઇચ્છિત અનુકંપાએ પરમાર્થવૃત્તિ આપી શકાતી નથી, એ પણ ચિત્તને ઘણી વાર લાગી જાય છે. ચિત્ત બંધનવાળું થઈ શકતું નહીં હોવાથી જે જીવો સંસાર સંબંધે સ્ત્રીઆદિરૂપે પ્રાપ્ત થયા છે, તે જીવોની ઇચ્છા પણ દૂભવવાની ઇચ્છા થતી નથી, અર્થાત્ તે પણ અનુકંપાથી અને માબાપાદિના ઉપકારાદિ કારણોથી ઉપાધિજોગને બળવાન રીતે વેદીએ છીએ; અને જેની જેની જે કામના છે તે તે પ્રારબ્ધના ઉદયમાં જે પ્રકારે પ્રાપ્ત થવી સર્જિત છે, તે પ્રકારે થાય ત્યાં સુધી નિવૃત્તિ ગ્રહણ કરતાં પણ જીવ ‘ઉદાસીન’ રહે છે; એમાં કોઈ પ્રકારનું અમારું સકામપણું નથી, અમે એ સર્વમાં નિષ્કામ જ છીએ એમ છે. તથાપિ પ્રારબ્ધ તેવા પ્રકારનું બંધન રાખવારૂપ ઉદય વર્તે છે; એ પણ બીજા મુમુક્ષુની પરમાર્થવૃત્તિ ઉત્પન્ન કરવાને વિષે રોધરૂપ જાણીએ છીએ. જ્યારથી તમે અમને મળ્યા છો, ત્યારથી આ વાર્તા કે જે ઉપર અનુક્રમે લખી છે, તે જણાવવાની ઇચ્છા હતી, પણ તેનો ઉદય તે તે પ્રકારમાં હતો નહીં, એટલે તેમ બન્યું નહીં; હમણાં તે ઉદય જણાવવા યોગ્ય થવાથી સંક્ષેપે જણાવ્યો છે, જે વારંવાર વિચારવાને અર્થે તમને લખ્યો છે. બહુ વિચાર કરી સૂક્ષ્મપણે હૃદયમાં નિર્ધાર રાખવા યોગ્ય પ્રકાર એમાં લેખિત થયેલ છે. તમે અને ગોશળિયા સિવાય આ પત્રની વિગત જાણવાને બીજો જોગ જીવ હાલ તમારી પાસે નથી, આટલી વાત સ્મરણ રાખવા લખી છે. કોઈ વાતમાં શબ્દોના સંક્ષેપપણાથી એમ ભાસી શકે એવું હોય કે અમને કોઈ પ્રકારની કંઈ હજુ સંસારસુખવૃત્તિ છે, તો તે અર્થે ફરી વિચારવા યોગ્ય છે. નિશ્ચય છે કે ત્રણે કાળને વિષે અમારા સંબંધમાં તે ભાસવું આરોપિત જાણવા યોગ્ય છે, અર્થાત્ સંસારસુખવૃત્તિથી નિરંતર ઉદાસપણું જ છે. આ વાક્યો કંઈ તમ સંબંધીનો ઓછો નિશ્ચય અમ પ્રત્યે છે અથવા હશે તો નિવૃત્ત થશે એમ જાણી લખ્યાં નથી, અન્ય હેતુએ લખ્યાં Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર છે. એ પ્રકારે એ વિચારવા યોગ્ય, વારંવાર વિચારી હૃદયમાં નિર્ધાર કરવા યોગ્ય વાર્તા સંક્ષેપે કરી અહીં તો પરિસમાપ્ત થાય છે. આ પ્રસંગ સિવાય બીજા જૂજ પ્રસંગનું લખવું કરીએ તો થાય એમ છે, તથાપિ તે બાકી રાખી આ પત્ર પરિસમાપ્ત કરવું યોગ્ય ભાસે છે. જગતમાં કોઈ પણ પ્રકારથી જેની કોઈ પણ જીવ પ્રત્યે મદદૃષ્ટિ નથી એવા શ્રી નિષ્કામ આત્મસ્વરૂપના નમસ્કાર પ્રાપ્ત થાય. ‘ઉદાસીન’ શબ્દનો અર્થ સમપણું છે. ܀܀܀ ૩૯૯ મુંબઈ, શ્રાવણ, ૧૯૪૮ મુમુક્ષુજન સત્સંગમાં હોય તો નિરંતર ઉલ્લાસિત પરિણામમાં રહી આત્મસાધન અલ્પકાળમાં કરી શકે છે, એ વાર્તા યથાર્થ છે; તેમ જ સત્સંગના અભાવમાં સમપરિણતિ રહેવી એ વિકટ છે; તથાપિ એમ કરવામાં જ આત્મસાધન રહ્યું હોવાથી ગમે તેવાં માઠાં નિમિત્તમાં પણ જે પ્રકારે સમપરિણતિ આવે તે પ્રકારે પ્રવર્તવું એ જ યોગ્ય છે. જ્ઞાનીના આશ્રયમાં નિરંતર વાસ હોય તો સહજ સાધન વડે પણ સમપરિણામ પ્રાપ્ત હોય છે, એમાં તો નિર્વિવાદતા છે, પણ જ્યારે પૂર્વકર્મનાં નિબંધની અનુકૂળ નહીં એવાં નિમિત્તમાં નિવાસ પ્રાપ્ત થયો છે, ત્યારે ગમે તેમ કરીને પણ તેના પ્રત્યે અદ્વેષપરિણામ રહે એમ પ્રવર્તવું એ જ અમારી વૃત્તિ છે, અને એ જ શિક્ષા છે. સત્પુરુષનો દોષ જે પ્રકારે તેઓ ન ઉચ્ચારી શકે, તે પ્રકારે જો તમારાથી પ્રવર્તવાનું બની શકે તેમ હોય તો વિકટતા વેઠીને પણ તેમ પ્રવર્તવું યોગ્ય છે. હાલ અમારી તમને એવી કોઈ શિક્ષા નથી કે તમારે તેમનાથી ઘણી રીતે પ્રતિકૂળ વર્તન કરવું પડે. કોઈ બાબતમાં તેઓ તમને બહુ પ્રતિકૂળ ગણતા હોય તો તે જીવનો અનાદિ અભ્યાસ છે એમ જાણી સહનતા રાખવી એ વધારે યોગ્ય છે. જેના ગુણગ્રામ કરવાથી જીવ ભવમુક્ત હોય છે, તેના ગુણગ્રામથી પ્રતિકૂળતા આણી દોષભાવે પ્રવર્તવું, એ જીવને જોકે મહા દુઃખદાયક છે, એમ જાણીએ છીએ; અને તેવા પ્રકારમાં જ્યારે તેઓનું આવી જવું થાય છે, ત્યારે જાણીએ છીએ કે જીવને કોઈ તેવાં પૂર્વકર્મનું નિબંધન હશે. અમને તો તે વિષે અદ્વેષ પરિણામ જ છે, અને તેમના પ્રત્યે કરુણા આવે છે. તમે પણ તે ગુણનું અનુકરણ કરો અને જે પ્રકારે તેઓ ગુણગ્રામ કરવા યોગ્યના અવર્ણવાદ ખોલવાનો પ્રસંગ ન પામે તેમ યોગ્ય માર્ગ ગ્રહણ કરો, એ ભલામણ છે. અમે પોતે ઉપાધિપ્રસંગમાં રહ્યા હતા અને રહ્યા છીએ તે પરથી સ્પષ્ટ જાણીએ છીએ, કે તે પ્રસંગમાં કેવળ આત્મભાવે પ્રવર્તવું એ દુર્લભ છે. માટે નિરુપાધિવાળાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું સેવન અવશ્યનું છે; એમ જાણતાં છતાં પણ હાલ તો એમ જ કહીએ છીએ કે તે ઉપાધિ વહન કરતાં જતાં નિરુપાધિને વિસર્જન ન કરાય એમ થાય તેમ કર્યા રહો. અમ જેવા સત્સંગને નિરંતર ભજે છે, તો તે તમને કેમ અભક્ષ્ય હોય ? તે જાણીએ છીએ; પણ હાલ તો પૂર્વકર્મને ભજીએ છીએ એટલે તમને બીજો માર્ગ કેમ બતાવીએ ? તે તમે વિચારો. એક ક્ષણવાર પણ આ સંસર્ગમાં રહેવું ગમતું નથી, તેમ છતાં ઘણા કાળ થયાં સેવ્યા આવીએ છીએ; સેવીએ છીએ; અને હજુ અમુક કાળ સેવવાનું ધારી રાખવું પડ્યું છે, અને તે જ ભલામણ તમને કરવી યોગ્ય માની છે. જેમ બને તેમ વિનયાદિ સાધનસંપન્ન થઈ સત્સંગ, સત્શાસ્ત્રાભ્યાસ, અને આત્મવિચારમાં પ્રવર્તવું, એમ કરવું એ જ શ્રેયસ્કર છે. તમે તથા બીજા ભાઈઓનો હાલ સત્સંગ પ્રસંગ કેમ રહે છે ? તે જણાવો. સમય માત્ર પણ પ્રમાદ કરવાની તીર્થંકર દેવની આજ્ઞા નથી. ܀܀܀܀܀ Page #422 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૪૦૦ તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમપ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય છે, ૩૪૯ મુંબઈ, શ્રાવણ વદ, ૧૯૪૮ ફરી ફરી વિશિષ્ટ આત્મપરિણામે ધ્યાવન કરવા યોગ્ય છે, કે જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કોઈ પણ પ્રકારનું પ્રતિબદ્ધપણું વર્તતું નથી. આપનાં ઘણાં પત્રો મળ્યાં છે. ઉપાધિજોગ એવા પ્રકારે રહે છે કે તેનાં વિદ્યમાનપણામાં પત્ર લખવા યોગ્ય અવકાશ રહેતો નથી, અથવા તે ઉપાધિને ઉદયરૂપ જાણી મુખ્યપણે આરાધતાં તમ જેવા પુરુષને પણ ચાહીને પત્ર લખેલ નથી; તે માટે ક્ષમા કરવા યોગ્ય છો. ચિત્તને વિષે જેવું આ ઉપાધિજોગ આરાધીએ છીએ ત્યારથી મુક્તપણું વર્તે છે, તેવું મુક્તપણું અનુપાધિપ્રસંગમાં પણ વર્તતું નહોતું; એવી નિશ્ચળદશા માગશર સુદ ૬ થી એકધારાએ વર્તી આવી છે. તમારા સમાગમની ઘણી ઇચ્છા રહે છે, તે ઇચ્છાનો સંકલ્પ દિવાળી પછી ‘ઈશ્વર’ પૂર્ણ કરશે એમ જણાય છે. મુંબઈ તો ઉપાધિસ્થાન છે, તેમાં આપ વગેરેનો સમાગમ થાય તોપણ ઉપાધિ આડે યથાયોગ્ય સમાધિ પ્રાપ્ત ન હોય, જેથી કોઈ એવું સ્થળ ધારીએ છીએ કે જ્યાં નિવૃત્તિ જોગ વર્તે. લીમડી દરબાર સંબંધી પ્રશ્નોતર અને વિગત જાણી છે. હાલ ‘ઈશ્વરેચ્છા’ તેવી નથી. પ્રશ્નોત્તર માટે ખીમચંદભાઈ મળ્યા હોત તો યોગ્ય વાર્તા કરત. તથાપિ તે જોગ બન્યો નથી, અને તે હાલ ન બને તો ઠીક, એમ અમને મનમાં પણ રહેતું હતું. આપનાં આજીવિકા સાધન સંબંધી વાર્તા લક્ષમાં છે, તથાપિ અમે તો માત્ર સંકલ્પધારી છીએ. ઈશ્વરઇચ્છા હશે તેમ થશે. અને તેમ થવા દેવા હાલ તો અમારી ઇચ્છા છે. શુભવૃત્તિ મણિલાલ, બોટાદ. પરમપ્રેમે નમસ્કાર પહોંચે. ܀܀܀܀܀ ૪૦૧ મુંબઈ, ભાદરવા સુદ ૧, ભોમ, ૧૯૪૮ ૐ સત્ તમારા વૈરાગ્યાદિ વિચારોવાળું એક પત્ર ત્રણેક દિવસ પહેલાં સવિસ્તર મળ્યું છે. જીવને વિષે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ એક મોટો ગુણ જાણીએ છીએ; અને તે સાથે શમ, દમ, વિવેકાદિ સાધનો અનુક્રમે ઉત્પન્ન થવારૂપ જોગ પ્રાપ્ત થાય તો જીવને કલ્યાણની પ્રાપ્તિ સુલભ થાય છે, એમ જાણીએ છીએ. (ઉપલી લીટીમાં ‘જોગ’ શબ્દ લખ્યો છે તેનો અર્થ પ્રસંગ અથવા સત્સંગ એવો કરવો.) અનંતકાળ થયાં જીવનું સંસારને વિષે પરિભ્રમણ છે, અને એ પરિભ્રમણને વિષે એણે અનંત એવાં જપ, તપ, વૈરાગ્યાદિ સાધનો કર્યા જણાય છે, તથાપિ જેથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે, એવાં એક્કે સાધન થઈ શક્યાં હોય એમ જણાતું નથી. એવાં તપ, જપ, કે વૈરાગ્ય અથવા બીજાં સાધનો તે માત્ર સંસારરૂપ થયાં છે; તેમ થયું તે શા કારણથી ? એ વાત અવશ્ય ફરી ફરી વિચારવા યોગ્ય છે. (આ સ્થળને વિષે કોઈ પણ પ્રકારે જપ, તપ, વૈરાગ્યાદિ સાધનો નિષ્ફળ છે એમ Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કહેવાનો હેતુ નથી, પરંતુ નિષ્ફળ થયાં છે, તેનો હેતુ શો હશે ? તે વિચારવા માટે લખવામાં આવ્યું છે. કલ્યાણની પ્રાપ્તિ જેને થાય છે, એવા જીવને વિષે વૈરાગ્યાદિ સાધન તો ખચીત હોય છે.) શ્રી સુભાગ્યભાઈના કહેવાથી તમે, આ પત્ર જેના તરફથી લખવામાં આવ્યો છે તે માટે, જે કંઈ શ્રવણ કર્યું છે, તે તેમનું કહેવું યથાતથ્ય છે કે કેમ ? તે પણ નિર્ધાર કરવા જેવી વાત છે. નિરંતર અમારા સત્સંગને વિષે રહેવા સંબંધી તમારી જે ઇચ્છા છે, તે વિષે હાલ કાંઈ લખી શકાવું અશક્ય છે. તમારા જાણવામાં આવ્યું હોવું જોઈએ કે અત્ર અમારું જે રહેવું થાય છે તે ઉપાધિપૂર્વક થાય છે, અને તે ઉપાધિ એવા પ્રકારથી છે કે તેવા પ્રસંગમાં શ્રી તીર્થંકર જેવા પુરુષ વિષેનો નિર્ધાર કરવો હોય તોપણ વિકટ પડે, કારણ કે અનાદિકાળથી માત્ર જીવને બાહ્યપ્રવૃત્તિ અથવા બાહ્યનિવૃત્તિનું ઓળખાણ છે; અને તેના આધારે જ તે સત્પુરુષ, અસત્પુરુષ કલ્પતો આવેલ છે; કદાપિ કોઈ સત્સંગના યોગે જીવને ‘સત્પુરુષ આ છે' એવું જાણવામાં આવે છે, તોપણ પછી તેમનો બાહ્મપ્રવૃત્તિરૂપ યોગ દેખીને જેવો જોઈએ તેવો નિશ્ચય રહેતો નથી; અથવા તો નિરંતર વધતો એવો ભક્તિભાવ નથી રહેતો; અને વખતે તો સંદેને પ્રાપ્ત થઈ જીવ તેવા સત્પુરુષના યોગને ત્યાગી જેની બાહ્યનિવૃત્તિ જણાય છે એવા અસત્પુરુષને દેઢાગ્રહે સેવે છે; માટે નિવૃત્તિપ્રસંગ જે કાળમાં સત્પુરુષને વર્તતો હોય તેવા પ્રસંગમાં તેમની સમીપનો વાસ તે જીવને વિશેષ હિતકર જાણીએ છીએ. આ વાત અત્યારે આથી વિશેષ લખાવી અશક્ય છે. જો કોઈ પ્રસંગે અમારો સમાગમ થાય તો ત્યારે તમે તે વિષે પૂછશો અને કંઈ વિશેષ કહેવાયોગ્ય પ્રસંગ હશે તો કહી શકવાનો સંભવ છે. દીક્ષા લેવા વારંવાર ઇચ્છા થતી હોય તોપણ હાલ તે વૃત્તિ સમાવેશ કરવી, અને કલ્યાણ શું અને તે કેમ હોય તેની વારંવાર વિચારણા અને ગવેષણા કરવી. એ પ્રકારમાં અનંતકાળ થયાં ભૂલ થતી આવી છે, માટે અત્યંત વિચારે પગલું ભરવું યોગ્ય છે. અત્યારે એ જ વિનંતી. ܀܀܀܀܀ ૪૦૨ રાયચંદના નિષ્કામ યથાયોગ્ય મુંબઈ, ભાદરવા સુદ ૭, સૌમ, ૧૯૪૮ ઉદય જોઈને ઉદાસપણું ભજશો નહીં. સ્વસ્તિ શ્રી સાયલા શુભસ્થાને સ્થિત, મુમુક્ષુજનને પરમ હિતસ્વી, સર્વ જીવ પ્રત્યે પરમાર્થ કરુણાર્દષ્ટિ છે જેની, એવા નિષ્કામ, ભક્તિમાન શ્રી સુભાગ્ય પ્રત્યે, શ્રી ‘મોહમયી’ સ્થાનેથી .......ના નિષ્કામ વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. સંસાર ભજવાના આરંભકાળ(?)થી તે આજ દિન પર્યંત તમ પ્રત્યે જે કંઈ અવિનય, અભક્તિ અને અપરાધાદિ દોષ ઉપયોગપૂર્વક કે અનુપયોગ થયા હોય તે સર્વ અત્યંત નમ્રપણે ક્ષમાવું છું. શ્રી તીર્થંકરે જેને મુખ્ય એવું ધર્મપર્વ ગણવાનું યોગ્ય ગણ્યું છે, એવી સંવત્સરી આ વર્ષ સંબંધી વ્યતીત થઈ, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળને વિષે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી, એવી વાત જેને પરમોત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે, એવા આ ચિત્તને નમસ્કાર કરીએ છીએ, અને તે જ વાક્ય માત્ર સ્મરણયોગ્ય એવા તમને લખ્યું છે; કે જે વાક્ય નિઃશંકપણે તમે જાણો છો. ‘રવિવારે તમને પત્ર લખીશ’ એમ જણાવ્યું હતું તથાપિ તેમ થઈ શક્યું નથી, તે ક્ષમા કરવા જોગ છે. તમે વ્યવહારપ્રસંગની વિગત સંબંધી પત્ર લખ્યો હતો. તે વિગત ચિત્તમાં ઉતારવા અને વિચારવાની ઇચ્છા હતી, તથાપિ તે ચિત્તના આત્માકારપણાથી નિષ્ફળપણાને પ્રાપ્ત થઈ છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૩૫૧ અને અત્યારે કંઈ લખવું બનાવી શકાય એમ ભાસતું નથી, જે માટે અત્યંત નમ્રપણે ક્ષમા ઇચ્છી આ પત્ર પરિસમાપ્ત કરું છું. ܀܀܀܀܀ ૪૦૩ સહજસ્વરૂપ મુંબઈ, ભાદરવા સુદ ૧૦, ગુરુ, ૧૯૪૮ જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે તે પ્રકાર ધર્મના છે, આત્મા જે પ્રકારે અન્યભાવ પામે, તે પ્રકાર અન્યરૂપ છે; ધર્મરૂપ નથી. તમે હાલ જે નિષ્ઠા, વચનના શ્રવણ પછી, અંગીકૃત કરી છે તે નિષ્ઠા યજોગ છે. દંઢ મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠાદિ અનુક્રમે વર્ધમાનપણાને પ્રાપ્ત થઈ આત્મસ્થિતિરૂપ થાય છે. જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે, ܀܀ ४०४ મુંબઈ, ભાદરવા સુદ ૧૦, ગુરુ, ૧૯૪૮ સ્વસ્તિ શ્રી સ્તંભતીર્થ શુભસ્થાને સ્થિત, શુભવૃત્તિસંપન્ન મુમુક્ષુભાઈ કૃષ્ણદાસાદિ પ્રત્યે, સંસારકાળથી તે અત્ર ક્ષણ સુધીમાં તમ પ્રત્યે કોઈ પણ પ્રકારનો અવિનય, અભક્તિ, અસત્કાર કે તેવા બીજા અન્ય પ્રકાર સંબંધી કોઈ પણ અપરાધ મન, વચન, કાયાના પરિણામથી થયો હોય તે સર્વ અત્યંત નમ્રપણે, તે સર્વ અપરાધોના અત્યંત લય પરિણામરૂપ આત્મસ્થિતિએ કરી હું સર્વ પ્રકારે કરી ક્ષમાવું છું; અને તે ક્ષમાવવાને યોગ્ય છું. તમને કોઈ પણ પ્રકારે તે અપરાધાદિનો અનુપયોગ હોય તોપણ અત્યંતપણે અમારી તેવી પૂર્વકાળ સંબંધીની કોઈ પ્રકારે પણ સંભાવના જાણી અત્યંતપણે ક્ષમા આપવા યોગ્ય આત્મસ્થિતિ કરવા અત્ર ક્ષણ લઘુત્વપણે વિનંતિ છે. અત્યારે એ જ. ૪૦૫ મુંબઈ, ભાદરવા સુદ ૧૦, ગુરુ, ૧૯૪૮ મન, વચન, કાયાના યોગથી જે જે અત્ર ક્ષણપયંત તમ પ્રત્યે કોઈ પણ પ્રકારે પૂર્વાદિકાળને વિષે અપરાધાદિ કંઈ થયું હોય તે સર્વ અત્યંત આત્મભાવથી વિસ્મરણ કરી ક્ષમા ઇચ્છું છું; હવે પછીના કોઈ પણ કાળને વિષે તમ પ્રત્યે તે પ્રકાર થવો અસંભવિત જાણું છું, તેમ છતાં પણ કોઈક અનુપયોગભાવે દેહપર્યંતને વિષે તે પ્રકાર ક્વચિત્ થાય તો તે વિષે પણ અત્ર અત્યંત નમ્ર પરિણામે ક્ષમા ઇચ્છું છું; અને તે ક્ષમારૂપભાવ આ પત્રને વિચારતાં વારંવાર ચિંતવી તમે પણ તે સર્વ પ્રકાર અમ પ્રત્યેના પૂર્વકાળના, વિસ્મરણ કરવાને યોગ્ય છો. કંઈ પણ સત્સંગવાર્તાનો પરિચય વધે તેમ યત્ન કરવો યોગ્ય છે. એ જ વિનંતિ. મગ બધાં તેમ મના કરવી સંક્રમ છે. ગ ܀܀܀܀܀ ४OS રા મુંબઈ, ભાદરવા સુદ ૧૨, રવિ, ૧૯૪૮ પરમાર્થ શીઘ્ર પ્રકાશ પામે તેમ થવા વિષે તમ બન્નેનો આગ્રહ પ્રાપ્ત થયો. તેમ જ વ્યવહારચિંતા વિષે લખ્યું, અને તેમાં પણ સકામપણું નિવેદન કર્યું તે પણ આગ્રહરૂપે પ્રાપ્ત થયેલ છે. હાલ તો એ સર્વ વિસર્જન કરવારૂપ ઉદાસીનતા વર્તે છે; અને તે સર્વ ઈશ્વરેચ્છાધીન સોંપવા યોગ્ય છે. હાલ એ બેય વાત અમે ફરી ન લખીએ ત્યાં સુધી વિસ્મરણ કરવા યોગ્ય છે. જો બને તો તમે અને ગોસળિયા કંઈ અપૂર્વ વિચાર આવ્યા હોય તો તે લખશો. એ જ વિનંતિ. Page #425 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૩૫૨ શ્રીમદ્ રાજચંદ્ર ૪૦૭ મુંબઈ, ભાદરવા વદ ૩, શુક્ર, ૧૯૪૮ શુભવૃત્તિ સંપન્ન મણિલાલ, ભાવનગર, વિ યથાયોગ્યપૂર્વક વિજ્ઞાપન. તમારું પત્ર ૧ આજે પહોંચ્યું છે; અને તે મેં વાંચ્યું છે, અત્રેથી લખેલું પત્ર તમને મળવાથી થયેલો આનંદ નિવેદન કરતાં તમે દીક્ષા સંબંધી વૃત્તિ હાલ ક્ષોભ પામવા વિષેનું લખ્યું, તે ક્ષોભ હાલ યોગ્ય છે. ક્રોધાદિ અનેક પ્રકારના દોષો પરિક્ષીણ પામી ગયાથી, સંસારત્યાગરૂપ દીક્ષા યોગ્ય છે, અથવા તો કોઈ મહત પુરુષના યોગે યથાપ્રસંગે તેમ કરવું યોગ્ય છે. તે સિવાય બીજા પ્રકારે દીક્ષાનું ધારણ કરવું તે સફળપણાને પ્રાપ્ત થતું નથી; અને જીવ તેવી બીજા પ્રકારની દીક્ષારૂપ ભ્રાંતિએ ગ્રસ્ત થઈ અપૂર્વ એવા કલ્યાણને ચૂકે છે; અથવા તો તેથી વિશેષ અંતરાય પડે એવી જોગ ઉપાર્જન કરે છે. માટે હાલ તો તમારો તે ક્ષોભ યોગ્ય જાણીએ છીએ. તમારી ઇચ્છા અત્ર સમાગમમાં આવવા વિષેની વિશેષ છે એ અમે જાણીએ છીએ; તથાપિ હાલ તે જોગની ઇચ્છા નિરોધ કરવા યોગ્ય છે, અર્થાત્ તે જોગ બનવો અશક્ય છે; અને એ ખુલાસો પ્રથમના પત્રમાં લખ્યો છે, તે તમે જાણી શક્યા હશો. આ તરફ આવવા વિષેની ઇચ્છામાં તમારા વડીલાદિ તરફનો જે નિરોધ છે તે નિરોધી હાલ ઉપરવટ થવાની ઇચ્છા કરવી યોગ્ય નથી. અમારું તે પ્રદેશની લગભગથી કોઈ વાર જવા આવવાનું હોય ત્યારે વખતે સમાગમજોગ થવાજોગ હશે તો થઈ શકશે. મતાગ્રહ વિષે બુદ્ધિને ઉદાસીન કરવી યોગ્ય છે; અને હાલ તો ગૃહસ્થધર્મને અનુસરવું પણ યોગ્ય છે. પોતાના હિતરૂપ જાણી કે સમજીને આરંભપરિગ્રહ સેવવા યોગ્ય નથી; અને આ પરમાર્થ વારંવાર વિચારી સગ્રંથનું વાંચન, શ્રાવણ, મનનાદિ કરવાં યોગ્ય છે. એ જ વિનંતિ. ܀܀܀܀܀ નિષ્કામ યથાયોગ્ય. ૪૦૮ ૐ નમસ્કાર મુંબઈ, ભાદરવા વદ ૮, બુધ, ૧૯૪૮ જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાનીપુરુષોનું સનાતન આચરણ છે, અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે, અર્થાત્ જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે, અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ-વૃદ્ધિ કરવાની ઇચ્છા ઉત્પન્ન થતી નથી; અને એમ જાણીએ છીએ કે જ્ઞાનીપુરુષોનું પણ તે સનાતન આચરણ છે; તથાપિ જેમાં સ્નેહ રહ્યો નથી, અથવા સ્નેહ રાખવાની ઇચ્છા નિવૃત્ત થઈ છે, અથવા નિવૃત્ત થવા આવી છે, તેવા આ સંસારમાં કાર્યપણે - કારણપણે પ્રવર્તવાની ઇચ્છા રહી નથી, તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિષે વર્તે છે, તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ-પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, જે સમપરિણામે વેદન કરીએ છીએ, તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી હ્રદયજોગ છે, એમ જાણી ક્વચિત્ ખૂદ પામીએ છીએ, ક્વચિત્ વિશેષ ખેદ પામીએ છીએ; અને તે ખેદનું કારણ વિચારી જોતાં તો પરાનુકંપારૃપ જણાય છે. હાલ તો તે પ્રારબ્ધ સ્વાભાવિક હ્રદય પ્રમાણે વૈદન કર્યા સિવાય અન્ય ઇચ્છા ઉત્પન્ન થતી નથી, તથાપિ તે હૃદયમાં બીજા કોઈને સુખ, દુઃખ, રાગ, દ્વેષ, લાભ, અલાભના કારણરૂપે બીજાને ભાસીએ છીએ. તે ભાસવાને વિષે લોક પ્રસંગની વિચિત્ર ભ્રાંતિ જોઈ ખેદ થાય છે, જે સંસારને વિષે સાક્ષી કાં તરીકે મનાય છે, તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષીરૂપે રહેવું અને કર્તા તરીકે ભાસ્યમાન થવું તે બેધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. Page #426 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૩૫૩ એમ છતાં પણ કોઈને ખેદ, દુઃખ, અલાભનું કારણ તે સાક્ષીપુરુષ ભ્રાંતિગત લોકોને ન ભાસે તો તે પ્રસંગમાં તે સાક્ષીપુરુષનું અત્યંત વિકટપણું નથી. અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે. એમાં પણ ઉદાસીનપણું એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો છે. (ધર્મ” શબ્દ આચરણને બદલે છે.) એક વાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય ત્યારે જે ઈશ્વરેચ્છા હશે તે યદશે. ૪૦૯ મુંબઈ, આસો સુદ ૧, બુધ, ૧૯૪૮ જીવનું કર્તૃત્વઅકર્તૃત્વપણું સમાગમે શ્રવણ થઈ નિદિધ્યાસન કરવા યોગ્ય છે. વનસ્પતિ આદિના જોગથી પારો બંધાઈ તેનું રૂપાં વગેરે રૂપ થવું તે સંભવતું નથી, તેમ નથી. યોગસિદ્ધિના પ્રકારે કોઈ રીતે તેમ બનવા યોગ્ય છે, અને તે યોગનાં આઠ અંગમાંનાં પાંચ જે પ્રાપ્ત છે તેને વિષે સિદ્વિજોગ હોય છે. આ સિવાયની કલ્પના માત્ર કાળક્ષેપરૂપ છે. તેનો વિચાર ઉદય આવે તે પણ એક કૌતુકભૂત છે. કૌતુક આત્મપરિણામને વિષે યોગ્ય નથી. પારાનું સ્વાભાવિક પારાપણું છે. ૪૧૦ પ્રગટ આત્મસ્વરૂપ અવિચ્છિન્નપણે ભજવા યોગ્ય છે. મુંબઈ, આસો સુદ ૭, ભોમ, ૧૯૪૮ વાસ્તવિક તો એમ છે કે કરેલાં કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને નહીં કરેલું એવું કંઈ કર્મફળ પ્રાપ્ત થાય નહીં. કોઈ કોઈ વખત અકસ્માત્ કોઈનું શુભ અથવા અશુભ વર અથવા શાપથી થયેલું દેખવામાં આવે છે, તે કંઈ નહીં કરેલાં કર્મનું ફળ નથી. કોઈ પણ પ્રકારે કરેલાં કર્મનું ફળ છે. એકેન્દ્રિયનું એકાવતારીપણું અપેક્ષાએ જાણવા યોગ્ય છે. એ જ વિનંતિ. ૪૧૧ મુંબઈ, આસો સુદ ૧૦ (દશેરા), ૧૯૪૮ ‘ભગવતી’ વગેરે સિદ્ધાંતોને વિષે જે કોઈ કોઈ જીવોના ભવાંતરનું વર્ણન કર્યું છે, તેમાં કંઈ સંશયાત્મક થવા જેવું નથી. તીર્થંકર તો પૂર્ણ આત્મસ્વરૂપ છે. પરંતુ જે પુરુષો માત્ર યોગધ્યાનાદિકના અભ્યાસબળ વડે સ્થિત હોય તેમાંના ઘણા પુરુષો પણ તે ભવાંતર જાણી શકે છે; અને એમ બનવું એ કંઈ કલ્પિત પ્રકાર નથી. જે પુરુષને આત્માનું નિશ્ચયાત્મક જ્ઞાન છે, તેને ભવાંતરનું જ્ઞાન ઘટે છે, હોય છે. ક્વચિત્ જ્ઞાનના તારતમ્યક્ષયોપશમ ભેદે તેમ નથી પણ હોતું, તથાપિ જેને આત્માનું પૂર્ણ શુદ્ધપણું વર્તે છે, તે પુરુષ તો નિશ્ચય તે જ્ઞાનને જાણે છે, ભવાંતરને જાણે છે. આત્મા નિત્ય છે, અનુભવરૂપ છે, વસ્તુ છે, એ એ પ્રકારો અત્યંતપણે દેઢ થવા અર્થે શાસ્ત્રને વિષે તે પ્રસંગો કહેવામાં આવ્યા છે. ભવાંતરનું જો સ્પષ્ટ જ્ઞાન કોઈને થતું ન હોય તો આત્માનું સ્પષ્ટ જ્ઞાન પણ કોઈને થતું નથી, એમ કહેવા તુલ્ય છે; તથાપિ એમ તો નથી. આત્માનું સ્પષ્ટ જ્ઞાન થાય છે, અને ભવાંતર પણ સ્પષ્ટ ભાસે છે. પોતાના તેમજ પરના ભવ જાણવાનું જ્ઞાન કોઈ પ્રકારે વિસંવાદપણાને પામતું નથી. પ્રત્યેક ઠેકાણે તીર્થકર ભિક્ષાર્થે જતાં સુવર્ણર્દષ્ટિ ઇત્યાદિ થાય એમ શાસ્ત્રના કહેવાનો અર્થ સમજવા યોગ્ય નથી; અથવા શાસ્ત્રમાં કહેલાં વાક્યોનો તેવો અર્થ થતો હોય તો તે સાપેક્ષ છે; લોકભાષાનાં એ વાક્ય સમજવા યોગ્ય છે. રૂડા પુરુષનું આગમન કોઈને ત્યાં થાય તો તે જેમ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર એમ કહે કે ‘આજે અમૃતના મેહ વૂઠ્યા', તો તે કહેવું સાપેક્ષ છે, યથાર્થ છે, તથાપિ શબ્દના ભાવાર્થે યથાર્થ છે, શબ્દથી પરભારા અર્થે યથાર્થ નથી; તેમ જ તીર્થંકરાદિકની ભિક્ષા સંબંધમાં તેવું છે; તથાપિ એમ જ માનવું યોગ્ય છે કે, આત્મસ્વરૂપે પૂર્ણ એવા પુરુષના પ્રભાવજોગે તે બનવું અત્યંત સંભવિત છે. સર્વત્ર એમ બન્યું છે એમ કહેવાનો અર્થ નથી, એમ બનવું સંભવિત છે, એમ ઘટે છે, એમ કહેવાનો હેતુ છે. સર્વ મહત્ પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપ જ્યાં છે ત્યાં આધીન છે. એ નિશ્ચયાત્મક વાત છે, નિસંદેહ અંગીકારવા યોગ્ય વાત છે. પૂર્ણ આત્મસ્વરૂપ જ્યાં વર્તે છે, ત્યાં જો સર્વ મહત પ્રભાવજોગ વર્તતા ન હોય તો પછી તે બીજે કર્યે સ્થળે વર્તે ? તે વિચારવા યોગ્ય છે. તેવું તો બીજું કોઈ સ્થળ સંભવતું નથી, ત્યારે સર્વ મહત્ પ્રભાવજોગનો અભાવ થશે. પૂર્ણ આત્મસ્વરૂપનું પ્રાપ્ત થવું એ અભાવરૂપ નથી, તો પછી મહત્ એવા પ્રભાવજોગનો અભાવ તો ક્યાંથી હોય ? અને જો કદાપિ એમ કહેવામાં આવે કે આત્મસ્વરૂપનું પૂર્ણ પ્રાપ્તપણું તો ઘટે છે, મહત્ પ્રભાવજોગનું પ્રાપ્તપણું ઘટતું નથી, તો તે કહેવું એક વિસંવાદ સિવાય બીજું કંઈ નથી; કારણ કે તે કહેનાર શુદ્ધ આત્મસ્વરૂપના મહપણાથી અત્યંત હીન એવા પ્રભાવજોગને મહત્ જાણે છે, અંગીકાર કરે છે; અને તે એમ સૂચવે છે કે તે વક્તા આત્મસ્વરૂપનો જાણનાર નથી. તે આત્મસ્વરૂપથી મહત્ એવું કંઈ નથી. એવો આ સૃષ્ટિને વિષે કોઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયો નથી, છે નહીં, અને થવાનો નથી કે જે પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય; તથાપિ તે પ્રભાવજોગને વિષે વર્તવામાં આત્મસ્વરૂપને કંઈ કર્તવ્ય નથી, એમ તો છે; અને જો તેને તે પ્રભાવજોગને વિષે કંઈ કર્તવ્ય ભાસે છે તો તે પુરુષ આત્મસ્વરૂપના અત્યંત અજ્ઞાનને વિષે વર્તે છે, એમ જાણીએ છીએ. કહેવાનો હેતુ એમ છે કે સર્વ પ્રકારના પ્રભાવજોગ આત્મારૂપ મહાભાગ્ય એવા તીર્થંકરને વિષે ઘટે છે, હોય છે. તથાપિ તેને વિકાસવાનો એક અંશ પણ તેને વિષે ઘટતો નથી; સ્વાભાવિક કોઈ પુણ્યપ્રકારવશાત્ સુવર્ણવૃષ્ટિ ઇત્યાદિ થાય એમ કહેવું અસંભવિત નથી; અને તીર્થંકરપદને તે બાધરૂપ નથી. જે તીર્થંકર છે. તે આત્મસ્વરૂપ વિના અન્ય પ્રભાવાદિને કરે નહીં, અને જે કરે તે આત્મારૂપ એવા તીર્થંકર કહેવા યોગ્ય નહીં; એમ જાણીએ છીએ, એમ જ છે. જિનનાં કહેલાં શાસ્ત્રો જે ગણાય છે, તેને વિષે અમુક બોલ વિચ્છેદ ગયાનું કથન છે, અને તેમાં મુખ્ય એવા કેવળજ્ઞાનાદિ દશ બોલ છે; અને તે દશ બોલ વિચ્છેદ દેખાડવાનો આશય આ કાળને વિષે “સર્વથા મુક્તપણું ન હોય' એમ બતાવવાનો છે. તે દશ બોલ પ્રાપ્ત હોય, અથવા એક બોલ તેમાંનો પ્રાપ્ત હોય તો તે ચરમશરીરી જીવ કહેવો ઘટે એમ જાણી, તે વાત વિચ્છેદરૂપ ગણી છે, તથાપિ તેમ એકાંત જ કહેવા યોગ્ય નથી, એમ અમને ભાસે છે, એમ જ છે. કારણ કે ક્ષાયિક સમકિતનો એને વિષે નિષેધ છે. તે ચરમશરીરીને જ હોય એમ તો ઘટતું નથી; અથવા તેમ એકાંત નથી. મહાભાગ્ય એવા શ્રેણિક ક્ષાયિક સમકિતી છતાં ચરમશરીરી નહોતા એવું તે જ જિનશાસ્ત્રોને વિષે કથન છે. જિનકલ્પીવિહાર વ્યવચ્છેદ, એમ શ્વેતાંબરનું કથન છે; દિગંબરનું કથન નથી. ‘સર્વથા મોક્ષ થવો' એમ આ કાળે બને નહીં એમ બેયનો અભિપ્રાય છે; તે પણ અત્યંત એકાંતપણે કહી શકાતો નથી. ચરમશરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ અશરીરીભાવપણે આત્મસ્થિતિ છે તો તે ભાવનયે ચરમશરીરીપણું નહીં, પણ સિદ્ધપણું છે; અને તે અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ, તો આ કાળમાં અમે પોતે નથી, એમ કહેવા તુલ્ય છે. વિશેષ શું કહીએ ? એ કેવળ એકાંત નથી. કદાપિ એકાંત હો તોપણ આગમ જેણે ભાખ્યાં છે, તે જ આશયી સત્પુરુષે કરી તે ગમ્ય કરવા યોગ્ય છે, અને તે જ આત્મસ્થિતિનો ઉપાય છે. એ જ વિનંતિ. ગોશળિયાને યથાયોગ્ય. Page #428 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૪૧૨ ૩૫૫ મુંબઈ, આસો વદ ૬, ૧૯૪૮ અત્રે આત્માકારતા વર્તે છે, આત્માનું આત્મસ્વરૂપરૂપે પરિણામનું હોવાપણું તે આત્માકારતા કહીએ છીએ. ૪૧૩ મુંબઈ, આસો વદ ૮, ૧૯૪૮ લોકવ્યાપક એવા અંધકારને વિષે સ્વએ કરી પ્રકાશિત એવા જ્ઞાનીપુરુષ જ યથાતથ્ય દેખે છે. લોકની શબ્દાદિ કામના પ્રત્યે દેખતાં છતાં ઉદાસીન રહી જે માત્ર સ્પષ્ટપણે પોતાને દેખે છે, એવા જ્ઞાનીને નમસ્કાર કરીએ છીએ, અને જ્ઞાને સ્ફુરિત એવા આત્મભાવને અત્યારે આટલું લખી તટસ્થ કરીએ છીએ. એ જ વિનંતિ. ܀܀܀܀܀ ૪૧૪ મુંબઈ, આસો, ૧૯૪૮ જે કંઈ ઉપાધિ કરાય છે, તે કંઈ સ્વપા'ને કારણે કરવામાં આવતી નથી; તેમ કરાતી નથી. જે કારણે કરાય છે, તે કારણ અનુક્રમે વૈદવા યોગ્ય એવું પ્રારબ્ધકર્મ છે. જે કંઈ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું બોધન છે તે અમારે વિષે નિશ્ચળ છે, એટલે તે પ્રકારે વેદીએ છીએ; તથાપિ ઇચ્છા તો એમ રહે છે કે અલ્પકાળને વિષે, એક સમયને વિષે જો તે ઉદય અસત્તાને પામતો હોય તો અમે આ બધામાંથી ઊઠી ચાલ્યા જઈએ; એટલી આત્માને મોકળાશ વર્તે છે. તથાપિ ‘નિદ્રાકાળ, ભોજનકાળ તથા અમુક છૂટક કાળ સિવાય ઉપાધિનો પ્રસંગ રહ્યા કરે છે, અને કંઈ ભિન્નાંતર થતું નથી, તોપણ આત્મોપયોગ કોઈ પ્રસંગે પણ અપ્રધાનપણું ભજતો જોવામાં આવે છે, અને તે પ્રસંગે મૃત્યુના શોકથી અત્યંત અધિક શોક થાય છે, એમ નિઃસંદેહ છે. એમ હોવાથી અને ગૃહસ્થ પ્રત્યયી પ્રારબ્ધ જ્યાં સુધી હૃદયમાં વર્તે ત્યાં સુધીમાં 'સર્વદ્યા' અયાચકપણાને ભજતું ચિત્ત રહેવામાં જ્ઞાનીપુરુષોનો માર્ગ રહેતો હોવાથી આ ઉપાધિ ભજીએ છીએ. જો તે માર્ગની ઉપેક્ષા કરીએ તોપણ જ્ઞાનીને વિરાધીએ નહીં એમ છે, છતાં ઉપેક્ષા થઈ શકતી નથી. જો ઉપેક્ષા કરીએ તો ગૃહસ્થપણું પણ વનવાસીપણે ભજાય એવો આકરો વૈરાગ્ય વર્તે છે. સર્વ પ્રકારના કર્તવ્યને વિષે ઉદાસીન એવા અમારાથી કંઈ થઈ શકતું હોય તો તે એક જ થઈ શકે છે કે પૂર્વોપાર્જિતનું સમતાપણે વેદન કરવું; અને જે કંઈ કરાય છે તે તેના આધારે કરાય છે એમ વર્તે છે. અમને એમ આવી જાય છે કે અમે, જે અપ્રતિબદ્ધપણે રહી શકીએ એમ છીએ, છતાં સંસારના બાહ્યપ્રસંગને, અંતરપ્રસંગને કુટુંબાદિ સ્નેહને ભજવા ઇચ્છતા નથી, તો તમ જેવા માર્ગેચ્છાવાનને તે ભજવાને અત્યંત ત્રાસ અહોરાત્ર કેમ નથી છૂટતો ? કે જેને પ્રતિબદ્ધપણારૂપ ભયંકર યમનું સહચારીપણું વર્તે છે. જ્ઞાનીપુરુષને મળીને જે સંસારને ભજે છે, તેને તીર્થંકર પોતાના માર્ગથી બહાર કહે છે. કદાપિ જ્ઞાનીપુરુષને મળીને સંસાર ભજે છે, તે સર્વ તીર્થંકરના માર્ગથી બહાર કહેવા યોગ્ય હોય તો શ્રેણિકાદિને વિષે મિથ્યાત્વનો સંભવ થાય છે, અને વિસંવાદપણું પ્રાપ્ત થાય છે. તે વિસંવાદપણાથી યુક્ત એવું વચન જો તીર્થંકરનું હોય તો તે તીર્થકર કહેવા યોગ્ય નથી. જ્ઞાનીપુરુષને મળીને જે આત્મભાવે, સ્વચ્છંદપણે, કામનાએ કરી, રસે કરી, જ્ઞાનીનાં વચનની ઉપેક્ષા કરી, ‘અનુપયોગપરિણામી’ થઈ સંસારને ભજે છે, તે પુરુષ તીર્થંકરના માર્ગથી બહાર છે, એમ કહેવાનો તીર્થકરનો આશય છે. Page #429 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૩૫૬ શ્રીમદ્ રાજચંદ્ર ૪૧૫ મુંબઈ, આસો, ૧૯૪૮ કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભોગકર્મ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ. તે સિવાયના જે જે કંઈ પ્રસંગ છે તે તેની અંદર સમાઈ જાય છે. તનને અર્થે, ધનને અર્થે, ભોગને અર્થે, સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. આવો જે અંતરંગનો ભેદ તે જે જીવને નિકટપણે મોક્ષ વર્તતો ન હોય તે જીવ કેમ સમજી શકે ? દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે એમ નથી. માન-અપમાનનો તો કંઈ ભેદ છે, તે નિવૃત્ત થઈ ગયો છે. ઈશ્વરેચ્છા હોય અને તેમને અમારું જે કંઈ સ્વરૂપ છે તે તેમના હૃદયને વિષે થોડા વખતમાં આવે તો ભલે અને અમારે વિષે પૂજ્યબુદ્ધિ થાય તો ભલે, નહીં તો ઉપર જણાવ્યા પ્રકારે રહેવું હવે તો બનવું ભયંકર લાગે છે. આણવી. ૪૧૬ મુંબઈ, આસો, ૧૯૪૮ જે પ્રકારે અત્રે કહેવામાં આવ્યું હતું, તે પ્રકારથી પણ સુગમ એવું ધ્યાનનું સ્વરૂપ અહીં લખ્યું છે. ૧. નિર્મળ એવા કોઈ પદાર્થને વિષે દૃષ્ટિનું સ્થાપન કરવાનો અભ્યાસ કરીને પ્રથમ તેને અચપળ સ્થિતિમાં ર. એવું કેટલુંક અચપળપણું પ્રાપ્ત થયા પછી જમણા ચક્ષુને વિષે સૂર્ય અને ડાબા ચક્ષુને વિષે ચંદ્ર સ્થિત છે, એવી ભાવના કરવી, ૩. એ ભાવના જ્યાં સુધી તે પદાર્થનાં આકારાદિનાં દર્શનને આપે નહીં ત્યાં સુધી સુર્દઢ કરવી. ૪. તેવી સુદૃઢતા થયા પછી ચંદ્રને જમણા ચક્ષુને વિષે અને સૂર્યને વામ ચક્ષુને વિષે સ્થાપન કરવા. ૫. એ ભાવના જ્યાં સુધી તે પદાર્થનાં આકારાદિ દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદૃઢ કરવી. આ જે દર્શન કહ્યું છે. તે ભાસ્યમાંનદર્શન સમજવું. ૬. એ બે પ્રકારની ઊલટસુલટ ભાવના સિદ્ધ થયે ભૂકુટીના મધ્યભાગને વિષે તે બન્નેનું ચિંતન કરવું. ૭. પ્રથમ તે ચિંતન દૃષ્ટિ ઉઘાડી રાખી કરવું. ૮. ઘણા પ્રકારે તે ચિંતન દૃઢ થવા પછી દૃષ્ટિ બંધ રાખવી. તે પદાર્થના દર્શનની ભાવના કરવી. ૯. તે ભાવનાથી દર્શન સુદૃઢ થયા પછી તે બન્ને પદાર્થો અનુક્રમે હૃદયને વિષે એક અષ્ટદલકમળનું ચિંતન કરી સ્થાપિત કરવા. ૧૦. હૃદયને વિષે એવું એક અષ્ટદલકમળ માનવામાં આવ્યું છે, તથાપિ તે વિમુખ મુખે રહ્યું છે, એમ માનવામાં આવ્યું છે, જેથી સન્મુખ મુખે તેને ચિંતવવું, અર્થાત્ સૂલટું ચિંતવવું. ૧૧. તે અષ્ટદલકમળને વિષે પ્રથમ ચંદ્રના તેજને સ્થાપન કરવું. પછી સૂર્યના તેજને સ્થાપન કરવું, અને પછી અખંડ દિવ્યાકાર એવી અગ્નિની જ્યોતિનું સ્થાપન કરવું. ૧૨. તે ભાવ દૃઢ થયે પૂર્ણ છે જેનું જ્ઞાન, દર્શન અને આત્મચારિત્ર એવા શ્રી વીતરાગદેવ તેની પ્રતિમા મહાતેજોમય સ્વરૂપે તેને વિષે ચિંતવવી. ૧૩. તે પરમ દિવ્ય પ્રતિમા નહીં બાળ, યુવા અને વૃદ્ધ એવા દિવ્યસ્વરૂપે ચિતવવી, ૧૪. સંપૂર્ણ જ્ઞાન, દર્શન ઉત્પન્ન થવાથી સ્વરૂપસમાધિને વિષે શ્રી વીતરાગદેવ અત્ર છે, એમ ભાવવું. Page #430 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૩૫૭ ૧૫. સ્વરૂપસમાધિને વિષે સ્થિત એવા તે વીતરાગ આત્માના સ્વરૂપમાં તદાકાર જ છે એમ ભાવવું. ૧૬. તેમનાં મૂર્ધસ્થાનને વિષેથી તે વખતે ૐકારનો ધ્વનિ થયા કરે છે એમ ભાવવું. ૧૭. તે ભાવનાઓ દૃઢ થયે તે કાર સર્વ પ્રકારના વક્તવ્ય જ્ઞાનને ઉપદેશે છે, એમ ભાવવું. ૧૮, જે પ્રકારના સમ્યકુમાર્ગે કરી વીતરાગદેવ વીતરાગ નિષ્પન્નતાને પામ્યા એવું જ્ઞાન તે ઉપદેશનું રહસ્ય છે, એમ ચિતવતાં ચિંતવતાં તે જ્ઞાન તે શું ? એમ ભાવવું. ૧૯. તે ભાવના દેઢ થયા પછી તેમણે જે દ્રવ્યાદિ પદાર્થો કહ્યા છે, તેનું ભાવન કરી આત્માને સ્વસ્વરૂપમાં ચિંતવવો, સર્વાંગ ચિંતવવો. ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે, તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ, ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે, અને તેનો મુખ્ય માર્ગ તે બોધસ્વરૂપ એવા જ્ઞાનીપુરુષનો આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે. જ્ઞાની પુરુષનો તેવો તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણી વાર થઈ ગયો છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી; અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તો દૃઢ કરીને લાગે છે. જ્ઞાનીપુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એક તો 'હું જાણું છું’, ‘હું સમજું છું’ એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. બીજું પરિગ્રહાદિકને વિષે જ્ઞાનીપુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ત્રીજું, લોકભયને લીધે, અપકીર્ત્તિભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે; જ્ઞાનીને વિષે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે; પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે; થોડું પણ ગ્રંથસંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઇચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ તેને વિષે સમાય છે અને એ ત્રણે દોષનું ઉપાદાન કારણ એવો તો એક ‘સ્વચ્છંદ’ નામનો મહા દોષ છે; અને તેનું નિમિત્તકારણ અસત્સંગ છે. જેને તમારા પ્રત્યે, તમને પરમાર્થની કોઈ પ્રકારે કંઈ પણ પ્રાપ્તિ થાઓ એ હેતુ સિવાય બીજી સ્પૃહા નથી, એવો હું તે આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઇચ્છું છું, અને તે એ કે ઉપર જણાવેલા દોષો જે વિષે હજું તમને પ્રેમ વર્તે છે; 'હું જાણું છું,' 'હું સમજું છું', એ દોષ ઘણી વાર વર્તવામાં પ્રવર્તે છે; અસાર એવા પરિગ્રહાદિકને વિષે પણ મહત્તાની ઇચ્છા રહે છે, એ વગેરે જે દોષો તે, ધ્યાન, જ્ઞાન એ સર્વેનું કારણ જે જ્ઞાનીપુરુષ અને તેની આજ્ઞાને અનુસરવું તેને આડા આવે છે. માટે જેમ બને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનું પ્રયત્ન કરવું, અને લૌકિક ભાવનાના પ્રતિબંધથી ઉદાસ થવું એ જ કલ્યાણકારક છે, એમ જાણીએ છીએ. ܀܀܀܀܀ ૪૧૭ આશ્વિન, ૧૯૪૮ હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપનાં ચરણારવિનમાં નમસ્કાર કરું છું. આપની પરમભક્તિ અને વીતરાગપુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ Page #431 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૩૫૮ શ્રીમદ્ રાજચંદ્ર ૪૧૮ વિક ઉદોત અસ્ત ફોન દિન દિન પત્તિ, અંાલીકૈ જીવન ર્યો. કાક ગ્રસત નિ સિન હોત છીન પર્વત પ જીવન ઘટતુ તન, ઉત હૈ; પરમારચો, ઈંટનું હૈ; આરેક ચલત માનો કાઠો એતે પરિ મૂરખ ન ખોજે સ્વારથકે હેતુ ભ્રમ ભારત લગ ફિરૈ લોગનિસૌં, પૌ પ જોગનિસૌં, વિશ્વસ ભોગનિસૌં, નેકુ रस મૃગ મત્ત વૃષાદિત્યકી તૃષાવંત મૃષાજલ કારણ ન સંપતિ તુ હૈ. ૧ તપતિ માંહી, અટતુ 3: સેં ભવવાસી માયાહીસોં હિત માનિ માનિ, ઠાનિઠાનિ ભ્રમ શ્રમ નાટક નટતુ હૈ; આગેકો યુક્ત ધાઈ પીધે બછરા ચવાઈ, જૈસે નૈન હીન નર જેવરી વટતુ હૈ; સં. ૧૯૪૮ તૈસ મૂઢ ચેતન રાવત હસત લ સુકૃત ખોવત કરતુતિ કરે. ખટતુ હૈ. ૨ (સમયસાર નાટક) ܀܀܀ મુંબઈ, ૧૯૪૮ ૪૧૯ સંસારમાં સુખ શું છે, કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઇચ્છા કરે છે ? ܀܀܀܀܀ ૪૨૦ किं बहुणा इह जह जह, रागद्दोसा लहु विलिज्जंति, तह तह पर्यट्ठिअव्वं, एसा आणा जिनिंदाणम् । મુંબઈ, ૧૯૪૮ (ઉપદેશ રહસ્ય - યશોવિજયજી) કેટલુંક કહીએ ? જેમ જેમ આ રાગદ્વેષનો નાશ વિશેષ કરી થાય તે તે પ્રકારે પ્રવર્તવું એ જ આજ્ઞા જિનેશ્વર દેવની છે. ܀܀܀܀܀ ૪૨૧ મુંબઈ, આશ્વિન, ૧૯૪૮ જે પદાર્થમાંથી નિત્ય વ્યય વિશેષ થાય અને આવૃત્તિ ઓછી હોય તે પદાર્થ ક્રમે કરી પોતાપણાનો ત્યાગ કરે છે, અર્થાત્ નાશ પામે છે, એવો વિચાર રાખી આ વ્યવસાયનો પ્રસંગ રાખ્યા જેવું છે. પૂર્વે ઉપાર્જિત કરેલું એવું જે કંઈ પ્રારબ્ધ છે તે વૈદવા સિવાય બીજો પ્રકાર નથી, અને યોગ્ય પણ તે રીતે છે એમ જાણી જે જે પ્રકારે જે કાંઈ પ્રારબ્ધ ઉદય આવે છે તે સમ પરિણામથી વેદવાં ઘટે છે, અને તે કારણથી આ વ્યવસાયપ્રસંગ વર્તે છે. ચિત્તમાં કોઈ રીતે તે વ્યવસાયનું કર્ત્તવ્યપણું નહીં જણાતાં છતાં તે વ્યવસાય માત્ર દનો હેતુ છે, એવો પરમાર્થ નિશ્ચય છતાં પણ પ્રારબ્ધરૂપ હોવાથી, સત્સંગાદિ યોગને અપ્રધાનપણે વેદવો પડે છે. તે વૈદવા વિષે ઇચ્છા-નિરિચ્છા નથી; પણ આત્માને અફળ એવી આ પ્રવૃત્તિનો સંબંધ રહેતો દેખી ખેદ થાય છે અને તે વિષે વારંવાર વિચાર રહ્યા કરે છે. Page #432 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૬ મું બન્યું છે. ૪૨ મુંબઈ, કારતક સુદ, ૧૯૪૯ ધર્મસંબંધી પત્રાદિ વ્યવહાર પણ ઘણો થોડો રહે છે; જેથી તમારાં કેટલાંક પત્રોની પહોંચ માત્ર લખવાનું જિનાગમમાં આ કાળને 'દુષમ' એવી સંજ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે; કેમ કે 'દુષમ' શબ્દનો અર્થ 'દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય એવો થાય છે. તે દુખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય તો એવો એક પરમાર્થમાર્ગ મુખ્યપણે કહી શકાય; અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જોકે પરમાર્થમાર્ગનું દુર્લભપણું તો સર્વ કાળને વિષે છે, પણ આવા કાળને વિષે તો વિશેષ કરીને કાળ પણ દુર્લભપણાના કારણરૂપ છે. અત્ર કહેવાનો હેતુ એવો છે કે ઘણું કરી આ ક્ષેત્રે વર્તમાન કાળમાં પૂર્વે જણે પરમાર્થમાર્ગ આરાધ્યો છે, તે દેર ધારણ ન કરે; અને તે સત્ય છે, કેમ કે જો તેવા જીવોનો સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતો હોત, તો તેમને તથા તેમના સમાગમમાં આવનારા એવા ઘણા જીવોને પરમાર્થમાર્ગની પ્રાપ્તિ સુખે કરીને થઈ શકતી હોત; અને તેથી આ કાળને ‘દુષમ' કહેવાનું કારણ રહેત નહીં. આ રીતે પૂર્વારાધક જીવોનું અલ્પપણું એ આદિ છતાં પણ વર્તમાન કાળને વિષે જો કોઈ પણ જીવ પરમાર્થમાર્ગ આરાધવા ઇચ્છે તો અવશ્ય આરાધી શકે, કેમ કે દુખે કરીને પણ આ કાળને વિષે પરમાર્થમાર્ગ પ્રાપ્ત થાય, એમ પૂર્વજ્ઞાનીઓનું કથન છે. સર્વ જીવને વર્તમાનકાળમાં માર્ગ દુખે કરીને જ પ્રાપ્ત થાય, એવો એકાંત અભિપ્રાય વિચારવા યોગ્ય નથી, ઘણું કરીને તેમ બને એવો અભિપ્રાય સમજવા યોગ્ય છે. તેનાં ઘણાં કારણો પ્રત્યક્ષ દેખાય છે. પ્રથમ કારણ ઉપર દર્શાવ્યું તે કે પૂર્વનું ઘણું કરીને આરાધકપણું નહીં તે Page #433 -------------------------------------------------------------------------- ________________ 390 http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર બીજું કારણ તેવું આરાધકપણું નહીં તેને લીધે વર્તમાનદેહે તે આરાધકમાર્ગની રીતિ પણ પ્રથમ સમજવામાં ન હોય, તેથી અનારાધક્રમાર્ગને આરાધકમાર્ગ માની લઈ જીવે પ્રવૃત્તિ કરી હોય છે. ત્રીજું કારણ ઘણું કરીને ક્યાંક સન્સમાગમ અથવા સદ્ગુરુનો યોગ બને, અને તે પણ ક્વચિત્ બને. ચોથું કારણ અસત્સંગ આદિ કારણોથી જીવને સદ્ગુરુ આદિકનું ઓળખાણ થવું પણ દુષ્કર વર્તે છે, અને ઘણું કરીને અસદ્ગુરુ આદિને વિષે સત્યપ્રતીતિ માની જીવ ત્યાં જ રોકાઈ રહે છે. પાંચમું કારણ ક્વચિત્ સત્સમાગમનો યોગ બને તોપણ બળ, વીર્યાદિનું એવું શિથિલપણું કે જીવ તથારૂપ માર્ગ ગ્રહણ ન કરી શકે અથવા ન સમજી શકે; અથવા અસત્સમાગમાદિ કે પોતાની કલ્પનાથી મિથ્યાને વિષે સત્યપણે પ્રતીતિ કરી હોય. ઘણું કરીને વર્તમાનમાં કાં તો શુષ્કક્રિયાપ્રધાનપણામાં જીવે મોક્ષમાર્ગ કલ્પ્યો છે, અથવા બાહ્યક્રિયા અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ કલ્પ્યો છે; અથવા સ્વમતિકલ્પનાએ અધ્યાત્મગ્રંથો વાંચી કથન માત્ર અધ્યાત્મ પામી મોક્ષમાર્ગ કલ્યો છે. એમ કલ્પાયાથી જીવને સત્સમાગમાદિ હેતુમાં તે તે માન્યતાનો આગ્રહ આડો આવી પરમાર્થ પામવામાં સ્તંભભૂત થાય છે. જે જીવો શુષ્કક્રિયાપ્રધાનપણામાં મોક્ષમાર્ગ કલ્પે છે, તે જીવોને તથારૂપ ઉપદેશનું પોષણ પણ રહ્યા કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમ મોક્ષમાર્ગ ચાર પ્રકારે કહ્યો છતાં પ્રથમનાં બે પદ તો તેમણે વિસાર્યા જેવું હોય છે, અને ચારિત્ર શબ્દનો અર્થ વૈષ તથા માત્ર બાહ્ય વિરતિમાં સમજ્યા જેવું હોય છે. તપ શબ્દનો અર્થ માત્ર ઉપવાસાદિ વ્રતનું કરવું; તે પણ બાહ્ય સંજ્ઞાથી તેમાં સમજ્યા જેવું હોય છે; વળી ક્વચિત્ જ્ઞાન, દર્શન પદ કહેવાં પડે તો ત્યાં લૌકિક કથન જેવા ભાવોના કથનને જ્ઞાન અને તેની પ્રતીતિ અથવા તે કહેનારની પ્રતીતિને વિષે દર્શન શબ્દનો અર્થ સમજવા જેવું રહે છે. જે જીવો બાહ્યક્રિયા (એટલે દાનાદિ) અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ સમજે છે, તે જીવો શાસ્ત્રોના કોઈ એક વચનને અણસમજણભાવે ગ્રહણ કરીને સમજે છે. દાનાદિ ક્રિયા જો કોઈ અહંકારાદિથી, નિદાનબુદ્ધિથી કે જ્યાં તેવી ક્રિયા ન સંભવે એવા છન્ન ગુણસ્થાનાદિસ્થાને કરે તો તે સંસારહેતુ છે, એમ શાસ્ત્રોનો મૂળ આશય છે, પણ સમૂળગી દાનાદિ ક્રિયા ઉત્થાપવાનો શાસ્ત્રોનો હેતુ નથી; તે માત્ર પોતાની મતિકલ્પનાથી નિષેધ છે. તેમજ વ્યવહાર બે પ્રકારના છે; એક પરમાર્થમૂળહેતુ વ્યવહાર અને બીજો વ્યવહારરૂપ વ્યવહાર, પૂર્વે આ જીવે અનંતીવાર કર્યા છતાં આત્માર્થ થયો નહીં એમ શાસ્ત્રોમાં વાક્યો છે, તે વાક્ય ગ્રહણ કરી મચોડો વ્યવહાર ઉત્થાપનારા પોતે સમજ્યા એવું માને છે, પણ શાસ્ત્રકારે તો તેવું કશું કહ્યું નથી. જે વ્યવહાર પરમાર્થહેતુમૂળ વ્યવહાર નથી, અને માત્ર વ્યવહારહેતુ વ્યવહાર છે, તેના દુરાગ્રહને શાસ્ત્રકારે નિષેધ્યો છે. જે વ્યવહારનું ફળ ચાર ગતિ થાય તે વ્યવહાર વ્યવહારહેતુ કહી શકાય, અથવા જે વ્યવહારથી આત્માની વિભાવદશા જવા યોગ્ય ન થાય તે વ્યવહારને વ્યવહારહેતુ વ્યવહાર કહેવાય. એનો શાસ્ત્રકારે નિષેધ કર્યો છે, તે પણ એકાંતે નહીં; કેવળ દુરાગ્રહથી અથવા તેમાં જ મોક્ષમાર્ગ માનનારને એ નિષેધી સાચા વ્યવહાર ઉપર લાવવા કર્યો છે; અને પરમાર્થમૂળહેતુ વ્યવહાર શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા અથવા સદ્ગુરુ, સત્શાસ્ત્ર અને મનવચનાદિ સમિતિ તથા ગુપ્તિ તેનો નિષેધ કર્યો નથી; અને તેનો જો નિષેધ કરવા યોગ્ય હોય તો શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજાવા જેવું રહેતું હતું, કે શું સાધનો કરાવવાનું જણાવવું બાકી રહેતું હતું કે શાસ્ત્રો ઉપદેશ્યાં ? અર્થાત્ તેવા વ્યવહારથી પરમાર્થ પ્રમાય છે, અને અવશ્ય જીવે તેવો Page #434 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨ મું ૩૬૧ વ્યવહાર ગ્રહણ કરવો કે જેથી પરમાર્થ પામશે એમ શાસ્ત્રોનો આશય છે. શુષ્કઅધ્યાત્મી અથવા તેના પ્રસંગ તે આશય સમજ્યા વિના તે વ્યવહારને ઉત્થાપી પોતાને તથા પરને દુર્લભબોધીપણું કરે છે. શમ, સંવેગાદિ ગુણો ઉત્પન્ન થયે, અથવા વૈરાગ્યવિશેષ, નિષ્પક્ષપાતના થયે, કષાયાદિ પાતળાં પડ્ય તથા કંઈ પણ પ્રજ્ઞાવિશેષથી સમજ્યાની યોગ્યતા થયે જે સદ્ગુરુગમે સમજવા યોગ્ય અધ્યાત્મગ્રંથો, ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે, તે પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ, નિર્ધારી લઈ, તેવો અંતર્ભેદ થયા વિના અથવા દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પોતાને વિષે જ્ઞાન કલ્પે છે, અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહારરહિત થઈ વર્તે છે, એવો ત્રીજો પ્રકાર શુષ્કઅઘ્યાત્મીનો છે. ઠામ ઠામ જીવને આવા યોગ બાઝે તેવું રહ્યું છે, અથવા તો જ્ઞાનરહિત ગુરુ કે પરિગ્રહાદિઇચ્છક ગુરુઓ, માત્ર પોતાનાં માન-પૂજાદિની કામનાએ ફરતા એવા, જીવોને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે; અને ઘણું કરીને ક્વચિત જ એવું નહીં હોય. જેથી એમ જણાય છે કે કાળનું દુષમપણું છે. આ દુષમપણું લખ્યું છે તે જીવને પુરુષાર્થરહિત કરવા અર્થે લખ્યું નથી, પણ પુરુષાર્થજાગૃતિ અર્થે લખ્યું છે. અનુકૂળ સંયોગમાં તો જીવને કંઈક ઓછી જાગૃતિ હોય તોપણ વખતે હાનિ ન થાય, પણ જ્યાં આવા પ્રતિકૂળ યોગ વર્તતા હોય ત્યાં અવશ્ય મુમુક્ષુ જીવે વધારે જાગૃત રહેવું જોઈએ, કે જેથી તથારૂપ પરાભવ ન થાય; અને તેવા કોઈ પ્રવાહમાં ન તણાઈ જવાય. વર્તમાનકાળ દુષમ ક્યો છે છતાં તેને વિષે અનંત ભવને છંદી માત્ર એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ છે. માટે વિચારવાન જીવે તે લક્ષ રાખી, ઉપર કહ્યા તેવા પ્રવાહોમાં ન પડતાં યથાશક્તિ વૈરાગ્યાદિ અવશ્ય આરાધી સદ્ગુરુનો યોગ પ્રાપ્ત કરી કષાયાદિ દોષ છેદ કરવાવાળો એવો અને અજ્ઞાનથી રહિત થવાનો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો. મુમુક્ષુ જીવમાં શમાદિ કહ્યા તે ગુણો અવશ્ય સંભવે છે; અથવા તે ગુણો વિના મુમુક્ષુતા ન કહી શકાય. નિત્ય તેવો પરિચય રાખતાં, તે તે વાત શ્રવણ કરતાં, વિચારતાં ફરી ફરીને પુરુષાર્થ કરતાં, તે મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. તે મુમુક્ષુતા ઉત્પન્ન થયે જીવને પરમાર્થમાર્ગ અવશ્ય સમજાય છે. ܀܀܀܀܀ ૪૨૩ મુંબઈ, કારતક વદ ૯, ૧૯૪૯ ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે, અને વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે છે, એ વાત ફરી ફરી વિચારી, તે પ્રયત્ન ત્યાં વિયોગે પણ કોઈ પ્રકારે કરવું ઘટે છે. એ વાત ભૂલવા જોગ્ય નથી. ૪૨૪ મુંબઈ, કારતક વદ ૧૨, ૧૯૪૯ સમાગમ ઇચ્છવા યોગ્ય મુમુક્ષુભાઈ કૃષ્ણદાસાદિ પ્રત્યે, “પુનર્જન્મ છે - જરૂર છે. એ માટે ‘હું’ અનુભવથી હા કહેવામાં અચળ છું' એ વાક્ય પૂર્વભવના કોઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને, પુનર્જન્માદિ ભાવ કર્યા છે, તે ‘પદાર્થને’, કોઈ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે. મુમુક્ષુ જીવના દર્શનની તથા સમાગમની નિરંતર ઇચ્છા રાખીએ છીએ. તાપમાં વિશ્રાંતિનું સ્થાન તેને જાણીએ છીએ. તથાપિ હાલ તો હૃદયાધીન જોગ વર્તે છે. અત્યારે આટલું જ લખી શકીએ છીએ. શ્રી સુભાગ્ય અત્ર સુખવૃત્તિમાં છે. ܀܀܀ પ્રણામ પ્રાપ્ત થાય. Page #435 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૩૬૨ શ્રીમદ્ રાજચંદ્ર ૪૫ મુંબઈ, માગશર વદ ૯, સોમ, ૧૯૪૯ ઉપાધિ વૈદવા માટે જોઈતું કઠિનપણું મારામાં નથી, એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઇચ્છા રહ્યા કરે, તથાપિ ઉદયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે. પરમાર્થનું દુ:ખ મટ્યા છતાં સંસારનું પ્રાસંગિક દુઃખ રહ્યા કરે છે; અને તે દુઃખ પોતાની ઇચ્છાદિના કારણનું નથી, પણ બીજાની અનુકંપા તથા ઉપકારાદિનાં કારણનું રહે છે; અને તે વિટંબના વિષે ચિત્ત ક્યારેક ક્યારેક વિશેષ ઉદ્વેગ પામી જાય છે. આટલા લેખ ઉપરથી તે ઉદ્વેગ સ્પષ્ટ નહીં સમજાય, કેટલાક અંશે તમને સમજાઈ શકશે. એ ઉદ્વેગ સિવાય બીજું કંઈ દુઃખ સંસારપ્રસંગનું પણ જણાતું નથી. જેટલા પ્રકારના સંસારના પદાર્થો છે, તે સર્વમાં જો અસ્પૃહાપણું હોય અને ઉદ્વેગ રહેતો હોય તો તે અન્યની અનુકંપા કે ઉપકાર કે તેવાં કારણનો હોય એમ મને નિશ્ચયપણે લાગે છે. એ ઉદ્વેગને લીધે ક્યારેક ચક્ષુમાં આંસુ આવી જાય છે; અને તે બધાં કારણને પ્રત્યે વર્તવાનો માર્ગ તે અમુક અંશે પરતંત્ર દેખાય છે. એટલે સમાન ઉદાસીનતા આવી જાય છે. જ્ઞાનીના માર્ગનો વિચાર કરતાં જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂર્છાપાત્ર આ દેહ નથી, તેને દુ:ખે શોચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ-અજ્ઞાને શોચવું એ સિવાય બીજો શોચ તેને ઘટતો નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતાં છતાં જેને દેહને વિષે મૂર્છા નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહનો જોનાર, જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત્ દેહ નથી. વિચાર કરતાં એ વાત પ્રગટ અનુભવસિદ્ધ થાય છે, તો પછી એ ભિન્ન દેહનાં તેના સ્વાભાવિક ક્ષય-વૃદ્ધિ- રૂપાદિ પરિણામ જોઈ હર્ષ-શોકવાન થવું કોઈ રીતે ઘટતું નથી; અને અમને તમને તે નિર્ધાર કરવો, રાખવો ઘટે છે, અને એ જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ છે. વેપારમાં કોઈ યાંત્રિક વેપાર સૂઝે તો હવેના કાળમાં કંઈ લાભ થવો સંભવ છે. ܀܀܀܀܀ ૪૨૬ મુંબઈ, માગશર વદ ૧૩, શનિ, ૧૯૪૯ ભાવસાર ખુશાલ રાયજીએ એક પાંચ મિનિટના મંદવાડમાં દેહ ત્યાગ્યો છે. સંસારને વિષે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ܀܀܀܀܀ ૪૨૭ મુંબઈ, માહ સુદ ૯, ગુરુ, ૧૯૪૯ તમો સર્વ મુમુક્ષુજન પ્રત્યે નમ્રપણે યથાયોગ્ય પ્રાપ્ત થાય, નિરંતર જ્ઞાનીપુરુષની સેવાના ઇચ્છાવાન એવા અમે છીએ, તથાપિ આ દુષમ કાળને વિષે તો તેની પ્રાપ્તિ પરમ દુષમ દેખીએ છીએ, અને તેથી જ્ઞાની પુરુષના આશ્રયને વિષે સ્થિર બુદ્ધિ છે જેની, એવા મુમુક્ષુજનને વિષે સત્સંગપૂર્વક ભક્તિભાવે રહેવાની પ્રાપ્તિ તે મહા ભાગ્યરૂપ જાણીએ છીએ; તથાપિ હાલ તો તેથી વિપર્યય પ્રારબ્ધોદય વર્તે છે. સત્સંગનો લક્ષ અમારા આત્મા વિષે વસે છે, તથાપિ ઉદયાધીન સ્થિતિ છે અને તે એવા પરિણામે હાલ વર્તે છે કે તમ મુમુક્ષુજનનાં પત્રની પહોંચ માત્ર વિલંબેથી અપાય છે. ગમે તે સ્થિતિમાં પણ અપરાધયોગ્ય પરિણામ નથી. Page #436 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ખૌફ રનાળા ૨૧૦. ઉરખા, સખકા સુધ૧, બેરતા ચેતના, તબ જજતા૨૧ ૧- જે ૧૬ દેબે સ્વરૂપમ ારણે ઈ જે જે કારે જે આ રી મૈં તે ત્રણે અનંત પ્રભાવ ો છે. તે તીરને ખી અરનો ત્યાગી વાસ્કરે કરીએ છે. पूर्वी धरणां शाक्तोनो विद्यार કરવા તે વિ. આને ફેળાં તત્પુરૈષને વિષે જેનાં બર્મત કૃિત ઉત્પન્ન ૧૭ છે, તે ના મનને ભાર ૨ કરી જેમ બા પળા ગામે જબનો વિચાર દૂરવા, તે મધ ખરૂપ રેખ બિળા જાણ્યો જાય એવો મેળ નબળ મા હસ્તા ઈ તે તીકુળ તે વખતે નાની છે મો. ભિન્ન ભિન્ન મ}ારે તે અનો વિચાર લા ૧ – જબ કાન લાવે ૉર્ડ મનોજે બળવાન પવિત છતે ખ સિનઈ, અબ તું ગણી બિબે જેનો ઉકે જે ીવરને ગમ . રે કરી ને બ 4 Page #437 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૬ મું ૪૨૮ 393 મુંબઈ, માહ વદ ૪, ૧૯૪૯ શુભેચ્છાસંપન્ન મુમુક્ષુજનો શ્રી અંબાલાલ વગેરે, પત્ર બે પહોંચ્યા છે. અત્ર સમાધિ પરિણામ છે. તથાપિ ઉપાધિનો પ્રસંગ વિશેષ રહે છે. અને તેમ કરવામાં ઉદાસીનતા છતાં હૃદયયોગ હોવાથી નિષ્લેશ પરિણામે પ્રવૃત્તિ કરવી ઘટે છે. કોઈ સગ્રંથનું વાંચન પ્રમાદ ઓછો થવા અર્થે રાખવા યોગ્ય છે. ૪૨૯ મુંબઈ, માહ વદ ૧૧, રવિ, ૧૯૪૯ કોઈ માણસ આપણા વિષે કંઈ જણાવે ત્યારે તે ગંભીર મનથી બનતાં સુધી સાંભળ્યા રાખવું એટલું મુખ્ય કામ છે. તે વાત બરાબર છે કે નહીં એ જાણ્યા પહેલાં કંઈ હર્ષ-ખેદ જેવું હોતું નથી. મારી ચિત્તવૃત્તિ વિષે ક્યારેક ક્યારેક લખાય છે, તેનો અર્થ પરમાર્થ ઉપર લેવા યોગ્ય છે; અને એ લખવાનો અર્થ કંઈ વ્યવહારમાં માઠાં પરિણામવાળો દેખાવો યોગ્ય નથી. થયેલા સંસ્કાર મટવા દુર્લમ હોય છે. કંઈ કલ્યાણનું કાર્ય થાય કે ચિંતન થાય એ સાધનનું મુખ્ય કારણ છે. બાકી એવો વિષય કોઈ નથી કે જેને વાંસે ઉપાધિતાપે દીનપણે તપવું યોગ્ય હોય અથવા એવો કોઈ ભય રાખવા યોગ્ય નથી કે જે માત્ર આપણને લોકસંજ્ઞાથી રહેતો હોય. ૪૩૦ મુંબઈ, માહ વદ ૦)), ગુરુ, ૧૯૪૯ અત્ર પ્રવૃત્તિઉદયે સમાધિ છે. લીમડી વિષે જે આપને વિચાર રહે છે, તે કરુણા ભાવના કારણથી રહે છે, એમ અમે જાણીએ છીએ. કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદિ તીર્થંકરોએ પણ કર્યું છે, કારણ કે સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હોય છે કે, સમયમાત્રના અનવકાશે આખો લોક આત્માવસ્થા પ્રત્યે હો, આત્મસ્વરૂપ પ્રત્યે હો; આત્મસમાધિ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હો; જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે, તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હો, અનવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હો, એવો જ જેનો કાશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે. આપના અંતઃકરણમાં એવી કરુણાવૃત્તિથી લીમડી વિષેનો વારંવાર વિચાર આવ્યા કરે છે, અને આપના વિચારનું એક અંશ પણ ફળ પ્રાપ્ત થાય અથવા તે ફળ પ્રાપ્ત થવાનું એક અંશ પણ કારણ ઉત્પન્ન થાય તો આ પંચમકાળમાં તીર્થંકરનો માર્ગ બહુ અંશે પ્રગટ થવા બરોબર છે, તથાપિ તેમ થવું સંભવિત નથી અને તે વાટે થવા યોગ્ય નથી એમ અમને લાગે છે. જેથી સંભવિત થવાયોગ્ય છે અથવા એનો જે માર્ગ છે, તે હાલ તો પ્રવૃત્તિના ઉદયમાં છે; અને તે કારણ જ્યાં સુધી તેમને લક્ષગત નહીં થાય ત્યાં સુધી બીજા ઉપાય તે પ્રતિબંધરૂપ છે, નિઃસંશય પ્રતિબંધરૂપ છે. જીવ જો અજ્ઞાનપરિણામી હોય તો તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી, તેમ મોહરૂપ એવો એ માર્ગ અથવા એવા એ લોક સંબંધી માર્ગ તે માત્ર સંસાર છે; તે પછી ગમે તે આકારમાં મૂકો તોપણ સંસાર છે, તે સંસારપરિણામથી રહિત કરવા અસંસારગત વાણીનો અસ્વચ્છંદપરિણામે જ્યારે આધાર પ્રાપ્ત થાય છે, ત્યારે તે સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે. બીજા પ્રતિબંધ તેમની દૃષ્ટિ પ્રમાણે કર્યા કરે છે, તેમ જ જ્ઞાનીનાં વચન પણ તેની તે દૃષ્ટિએ આરાધે તો કલ્યાણ થવા યોગ્ય લાગતું નથી. માટે તમે એમ ત્યાં જણાવો કે તમે કોઈ Page #438 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કલ્યાણના કારણ નજીક થવાના ઉપાયની ઇચ્છા કરતા હો તો તેના પ્રતિબંધ ઓછા થવાના ઉપાય કરો; અને નહીં તો કલ્યાણની તૃષ્ણાનો ત્યાગ કરો. તમે એમ જાણતા હો કે અમે જેમ વર્તીએ છીએ તેમ કલ્યાણ છે, માત્ર અવ્યવસ્થા થઈ ગઈ છે, તે જ માત્ર અકલ્યાણ છે, એમ જાણતા હો તો તે યથાર્થ નથી. વાસ્તવ્યપણે તમારું જે વર્તવું છે, તેથી કલ્યાણ ન્યારું છે, અને તે તો જ્યારે જ્યારે જે જે જીવને તેવો તેવો ભવસ્થિત્યાદિ સમીપ જોગ હોય ત્યારે ત્યારે તેને તે પ્રાપ્ત થવા યોગ્ય છે. આખા સમુહને વિષે કલ્યાણ માની લેવા યોગ્ય નથી, અને એમ જો કલ્યાણ થતું હોય તો તેનું ફળ સંસારાર્થ છે; કારણ કે પૂર્વે એમ કરી જીવ, સંસારી રહ્યા કર્યો છે. માટે તે વિચાર તો જ્યારે જેને આવવો હશે ત્યારે આવશે. હાલ તમે તમારી રુચિ અનુસાર અથવા તમને જે ભાસે છે તે કલ્યાણ માની પ્રવર્તે છો તે વિષે સહજ, કોઈ જાતના માનની ઇચ્છા વગર, સ્વાર્થની ઇચ્છા વગર, તમારામાં ક્લેશ ઉત્પન્ન કરવાની ઇચ્છા વગર મને જે કંઈ ચિત્તમાં લાગે છે, તે જણાવું છું. કલ્યાણ જે વાટે થાય છે તે વાટનાં મુખ્ય બે કારણ જોવામાં આવે છે. એક તો જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણાવાળી ક્રિયા હોય, અન્ય કોઈ પણ અર્થની ઇચ્છાએ ન હોય, અને નિરંતર જ્ઞાનદશા ઉપર જીવોનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ. એમ ન હોય તો તે જોગનો સંભવ થતો નથી. અત્ર તો લોકસંજ્ઞાએ, ઓઘસંજ્ઞાએ, માનાર્થે, પૂજાર્થે, પદના મહત્ત્વાર્થે, શ્રાવકાદિનાં પોતાપણાર્થે કે એવાં બીજાં કારણથી જપતપાદિ, વ્યાખ્યાનાદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે, તે આત્માર્થ કોઈ રીતે નથી, આત્માર્થના પ્રતિબંધરૂપ છે, માટે જો તમે કંઈ ઇચ્છા કરતા હો તો તેનો ઉપાય કરવા માટે બીજું જે કારણ કહીએ છીએ તે અસંગપણાથી સાધ્ય થયે કોઈ દિવસે પણ કલ્યાણ થવા સંભવ છે. અસંગપણું એટલે આત્માર્થ સિવાયના સંગપ્રસંગમાં પડવું નહીં, સંસારના સંગીના સંગમાં વાતચીતાદિ પ્રસંગ શિષ્યાદિ કરવાના કારણે રાખવો નહીં, શિષ્યાદિ કરવા સાથે ગૃહવાસી વેષવાળાને ફેરવવા નહીં. દીક્ષા લે તો તારું કલ્યાણ થશે એવાં વાક્ય તીર્થંકરદેવ કહેતા નહોતા. તેનો હેતુ એક એ પણ હતો કે એમ કહેવું એ પણ તેનો અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલાં તેને દીક્ષા આપવી છે; તે કલ્યાણ નથી. જેમાં તીર્થંકરદેવ આવા વિચારથી વર્ચ્યા છે, તેમાં આપણે છ છ માસ દીક્ષા લેવાનો ઉપદેશ જારી રાખી તેને શિષ્ય કરીએ છીએ તે માત્ર શિષ્યાર્થ છે, આત્માર્થ નથી. પુસ્તક છે તે જ્ઞાનના આરાધનને અર્થે સર્વ પ્રકારના પોતાના મમત્વભાવ રહિત રખાય તો જ આત્માર્થ છે, નહીં તો મહાન પ્રતિબંધ છે, તે પણ વિચારવા યોગ્ય છે. આ ક્ષેત્ર આપણું છે, અને તે ક્ષેત્ર જાળવવા ચાતુર્માસ ત્યાં રહેવા માટે જે વિચાર કરવામાં આવે છે તે ક્ષેત્રપ્રતિબંધ છે. તીર્થંકરદેવ તો એમ કહે છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, અને ભાવથી એ ચારે પ્રતિબંધથી જો આત્માર્થ થતો હોય અથવા નિગ્રંથ થવાતું હોય તો તે તીર્થંકરદેવના માર્ગમાં નહીં, પણ સંસારના માર્ગમાં છે. એ આદિ વાત યથાશક્તિ વિચારી આપ જણાવશો. લખવાથી ઘણું લખી શકાય એમ સૂઝે છે, પણ અત્યારે અત્ર સ્થિતિ કરે છે. સારથી લખવી આ જમી શક લિ રાયચંદના પ્રણામ. ૪૩૧ મુંબઈ, ફાગણ સુદ ૭, ગુરુ, ૧૯૪૯ આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત્ આત્મા પોતાના સ્વરૂપને વિષે કેવળ જાગૃત હોય ત્યારે તેને કેવળજ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે, એવો શ્રી તીર્થંકરનો આશય છે. ‘આત્મા’ જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થસમ્યક્ત્વ છે, એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. Page #439 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૬ મું ૩૬૫ એવું સ્વરૂપ જેનું ભાસ્યું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજરુચિસમ્યક્ત્વ છે. તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાઘાએ પ્રાપ્ત થાય, એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય એમ જિન કહે છે. અમારો અભિપ્રાય કંઈ પણ દેહ પ્રત્યે હોય તો તે માત્ર એક આત્માર્થે જ છે, અન્ય અર્થે નહીં બીજા કોઈ પણ પદાર્થ પ્રત્યે અભિપ્રાય હોય તો તે પદાર્થ અર્થે નહીં, પણ આત્માર્થે છે. તે આત્માર્થ તે પદાર્થની પ્રાપ્તિ-અપ્રાપ્તિને વિષે હોય એમ અમને લાગતું નથી. ‘આત્માપણું' એ ધ્વનિ સિવાય બીજો કોઈ ધ્વનિ કોઈ પણ પદાર્થના ગ્રહણત્યાગમાં સ્મરણજોગ નથી. અનવકાશ આત્માપણું જાણ્યા વિના, તે સ્થિતિ વિના અન્ય સર્વ ક્લેશરૂપ છે. ܀܀܀܀܀ ૪૩૨ અંબાલાલનો લખેલો કાગળ પહોંચ્યો હતો. મુંબઈ, ફાગણ સુદ ૭, ગુરુ, ૧૯૪૯ આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાનીપુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિયોગરૂપ સંગ છે. તે સફળ થવાને અર્થે નિવૃત્તિક્ષેત્રમાં તેવો જોગ પ્રાપ્ત થવો એ કોઈ મોટા પુણ્યનો જોગ છે, અને તેવો પુણ્યજોંગ ઘણા પ્રકારના અંતરાયવાળો પ્રાયે આ જગતને વિષે દેખાય છે. માટે અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભારી જેમાં આ સંસારનું ઉદાસીનપણું કહ્યું હોય તે હાલ વાંચો, વિચારો. આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જે ચિંતવન રાખવું તે લક્ષ છે. શાસ્ત્રના પરમાર્થરૂપ છે. આ આત્મા પૂર્વે અનંત કાળ વ્યતીત કર્યે જાણ્યો નથી, તે ઉપરથી એમ લાગે છે કે તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે; અથવા તો જાણવાના તથારૂપ યોગો પરમ દુર્લભ છે. જીવ અનંતકાળથી એમ જાણ્યા કરે છે કે હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતો એમ નથી, એમ છતાં જે રૂપે પોતે છે તે રૂપનું નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે છે, એ વાત બહુ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે, અને તેનો ઉપાય પણ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે. ܀܀܀܀܀ ૪૩૩ મુંબઈ, ફાગણ સુદ ૧૪, ૧૯૪૯ શ્રી કૃષ્ણાદિના સમ્યક્ત્વ સંબંધી પ્રશ્નનું આપનું પત્ર પહોંચ્યું છે. તથા તેના આગલા દિવસનાં અત્રેનાં પત્તાંથી આપને ખુલાસો પ્રાપ્ત થયો તે વિષેનું આપનું પત્તું પહોંચ્યું છે. બરાબર અવલોકનથી તે પત્તાં દ્વારા શ્રી કૃષ્ણાદિનાં પ્રશ્નોનો આપને સ્પષ્ટ ખુલાસો થશે એમ સંભવ છે. જેને વિષે પરમાર્થ ધર્મની પ્રાપ્તિનાં કારણો પ્રાપ્ત થવાં અત્યંત દુષમ થાય તે કાળને તીર્થંકરદેવે દુષમ કહ્યો છે, અને આ કાળને વિષે તે વાત સ્પષ્ટ દેખાય છે. સુગમમાં સુગમ એવો કલ્યાણનો ઉપાય તે, જીવને પ્રાપ્ત થવો આ કાળને વિષે અત્યંત દુષ્કર છે. મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગ આદિ સાધનો આ કાળને વિષે પરમ દુર્લભ જાણી પૂર્વના પુરુષોએ આ કાળને હુંડાઅવસર્પિણીકાળ કહ્યો છે; અને તે વાત પણ સ્પષ્ટ છે. પ્રથમનાં ત્રણ સાધનોનો સંયોગ તો ક્વચિત્ પણ પ્રાપ્ત થવો બીજા અમુક કાળમાં સુગમ હતો; પરંતુ સત્સંગ તો સર્વ કાળમાં દુર્લભ જ દેખાય છે; તો પછી આ કાળને વિષે સત્સંગ સુલભ ક્યાંથી હોય ? પ્રથમનાં ત્રણ સાધન કોઈ રીતે આ કાળમાં જીવ પામે તોપણ ધન્ય છે. યોગ્ય છે. કાળ સંબંધી તીર્થંકરવાણી સત્ય કરવાને અર્થે ‘આવો” ઉદય અમને વર્તે છે, અને તે સમાધિરૂપે વેદવા આત્મસ્વરૂપ. Page #440 -------------------------------------------------------------------------- ________________ 399 http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૪૩૪ ભક્તિપૂર્વક પ્રણામ પહોંચે. મુંબઈ, ફાગણ વદ ૯, શનિ, ૧૯૪૯ અત્ર ઉપાધિજોગ છે. ઘણું કરી આવતી કાલે કંઈ લખાશે તો લખીશું. એ જ વિનંતી. ܀܀ અત્યંત ઉક્તિ ૪૩૫ મુંબઇ, ફાગણ વદ ૦)), ૧૯૪૯ “મણિરત્નમાળા” તથા “યોગકલ્પદ્રુમ’ વાંચવા આ જોડે મોકલ્યાં છે. જે કંઈ બાંધેલાં કર્મ છે, તે ભોગવ્યા વિના નિરુપાયતા છે. ચિંતારહિત પરિણામે જે કંઈ ઉદય આવે તે વેદવું, એવો શ્રી તીર્થકરાદિ જ્ઞાનીઓનો ઉપદેશ છે. ૪૩૬ ‘સમતા, રમતાં, ઊરપતા, સાયકતા, સુખભાસ; વૈદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.' મુંબઈ, ચૈત્ર સુદ ૧, ૧૯૪૯ જે તીર્થંકરદેવ સ્વરૂપસ્થ આત્માપણું થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. પૂર્વે ઘણાં શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારનાં ફળમાં સત્પુરુષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થંકરનાં વચનને નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે. તે જીવ પ્રાપ્ત થવા અર્થે, યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કર્યે છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેનો ઉદ્દેશ છે, તે તીર્થંકરનાં ઉદેશવચનને નમસ્કાર કરીએ છીએ. અપૂર્ણ ૪૩૭ આ જગતને વિષે જેને વિષે વિચારશક્તિ વાચાસહિત વર્તે છે. એવાં મનુષ્યપ્રાણી કલ્યાણનો વિચાર કરવાને સર્વથી અધિક યોગ્ય છે; તથાપિ પ્રાયે જીવને અનંતવાર મનુષ્યપણું મળ્યાં છતાં તે કલ્યાણ સિદ્ધ થયું નથી, જેથી વર્તમાન સુધી જન્મમરણનો માર્ગ આરાધવો પડ્યો છે. અનાદિ એવા આ લોકને વિષે જીવની અનંતકોટી સંખ્યા છે; સમયે સમયે અનંત પ્રકારની જન્મમરણાદિ સ્થિતિ તે જીવોને વિષે વર્ત્યા કરે છે; એવો અનંતકાળ પૂર્વે વ્યતીત થયો છે. અનંતકોટી જીવના પ્રમાણમાં આત્મકલ્યાણ જેણે આરાધ્યું છે, કે જેને પ્રાપ્ત થયું છે, એવા જીવ અત્યંત થોડા થયા છે, વર્તમાને તેમ છે, અને હવે પછીના કાળમાં પણ તેવી જ સ્થિતિ સંભવે છે, તેમ જ છે. અર્થાત્ કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણે કાળને વિષે અત્યંત દુર્લભ છે; એવો જે શ્રી તીર્થંકરદેવાદિ જ્ઞાનીનો ઉપદેશ તે સત્ય છે. એવી, જીવસમુદાયની જે ભ્રાંતિ તે અનાદિ સંયોગે છે, એમ ઘટે છે, એમ જ Page #441 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મું 399 છે; તે ભ્રાંતિ જે કારણથી વર્તે છે, તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે; એક પારમાર્થિક અને એક વ્યાવહારિક; અને તે બે પ્રકારનો એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે, આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી; એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી; સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી; તેવા તેવા જોગે સમર્થ અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે; અને તેનું સૌથી મોટું કારણ અસત્સંગની વાસનાએ જન્મ પામ્યું એવું નિજૅચ્છાપણું, અને અસર્શનને વિષે સર્શનરૂપ ભ્રાંતિ તે છે. આત્મા નામનો કોઈ પદાર્થ નથી', એવો એક અભિપ્રાય ધરાવે છે; ‘આત્મા નામનો પદાર્થ સંયોગિક છે', એવો અભિપ્રાય કોઈ બીજા દર્શનનો સમુદાય સ્વીકારે છે. 'આત્મા દેહસ્થિતિરૂપ છે, દેહની સ્થિતિ પછી નથી', એવો અભિપ્રાય કોઈ બીજા દર્શનનો છે. 'આત્મા અણુ છે', 'આત્મા સર્વવ્યાપક છે', 'આત્મા શૂન્ય છે', 'આત્મા સાકાર છે', 'આત્મા પ્રકાશરૂપ છે, 'આત્મા સ્વતંત્ર નથી', 'આત્મા કર્યાં નથી", "આત્મા કર્યાં છે ભોક્તા નથી', 'આત્મા ઉર્જા નથી ભોક્તા છે, ‘આત્મા કર્તા નથી ભોક્તા નથી’, ‘આત્મા જડ છે’, ‘આત્મા કૃત્રિમ છે', એ આદિ અનંત નય જેના થઈ શકે છે એવા અભિપ્રાયની ભ્રાંતિનું કારણ એવું અસગ્દર્શન તે આરાધવાથી પૂર્વે આ જીવે પોતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી. તે તે ઉપર જણાવ્યાં એકાંત-અયથાર્થપદે જાણી આત્માને વિષે અથવા આત્માને નામે ઈશ્વરાદિ વિષે પૂર્વે જીવે આગ્રહ કર્યો છે; એવું જે અસત્સંગ, નિજેચ્છાપણું અને મિથ્યાદર્શનનું પરિણામ તે જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી આ જીવ ક્લેશ રહિત એવો શુદ્ધ અસંખ્ય પ્રદેશાત્મક મુક્ત થવો ઘટતો નથી, અને તે અસત્સંગાદિ ટાળવાને અર્થે સત્સંગ, જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું, અને પરમાર્થસ્વરૂપ એવું જે આત્માપણું તે જાણવા યોગ્ય છે. પૂર્વે થયા એવા જે તીર્થંકરાદિ જ્ઞાનીપુરુષો તેમણે ઉપર કહી એવી જે ભ્રાંતિ તેનો અત્યંત વિચાર કરી, અત્યંત એકાગ્રપણે, તન્મયપણે જીવસ્વરૂપને વિચારી, જીવસ્વરૂપે શુદ્ધ સ્થિતિ કરી છે, તે આત્મા અને બીજા સર્વ પદાર્થો તે શ્રી તીર્થંકરાદિએ સર્વ પ્રકારની ભ્રાંતિરહિતપણે જાણવાને અર્થે અત્યંત દુષ્કર એવો પુરુષાર્થ આરાધ્યો છે. આત્માને એક પણ અણુના આહારપરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિષે સ્પષ્ટ એવો અનાહારી આત્મા, સ્વરૂપથી જીવનાર એવો જોયો છે. તે જોનાર એવા જે તીર્થંકરાદિ જ્ઞાની પોતે પોતે જ શુદ્ધાત્મા છે, તો ત્યાં ભિન્નપણે જોવાનું કહેવું જોકે ઘટતું નથી, તથાપિ વાણીધર્મે એમ કહ્યું છે. એવો જે અનંત પ્રકારે વિચારીને પણ જાણવા યોગ્ય ‘ચૈતન્યઘન જીવ' તે બે પ્રકારે તીર્થંકરે કહ્યો છે; કે જે સત્પુરુષથી જાણી, વિચારી, સત્કારીને જીવ પોતે તે સ્વરૂપને વિષે સ્થિતિ કરે. પદાર્થમાત્ર તીર્થકરાદિ જ્ઞાનીએ ‘વક્તવ્ય' અને અવક્તવ્ય એવા બે વ્યવહારધર્મવાળા માન્યા છે. અવક્તવ્યપણે જે છે તે અહીં અવક્તવ્ય જ છે. વક્તવ્યપણે જે જીવધર્મ છે, તે સર્વ પ્રકારે તીર્થંકરાદિ કહેવા સમર્થ છે, અને તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે અથવા સત્પુરુષે કરી જણાય એવો જીવધર્મ છે, અને તે જ ધર્મ તે લક્ષણે કરી અમુક મુખ્ય પ્રકારે કરી તે દોહાને વિષે કહ્યો છે. અત્યંત પરમાર્થના અભ્યાસ તે વ્યાખ્યા અત્યંત સ્ફુટ સમજાય છે, અને તે સમજાયે આત્માપણું પણ અત્યંત પ્રગટે છે, તથાપિ યથાવકાશ અત્ર તેનો અર્થ લખ્યો છે, મુંબઈ, ચૈત્ર સુદ ૧, ૧૯૪૯ ૪૩૮ ‘સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ; વૈદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ' શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કહ્યો Page #442 -------------------------------------------------------------------------- ________________ 39. http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર હોય તે પ્રકાર તેની સ્થિતિમાં હો, તેને વિષે અમારું ઉદાસીનપણું છે. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. જે લક્ષણે કહ્યો છે, તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કહ્યો છે. અમે તે આત્મા એવો જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે, પ્રગટ તે જ આત્મા છીએ. તે આત્મા ‘સમતા' નામને લક્ષણે યુક્ત છે. વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્યસ્થિતિ તે આત્માની છે તે, તે પહેલાંના એક, બે, ત્રણ, ચાર, દશ, સંખ્યાત, અસંખ્યાત, અનંત સમયે હતી. વર્તમાને છે, હવે પછીના કાળને વિષે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું, એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી; એવું જે સમપણું, સમતા તે જેનામાં લક્ષણ છે તે જીવ છે, પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિષે, વૃક્ષાદિન વિષે જે કંઈ રમણીયપણું જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્ફૂર્તિવાળાં જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે. તે રમતા, રમણીયપણું છે લક્ષણ જેનું તે જીવ નામનો પદાર્થ છે. જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત્ સંભવે છે, એવું રમ્યપણું જેને વિષે છે, તે લક્ષણ જેને વિષે ઘટે તે જીવ છે. કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે, અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય, તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઇચ્છે તો તે બનવા યોગ્ય નથી, માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય એવો એ પ્રગટ ‘ઊર્ધ્વતાધર્મ’ તે જેને વિષે છે, તે પદાર્થને શ્રી તીર્થંકર જાવ કહે છે, પ્રગટ એવા જડ પદાર્થો અને જીવ, તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયકરહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં, અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિષે જ્ઞાયકપણું સંભવી શકે નહીં, એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થ, તીર્થંકરે જાવ કહ્યો છે. શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતાં માત્ર છેવટે તે સર્વને વિષે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે, તે સુખભાસ નામનું લક્ષણ, માટે તીર્થંકરે જીવનું કહ્યું છે; અને વ્યવહારર્દષ્ટાંતે નિદ્રાથી તે પ્રગટ જણાય છે. જે નિદ્રાને વિષે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે, તે બાકી વધ્યો એવો જે જીવ પદાર્થ તેનું છે; બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી, અને સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ છે; તે જેનેથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી. આ મોળું છે. આ મીઠું છે. આ ખાટું છે, આ ખારું છે, હું આ સ્થિતિમાં છું. ટાઢે ઠરું છું. તાપ પડે છે, દુઃખી છું. દુઃખ અનુભવું છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદનજ્ઞાન, અનુભવજ્ઞાન, અનુભવપણું તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવ પદને વિષે છે, અથવા તે જેનું લક્ષણ હોય છે તે પદાર્થ જીવ હોય છે, એ જ તીર્થંકરાદિનો અનુભવ છે. સ્પષ્ટ પ્રકાશપણું, અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ પોતે પોતાને જણાવા અથવા જાણવા યોગ્ય Page #443 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૬ મું 3૬૯ નથી. જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. અર્થાત્ તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, તે જીવનું તે જીવપ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે. એ જે લક્ષણો કહ્યાં તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે, જે જાણવાથી જીવ જાણ્યો છે તે લક્ષણો એ ઘરે તીર્થકરાદિએ કહ્યું છે, ૪૩૯ 35 મુંબઈ, ચૈત્ર સુદ ૬, ગુરુ, ૧૯૪૯ "સમતા રમતા ઊરધતા", એ પદ વગેરે પદ જે જીવ લક્ષણનાં લખ્યાં હતાં, તેનો વિશેષ અર્થ લખી પત્ર ૧ દિવસ પાંચ થયાં મોરબી રવાને કર્યો છે. જે મોરબી ગયે પ્રાપ્ત થવો સંભવે છે. ઉપાધિનો જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જોગની વિશેષ ઇચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિનો ભીડો છે. કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું હોય તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય. છૂટવા જતાં કોઈના મુખ્ય અપરાધમાં આવી જવાનો સ્પષ્ટ સંભવ દેખાય છે, અને આ વર્તમાન અવસ્થા ઉપાધિરહિતપણાને અત્યંત યોગ્ય છે. પ્રારબ્ધની વ્યવસ્થા એવી પ્રબંધ કરી હશે. ܀܀܀܀ ૪૪૦ લિ રાયચંદના પ્રણામ. મુંબઈ, ચૈત્ર સુદ ૯, ૧૯૪૯ મુમુક્ષુસાઈ સુખલાલ છગનલાલ, વીરમગામ. કલ્યાણની જિજ્ઞાસાવાળો એક કાગળ ગઈ સાલમાં મળ્યો હતો. તેવા જ અર્થનો બીજો કાગળ થોડા દિવસ થયાં મળ્યો છે. કેશવલાલનો તમને ત્યાં સમાગમ થાય છે એ શ્રેયવાળો જોગ છે. આરંભ, પરિગ્રહ, અસત્સંગ આદિ કલ્યાણને પ્રતિબંધ કરનારાં કારણોમાં જેમ બને તેમ ઓછો પરિચય થાય તથા તેમાં ઉદાસીનતા પ્રાપ્ત થાય તે વિચાર હાલ મુખ્યપણે રાખવા યોગ્ય છે. મ તે વિદ્યા સભ્ય મુદ્દામ બના યા છે. મુમુક્ષુભાઈ શ્રી મનસુખ દેવશી, લીમડી. ૪૪૧ મુંબઈ, ચૈત્ર સુદ ૯, ૧૯૪૯ હાલ તે તરફ થયેલા શ્રાવકો વગેરેના સમાગમ સંબંધીની વિગત વાંચી છે. તે પ્રસંગમાં રુચિ કે અરુચિ જીવને ઉદય આવી નહીં, તે શ્રેયવાળું કારણ જાણી, તેને અનુસરી નિરંતર પ્રવર્તન કરવાનો પરિચય કરવો યોગ્ય છે; અને તે અસત્સંગનો પરિચય જેમ ઓછો પડે તેમ તેની અનુકંપા ઇચ્છી રહેવું યોગ્ય છે, જેમ બને તેમ સત્સંગના જોગને ઇચ્છવો અને પોતાના દોષને જોવા યોગ્ય છે. Page #444 -------------------------------------------------------------------------- ________________ 390 http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૪૪૨ મુંબઈ, ચૈત્ર વદ ૧, રવિ, ૧૯૪૯ ધાર તરવારની સોહલી, દોલી ચૌદમા જિનતણી ચરણસેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા. એવું માર્ગનું અત્યંત દુષ્કરપણું શા કારણે કહ્યું ? તે વિચારવા યોગ્ય છે. - શ્રી આનંદઘન - અનંતજિનસ્તવન. ܀܀܀܀܀ આત્મપ્રણામ. ૪૪૩ મુંબઈ, ચૈત્ર વદ ૮, રવિ, ૧૯૪૯ સંસારસંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થાય એવા કોઈ પુરુષ હોય, તો તે તીર્થંકર કે તીર્થંકર જેવા જાણીએ છીએ; પણ પ્રાયે એવી સુલભ પ્રાપ્તિના જોગથી જીવને અલ્પ કાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ્ય થતો નથી. અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી, એમ જાણી, જે કંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા જોગ બને છે, તે ઉપકારકારક જાણી સુખે રહેવા યોગ્ય છે. ܀܀܀܀܀ ૪૪૪ મુંબઈ, ચૈત્ર વદ ૦)), રવિ, ૧૯૪૯ સંસારીપણે વસતાં કઈ સ્થિતિએ વર્તીએ તો સારું, એમ કદાપિ ભાસે, તોપણ તે વર્તવાનું પ્રારબ્ધાધીન છે. કોઈ પ્રકારનું કંઈ રાગ, દ્વેષ કે અજ્ઞાનનાં કારણથી જે ન થતું હોય, તેનું કારણ ઉદય જણાય છે, અને આપે લખેલા પત્રના સંબંધમાં પણ તેવું જાણી બીજો વિચાર કે શોક કરવો ઘટતો નથી. જળમાં સ્વાભાવિક શીતળપણું છે, પણ સૂર્યાદિના તાપને યોગે ઉષ્ણપણાને તે ભજતું દેખાય છે; તે તાપનો યોગ મટ્યથી તે જ જળ શીતળ જણાય છે; વચ્ચે શીતળપણાથી રહિત તે જળ જણાય છે, તે તાપના યોગથી છે. એમ આ પ્રવૃત્તિજોગ અમને છે; પણ અમારો તે પ્રવૃત્તિ વિષે હાલ તો વેદ્યા સિવાય અન્ય ઉપાય નથી. નમસ્કાર પહોંચે. ܀܀܀܀ ૪૪૫ મુંબઈ, ચૈત્ર વદ ૦)), રવિ, ૧૯૪૯ જે મુ અત્રે ચાતુર્માંસ અર્થે આવવા ઇચ્છે છે. તેમનો જો આત્મા ન દુભાય તેમ હોય તો જણાવશો કે આ ક્ષેત્રને વિષે તમને આવવું નિવૃત્તિરૂપ નથી. કદાપિ અત્ર સત્સંગની ઇચ્છાથી આવવું વિચાર્યું હોય તો તે જોગ બનવો ઘણો વિકટ છે; કારણ કે અમારું ત્યાં જવું આવવું બને એમ સંભવતું નથી. પ્રવૃત્તિનાં બળવાન કારણોની તેમને પ્રાપ્તિ થાય એવું અત્રે છે; એમ જાણી જો બીજો વિચાર કરવો તેમને સુગમ હોય તો કરવો યોગ્ય છે. એ પ્રકારે લખવાનું બને તો લખશો. હાલ તેમને ત્યાં શી દશા વર્તે છે ? સમાગમજોગ વિશેષપણે ત્યાં સત્સંગનો કરવો યોગ્ય છે. વિશેષ તમારા કોઈ પ્રશ્નના ઉત્તર સિવાય લખવું હાલ સૂઝતું નથી. ૪૪૬ આત્મસ્થિત. મુંબઈ, વૈશાખ વદ ૬, રવિ, ૧૯૪૯ પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક એવા આ સંસારને વિષે એક સમયમાત્ર પણ અવકાશ લેવાની જ્ઞાનીપુરુષોએ હા કહી નથી; કેવળ તે વિષે નકાર કહ્યો છે. Page #445 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મું ૩૭૧ તે આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે તો તે જ સમયે તે આત્માપણે થાય છે. તે જ સમયે આત્માને વિષે તે ઉપયોગ અનન્ય થાય છે. એ આદિ જે અનુભવવાર્તા તે જીવને સત્સંગના દેઢ નિશ્ચય વિના પ્રાપ્ત થવી અત્યંત વિકટ છે. તે સત્સંગ નિશ્ચયપણે જાણ્યો છે. એવા પુરુષને તે સત્સંગનો યોગ રહેવો એ દુષમકાળને વિષે અત્યંત વિકટ છે. જે ચિંતાના ઉપદ્રવે તમે મુઝાઓ છો, તે ચિંતાઉપદ્રવ કોઈ શત્રુ નથી. કોઈ જ્ઞાનવાર્તા જરૂર લખજો. જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. ܀܀܀܀܀ ૪૪૭ પ્રેમભક્તિએ નમસ્કાર. મુંબઈ, વૈશાખ વદ ૮, ભોમ, ૧૯૪૯ ઈશ્વરેચ્છા પ્રમાણે જે થાય તેમાં સમતા ઘટે છે; અને તેના ઉપાયનો કંઈ વિચાર સૂઝે તે કર્યા રહેવું એટલો માત્ર આપણો ઉપાય છે. સંસારના પ્રસંગોમાં ક્વચિત્ જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે, ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગજોગ છે, એવું પ્રાયે હ્રદયમાં આવવું દુર્લભ છે. તે સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય છે, તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતો થઈ પછી વૈરાગ્ય આવે છે; પછી આત્મસાધનની કંઈ સૂઝ પડે છે; અને પરમાત્મા શ્રીકૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે, કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂઝે છે. અમુક વખત સુધી અનુકૂળપ્રસંગી સંસારમાં કદાપિ સત્સંગનો જોગ થયો હોય તોપણ આ કાળમાં તે વડે વૈરાગ્યનું યથાસ્થિત વેદન થવું દુર્લભ છે; પણ ત્યાર પછી પ્રતિકૂળ પ્રતિકૂળ કોઈ કોઈ પ્રસંગ બન્યા કર્યા હોય તો તેને વિચારે, તેને વિમાસણે સત્સંગ હિતકારક થઈ આવે છે; એવું જાણી જે કંઈ પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય તે આત્મસાધનના કારણરૂપે માની સમાધિ રાખી ઉજાગર રહેવું. કલ્પિત ભાવમાં કોઈ રીતે ભૂલ્યા જેવું નથી. ૪૪૮ મુંબઈ, વૈશાખ વદ ૯, ૧૯૪૯ શ્રી મહાવીરદેવને ગૌતમાદિ મુનિજન એમ પૂછતા હતા કે હે પૂજ્ય । 'માહણ', 'શ્રમણ', 'ભિક્ષુ', અને 'નિર્ણય' એ ચાર શબ્દનો અર્થ શો છે, તે અમને કહો, તે અર્થ ત્યાર પછી શ્રી તીર્થંકર વિસ્તારથી કહેતા હતા. ઘણા પ્રકારની વીતરાગ અવસ્થાઓ તે ચારની અનુક્રમે વિશેષથી વિશેષ કરી કહેતા હતા, અને એમ તે શબ્દનો અર્થ શિષ્યો ધારતા હતા. નિગ્રંથની ઘણી દશાઓ કહેતાં એક આત્મવાદપ્રાપ્ત’ એવો શબ્દ તે નિથનો તીર્થંકર કહેતા હતા. ટીકાકાર શીલાંગાચાર્ય તે “આત્મવાદપ્રાપ્ત' શબ્દનો અર્થ એમ કહેતા હતા કે “ઉપયોગ છે લક્ષણ જેનું, અસંખ્ય પ્રદેશી, સંકોચવિકાસનું ભાજન, પોતાનાં કરેલાં કર્મોનો ભોક્તા, વ્યવસ્થાએ કરી દ્રવ્યપર્યાયરૂપ, નિત્યાનિત્યાદી અનંત ધર્માત્મક એવા આત્માને જાણનાર. ૧. જુઓ, શ્રી સૂત્રકૃતાંગસૂત્ર, શ્રુતસ્કંધ ૧, અધ્યયન ૧૬, ગાથા ૫: ‘સચવાયવત્તે’ = आत्मवादप्राप्स आत्मनः उपयोगलक्षणस्य जीवस्यासंख्येयप्रदेशात्मकस्य संकोचविकाशभाजः स्वकृतफलभुजः प्रत्येकसाधारणतया व्यवस्थितस्य द्रव्यपर्यायतया नित्यानित्याद्यनंतधर्मात्मकस्य वा वाद आत्मवादस्तं प्राप्त आत्मवादप्राप्तः सम्यगु यथावस्थितात्मस्वतत्त्ववेदीत्यर्थः । Page #446 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ વૈરાગ્યાદિ સાધનસંપન્ન ભાઈ કૃષ્ણદાસ, http://www.ShrimadRajchandra.org શ્રી ખંભાત. શ્રીમદ્ રાજચંદ્ર ૪૪૯ શુદ્ધ ચિત્તથી વિદિત કરેલી તમારી વિજ્ઞપ્તિ પહોંચેલ છે. મુંબઈ, જેઠ સુદ ૧૧, શુક્ર, ૧૯૪૯ સર્વ પરમાર્થનાં સાધનમાં પરમસાધન તે સત્સંગ છે, સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે. બધા કાળમાં તેનું દુર્લભપણું છે; અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાનીપુરુષોએ જાણ્યું છે. જ્ઞાનીપુરુષોની પ્રવૃત્તિ, પ્રવૃત્તિ જેવી હોતી નથી. ઊના પાણીને વિષે જેમ અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી, તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે; તથાપિ જ્ઞાનીપુરુષ પણ નિવૃત્તિને કોઈ પ્રકારે પણ ઇચ્છે છે. પૂર્વે આરાધન કરેલાં એવાં નિવૃત્તિનાં ક્ષેત્રો, વન, ઉપવન, જોગ, સમાધિ અને સત્સંગાદિ જ્ઞાનીપુરુષને પ્રવૃત્તિમાં બેઠાં વારંવાર સાંભરી આવે છે. તથાપિ ઉદયપ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે. સત્સંગની રુચિ રહે છે, તેનો લક્ષ રહે છે, પણ તે વખત અત્ર વખત નિયમિત નથી. કલ્યાણને વિષે પ્રતિબંધરૂપ જે જે કારણો છે, તે જીવે વારંવાર વિચારવાં ઘટે છે; તે તે કારણોને વારંવાર વિચારી મટાડવાં ઘટે છે; અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના ત્રણ દોષ છે. જ્ઞાનીપુરુષોનાં વચનની પ્રાપ્તિ થયે, તેનો યથાયોગ્ય વિચાર થવાથી, અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેનો રોધ થવાને અર્થે અને જ્ઞાનીપુરુષનાં વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે, મળ અને વિક્ષેપ મટાડવાં ઘટે છે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પારંભ, અલ્પપરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાનીપુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. જ્ઞાનીપુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય, તે તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાનીપુરુષની દશા, ચેષ્ટા અને વચનો નીરખવા, સંભારવા અને વિચારવા યોગ્ય છે. વળી તે સમાગમના અંતરાયમાં, પ્રવૃત્તિના પ્રસંગોમાં, અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે; કારણ કે એક તો સમાગમનું બળ નથી, અને બીજો અનાદિ અભ્યાસ છે જેનો, એવી સહજાકાર પ્રવૃત્તિ છે; જેથી જીવ આવરણપ્રાપ્ત હોય છે. ઘરનું, જ્ઞાતિનું, કે બીજાં તેવાં કામોનું કારણ પડ્ય ઉદાસીનભાવે પ્રતિબંધરૂપ જાણી પ્રવર્તન ઘટે છે. તે કારણોને મુખ્ય કરી કોઈ પ્રવર્તન કરવું ઘટતું નથી; અને એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ પ્રાપ્ત થાય નહીં. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે; જે કારણોમાં ઉદાસીન થયા વિના, નિઃસત્ત્વ એવી લોકસંબંધી જપતપાદિ ક્રિયામાં સાક્ષાત્ મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી, એમ માન્યા વિના, નિઃસત્ત્વ એવા અસત્શાસ્ત્ર અને અસદ્ગુરુ જે આત્મસ્વરૂપને આવરણનાં મુખ્ય કારણો છે, તેને સાક્ષાત્ આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જ્ઞાનીપુરુષનાં પ્રગટ આત્મસ્વરૂપને કહેતાં એવાં વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતાં નથી. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે, કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી; અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે, એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે, તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી Page #447 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મું 3.93 ઉદાસીનપણે લોકધર્મસંબંધી અને કર્મસંબંધી પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો; જે વ્યવહાર કર્યામાં જીવને પોતાની મહત્તાદિની ઇચ્છા હોય તે વ્યવહાર કરવો યથાયોગ્ય નથી. અમારા સમાગમનો હાલ અંતરાય જાણી નિરાશતાને પ્રાપ્ત થવું ઘટે છે, તથાપિ તેમ કરવા વિષે ‘ઈશ્વરેચ્છા’ જાણી સમાગમની કામના રાખી જેટલો પરસ્પર મુમુક્ષુભાઈઓનો સમાગમ બને તેટલો કરવો, જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરક્તપણું રાખવું, સત્પુરુષનાં ચરિત્રો અને માર્ગાનુસારી (સુંદરદાસ, પ્રીતમ, અખા, કબીર આદિ) જીવોનાં વચનો અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિષે છે, એવા (વિચારસાગર, સુંદરદાસના ગ્રંથ, આનંદઘનજી, બનારસીદાસ, કબીર, અખા વગેરેનાં પદ) ગ્રંથનો પરિચય રાખવો, અને એ સૌ સાધનમાં મુખ્ય સાધન એવો શ્રી સત્પુરુષનો સમાગમ ગણવો. અમારા સમાગમનો અંતરાય જાણી ચિત્તને પ્રમાદનો અવકાશ આપવો યોગ્ય નહીં, પરસ્પર મુમુક્ષુભાઇઓનો સમાગમ અવ્યવસ્થિત થવા દેવો યોગ્ય નહીં; નિવૃત્તિનાં ક્ષેત્રનો પ્રસંગ ન્યુન થવા દેવો યોગ્ય નહીં; કામનાપૂર્વક પ્રવૃત્તિ યોગ્ય નહીં; એમ વિચારી જેમ બને તેમ અપ્રમત્તતાને, પરસ્પરના સમાગમને, નિવૃત્તિનાં ક્ષેત્રને અને પ્રવૃત્તિનાં ઉદાસીનપણાને આરાધવાં. જે પ્રવૃત્તિ અત્ર હૃદયમાં છે, તે બીજે દ્વારેથી ચાલ્યા જતાં પણ ન છોડી શકાય એવી છે, વૈદવાયોગ્ય છે માટે તેને અનુસરીએ છીએ; તથાપિ અવ્યાબાધ સ્થિતિને વિષે જેવું ને તેવું સ્વાસ્થ્ય છે. આજે આ આઠમું પત્તું લખીએ છીએ. તે સૌ તમ સર્વ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર વિચારવાને અર્થે લખાયાં છે. ચિત્ત એવા ઉદયવાળું ક્યારેક વર્તે છે. આજે તેવો અનુક્રમે ઉદય થવાથી તે ઉદય પ્રમાણે લખ્યું છે. અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ, તો પછી તમ સર્વેને એ રાખવી ઘટે એમાં કંઈ આશ્ચર્ય નથી. અમે અલ્પારંભને, અલ્પપરિગ્રહને વ્યવહારમાં બેઠાં પ્રારબ્ધ નિવૃત્તિરૂપે ઇચ્છીએ છીએ, મહત્ આરંભ, અને મહત્ પરિગ્રહમાં પડતા નથી. તો પછી તમારે તેમ વર્તવું ઘટે એમાં કંઈ સંશય કર્રાવ્ય નથી. અત્યારે સમાગમ થવાના જોગનો નિયમિત વખત લખી શકાય એમ સૂઝતું નથી. એ જ વિનંતી. ܀܀܀܀܀ ૪૫૦ “જીવ તું શીદ શોચના ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે, મુંબઈ, જેઠ સુદ ૧૫, મોમ, ૧૯૪૯ ચિત્ત તું શીદ શોચના ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે." દયારામ પૂર્વે જ્ઞાનીપુરુષો થઈ ગયા છે, તે જ્ઞાનીમાં ઘણા જ્ઞાનીપુરુષો સિદ્ધિજોગવાળા થઈ ગયા છે, એવું જે લોકકથન છે તે સાચું છે કે ખોટું, એમ આપનું પ્રશ્ન છે, અને સાચું સંભવે છે, એમ આપનો અભિપ્રાય છે. સાક્ષાત્ જોવામાં આવતું નથી, એ વિચારરૂપ જિજ્ઞાસા છે. કેટલાક માર્ગાનુસારી પુરુષો અને અજ્ઞાન યોગીપુરુષોને વિષે પણ સિદ્ધિજોગ હોય છે. ઘણું કરી તેમના ચિત્તના અત્યંત સરળપણાથી અથવા સિદ્ધિજોગાદિને અજ્ઞાનજોંગે સ્ફુરણા આપવાથી તે પ્રવર્તે છે. સમ્યક્દૃષ્ટિપુરુષો કે જેનો ચોથે ગુણઠાણે સંભવ છે, તેવા જ્ઞાનીપુરુષોને વિષે ક્વચિત્ સિદ્ધિ હોય છે, અને ક્વચિત્ સિદ્ધિ હોતી નથી. જેને વિષે હોય છે, તેને તે સ્ફુરણા વિષે પ્રાયે ઇચ્છા થતી નથી; અને ઘણું કરી જ્યારે ઇચ્છા થાય છે, ત્યારે જીવ પ્રમાદવશપણે હોય તો થાય છે; અને જો તેવી ઇચ્છા થઈ તો સમ્યક્ત્વથી પડવાપણું તેને ઘટે છે. પ્રાથે પાંચમે, છઠ્ઠું ગુણઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિજોગનો વિશેષ સંભવ થતો જાય છે; અને Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ત્યાં પણ જો પ્રમાદાદિ જોગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તો પ્રથમ ગુણઠાણાને વિષે સ્થિતિ થવી સંભવે છે. સાતમે ગુણઠાણે, આઠમે ગુણઠાણે, નવમે, દશમે ઘણું કરી પ્રમાદનો અવકાશ ઓછો છે. અગિયારમે ગુણઠાણે સિદ્ધિજોગનો લોભ સંભવતો જાણી પ્રથમ ગુણઠાણે સ્થિતિ હોવી સંભવે છે. બાકી જેટલાં સમ્યક્ત્વનાં સ્થાનક છે, અને જ્યાં સુધી સભ્ય પરિણામી આત્મા છે ત્યાં સુધી, તે એકે જોગને વિષે જીવને પ્રવૃત્તિ ત્રિકાળ સંભવતી નથી. જે સમ્યકજ્ઞાનીપુરુષોથી સિદ્વિજોગના ચમત્કારો લોકોએ જાણ્યા છે, તે તે જ્ઞાનીપુરુષના કરેલા સંભવતા નથી; સ્વભાવે કરી તે સિદ્ધિજોગ પરિણામ પામ્યા હોય છે. બીજા કોઈ કારણથી જ્ઞાનીપુરુષને વિષે તે જોગ કહ્યો જતો નથી. માર્ગાનુસારી કે સમ્યકૃર્દષ્ટિ પુરુષના અત્યંત સરળ પરિણામથી તેમના વચનાનુસાર કેટલીક વાર બને છે, અજ્ઞાનપૂર્વક જેનો યોગ છે, તેના તે આવરણના ઉદયે અજ્ઞાન રી, તે સિદ્ધિજોગ અલ્પકાળે ફળે છે. જ્ઞાનીપુરુષથી તો માત્ર સ્વાભાવિક સ્ફુર્યે જ ફળે છે; અન્ય પ્રકારે નહીં. જે જ્ઞાનીથી સ્વાભાવિક સિદ્ધિજોગ પરિણામી હોય છે, તે જ્ઞાનીપુરુષ, અમે જે કરીએ છીએ તેવા અને તે આદિ બીજા ઘણા પ્રકારના ચારિત્રને પ્રતિબંધક કારણોથી મુક્ત હોય છે, કે જે કારણે આત્માનું ઐશ્વર્ય વિશેષ સ્ફુરિત થઈ. મનાદિ જોગમાં સિદ્ધિના સ્વાભાવિક પરિણામને પામે છે. ક્વચિત્ એમ પણ જાણીએ છીએ કે, કોઈ પ્રસંગે જ્ઞાનીપુરુષે પણ સિદ્ધિજોગ પરિણામી કર્યો હોય છે, તથાપિ તે કારણ અત્યંત બળવાન હોય છે; અને તે પણ સંપૂર્ણ જ્ઞાનદશાનું કાર્ય નથી. અમે જે આ લખ્યું છે, તે બહુ વિચારવાથી સમજાશે. અમારા વિષે માર્ગાનુસારીપણું કહેવું ઘટતું નથી. અજ્ઞાનયોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નહીં હોય એમ જણાય છે. સમ્યક્દૃષ્ટિપણું તો જરૂર સંભવે છે. કોઈ પ્રકારનો સિદ્ધિજોગ અમે ક્યારે પણ સાધવાનો આખી જિંદગીમાં અલ્પ પણ વિચાર કર્યો સાંભરતો નથી, એટલે સાધને કરી તેવો જોગ પ્રગટ્યો હોય એવું જણાતું નથી. આત્માના વિશુદ્ધપણાના કારણે જો કંઈ તેવું ઐશ્વર્ય હોય તો તેનું નહીં હોવાપણું કહી શકાતું નથી. તે ઐશ્વર્ય કેટલેક અંશે સંભવે છે; તથાપિ આ પત્ર લખતી વખતે એ ઐશ્વર્યની સ્મૃતિ થઈ છે, નહીં તો ઘણા કાળ થયાં તેમ થવું સ્મરણમાં નથી; તો પછી તે સ્ફુરિત કરવા વિષેની ઇચ્છા ક્યારેય થઈ હોય એમ કહી શકાય નહીં, એ સ્પષ્ટ વાર્તા છે. તમે અમે કંઈ દુઃખી નથી. જે દુઃખ છે તે રામના ચૌદ વર્ષનાં દુઃખનો એક દિવસ પણ નથી. પાંડવના તેર વર્ષનાં દુ:ખની એક ઘડી નથી, અને ગજસુકુમારના ધ્યાનની એક પળ નથી, તો પછી અમને એ અત્યંત કારણ ક્યારેય જણાવું સંભવતું નથી. તમે શૌચ કરવા યોગ્ય નથી, તેમ છતાં કરો છો, તે વાર્તા તમારાથી ન લખાય તે લખાઈ જાય છે. તે ન લખવા વિષે અમારો આ પત્રથી ઉપદેશ નથી, માત્ર જે થાય તે જોયા કરવું, એવો નિશ્ચય રાખવાનો વિચાર કરો; ઉપયોગ કરો; અને સાક્ષી રહો, એ જ ઉપદેશ છે. ૪૫૧ નમસ્કાર પહોંચે. મુંબઈ, પ્રથમ અસાડ સુદ ૯, ૧૯૪૯ કૃષ્ણદાસનો પ્રથમ વિનયભક્તિરૂપ કાગળ મળ્યો હતો. ત્યાર પછી ત્રિભોવનનો કાગળ અને ત્યાર પછી તમારું પત્તું પહોંચ્યું છે. ઘણું કરી રવિવારે કાગળ લખી શકાશે. Page #449 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મું ૩૭૫ સત્સંગના ઇચ્છાવાન જીવોની પ્રત્યે કંઈ પણ ઉપકારક સંભાળ થતી હોય તો તે થવા યોગ્ય છે. પણ અવ્યવસ્થાને લીધે અમે તે કારણોમાં અશક્ત થઈ વર્તીએ છીએ, તે અંતઃકરણથી કહીએ છીએ કે ક્ષમા યોગ્ય છે. એ જ વિનંતી. ܀܀܀܀܀ ૪૫૨ મુંબઈ, પ્રથમ અસાડ સુદ ૧૨, ૧૯૪૯ ઉપાધિના કારણથી હાલ અત્રે સ્થિતિ સંભવે છે. અત્રે સુખવૃત્તિ છે. દુઃખ કલ્પિત છે. લિત રાયચંદના પહ ૪૫૩ મુંબઈ, પ્રથમ અસાડ વદ ૩, રવિ, ૧૯૪૯ મુમુક્ષુજનના પરમબંધવ, પરમસ્નેહી શ્રી સૌભાગ્ય, મોરબી. અત્રે સમાધિનો યથાયોગ્ય અવકાશ નથી. હાલ કોઈ પૂર્વોપાર્જિત પ્રારબ્ધ એવા હૃદયમાં વર્તે છે. ગઈ સાલના માર્ગશીર્ષ માસમાં અત્રે આવવું થયું, ત્યારથી ઉત્તરોત્તર ઉપાધિજોગ વિશેષાકાર થતો આવ્યો છે, અને ઘણું કરી તે ઉપાધિયોગ વિશેષ પ્રકારે કરી ઉપયોગથી વેદવો પડ્યો છે. આ કાળ સ્વભાવે કરી તીર્થંકરાદિકે દુષમ કહ્યો છે. તેમાં વિશેષ કરી પ્રયોગે અનાર્યપણાયોગ્ય થયેલાં એવાં, આવાં ક્ષેત્રો વિષે તે કાળ બળવાનપણે વર્તે છે. લોકોની આત્મપ્રત્યયયોગ્ય બુદ્ધિ અત્યંત હણાઈ જવા યોગ્ય થઈ છે, એવા સર્વ પ્રકારના દુષમયોગને વિષે વ્યવહાર કરતાં પરમાર્થનું વીસરવું અત્યંત સુલભ છે. અને પરમાર્થનું અવીસરવું અત્યંત અત્યંત દુર્લભ છે. આનંદઘનજીએ ચૌદમા જિનના સ્તવનને વિષે કહ્યું છે, તેમાં આવા ક્ષેત્રનું દુષમપણું એટલી વિશેષતા છે; અને આનંદઘનજીના કાળ કરતાં વર્તમાનકાળ વિશેષ દુષમપરિણામી વર્તે છે; તેમાં જો કોઈ આત્મપ્રત્યયી પુરુષને બચવા યોગ્ય ઉપાય હોય તો તે એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસવું એ જ જણાય છે. પ્રાયે સર્વ કામના પ્રત્યે ઉદાસીનપણું છે, એવા અમને પણ આ સર્વ વ્યવહાર અને કાળાદિ ગળકાં ખાતાં ખાતાં સંસારસમુદ્ર માંડ તરવા દે છે, તથાપિ સમયે સમયે તે પરિશ્રમનો અત્યંત પ્રસ્વેદ ઉત્પન્ન થયા કરે છે; અને ઉત્તાપ ઉત્પન્ન થઈ સત્સંગરૂપ જળની તૃષા અત્યંતપણે રહ્યા કરે છે; અને એ જ દુઃખ લાગ્યા કરે છે. એમ છતાં પણ આવો વ્યવહાર ભજતાં દ્વેષપરિણામ તે પ્રત્યે કરવા યોગ્ય નથી; એવો જે સર્વ જ્ઞાનીપુરુષોનો અભિપ્રાય તે, તે વ્યવહાર પ્રાયે સમતાપણે કરાવે છે. આત્મા તેને વિષે જાણે કંઈ કરતો નથી, એમ લાગ્યા કરે છે. આ જે ઉપાધિ ઉદયવર્તી છે, તે સર્વ પ્રકારે કષ્ટરૂપ છે, એમ પણ વિચારતાં લાગતું નથી. પૂર્વોપાર્જિત પ્રારબ્ધ જે વડે શાંત થાય છે, તે ઉપાધિ પરિણામે આત્મપ્રત્યયી કહેવા યોગ્ય છે. મનમાં એમ ને એમ રહ્યા કરે છે કે અલ્પ કાળમાં આ ઉપાધિયોગ મટી બાહ્યામાંંતર નિગૂંથતા પ્રાપ્ત થાય તો વધારે યોગ્ય છે, તથાપિ તે વાત અલ્પ કાળમાં બને એવું સૂઝતું નથી, અને જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી તે ચિંતના મટવી સંભવી નથી. બીજો બધો વ્યવહાર વર્તમાનમાં જ મૂકી દીધો હોય તો તે બને એવું છે. બે ત્રણ ઉદય વ્યવહાર એવા છે કે જે ભોગવ્યે જ નિવૃત્તિ થાય એવા છે; અને કષ્ટે પણ તે વિશેષકાળની સ્થિતિમાંથી અલ્પકાળમાં વેદી શકાય નહીં એવા છે; અને તે કારણે કરી મૂર્ખની પેઠે આ વ્યવહાર ભજ્યા કરીએ છીએ. Page #450 -------------------------------------------------------------------------- ________________ 399 http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કોઈ દ્રવ્યમાં, કોઈ ક્ષેત્રમાં, કોઈ કાળમાં, કોઈ ભાવમાં સ્થિતિ થાય એવો પ્રસંગ જાણે ક્યાંય દેખાતો નથી. કેવળ સર્વ પ્રકારનું તેમાંથી અપ્રતિબદ્ધપણું જ યોગ્ય છે, તથાપિ નિવૃત્તિ ક્ષેત્ર, અને નિવૃત્તિ કાળને, સત્સંગને અને આત્મવિચારને વિષે અમને પ્રતિબદ્ધ રુચિ રહે છે. તે જોગ કોઈ પ્રકારે પણ જેમ બને તેમ થોડા કાળમાં થાય તે જ ચિંતનામાં અહોરાત્ર વર્તીએ છીએ. આપના સમાગમની હાલમાં વિશેષ ઇચ્છા રહે છે, તથાપિ તે માટે કંઈ પ્રસંગ વિના યોગ ન કરવો એમ રાખવું પડ્યું છે. અને તે માટે બહુ વિક્ષેપ રહે છે. તમને પણ ઉપાધિજોગ વર્તે છે. તે વિકટપણે વેદાય એવો છે, તથાપિ મૌનપણે સમતાથી તે વેદવો એવો નિશ્ચય રાખજો. તે કર્મ વેદવાથી અંતરાયનું બળ હળવું થશે. શું લખીએ ? અને શું કહીએ ? એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. અત્યંત વિનયપણે અમારો ચરણ પ્રત્યયી નમસ્કાર સ્વીકારજો. એ જ વિનંતી. જ દાસાનુદાસ રાયચંદના પ્રણામ વાંચજો. ૪૫૪ મુંબઈ, પ્રથમ અસાડ વદ ૪, સોમ, ૧૯૪૯ સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો તે પુરુષ જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાનીપુરુષનાં દર્શન પણ તેણે કર્યાં નથી, એમ તીર્થંકર કહે છે. જેની કેડનો ભંગ થયો છે, તેનું પ્રાથે બધું બળ પરિક્ષીણપણાને ભજે છે, જેને જ્ઞાનીપુરુષનાં વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે, એમ તીર્થંકર કહે છે. જ્ઞાનીપુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાનીપુરુષને જોયા નથી, એમ તમે જાણો. જ્ઞાનીપુરુષનાં વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ખરેખર પૃથ્વીનો વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. જ્ઞાનીપુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિષે ઇચ્છે નહીં. એ આદિ વચનો તે પૂર્વે જ્ઞાનીપુરુષો માર્ગાનુસારી પુરુષને બોંધતા હતા. જે જાણીને, સાંભળીને તે સરળ જવો આત્માને વિષે અવધારતા હતા. પ્રાણત્યાગ જેવા પ્રસંગને વિષે પણ તે વચનોને અપ્રધાન ન કરવા યોગ્ય જાણતા હતા, વર્તતા હતા. તમ સર્વ મુમુક્ષુભાઈઓને અમારા ભક્તિભાવે નમસ્કાર પહોંચે. અમારો આવો ઉપાધિજોગ જોઈ જીવમાં ક્લેશ પામ્યા વિના જેટલો બને તેટલો આત્માસંબંધી અભ્યાસ વધારવાનો વિચાર કરજો. સર્વથી સ્મરણજોગ વાત તો ઘણી છે, તથાપિ સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પગુણમાં પણ પ્રીતિ, પોતાના અલ્પદોષને વિષે પણ અત્યંત ક્લેશ, દોષના વિલયમાં, અત્યંત વીર્યનું સ્ફુરવું, એ વાતો સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. જેમ બને તેમ નિવૃત્તિકાળ, નિવૃત્તિક્ષેત્ર, નિવૃત્તિદ્રવ્ય, અને નિવૃત્તિભાવને ભજજો. તીર્થંકર ગૌતમ જેવા જ્ઞાનીપુરુષને પણ સંબોધતા હતા કે સમયમાત્ર પણ પ્રમાદ યોગ્ય નથી. પ્રણામ. Page #451 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૬ મું ૪૫૫ ૩૭૭ મુંબઈ, પ્રથમ અસાડ વદ ૧૩, ભોમ, ૧૯૪૯ અનુકૂળતા, પ્રતિકૂળતાનાં કારણમાં વિષમતા નથી. સત્સંગના કામીજનને આ ક્ષેત્ર વિષમ જેવું છે. કોઈ કોઈ ઉપાધિજોગનો અનુક્રમ અમને પણ રહ્યા કરે છે. એ બે કારણ તરફની વિસ્મૃતિ કરતાં પણ જે ઘરમાં રહેવાનું છે તેની કેટલીક પ્રતિકૂળતા છે, તો હાલ તમ સૌ ભાઈઓનો વિચાર કંઈ મુલતવવા યોગ્ય (જેવું) છે. ܀܀܀܀܀ ૪૫૬ મુંબઈ, પ્રથમ આષાઢ વદ ૧૪, બુધ, ૧૯૪૯ ઘણું કરીને પ્રાણીઓ આશાથી જીવે છે. જેમ જેમ સંજ્ઞા વિશેષ હોય છે તેમ તેમ વિશેષ આશાના બળથી જીવવું થાય છે. એક માત્ર જ્યાં આત્મવિચાર અને આત્મજ્ઞાનનો ઉદ્ભવ થાય છે, ત્યાં સર્વ પ્રકારની આશાની સમાધિ થઈ જીવના સ્વરૂપથી જિવાય છે. જે કોઈ પણ મનુષ્ય ઇચ્છે છે, તે ભવિષ્યમાં તેની પ્રાપ્તિ ઇચ્છે છે, અને તે પ્રાપ્તિની ઇચ્છારૂપ આશાએ તેની કલ્પનાનું જીવવું છે, અને તે કલ્પના ઘણું કરી કલ્પના જ રહ્યા કરે છે; જો તે કલ્પના જીવને ન હોય અને જ્ઞાન પણ ન હોય તો તેની દુઃખકારક ભયંકર સ્થિતિ અકથ્ય હોવી સંભવે છે. સર્વ પ્રકારની આશા, તેમાં પણ આત્મા સિવાય બીજા અન્ય પદાર્થની આશામાં સમાધિ કેવા પ્રકારે થાય તે કહો. ૪૫૭ મુંબઈ, બીજા અસાડ સુદ ૬, બુધ, ૧૯૪૯ રાખ્યું કંઈ રહેતું નથી, અને મૂક્યું કંઈ જતું નથી, એવો પરમાર્થ વિચારી કોઈ પ્રત્યે દીનતા ભજવી કે વિશેષતા દાખવવી એ યોગ્ય નથી. સમાગમમાં દીનપણે આવવું નહીં. ૪૫૮ મુંબઈ, બીજા અસાડ સુદ ૧૨, મંગળ, ૧૯૪૯ અંબાલાલના નામથી એક પત્તું લખ્યું છે તે પહોંચ્યું હશે. તેમાં આજે એક કાગળ લખવાનું જણાવ્યું છે. લગભગ એક કલાક વખત વિચાર વર્તતાં કંઈ સૂઝ ન થવાથી કાગળ લખવાનું બન્યું નથી. તે ક્ષમા યોગ્ય છે. ઉપાધિના કારણથી હાલ અત્રે સ્થિતિ સંભવે છે. તમારો કોઈ ભાઈઓનો પ્રસંગ, આ બાજુનો હાલ કંઈ થોડા વખતમાં થાય એવો સંભવ હોય તો જણાવશો. ܀܀܀܀܀ ૪૫૯ ભક્તિપૂર્વક પ્રણામ. મુંબઈ, બીજા આષાઢ વદ ૬, ૧૯૪૯ શ્રી કૃષ્ણાદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી. જે જીવને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય, તેને સર્વ પ્રકારની સંસારી ક્રિયા તે જ સમયે ન હોય એવો કંઈ નિયમ નથી. સમ્યક્ત્વ ઉત્પન્ન થવા પછી સંસારી ક્રિયા રસરહિતપણે થવી સંભવે છે. ઘણું કરી એવી કોઈ પણ ક્રિયા તે જીવની હોતી નથી કે જેથી પરમાર્થને વિષે ભ્રાંતિ થાય; અને જ્યાં સુધી પરમાર્થને વિષે ભ્રાંતિ થાય નહીં ત્યાં સુધી બીજી ક્રિયાથી સમ્યક્ત્વને બાધ થાય નહીં. સર્પને આ જગતના લોકો પૂજે છે તે વાસ્તવિકપણે પૂજ્યબુદ્ધિથી પૂજતા નથી, પણ ભયથી પૂજે છે; ભાવથી પુજતા નથી; અને ઇષ્ટદેવને લોકો અત્યંત ભાવે પૂજે છે, એમ સમ્યક્દૃષ્ટિ જીવ તે સંસારને ભજતો દેખાય છે, તે પૂર્વે નિબંધન કરેલાં એવાં પ્રારબ્ધકર્મથી દેખાય છે. વાસ્તવ્યપણે ભાવથી તે સંસારમાં તેનો પ્રતિબંધ ઘટે નહીં. પૂર્વકર્મના હૃદયરૂપ મયથી ઘટે છે, જેટલે અંશે ભાવપ્રતિબંધ ન હોય તેટલે અંશે જ સમ્યકૃર્દષ્ટિપણું તે જીવને હોય છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ 396 http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ સમ્યકૃત્વ સિવાય ગયાં સંભવે નહીં; એમ જે કહેવાય છે તે યથાર્થ છે. સંસારી પદાર્થોને વિષે જીવને તીવ્ર સ્નેહ વિના એવાં ક્રોધ, માન, માયા અને લોભ હોય નહીં, કે જે કારણે તેને અનંત સંસારનો અનુબંધ થાય. જે જીવને સંસારી પદાર્થો વિષે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ ઉદય થવા સંભવે છે. અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થોમાં હોય ત્યાં સુધી અવશ્ય પરમાર્થમાર્ગવાળો જીવ તે ન હોય, પરમાર્થમાર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતાં જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુ:ખે. દુઃખમાં કાયરપણું કદાપિ બીજા જીવોનું પણ સંભવે છે, પણ સંસારસુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમવાપણું, નીરસપણું પરમાર્થમાર્ગી પુરુષને હોય છે. તેવું નીરસપણું જીવને પરમાર્થજ્ઞાને અથવા પરમાર્થજ્ઞાનીપુરુષના નિશ્ચયે થવું સંભવે છે; બીજા પ્રકારે થવું સંભવતું નથી. પરમાર્થજ્ઞાને અપરમાર્થરૂપ એવી આ સંસાર જાણી પછી તે પ્રત્યે તીવ્ર એવી ક્રોધ, માન, માયા કે લોભ કોણ કરે ? કે ક્યાંથી થાય ? જે વસ્તુનું માહાત્મ્ય દૃષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી. સંસારને વિષે ભ્રાંતિપણે જાણેલું સુખ તે પરમાર્થજ્ઞાને ભ્રાંતિ જ ભાસે છે, અને જેને ભ્રાંતિ ભાસી છે તેને પછી તેનું માહાત્મ્ય શું લાગે ? એવી માહાત્મ્યદૃષ્ટિ પરમાર્થજ્ઞાનીપુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે, તેનું કારણ પણ એ જ છે. કોઈ જ્ઞાનના આવરણને કારણે જીવને વ્યવચ્છેદક જ્ઞાન થાય નહીં, તથાપિ સામાન્ય એવું જ્ઞાન, જ્ઞાનીપુરુષની શ્રદ્ધારૂપે થાય છે. વડનાં બીજની પેઠે પરમાર્થ-વડનું બીજ એ છે. તીવ્ર પરિણામે, ભવભયરહિતપણે જ્ઞાનીપુરુષ કે સમ્યક્દષ્ટિ જીવને ક્રોધ, માન, માયા કે લોભ હોય નહીં. જે સંસારઅર્થે અનુબંધ કરે છે, તે કરતાં પરમાર્થને નામે, ભ્રાંતિગત પરિણામે અસદ્ગુરુ, દેવ, ધર્મને ભજે છે, તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ થાય છે, કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી; માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે, તે પરમાર્થજ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે, એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. તે સદ્ગુરુ, દેવ, ધર્મ પ્રત્યે અસર્વાદિકના આગ્રહથી, માઠા બોધથી, આશાતનાએ, ઉપેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે. તેમ જ તે માઠા સંગથી તેની સંસારવાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે; એ જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો આકાર છે. ૪૬૦ મુંબઈ, બીજા અષાડ વદ ૧૦, સોમ, ૧૯૪૯ ભાઈ કુંવરજી, શ્રી કલોલ. શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યક્પ્રકારે અહિંયાસવા યોગ્ય છે. ઘણી વાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સભ્યપ્રકાર રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે; તથાપિ હૃદયને વિષે વારંવાર તે વાતનો વિચાર કરતાં અને આત્માને નિત્ય, અછેદ્ય, અભેદ્ય, જરા, મરણાદિ ધર્મથી રહિત ભાવતાં વિચારતાં, કેટલીક રીતે તે સમ્યકપ્રકારનો નિશ્ચય આવે છે. મોટા પુરુષોએ અડિયાસેલા એવા ઉપસર્ગ, તથા પરિષહના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરી, તે વિષે તેમનો રહેલો અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યક્પરિણામ ફળીભૂત થાય છે, અને વેદના, વંદનાના યકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી. વ્યાધિરહિત Page #453 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૬ મું ૩૭૯ શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણી, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી, તે પ્રત્યેથી મોહ- મમત્વાદિ ત્યાગ્યાં હોય, તો તે મોટું શ્રેય છે; તથાપિ તેમ ન બન્યું હોય તો કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતાં જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી; અને મહાવ્યાધિના ઉત્પત્તિકાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાનીપુરુષના માર્ગની વિચારણાએ વર્તવું. એ રૂડો ઉપાય છે. જોકે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે, તથાપિ જેનો તેમ કરવા નિશ્ચય છે, તે વહેલે મોઢે ફળીભૂત થાય છે, જ્યાં સુધી દેહાદિકથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે, ત્યાં સુધી તે દેહને વિષે અપારિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે. એટલે કે આ દેહના કોઈ ઉપચાર કરવા પડે તો તે ઉપચાર દેહના મમત્વાર્થે કરવાની ઇચ્છાએ નહીં, પણ તે દેહે કરી જ્ઞાનીપુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે, એવો કોઈ પ્રકારે તેમાં રહેલો લાભ, તે લાભને અર્થે, અને તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિના ઉપચારે પ્રવર્તવામાં બાધ નથી. જે કંઈ તે મમતા છે તે અપારિણામિક મમતા છે, એટલે પરિણામે સમતા સ્વરૂપ છે; પણ તે દેહની પ્રિયતાર્થે, સાંસારિક સાધનમાં પ્રધાન ભોગનો એ હેતુ છે, તે ત્યાગવો પડે છે, એવા આર્તધ્યાને કોઈ પ્રકારે પણ તે દેહમાં બુદ્ધિ ન કરવી એવી જ્ઞાનીપુરુષોના માર્ગની શિક્ષા જાણી આત્મકલ્યાણનો તેવા પ્રસંગે લક્ષ રાખવો યોગ્ય છે. સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃભેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી, અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું, અને માઠી ગતિનું કારણ છે. સદ્વિચાર, અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેનો પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાનીપુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે. ܀܀܀܀܀ ૪૬૧ પ્રણામ પહોંચે. મુંબઈ, શ્રાવણ સુદ ૪, મંગળ, ૧૯૪૯ પરમસ્નેહી શ્રી સુભાગ્ય, આપને પ્રતાપે અત્રે કુશળતા છે. આ તરફ દંગો ઉત્પન્ન થવા વિષેની વાત સાચી છે. હરિ-ઇચ્છાથી અને આપની કૃપાથી અને કુશળક્ષેમ છે. શ્રી ગોસળિયાને અમારા પ્રણામ કહેશો. ઈશ્વર-ઈચ્છા હશે તો શ્રાવણ વદ ૧ ની લગભગ અત્રેથી થોડા દિવસ માટે બહાર નીકળવાનો વિચાર આવે છે. કયે ગામ, અથવા કઈ તરફ જવું તે હજુ કંઈ સૂઝયું નથી. કાઠિયાવાડમાં આવવાનું સૂઝે એમ ભાસતું નથી. આપને એક વાર તે માટે અવકાશનું પુછાવ્યું હતું, તેનો યથાયોગ્ય ઉત્તર આવ્યો નથી. ગોસળિયા બહાર નીકળવાની ઓછી બીક રાખતા હોય અને આપને નિરુપાધિ જેવો અવકાશ હોય, તો પાંચ પંદર દિવસ કોઈ ક્ષેત્રે નિવૃત્તિવાસનો વિચાર થાય છે, તે ઈશ્વરેચ્છાથી કરીએ. કોઈ જીવ સામાન્ય મુમુક્ષુ થાય છે, તેને પણ આ સંસારના પ્રસંગમાં પ્રવર્તવા પ્રત્યયીનું વીર્ય મંદ પડી જાય છે, તો અમને તે પ્રત્યયી ઘણી મંદતા વર્ષે તેમાં આશ્ચર્ય લાગતું નથી; તથાપિ કોઈ પૂર્વે પ્રારબ્ધ ઉપાર્જન થવાનો એવો જ પ્રકાર હશે કે જેથી તે પ્રસંગમાં પ્રવર્તવાનું રહ્યા કરે. પણ તે કેવું રહ્યા કરે ? કે જે ખાસ સંસારસુખની ઈચ્છાવાળા હોય તેને પણ તેવું કરવું ન પોષાય, એવું રહ્યા કરે છે. જોકે એ વાતનો ખેદ યોગ્ય નથી, અને ઉદાસીનતા જ ભજીએ છીએ, તથાપિ તે કારણે એક બીજો ભેદ ઉત્પન્ન થાય છે, તે એ કે સત્સંગ, નિવૃત્તિનું અપ્રધાનપણું રહ્યા Page #454 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કરે છે, અને પરમ રુચિ છે જેને વિષે એવું આત્મજ્ઞાન અને આત્મવાર્તા તે કોઈ પણ પ્રકારની ઇચ્છા વિના ક્વચિત્ ત્યાગ જેવાં રાખવાં પડે છે. આત્મજ્ઞાન વેદક હોવાથી મુઝવતું નથી, પણ આત્મવાર્તાનો વિયોગ તે મુઝવે છે. તમે પણ ચિત્તમાં એ જ કારણે મુાઓ છો. ઘણી જેને ઇચ્છા છે એવા કોઈ મુમુક્ષુભાઈઓ તે પણ તે કારણે વિરહને વેદે છે. તમે બન્ને ઈશ્વરેચ્છા શું ધારો છો ? તે વિચારશો. અને જો કોઈ પ્રકારે શ્રાવણ વદનો યોગ થાય તો તે પણ કરશો. સંસારની ઝાળ જોઈ ચિંતા ભજનો નીં. ચિંતામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. કંઈ જ્ઞાનવા લખશો. એ જ વિનંતી. ૪૬૨ પ્રણામ. મુંબઈ, શ્રાવણ સુદ ૫, ૧૯૪૯ જવાહિરી લોકોનું એમ માનવું છે કે એક સાધારણ સોપારી જેવું સારા રંગનું, પાણીનું અને ઘાટનું માણેક (પ્રત્યક્ષ) એબ રહિત હોય તો તેની કરોડો રૂપિયા કિંમત ગણીએ તોપણ તે ઓછું છે. જો વિચાર કરીએ તો માત્ર તેમાં આંખનું કરવું અને મનની ઇચ્છા ને કલ્પિત માન્યતા સિવાય બીજું કાંઈ નથી, તથાપિ એક આંખના ઠરવાની એમાં મોટી ખૂબીને માટે અને દુર્લભ પ્રાપ્તિને કારણે જીવો તેનું અદ્ભુત માહાત્મ્ય કહે છે; અને અનાદિ દુર્લભ, જેમાં આત્મા કરી રહે છે એવું જે સત્સંગરૂપ સાધન તેને વિષે કંઈ આગ્રહ રુચિ નથી, તે આશ્ચર્ય વિચારવા યોગ્ય છે. ૪૬૩ મુંબઈ, શ્રાવણ સુદ ૧૫, રવિ, ૧૯૪૯ પરમસ્નેહી શ્રી સોભાગ, અત્રે કુશળક્ષેમ છે. અત્રેથી હવે થોડા દિવસમાં મુક્ત થવાય તો ઠીક એમ મનમાં રહે છે. પણ કાં જવું તે હજુ સુધી મનમાં આવી શક્યું નથી. આપનો તથા ગૌસળિયા વગેરેનો આગ્રહ સાયલા તરફ આવવા વિષે રહે છે, તો તેમ કરવામાં દુઃખ કંઈ નથી, તથાપિ આત્માને વિષે હાલ તે વાત સૂઝતી નથી. ઘણું કરીને આત્મામાં એમ જ રહ્યા કરે છે કે જ્યાં સુધી આ વેપાર પ્રસંગે કામકાજ કરવું રહ્યા કરે, ત્યાં સુધી ધર્મકથાદિપ્રસંગે અને ધર્મના જાણનારરૂપે કોઈ પ્રકારે પ્રગટપણામાં ન અવાય એ યથાયોગ્ય પ્રકાર છે. વેપારપ્રસંગે રહેતાં છતાં જેનો ભક્તિભાવ રહ્યા કર્યો છે, તેનો પ્રસંગ પણ એવા પ્રકારમાં કરવો યોગ્ય છે, કે જ્યાં આત્માને વિષે ઉપર જણાવેલો પ્રકાર રહ્યા કરે છે, તે પ્રકારને બાધ ન થાય. જિને કહેલાં મેરુ વગેરે વિષે તથા અંગ્રેજે કહેલ પૃથ્યાદિ સંબંધે સમાગમ પ્રસંગમાં વાતચીત કરશો. અમારું મન ઘણું ઉદાસ રહે છે અને પ્રતિબંધ એવા પ્રકારનો રહે છે, કે તે ઉદાસપણું સાવ ગુપ્ત જેવું કરી ન ખમી શકાય એવા વેપારાદિ પ્રસંગમાં ઉપાધિજોગ વૈદવા પડે છે; જોકે વાસ્તવ્યપણે તો સમાધિપ્રત્યયી આત્મા છે. લિત પ્રણામ. ૪૬૪ મુંબઈ, શ્રાવણ વદ ૪, બુધ, ૧૯૪૯ થોડા વખત માટે મુંબઈમાં પ્રવર્તનથી અવકાશ લેવાનો વિચાર સૂઝી આવવાથી એક બે સ્થળે લખવાનું બન્યું હતું, પણ તે વિચાર તો થોડા વખત માટે કોઈ નિવૃત્તિક્ષેત્ર પ્રત્યે સ્થિતિ કરવાનો હતો. વવાણિયા કે કાઠિયાવાડ તરફની સ્થિતિનો નહીં હતો. હજુ તે વિચાર ચોક્કસ વ્યવસ્થામાં Page #455 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૩૮૧ આવ્યો નથી. ઘણું કરી આ પક્ષમાં અને ગુજરાત તરફના કોઈ કોઈ નિવૃત્તિક્ષેત્રને વિષે વિચાર આવવા સંભવ છે. વિચાર વ્યવસ્થા પામ્યેથી લખી જણાવીશ. એ જ વિનંતી. સર્વેને પ્રણામ પ્રાપ્ત થાય. ૪૬૫ મુંબઈ, શ્રાવણ વદ ૫, ૧૯૪૯ પરમસ્નેહી શ્રી સોભાગ, અત્રે કુશળક્ષેમ સમાધિ છે. થોડા દિવસ માટે મુક્ત થવાનો જે વિચાર સૂઝ્યો હતો, તે હજુ તેના તે સ્વરૂપમાં છે. તેથી વિશેષ પરિણામ પામ્યો નથી. એટલે ક્યારે અહીંથી છૂટા થવું, અને કયા ક્ષેત્રે જઈ સ્થિતિ કરવી, તે વિચાર હજુ સુધી સૂઝી શક્યો નથી. વિચારના પરિણામની સ્વાભાવિક પરિણતિ ઘણું કરી રહ્યા કરે છે. તેને વિશેષ કરી પ્રેરકપણું થઈ શકતું નથી. ગઈ સાલના માગશર સુદ છઠે અત્રે આવવાનું થયું હતું ત્યારથી આજ દિવસપર્યંતમાં ઘણા પ્રકારનો ઉપાધિજોગ વેદવાનું બન્યું છે અને જો ભગવત્ કૃપા ન હોય તો આ કાળને વિષે તેવા ઉપાધિજોગમાં માથું ધડ ઉપર રહેવું કઠણ થાય, એમ થતાં થતાં ઘણી વાર જોયું છે; અને આત્મસ્વરૂપ જણે જાણ્યું છે એવા પુરુષને અને આ સંસારને મળતી પાણ આવે નહીં, એવો અધિક નિશ્ચય થયો છે. જ્ઞાનીપુરુષ પણ અત્યંત નિશ્ચય ઉપયોગે વર્તતાં વર્તતાં ક્વચિત્ પણ મંદ પરિણામ પામી જાય એવી આ સંસારની રચના છે. આત્મસ્વરૂપ સંબંધી બોધનો તો જોકે નાશ ન થાય, તથાપિ આત્મસ્વરૂપના બોધના વિશેષ પરિણામ પ્રત્યે એક પ્રકારનું આવરણ થવારૂપ ઉપાધિજોગ થાય છે. અમે તો તે ઉપાધિયોગથી હજુ ત્રાસ પામ્યા કરીએ છીએ; અને તે તે જોંગે હૃદયમાં અને મુખમાં મધ્યમા વાચાએ પ્રભુનું નામ રાખી માંડ કંઈ પ્રવર્તન કરી સ્થિર રહી શકીએ છીએ, સમ્યકૃત્વને વિષે અર્થાત્ બોધને વિષે ભ્રાંતિ પ્રાયે થતી નથી, પણ બોધના વિશેષ પરિણામનો અનવકાશ થાય છે, એમ તો સ્પષ્ટ દેખાય છે, અને તેથી ઘણી વાર આત્મા આકુળવ્યાકુળપણાને પામી ત્યાગને ભજતો હવો; તથાપિ ઉપાર્જિત કર્મની સ્થિતિને સમપરિણામે, અદીનપણે, અવ્યાકુળપણે વૈદવી એ જ જ્ઞાની પુરુષોનો માર્ગ છે, અને તે જ ભજવો છે, એમ સ્મૃતિ થઈ સ્થિરતા રહેતી આવી છે. એટલે આકુળાદિ ભાવની થતી વિશેષ મુઝવણ સમાપ્ત થતી હતી. આખો દિવસ નિવૃત્તિના યોગે કાળ નહીં જાય ત્યાં સુધી સુખ રહે નહીં, એવી અમારી સ્થિતિ છે. "આત્મા આત્મા,” તેનો વિચાર, જ્ઞાનીપુરુષની સ્મૃતિ, તેના માહાત્મ્યની કથાવાર્તા, તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેમના અનવકાશ આત્મચારિત્ર પ્રત્યે મોહ, એ અમને હજા આકર્ષ્યા કરે છે, અને તે કાળ ભજીએ છીએ. પૂર્વ કાળમાં જે જે જ્ઞાનીપુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે; તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે; તે શ્રવણને, શ્રવણના કર્તાને, અને તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત્ છે. તે આત્મસ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાનીપુરુષની વાણી અથવા જ્ઞાનીનાં શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાનીપુરુષના સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિ ભક્તિએ કરીએ છીએ. અખંડ આત્મધૂનના એકતાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે; અને બીજી બાજુથી આવાં ક્ષેત્ર, આવા લોકપ્રવાહ, આવા ઉપાધિજોગ અને બીજા બીજા તેવા તેવા પ્રકાર જોઈ વિચાર મૂર્ચ્છવત થાય છે. ઈશ્વરેચ્છા ! પ્રણામ પહોંચે. Page #456 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૪૬૬ પેટલાદ, ભાદરવા સુદ ૬, ૧૯૪૯ ૧. જેની પાસેથી ધર્મ માગવો, તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું. ૨. જેની પાસેથી ધર્મ માગવો તેવા પૂર્ણજ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરવો અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યોદય સમજવો. તે સત્સંગમાં તેવા પરમજ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષાબોધ ગ્રહણ કરવો એટલે જેથી કદાગ્રહ, મતમતાંતર, વિશ્વાસઘાત અને અસત્ વચન એ આદિનો તિરસ્કાર થાય; અર્થાત્ તેને ગ્રહણ કરવાં નહીં. મતનો આગ્રહ મૂકી દેવો. આત્માનો ધર્મ આત્મામાં છે. આત્મત્વપ્રાપ્તપુરુષનો બોધેલો ધર્મ આત્મતામાર્ગરૂપ હોય છે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં. ૩. આટલું થતાં છતાં જો જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ, મતમતાંતરાદિ દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં. અમે પોતે કોઈને આદેશવાત એટલે આમ કરવું એમ કહેતા નથી. વારંવાર પૂછો તોપણ તે સ્મ્રુતિમાં હોય છે. અમારા સંગમાં આવેલાં કોઈ જીવોને હજુ સુધી અમે એમ જણાવ્યું નથી કે આમ વર્તે, કે આમ કરો. માત્ર શિક્ષાબોધ તરીકે જણાવ્યું હશે. ૪. અમારો ઉદય એવો છે કે એવી ઉપદેશવાત કરતાં વાણી પાછી ખેંચાઈ જાય છે. સાધારણ પ્રશ્ન પૂછે તો તેમાં વાણી પ્રકાશ કરે છે; અને ઉપદેશવાતમાં તો વાણી પાછી ખેંચાઈ જાય છે, તેથી અમે એમ જાણીએ છીએ કે હજુ તેવો હૃદય નથી. ૫. પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાનીઓ જોકે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં; એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં; પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કહાવી શકે. જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે. ૬. જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાનીપુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે; માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. ૭. જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે, કે સત્સંગ થયો હોય તો સત્સંગમાં સાંભળેલ શિક્ષાબોધ પરિણામ પામી, સહેજે જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્રહાદિ દોષો તો છૂટી જવા જોઈએ, કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બોલવાનો પ્રસંગ બીજા જીવોને આવે નહીં. ૮. જ્ઞાનીપુરુષે કહેવું બાકી નથી રાખ્યું, પણ જીવે કરવું બાકી રાખ્યું છે. એવો યોગાનુયોગ કોઈક જ વેળા ઉદયમાં આવે છે. તેવી વાંછાએ રહિત મહાત્માની ભક્તિ તો કેવળ કલ્યાણકારક જ નીવડે છે; પણ કોઈ વેળા તેવી વાંછા મહાત્મા પ્રત્યે થઈ અને તેવી પ્રવૃત્તિ થઈ ચૂકી, તોપણ તે જ વાંછા જો અસત્પુરુષમાં કરી હોય અને જે ફળ થાય છે, તે કરતાં આનું ફળ જાદું થવાનો સંભવ છે. સત્પુરુષ પ્રત્યે તેવા કાળમાં જો નિઃશંકપણું રહ્યું હોય, તો કાળે કરીને તેમની પાસેથી સન્માર્ગની પ્રાપ્તિ હોઈ શકે છે. એક પ્રકારે અમને પોતાને એ માટે બહુ શોચ રહેતો હતો, પણ તેનું કલ્યાણ વિચારીને શોચ વિસ્મરણ કર્યો છે. ૯. મન, વચન, કાયાના જોગમાંથી જેને કેવળીસ્વરૂપભાવ થતાં અહંભાવ મટી ગયો છે, એવા Page #457 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું 363 જે જ્ઞાનીપુરુષ, તેના પરમઉપશમરૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી, વારંવાર તેને ચિંતવી, તે જ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઇચ્છા કર્યાં કરો એવો ઉપદેશ કરી, આ પત્ર પૂરો કરું છું. ܀܀܀܀܀ ૪૬૭ વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ ! ! ! ખંભાત, ભાદરવા, ૧૯૪૯ અનાદિકાળથી વિપર્યયબુદ્ધિ હોવાથી, અને કેટલીક જ્ઞાનીપુરુષની ચેષ્ટા અજ્ઞાનીપુરુષના જેવી જ દેખાતી હોવાથી જ્ઞાનીપુરુષને વિષે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે, અથવા જીવથી જ્ઞાનીપુરુષ પ્રત્યે તે તે ચેષ્ટાનો વિકલ્પ આવ્યા કરે છે. બીજી બાજુઓથી જ્ઞાનીપુરુષનો જો યથાર્થ નિશ્ચય થયો હોય તો કોઈ વિકલ્પને ઉત્પન્ન કરવાવાળી એવી જ્ઞાનીની ઉન્મત્તાદિ ભાવવાળી ચેષ્ટા પ્રત્યક્ષ દીઠામાં આવે તોપણ બીજી બાજુના નિશ્ચયના બળને લીધે તે ચેષ્ટા અવિકલ્પપણાને ભજે છે; અથવા જ્ઞાનીપુરુષની ચેષ્ટાનું કોઈ અગમ્યપણું જ એવું છે કે, અધૂરી અવસ્થાએ કે અધૂરા નિશ્ચયે જીવને વિભ્રમ તથા વિકલ્પનું કારણ થાય છે, પણ વાસ્તવપણે તથા પૂરા નિશ્ચયે તે વિભ્રમ અને વિકલ્પ ઉત્પન્ન થવા યોગ્ય નથી; માટે આ જીવનો અધૂરો જ્ઞાનીપુરુષ પ્રત્યેનો નિશ્ચય છે, એ જ આ જીવનો દોષ છે. જ્ઞાનીપુરુષ બધી રીતે અજ્ઞાનીપુરુષથી ચેષ્ટાપણે સરખા હોય નહીં, અને જો હોય તો પછી જ્ઞાની નથી એવો નિશ્ચય કરવો તે યથાર્થ કારણ છે; તથાપિ જ્ઞાની અને અજ્ઞાની પુરુષમાં કોઈ એવાં વિલક્ષણ કારણોનો ભેદ છે, કે જેથી જ્ઞાનીનું, અજ્ઞાનીનું એકપણું કોઈ પ્રકારે થાય નહીં. અજ્ઞાની છતાં જ્ઞાનીનું સ્વરૂપ જે જીવ મનાવતો હોય તે તે વિલક્ષણપણા દ્વારાએ નિશ્ચયમાં આવે છે; માટે જ્ઞાનીપુરુષનું જે વિલક્ષણપણું છે તેનો પ્રથમ નિશ્ચય વિચારવા યોગ્ય છે; અને જો તેવા વિલક્ષણ કારણનું સ્વરૂપ જાણી જ્ઞાનીનો નિશ્ચય થાય છે, તો પછી અજ્ઞાની જેવી ક્વચિત્ જે જે જ્ઞાનીપુરુષની ચેષ્ટા જોવામાં આવે છે તેને વિષે નિર્વિકલ્પપણું પ્રાપ્ત હોય છે; તેમ નહીં તો જ્ઞાનીપુરુષની તે ચેષ્ટા તેને વિશેષ ભક્તિ અને સ્નેહનું કારણ થાય છે. પ્રત્યેક જીવ, એટલે જ્ઞાની, અજ્ઞાની જો બધી અવસ્થામાં સરખા જ હોય તો પછી જ્ઞાની, અજ્ઞાની એ નામમાત્ર થાય છે; પણ તેમ હોવા યોગ્ય નથી. જ્ઞાનીપુરુષ અને અજ્ઞાનીપુરુષને વિષે અવશ્ય વિલક્ષણપણું હોવા યોગ્ય છે. જે વિલક્ષણપણું યથાર્થ નિશ્ચય થયે જીવને સમજવામાં આવે છે; જેનું કંઈક સ્વરૂપ અત્રે જણાવવા યોગ્ય છે. જ્ઞાનીપુરુષ અને અજ્ઞાનીપુરુષનું વિલક્ષણપણું મુમુક્ષુ જીવને તેમની એટલે જ્ઞાની, અજ્ઞાની પુરુષની દશા દ્વારા સમજાય છે. તે દશાનું વિલક્ષણપણું જે પ્રકારે થાય છે, તે જણાવવા યોગ્ય છે. એક તો મૂળદશા, અને બીજી ઉત્તરદશા, એવા બે ભાગ જીવની દશાના થઈ શકે છે. ܀܀܀܀܀ ૪૬૮ (પૂર્ણ) મુંબઈ, ભાદ્રપદ, ૧૯૪૯ અજ્ઞાનદશા વર્તી હોય અને તે દશાને જ્ઞાનદશા જીવે ભ્રમાદિ કારણથી માની લીધી હોય ત્યારે તેવા તેવા દેહને દુઃખ થવાના પ્રસંગોમાં અથવા તેવાં બીજાં કારણોમાં જીવ દેહની શાતાને ભજવાની ઇચ્છા કરે છે, અને તેમ વર્તવાનું કરે છે. સાચી જ્ઞાનદશા હોય તો તેને દેહને દુઃખપ્રાપ્તિનાં કારણો વિષે વિષમતા થતી નથી, અને તે દુઃખને ટાળવા એટલી બધી ચીવટ પણ હોતી નથી. Page #458 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૩૮૪ શ્રીમદ્ રાજચંદ્ર ૪૬૯ મુંબઈ, ભાદરવા વદ ૦)), ૧૯૪૯ જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દૃષ્ટિ જગતના સર્વ આત્માને વિષે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઇચ્છીએ છીએ, તેવી જ સર્વ આત્મ પ્રત્યે ઇચ્છીએ છીએ. જે જે આ આત્મા માટે ઇચ્છીએ છીએ, તે તે સર્વ આત્મા માટે ઇચ્છીએ છીએ. જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ. જેવો સર્વ દેહ પ્રત્યે વર્તવાનો પ્રકાર રાખીએ છીએ, તેવો જ આ દેહ પ્રત્યે પ્રકાર વર્તે છે. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને ક્યારેય થઈ શકતી નથી. જે સ્ત્રીઆદિનો સ્વપણે સંબંધ ગણાય છે, તે સ્ત્રીઆદિ પ્રત્યે જે કંઈ સ્નેહાર્દિક છે, અથવા સમતા છે, તેવાં જ પ્રાયે સર્વ પ્રત્યે વર્તે છે. આત્મારૂપપણાનાં કાર્યે માત્ર પ્રવર્તન હોવાથી જગતના સર્વ પદાર્થ પ્રત્યે જેમ ઉદાસીનતા વર્તે છે, તેમ સ્વપણે ગણાતા સ્ત્રીઆદિ પદાર્થો પ્રત્યે વર્તે છે. પ્રારબ્ધ પ્રબંધે સ્ત્રીઆદિ પ્રત્યે જે કંઈ ઉદય હોય તેથી વિશેષ વર્તના ઘણું કરીને આત્માથી થતી નથી. કદાપિ કરુણાથી કંઈ તેવી વિશેષ વર્તના થતી હોય તો તેવી તે જ ક્ષણે તેવા ઉદયપ્રતિબદ્ધ આત્માઓ પ્રત્યે વર્તે છે, અથવા સર્વ જગત પ્રત્યે વર્તે છે. કોઈ પ્રત્યે કંઈ વિશેષ કરવું નહીં, કે ન્યૂન કરવું નહીં; અને કરવું તો તેવું એકધારાનું વર્તન સર્વ જગત પ્રત્યે કરવું, એવું જ્ઞાન આત્માને ઘણા કાળ થયાં દૃઢ છે; નિશ્ચયસ્વરૂપ છે. કોઈ સ્થળે ન્યૂનપણું, વિશેષપણું, કે કંઈ તેવી સમ વિષમ ચેષ્ટાએ વર્તવું દેખાતું હોય તો જરૂર તે આત્મસ્થિતિએ, આત્મબુદ્ધિએ થતું નથી, એમ લાગે છે. પૂર્વપ્રબંધી પ્રારબ્ધના યોગે કંઈ તેવું ઉદયભાવપણે થતું હોય તો તેને વિષે પણ સમતા છે, કોઈ પ્રત્યે ઓછાપણું, અધિકપણું, કંઈ પણ આત્માને રચતું નથી, ત્યાં પછી બીજી અવસ્થાનો વિકલ્પ હોવા યોગ્ય નથી, એમ તમને શું કહીએ ? સંક્ષેપમાં લખ્યું છે. સૌથી અભિન્નભાવના છે; જેટલી યોગ્યતા જેની વર્તે છે, તે પ્રત્યે તેટલી અભિન્નભાવની સ્ફૂર્તિ થાય છે; ક્વચિત્ કરુણાબુદ્ધિથી વિશેષ સ્ફૂર્તિ થાય છે; પણ વિષમપણાથી કે વિષય, પરિગ્રહાદિ કારણપ્રત્યયથી તે પ્રત્યે વર્તવાનો કંઈ આત્મામાં સંકલ્પ જણાતો નથી. અવિકલ્પરૂપ સ્થિતિ છે. વિશેષ શું કહીએ ? અમારે કંઈ અમારું નથી, કે બીજાનું નથી કે બીજું નથી; જેમ છે તેમ છે. જેમ સ્થિતિ આત્માની છે, તેવી સ્થિતિ છે. સર્વ પ્રકારની વર્તના નિષ્કપટપણાથી ઉદયની છે; સમવિષમતા નથી. સહજાનંદ સ્થિતિ છે. જ્યાં તેમ હોય ત્યાં અન્ય પદાર્થમાં આસક્ત બુદ્ધિ ઘટે નહીં, હોય નહીં. (0 0 0 0) ૪૭૦ મુંબઈ, આસો સુદ ૧, મંગળ, ૧૯૪૯ ‘જ્ઞાનીપુરુષ પ્રત્યે અભિન્નબુદ્ધિ થાય, એ કલ્યાણ વિષેનો મોટો નિશ્ચય છે', એવો સર્વ મહાત્મા પુરુષોનો અભિપ્રાય જણાય છે. તમે તથા તે અન્ય વેદે જેનો દે હાલ વર્તે છે, તે બેય જ્ઞાનીપુરુષ પ્રત્યે જેમ અભિન્નતા વિશેષ નિર્મળપણે આવે તે પ્રકારની વાત પ્રસંગોપાત્ત કરો. તે યોગ્ય છે, અને પરસ્પરમાં એટલે તેઓ અને તમ વચ્ચે નિર્મળ હેત વર્ષે તેમ પ્રવર્તવામાં બાધ નથી, પણ તે હેત જાત્યંતર થવું યોગ્ય છે. જેવું સ્ત્રીપુરુષને કામાદિ કારણે હેત હોય છે, તેવું હેત નહીં, પણ જ્ઞાનીપુરુષ પ્રત્યે બન્નેનો ભક્તિરાગ છે એવું બેય એક ગુરુપ્રત્યેનું શિષ્યપણું જોઈ, અને નિરંતરનો સત્સંગ રહ્યા કરે છે એમ જાણી, ભાઈ જેવી બુદ્ધિએ, તેવું હેતે વર્તાય તે વાત વિશેષ યોગ્ય છે. જ્ઞાનીપુરુષ પ્રત્યેનો ભિન્નભાવ સાવ ટાળવા યોગ્ય છે. શ્રીમદ્ ભાગવતને બદલે હાલ યોગવાસિષ્ઠાદિ વાંચવા યોગ્ય છે. આ પત્તાનો અર્થ તમને જે સમજાય તે લખજો. Page #459 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૩૮૫ ૪૭૧ મુંબઈ, આસો સુદ ૫, શનિ, ૧૯૪૯ આત્માને સમાધિ થવા માટે, આત્મસ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિષે વરસે છે, તે એક અપૂર્વ આધાર છે; માટે કોઈ રીતે તેને બીજજ્ઞાન કહો તો હરકત નથી; માત્ર એટલો ભેદ છે કે તે જ્ઞાન જ્ઞાનીપુરુષ, કે જે તેથી આગળ છે. આત્મા છે, એમ જાણનાર હોવા જોઈએ. દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી, એમ જાણનારને કંઈ કર્તવ્ય કહી શકાય નહીં, પણ તે ક્યારે ? સ્વદ્રવ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે યથાવસ્થિત સમજાયે, સ્વદ્રવ્ય સ્વરૂપપરિણામે પરિણમી અન્યદ્રવ્ય પ્રત્યે કેવળ ઉંદાસ થઈ, કૃતકૃત્ય થયે કઈ કર્તવ્ય રહેતું નથી; એમ ઘટે છે, અને એમ જ છે. પરમસ્નેહી શ્રી સભાગ્ય તથા શ્રી ડુંગર, શ્રી સાયલા, ૪૭૨ આજે કાગળ ૧ શ્રી સુભાગ્યનો લખેલો આવ્યો તે પહોંચ્યો છે. મુંબઈ, આસો સુદ ૯, બુધ, ૧૯૪૯ ખુલ્લા કાગળમાં સુધારસ પરત્વે પ્રાયે સ્પષ્ટ લખ્યું હતું, તે ચાહીને લખ્યું હતું. એમ લખવાથી વિપરિણામ આવવાનું છે નહીં, એમ જાણીને લખ્યું હતું. કંઈ કંઈ તે વાતના ચર્ચક જીવને જો તે વાત વાંચવામાં આવે તો કેવળ તેથી નિર્ધાર થઈ જાય એમ બને નહીં, પણ એમ બને કે જે પુરુષે આ વાક્યો લખ્યાં છે તે પુરુષ કોઈ અપૂર્વ માર્ગના જ્ઞાતા છે, અને આ વાતનું નિરાકરણ તે પ્રત્યેથી થવાનો મુખ્ય સંભવ છે. એમ જાણી તેની તે પ્રત્યે કંઈ પણ ભાવના થાય. કદાપિ એમ ધારીએ કે તેને કંઈ કંઈ સંજ્ઞા તે વિષેની થઈ હોય, અને આ સ્પષ્ટ લખાણ વાંચવાથી તેને વિશેષ સંજ્ઞા થઈ પોતાની મેળે તે નિર્ધારમાં આવી જાય, પણ તે નિર્ધાર એમ થતો નથી. યથાર્થ તેના સ્થળનું જાણવું તેનાથી થઈ શકે નહીં, અને તે કારણથી જીવને વિક્ષેપથી ઉત્પત્તિ થાય કે આ વાત કોઈ પ્રકારે જાણવામાં આવે તો સારું. તો તે પ્રકારે પણ જે પુરુષે લખ્યું છે તે પ્રત્યે તેને ભાવનાની ઉત્પત્તિ થવી સંભવે છે. ત્રીજો પ્રકાર એમ સમજવા યોગ્ય છે કે સત્પુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય તોપણ તેનો પરમાર્થ સત્પુરુષનો સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થયો નથી, તેને સમજાવો દુર્લભ થાય છે, એમ તે વાંચનારને સ્પષ્ટ જાણવાનું ક્યારેય પણ કારણ થાય. જોકે અમે તો અતિ સ્પષ્ટ લખ્યું નહોતું તોપણ તેમને એવો કંઈ સંભવ થાય છે; પણ અમે તો એમ ધારીએ છીએ કે અતિ સ્પષ્ટ લખ્યું હોય, તોપણ ઘણું કરી સમજાતું નથી, અથવા વિપરીત સમજાય છે, અને પરિણામે પાછો તેને વિક્ષેપ ઉત્પન્ન થઈ સન્માર્ગને વિષે ભાવના થવાનો સંભવ થાય છે. એ પત્તામાં અમે ઇચ્છાપૂર્વક સ્પષ્ટ લખ્યું હતું. સહેજ સ્વભાવે પણ ન ધારેલું ઘણું કરી પરમાર્થ પરત્વે લખાતું નથી, અથવા બોલાતું નથી, કે જે અપરમાર્થરૂપ પરિણામને પામે. બીજો અમારો આશય તે જ્ઞાન વિષે લખવાનો વિશેષપણે અત્ર લખ્યો છે. (૧) જે જ્ઞાનીપુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વ લક્ષણે, ગુણે અને વેદનપણે, અનુભવ્યો છે, અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, તે જ્ઞાનીપુરુષે જો તે સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ પરમાર્થ-પરમાર્થસ્વરૂપ છે. (૨) અને જે પુરુષ તે સુધારસને જ આત્મા જાણે છે, તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તો તે વ્યવહાર-પરમાર્થસ્વરૂપ છે. (૩) તે જ્ઞાન કદાપિ પરમાર્થ-પરમાર્થસ્વરૂપ એવા જ્ઞાનીએ ન આપ્યું હોય, પણ તે જ્ઞાનીપુરુષે સન્માર્ગ સન્મુખ આકર્ષે એવો જે જીવને ઉપદેશ કર્યો હોય તે જીવને રુચ્યો હોય તેનું જ્ઞાન તે પરમાર્થ-વ્યવહારસ્વરૂપ છે. (૪) અને તે સિવાય ૧. જુઓ આંક ૪૭૧. Page #460 -------------------------------------------------------------------------- ________________ 369 http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર શાસ્ત્રાદિ જાણનાર સામાન્ય પ્રકારે માર્ગાનુસારી જેવી ઉપદેશવાત કરે, તે શ્રદ્ધાય, તે વ્યવહાર-વ્યવહારસ્વરૂપ છે. સુગમપણે સમજવા એમ ચાર પ્રકાર થાય છે. પરમાર્થ-પરમાર્થસ્વરૂપ એ નિકટ મોક્ષનો ઉપાય છે. પરમાર્થ- વ્યવહારસ્વરૂપ એ અનંતર પરંપરસંબંધે મોક્ષનો ઉપાય છે. વ્યવહાર-પરમાર્થસ્વરૂપ તે ઘણાં કાળે કોઈ પ્રકારે પણ મોક્ષનાં સાધનના કારણભૂત થવાનો ઉપાય છે. વ્યવહાર-વ્યવહારસ્વરૂપનું ફળ આત્મપ્રત્યયી નથી સંભવતું. આ વાત હજુ કોઈ પ્રસંગે વિશેષપણે લખીશું એટલે વિશેષપણે સમજાશે; પણ આટલી સંક્ષેપતાથી વિશેષ ન સમજાય તો મુઝાશો નહીં. લક્ષણથી, ગુણથી અને વેદનથી જેને આત્મસ્વરૂપ જણાયું છે, તેને ધ્યાનનો એ એક ઉપાય છે, કે જેથી આત્મપ્રદેશની સ્થિરતા થાય છે, અને પરિણામ પણ સ્થિર થાય છે. લક્ષણી, ગુણથી અને વેદનથી જેણે આત્મસ્વરૂપ જાણ્યું નથી, એવા મુમુક્ષુને જ્ઞાનીપુરુષે બતાવેલું જો આ જ્ઞાન હોય તો તેને અનુક્રમે લક્ષણાદિનો બોધ સુગમપણે થાય છે. મુખરસ અને તેનું ઉત્પત્તિક્ષેત્ર એ કોઈ અપૂર્વ કારણરૂપ છે એમ તમે નિશ્ચયપણે નિર્ધારજો. જ્ઞાનીપુરુષનો તે પછીનો જે માર્ગ તે ન દુભાય એવો તમને પ્રસંગ થયો છે, તેથી તેવો નિશ્ચય રાખવા જણાવ્યું છે. તે પછીનો માર્ગ જો દુભાતો હોય અને તેને વિષે કોઈને અપૂર્વ કારણરૂપે નિશ્ચય થયો હોય તો તે કોઈ પ્રકારે પાછો નિશ્ચય ફેરવ્યે જ ઉપાયરૂપ થાય છે, એવો અમારા આત્મામાં લક્ષ રહે છે. એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે, પણ શ્વાસોચ્છવાસ રોધનથી તેને કલ્યાણનો હેતુ થતો નથી, અને એક જ્ઞાનીની આજ્ઞાપૂર્વક શ્વાસોચ્છવાસનો રોધ કરે છે, તો તેને તે કારણથી જે સ્થિરતા આવે છે, તે આત્માને પ્રગટવાનો હેતુ થાય છે. શ્વાસોચ્છવાસની સ્થિરતા થવી એ એક પ્રકારે ઘણી કઠણ વાત છે. તેનો સુગમ ઉપાય મુખરસ એકતાર કરવાથી થાય છે; માટે તે વિશેષ સ્થિરતાનું સાધન છે; પણ તે સુધારસ-સ્થિરતા અજ્ઞાનપણે ફળીભૂત થતી નથી, એટલે કલ્યાણરૂપ થતી નથી, તેમ તે બીજજ્ઞાનનું ધ્યાન પણ અજ્ઞાનપણે કલ્યાણરૂપ થતું નથી, એટલો વિશેષ નિશ્ચય અમને ભાસ્યા કરે છે. જેણે વેદનપણે આત્મા જાણ્યો છે તે જ્ઞાનીપુરુષની આજ્ઞાએ તે કલ્યાણરૂપ થાય છે, અને આત્મા પ્રગટવાનો અત્યંત સુગમ ઉપાય થાય છે. એક બીજી અપૂર્વ વાત પણ આ સ્થળે લખવાનું સૂઝે છે. આત્મા છે તે ચંદનવૃક્ષ છે. તેની સમીપે જે જે વસ્તુઓ વિશેષપણે રહી હોય તે તે વસ્તુ તેની સુગંધનો (!) વિશેષ બોધ કરે છે. જે વૃક્ષ ચંદનથી વિશેષ સમીપ હોય તે વૃક્ષમાં ચંદનની ગંધ વિશેષપણે સ્ફુરે છે, જેમજેમ આધેનાં વૃક્ષ હોય તેમ તેમ સુગંધ મંદપરિણામને ભજે છે; અને અમુક મર્યાદા પછી અસુગંધરૂપ વૃક્ષોનું વન આવે છે; અર્થાત્ ચંદન પછી તે સુગંધપરિણામ કરતું નથી. તેમ આ આત્મા વિભાવ પરિણામને ભજે છે, ત્યાં સુધી તેને ચંદન વૃક્ષ કહીએ છીએ અને સૌથી તેને અમુક અમુક સૂક્ષ્મ વસ્તુનો સંબંધ છે, તેમાં તેની છાયા(!)રૂપ સુગંધ વિશેષ પડે છે; જેનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ થવાથી આત્મા પ્રગટે છે. પવન કરતાં પણ સુધારસ છે તેમાં, આત્મા વિશેષ સીપણે વર્તે છે. માટે તે આત્માની વિશેષ છાયા સુગંધ(!)નો ધ્યાન કરવા યોગ્ય ઉપાય છે. આ પણ વિશેષપણે સમજવા યોગ્ય છે. પ્રણામ પહોંચે. પરમ સ્નેહી શ્રી સુભાગ્ય, શ્રી મોરબી. ૪૭૩ મુંબઈ, આસો વદ ૩, ૧૯૪૯ પુત્ર આજે ૧ પહોંચેલ છે. એટલું તો અમને બરાબર ધ્યાન છે કે મુઝવણના વખતમાં ઘણું કરી ચિત્ત કંઈ વેપારાદિના Page #461 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૩૮૭ એક પછી એક વિચાર કર્યા કરે છે, અને મુઝવણ ટાળવાની ઉતાવળમાં યોગ્ય થાય છે કે નહીં એની વખતે સહજ સાવચેતી મુમુક્ષુ જીવને પણ ઓછી થઈ જાય છે; પણ વાત યોગ્ય તો એમ છે કે તેવા પ્રસંગમાં કંઈ થોડો વખત ગમે તેમ કરી કામકાજમાં મૌન જેવો, નિર્વિકલ્પ જેવો કરી નાખવો. હાલ તમને જે મુઝવણ રહે છે તે જાણવામાં છે, પણ તે વેઠ્યા વિના ઉપાય નથી. એમ લાગે છે કે તે બહુ લાંબા કાળની સ્થિતિની સમજી બેસવા યોગ્ય નથી; અને ધીરજ વગર જો વેદવામાં આવે છે, તો તે અલ્પકાળની હોય તો કોઈ વાર વિશેષ કાળની પણ થઈ આવે છે. માટે હાલ તો જેમ બને તેમ ‘ઈશ્વરેચ્છા’ અને ‘યથાયોગ્ય’ સમજી મૌનપણું ભજવું યોગ્ય છે. મૌનપણાનો અર્થ એવો કરવો કે અંતરને વિષે વિકલ્પ, ઉતાપ અમુક અમુક વેપાર કરવા વિષેના કર્યા ન કરવા. હાલ તો ઉદય પ્રમાણે વર્તવું એ સુગમ માર્ગ છે. દોહરા વિષે લક્ષમાં છે. સંસારી પ્રસંગમાં એક અમારા સિવાય બીજા સત્સંગીના પ્રસંગમાં ઓછું આવવું થાય તેવી ઇચ્છા આ કાળમાં રાખવા જેવી છે. વિશેષ આપનો કાગળ આવ્યેથી આ કાગળ વ્યાવહારિક પદ્ધતિમાં લખ્યો છે, તથાપિ વિચારવા યોગ્ય છે. બોધજ્ઞાન લક્ષ ઉપર છે. પ્રણામ પહોંચે. ૪૭૪ મુંબઈ, આસો વદ, ૧૯૪૯ આતમભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે, ૪૭૫ મુંબઈ, આસો વદ ૧૨, રવિ, ૧૯૪૯ આપનાં બે પત્ર ‘સમયસાર'ના કવિતસહિત પહોંચ્યાં છે. નિરાકાર-સાકાર ચેતના વિષેનું કવિત ‘મુખરસ’ સંબંધમાં કંઈ સંબંધ કરી શકાય તેવા અર્થવાળું નથી; જે હવે પછી જણાવીશું. “શુદ્ધતા વિચારે ધ્યાવુ, શુદ્ધતામે કેલિ કરે; શુદ્ધતામેં સ્થિર વ્હે, અમૃતધારા બરસે “ એ કવિતમાં 'સુધારસ'નું જે માહાત્મ્ય ક્યું છે, તે કેવળ એક વિસ્રસા (સર્વ પ્રકારનાં અન્ય પરિણામથી રહિત અસંખ્યાતપ્રદેશી આત્મદ્રવ્ય) પરિણામે સ્વરૂપસ્થ એવા અમૃતરૂપ આત્માનું વર્ણન છે. તેનો પરમાર્થ યથાર્થ હૃદયગત રાખ્યો છે, જે અનુક્રમે સમજાશે. ૪૭૬ મુંબઈ, આશ્વિન, ૧૯૪૯ જે ઈશ્વરેચ્છા હશે તે થશે, માત્ર મનુષ્યને પ્રયત્ન કરવાનું સરજેલું છે; અને તેથી જ પોતાના પ્રારબ્ધમાં હોય તે મળી રહેશે. માટે મનમાં સંકલ્પ વિકલ્પ કરવા નહીં. નિષ્કામ ય Page #462 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૭ મું ૪૭૭ મુંબઈ, કાર્તિક સુદ ૯, શુક્ર, ૧૯૫૦ ‘માથે રાજા વર્તે છે’ એટલા વાક્યના ઈહાપોહ(વિચાર)થી ગર્ભશ્રીમંત એવા શ્રી શાળિભદ્ર તે કાળથી સ્ત્રી આદિ પરિચયને ત્યાગવારૂપ પ્રારંભ ભજતા હવા. ‘નિત્ય પ્રત્યે એકેક સ્ત્રીને ત્યાગી અનુક્રમે બત્રીશ સ્ત્રીઓને ત્યાગવા ઇચ્છે છે, એવો બત્રીશ દિવસ સુધીનો કાળપારધીનો મો શ્રી શાળિભદ્ર કરે છે, એ મોટું આશ્ચર્ય છે' એમ શ્રી ધનાણદ્રથી સ્વાભાવિક વૈરાગ્યવચન ઉદ્ભવ થતાં હવાં. ‘તમે એમ કહો છો તે જોકે મને માન્ય છે, તથાપિ તે પ્રકારે આપ પણ ત્યાગવાને દુર્લભ છો' એવાં સહજ વચન તે ધનાભદ્ર પ્રત્યે શાળિભદ્રની બહેન અને તે ધનાભદ્રની પત્ની કહેતી હવી. જે સાંભળી કોઈ પ્રકારના ચિત્તક્લેશ પરિણમવ્યા વગર તે શ્રી ધનાણવ્ર તે જ સમયે ત્યાગને ભજતા હવા, અને શ્રી શાન્તિભદ્ર પ્રત્યે કહેતા હવા કે તમે શા વિચારે કાળના વિશ્વાસને ભજો છો ? તે શ્રવણ કરી, જેનું ચિત્ત આત્મારૂપ છે એવા તે શ્રી શાળિભદ્ર અને ધનાભદ્ર ‘જાણે કોઈ દિવસે કંઈ પોતાનું કર્યું નથી' એવા પ્રકારથી ગૃહાદિ ત્યાગ કરી ચાલ્યા જતા હવા. આવા સત્પુરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે, તે કિયા બળે કરતો હશે ? તે વિચારી જોવા યોગ્ય છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૭ મું ૪૭૮ ૩૮૯ મુંબઈ, કારતક સુદ ૧૩, ૧૯૫૦ ઉપાધિના યોગથી ઉદયાધીનપણે બાહ્ય ચિત્તની ક્વચિત્ અવ્યવસ્થાને લીધે તમ મુમુક્ષુ પ્રત્યે જેમ વર્તવું જોઈએ તેમ અમારાથી વર્તી શકાતું નથી. તે ક્ષમા યોગ્ય છે, ખચીત ક્ષમા યોગ્ય છે. એ જ નમ્ર વિનંતી. આ સ્વ પ્રણામ. ૪૭૯ મુંબઈ, માગશર સુદ ૩, સોમ, ૧૯૫૦ વાણીનું સંયમન શ્રેયરૂપ છે, તથાપિ વ્યવહારનો સંબંધ એવા પ્રકારનો વર્તે છે કે, કેવળ તેવું સંયમન રાજ્યે પ્રસંગમાં આવતા જીવોને ક્લેશનો હેતુ થાય; માટે બહુ કરી સપ્રયોજન સિવાયમાં સંયમન રાખવું થાય, તો તેનું પરિણામ કોઈ પ્રકારે શ્રેયરૂપ થવું સંભવે છે. નીચેનું વાક્ય તમારી પાસે લખેલાં વચનોમાં લખશો. “જીવનું મૂઢપણું ફરી ફરી, ક્ષણે ક્ષણે, પ્રસંગે-પ્રસંગે વિચારવામાં જો સચેતપણું ન રાખવામાં આવ્યું તો આવો જોગ બન્યો તે પણ વૃથા છે." કૃષ્ણદાસાદિ મુમુક્ષુને નમસ્કાર. ૪૮૦ મુંબઈ, પોષ સુદ ૫, ૧૯૫૦ કોઈ પણ જીવને કંઈ પણ પરિશ્રમ દેવો, એ અપરાધ છે. અને તેમાં મુમુક્ષુજીવને તેના અર્થ સિવાય પરિશ્રમ દેવો એ જરૂર અપરાધ છે, એવો અમારા ચિત્તનો સ્વભાવ રહે છે. તથાપિ પરિશ્રમનો હેતુ એવાં કામનો પ્રસંગ તમને ક્વચિત્ જણાવવાનું થાય છે, જે વિષેના પ્રસંગમાં અમારા પ્રત્યે તમને નિશંકતા છે, તથાપિ તમને તેને પ્રસંગે ક્વચિત પરિશ્રમનું કારણ થાય એ અમારા ચિત્તમાં સહન થતું નથી; તોપણ પ્રવર્તીએ છીએ. તે અપરાધ ક્ષમા યોગ્ય છે; અને એવી અમારી કોઈ પ્રવૃત્તિ પ્રત્યે ક્વચિત્ પણ અસ્નેહ ન થાય તેટલો લક્ષ પણ રાખવો ઘટે છે. સાથેનો ભાઈ રેવાશંકરનો કાગળ છે તે અમારી પ્રેરણાથી લખાયો છે. જે રીતે કોઈનું મન ન દુભાય તેમ કરી તે કાર્ય કરવાની જરૂર છે. અને તે વિષેના પ્રસંગમાં કંઈ પણ ચિત્તવ્યાકુળતા ન થાય તેટલો લક્ષ યોગ્ય છે. ૪૮૧ પોષ વદ ૧, મંગળ, ૧૯૫૦ આજે આ પત્ર લખવાનો હેતુ થાય છે તે અમને ચિત્તમાં વિશેષ ખેદ રહે છે, તે છે. ખેદનું કારણ આ વ્યવહારરૂપ પ્રારબ્ધ વર્તે છે, તે કોઈ રીતે છે, કે જેને લીધે મુમુક્ષુ જીવ પ્રત્યે ક્વચિત્ તેવો પરિશ્રમ આપવાનો પ્રસંગ થાય છે. અને તેવો પરિશ્રમ આપતાં અમારી ચિત્તવૃત્તિ સંકોચ પામતી પામતી પ્રારબ્ધ ઉદયે વર્તે છે. તથાપિ તે વિષેનો સંસ્કારિત ખેદ ઘણો વખત સ્ફુરિતપણું પામ્યા કરે છે. ક્યારે પણ તેવા પ્રસંગે અમે લખ્યું હોય અથવા શ્રી રેવાશંકરે અમારી ઇચ્છા લઈ લખ્યું હોય તો તે કોઈ વ્યાવહારિક દૃષ્ટિનું કાર્ય નથી, કે જે ચિત્ત-આકુળતા કરવા પ્રત્યે પ્રેરાયું હોય એવો નિશ્ચય સ્મરણયોગ્ય છે. Page #464 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૩૯૦ શ્રીમદ્ રાજચંદ્ર ૪૮૨ મુંબઈ, પોષ વદ ૧૪, રવિ, ૧૯૫૦ હાલ વિશેષપણે કરી લખવાનું થતું નથી તેમાં, ઉપાધિ કરતાં ચિત્તનું સંક્ષેપપણું વિશેષ કારણરૂપે છે. ચિત્તનું ઇચ્છારૂપમાં કંઈ પ્રવર્તન થવું સંક્ષેપ પામે, ન્યૂન થાય તે સંક્ષેપપણું અત્રે લખ્યું છે.) અમે એમ વેદ્યું છે કે, જ્યાં કંઈ પણ પ્રમત્તદશા હોય છે ત્યાં જગતપ્રત્યયી કામનો આત્માને વિષે અવકાશ ધરે છે, જ્યાં કેવળ અપ્રમત્તતા વર્તે છે, ત્યાં આત્મા સિવાય બીજા કોઈ પણ ભાવનો અવકાશ વર્તે નહીં; જોકે તીર્થંકરાદિક, સંપૂર્ણ એવું જ્ઞાન પામ્યા પછી, કોઈ જાતની દેહક્રિયાઓ સહિત દેખાવાનું બન્યું છે, તથાપિ આત્મા, એ ક્રિયાનો અવકાશ પામે તો જ કરી શકે એવી ક્રિયા કોઈ તે જ્ઞાન પછી હોઈ શકે નહીં; અને તો જ ત્યાં સંપૂર્ણજ્ઞાન ટકે; એવો અસંદેહ જ્ઞાનીપુરુષોનો નિર્ધાર છે. એમ અમને લાગે છે. જ્વરાદિ રોગમાં કંઈ સ્નેહ જેમ ચિત્તને નથી થતો તેમ આ ભાવોને વિષે પણ વર્તે છે, લગભગ સ્પષ્ટ વર્તે છે, અને તે પ્રતિબંધના રહિતપણાનો વિચાર થયા કરે છે. ܀܀܀܀܀ ૪૮૩ મોહમયી, માહ વદ ૪, શુક્ર, ૧૯૫૦ પરમસ્નેહી શ્રી સોભાગ, શ્રી અંજાર. તમારાં પત્રો પહોંચ્યાં છે. તે સાથે પ્રશ્નોની ટીપ ઉતારીને બીડી તે પહોંચી છે. તે પ્રશ્નોમાં જે વિચાર જણાવ્યા છે, તે પ્રથમ વિચારભૂમિકામાં વિચારવા જેવા છે, જે પુરુષ તે ગ્રંથ કર્યો છે, તેણે વેદાંતાદિ શાસ્ત્રના અમુક ગ્રંથના અવલોકન ઉપરથી તે પ્રશ્નો લખ્યાં છે. અત્યંત આશ્ચર્યયોગ્ય વાર્તા એમાં લખી નથી; એ પ્રશ્નો તથા તે જાતિના વિચાર ઘણા વખત પહેલાં વિચાર્યા હતા; અને એવા વિચારની વિચારણા કરવા વિષે તમને તથા ગોસળિયાને જણાવ્યું હતું. તેમ જ બીજા તેવા મુમુક્ષુને તેવા વિચારના અવલોકન વિષે કહ્યું હતું, અથવા કહ્યાનું થઈ આવે છે કે, જે વિચારોની વિચારણા ઉપરથી અનુક્રમે સઅસનો પુરો વિવેક થઈ શકે. હાલ સાત આઠ દિવસ થયાં શારીરિક સ્થિતિ જ્વરગ્રસ્ત હતી. હમણાં બે દિવસ થયાં ઠીક છે. કવિતા બીડી તે પહોંચી છે. તેમાં આલાપિકા તરીકેના ભેદમાં તમારું નામ બતાવ્યું છે અને કવિતા કરવામાં જે કંઈ વિચક્ષણતા જોઈએ તે બતાવવાનો વિચાર રાખ્યો છે. કવિતા ઠીક છે. કવિતા કવિતાર્થે આરાધવા યોગ્ય નથી, સંસારાર્થે આરાધવા યોગ્ય નથી; ભગવદ્ભજનાર્થે, આત્મકલ્યાણાર્થે જો તેનું પ્રયોજન થાય તો જીવને તે ગુણની ક્ષયોપશમતાનું ફળ છે. જે વિદ્યાથી ઉપશમગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં, કે સમાધિ થઈ નહીં તે વિદ્યાને વિષે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી. હાલ હવે ઘણું કરી મોતીની ખરીદી બંધ રાખી છે. વિલાયતમાં છે તેનો અનુક્રમે વેચવાનો વિચાર રાખ્યો છે. જો આ પ્રસંગ ન હોત તો તે પ્રસંગમાં ઉદ્ભવ થતી જંજાળ અને તેનું ઉપશમાવવું થાત નહીં. હવે તે સ્વસંવેદ્યરૂપે અનુભવમાં આવેલ છે, તે પણ એક પ્રકારનું પ્રારબ્ધનિવર્તનરૂપ છે. સવિગત જ્ઞાનવાર્તાનો હવે પત્ર લખશો, તો ઘણું કરી તેનો ઉત્તર લખીશું. ܀܀܀܀܀ ૪૮૪ લિત આત્મસ્વરૂપ. મોડમથી, માહ વદ ૮, ગુરુ, ૧૯૫૦ પરમસ્નેહી શ્રી સોભાગ, શ્રી અંજાર. અત્રેના ઉપાધિ પ્રસંગમાં કંઈક વિશેષ સહનતાથી વર્તવું પડે એવી મોસમ હોવાથી આત્માને Page #465 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૭ મું વિષે ગુણનું વિશેષ સ્પષ્ટપણું વર્તે છે. ઘણું કરીને હવેથી જો બને તો નિયમિતપણે કંઈ સત્સંગવાર્તા લખશો. ૩૯૧ આ સ્વથી પ્રણામ. પરમ સ્નેહી શ્રી સુભાગ્ય, શ્રી અંજાર. ܀܀ ૪૮૫ મુંબઈ, ફાગણ સુદ ૪, રવિ, ૧૯૫૦ હાલ ત્યાં ઉપાધિના અવકાશે કાંઈ વાંચનાદિ પ્રકાર થતો હોય તે લખશો. હાલ દોઢથી બે માસ થયાં ઉપાધિના પ્રસંગમાં વિશેષ વિશેષ કરી સંસારનું સ્વરૂપ વેદાયું છે. એવા જોકે પૂર્વે ઘણા પ્રસંગ વૈદ્યા છે, તથાપિ જ્ઞાને કરી ઘણું કરી વેદ્યા નથી. આ દેહ અને તે પ્રથમનો બોધબીજહેતુવાળો દેહ તેમાં થયેલું વેદન તે મોક્ષકાર્યે ઉપયોગી છે. વડોદરાવાળા માંકુભાઈ અત્રે છે. તેમનું સાથે પ્રવૃત્તિમાં વસવું અને કાર્ય કરવાનું થયા કરે છે, એમ આ પ્રસંગ વેદવાનો તેમને પણ પ્રકાર બન્યો છે. વૈરાગ્યવાન જીવ છે. પ્રજ્ઞાનું વિશેષ પ્રકાશવું તેમને થાય તો સત્સંગનું ફળ થાય તેવો યોગ્ય જીવ છે. વારંવાર કંટાળી જઈએ છીએ; તથાપિ પ્રારબ્ધયોગથી ઉપાધિથી દૂર થઈ શકાતું નથી. એ જ વિજ્ઞાપન. વિગતથી પત્ર લખો. આત્મસ્વરૂપે પ્રણામ. ૪૮૬ મુંબઈ, ફાગણ સુદ ૧૧, રવિ, ૧૯૫૦ પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે, તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે; (કહ્યું છે.) (સૂયગડાંગસૂત્ર વીર્ય અધ્યયન) જે કુળને વિષે જન્મ થયો છે, અને જેના સહવાસમાં જીવ વસ્યો છે, ત્યાં અજ્ઞાની એવો આ જીવ તે મમતા કરે છે. અને તેમાં નિમગ્ન રહ્યા કરે છે. (સૂયગડાંગ-પ્રથમાધ્યયન) જે જ્ઞાનીપુરુષો ભૂતકાળને વિષે થઈ ગયા છે, અને જે જ્ઞાનીપુરુષો ભાવિકાળને વિષે થશે, તે સર્વ પુરુષોએ 'શાંતિ'(બધા વિભાવપરિણામથી થાકવું, નિવૃત્ત થવું તેને સર્વ ધર્મનો આધાર કહ્યો છે. જેમ ભૂતમાત્રને પૃથ્વી આધારભુત છે, અર્થાત પ્રાણીમાત્ર પૃથ્વીના આધારથી સ્થિતિવાળાં છે, તેનો આધાર પ્રથમ તેમને હોવો યોગ્ય છે. તેમ સર્વ પ્રકારના કલ્યાણનો આધાર, પૃથ્વીની પેઠે ‘શાંતિ’ને જ્ઞાનીપુરુષે કહ્યો છે. (સૂયગડાંગ)’ १. पमायं कम्ममाहंसु, अप्पमायं तहावरं । तब्भावदेसओवावि, बालं पंडियमेव वा ।। १ K. . o બ્રુ. ૮ ૪. રૂ ની ગાથા. २. जेस्सिं कुले समुप्पन्ने, जेहिं वा संवसे नरे । ममाई लुप्पई बाले, अण्णे अण्णेहि मुच्छिए । १ સૂ. . ? શ્રુ. o મ. ૪ થી ગાથા. રૂ. ને ય બુદ્ધા મતિ તા, ને ય બુદ્ધી મળાયા । સંતિ તેસિં પાળ, મૂયાનું નમતી નહીં || K. . બ્રુ. ?? સ. ૩૬ મી ગાથા. Page #466 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૪૮૭ મુંબઈ. ફાગણ સુદ ૧૧, દિવ, ૧૯૫૦ બુધવારે એક પત્ર લખીશું, નહીં તો રવિવારે સવિગત પત્ર લખીશું. એમ જણાવ્યું હતું. તે જણાવતી વખતે ચિત્તમાં એમ હતું કે તમ મુમુક્ષુઓને કંઈ નિયમ જેવું સ્વસ્થપણું થવું ઘટે છે, અને તે વિષે કંઈ લખવાનું સૂઝે તો લખવું એમ આવ્યું હતું. લખવાનું કરતાં એમ થયું કે જે કંઈ લખવામાં આવે છે તે સત્સંગ-પ્રસંગમાં વિસ્તારથી કહેવા યોગ્ય છે, અને તે કંઈ ફળરૂપ થવા યોગ્ય છે. લખવામાં જે વિસ્તાર આવ્યાથી તમને સમજી શકવાનું થાય, તેટલું લખવાનું હમણાં થઈ શકે તેવો આ વ્યવસાય નથી, અને જે વ્યવસાય છે તે પ્રારબ્ધરૂપ હોવાથી તે પ્રમાણે વર્તવું થાય છે. એટલે તેમાં વિશેષ બળ કરી લખવાનું થઈ શકવું મુશ્કેલ છે. માટે તે ક્રમે કરી જણાવવાનું ચિત્ત રહે છે. આટલી વાતનો નિશ્ચય રાખવો યોગ્ય છે, કે જ્ઞાનીપુરુષને પણ પ્રારબ્ધકર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતાં નથી, અને અભોગવ્યે નિવૃત્ત થવાને વિષે જ્ઞાનીને કંઈ ઇચ્છા નથી. જ્ઞાની સિવાય બીજા જીવને પણ કેટલાંક કર્મ છે, કે જે ભોગવ્યે જ નિવૃત્ત થાય, અર્થાત્ તે પ્રારબ્ધ જેવાં હોય છે, તથાપિ ભેદ એટલો છે કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણથી માત્ર છે, અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે; માટે જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે. એ પ્રારબ્ધનો એવો નિર્ધાર નથી કે તે નિવૃત્તિરૂપે જ ઉદય આવે. જેમ શ્રી કૃષ્ણાદિક જ્ઞાનીપુરુષ, કે જેને પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાનદશા હતી, જેમ ગૃહઅવસ્થામાં શ્રી તીર્થંકર, એ પ્રારબ્ધ નિવૃત્ત થવું તે માત્ર ભોગવ્યાથી સંભવે છે. કેટલીક પ્રારબ્ધસ્થિતિ એવી છે કે જે જ્ઞાનીપુરુષને વિષે તેના સ્વરૂપ માટે જીવોને અંદેશાનો હેતુ થાય; અને તે માટે થઈ જ્ઞાનીપુરુષો ઘણું કરી જૌનદશા રાખી પોતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે; તથાપિ પ્રારબ્ધવશાત્ તે દશા કોઈને સ્પષ્ટ જાણવામાં આવે, તો પછી તે જ્ઞાનીપુરુષનું વિચિત્ર પ્રારબ્ધ તેને અંદેશાનો હેતુ થતો નથી. ܀܀܀ ૪૮૮ મુંબઈ, ફાગણ વદ ૧૦, શનિ, ૧૯૫૦ શ્રી 'શિક્ષાપત્ર' ગ્રંથ વાંચવા, વિચારવામાં હાલ કંઈ અડચણ નથી. જ્યાં કોઈ અંદેશાનો હેતુ હોય ત્યાં વિચારવું, અથવા સમાધાન પુછાવવા યોગ્ય હોય તો પુછવામાં પ્રતિબંધ નથી. સુદર્શન શેઠ પુરુષધર્મમાં હતા, તથાપિ રાણીના સમાગમમાં તે અવિકળ હતા. અત્યંત આત્મબળે કામ ઉપશમાવવાથી કામેંદ્રિયને વિષે અજાગૃતપણું જ સંભવે છે; અને તે વખતે રાણીએ કદાપિ તેના દેહનો પરિચય કરવા ઇચ્છા કરી હોત તોપણ કામની જાગૃતિ શ્રી સુદર્શનમાં જોવામાં આવત નહીં; એમ અમને લાગે છે. ૪૮૯ મુંબઈ, ફાગણ વદ ૧૧, રવિ, ૧૯૫૦ 'શિક્ષાપત્ર' ગ્રંથમાં મુખ્ય ભક્તિનું પ્રયોજન છે. ભક્તિના આધારરૂપ એવા વિવેક, ધૈર્ય અને આશ્રય એ ત્રણ ગુણનું તેમાં વિશેષ પોષણ કર્યું છે. તેમાં ધૈર્ય અને આશ્રયનું પ્રતિપાદન વિશેષ સમ્યક્પ્રકારે છે, જે વિચારી મુમુક્ષુજીવે સ્વગુણ કરવાયોગ્ય છે. શ્રી કૃષ્ણાદિનો પ્રસંગ એમાં જે જે આવે છે તે ક્વચિત્ સંદેહનો હેતુ થાય એવો છે, તથાપિ તેમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ સમજ્યાફેર ગણી ઉપેક્ષિત રહેવા યોગ્ય છે. કેવળ હિતબુદ્ધિથી વાંચવા વિચારવામાં મુમુક્ષુનું પ્રયોજન હોય છે. ૪૯૦ મુંબઈ. ફાગણ વદ ૧૧, દિવ, ૧૯૫૦ ઉપાધિ મટાડવાના બે પ્રકારથી પુરુષાર્થ થઈ શકે; એક તો કોઈ પણ વ્યાપારાદિ કાર્યથી; બીજો પ્રકાર વિદ્યા, મંત્રાદિ સાધનથી. જોકે એ બન્નેમાં અંતરાય ત્રુટવાનો સંભવ પ્રથમ જીવને હોવો જોઈએ. પ્રથમ દર્શાવેલો પ્રકાર કોઈ રીતે બને તો કરવામાં અમને હાલ પ્રતિબંધ નથી, Page #467 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૭ મું ૩૯૩ પણ બીજા પ્રકારને વિષે તો કેવળ ઉદાસીનતા જ છે; અને એ પ્રકાર સ્મરણમાં આવવાથી પણ ચિત્તમાં ખેદ થઈ આવે છે; એવી તે પ્રકાર પ્રત્યે નિરિચ્છા છે. પ્રથમના પ્રકાર સંબંધમાં હાલ કંઈ લખવું સૂઝતું નથી. આગળ ઉપર લખવું કે નહીં તે તે પ્રસંગમાં જે થવા યોગ્ય હશે તે થશે. જેટલી આકુળતા છે તેટલો માર્ગનો વિરોધ છે, એમ જ્ઞાનીપુરુષો કહી ગયા છે. જે વાત જરૂર આપણે વિચારવા યોગ્ય છે, ܀܀܀܀܀ ૪૯૧ મુંબઈ, ફાગણ, ૧૯૫૦ તીર્થંકર વારંવાર નીચે કહ્યો છે, તે ઉપદેશ કરતા હતાઃ- “હે જીવો ! તમે બૂઝો, સમ્યક્ પ્રકારે બુઝો, મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણો. અજ્ઞાનથી સદ્વિવેક પામવો દુર્લભ છે, એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે, એમ જાણો, અને ‘સર્વ જીવ' પોતપોતાનાં કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે, તેનો વિચાર કરો." (સૂયગડાંગ-અધ્યયન ૭ મું, ૧૧) સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, તે પુરુષે આત્માને ગવેષવો, અને આત્મા ગવેષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને ગર્વષવો, તેમ જ ઉપાસવો સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. પ્રથમમાં જે અભિપ્રાય દર્શાવ્યો છે તે ગાથા સૂયગડાંગમાં નીચે પ્રમાણે છે संबुज्झा जंतवो माणुसतं दठ्ठे भयं बालिसेणं अलंभो, एतदुक्खे जरिए व लोए, सकम्मणा विप्यरियासुवेड़. (દ્વાદશાંગીનું સળંગ સૂત્ર) સર્વ પ્રકારની ઉપાધિ, આધિ, વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તોપણ સત્સંગને વિષે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ અમને વસ્યા કરે છે, તથાપિ ઉદયજોંગ પ્રારબ્ધથી તેવો અંતરાય વર્તે છે. ઘણું કરી કોઈ વાતનો ખેદ 'અમારા' આત્માને વિષે ઉત્પન્ન થતો નથી, તથાપિ સત્સંગના અંતરાયનો ભેદ અહોરાત્ર ઘણું કરી વર્ત્યા કરે છે. 'સર્વ ભૂમિઓ, સર્વ માણસો, સર્વ કામો, સર્વ વાતચીતાદિ પ્રસંગો અજાણ્યાં જેવાં, સાવ પરનાં, ઉદાસીન જેવાં, અરમણીય, અમોહકર અને રસરહિત સ્વાભાવિકપણે ભાસે છે.' માત્ર જ્ઞાનીપુરુષો, મુમુક્ષુપુરુષો, કે માર્ગાનુસારીપુરુષોનો સત્સંગ તે જાણીતો, પોતાનો, પ્રીતિકર, સુંદર, આકર્ષનાર અને રસસ્વરૂપ ભાસે છે. એમ હોવાથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભજતું ભજતું તમ જેવા માર્ગેચ્છાવાન પુરુષોને વિષે પ્રતિબદ્ધપણું પામે છે. મુમુક્ષુજનના પરમ હિતસ્વી, મુમુક્ષુપુરુષ શ્રી સોભાગ, ܀܀܀܀܀ ૪૯૨ મુંબઈ, ફાગણ, ૧૯૫૦ અત્રે સમાધિ છે. ઉપાધિ જોગથી તમે કંઈ આત્મવાર્તા નહીં લખી શકતા હો એમ ધારીએ છીએ. Page #468 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર અમારા ચિત્તમાં તો એમ આવે છે કે, મુમુક્ષુજીવને આ કાળને વિષે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. અનંતકાળથી અભ્યાસેલો એવો આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષે હોય છે, એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે. હાલ કંઈ સત્સંગજોગ મળે છે કે કેમ ? તે અથવા કંઈ અપૂર્વ પ્રશ્ન આવે છે કે કેમ ? તે લખવામાં આવતું નથી તે લખશો. આવો એક તમને સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બન્યો છે તેમાં મુઝાવું ઘટતું નથી. એ પ્રસંગ જો સમતાએ વેદવામાં આવે તો જીવને નિર્વાણ સમીપનું સાધન છે. વ્યાવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્રવિચિત્રપણું છે. માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાસે છે; પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાસે છે; અને જ્ઞાનીપુરુષોએ તે બેય કલ્પના કરવાની ના કહી છે. અને તમને તે કરવી ઘટતી નથી. વિચારવાનને શોક ઘટે નહીં, એમ શ્રી તીર્થકર કહેતા હતા. ૪૯૩ મુંબઈ, ફાગણ, ૧૯૫૦ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાનીપુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગદર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. પ્રથમ પદઃ- ‘આત્મા છે.' જેમ ઘટપટઆદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટઆદિ હોવાનું પ્રમાણ છે; તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદ:- "આત્મા નિત્ય છે.' ઘટપટઆદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે; કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હોય નહીં. ત્રીજું પદઃ- ‘આત્મા કર્તા છે.' સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયાસંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્યાં છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે, ચોથું પદા- 'આત્મા ભોક્તા છે.' જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષેનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે. પાંચમું પદ:- ‘મોક્ષપદ છે.' જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું Page #469 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૭ મું ૩૯૫ મંદપણું દેખાય છે. તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. છઠ્ઠું પદઃ- તે ‘મોક્ષનો ઉપાય છે.’ જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; પણ કર્મબંધી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભજ્યાદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે. ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. શ્રી જ્ઞાનીપુરુષોએ સમ્યક્દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે. પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાનીપુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યકૃદર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે, કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંયોગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવપર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ-પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ-અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઇષ્ટ-અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ માહાત્મ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માનો નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધી, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે; અને ભાવિકાળમાં પણ તેમ જ થશે. જે સત્પુરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કો છે, તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પુરુષો, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો ! જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ, નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે; કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઇછ્યા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો ! જે સત્પુરુષોએ સદ્ગુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો । જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગે Page #470 -------------------------------------------------------------------------- ________________ 3૯૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો ! ! ܀܀܀܀܀ ૪૯૪ મુંબઈ, ચૈત્ર સુદ, ૧૯૫૦ અત્રે હાલ કંઈક બાહ્યઉપાધિ ઓછી વર્તે છે. તમારા પત્રમાં પ્રશ્નો છે તેનું સમાધાન નીચે લખ્યાથી વિચારશો. પૂર્વકર્મ બે પ્રકારનાં છે, અથવા જીવથી જે જે કર્મ કરાય છે તે બે પ્રકારથી કરાય છે. એક પ્રકારનાં કર્મ એવાં છે, કે જે પ્રકારે કાળાદિ તેની સ્થિતિ છે. તે જ પ્રકારે તે ભોગવી શકાય. બીજો પ્રકાર એવો છે, કે જ્ઞાનથી, વિચારથી કેટલાંક કર્મ નિવૃત્ત થાય. જ્ઞાન થવા છતાં પણ જે પ્રકારનાં કર્મ અવશ્ય ભોગવવા યોગ્ય છે તે પ્રથમ પ્રકારનાં કર્મ કહ્યાં છે; અને જે જ્ઞાનથી ટળી શકે છે તે બીજા પ્રકારનાં કર્મ કહ્યાં છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થવા છતાં દેહનું રહેવું થાય છે, તે દેહનું રહેવું એ કેવળજ્ઞાનીની ઇચ્છાથી નથી, પણ પ્રારબ્ધથી છે, એટલું સંપૂર્ણ જ્ઞાનબળ છતાં પણ તે દેહસ્થિતિ વેદ્યા સિવાય કેવળજ્ઞાનીથી પણ છૂટી શકાય નહીં, એવી સ્થિતિ છે; જોકે તેવા પ્રકારથી છૂટવા વિષે કોઈ જ્ઞાનીપુરુષ ઇચ્છા કરે નહીં; તથાપિ અત્રે કહેવાનું એમ છે કે, જ્ઞાનીપુરુષને પણ તે કર્મ ભોગવવા યોગ્ય છે; તેમ જ અંતરાયાદિ અમુક કર્મની વ્યવસ્થા એવી છે કે, તે જ્ઞાનીપુરુષને પણ ભોગવવા યોગ્ય છે, અર્થાત્ જ્ઞાનીપુરુષ પણ તે કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત કરી શકે નહીં. સર્વ પ્રકારનાં કર્મ એવાં છે, કે તે અફળ હોય નહીં; માત્ર તેની નિવૃત્તિના પ્રકારમાં ફેર છે. એક, જે પ્રકારે સ્થિતિ વગેરે બાંધ્યું છે, તે જ પ્રકારે ભોગવવાયોગ્ય હોય છે. બીજા, જીવનાં જ્ઞાનાદિ પુરુષાર્થધર્મે નિવૃત્ત થાય એવાં હોય છે. જ્ઞાનાદિ પુરુષાર્થધર્મે નિવૃત્ત થાય એવા કર્મની નિવૃત્તિ જ્ઞાનીપુરુષ પણ કરે છે; પણ ભોગવવા યોગ્ય કર્મને જ્ઞાનીપુરુષ સિદ્ધિઆદિ પ્રયત્ન કરી નિવૃત્ત કરવાની ઇચ્છા કરે નહીં એ સંભવિત છે. કર્મને યથાયોગ્યપણે ભોગવવા વિષે જ્ઞાનીપુરુષને સંકોચ હોતો નથી. કોઈ અજ્ઞાનદશા છતાં પોતા વિષે જ્ઞાનદશા સમજનાર જીવ કદાપિ ભોગવવા યોગ્ય કર્મ ભોગવવા વિષે ન ઇચ્છે તોપણ ભોગવ્યે જ છૂટકો થાય એવી નીતિ છે, જીવનું કરેલું જો વગર ભોગવ્યે અફળ જતું હોય, તો પછી બંધમોક્ષની વ્યવસ્થા ક્યાંથી હોઈ શકે ? વૈદનીયાદિ કર્મ હોય તે ભોગવવા વિષે અમને નિરિચ્છા થતી નથી. જો નિરિચ્છા થતી હોય, તો ચિત્તમાં ખેદ થાય કે, જીવને દેહાભિમાન છે તેથી ઉપાર્જિત કર્મ ભોગવતાં ખેદ થાય છે; અને તેથી નિરિચ્છા થાય છે. મંત્રાદિથી, સિદ્ધિથી અને બીજાં તેવાં અમુક કારણોથી અમુક ચમત્કાર થઈ શકવા અસંભવિત નથી, તથાપિ ઉપર જેમ અમે જણાવ્યાં તેમ ભોગવવા યોગ્ય એવાં ‘નિકાચિત કર્મ' તે તેમાંના કોઈ પ્રકારે મટી શકે નહીં; અમુક 'શિથિલકમ'ની ક્વચિત્ નિવૃત્તિ થાય છે; પણ તે કંઈ ઉપાર્જિત કરનારે વેદ્યા વિના નિવૃત્ત થાય છે એમ નહીં; આકારફેરથી તે કર્મનું વેદવું થાય છે. કોઈ એક એવું ‘શિથિલકર્મ' છે, કે જેમાં અમુક વખત ચિત્તની સ્થિરતા રહે તો તે નિવૃત્ત થાય. તેવું કર્મ તે મંત્રાદિમાં સ્થિરતાના યોગે નિવૃત્ત થાય એ સંભવિત છે; અથવા કોઈ પાસે પૂર્વલાભનો કોઈ એવો બંધ છે, કે જે માત્ર તેની થોડી કૃપાથી ફળીભૂત થઈ આવે; એ પણ એક સિદ્ધિ જેવું છે; તેમ અમુક મંત્રાદિના પ્રયત્નમાં હોય અને અમુક પૂર્વાંતરાય ટુટવાનો પ્રસંગ Page #471 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૭ મું ૩૯૭ સમીપવર્તી હોય, તોપણ કાર્યસિદ્ધિ મંત્રાદિથી થઈ ગણાય; પણ એ વાતમાં કંઈ સહેજ પણ ચિત્ત થવાનું કારણ નથી; નિષ્ફળ વાર્તા છે. આત્માના કલ્યાણ સંબંધનો એમાં કોઈ મુખ્ય પ્રસંગ નથી. મુખ્ય પ્રસંગ, વિસ્મૃતિનો હેતુ એવી કથા થાય છે. માટે તે પ્રકારના વિચારનો કે શોધનો નિર્ધાર લેવાની ઇચ્છા કરવા કરતાં ત્યાગી દેવી સારી છે; અને તે ત્યાગ્યે સહેજે નિર્ધાર થાય છે. આત્મામાં વિશેષ આકુળતા ન થાય તેમ રાખશો. જે થવા યોગ્ય હશે તે થઈ રહેશે. અને આકુળતા કરતાં પણ જે થવા યોગ્ય હશે તે થશે. તેની સાથે આત્મા પણ અપરાધી થશે. ૪૯૫ મુંબઈ, ચૈત્ર વદ ૧૧, ભોમ, ૧૯૫૦ શ્રી ત્રિભોવન, જે કારણ વિષે લખ્યું હતું, તે કારણના વિચારમાં હજુ ચિત્ત છે; અને તે વિચાર હજુ સુધી ચિત્તસમાધાનરૂપ એટલે પૂરો થઈ શક્યો ન હોવાથી તમને પત્ર લખવાનું થયું નથી. વળી કોઈ પ્રમાદદોષ' જેવો કંઈ પ્રસંગદોષ વર્તે છે, કે જેને લીધે કંઈ પણ પરમાર્થવાત લખવા સંબંધમાં ચિત્ત મુઝાઈ, લખતાં સાવ અટકવું થાય છે. તેમ જ જે કાર્યપ્રવૃત્તિ છે, તે કાર્યપ્રવૃત્તિમાં અને અપરમાર્થ-પ્રસંગમાં ઉદાસીનબળ યથાયોગ્ય જાણે મારાથી થતું નથી, એમ લાગી આવી પોતાના દોષવિચારમાં પડી જઈ પત્ર લખવું અટકી જાય છે, અને ઘણું કરી ઉપર જે વિચારનું સમાધાન થયું નથી, એમ લખ્યું છે તે તે જ કારણ છે. જો કોઈ પણ પ્રકારે બને તો આ ત્રાસરૂપ સંસારમાં વધતો વ્યવસાય ન કરવો; સત્સંગ કરવો યોગ્ય છે. મને એમ લાગે છે કે જીવને મૂળપણે જોતાં જો મુમુક્ષુતા આવી હોય તો નિત્ય પ્રત્યે તેનું સંસારબળ ઘટ્યા કરે. સંસારમાં ધનાદિ સંપત્તિ ઘટે કે નહીં તે અનિયત છે, પણ સંસાર પ્રત્યે જે જીવની ભાવના તે મોળી પડ્યા કરે; અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય; આ કાળમાં એ વાત ઘણું કરી જોવામાં આવતી નથી. કોઈ જાદા સ્વરૂપમાં મુમુક્ષુ, અને જાદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઈ વિચાર થાય છે કે આવા સંગે કરી જીવની ઊર્ધ્વદશા થવી ઘટે નહીં: પણ અધોદશા થવી ઘટે. વળી સત્સંગનો કંઈ પ્રસંગ થયો છે એવા જીવની વ્યવસ્થા પણ કાળદોષથી પલટતાં વાર નથી લાગતી. એવું પ્રગટ જોઈને ચિત્તમાં ખેદ થાય છે; અને મારા ચિત્તની વ્યવસ્થા જોતાં મને પણ એમ થાય છે કે મને કોઈ પણ પ્રકારે આ વ્યવસાય ઘટતો નથી, અવશ્ય ઘટતો નથી. જરૂર - અત્યંત જરૂર - આ જીવનો કોઈ પ્રમાદ છે; નહીં તો પ્રગટ જાણ્યું છે એવું જે ઝેર તે પીવાને વિષે જીવની પ્રવૃત્તિ કેમ હોય ? અથવા એમ નહીં તો ઉદાસીનપ્રવૃત્તિ હોય, તોપણ તે પ્રવૃત્તિયે હવે તો કોઈ પ્રકારે પણ પરિસમાપ્તપણું ભજે એમ થવા યોગ્ય છે, નહીં તો જરૂર જીવનો કોઈ પણ પ્રકારે દોષ છે. વધારે લખવાનું થઈ શકતું નથી, એટલે ચિત્તમાં ખેદ થાય છે. નહીં તો પ્રગટપણે કોઈ મુમુક્ષુને આ જીવના દોષ પણ જેટલા બને તેટલા પ્રકારે વિદિત કરી જીવનો તેટલો તો ખેદ ટાળવો. અને તે વિદિત દોષની પરિસમાપ્તિ માટે તેનો સંગરૂપ ઉપકાર ઇચ્છવો. વારંવાર મને મારા દોષ માટે એમ લાગે છે કે જે દોષનું બળ પરમાર્થથી જોતાં મેં કહ્યું છે, પણ બીજા આધુનિક જીવોના દોષ આગળ મારા દોષનું અત્યંત અલ્પપણું લાગે છે; જોકે એમ માનવાની કંઈ બુદ્ધિ નથી; તથાપિ સ્વભાવે એમ કંઈ લાગે છે; છતાં કોઈ વિશેષ અપરાધીની પેઠે જ્યાં સુધી અમે આ વ્યવહાર કરીએ છીએ ત્યાં સુધી અમારા આત્મામાં લાગ્યા કરીશું. તમને અને તમારા સંગમાં વર્તતા કોઈ પણ મુમુક્ષુને કંઈ પણ વિચારવાજોગ જરૂર આ વાત લાગે છે. ܀܀܀܀܀ Page #472 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૩૯૮ શ્રીમદ્ રાજચંદ્ર ૪૯૬ મુંબઈ, ચૈત્ર વદ ૧૪, શુક્ર, ૧૯૫૦ જે મુમુક્ષુજીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. નહીં તો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવ્યે ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને સત્પુરુષનાં વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, માહાત્મ્ય અને રહસ્ય સમજાય છે; અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. દેશ, કાળ, સંગ આદિનો વિપરીત યોગ ઘણું કરીને તમને વર્તે છે. માટે વારંવાર, પળે પળે તથા કાર્યે કાર્યો સાવચેતીથી નીતિ આદિ ધર્મોમાં વર્તવું ઘટે છે. તમારી પેઠે જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે, અને પ્રત્યક્ષ સત્પુરુષનો નિશ્ચય છે, તેને પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે. જે જીવ સત્પુરુષનો નિશ્ચય થયો છે એમ માને છે, તેને વિષે ઉપર કહી તે નીતિનું જો બળવાનપણું ન હોય અને કલ્યાણની યાચના કરે તથા વાર્તા કરે, તો એ નિશ્ચય માત્ર સત્પુરુષને વંચવા બરોબર છે. જોકે સત્પુરુષ તો નિરાકાંક્ષી છે એટલે, તેને છેતરાવાપણું કંઈ છે નહીં, પણ એવા પ્રકારે પ્રવર્તત જીવ તે અપરાધયોગ્ય થાય છે. આ વાત પર વારંવાર તમારે તથા તમારા સમાગમને ઇચ્છતા હોય તે મુમુક્ષુઓએ લક્ષ કર્તવ્ય છે. કઠણ વાત છે માટે ન બને, એ કલ્પના મુમુક્ષુને અહિતકારી છે અને છોડી દેવા યોગ્ય છે. ܀܀܀ ૪૯૭ મુંબઈ, ચૈત્ર વદ ૧૪, શુક્રવાર, ૧૯૫૦ ઉપદેશની આકાંક્ષા રહ્યા કરે છે, તેવી આકાંક્ષા મુમુક્ષુજીવને હિતકારી છે, જાગૃતિનો વિશેષ હેતુ છે. જેમ જેમ જીવમાં ત્યાગ વૈરાગ્ય અને આશ્રયભક્તિનું બળ વધે છે, તેમ તેમ સત્પુરુષનાં વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે; અને બંધનિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. પ્રત્યક્ષ સત્પુરુષના ચરણારવિંદનો યોગ કેટલાક સમય સુધી રહે તો પછી વિયોગમાં પણ ત્યાગ વૈરાગ્ય અને આશ્રયભક્તિની ધારા બળવાન રહે છે; નહીં તો માઠા દેશ, કાળ, સંગાદિના યોગથી સામાન્ય વૃત્તિના જીવો ત્યાગ વૈરાગ્યાદિનાં બળમાં વધી શકતાં નથી, અથવા મંદ પડી જાય છે, કે સર્વથા નાશ કરી દે છે. ૪૯૮ મુંબઈ, વૈશાખ સુદ ૧, રવિ, ૧૯૫૦ શ્રી ત્રિભોવનાદિ. ‘યોગવાસિષ્ઠ’ વાંચવામાં હરકત નથી. આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે ભાસ્યા કરે એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે. યોગવાસિષ્ઠાદિ જે જે ગ્રંથ તે કારણનાં પોષક છે, તે વિચારવામાં હરકત નથી. મૂળ વાત તો એ છે કે જીવને વૈરાગ્ય આવતાં છતાં પણ જે તેનું અત્યંત શિથિલપણું છે - ઢીલાપણું છે - તે ટાળતાં તેને અત્યંત વસમું લાગે છે, અને ગમે તે પ્રકારે પણ એ જ પ્રથમ ટાળવા યોગ્ય છે. ૪૯૯ મુંબઈ, વૈશાખ સુદ ૯, ૧૯૫૦ જે વ્યવસાયે કરી જીવને ભાવનિદ્રાનું ઘટવું ન થાય તે વ્યવસાય કોઈ પ્રારબ્ધયોગે કરવો પડતો હોય તો તે ફરી ફરી પાછા હઠીને, ‘મોટું ભયંકર હિંસાવાળું દુષ્ટ કામ જ આ કર્યા કરું છું' એવું ફરી ફરી વિચારીને અને જીવમાં ઢીલાપણાથી જ ઘણું કરી મને આ પ્રતિબંધ છે' એમ ફરી ફરી નિશ્ચય કરીને જેટલો બને તેટલો વ્યવસાય સંક્ષેપ કરતા જઈ પ્રવર્તવું થાય, તો બોધનું ફળવું થવું સંભવે છે. Page #473 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૭ મું ચિત્તનો લખવા વગેરેમાં વધારે પ્રયાસ થઈ શકતો નથી તેથી પત્તું લખ્યું છે. ૫૦૦ 3૯૯ મુંબઈ, વૈશાખ સુદ ૯, રવિ, ૧૯૫૦ શ્રી સુર્યપુરે સ્થિત, શુભેચ્છાપ્રાપ્ત શ્રી લલ્લુજી, અત્રે ઉપાધિરૂપ વ્યવહાર વર્તે છે. ઘણું કરી આત્મસમાધિની સ્થિતિ રહે છે. તોપણ તે વ્યવહારના પ્રતિબંધથી છૂટવાનું વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે, તે પ્રારબ્ધની નિવૃત્તિ થતાં સુધી તો વ્યવહારનો પ્રતિબંધ રહેવો ઘટે છે, માટે સમચિત્ત થઈ સ્થિતિ રહે છે. તમારું લખેલું પત્ર ૧ સંપ્રાપ્ત થયું છે. યોગવાસિષ્ઠાદિ' ગ્રંથની વાંચના થતી હોય તો તે હિતકારી છે. જિનાગમમાં પ્રત્યેક આત્મા માની પરિમાણમાં અનંત આત્મા કહ્યા છે, અને વેદાંતમાં પ્રત્યેક કહેવામાં આવી, સર્વત્ર ચેતનસત્તા દેખાય છે તે એક જ આત્માની છે, અને આત્મા એક જ છે, એમ પ્રતિપાદન કર્યું છે; તે બેય વાત મુમુક્ષપુરુષ જરૂર કરી વિચારવા જેવી છે, અને યથાપ્રયત્ને તે વિચારી, નિર્ધાર કરવા યોગ્ય છે, એ વાત નિઃસંદેહ છે. તથાપિ જ્યાં સુધી પ્રથમ વૈરાગ્ય અને ઉપશમનું બળ દેઢપણે જીવમાં આવ્યું ન હોય, ત્યાં સુધી તે વિચારથી ચિત્તનું સમાધાન થવાને બદલે ચંચળપણું થાય છે, અને તે વિચારનો નિર્ધાર પ્રાપ્ત થતો નથી; તથા ચિત્ત વિક્ષેપ પામી યથાર્થપણે પછી વૈરાગ્ય-ઉપશમને ધારણ કરી શકતું નથી; માટે તે પ્રશ્નનું સમાધાન જ્ઞાનીપુરુષોએ કર્યું છે તે સમજવા આ જીવમાં વૈરાગ્ય-ઉપશમ અને સત્સંગનું બળ હાલ તો વધારવું ઘટે છે, એમ જીવમાં વિચારી વૈરાગ્યાદિ બળ વધવાનાં સાધન આરાધવાનો નિત્ય પ્રતિ વિશેષ પુરુષાર્થ યોગ્ય છે. વિચારની ઉત્પત્તિ થવા પછી વર્ધમાનસ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિષે અનંતથી અનંત વાર જન્મવું, મરવું થયાં છતાં, હજા તે જન્મ મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી, તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવાં ? અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે, કે જે ભુલનું આટલા સુધી પરિણમવું થયું છે ? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદ્બોધનાં વર્ધમાન પરિણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામ ઠામ કહી છે; કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. જીવની ભૂલ જોતાં તો અનંતવિશેષ લાગે છે; પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ તે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, કે જે ભૂલનો વિચાર કર્યાથી સર્વે ભૂલનો વિચાર થાય છે; અને જે ભુલના મટવાથી સર્વે ભૂલ મટે છે. કોઈ જીવ કદાપિ નાના પ્રકારની ભૂલનો વિચાર કરી તે ભૂલથી છૂટવા ઇચ્છે, તોપણ તે કર્રાવ્ય છે, અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઇચ્છા મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય છે. શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ કર્યુ છે તે જ્ઞાન બે પ્રકારમાં વિચારવા યોગ્ય છે. એક પ્રકાર “ઉપદેશ”નો અને બીજો પ્રકાર ‘સિદ્ધાંત’નો છે. “જન્મમરણાદિ ક્લેશવાળા આ સંસારને ત્યાગવો ઘટે છે; અનિત્ય પદાર્થમાં વિવેકીને રુચિ કરવી હોય નહીં; માતાપિતા, સ્વજનાદિક સર્વનો ‘સ્વાર્થરૂપ’ સંબંધ છતાં આ જીવ તે જાળનો આશ્રય કર્યા કરે છે, એ જ તેનો અવિવેક છે; પ્રત્યક્ષ રીતે ત્રિવિધ તાપરૂપ આ સંસાર જણાતાં છતાં મૂર્ખ એવો જીવ તેમાં જ વિશ્રાંતિ ઇચ્છે છે; પરિગ્રહ, આરંભ અને સંગ એ સૌ અનર્થના હેતુ છે” એ આદિ જે શિક્ષા છે તે “ઉપદેશજ્ઞાન’ છે. “આત્માનું હોવાપણું, નિત્યપણું, એકપણું અથવા અનેકપણું, બંધાદિ ભાવ, મોક્ષ, આત્માની સર્વ પ્રકારની અવસ્થા, પદાર્થ અને તેની અવસ્થા એ આદિને દૃષ્ટાંતાદિથી કરી જે પ્રકારે સિદ્ધ કર્યા હોય છે, તે ‘સિદ્ધાંતજ્ઞાન’ છે.’’ વેદાંત અને જિનાગમ એ સૌનું અવલોકન પ્રથમ તો ઉપદેશજ્ઞાનપ્રાપ્તિ અર્થે જ મુમુક્ષુજીવે Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કરવું ઘટે છે; કારણ કે સિદ્ધાંતજ્ઞાન જિનાગમ અને વેદાંતમાં પરસ્પર ભેદ પામતું જોવામાં આવે છે; અને તે પ્રકાર જોઈ મુમુક્ષુજીવ અંદેશો - શંકા પામે છે; અને તે શંકા ચિત્તનું અસમાધિપણું કરે છે. એવું ઘણું કરીને બનવા યોગ્ય જ છે. કારણ કે સિદ્ધાંતજ્ઞાન તો જીવને કોઈ અત્યંત ઉજ્વળ ક્ષયોપશમે અને સદ્ગુરુના વચનની આરાધનાએ ઉદ્ભવે છે. સિદ્ધાંતજ્ઞાનનું કારણ ઉપદેશજ્ઞાન છે. સદ્ગુરુથી કે સત્શાસ્ત્રથી પ્રથમ જીવમાં એ જ્ઞાન દૃઢ થવું ઘટે છે, કે જે ઉપદેશજ્ઞાનનાં ફળ વૈરાગ્ય અને ઉપશમ છે. વૈરાગ્ય અને ઉપશમનું બળ વધવાથી જીવને વિષે સહેજે ક્ષયોપશમનું નિર્મળપણું થાય છે; અને સહેજ સહેજમાં સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. જો જીવમાં અસંગદા આવે તો આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે; અને તે અસંગદશાનો હેતુ વૈરાગ્ય અને ઉપશમ છે; જે ફરી કુરી જિનાગમમાં તથા વૈદાંતાદિ ઘણાં શાસ્ત્રોમાં કહેલ છે - વિસ્તારેલ છે; માટે નિસંશયપણે યોગવાસિષ્ઠાદિ વૈરાગ્ય, ઉપશમના હેતુ એવા સગ્રંથો વિચારવા યોગ્ય છે. અમારી પાસે આવવામાં કોઈ કોઈ રીતે તમારી સાથેના પરિચી શ્રી દેવકરણજીનું મન અટકતું હતું; અને તેમ અટકવું થવું સ્વાભાવિક છે, કારણ કે અમારા વિષે અંદેશો સહેજે ઉત્પન્ન થાય એવો વ્યવહાર પ્રારબ્ધવશાત્ અમને ઉદયમાં વર્તે છે; અને તેવા વ્યવહારનો ઉદય દેખી ઘણું કરી “ધર્મ સંબંધી” સંગમાં અમે લૌકિક, લોકોત્તર પ્રકારે ભળવાપણું કર્યું નથી, કે જેથી લોકોને આ વ્યવહારનો અમારો પ્રસંગ વિચારવાનો વખત ઓછો આવે. તમને અથવા શ્રી દેવકરણજીને અથવા કોઈ બીજા મુમુક્ષુને કોઈ પ્રકારની કંઈ પણ પરમાર્થની વાર્તા કરી હોય તેમાં માત્ર પરમાર્થ સિવાય બીજો કોઈ હેતુ નથી. વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિષે અમને બોધ થયો. જે બોધ વડે જીવમાં શાંતિ આવી, સમાધિદશા થઈ, તે બોધ આ જગતમાં કોઈ અનંત પુણ્યજોગે જીવને પ્રાપ્ત થાય છે, એમ મહાત્માપુરુષો ફરી ફરી કહી ગયા છે. આ દુષમકાળને વિષે અંધકાર પ્રગટી બોધના માર્ગને આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે, તે કાળમાં અમને દેહજોગ બન્યો, તે કોઈ રીતે ખેદ થાય છે, તથાપિ પરમાર્થથી તે ખેદ પણ સમાધાન રાખ્યા કર્યો છે; પણ તે દેહજોગમાં કોઈ કોઈ વખત કોઈ મુમુક્ષુ પ્રત્યે વખતે લોકમાર્ગનો પ્રતિકાર ફરી ફરી કહેવાનું થાય છે; જે જોગમાંનો જોગ તમારા અને શ્રી દેવકરણજી સંબંધમાં સહેજે બન્યો છે; પણ તેથી તમે અમારું કહેવું માન્ય કરો એવા આગ્રહ માટે કંઈ પણ નથી કહેવાનું થતું; માત્ર હિતકારી જાણી તે વાતનો આગ્રહ થયો હોય છે કે થાય છે, એટલો લક્ષ રહે તો સંગનું ફળ કોઈ રીતે થવું સંભવે છે. જેમ બને તેમ જીવના પોતાના દોષ પ્રત્યે લક્ષ કરી બીજા જીવ પ્રત્યે નિર્દોષદૃષ્ટિ રાખી વર્તવું અને વૈરાગ્ય ઉપશમનું જેમ આરાધન થાય તેમ કરવું એ પ્રથમ સ્મરણવાયોગ્ય વાત છે. આ૦ સ્વ૰ નમસ્કાર પ્રાપ્ત થાય. ૫૦૧ મુંબઈ, વૈશાખ વદ ૭. રવિ, ૧૯૫૦ સૂર્યપુરસ્થિત, શુભેચ્છાસંપન્ન આર્ય શ્રી લલ્લુજી, ઘણું કરીને જિનાગમમાં સર્વવિરતિ એવા સાધુને પત્રસમાચારાદિ લખવાની આજ્ઞા નથી, અને જો તેમ સર્વવિરતિ ભૂમિકામાં રહી કરવા ઇચ્છે, તો તે અતિચારયોગ્ય ગણાય. આ પ્રમાણે સાધારણપણે શાસ્ત્ર દેશ છે, અને તે ધોરીમાર્ગે તો યથાયોગ્ય લાગે છે; તથાપિ જિનાગમની રચના પૂર્વાપર અવિરોધ જણાય છે; અને તેવો અવિરોધ રહેવા પત્રસમાચારાદિ લખવાની આજ્ઞા કોઈ પ્રકારથી જિનાગમમાં છે, તે તમારા ચિત્તનું સમાધાન થવા માટે સંક્ષેપે અત્રે લખું છું. જિનની જે જે આજ્ઞા છે તે તે આજ્ઞા, સર્વ પ્રાણી અર્થાત્ આત્માના કલ્યાણને અર્થે જેની કંઈ ઇચ્છા છે તે સર્વને, તે કલ્યાણનું જેમ ઉત્પન્ન થવું થાય અને જેમ વર્ધમાનપણું થાય, તથા Page #475 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૭ મું ૪૦૧ તે કલ્યાણ જેમ રક્ષાય તેમ તે આજ્ઞાઓ કરી છે. એક આજ્ઞા એવી જિનાગમમાં કહી હોય કે તે આજ્ઞા અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને સંયોગે ન પળી શકતાં આત્માને બાધકારી થતી હોય, તો ત્યાં તે આજ્ઞા ગૌણ કરી - નિષેધીને બીજી આજ્ઞા શ્રી તીર્થંકરે કહી છે. સર્વવિરતિ કરી છે એવા મુનિને સર્વવિરતિ કરતી વખતના પ્રસંગમાં ‘સવ્વ પાળાવાય પવ્વામિ, સર્વાં मुसावायं पच्चक्खामि सव्यं अदिन्नादाणं पच्चक्खामि सव्यं मेहुणं पच्चक्खामि सव्यं परिग्गहं पच्चक्खामि ॥ ઉદ્દેશનાં વચન ઉચ્ચારવાનાં કહ્યાં છે; અર્થાત્ ‘સર્વ પ્રાણાતિપાતથી હું નિવર્તી છું’, ‘સર્વ પ્રકારના મૃષાવાદથી હું નિવર્ગુ છું', ‘સર્વ પ્રકારના અદત્તાદાનથી હું નિવસ્તું છું’, ‘સર્વ પ્રકારના મૈથુનથી નિવર્યુ છું”, અને “સર્વ પ્રકારના પરિગ્રહથી નિવર્ત છું.” (સર્વ પ્રકારના રાત્રિભોજનથી તથા બીજાં તેવાં તેવાં કારણોથી નિવતું છું, એમ તે સાથે ઘણાં ત્યાગનાં કારણો જાણવાં.) એમ જે વચનો કહ્યાં છે તે, સર્વવિરતિની ભૂમિકાના લક્ષણ કહ્યાં છે, તથાપિ તે પાંચ મહાવ્રતમાં ચાર મહાવ્રત, મૈથુનત્યાગ સિવાયમાં ભગવાને પાછી બીજી આજ્ઞા કરી છે, કે જે આજ્ઞા પ્રત્યક્ષ તો મહાવ્રતને બાધકારી લાગે, પણ જ્ઞાનદૃષ્ટિથી જોતાં તો રક્ષણકારી છે. “સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવનું છું'. એવાં પચખાણ છતાં નદી ઊતરવા જેવા પ્રાણાતિપાતરૂપ પ્રસંગની આજ્ઞા કરવી પડી છે; જે આજ્ઞા લોકસમુદાયને વિશેષ સમાગમે કરી સાધુ આરાધશે તો પંચમહાવ્રત નિર્મૂળ થવાનો વખત આવશે એવું જાણી, નદીનું ઊતરવું ભગવાને કહ્યું છે. તે પ્રાણાતિપાતરૂપ પ્રત્યક્ષ છતાં પાંચ મહાવ્રતની રક્ષાના અમૂલ્ય હેતુરૂપ હોવાથી પ્રાણાતિપાતની નિવૃત્તિરૂપ છે. કારણ કે પાંચ મહાવ્રતની રક્ષાનો હેતુ એવું જે કારણ તે પ્રાણાતિપાતની નિવૃત્તિનો પણ હેતુ જ છે. પ્રાણાતિપાત છતાં અપ્રાણાતિપાતરૂપ એમ નદીના ઊતરવાની આજ્ઞા થાય છે, તથાપિ 'સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવર્તી છું' એ વાક્યને તે કારણથી એક વાર આંચકો આવે છે; જે આંચકો ફરીથી વિચાર કરતાં તો તેની વિશેષ દૃઢતા માટે જણાય છે, તેમ જ બીજાં વ્રતો માટે છે, પરિગ્રહની સર્વથા નિવૃત્તિ કરું છું' એવું વ્રત છતાં વસ્ત્ર, પાત્ર, પુસ્તકનો સંબંધ જોવામાં આવે છે, તે અંગીકાર કરવામાં આવે છે. તે પરિગ્રહની સર્વથા નિવૃત્તિના કારણને કોઈ પ્રકારે રક્ષણરૂપ હોવાથી કહ્યાં છે; અને તેથી પરિણામે અપરિગ્રહરૂપ હોય છે. મૂર્છારહિતપણે નિત્ય આત્મદશા વધવાને માટે પુસ્તકનો અંગીકાર કહ્યો છે. શરીરસંઘયણનું આ કાળનું હીનપણું દેખી, ચિત્તુસ્થિતિ પ્રથમ સમાધાન રહેવા અર્થે વસ્તુપાત્રાદિનું ગ્રહણ કહ્યું છે; અર્થાત્ આત્મહિત દીઠું તો પરિગ્રહ રાખવાનું કહ્યું છે. પ્રાણાતિપાત ક્રિયા પ્રવર્તન કહ્યું છે; પણ ભાવનો આકાર ફેર છે, પરિગ્રહબુદ્ધિથી કે પ્રાણાતિપાતબુદ્ધિથી એમાંનું કંઈ પણ કરવાનું ક્યારે પણ ભગવાને કહ્યું નથી. પાંચ મહાવ્રત, સર્વથા નિવૃત્તિરૂપ, ભગવાને જ્યાં બોધ્યાં ત્યાં પણ બીજા જીવના હિતાર્થે કહ્યાં છે; અને તેમાં તેના ત્યાગ જેવો દેખાવ દેનાર એવો અપવાદ પણ આત્મહિતાર્થે કહ્યો છે; અર્થાત્ એક પરિણામ હોવાથી ત્યાગ કરેલી ક્રિયા ગ્રહણ કરાવી છે. ‘મૈથુનત્યાગ'માં જે અપવાદ નથી તેનો હેતુ એવો છે કે રાગદ્વેષ વિના તેનો ભંગ થઈ શકે નહીં; અને રાગદ્વેષ છે તે આત્માને અહિતકારી છે; જેથી તેમાં કોઈ અપવાદ ભગવાને કહ્યો નથી. નદીનું ઊતરવું રાગદ્વેષ વિના પણ થઈ શકે; પુસ્તકાદિનું ગ્રહણ પણ તેમ થઈ શકે; પણ મૈથુનસેવન તેમ ન થઈ શકે; માટે ભગવાને અનપવાદ એ વ્રત કહ્યું છે; અને બીજામાં અપવાદ આત્મહિતાર્થે કહ્યા છે; આમ હોવાથી જિનાગમ જેમ જીવનું, સંયમનું રક્ષણ થાય તેમ કહેવાને અર્થે છે. પત્ર લખવાનું કે સમાચારાદિ કહેવાનું જે નિષિદ્ધ કર્યું છે, તે પણ એ જ હેતુએ છે. લોકસમાગમ વધે, પ્રીતિ- અપ્રીતિનાં કારણો વધે, સ્ત્રીઆદિના પરિચયમાં આવવાનો હેતુ થાય, સંયમ Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ઢીલો થાય, તે તે પ્રકારનો પરિગ્રહ વિના કારણે અંગીકૃત થાય, એવાં સાન્નિપાતિક અનંત કારણો દેખી પત્રાદિનો નિષેધ કર્યો છે, તથાપિ તે પણ અપવાદસહિત છે. અનાર્યભૂમિમાં વિચરવાની 'બૃહત્કલ્પ'માં ના કહી છે અને ત્યાં ક્ષેત્રમર્યાદા કરી છે; પણ જ્ઞાન, દર્શન, સંયમના હેતુએ ત્યાં વિચરવાની પણ હા કહી છે; તે જ અર્થ ઉપરથી એમ જણાય છે કે, કોઈ જ્ઞાનીપુરુષનું દૂર રહેવું થતું હોય, તેમનો સમાગમ થવો મુશ્કેલ હોય, અને પત્રસમાચાર સિવાય બીજો કોઈ ઉપાય ન હોય, તો પછી આત્મહિત સિવાય બીજા સર્વ પ્રકારની બુદ્ધિનો ત્યાગ કરી, તેવા જ્ઞાનીપુરુષની આજ્ઞાએ કે કોઈ મુમુક્ષુ સત્સંગીની સામાન્ય આજ્ઞાએ તેમ કરવાનો જિનાગમથી નિષેધ થતો નથી, એમ જણાય છે. કારણ કે પત્રસમાચાર લખવાથી આત્મહિત નાશ પામતું હતું, ત્યાં જ તે ના સમજાવી છે. જ્યાં આત્મહિત પત્રસમાચાર નહીં હોવાથી નાશ પામતું હોય, ત્યાં પત્રસમાચારનો નિષેધ હોય એમ જિનાગમથી બને કે કેમ ? તે હવે વિચારવા યોગ્ય છે. એ પ્રકારે વિચારવાથી જિનાગમમાં જ્ઞાન, દર્શન, સંયમના સંરક્ષણાર્થે પત્રસમાચારાદિ વ્યવહાર પણ સ્વીકારવાનો સમાવેશ થાય છે, તથાપિ તે કોઈક કાળ અર્થે, કોઈક મોટા પ્રયોજને, મહાત્મા પુરુષોની આજ્ઞાથી કે કેવળ જીવના કલ્યાણના જ કારણમાં તેનો ઉપયોગ કોઈક પાત્રને અર્થે છે, એમ સમજવા યોગ્ય છે. નિત્યપ્રતિ અને સાધારણ પ્રસંગમાં પત્રસમાચારાદિ વ્યવહાર ઘટે નહીં; જ્ઞાનીપુરુષ પ્રત્યે તેની આજ્ઞાએ નિત્યપ્રતિ પત્રાદિ વ્યવહાર ઘટે છે, તથાપિ બીજા લૌકિક જીવના કારણમાં તો સાવ નિષેધ સમજાય છે. વળી કાળ એવો આવ્યો છે કે, જેમાં આમ કહેવાથી પણ વિષમ પરિણામ આવે. લોકમાર્ગમાં વર્તતા એવા સાધુ આદિના મનમાં આ વ્યવહારમાર્ગનો નાશ કરનાર ભાસ્યમાન થાય, તે સંભવિત છે; તેમ આ માર્ગ સમજાવવાથી પણ અનુક્રમે વગર કારણે પત્રસમાચારાદિ ચાલુ થાય કે જેથી વગર કારણે સાધારણ દ્રવ્યત્યાગ પણ હણાય. એવું જાણી એ વ્યવહાર ઘણું કરી અંબાલાલ આદિથી પણ કરવી નહીં, કારણ કે તેમ કરવાથી પણ વ્યવસાય વધવા સંભવ છે. તમને સર્વ પચખાણ હોય તો પછી પત્ર ન લખવાનાં જે પચખાણ સાધુએ આપ્યાં છે તે અપાય નહીં. તથાપિ આપ્યાં તોપણ એમાં હરકત ગણવી નહીં; તે પચખાણ પણ જ્ઞાનીપુરુષની વાણીથી રૂપાંતર થયાં હોત તો હરકત નહોતી, પણ સાધારણપણે રૂપાંતર થયાં છે, તે ઘટારત નથી થયું, મૂળ સ્વાભાવિક પચખાણનો અત્રે વ્યાખ્યાઅવસર નથી; લોક પચખાણની વાતનો અવસર છે; તથાપિ તે પણ સાધારણપણે પોતાની ઇચ્છાએ તોડવાં ઘટે નહીં, એવો હમણાં તો દૃઢ વિચાર જ રાખવો. ગુણ પ્રગટવાના સાધનમાં જ્યારે રોધ થતો હોય, ત્યારે તે પચખાણ જ્ઞાનીપુરુષની વાણીથી કે મુમુક્ષુ વના પ્રસંગથી સહેજ આકારફેર થવા દઈ રસ્તા પર લાવવાં, કારણ કે વગર કારણે લોકોમાં અંદેશો થવા દેવાની વાર્તા યોગ્ય નથી. બીજા પામર જીવને વગર કારણે તે જીવ અનહિતકારી થાય છે, એ વગેરે ઘણા હેતુ ધારી બનતાં સુધી પત્રાદિ વ્યવહાર ઓછો કરવો એ જ યોગ્ય છે. અમ પ્રત્યે ક્યારેક તેવો વ્યવહાર તમને હિતકારીરૂપ છે, માટે કરવો યોગ્ય લાગતો હોય તો તે પત્ર શ્રી દેવકરણજી જેવા કોઈ સત્સંગીને વંચાવીને મોકલવો, કે જેથી જ્ઞાનચર્ચા સિવાય એમાં કાંઈ બીજી વાર્તા નથી એવું તેમનું સાક્ષીપણું તે તમારા આત્માને બીજા પ્રકારનો પત્રવ્યવહાર કરતાં અટકાવવાને સંભવિત થાય, મારા વિચાર પ્રમાણે એવા પ્રકારમાં શ્રી દેવકરણજી વિરોધ નહીં સમજે; કદાપિ તેમને તેમ લાગતું હોય તો કોઈ પ્રસંગમાં તેમનો તે અંદેશો અમે નિવૃત્ત કરીશું, તથાપિ તમારે ઘણું કરી વિશેષ પત્રવ્યવહાર કરવો યોગ્ય નહીં, તે લક્ષ ચૂકશો નહીં. 'ઘણું કરી' શબ્દનો અર્થ માત્ર હિતકારી પ્રસંગે પત્રનું કારણ કહ્યું છે, તેને બાધ ન થાય તે છે. વિશેષ પત્રવ્યવહાર કરવાથી તે જ્ઞાનચર્ચારૂપ હશે તોપણ લોકવ્યવહારમાં ઘણા અંદેશાનો હેતુ થશે. માટે જે પ્રમાણે પ્રસંગે પ્રસંગે આત્મહિતાર્થ હોય તે વિચારવું અને Page #477 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૭ મું ૪૦૩ વિમાસવું યોગ્ય છે. અમ પ્રત્યે કોઈ જ્ઞાનપ્રશ્નાર્થે પત્ર લખવાની તમારી ઇચ્છા હોય તો તે શ્રી દેવકરણજીને પૂછીને લખવો કે જેથી તમને ગુણ ઉત્પન્ન થવામાં બાધ ઓછો થાય. તમે અંબાલાલને પત્ર લખ્યા વિષેમાં ચર્ચા થઈ તે જોકે ઘટારત થયું નથી, તમને કાંઈ પ્રાયશ્ચિત્ત આપે તો તે લેવું, પણ કોઈ જ્ઞાનવાર્તા લખવાને બદલે લખાવવામાં તમારે અડચણ કરવી ન જોઈએ, એમ સાથે યથાયોગ્ય નિર્મળ અંતઃકરણથી જણાવવું યોગ્ય છે, કે જે વાત માત્ર જીવના હિતને અર્થે કરવા માટે છે. પર્યુષણાદિમાં પત્રવ્યવહાર સાધુઓ લખાવીને કરે છે, જેમાં આત્મહિત જેવું થોડું જ હોય છે, તથાપિ તે રૂઢિ થઈ હોવાથી તેનો લોક નિષેધ કરતા નથી, તેમ તે રૂઢિને અનુસરી વર્તવાનું રાખશો, તોપણ હરકત નથી; એટલે તમને પત્ર લખાવવામાં અડચણ નહીં પહોંચે અને લોકોને દેશો નહીં થાય. ઉપમા આદિ લખવામાં લોકોનું વિપર્યયપણું રહેતું હોય તો અમને એક સાધારણ ઉપમા લખશો, નહીં ઉપમા લખો તોપણ અડચણ નથી. માત્ર ચિત્તસમાધિ અર્થે તમને લખવાનો પ્રતિબંધ કર્યો નથી. અમને ઉપમાનું કંઈ સફળપણું નથી, ૫૦૨ આત્મસ્વરૂપે પ્રણામ. મુનિ શ્રી લલ્લુજી તથા દેવકરણજી આદિ પ્રત્યે, - સહેજે સમાગમ થઈ આવે અથવા લોકો ઇચ્છીને સમાગમ કરવા આવતા હોય તો સમાગમ કરવામાં શું હાનિ છે ? કદાપિ વિરોધવૃત્તિથી એ લોકો સમાગમ કરવાનું કરતા હોય તો પણ શું હાનિ છે ? આપણે તો તેના પ્રત્યે કેવળ હિતકારી વૃત્તિથી, અવિરોધ ર્દષ્ટિથી સમાગમમાં પણ વર્તવું છે, ત્યાં શો પરાભવ છે ? માત્ર ઉદીરણા કરીને સમાગમ કરવાનું હાલ કારણ નથી. તમ સર્વ મુમુક્ષુઓના આચાર વિષે તેમને કંઈ સંશય હોય, તોપણ વિકલ્પનો અવકાશ નથી. વડવામાં સત્પુરુષના સમાગમમાં ગયા આદિનું પ્રશ્ન કરે તો તેના ઉત્તરમાં તો એટલું જ કહેવું યોગ્ય છે કે "તમે, અમે સૌ આત્મહિતની કામનાએ નીકળ્યા છીએ; અને કરવા યોગ્ય પણ તે જ છે, જે પુરુષના સમાગમમાં અમે આવ્યા છીએ; તેમના સમાગમમાં કોઈ વાર તમે આવીને પ્રતીતિ કરી જોશો કે તેમના આત્માની દશા કેમ છે ? અને તેઓ આપણને કેવા ઉપકારના કર્તા છે ? હાલ એ વાત આપ જવા દો .... સુધી સહેજે પણ જવું થઈ શકે, અને આ તો જ્ઞાન ... ઉપકારરૂપ પ્રસંગમાં જવું થયું છે, એટલે આચા... વિકલ્પ કરવો ઘટતો નથી. વધુ રાગદ્વેષ પરિ... ઉપદેશે કંઈ પણ સમજાય, પ્રા....ટલો એ તેવા પુરુષની કેવા.......તેમ જ શાસ્ત્રાદિથી વિચારી..........નથી, કેમ કે તેમણે પોતે એમ કહ્યું હતું કે, ‘તમારો મુનિપણાનો સામાન્ય વ્યવહાર એવો છે કે, બાહ્ય અવિરતિ પુરુષ પ્રત્યે વંદનાદિ વ્યવહાર કર્તવ્ય નહીં. તે વ્યવહાર તમારે પણ સાચવવો. તે વ્યવહાર તમે રાખો તેમાં તમારો સ્વચ્છંદ નથી, માટે રાખવા યોગ્ય છે. ઘણા જીવોને સંશયનો હેતુ નહીં થાય. અમને કંઈ વંદનાદિની અપેક્ષા નથી.’ આ પ્રકારે જેમણે સામાન્ય વ્યવહાર પણ સચવાવ્યો હતો, તેમની દૃષ્ટિ કેવી હોવી જોઈએ, તે તમે વિચાર કરો, કદાપિ હાલ તમને તે વાત નહીં સમજાય તો આગળ ઉપર સમજાશે, એ વાતમાં તમે નિ સંદેહ થાઓ. ૧. આ પત્ર ફાટેલો મળ્યો છે. જે જે ઠેકાણે અક્ષરો ગયા છે તે તે ઠેકાણે......ટપકાં) મૂક્યાં છે. પાછળથી આ પત્ર આખો મળવાથી ફરી છાપ્યો છે. જુઓ આંક ૭૫૦. Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર બીજું, કંઈ સન્માર્ગરૂપ આચારવિચારમાં અમારી શિથિલતા થઈ હોય તો તમે કહો, કેમ કે તેવી શિથિલતા તો ટાળ્યા વિના હિતકારી માર્ગ પમાય નહીં એમ અમારી દૃષ્ટિ છે" એ આદિ પ્રસંગે કહેવું ઘટે તો કહેવું; અને તેમના પ્રત્યે અદ્વેષભાવ છે એવું બધું તેમના ધ્યાનમાં આવે તેવી વૃત્તિએ તથા રીતિએ વર્તવું, તેમાં સંશય કર્તવ્ય નથી. બીજા સાધુ વિષે તમારે કંઈ કહેવું કર્તવ્ય નથી. સમાગમમાં આવ્યા પછી પણ કંઈ ન્યૂનાધિકપણું તેમના ... ક્ષેપ પામવો નહીં. ..... પ્રત્યે બળવાન અદ્વેષ ........ .....ક્ષેપ ܀܀܀܀܀ ૫૦૩ મુંબઈ, વૈશાખ વદ ૦)), ૧૯૫૦ શ્રી સ્તંભતીર્થક્ષેત્રે સ્થિત, શુભેચ્છાસંપન્ન ભાઈ શ્રી અંબાલાલ પ્રત્યે યથાયોગ્ય વિનંતી કેઃ- તમારું લખેલું પત્ર ૧ પહોંચ્યું છે. અત્રે કુશળતા છે. સુરતથી મુનિશ્રી લલ્લુજીનો કાગળ એક પ્રથમ હતો. તેના પ્રત્યુત્તરમાં એક કાગળ અહીંથી લખ્યો હતો. ત્યાર પછી પાંચ છ દિવસ પહેલાં તેમનો એક કાગળ હતો, જેમાં તમારા પ્રત્યે પત્રાદિ લખવાનું થયું, તેના સંબંધમાં થયેલી લોકચર્ચા વિષેની કેટલીક વિગત હતી. તે કાગળનો ઉત્તર પણ અત્રેથી લખ્યો છે. તે સંક્ષેપમાં આ પ્રમાણે છે. પ્રાણાતિપાતાદિ પાંચ મહાવ્રત છે તે સર્વ ત્યાગનાં છે, અર્થાત્ સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવર્તવું, સર્વ પ્રકારના મૃષાવાદથી નિવર્તવું, એ પ્રમાણે પાંચ મહાવ્રત સાધુને હોય છે; અને એ આજ્ઞાએ વર્તે ત્યારે તે મુનિના સંપ્રદાયમાં વર્તે છે, એમ ભગવાને કહ્યું છે. એ પ્રકારે પંચમહાવ્રત ઉપદેશ્યાં છતાં તેમાં પ્રાણાતિપાતનું કારણ છે એવા નદીના ઊતરવા વગેરે ક્રિયાની આજ્ઞા પણ જિને કહી છે. તે એવા અર્થે કે નદી ઊતરવાથી જે બંધ જીવને થશે તે કરતાં એક ક્ષેત્રે નિવાસથી બળવાન બંધ થશે, અને પરંપરાએ પંચ મહાવ્રતની હાનિનો પ્રસંગ આવશે, એવું દેખી તેવી દ્રવ્ય પ્રાણાતિપાત જેમાં છે એવી નદી ઊતરવાની આજ્ઞા શ્રી જિને કહી છે. તેમ જ વસ્ત્ર, પુસ્તક રાખવાથી સર્વપરિગ્રહવિરમણવ્રત રહી શકે નહીં; તથાપિ દેહના શાતાર્થનો ત્યાગ કરાવી આત્માર્થ સાધવા દેહ સાધનરૂપ ગણી તેમાંથી પૂરી મૂર્છા ટળતાં સુધી વસ્ત્રનો નિઃસ્પૃહ સંબંધ અને વિચારબળ વધતાં સુધી પુસ્તકનો સંબંધ જિને ઉપદેશ્યો છે; એટલે સર્વ ત્યાગમાં પ્રાણાતિપાત તથા પરિગ્રહનું સર્વ પ્રકારે અંગીકૃત કરવું ના છતાં એ પ્રકારે જિને અંગીકૃત કરવાની આજ્ઞા કરી છે. તે સામાન્ય દૃષ્ટિથી જોતાં વિશ્વમ જણાય, તથાપિ જિને તો સમ જ કહેલું છે. બેય વાત જીવના કલ્યાણ અર્થે કહેલ છે. જેમ સામાન્ય જીવનું કલ્યાણ થાય તેમ વિચારીને કહ્યું છે. એ જ પ્રકારે મૈથુનત્યાગવ્રત છતાં તેમાં અપવાદ કહ્યો નથી કારણ કે મૈથનનું આરાધવું રાગદ્વેષ વિના થઈ શકે નહીં, એવું જિનનું અભિમત છે. એટલે રાગદ્વેષ અપરમાર્થરૂપ જાણી મૈથુનત્યાગ અનપવાદે આરાધવું કહ્યું છે. તેમ જ બૃહત્કલ્પસૂત્રમાં સાધુએ વિચરવાની ભૂમિકાનું પ્રમાણ કહ્યું છે, ત્યાં ચારે દિશામાં અમુક નગર સુધીની મર્યાદા કહી છે, તથાપિ તે ઉપરાંત જે અનાર્ય ક્ષેત્ર છે, તેમાં પણ જ્ઞાન, દર્શન, સંયમની વૃદ્ધિને અર્થે વિચરવાનો અપવાદ કહ્યો છે. કારણ કે આર્ય ભૂમિમાં કોઈ યોગવશાત્ જ્ઞાનીપુરુષનું સમીપ વિચરવું ન હોય અને પ્રારબ્ધયોગે અનાર્ય ભૂમિમાં વિચરવું જ્ઞાનીપુરુષનું હોય તો ત્યાં જવું, તેમાં ભગવાને બતાવેલી આજ્ઞા ભંગ થતી નથી. તે જ પ્રકારે પત્ર-સમાચારાદિનો જો સાધુ પ્રસંગ રાખે તો પ્રતિબંધ વધે એમ હોવાથી ભગવાને ‘ના” કહી છે, પણ તે ‘ના’ જ્ઞાનીપુરુષના કોઈ તેવા પત્ર-સમાચારમાં અપવાદરૂપે લાગે છે. કારણ કે જ્ઞાની પ્રત્યે નિષ્કામપણે જ્ઞાનારાધનાર્થે પત્ર-સમાચાર વ્યવહાર છે. એમાં અન્ય Page #479 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૭ મું ૪૦૫ કંઈ સંસારાર્થ હેતુ નથી, ઊલટો સંસારાર્થ મટવાનો હેતુ છે; અને સંસાર મટાડવો એટલો જ પરમાર્થ છે. જેથી જ્ઞાનીપુરુષની અનુજ્ઞાએ કે કોઈ સત્સંગી જનની અનુજ્ઞાએ પત્ર-સમાચારનું કારણ થાય તો તે સંયમ વિરુદ્ધ જ છે, એમ કહી શકાય નહીં; તથાપિ તમને સાધુએ પચખાણ આપ્યાં હતાં તે ભંગ થવાનો દોષ તમારા પ્રત્યે આરોપવા યોગ્ય થાય છે. પચખાણનું સ્વરૂપ અત્ર વિચારવાનું નથી, પણ તમે તેમને પ્રગટ વિશ્વાસ આપ્યો તે ભંગ કરવાનો હેતુ શો છે ? જો તે પચખાણ લેવા વિષેમાં તમને યથાયોગ્ય ચિત્ત નહોતું તો તે તમારે લેવાં ઘટે નહીં, અને જો કોઈ લોકદાબથી તેમ થયું તો તેનો ભંગ કરવો ઘટે નહીં, અને ભંગનું જે પરિણામ છે તે અભંગથી વિશેષ આત્મહિતકારી હોય તોપણ સ્વેચ્છાથી ભંગ કરવો ઘટે નહીં; કારણ કે જીવ રાગદ્વેષ કે અજ્ઞાનથી સહેજે અપરાધી થાય છે. તેનો વિચારેલો હિતાહિત વિચાર ઘણી વાર વિપર્યય હોય છે. આમ હોવાથી તમે જે પ્રકારે ભંગ તે પંચખાણ કર્યું છે, તે અપરાધ યોગ્ય છે, અને તેનું પ્રાયશ્ચિત્ત પણ કોઈ રીતે ઘટે છે. "પણ કોઈ જાતની સંસારબુદ્ધિથી આ કાર્ય થયું નથી, અને સંસાર કાર્યના પ્રસંગથી પત્ર સમાચારની મારી ઇચ્છા નથી, આ જે કંઈ પત્રાદિ લખવાનું થયું છે તે માત્ર કોઈ જીવના કલ્યાણની વાત વિષેમાં છે, અને તે જો કરવામાં ન આવ્યું હોત તો એક પ્રકારે કલ્યાણરૂપ હતું, પણ બીજા પ્રકારે ચિત્તની વ્યગ્રતા ઉત્પન્ન થઈ અંતર ક્લેશવાળું થતું હતું; એટલે જેમાં કંઈ સંસારાર્થ નથી, કોઈ જાતની બીજી વાંછા નથી, માત્ર જીવના હિતનો પ્રસંગ છે, એમ ગણી લખવાનું થયું છે. મહારાજે પચખાણ આપેલ તે પણ મારા હિતને અર્થે હતાં કે કોઈ સંસારી પ્રયોજનમાં એથી હું ન પડી જાઉં; અને તે માટે તેમનો ઉપકાર હતો, પણ મેં સંસાર પ્રયોજનથી એ કાર્ય કર્યું નથી; તમારા સંઘાડાના પ્રતિબંધને તોડવા એ કાર્ય નથી; તોપણ એક પ્રકારે મારી ભૂલ છે તો તે અલ્પ, સાધારણ પ્રાયશ્ચિત્ત આપી ક્ષમા આપવી ઘટે છે. પર્યુષણાદિ પર્વમાં શ્રાવકે શ્રાવકના નામથી સાધુ પત્ર લખાવે છે, તે પ્રકાર સિવાય બીજા પ્રકારે હવે વર્તવામાં ન આવે અને જ્ઞાનચર્ચા લખાય તોપણ અડચણ નથી,' એ વગેરે ભાવ લખેલ છે. તમે પણ તે તથા આ પત્ર વિચારી જેમ ક્લેશ ન ઉત્પન્ન થાય તેમ કરશો. કોઈ પણ પ્રકારે સહન કરવું એ સારું છે; એમ નહીં બને તો સહેજ કારણમાં મોટું વિપરીત ક્લેશરૂપ પરિણામ આવે. બનતાં સુધી પ્રાયશ્ચિત્તનું કારણ ન બને તો ન કરવું, નહીં તો પછી અલ્પ પણ પ્રાયશ્ચિત્ત લેવામાં બાધ નથી. તેઓ વગર પ્રાયશ્ચિત્તે કદાપિ તે વાત જતી કરે તેવું હોય તોપણ તમારે એટલે સાધુ લલ્લુજીએ ચિત્તમાં એ વાતનો પશ્ચાત્તાપ એટલો તો કરવો ઘટે છે કે આમ પણ કરવું ઘટતું નહોતું, હવે પછીમાં દેવકરણજી સાધુ જેવાની સમક્ષતાથી શ્રાવક ત્યાંથી અમુક લખનાર હોય અને પત્ર લખાવે તો અડચણ નહીં એટલી વ્યવસ્થા તે સંપ્રદાયમાં ચાલ્યા કરે છે, તેથી ઘણું કરી લોકો વિરોધ કરશે નહીં, અને તેમાં પણ વિરોધ જેવું લાગતું હોય તો હાલ તે વાત માટે પણ ધીરજ ગ્રહણ કરવી હિતકારી છે. લોકસમુદાયમાં ક્લેશ ઉત્પન્ન ન થાય, એ લક્ષ ચૂકવા યોગ્ય હાલ નથી, કારણ કે તેવું કોઈ બળવાન પ્રયોજન નથી. શ્રી કૃષ્ણદાસનો કાગળ વાંચી સત્ત્વ હર્ષ થયો છે. જિજ્ઞાસાનું બળ જેમ વધે તેમ પ્રયત્ન કરવું એ પ્રથમ ભૂમિ છે. વૈરાગ્ય અને ઉપશમના હેતુ એવા ‘યોગવાસિષ્ઠાદિ” ગ્રંથો વાંચવામાં અડચણ નથી. અનાથદાસજીનો કરેલો ‘વિચારમાળા’ ગ્રંથ સટીક અવલોકવા યોગ્ય છે. અમારું ચિત્ત નિત્ય સત્સંગને ઇચ્છે છે, તથાપિ પ્રારબ્ધયોગ સ્થિતિ છે. તમારા સમાગમી ભાઈઓથી જેટલું બને તેટલું સગ્રંથોનું અવલોકન થાય તે અપ્રમાદે કરવા યોગ્ય છે. અને એક બીજાનો નિયમિત પરિચય કરાય તેટલો લક્ષ રાખવો યોગ્ય છે. પ્રમાદ એ સર્વ કર્મનો હેતુ છે, Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૫૦૪ મુંબઈ, વૈશાખ, ૧૯૫૦ મનનો, વચનનો તથા કાયાનો વ્યવસાય ધારીએ તે કરતાં હમણાં વિશેષ વર્ત્યા કરે છે. અને એ જ કારણથી તમને પત્રાદિ લખવાનું બની શકતું નથી. વ્યવસાયનું બહોળાપણું ઇચ્છવામાં આવતું નથી, તથાપિ પ્રાપ્ત થયા કરે છે. અને એમ જણાય છે કે કેટલાક પ્રકારે તે વ્યવસાય વૈદવા યોગ્ય છે, કે જેના વેદનથી ફરી તેનો ઉત્પત્તિયોગ મટશે, નિવૃત્ત થશે. કદાપિ બળવાનપણે તેનો નિરોધ કરવામાં આવે તોપણ તે નિરોધરૂપ ક્લેશને લીધે આત્મા આત્માપણે વિસસાપરિણામ જેવી પરિણમી શકે નહીં, એમ લાગે છે. માટે તે વ્યવસાયની જે અનિચ્છાપણે પ્રાપ્તિ થાય તે વેદવી, એ કોઈ પ્રકારે વિશેષ સમ્યક લાગે છે. કોઈ પ્રગટ કારણને અવલંબી, વિચારી, પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યગ્દષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્ ફળ છે; અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે. પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે, વિચારે, અવલંબને સમ્યગ્દષ્ટિસ્વરૂપપણે પણ ન જાણ્યા હોય તો તેનું આત્મપ્રત્યયી ફળ નથી, પરમાર્થથી તેની સેવા-અસેવાથી જીવને કંઈ જાતિ-( )-ભેદ થતો નથી. માટે તે કંઈ સફળ કારણરૂપે જ્ઞાનીપુરુષે સ્વીકારી નથી, એમ જણાય છે. ઘણા પ્રત્યક્ષ વર્તમાનો પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષમ અથવા કલિયુગ છે. કાળચક્રના પરાવર્તનમાં અનંત વાર દુષમકાળ પૂર્વે આવી ગયા છે, તથાપિ આવો દુષમકાળ કોઈક જ વખત આવે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે, કે અસંયતિપૂજા નામે આશ્ચર્યવાળો હુંડ-ધીટ- એવો આ પંચમકાળ અનંતકાળે આશ્ચર્યસ્વરૂપે તીર્થંકરાદિકે ગણ્યો છે, એ વાત અમને બહુ કરી અનુભવમાં આવે છે; સાક્ષાત્ એમ જાણે ભાસે છે. કાળ એવો છે. ક્ષેત્ર ઘણું કરી અનાર્ય જેવું છે, ત્યાં સ્થિતિ છે, પ્રસંગ, દ્રવ્યકાળાદિ કારણથી સરળ છતાં લોકસંજ્ઞાપણે ગણવા ઘટે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આલંબન વિના નિરાધારપણે જેમ આત્માપણું માજાય તેમ ભરે છે. બીજો શો ઉપાય ? ܀܀܀܀܀ ૫૦૫ વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી; તોપણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું, આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ ! ! હે જીવ ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હૈ જીવ ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે, ૫૦૬ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. મુંબઈ, વૈશાખ, ૧૯૫૦ શ્રી તીર્થંકરાદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિષે થયેલી આત્મબુદ્ધિ, અને આત્મભાવને વિષે થયેલી દેહબુદ્ધિ તે મટી છે, એટલે આત્મા આત્મપરિણામી થયો છે, તેવા જ્ઞાનીપુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે, ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે. કેમકે, અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જાણ્યો છે. ચાર ઘનઘાતી Page #481 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૭ મું ૪૦૭ કર્મ જ્યાં છિન્ન થયાં છે. એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિષે તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિરૂપ તુર્યાવસ્થા છે; એટલે ત્યાં અનાદિ વિપર્યાસ નિજપણાને પ્રાપ્ત થવાથી કોઈ પણ પ્રકારે ઉદ્દ્ભવ થઈ શકે જ નહીં; તથાપિ તેથી ન્યૂન એવાં વિરત્યાદિ ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીને તો કાર્યે કાર્યો અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે. પ્રમાદવશે ચૌદપૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાનીપુરુષને પણ અનંતકાળ પરિભ્રમણ થયું છે. માટે જેની વ્યવહારને વિષે અનાસક્ત બુદ્ધિ થઈ છે, તેવા પુરુષે પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી, અને નિજભાવની જાગૃતિ રાખવી. આ પ્રકારે જ્ઞાનીપુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થંકરાદિકે ભલામણ દીધી છે; તો પછી, જેને માર્ગાનુસારી અવસ્થામાં પણ હા પ્રવેશ થયો નથી, એવા જીવને તો આ સર્વ વ્યવસાયથી વિશેષ-વિશેષ નિવૃત્તભાવ રાખવો અને વિચારજાગૃતિ રાખવી યોગ્ય છે, એમ જણાવવા જેવું પણ રહેતું નથી, કેમ કે તે તો સમજણમાં સહેજે આવી શકે એવું છે. બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે. એક તો ‘સિદ્ધાંતબોધ' અને બીજો તે સિદ્ધાંતબોધ થવાને કારણભૂત એવો ‘ઉપદેશબોધ'. જો ઉપદેશબોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ન હોય તો સિદ્ધાંતબોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. ‘સિદ્ધાંતબોધ’ એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે, જ્ઞાનીપુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જાણ્યો છે તે જે પ્રકારથી વાણી દ્વારાએ જણાવાય તેમ જણાવ્યો છે એવો જે બોધ છે તે સિદ્ધાંતોધ’ છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થસ્વરૂપને નિર્ધારી લે છે; તે વિપર્યાસબુદ્ધિનું બળ ઘટવા, યથાવત્ વસ્તુસ્વરૂપ જાણવાને વિષે પ્રવેશ થવા, જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યાં છે; અને એવાં જે જે સાધનો જીવને સંસારમય દૃઢ કરાવે છે તે તે સાધનો સંબંધી જે ઉપદેશ કર્યો છે તે ‘ઉપદેશબોધ” છે. આ ઠેકાણે એવો ભેદ ઉત્પન્ન થાય કે ‘ઉપદેશોધ’ કરતાં “સિદ્ધાંતબોધ'નું મુખ્યપણું જણાય છે, કેમકે ઉપદેશબોધ પણ તેને જ અર્થે છે, તો પછી સિદ્ધાંતોધનું જ પ્રથમથી અવગાહન કર્યું હોય તો જીવને પ્રથમથી જ ઉન્નતિનો હેતુ છે. આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તો તે વિપરીત છે, કેમકે સિદ્ધાંતબોધનો જન્મ ઉપદેશબોધથી થાય છે. જેને વૈરાગ્ય-ઉપશમ સંબંધી ઉપદેશબોધ થયો નથી, તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્ત્યા કરે છે, અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે. કેમકે ચક્ષુને વિષે જેટલી ઝાંખપ છે, તેટલો ઝાંખો પદાર્થ તે દેખે છે. અને જો અત્યંત બળવાન પડળ હોય તો તેને સમૂળગો પદાર્થ દેખાતો નથી; તેમ જેને ચક્ષુનું યથાવત્ સંપૂર્ણ તેજ છે તે, પદાર્થને પણ યથાયોગ્ય દેખે છે. તેમ જે જીવને વિષે ગાઢ વિપર્યાસબુદ્ધિ છે, તેને તો કોઈ રીતે સિદ્ધાંતબોધ વિચારમાં આવી શકે નહીં. જેની વિપર્યાસબુદ્ધિ મંદ થઈ છે તેને તે પ્રમાણમાં સિદ્ધાંતનું અવગાહન થાય; અને જેણે તે વિપર્યાસબુદ્ધિ વિશેષપણે ક્ષીણ કરી છે એવા જીવને વિશેષપણે સિદ્ધાંતનું અવગાહન થાય. ગૃહકુટુંબ પરિગ્રહાદિ ભાવને વિષે જે અહંતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કષાય છે, તે જ 'વિપર્યાસબુદ્ધિ' છે; અને અહંતા મમતા તથા કષાય જ્યાં વૈરાગ્ય-ઉપશમ ઉદ્ભવે છે ત્યાં મંદ પડે છે, અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. ગૃહકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે 'વૈરાગ્ય' છે; અને તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કષાય-ક્લેશ તેનું મંદ થવું તે ‘ઉપશમ’ છે. એટલે તે બે ગુણ વિપર્યાસબુદ્ધિને પર્યાયાંતર કરી સદ્દબુદ્ધિ કરે છે; અને તે સબુદ્ધિ જીવાજીવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે, કેમકે ચક્ષુને પટળાદિ અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવત્ Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર દેખાય છે, તેમ અનાદિ પટળનું મંદપણું થવાથી જીવને જ્ઞાનીપુરુષે કહેલા એવા સિદ્ધાંતભાવ, આત્મભાવ, વિચારચક્ષુએ દેખાય છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે હોય છે. વૈરાગ્યઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં, અથવા યથાવત્ વિવેક હોય નહીં. સહજ આત્મસ્વરૂપ છે એવું કેવળજ્ઞાન તે પણ પ્રથમ મોહિનીય કર્મના ક્ષયાંતર પ્રગટે છે. અને તે વાતથી ઉપર જણાવ્યા છે તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે. વળી જ્ઞાની પુરુષોની વિશેષ શિખામણ વૈરાગ્ય-ઉપશમ પ્રતિબોધતી જોવામાં આવે છે. જિનના આગમ પર દૃષ્ટિ મૂકવાથી એ વાત વિશેષ સ્પષ્ટ જણાઈ શકશે. ‘સિદ્ધાંતબોધ’ એટલે જીવાજીવ પદાર્થનું વિશેષપણે કથન તે આગમમાં જેટલું કર્યું છે, તે કરતાં વિશેષપણે, વિશેષપણે વૈરાગ્ય અને ઉપશમને કથન કર્યાં છે, કેમકે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે, અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે છે, એટલે તેની પણ સહેજે સિદ્ધિ થશે; અને તેમજ થતું હોવાથી ઠામ ઠામ એ જ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે. જો જીવને આરંભ-પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે, કેમકે આરંભ-પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમનાં મૂળ છે. વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. શ્રી ઠાણાંગસૂત્રમાં આરંભ અને પરિગ્રહનું બળ જણાવી પછી તેથી નિવર્તવું યોગ્ય છે એવો ઉપદેશ થવા આ ભાવે દ્વિભંગી કહી છે. ૧. જીવને મતિજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્ર હોય ત્યાં સુધી. ૨. જીવને શ્રુતજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. ૩. જીવને અવધિજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. ૪. જીવને મન:પર્યવજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. ૫. જીવને કેવળજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. એમ કહી દર્શનાદિના ભેદ જણાવી સત્તર વાર તે ને તે વાત જણાવી છે કે, તે આવરણો ત્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય. આવું આરંભપરિગ્રહનું બળ જણાવી ફરી અાપત્તિરૂપે પાછું તેનું ત્યાં જ કથન કર્યું છે. ૧. જીવને મતિજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભપરિગ્રહથી નિવર્ત્ય ર. જીવને શ્રુતજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભપરિગ્રહથી નિવહૈં. ૩. જીવને અવધિજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભપરિગ્રહથી નિવહૈં. ૪. જીવને મનઃપર્યવજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભપરિગ્રહથી નિવર્તો. ૫. જીવને કેવળજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભપરિગ્રહથી નિવર્ષે એમ સત્તર પ્રકાર ફરીથી કહી આરંભપરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં છેવટે કેવળજ્ઞાન છે ત્યાં સુધી લીધું છે; અને પ્રવૃત્તિનું ફળ કેવળજ્ઞાન સુધીનાં આવરણના હેતુપણે કહી તેનું અત્યંત બળવાનપણું કહી જીવને તેથી નિવૃત્ત થવાનો જ ઉપદેશ કર્યો છે. ફરી ફરીને જ્ઞાનીપુરુષોનાં વચન એ ઉપદેશનો જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઇચ્છે છે; તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઇચ્છાદિ ભાવમાં મૂઢ થયેલો એવો જીવ પ્રતિબૂઝતો નથી; અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના શ્રેય ઇચ્છે છે, કે જેનો સંભવ ક્યારે પણ થઈ શક્યો નથી, વર્તમાનમાં થતો નથી. અને ભવિષ્યમાં થશે નહીં. Page #483 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૭ મું ૫૦૭ ૪૦૯ મુંબઈ, જેઠ સુદ ૧૧, ગુરુ, ૧૯૫૦ અત્રે ઉપાધિનું બળ એમ ને એમ રહ્યા કરે છે. જેમ તે પ્રત્યે ઉપેક્ષા થાય છે તેમ બળવાન ઉદય થાય છે; પ્રારબ્ધ ધર્મ જાણી વેદવા યોગ્ય છે; તથાપિ નિવૃત્તિની ઇચ્છા અને આત્માનું ઢીલાપણું છે, એવો વિચાર ખેદ આપ્યા રહે છે. કંઈ પણ નિવૃત્તિનું સ્મરણ રહે એટલો સત્સંગ તો કર્યા રહેવું યોગ્ય છે. ܀܀܀܀ ૫૦૮ આ સ્વ પ્રણામ. મુંબઈ, જેઠ સુદ ૧૪, રવિ, ૧૯૫૦ પરમ સ્નેહી શ્રી સોભાગ, આપનો કાગળ ૧ સવિગત મળ્યો હતો, ઉપાધિના પ્રસંગથી ઉત્તર લખવાનું થયું નથી, તે ક્ષમા કરશો, ચિત્તમાં ઉપાધિના પ્રસંગ માટે વારંવાર ખેદ થાય છે કે, આવો ઉદય જો આ દેહમાં ઘણા વખત સુધી વર્તા કરે તો સમાધિદશાએ જે લક્ષ છે તે લક્ષ એમ ને એમ અપ્રધાનપણે રાખવો પડે, અને જેમાં અત્યંત અપ્રમાદયોગ ઘટે છે, તેમાં પ્રમાદયોગ જેવું થાય. કદાપિ તેમ નહીં તોપણ આ સંસારને વિષે કોઈ પ્રકાર રુચિયોગ્ય જણાતો નથી; પ્રત્યક્ષ રસરહિત એવું સ્વરૂપ દેખાય છે; તેને વિષે જરૂર સવિચારવાન જીવને અલ્પ પણ રુચિ થાય નહીં, એવો નિશ્ચય વર્તે છે. વારંવાર સંસાર ભયરૂપ લાગે છે. ભયરૂપ લાગવાનો બીજો કોઈ હેતુ જણાતો નથી, માત્ર એમાં શુદ્ધ એવું આત્મસ્વરૂપ અપ્રધાન રાખી વર્તવું થાય છે તેથી મોટો ત્રાસ વર્તે છે, અને નિત્ય છૂટવાનો લક્ષ રહે છે; તથાપિ હા તો અંતરાય સંભવે છે, અને પ્રતિબંધ પણ રહ્યા કરે છે; તેમ જ તેને અનુસરતા બીજા અનેક વિકલ્પી ખારા લાગેલા આ સંસારને વિષે પરાણે સ્થિતિ છે. તમે કેટલાંક પ્રશ્ન લખો છો તે ઉત્તરયોગ્ય હોય છે, છતાં તે ઉત્તર ન લખવાનું કારણ ઉપાધિ પ્રસંગનું બળ છે, તથા ઉપર જણાવેલો એવો ચિત્તનો ખેદ રહે છે તે છે. ૫૦૯ આ સ્વ પ્રણામ. મોહમયી, અષાડ સુદ ૬. રવિ, ૧૯૫૦ શ્રી સૂર્યપુરસ્થિત, શુભવૃત્તિસંપન્ન, સત્સંગયોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે, યથાયોગ્યપૂર્વક વિનંતી કે-- પત્ર પ્રાપ્ત થયું છે. તેની સાથે ત્રણ પ્રશ્નો છૂટાં લખ્યાં છે, તે પણ પ્રાપ્ત થયાં છે, જે ત્રણ પ્રશ્નો લખ્યાં છે તે પ્રશ્નો મુમુક્ષુ જીવને વિચારવા હિતકારી છે. જીવ, કાયા પદાર્થપણે જાદાં છે, પણ સંબંધપણે સહચારી છે, કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. શ્રી જિને જીવ અને કર્મનો ક્ષીરનીરની પેઠે સંબંધ કહ્યો છે તેનો હેતુ પણ એ જ છે કે, ક્ષીર અને નીર એકત્ર થયાં સ્પષ્ટ દેખાય છે, છતાં પરમાર્થે તે જાદાં છે; પદાર્થપણે ભિન્ન છે; અગ્નિપ્રયોગે તે પાછાં સ્પષ્ટ જાદાં પડે છે; તેમ જ જીવ અને કર્મનો સંબંધ છે. કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે, અને જીવ ઇંદ્રિયાદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે એમ સામાન્યપણે કહેવાય છે, પણ જ્ઞાનદશા આવ્યા વિના જીવ, કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે, તે જીવને ભાસ્યામાં આવતું નથી; તથાપિ ક્ષીરનીરવત્ જાદાપણું છે. જ્ઞાનસંસ્કારે તે જાદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે. હવે ત્યાં એમ પ્રશ્ન કર્યું છે કે, જો જ્ઞાને કરી જીવ ને કાયા જાદાં જાણ્યાં છે, તો પછી વેદનાનું વેદવું અને માનવું શાથી થાય છે ? તે પછી થવું ન જોઈએ, એ પ્રશ્ન જોકે થાય છે; તથાપિ તેનું સમાધાન આ પ્રકારે છેઃ- સૂર્યથી તપેલા એવા પથ્થર તે સૂર્યના અસ્ત થયા પછી પણ અમુક વખત સુધી તપ્યા રહે છે, અને Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પછી સ્વરૂપને ભજે છે; તેમ પૂર્વના અજ્ઞાન સંસ્કારથી ઉપાર્જિત કરેલા એવા વેદનાદિ તાપ તેનો આ જીવને સંબંધ છે. જ્ઞાનયોગનો કોઈ હેતુ થયો તો પછી અજ્ઞાન નાશ પામે છે, અને તેથી ઉત્પન્ન થનારું એવું ભાવિકર્મ નાશ પામે છે, પણ તે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું એવું વેદનીય કર્મ તે અજ્ઞાનના સૂર્યની પેઠે અસ્ત થયા પછી પથ્થરરૂપ એવા આ જીવને સંબંધમાં છે; જે આયુષ્યકર્મના નાશથી નાશ પામે છે. ભેદ એટલો છે કે, જ્ઞાનીપુરુષને કાયાને વિષે આત્મબુદ્ધિ થતી નથી. અને આત્માને વિષે કાયાબુદ્ધિ થતી નથી, બેય સ્પષ્ટ ભિન્ન તેના જ્ઞાનમાં વર્તે છે; માત્ર પૂર્વ સંબંધ, જેમ પથ્થરને સૂર્યના તાપનો પ્રસંગ છે તેની પેઠે, હોવાથી વેદનીયકર્મ આયુષ-પૂર્ણતા સુધી અવિષમભાવે વેદવું થાય છે; પણ તે વેદના વેદતાં જીવને સ્વરૂપજ્ઞાનનો ભંગ થતો નથી, અથવા જો થાય છે તો તે જીવને તેવું સ્વરૂપજ્ઞાન સંભવતું નથી. આત્મજ્ઞાન હોવાથી પૂર્વોપાર્જિત વેદનીય કર્મ નાશ જ પામે એવો નિયમ નથી; તે તેની સ્થિતિએ નાશ પામે. વળી તે કર્મ જ્ઞાનને આવરણ કરનારું નથી, અવ્યાબાધપણાને આવરણરૂપ છે; અથવા ત્યાં સુધી સંપૂર્ણ અવ્યાબાધપણું પ્રગટતું નથી; પણ સંપૂર્ણજ્ઞાન સાથે તેને વિરોધ નથી. સંપૂર્ણ જ્ઞાનીને આત્મા અવ્યાબાધ છે એવો નિશ્વરૂપ અનુભવ વર્તે છે, તથાપિ સંબંધપણે જોતાં તેનું અવ્યાબાધપણું વેદનીય કર્મથી અમુક ભાવે રોકાયેલ છે. જોકે તે કર્મમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ નહીં હોવાથી અવ્યાબાધ ગુણને પણ માત્ર સંબંધ આવરણ છે. સાક્ષાત્ આવરણ નથી. વેદના વેદતાં જીવને કંઈ પણ વિષમભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ છે; પણ વેદના છે તે અજ્ઞાનનું લક્ષણ નથી, પૂર્વોપાર્જિત અજ્ઞાનનું ફળ છે, વર્તમાનમાં તે માત્ર પ્રારબ્ધરૂપ છે; તેને વેદતાં જ્ઞાનીને અવિષમપણું છે; એટલે જીવ ને કાયા જાદાં છે, એવો જે જ્ઞાનયોગ તે જ્ઞાનીપુરુષનો અબાધ જ રહે છે. માત્ર વિષમભાવરહિતપણું છે, એ પ્રકાર જ્ઞાનને અવ્યાબાધ છે. વિષમભાવ છે તે જ્ઞાનને બાધકારક છે. દેહમાં દેહબુદ્ધિ અને આત્મામાં આત્મબુદ્ધિ, દેહથી ઉંદાસીનતા અને આત્મામાં સ્થિતિ છે, એવા જ્ઞાનીપુરુષનો વેદનાઉદય તે પ્રારબ્ધ વેદવારૂપ છે; નવા કર્મનો હેતુ નથી. બીજું પ્રશ્નઃ પરમાત્મસ્વરૂપ સર્વ ઠેકાણે સરખું છે, સિદ્ધ અને સંસારી જીવ સરખા છે, ત્યારે સિદ્ધની સ્તુતિ કરતાં કંઈ બાધ છે કે કેમ ? એ પ્રકારનું પ્રશ્ન છે. પરમાત્મસ્વરૂપ પ્રથમ વિચારવા યોગ્ય છે. વ્યાપકપણે પરમાત્મસ્વરૂપ સર્વત્ર છે કે કેમ ? તે વાત વિચારવા યોગ્ય છે. સિદ્ધ અને સંસારી જીવો એ સમસત્તાવાનસ્વરૂપે છે એ નિશ્ચય જ્ઞાનીપુરુષોએ કર્યો છે તે યથાર્થ છે. તથાપિ ભેદ એટલો છે કે સિદ્ધને વિષે તે સત્તા પ્રગટપણે છે, સંસારી જીવને વિષે તે સત્તા સત્તાપણે છે. જેમ દીવાને વિષે અગ્નિ પ્રગટ છે અને ચકમકને વિષે અગ્નિ સત્તાપણે છે, તે પ્રકારે, દીવાને વિષે અને ચક્રમકને વિષે જે અગ્નિ છે તે અગ્નિપણે સમ છે, વ્યક્તિપણે (પ્રગટતા) અને શક્તિ(સત્તામાં)પણે ભેદ છે, પણ વસ્તુની જાતિપણે ભેદ નથી, તે પ્રકારે સિદ્ધના જીવને વિષે જે ચેતનસત્તા છે તે જ સૌ સંસારી જીવને વિષે છે. ભેદ માત્ર પ્રગટ અપ્રગટપણાનો છે. જેને તે ચેતનસત્તા પ્રગટી નથી એવા સંસારી જીવને તે સત્તા પ્રગટવાનો હેતુ પ્રગટસત્તા જૈને વિષે છે એવા સિદ્ધ ભગવંતનું સ્વરૂપ, તે વિચારવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે, સ્તુતિ કરવા યોગ્ય છે; કેમકે તેથી આત્માને નિજસ્વરૂપનો વિચાર, ધ્યાન, સ્તુતિ કરવાનો પ્રકાર થાય છે કે જે કર્રાવ્ય છે. સિદ્ધસ્વરૂપ જેવું આત્મસ્વરૂપ છે એવું વિચારીને અને આ આત્માને વિષે તેનું વર્તમાનમાં અપ્રગટપણું છે તેનો અભાવ કરવા તે સિદ્ધસ્વરૂપનો વિચાર, ધ્યાન તથા સ્તુતિ ઘટે છે. એ પ્રકાર જાણી સિદ્ધની સ્તુતિ કરતાં કંઈ બાધ જણાતો નથી. છે આત્મસ્વરૂપમાં જગત નથી, એવી વેદાંતે વાત કહી છે અથવા એમ ઘટે છે, પણ બાહ્ય જગત નથી એવો અર્થ માત્ર જીવને ઉપશમ થવા અર્થે માનવો યોગ્ય ગણાય. Page #485 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૭ મું ૪૧૧ એમ એ ત્રણ પ્રશ્નોનું સંક્ષેપ સમાધાન લખ્યું છે, તે વિશેષ કરી વિચારશો. વિશેષ કંઈ સમાધાન જાણવા ઇચ્છા થાય તે લખશો. જેમ વૈરાગ્ય ઉપશમનું વર્ધમાનપણું થાય તેમ હાલ તો કર્તવ્ય છે. ܀܀܀܀܀ ૫૧૦ મુંબઈ, અસાડ સુદ ૬, રવિ, ૧૯૫૦ શ્રી સ્તંભતીર્થસ્થિત, શુભેચ્છાસંપન્ન શ્રી ત્રિભુવનદાસ પ્રત્યે યથાયોગ્યપૂર્વક વિનંતિ કે-- બંધવૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવને અભ્યાસ, સંતત અભ્યાસ કર્તવ્ય છે, કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય ? કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી; તો આ જીવે તે વૃત્તિઓનાં ઉપશમન કે નિવર્તનનો કોઈ ઉપાય કર્યો ન હોય એટલે તેનો અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવરૂપ છે. ઘણી વાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યુ નથી, અને હજી સુધી તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતો નથી, અર્થાત્ જા તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતો નથી; તેમ કડવાશ લાગતાં છતાં તે કડવાશ ઉપર પગ દઈ આ જીવ ઉપશમન, નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. આ વાત વારંવાર આ દુષ્ટપરિણામી જીવે વિચારવા યોગ્ય છે; વિસર્જન કરવા યોગ્ય કોઈ રીતે નથી. પુત્રાદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મોહ થાય છે તે પ્રકાર કેવળ નીરસ અને નિંદવા યોગ્ય છે. જીવ જો જરાય વિચાર કરે તો સ્પષ્ટ દેખાય એવું છે કે, કોઈને વિષે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં મણા રાખી નથી, અને કોઈને વિષે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે, અને કોઈ જીવ હા સુધી તો પિતાપુત્ર થઈ શક્યા દીઠા નથી. સૌ કહેતા આવે છે કે આનો આ પુત્ર અથવા આનો આ પિતા, પણ વિચારતાં આ વાત કોઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. અનુત્પન્ન એવો આ જીવ તેને પુત્રપણે ગણવો, કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂઢતા છે, અને તે મૂઢતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઇચ્છાવાળા જીવને ઘટતી નથી. જે મોહાદિ પ્રકાર વિષે તમે લખ્યું તે બન્નેને ભ્રમણનો હેતુ છે, અત્યંત વિટંબણાનો હેતુ છે. જ્ઞાનીપુરુષ પણ એમ વર્તે તો જ્ઞાન ઉપર પગ મૂકવા જેવું છે, અને સર્વ પ્રકારે અજ્ઞાનનિદ્રાનો તે હેતુ છે. એ પ્રકારને વિચારે બન્નેને સીધો ભાવ કર્તવ્ય છે. આ વાત અલ્પકાળમાં ચેતવાયોગ્ય છે. જેટલો બને તેટલો તમે કે બીજા તમ સંબંધી સત્સંગી નિવૃત્તિનો અવકાશ લેશો તે જ જાવને હિતકારી છે. ૫૧૧ ဒီ મોહમયી, અસાડ સુદ ૬, રવિ, ૧૯૫૦ શ્રી અંજારસ્થિત, પરમ સ્નેહી શ્રી સુભાગ્ય. આપનો સવિગત કાગળ ૧, તથા પત્તું ૧ પ્રાપ્ત થયું છે. તેમાં લખેલાં પ્રશ્નો મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે. જે જે સાધન આ જીવે પૂર્વ કાળે કર્યાં છે, તે તે સાધન જ્ઞાનીપુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત અંદેશારહિત લાગે છે. જો એમ થયું હોત તો જીવને સંસારપરિભ્રમણ હોય નહીં. જ્ઞાનીપુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી, અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધવશાત્ જેનો દેહ છે, એવા જ્ઞાનીપુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામા જીવને પ્રેરે છે; અને આ જીવે તો પૂર્વ કાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી; ઊલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય, અને ઊલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ઉત્પન્ન થાય, કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. જે વાત સ્વપ્ને પણ આવતી નથી, તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. તેમ આ જીવ પૂર્વ કાળથી અંધ ચાલ્યો આવતાં છતાં પોતાની કલ્પનાએ આત્માર્થ માને તો તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે. એટલે એમ તો જણાય છે કે, જીવના પૂર્વકાળનાં બધાં માઠાં સાધન, કલ્પિત સાધન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી; અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે; અને એ વાત જ્યારે જીવથી મનાય છે, ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે. શ્રી જિને આ જીવના અજ્ઞાનની જે જે વ્યાખ્યા કહી છે, તેમાં સમયે સમયે તેને અનંતકર્મનો વ્યવસાયી કહ્યો છે; અને અનાદિકાળથી અનંતકર્મનો બંધ કરતો આવ્યો છે, એમ કહ્યું છે; તે વાત તો યથાર્થ છે, પણ ત્યાં આપને એક પ્રશ્ન થયું કે, ‘તો તેવાં અનંતકર્મ નિવૃત્ત કરવાનું સાધન ગમે તેવું બળવાન હોય તોપણ અનંતકાળને પ્રયોજને પણ તે પાર પડે નહીં.' જોકે કેવળ એમ હોય તો તમને લાગ્યું તેમ સંભવે છે; તથાપિ જિને પ્રવાહથી જીવને અનંતકર્મનો કર્તા કહ્યો છે, અનંતકાળથી કર્મનો કર્તા તે ચાલ્યો આવે છે એમ કહ્યું છે; પણ સમયે સમયે અનંતકાળ ભોગવવાં પડે એવાં કર્મ તે આગામિક કાળ માટે ઉપાર્જન કરે છે એમ કહ્યું નથી. કોઈ જીવઆશ્રયી એ વાત દૂર રાખી, વિચારવા જતાં એમ કહ્યું છે, કે સર્વ કર્મનું મૂળ એવું જે અજ્ઞાન, મોહ પરિણામ તે હજુ જીવમાં એવું ને એવું ચાલ્યું આવે છે, કે જે પરિણામથી અનંતકાળ તેને ભ્રમણ થયું છે; અને જે પરિણામ વર્ત્યા કરે તો હજુ પણ એમ ને એમ અનંતકાળ પરિભ્રમણ થાય. અગ્નિના એક તણખાને વિષે આખો લોક સળગાવી શકાય એટલો ઐશ્વર્ય ગુણ છે; તથાપિ તેને જેવો જેવો યોગ થાય છે તેવો તેવો તેનો ગુણ ફળવાન થાય છે. તેમ અજ્ઞાનપરિણામને વિષે અનાદિકાળથી જીવનું રખડવું થયું છે. તેમ હજુ અનંતકાળ પણ ચૌદે રાજલોકમાં પ્રદેશે પ્રદેશે અનંત જન્મમરણ તે પરિણામથી હજુ સંભવે; તથાપિ જેમ તણખાનો અગ્નિ યોગવશ છે, તેમ અજ્ઞાનનાં કર્મપરિણામની પણ અમુક પ્રકૃતિ છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક જીવને મોહનીયકર્મનું બંધન થાય તો સિત્તેર કોડાકોડી સાગરોપમનું થાય, એમ જિને કહ્યું છે, તેનો હેતુ સ્પષ્ટ છે કે, જો અનંતકાળનું બંધન થતું હોય તો પછી જીવનો મોક્ષ ન થાય. એ બંધ હજુ નિવૃત્ત ન થયો હોય પણ લગભગ નિવર્તવા આવ્યો હોય ત્યાં વખતે બીજી તેવી સ્થિતિનો સંભવ હોય, પણ એવાં મોહનીયકર્મ કે જેની કાળ સ્થિતિ ઉપર કહી છે, તેવાં એક વખતે ઘણાં બાંધે એમ ન બને. અનુક્રમે હજુ તે કર્મથી નિવૃત્ત થવા પ્રથમ બીજું તે જ સ્થિતિનું બાંધે, તેમ બીજું નિવૃત્ત થતાં પ્રથમ ત્રીજું બાંધે; પણ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું એમ સૌ એક મોહનીયકર્મના સંબંધમાં તે જ સ્થિતિનું બાંધ્યા કરે એમ બને નહીં; કારણ કે જીવને એટલો અવકાશ નથી. મોહનીયકર્મની એ પ્રકારે સ્થિતિ છે. તેમ આયુષ કર્મની સ્થિતિ શ્રી જિને એમ કહી છે કે, એક જીવ એક દેહમાં વર્તતાં તે દેહનું જેટલું આયુષ છે તેટલાના ત્રણ ભાગમાંના બે ભાગ વ્યતીત થયે આવતા ભવનું આયુષ જીવ બાંધે, તે પ્રથમ બાંધે નહીં, અને એક ભવમાં આગામિક કાળના બે ભવનું આયુષ બાંધે નહીં, એવી સ્થિતિ છે. અર્થાત્ જીવને અજ્ઞાનભાવી કર્મસંબંધ ચાલ્યો આવે છે, તથાપિ તે તે કર્મોની સ્થિતિ ગમે તેટલી વિટંબણારૂપ છતાં, અનંતદુઃખ અને ભવનો હેતુ છતાં પણ જેમાં જીવ તેથી નિવૃત્ત થાય એટલો અમુક પ્રકાર બાધ કરતાં સાવ અવકાશ છે. આ પ્રકાર જિને ઘણો સુક્ષ્મપણે કહ્યો છે. તે વિચારવા યોગ્ય છે. જેમાં જીવને મોક્ષનો અવકાશ કહી કર્મબંધ કહ્યો છે. Page #487 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૭ મું ૪૧૩ આ વાર્તા સંક્ષેપમાં આપને લખી છે. તે ફરી ફરી વિચારવાથી કેટલુંક સમાધાન થશે, અને ક્રમે કરી કે સમાગમે કરી તેનું સાવ સમાધાન થશે. સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. સર્વ જ્ઞાનીપુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કહ્યું છે, તે સાવ સિદ્ધ છે; અને જેમ જેમ જ્ઞાનીનાં વચનનું અવગાહન થાય છે, તેમ તેમ કંઈક કંઈક કરી પાછો હઠતાં અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે; કામનું સ્વરૂપ જ જ્ઞાનીપુરુષનાં વચન સાંભળી જીવે જાણ્યું નથી; અને જો જાણ્યું હોત તો તેને વિષે સાવ નીરસતા થઈ હોત. એ જ વિનંતિ. આ સ્વ પ્રણામ ૫૧૨ મોહમયી, અસાડ સુદ ૧૫, ભોમ, ૧૯૫૦ શ્રી સૂર્યપુરસ્થિત, શુભેચ્છાપ્રાપ્ત, સત્સંગયોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે, યથાયોગ્યપૂર્વક વિનંતિ કે, - કાગળ એક પ્રાપ્ત થયો છે. . 'ભગવાને, ચૌદ રાજલોકમાં કાજળના કંપાની પેરે સુક્ષ્મએકેન્દ્રિય જીવ ભર્યા છે એમ કહ્યું છે, કે જે જીવ બાળ્યા બળે નહીં, છેદ્યા છેદાય નહીં, માર્યા મરે નહીં એવાં કહ્યાં છે. તે જીવને ઔદારિક શરીર નહીં હોય તેથી તેને અનિઆદિ-વ્યાધાત થતો નહીં હોય, કે ઔદારિક શરીર છતાં તેને અનિઆદિ-વ્યાધાત નહીં થતો હોય ? જો ઔદારિક શરીર હોય તો તે શરીર અગ્નિઆદિ-વ્યાઘાત કેમ ન પામે ?’ એ પ્રકારનું પ્રશ્ન એ કાગળમાં લખ્યું તે વાંચ્યું છે. વિચારને અર્થે સંક્ષેપમાં તેનું અત્રે સમાધાન લખ્યું છે કે, એક દેહ ત્યાગી બીજા દેહ ધારણ કરતી વખતે કોઈ જીવ જ્યારે વાટે વહેતો હોય છે ત્યારે અથવા અપર્યાપ્તપણે માત્ર તેને તેજસ અને કાર્પણ એ બે શરીર હોય છે; બાકી સર્વ સ્થિતિમાં એટલે સકર્મ સ્થિતિમાં સર્વ જીવને ત્રણ શરીરનો સંભવ શ્રી જિને કહ્યો છેઃ કાર્પણ, તૈજસ્ અને ઔદારિક કે વૈક્રિય એ બેમાંનું કોઈ એક. ફક્ત વાટે વહેતા જીવને કાર્મણ, તૈજસ્ એ બે શરીર હોય છે; અથવા અપર્યાપ્ત સ્થિતિ જીવની જ્યાં સુધી છે, ત્યાં સુધીમાં તેને કાર્મણ, તૈજસ્ શરીરથી નિર્વાહ થઈ શકે, પણ પર્યાપ્ત સ્થિતિમાં તેને ત્રીજા શરીરનો નિયમિત સંભવ છે. પર્યાપ્ત સ્થિતિનું લક્ષણ એ છે કે, આારાદિનું ગ્રહણ કરવારૂપ બરાબર સામર્થ્ય અને એ આહારાદિનું કંઈ પણ ગ્રહણ છે તે ત્રીજા શરીરનો પ્રારંભ છે, અર્થાત્ તે જ ત્રીજું શરીર શરૂ થયું, એમ સમજવા યોગ્ય છે. ભગવાને જે સૂક્ષ્મએકેન્દ્રિય કહ્યા છે તે અગ્નિઆદિકથી વ્યાઘાત નથી પામતા. તે પર્યાપ્ત સૂક્ષ્મએકેન્દ્રિય હોવાથી તેને ત્રણ શરીર છે; પણ તેને જે ત્રીજું ઔદારિક શરીર છે તે એટલા સૂક્ષ્મ અવગાહનનું છે કે તેને શસ્ત્રાદિક સ્પર્શ ન થઈ શકે. અગ્નિઆદિકનું જે મહત્વ છે અને એકેન્દ્રિય શરીરનું જે સૂક્ષ્મત્વ છે તે એવા પ્રકારનાં છે કે જેને એકબીજાનો સંબંધ ન થઈ શકે; અર્થાત્ સાધારણ સંબંધ થાય એમ કહીએ તોપણ અગ્નિ, શસ્ત્રાદિને વિષે જે અવકાશ છે, તે અવકાશમાંથી તે એકેન્દ્રિય જીવોનું સુગમપણે ગમનાગમન થઈ શકે તેમ હોવાથી તે જીવોનો નાશ થઈ શકે કે તેને વ્યાઘાત થાય તેવો અગ્નિ, શસ્ત્રાદિકનો સંબંધ તેને થતો નથી. જો તે જીવોની અવગાહના મહત્ત્વવાળી હોય અથવા અગ્નિઆદિનું અત્યંત સૂક્ષ્મપણું હોય કે જે તે એકેન્દ્રિય જીવ જેવું સૂક્ષ્મપણું ગણાય, તો તે એકેન્દ્રિય જીવને વ્યાઘાત કરવાને વિષે સંભવિત ગણાય, પણ તેમ નથી. અહીં તો જીવોનું અત્યંત સૂક્ષ્મત્વ છે, અને અગ્નિ શસ્ત્રાદિનું મહત્ત્વ છે, તેથી વ્યાઘાતયોગ્ય સંબંધ થતો નથી, એમ ભગવાને કહ્યું છે. તેથી ઔદારિક શરીર અવિનાશી કહ્યું છે એમ નથી, સ્વભાવે કરી તે વિપરિણામ પામી અથવા Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ઉપાર્જિત કરેલાં એવાં તે જીવોનાં પૂર્વકર્મ પરિણામ પામી ઔદારિક શરીરનો નાશ કરે છે. કંઈ તે શરીર બીજાથી જ નાશ પમાડ્યું હોય તો જ પામે એવો પણ નિયમ નથી. અત્રે હાલમાં વ્યાપાર સંબંધી પ્રયોજન રહે છે. તેથી તરતમાં થોડા વખત માટે પણ નીકળી શકાવું દુર્લભ છે. કારણ કે પ્રસંગ એવો છે કે જેમાં મારા વિદ્યમાનપણાની અવશ્ય પ્રસંગના લોકો ગણે છે. તેમનું મન ન દુભાઈ શકે, અથવા તેમના કામને અત્રેથી મારા દૂર થવાથી કોઈ બળવાન હાનિ ન થઈ શકે એવો વ્યવસાય થાય તો તેમ કરી થોડો વખત આ પ્રવૃત્તિથી અવકાશ લેવાનું ચિત્ત છે, તથાપિ તમારી તરફ આવવાથી લોકોના પરિચયમાં જરૂર કરી આવવાનું થાય એ સંભવિત હોવાથી તે તરફ આવવાનું ચિત્ત થવું મુશ્કેલ છે. લોકોના પરિચયમાં આવા પ્રસંગ રહ્યા છતાં, ધર્મ પ્રસંગે આવવું થાય તે વિશેષ અંદેશા યોગ્ય જાણી જેમ બને તેમ તે પરિચયથી ધર્મપ્રસંગને નામે દૂર રહેવાનું ચિત્ત વિશેષપણે રહ્યા કરે છે. વૈરાગ્ય ઉપશમનું બળ વધે તે પ્રકારનો સત્સંગ, સત્શાસ્ત્રનો પરિચય કરવો એ જીવને પરમ હિતકારી છે. બીજો પરિચય જેમ બને તેમ નિવર્તન યોગ્ય છે. આ સ્વ પ્રણામ. ૫૧૩ મોહમયી, શ્રાવણ સુદ ૧૧, રવિ, ૧૯૫૦ શ્રી સૂર્યપુરસ્થિત, સત્સંગયોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે વિનંતિ કેઃ- બે પત્ર પ્રાપ્ત થયાં છે. અત્ર ભાવ સમાધિ છે. 'યોગવાસિષ્ઠાદિ' ગ્રંથો વાંચવાવિચારવામાં બીજી અડચણ નથી. અમે આગળ લખ્યું હતું કે ઉપદેશગ્રંથ સમજી એવા ગ્રંથ વિચારવાથી જીવને ગુણ પ્રગટે છે. ઘણું કરી તેવા ગ્રંથો વૈરાગ્ય અને ઉપશમને અર્થે છે. સિદ્ધાંતજ્ઞાન સત્પુરુષથી જાણવા યોગ્ય જાણીને જીવમાં સરળતા નિરહંતાદિ ગુણો ઉદ્દભવ થવાને અર્થે 'યોગવાસિષ્ઠ', 'ઉત્તરાધ્યયન', 'સૂત્રકૃતાંગાદિ' વિચારવામાં અડચણ નથી, એટલી સ્મૃતિ રાખજો, વેદાંત અને જિન સિદ્ધાંત એ બેમાં કેટલાક પ્રકારે ભેદ છે. વેદાંત એક બ્રહ્મસ્વરૂપે સર્વ સ્થિતિ કહે છે. જિનાગમમાં તેથી બીજો પ્રકાર કહ્યો છે. ‘સમયસાર’ વાંચતાં પણ કેટલાક જીવોને એક બ્રહ્મની માન્યતારૂપ સિદ્ધાંત થઈ જાય છે. સિદ્ધાંતનો વિચાર ઘણા સત્સંગથી તથા વૈરાગ્ય અને ઉપશમનું બળ વિશેષપણે વધ્યા પછી કર્તવ્ય છે. જો એમ નથી કરવામાં આવતું તો જીવ બીજા પ્રકારમાં ચડી જઈ વૈરાગ્ય અને ઉપશમથી હીન થાય છે. “એક બ્રહ્મસ્વરૂપ' વિચારવામાં અડચણ નથી, અથવા અનેક આત્મા' વિચારવામાં અડચણ નથી, માત્ર તમને અથવા કોઈ મુમુક્ષુને પોતાના સ્વરૂપનું જાણવું એ મુખ્ય કર્તવ્ય છે; અને તે જાણવાનાં સાધન શમ, સંતોષ, વિચાર અને સત્સંગ છે. તે સાધન સિદ્ધ થયે, વૈરાગ્ય, ઉપશમ વર્ધમાન પરિણામી થયે, એક આત્મા છે કે અનેક આત્મા છે, એ આદિ પ્રકાર વિચારવા યોગ્ય છે. એ જ વિનંતિ. ક્રમ વર્ધમાન પવિતી મા, તારક મહ આ સ્વ પ્રણામ. ܀܀܀܀܀ ૫૧૪ મુંબઈ, શ્રાવણ સુદ ૧૪. બુધ, ૧૯૫૦ નિ:સારપણું અત્યંતપણે જાણ્યા છતાં, વ્યવસાયનો પ્રસંગ આત્મવીર્યને કંઈ પણ મંદતાનો હેતુ થાય છે, તે છતાં તે વ્યવસાય કરીએ છીએ. આત્માથી ખમવા યોગ્ય નહીં તે ખીએ છીએ. ܀܀܀܀܀ એ જ વિનંતિ. આ પ્ર Page #489 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૭ મું ૪૧૫ ૫૧૫ મુંબઈ, શ્રાવણ સુદ ૧૪, બુધ, ૧૯૫૦ અત્રેથી થોડા દિવસ છૂટી શકાય એવો વિચાર વર્તે છે; તથાપિ આ પ્રસંગમાં તેમ થવું કઠણ છે. જેમ આત્મબળ અપ્રમાદી થાય તેમ સત્સંગ, સાંચનાનો પ્રસંગ નિત્યપ્રત્યે કરવા યોગ્ય છે. તેને વિષે પ્રમાદ કર્ત્તવ્ય નથી, અવશ્ય એમ કર્ત્તવ્ય નથી, એ જ વિનંતિ. ܀܀܀܀ આ સ્વ પ્રણામ. ૫૧૬ મુંબઈ, શ્રાવણ વદ ૧, ૧૯૫૦ પાણી સ્વભાવે શીતળ છતાં કોઈ વાસણમાં નાખી નીચે અગ્નિ સળગતો રાખ્યો હોય તો તેની નિરિચ્છ હોય છતાં તે પાણી ઉષ્ણપણું ભજે છે, તેવો આ વ્યવસાય, સમાધિએ શીતળ એવા પુરુષ પ્રત્યે ઉષ્ણપણાનો હેતુ થાય છે, એ વાત અમને તો સ્પષ્ટ લાગે છે. વર્ધમાનસ્વામીએ ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી, એમ જાણ્યું હતું. તેમ છતાં તે ગૃહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મુનિપણામાં પણ આત્મબળે સમર્થ છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે, એમ જાણી મૌનપણું અને અનિદ્રાપણું સાડાબાર વર્ષ લગભગ ભજ્યું છે, કે જેથી વ્યવસાયરૂપ અગ્નિ તો પ્રાયે થઈ શકે નહીં. જે વર્ધમાનસ્વામી ગૃહવાસમાં છતાં અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિઃસ્પૃહ હતા, અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા, તે વર્ધમાનસ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્ત્યા; તે વ્યવસાય, બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવા યોગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્યે કાર્યો, પ્રવર્તને પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે. જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુપદને વિષે થઈ નથી, અથવા તો આ જીવ લોકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઇચ્છે છે. પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી; કારણ કે બેય જીવનાં સરખાં પરિણામ હોય અને એક બંધાય, બીજાને અબંધતા થાય, એમ ત્રિકાળમાં બનવાયોગ્ય નથી. ܀܀܀܀ ૫૧૭ મુંબઈ, શ્રાવણ વદ ૭, ગુરુ, ૧૯૫૦ તમે અને બીજા મુમુક્ષુજનનાં ચિત્તસંબંધી દશા જાણી છે. જ્ઞાનીપુરુષોએ અપ્રતિબદ્ધપણાને પ્રધાનમાર્ગ કહ્યો છે, અને સર્વથી અપ્રતિબદ્ધ દશાને વિષે લક્ષ રાખી પ્રવૃત્તિ છે, તોપણ સત્સંગાદિને વિષે હજી અમને પણ પ્રતિબદ્ધબુદ્ધિ રાખવાનું ચિત્ત રહે છે. હાલ અમારા સમાગમનો અપ્રસંગ છે એમ જાણ્યા છતાં પણ તમ સર્વ ભાઈઓએ જે પ્રકારે જીવને શાંત, દાંતપણું ઉદ્દ્ભવ થાય તે પ્રકારે વાંચનાદિ સમાગમ કરવો ઘટે છે. તે વાત બળવાન કરવા યોગ્ય છે. ܀܀܀܀ ૫૧૮ મુંબઈ, શ્રાવણ વદિ ૯, ૧૯૫૦ ‘યોગવાસિષ્ઠ' - જીવમાં જેમ ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમ ગુણ પ્રગટે, ઉદય પામે તે પ્રકાર લક્ષમાં રાખવાના ખબર લખ્યા તે પત્ર પ્રાપ્ત થયું છે. એ ગુણો જ્યાં સુધી જીવને વિષે સ્થિરતા પામશે નહીં ત્યાં સુધી આત્મસ્વરૂપનો વિશેષ વિચાર જીવથી યથાર્થપણે થવો કઠણ છે. આત્મા રૂપી છે, અરૂપી છે એ આદિ વિકલ્પ તે પ્રથમમાં જે વિચારાય છે તે કલ્પના જેવા છે. જીવ કંઈક પણ ગુણ પામીને જો શીતળ થાય તો પછી તેને વિશેષ Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વિચાર કર્તવ્ય છે. આત્મદર્શનાદિ પ્રસંગ તીવ્ર મુમુક્ષુપણું ઉત્પન્ન થયા પહેલાં ઘણું કરીને કલ્પિતપણે સમજાય છે, જેથી હાલ તે સંબંધી પ્રશ્ન શમાવવા યોગ્ય છે, એ જ વિનંતિ. ૫૧૯ મુંબઈ, શ્રાવણ વદ ૯, શનિ, ૧૯૫૦ પ્રસંગના ચારે બાજુના પ્રારબ્ધવશાત્ દબાણથી કેટલાંક વ્યવસાયી કાર્ય થઈ આવે છે; પણ ચિત્તપરિણામ સાધારણ પ્રસંગમાં પ્રવૃત્તિ કરતાં વિશેષ સંકોચાયેલાં રહ્યાં કરતાં હોવાથી આ પ્રકારનાં પત્રાદિ લખવા વગેરેનું બની શકતું નથી. જેથી વધારે નથી લખાયું તે માટે બન્ને ક્ષમા આપવા યોગ્ય છો. ૫૨૦ મુંબઈ, શ્રાવણ વદ ૦)), ગુરુ, ૧૯૫૦ શ્રી સાયલા ગામે સ્થિત, પરમ સ્નેહી શ્રી સૌભાગને. શ્રી મોહમયી ક્ષેત્રથી - ના ભક્તિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતિ કે તમારો લખેલ કાગળ પહોંચ્યો છે. તેનો ઉત્તર નીચેથી વિચારશો. જ્ઞાનવાર્તાના પ્રસંગમાં ઉપકારી એવાં કેટલાંક પ્રશ્નો તમને થાય છે, તે તમે અમને લખી જણાવો છો, અને તેના સમાધાનથી તમારી ઇચ્છા વિશેષ રહે છે, તેથી કોઈ પણ પ્રકારે જો તમને તે પ્રશ્નોનાં સમાધાન લખાય તો સારું, એમ ચિત્તમાં રહ્યા કરતા છતાં હૃદયયોગથી તેમ બનતું નથી, પત્ર લખવામાં ચિત્તની સ્થિરતા ઘણી જ ઓછી રહે છે. અથવા ચિત્ત તે કાર્યમાં અલ્પ માત્ર છાયા જેવો પ્રવેશ કરી શકે છે. જેથી તમને વિશેષ વિગતથી પત્ર લખવાનું થઈ આવતું નથી. એક એક કાગળ લખતાં દશદશ, પાંચપાંચ વખત બબ્બે-ચચ્ચાર લીટી લખી તે કાગળ અધૂરા મૂકવાનું ચિત્તની સ્થિતિને લીધે બને છે. ક્રિયાને વિષે રુચિ નહીં, તેમ પ્રારબ્ધબળ પણ તે ક્રિયામાં હાલ વિશેષ ઉદયમાન નહીં હોવાથી તમને તેમ જ બીજા મુમુક્ષુઓને વિશેષપણે કંઈ જ્ઞાનચર્ચા લખી શકાતી નથી. ચિત્તમાં એ વિષે ખેદ રહે છે, તથાપિ તેને હાલ તો ઉપશમ કરવાનું જ ચિત્ત રહે છે. એવી જ કોઈ આત્મદશાની સ્થિતિ હાલ વર્તે છે. ઘણું કરીને જાણીને કરવામાં આવતું નથી, અર્થાત્ પ્રમાદાદિ દોષે કરી તે ક્રિયા નથી બનતી એમ જણાતું નથી. જે મુખરસ સંબંધી જ્ઞાન વિષે ‘સમયસાર' ગ્રંથના કવિતાદિમાં તમે અર્થ ધારો છો તે તેમ જ છે; એમ સર્વત્ર છે. એમ કહેવા યોગ્ય નથી. બનારસીદાસે સમયસાર ગ્રંથ હિન્દી ભાષામાં કરતાં કેટલાંક કવિત, સવૈયા વગેરેમાં તેના જેવી જ વાત કહી છે; અને તે કોઈ રીતે બીજજ્ઞાન'ને લગતી જણાય છે. તથાપિ ક્યાંક ક્યાંક તૈવા શબ્દો ઉપમાપણે પણ આવે છે. ‘સમયસાર' બનારસીદાસે કર્યો છે, તેમાં તે શબ્દો જ્યાં જ્યાં આવ્યા છે, ત્યાં ત્યાં સર્વ સ્થળે ઉપમાપણે છે એમ જણાતું નથી, પણ કેટલેક સ્થળે વસ્તુપર્ણ કહ્યું છે, એમ લાગે છે. જોકે એ વાત કંઈક આગળ ગયે મળતી આવી શકે એમ છે. એટલે તમે જે બીજજ્ઞાન'માં કારણ ગણો છો. તેથી કંઈક આગળ વધતી વાત અથવા તે વાત વિશેષ જ્ઞાને તેમાં અંગીકાર કરી જણાય છે. બનારસીદાસને કંઈ તેવો યોગ બન્યો હોય એમ 'સમયસાર' ગ્રંથની તેમની રચના પરથી જણાય છે. 'મૂળ સમયસાર'માં એટલી બધી સ્પષ્ટ વાર્તા ‘બીજજ્ઞાન’ વિષે કહી નથી જણાતી, અને બનારસીદાસે તો ઘણે ઠેકાણે વસ્તુપણે અને ઉપમાપણે તે વાત કહી છે, જે ઉપરથી એમ જણાય છે કે બનારસીદાસે સાથે પોતાના આત્માને વિષે જે કંઈ અનુભવ થયો છે, તેનો પણ કોઈ તે પ્રકારે પ્રકાશ કર્યો છે, કે કોઈ વિચક્ષણ જીવના અનુભવને તે આધારભૂત થાય, વિશેષ સ્થિર કરનાર થાય. Page #491 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૭ મું ૪૧૭ એમ પણ લાગે છે કે બનારસીદાસે લક્ષણાદિ ભેદથી જીવનો વિશેષ નિર્ધાર કર્યો હતો, અને તે તે લક્ષણાદિનું સતત મનન થયા કર્યાથી આત્મસ્વરૂપ કંઈક તીક્ષ્ણપણે તેમને અનુભવમાં આવ્યું છે; અને અવ્યક્તપણે આત્મદ્રવ્યનો પણ તેમને લક્ષ થયો છે, અને તે અવ્યક્ત લક્ષથી તે બીજજ્ઞાન તેમણે ગાયું છે, અવ્યક્ત લક્ષનો અર્થ અત્રે એવો છે કે ચિત્તવૃત્તિ આત્મવિચારમાં વિશેષપણે લાગી રહેવાથી પરિણામની નિર્મળ ધારા બનારસીદાસને જે અંશે પ્રગટી છે. તે નિર્મળધારાને લીધે પોતાને દ્રવ્ય આ જ છે એમ જોકે સ્પષ્ટ જાણવામાં નથી, તોપણ અસ્પષ્ટપણે એટલે સ્વાભાવિકપણે પણ તેમના આત્મામાં તે છાયા ભાસ્યમાન થઈ છે, અને જેને લીધે એ વાત તેમના મુખથી નીકળી શકી છે; અને સહજ આગળ વધતાં તે વાત તેમને સાવ સ્પષ્ટ થઈ જાય એવી દશા તે ગ્રંથ કરતાં તેમની પ્રાયે રહી છે. શ્રી ડુંગરના અંતરમાં જે ખેદ રહે છે તે કોઈ રીતે યોગ્ય છે, અને તે ખેદ ઘણું કરીને તમને પણ રહે છે, તે જાણવામાં છે. તેમજ બીજા પણ કેટલાક મુમુક્ષુ જીવોને એ પ્રકારનો ખેદ રહે છે એ રીતે જાણવામાં છતાં, અને તમ સૌનો એ ખેદ દૂર કરાય તો સારું એમ મનમાં રહેતાં છતાં પ્રારબ્ધ વેદીએ છીએ. વળી અમારા ચિત્તમાં એ વિષે અત્યંત બળવાન ખેદ છે. જે ખેદ દિવસમાં પ્રાયે ઘણા ઘણા પ્રસંગે સ્ફુર્યાં કરે છે, અને તે ઉપશમાવવાનું કરવું પડે છે; અને ઘણું કરી તમ વગેરેને પણ અમે વિશેષપણે તે ખેદ વિષે લખ્યું નથી, કે જણાવ્યું નથી. અમને તેમ જણાવવાનું પણ યોગ્ય લાગતું નહોતું, પણ હાલ શ્રી ડુંગરે જણાવવાથી, પ્રસંગથી જણાવવાનું થયું છે. તમને અને ડુંગરને જે ખેદ રહે છે, તેથી તે પ્રકાર વિષે અમને અસંખ્યાતગુણવિશિષ્ટ ખેદ રહેતો હશે એમ લાગે છે. કારણ કે જે જે પ્રસંગે તે વાત આત્મપ્રદેશમાં સ્મરણ થાય છે, તે તે પ્રસંગે બધા પ્રદેશ શિથિલ જેવા થઈ જાય છે; અને જીવનો નિત્ય સ્વભાવ હોવાથી જીવ આવો ખેદ રાખતાં છતાં જીવે છે; એવા પ્રકારના ખેદ સુધી પ્રાપ્ત થાય છે. વળી પરિણામાંતર થઈ થોડા અવકાશે પણ તેની તે વાત પ્રદેશે પ્રદેશે સ્ફુરી નીકળે છે, અને તેવી ને તેવી દશા થઈ આવે છે, તથાપિ આત્મા પર અત્યંત દષ્ટિ કરી તે પ્રકારને હાલ તો ઉપશમાવવો જ ઘટે છે, એમ જાણી ઉપશમાવવામાં આવે છે. શ્રી ડુંગરના કે તમારા ચિત્તમાં એમ આવતું હોય કે સાધારણ કારણોને લીધે અમે એ પ્રકારની પ્રવૃત્તિ કરતા નથી, તે યોગ્ય નથી. એ પ્રકારે જો રહેતું હોય તો ઘણું કરી તેમ નથી, એમ અમને લાગે છે. નિત્ય પ્રત્યે તે વાતનો વિચાર કરવા છતાં હજુ બળવાન કારણોનો તે પ્રત્યે સંબંધ છે, એમ જાણી જે પ્રકારની તમારી ઇચ્છા પ્રભાવના હેતુમાં છે તે હેતુને ઢીલમાં નાખવાનું થાય છે; અને તેને અવરોધક એવાં કારણોને ક્ષીણ થવા દેવામાં કંઈ પણ આત્મવીર્ય પરિણામ પામી સ્થિતિમાં વર્તે છે. તમારી ઇચ્છા પ્રમાણે હાલ જે પ્રવર્તાતું નથી તે વિષે જે બળવાન કારણો અવરોધક છે, તે તમને વિશેષપણે જણાવવાનું ચિત્ત થતું નથી, કેમકે હા તે વિશેષપણે જણાવવામાં અવકાશ જવા દેવા યોગ્ય છે. જે બળવાન કારણો પ્રભાવના હેતુને અવરોધક છે, તેમાં અમારો કંઈ પણ બુદ્ધિપૂર્વક પ્રમાદ હોય એમ કોઈ રીતે સંભવતું નથી. તેમ જ અવ્યક્તપણે એટલે નહીં જાણવામાં છતાં સહેજે જીવી થયા કરતો હોય એવો પ્રમાદ હોય એમ પણ જણાતું નથી, તથાપિ કોઈ અંશે તે પ્રમાદ સંભવમાં લેખતાં પણ તેથી અવરોધકપણું હોય એમ લાગી શકે એમ નથી; કારણ કે આત્માની નિશ્ચયવૃત્તિ તેથી અસન્મુખ છે. લોકોમાં તે પ્રવૃત્તિ કરતાં માનભંગ થવાનો પ્રસંગ આવે તો તે માનભંગ પણ સહન ન થઈ શકે એમ હોવાથી પ્રભાવના હેતુથી ઉપેક્ષા કરવામાં આવતી હોય એમ પણ લાગતું નથી. Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કારણ કે તે માનામાન વિષે ચિત્ત ઘણું કરી ઉદાસીન જેવું છે. અથવા તે પ્રકારમાં ચિત્તને વિશેષ ઉદાસીન કર્યું હોય તો થઈ શકે એમ છે. શબ્દાદિ વિષયો પ્રત્યેનું કોઈ બળવાન કારણ પણ અવરોધક હોય એમ જણાતું નથી. કેવળ તે વિષયોનો ક્ષાયિકભાવ છે એમ જોકે કહેવા પ્રસંગ નથી, તથાપિ તેમાં વિરસપણું બહુપણે ભાસી રહ્યું છે. ઉદયથી પણ ક્યારેક મંદ રુચિ જન્મતી હોય તો તે પણ વિશેષ અવસ્થા પામ્યા પ્રથમ નાશ પામે છે; અને તે મંદ રુચિ વેદતાં પણ આત્મા ખેદમાં જ રહે છે, એટલે તે રુચિ અનાધાર થતી જતી હોવાથી બળવાન કારણરૂપ નથી. બીજા કેટલાક પ્રભાવક થયા છે, તે કરતાં કોઈ રીતે વિચારદાદિનું બળવાનપણું પણ હશે; એમ લાગે છે કે તેવા પ્રભાવક પુરુષો આજે જણાતા નથી; અને માત્ર ઉપદેશકપણે નામ જેવી પ્રભાવનાએ પ્રવર્તતા કોઈ જોવામાં, સાંભળવામાં આવે છે; તેમના વિદ્યમાનપણાને લીધે અમને કંઈ અવરોધકપણું હોય એમ પણ જણાતું નથી. અત્યારે તો આટલું લખવાનું બન્યું છે. વિશેષ સમાગમ પ્રસંગે કે બીજે પ્રસંગે જણાવીશું. આ વિષે તમે અને શ્રી ડુંગર જો કંઈ પણ વિશેષ જણાવવા ઇચ્છતા હો, તો ખુશીથી જણાવશો. વળી અમારાં લખેલાં કારણો સાવ બહાનારૂપ છે એમ વિચારવા યોગ્ય નથી; એટલો લક્ષ રાખજો. પ૨૧ મુંબઈ, શ્રાવણ, ૧૯૫૦ પ્રત્યક્ષ આશ્રયનું સ્વરૂપ લખ્યું તે પત્ર અત્રે પ્રાપ્ત થયું છે. મુમુક્ષુ જીવે પરમ ભક્તિસહિત તે સ્વરૂપ ઉપાસવા યોગ્ય છે. યોગબળસહિત, એટલે જેમનો ઉપદેશ ઘણા જીવોને થોડા પ્રયાસે મોક્ષસાધનરૂપ થઈ શકે એવા અતિશય સહિત જે સત્પુરુષ હોય તે જ્યારે યથાપ્રારબ્ધ ઉપદેશવ્યવહારનો ઉદય પ્રાપ્ત થાય ત્યારે મુખ્યપણે ઘણું કરીને તે ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રયમાર્ગ પ્રકાશે છે, પણ તેવા હૃદયયોગ વિના ઘણું કરી પ્રકાશતા નથી. બીજા વ્યવહારના યોગમાં મુખ્યપણે તે માર્ગ ઘણું કરીને સત્પુરુષો પ્રકાશતા નથી તે તેમનું કરુણા સ્વભાવપણું છે. જગતના જીવોનો ઉપકાર પૂર્વાપર વિરોધ ન પામે અથવા ઘણા જીવોને ઉપકાર થાય એ આદિ ઘણાં કારણો દેખીને અન્ય વ્યવહારમાં વર્તતાં તેવો પ્રત્યક્ષ આશ્રયરૂપ માર્ગ સત્પુરુષો પ્રકાશતા નથી. ઘણું કરીને તો અન્ય વ્યવહારના ઉદયમાં અપ્રસિદ્ધ રહે છે; અથવા કાંઈ પ્રારબ્ધવિશેષથી સત્પુરુષપણે કોઈના જાણવામાં આવ્યા, તોપણ પૂર્વાપર તેના શ્રેયનો વિચાર કરી જ્યાં સુધી બને ત્યાં સુધી વિશેષ પ્રસંગમાં આવતા નથી; અથવા ઘણું કરી અન્ય વ્યવહારના ઉદયમાં સામાન્ય મનુષ્યની પેઠે વિચરે છે. a su so mu તેમ વર્તાય તેવું પ્રારબ્ધ ન હોય તો જ્યાં કોઈ તેવો ઉપદેશઅવસર પ્રાપ્ત થાય છે ત્યાં પણ ‘પ્રત્યક્ષ આશ્રયમાર્ગ'નો ઘણું કરીને ઉપદેશ કરતા નથી, ક્વચિત્ “પ્રત્યક્ષ આશ્રયમાર્ગ'ના ઠેકાણે “આશ્રયમાર્ગ’ એવા સામાન્ય શબ્દથી, ઘણા ઉપકારનો હેતુ દેખી, કંઈ કહે છે. અર્થાત્ ઉપદેશવ્યવહાર પ્રવર્તાવવા ઉપદેશ કરતા નથી. ઘણું કરીને જે કોઈ મુમુક્ષુઓને સમાગમ થયો છે તેમને દશા વિષે થોડે ઘણે અંશે પ્રતીતિ છે. તથાપિ જો કોઈને પણ સમાગમ ન થયો હોત તો વધારે યોગ્ય હતું. અત્રે જે કાંઈ વ્યવહાર ઉદયમાં વર્તે છે તે વ્યવહારાદિ આગળ ઉપર ઉદયમાં આવવા યોગ્ય છે એમ જાણી તથા ઉપદેશવ્યવહારનો ઉદય પ્રાપ્ત ન થયો હોય ત્યાં સુધી અમારી દશા વિષે તમ વગેરેને જે કંઈ સમજાયું હોય તે પ્રકાશ ન કરવા માટે જણાવવામાં મુખ્ય કારણ એ હતું અને છે, ܀܀܀܀܀ Page #493 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૭ મું ૪૧૯ ૫૨૨ મુંબઈ, ભા. સુદ ૩, રવિ, ૧૯૫૦ જીવને જ્ઞાનીપુરુષનું ઓળખાણ થયે તથાપ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ મોળાં પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણાને પામે છે. સત્પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ મતાભિગ્રહ, દુરાગ્રહનાદિ ભાવ મોળા પડવા લાગે છે; અને પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે; વિકથાદિ ભાવમાં નીરસપણું લાગે છે, કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે; જીવને અનિત્યાદિ ભાવના ચિંતવવા પ્રત્યે બળવીર્ય સ્ફુરવા વિષે જે પ્રકારે જ્ઞાનીપુરુષ સમીપે સાંભળ્યું છે, તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચવિષયાદિને વિષે અનિત્યાદિ ભાવ દૃઢ કરે છે. અર્થાત્ સત્પુરુષ મળ્યે આ સત્પુરુષ એટલું જાણી, સત્પુરુષને જાણ્યા પ્રથમ જેમ આત્મા પંચવિષયાદિને વિષે રક્ત હતો તેમ રક્ત ત્યાર પછી નથી રહેતો, અને અનુક્રમે તે રક્તભાવ મોળો પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે; અથવા સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી; તથાપિ સત્પુરુષને વિષે, તેનાં વચનને વિષે, તે વચનના આશયને વિષે, પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી; અને સત્પુરુષનો જીવને યોગ થયો છે, એવું ખરેખરું તે જીવને ભાસ્યું છે, એમ પણ કહેવું કઠણ છે. જીવને સત્પુરુષનો યોગ થયે તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારાં પ્રયત્ન કલ્યાણને અર્થે હતાં તે સૌ નિષ્ફળ હતાં, લક્ષ વગરનાં બાણની પેઠે હતાં, પણ હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે, તો મારાં સર્વ સાધન સફળ થવાનો હેતુ છે. લોકપ્રસંગમાં રહીને જે નિષ્ફળ, નિર્લક્ષ સાધન કર્યાં તે પ્રકારે હવે સત્પુરુષને યોગે ન કરતાં જરૂર અંતરાત્મામાં વિચારીને દૃઢ પરિણામ રાખીને, જીવે આ યોગને, વચનને વિષે જાગૃત થવા યોગ્ય છે, જાગૃત રહેવા યોગ્ય છે; અને તે તે પ્રકાર ભાવી, જીવને દૃઢ કરવો કે જેથી તેને પ્રાપ્ત જોગ ‘અફળ’ ન જાય, અને સર્વ પ્રકારે એ જ બળ આત્મામાં વર્ધમાન કરવું, કે આ યોગથી જીવને અપૂર્વ ફળ થવા યોગ્ય છે, તેમાં અંતરાય કરનાર ‘હું જાણું છું, એ મારું અભિમાન, કુળધર્મને અને કરતા આવ્યા છીએ તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોકમય, સત્પુરુષની ભક્તિ આદિને વિષે પણ લૌકિકભાવ, અને કદાપિ કોઈ પંચવિષયાકાર એવાં કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધવાપણું એ આદિ પ્રકાર છે,' તે જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ છે. એ પ્રકાર વિશેષપણે સમજવા યોગ્ય છે; તથાપિ અત્યારે જેટલું બન્યું તેટલું લખ્યું છે. ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક સમ્યકૃત્વને માટે સંક્ષેપમાં વ્યાખ્યા કહી હતી, તેને અનુસરતી ત્રિભોવનના સ્મરણમાં છે. જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે. ત્યાં ત્યાં તથાપ્રકારના અભિમાનપણે વર્ષો છે; જે અભિમાન નિવૃત્ત કર્યાં સિવાય તે તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે, એટલે હજી સુધી તે જ્ઞાનવિચારે કરી ભાવ ગાળ્યો નથી, અને તે તે પૂર્વસંજ્ઞાઓ હજી એમ ને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે, એ જ એને લોક આખાની અધિકરણક્રિયાનો હેતુ કહ્યો છે. જે પણ વિશેષપણે અત્ર લખવાનું બની શક્યું નથી. પત્રાદિ માટે નિયમિતપણા વિષે વિચાર કરીશ. ૫૨૩ મુંબઈ, ભાદરવા સુદ ૪, સોમ, ૧૯૫૦ શ્રી સાયલા ગામે સ્થિત, સત્સંગયોગ્ય, પરમસ્નેહી શ્રી સોભાગ તથા ડુંગર પ્રત્યે, શ્રી મોહમયીપુરીથી ....ના આત્મસ્વરૂપ સ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. અત્રે સમાધિ છે. તમારો લખેલો કાગળ આજે એક મળ્યો છે. Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ રાજચંદ્ર તમારા વિદ્યમાનપણામાં પ્રભાવના હેતુની તમને જે વિશેષ જિજ્ઞાસા છે, અને તે હેતુ ઉત્પન્ન થાય તો તમારે વિષે જે અસીમ હર્ષ ઉત્પન્ન થવા યોગ્ય છે, તે વિશેષ જિજ્ઞાસા અને અસીમ હર્ષ સંબંધીની તમારી ચિત્તવૃત્તિ અમને સમજવામાં છે. અનેક જીવોની અજ્ઞાનદશા જોઈ, વળી તે જીવો કલ્યાણ કરીએ છીએ અથવા આપણું કલ્યાણ થશે, એવી ભાવનાએ કે ઇચ્છાએ અજ્ઞાનમાર્ગ પામતા જોઈ તે માટે અત્યંત કરુણા છૂટે છે, અને કોઈ પણ પ્રકારે આ મટાડવા યોગ્ય છે એમ થઈ આવે છે. અથવા તેવો ભાવ ચિત્તમાં એમ ને એમ રહ્યા કરે છે, તથાપિ તે થવા યોગ્ય હશે તે પ્રકારે થશે, અને જે સમય પર તે પ્રકાર હોવાયોગ્ય હશે તે સમયે થશે, એવો પણ પ્રકાર ચિત્તમાં રહે છે, કેમકે તે કરુણાભાવ ચિંતવતાં ચિંતવતાં આત્મા બાહ્ય માહાત્મ્યને ભજે એમ થવા દેવા યોગ્ય નથી; અને હજુ કંઈક તેવો મય રાખવો યોગ્ય લાગે છે. બેય પ્રકારને હાલ તો ઘણું કરી નિત્ય વિચારવામાં આવે છે. તથાપિ બહુ સીપમાં તેનું પરિણામ આવવાનો સંભવ જણાતો નહીં હોવાથી બનતાં સુધી તમને લખ્યું કે કહ્યું નથી. તમારી ઇચ્છા થવાથી વર્તમાન જે સ્થિતિ છે, તે એ સંબંધમાં સંક્ષેપે લખી છે; અને તેથી તમને કોઈ પણ પ્રકારે ઉદાસ થવું ઘટતું નથી, કેમકે અમને વર્તમાનમાં તેવો ઉદય નથી; પણ અમારાં આત્મપરિણામ તે ઉદયને અલ્પ કાળમાં મટાડવા ભાણી છે. એટલે તે ઉદયની કાળસ્થિતિ કોઈ પણ પ્રકારે વધારે બળવાનપણે વેદવાથી ઘટતી હોય તો તે ઘટાડવા વિષે વર્તે છે. બાહ્ય માહાત્મ્યની ઇચ્છા આત્માને ઘણા વખત થયાં નહીં જેવી જ થઈ ગઈ છે, એટલે બુદ્ધિ બાહ્ય માહાત્મ્ય ઘણું કરી ઇચ્છતી જણાતી નથી, એમ છે, તથાપિ બાહ્ય માહાત્મ્યથી જીવ સહેજ પણ પરિણામભેદ ન પામે એવી સ્વાસ્થામાં કંઈક ન્યૂનતા કહેવી ઘટે છે; અને તેથી જે કંઈ ભય રહે છે તે રહે છે, જે ભયથી તરતમાં મુક્તપણું થશે એમ જણાય છે. ‘કબીર સાહેબ'નાં બે પદ અને “ચારિત્રસાગર'નું એક પદ નિર્ભયપણાથી તેમણે કહ્યાં છે તે લખ્યાં, તે વાંચ્યાં છે. શ્રી ‘ચારિત્રસાગર’નાં તેવાં કેટલાંક પદો પ્રથમ પણ વાંચવામાં આવ્યાં છે તેવી નિર્ભય વાણી મુમુક્ષુજીવને ઘણું કરી ધર્મપુરુષાર્થમાં બળવાન કરે છે. અમારાથી તેવાં પદ કે કાવ્યો રચેલાં જોવાની જે તમારી ઇચ્છા છે, તે હાલ તો ઉપશમાવવા યોગ્ય છે, કેમકે તેવાં પદ વાંચવા વિચારવામાં કે કરવામાં ઉપયોગનો હાલ વિશેષ પ્રવેશ થઈ શકતો નથી, છાયા જેવો પણ પ્રવેશ થઈ શકતો નથી. સોનાના ઘાટ જુદા જુદા છે; પણ તે ઘાટનો જો ઢાળ પાડવામાં આવે તો તે બધા ઘાટ મટી જઈ એક સોનું જ અવશેષ રહે છે; અર્થાત્ સૌ ઘાટ જુદાં જુદાં દ્રવ્યપણાનો ત્યાગ કરી દે છે અને સૌ ઘાટની જાતિનું સજાતીયપણું હોવાથી માત્ર એક સોનારૂપ દ્રવ્યપણાને પામે છે. એ પ્રમાણે દૃષ્ટાંત લખી આત્માની મુક્તિ અને દ્રવ્યપણાના સિદ્ધાંત ઉપર પ્રશ્ન કર્યું છે, તે સંબંધમાં સંક્ષેપમાં જણાવવા યોગ્ય આ પ્રકારે છેઃ- સોનું ઉપચારિક દ્રવ્ય છે એવો જિનનો અભિપ્રાય છે, અને અનંત પરમાણુના સમુદાયપણે તે વર્તે છે ત્યારે ચક્ષુગોચર થાય છે. જાદા જાદા તેના જે ઘાટ બની શકે છે તે સર્વે સંયોગભાવી છે, અને પાછા ભેળા કરી શકાય છે તે, તે જ કારણથી છે. પણ સોનાનું મૂળ સ્વરૂપ જોઈએ તો અનંત પરમાણુ સમુદાય છે. જે પ્રત્યેક પ્રત્યેક પરમાણુઓ છે તે સૌ પોતપોતાના સ્વરૂપમાં જ રહ્યાં છે. કોઈ પણ પરમાણુ પોતાનું સ્વરૂપ તજી દઈ બીજા પરમાણુપણે કોઈ પણ રીતે પરિણમવા યોગ્ય નથી; માત્ર તેઓ એકજાતિ હોવાથી અને તેને વિષે સ્પર્શગુણ હોવાથી તે સ્પર્શના સમવિષમયોગે તેનું મળવું થઈ શકે છે, પણ તે મળવું કંઈ એવું નથી, કે જેમાં કોઈ પણ પરમાણુએ પોતાનું સ્વરૂપ તજ્યું હોય. કરોડો પ્રકારે તે અનંત પરમાણુરૂપ સોનાના ઘાટોને એક રસપણે કરો, તોપણ સૌ સૌ Page #495 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૭ મું ૪૨૧ પરમાણુ પોતાના જ સ્વરૂપમાં રહે છે; પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ત્યજતાં નથી; કેમકે તેવું બનવાનો કોઈ પણ રીતે અનુભવ થઈ શકતો નથી. તે સોનાના અનંત પરમાણુ પ્રમાણે સિદ્ધ અનંતની અવગાહના ગણો તો અડચણ નથી, પણ તેથી કંઈ કોઈ પણ જીવે કોઈ પણ બીજા જીવની સાથે કેવળ એકત્વપણે ભળી જવાપણું કર્યું છે એમ છે જ નહીં. સૌ નિજભાવમાં સ્થિતિ કરીને જ વર્તી શકે. જીવે જીવની જાતિ એક હોય તેથી કંઈ એક જીવ છે તે પોતાપણું ત્યાગી બીજા જીવોના સમુદાયમાં ભળી સ્વરૂપનો ત્યાગ કરી દે, એમ બનવાનો શો હેતુ છે ? તેનાં પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, કર્મબંધ અને મુક્તાવસ્થા એ અનાદિથી ભિન્ન છે, અને મુક્તાવસ્થામાં પાછાં તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો ત્યાગ કરે, તો પછી તેનું પોતાનું સ્વરૂપ શું રહ્યું ? તેને શો અનુભવ રહ્યો ? અને પોતાનું સ્વરૂપ જવાથી તેને કર્મથી મુક્તિ થઈ, કે પોતાના સ્વરૂપથી મુક્તિ થઈ ? એ પ્રકાર વિચારવા યોગ્ય છે. એ આદિ પ્રકારે કેવળ એકપણું જિને નિષેધ્યું છે. અત્યારે વખત નહીં હોવાથી એટલું લખી પત્ર પૂરું કરવું પડે છે. એ જ વિનંતિ. ૫૨૪ આ સ્વ પ્રણામ. મુંબઈ, ભાદરવા સુદ ૮, શુક્ર, ૧૯૫૦ શ્રી સ્તંભતીર્થક્ષેત્રે સ્થિત શ્રી અંબાલાલ, કૃષ્ણદાસાદિ સર્વ મુમુક્ષુ જન પ્રત્યે, શ્રી મોહમયી ક્ષેત્રથી ... આત્મસ્વરૂપ સ્મૃતિએ યથાયોગ્ય પહોંચે. વિશેષ વિનંતિ કે તમ સૌ ભાઈઓ પ્રત્યે આજ દિન પર્યંત અમારાથી કંઈ પણ મન, વચન, કાયાના યોગે જાણતાં કે અજાણતાં અપરાધ થયો હોય તે વિનયપૂર્વક શુદ્ધ અંતઃકરણથી ખમાવું છું. એ જ વિનંતિ. ܀܀܀܀܀ પપ આ સ્વ પ્ર મુંબઈ, ભાદરવા સુદ ૧૦, રવિ, ૧૯૫૦ આ આત્મભાવ છે, અને આ અન્યભાવ છે, એવું બોધબીજ આત્માને વિષે પરિણમિત થવાથી અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે, અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્યભાવથી સર્વથા મુક્તપણું કરે છે. નિજપરભાવ જેણે જાણ્યો છે એવા જ્ઞાનીપુરુષને ત્યાર પછી પરભાવનાં કાર્યનો જે કંઈ પ્રસંગ રહે છે, તે પ્રસંગમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે, પણ તેમાં હિતબુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી. પ્રતિબંધ થતો નથી એ વાત એકાંત નથી. કેમકે જ્ઞાનનું વિશેષ બળવાનપણું જ્યાં હોય નહીં, ત્યાં પરભાવનો વિશેષ પરિચય તે પ્રતિબંધરૂપ થઈ આવવો પણ સંભવે છે; અને તેટલા માટે પણ જ્ઞાનીપુરુષને પણ શ્રી જિને નિજજ્ઞાનના પરિચય-પુરુષાર્થને વખાણ્યો છે; તેને પણ પ્રમાદ કર્ત્તવ્ય નથી, અથવા પરભાવનો પરિચય કરવા યોગ્ય નથી, કેમકે કોઈ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંઘરૂપ કહેવા યોગ્ય છે. જ્ઞાનીને પ્રમાદબુદ્ધિ સંભવ નથી, એમ જોકે સામાન્ય પદે શ્રી જિનાદિ મહાત્માઓએ કહ્યું છે, તોપણ તે પદ ચોથે ગુણઠાણેથી સંભવિત ગણ્યું નથી; આગળ જતાં સંભવિત ગયું છે, જેથી વિચારવાન જીવને તો અવશ્ય કર્તવ્ય છે કે, જેમ બને તેમ પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું, નિવૃત્ત થવું, ઘણું કરીને વિચારવાન જીવને તો એ જ બુદ્ધિ રહે છે, તથાપિ કોઈ પ્રારબ્ધવશાત્ પરભાવનો પરિચય બળવાનપણે હૃદયમાં હોય ત્યાં નિશ્વપદબુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે, એમ ગણી નિત્ય નિવૃત્તબુદ્ધિની વિશેષ ભાવના કરવી, એમ મોટા પુરુષોએ કહ્યું છે. અલ્પ કાળમાં અવ્યાબાધ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવે પરપરિચયથી Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર નિવર્તવું જ ઘટે છે, હળવે હળવે નિવૃત્ત થવાનાં કારણો ઉપર ભાર દેવા કરતાં જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે; અને તેમ કરતાં અશાતાદિ આપત્તિયોગ વેદવા પડતા હોય તો તેને વેદીને પણ પરપરિચયથી શીઘ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય નથી. જ્ઞાનનું બળવાન તારતમ્યપણું થયે તો જીવને પરપરિચયમાં કદાપિ સ્વાત્મબુદ્ધિ થવી સંભવતી નથી, અને તેની નિવૃત્તિ થયે પણ જ્ઞાનબળે તે એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે; પણ તેથી જેની ઓછી દશા છે એવા જીવને તો અવશ્ય પરપરિચયને છેદીને સત્સંગ ઉત્તવ્ય છે, કે જે સત્સંગથી સહેજે અવ્યાબાધ સ્થિતિનો અનુભવ થાય છે. જ્ઞાનીપુરુષ કે જેને એકાંતે વિચરતાં પણ પ્રતિબંધ સંભવતો નથી, તે પણ સત્સંગની નિરંતર ઇચ્છા રાખે છે, કેમકે જીવને જો અવ્યાબાધ સમાધિની ઇચ્છા હોય તો સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય નથી. આમ હોવાથી દિન દિન પ્રત્યે પ્રસંગે પ્રસંગે, ઘણી વાર ક્ષણે ક્ષણે સત્સંગ આરાધવાની જ ઇચ્છા વર્ધમાન થયા કરે છે, એ જ વિનંતિ. ܀܀܀܀܀ પરક આ સ્વ પ્રણામ. મુંબઈ, ભાદરવા વદ ૫, ગુરુ, ૧૯૫૦ શ્રી સૂર્યપુર સ્થિત, સત્સંગયોગ્ય, આત્મગુણ ઇચ્છક શ્રી લલ્લુજી પ્રત્યે, શ્રી મોહમયી ક્ષેત્રથી જીવન્મુક્ત દશા ઇચ્છક . . . .ના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ તમારાં લખેલાં બે પત્ર પોંચ્યાં છે. હાલ કંઈ વધારે વિસ્તારથી લખવાનું બની શક્યું નથી. ચિત્તસ્થિતિનો વિશેષ પ્રવેશ તે કાર્યમાં થઈ શકતો નથી. ‘યોગવાસિષ્ઠાદિ’ જે જે રૂડા પુરુષોનાં વચનો છે તે સૌ અહંવૃત્તિનો પ્રતિકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે. જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાઈ છે, તે તે પ્રકારે તે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું, એ જ સર્વ તીર્થંકરાદિ મહાત્માનું કહેવું છે; અને તે જ વાક્ય ઉપર જીવે વિશેષ કરી સ્થિર થવાનું છે, વિશેષ વિચારવાનું છે, અને તે જ વાક્ય અનુપ્રેક્ષાયોગ્ય મુખ્યપણે છે, તે કાર્યની સિદ્ધિને અર્થે સર્વ સાધન કહ્યાં છે, અહંતાદિ વધવાને માટે, બાહ્ય ક્રિયા, કે મતના આગ્રહ માટે, સંપ્રદાય ચલાવવા માટે, કે પૂજા લાઘાદિ પામવા અર્થે, કોઈ મહાપુરુષનો કંઈ ઉપદેશ છે નહીં, અને તે જ કાર્ય કરવાની સર્વથા આજ્ઞા જ્ઞાનીપુરુષની છે. પોતાને વિષે ઉત્પન્ન થયો હોય એવો મહિમાયોગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી, પણ અલ્પ પણ નિષદોષ જોઈને ફરી ફરી પશ્ચાત્તાપમાં પડવું ઘટે છે, અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે; એ ભલામણ જ્ઞાનીપુરુષનાં વચનમાં સર્વત્ર રહી છે; અને તે ભાવ આવવા માટે સત્સંગ, સદ્ગુરુ અને સત્શાસ્ત્રાદિ સાધન કહ્યાં છે, જે અનન્ય નિમિત્ત છે. તે સાધનની આરાધના જીવને નિજસ્વરૂપ કરવાના હેતુપણે જ છે, તથાપિ જીવ જો ત્યાં પણ વંચનાબુદ્ધિએ પ્રવર્તે તો કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. વંચનાબુદ્ધિ એટલે સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે ખરા આત્મભાવે માહાત્મ્યબુદ્ધિ ઘટે તે માહાત્મ્યબુદ્ધિ નહીં, અને પોતાના આત્માને અજ્ઞાનપણું જ વર્યાં કર્યું છે, માટે તેની અલ્પજ્ઞતા, લઘુતા વિચારી અમાહાત્મ્યબુદ્ધિ નહીં; તે સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે આરાધવાં નહીં એ પણ વંચનાબુદ્ધિ છે ત્યાં પણ જો જીવ લઘુતા ધારણ ન કરે તો પ્રત્યક્ષપણે જીવ ભવપરિભ્રમણથી ભય નથી પામતો એમ જ વિચારવા યોગ્ય છે. વધારે લક્ષ તો પ્રથમ જીવને જો આ થાય તો સર્વ શાસ્ત્રાર્થ અને આત્માર્થ સહેજે સિદ્ધ થવા સંભવે છે. એ જ વિજ્ઞાપન આ સ્વ પ્ર Page #497 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૭ મું ૫૨૭ ૪૨૩ મુંબઈ, ભાદ્રપદ વદ ૧૨, બુધ, ૧૯૫૦ પૂજ્ય શ્રી સૌભાગભાઈ, શ્રી સાયલા. અત્રે કુશળતા છે. આપનો કાગળ ૧ આજે આવ્યો તે પહોંચ્યો છે. પ્રશ્નોના ઉત્તર હવે તરતમાં લખશું. આપે આજના કાગળમાં સમાચાર લખ્યા છે તે વિષે રેવાશંકરભાઈ રાજકોટ છે ત્યાં લખ્યું છે, જેઓ પરભારો આપને ઉત્તર લખશે. ગોસળિયાના દોહરા પહોંચ્યા છે. તેનો ઉત્તર લખવા જેવું વિશેષપણે નથી. એક અધ્યાત્મદશાના અંકુરે એ દોહરા ઉત્પન્ન થયા સંભવે છે. પણ તે એકાંત સિદ્ધાંતરૂપ નથી. શ્રી મહાવીર સ્વામીથી હાલનું જૈન શાસન પ્રવર્ત્ય છે, તેઓ વધારે ઉપકારી ? કે પ્રત્યક્ષ હિતમાં પૂરનાર અને અહિતથી નિવારનાર એવા અધ્યાત્મમૂર્તિ સદ્ગુરુ વધારે ઉપકારી ? તે પ્રશ્ન માકુભાઈ તરફથી છે. અત્ર એટલો વિચાર રહે છે કે મહાવીરસ્વામી સર્વજ્ઞ છે અને પ્રત્યક્ષ પુરુષ આત્મજ્ઞ-સમ્યક્દૃષ્ટિ છે, અર્થાત્ મહાવીરસ્વામી વિશેષ ગુણસ્થાનકે વર્તતા એવા હતા. મહાવીરસ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે, તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદ્ગુરુની ભક્તિ કરે એ બેમાં હિતયોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે ? તેનો ઉત્તર તમે બન્ને વિચારીને સવિસ્તર લખશોજી. પ્રથમ સગપણ-સંબંધમાં સૂચના કરી હતી, એટલે સહેજ રેવાશંકરભાઈને અમે લખ્યું હતું, કેમકે તે વખતે વિશેષ લખાય તે અનવાર આર્તધ્યાન કહેવા યોગ્ય છે. આજે આપે સ્પષ્ટ લખવાથી રેવાશંકરભાઈને મેં સ્પષ્ટ લખ્યું છે. વ્યાવહારિક જંજાળમાં અમે ઉત્તર આપવા યોગ્ય નહીં હોવાથી રેવાશંકરભાઈને આ પ્રસંગનું લખ્યું છે. જેઓ વળતી ટપાલે આપને ઉત્તર લખશે. એ જ વિનંતિ. ગોસળિયાને પ્રણામ. ૫૨૮ લિ આ૰ સ્વ૰ પ્રણામ. મુંબઈ, આસો સુદ ૧૧, બુધ, ૧૯૫૦ સ્વપ્નેય જેને સંસારસુખની ઇચ્છા રહી નથી, અને સંપૂર્ણ નિસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાસ્યું છે, એવા જ્ઞાનીપુરુષ પણ વારંવાર આત્માવસ્થા સંભાળી સંભાળીને ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે, પણ આત્માવસ્થાને વિષે પ્રમાદ થવા દેતા નથી, પ્રમાદના અવકાશ યોગે જ્ઞાનીને પણ અંશે વ્યામોહ થવાનો સંભવ જે સંસારથી કહ્યો છે, તે સંસારમાં સાધારણ જીવે રહીને તેનો વ્યવસાય લૌકિકભાવે કરીને આત્મહિત ઇચ્છવું એ નહીં બનવા જેવું જ કાર્ય છે; કેમકે લૌકિકભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી, ત્યાં હિતવિચારણા બીજી રીતે થવી સંભવતી નથી. એકની નિવૃત્તિ તો બીજાનું પરિણામ થવું સંભવે છે. અહિતહેતુ એવો સંસારસંબંધી પ્રસંગ; લૌકિકભાવ, લોકચેષ્ટા એ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરીને, તેને સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવો ઘટે છે. આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું નિમિત્ત કોઈ જણાતું નથી, છતાં તે સત્સંગ પણ, જે જીવ લૌકિકભાવી અવકાશ લેતો નથી તેને, પ્રાયે નિષ્ફળ જાય છે, અને સહેજ સત્સંગ ફળવાન થયો હોય તો પણ વિશેષ વિશેષ લોકાવેશ રહેતો હોય તો તે ફળ નિર્મૂળ થઈ જતાં વાર લાગતી નથી; અને સ્ત્રી, પુત્ર, આરંભ, પરિગ્રહના પ્રસંગમાંથી જો નિજબુદ્ધિ છોડવાનો પ્રયાસ કરવામાં ન આવે તો સત્સંગ ફળવાન થવાનો સંભવ શી રીતે બને ? જે પ્રસંગમાં મહા જ્ઞાનીપુરુષો સંભાળીને ચાલે છે, તેમાં આ જીવે તો અત્યંત અત્યંત સંભાળથી, સંક્ષેપીને ચાલવું, એ વાત ન જ ભૂલવા જેવી છે એમ નિશ્ચય કરી, પ્રસંગે પ્રસંગે, કાર્યે કાર્યો અને પરિણામે પરિણામે તેનો લક્ષ Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર રાખી તેથી મોકળું થવાય તેમ જ કર્યા કરવું, એ શ્રી વર્ધમાનસ્વામીની છદ્મસ્થ મુનિચર્યાને દૃષ્ટાંતે અમે કહ્યું હતું. ૫૨૯ મુંબઈ, આસો વદ ૩, બુધ, ૧૯૫૦ ભગવત્ ભગવતનું સંભાળશે, પણ જ્યારે જીવ પોતાપણું મૂકશે ત્યારે, એવું જે ભવ્રજનોનું વચન તે પણ વિચારતાં હિતકારી છે. આપ કઈ જ્ઞાનકથા લખશો. ૫૩૦ મુંબઈ, આસો વદ ૬, શનિ, ૧૯૫૦ સત્પુરુષને નમસ્કાર આત્માર્થી ગુણગ્રાહી સત્સંગયોગ્ય ભાઈ શ્રી મોહનલાલ' પ્રત્યે, ડરબન શ્રી મુંબઈથી લિ જીવન્મુક્તદશાઇચ્છક રાયચંદના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પહોંચે. અત્ર કુશળતા છે. તમારું લખેલું એક પત્ર મને પહોંચ્યું છે. કેટલાંક કારણોથી તેનો ઉત્તર લખવામાં ઢીલ થઈ હતી. પાછળથી તમે આ તરફ તરતમાં આવવાના છો એમ જાણવામાં આવ્યાથી પત્ર લખ્યું નહોતું; પણ હાલ એમ જાણવામાં આવ્યું કે, હમણાં લગભગ એક વર્ષ સુધી સ્થિતિ કરવાનું ત્યાં સંબંધીનું કારણ છે, જેથી મેં આ પત્ર લખ્યું છે. તમારા લખેલા પત્રમાં જે આત્માદિ વિષયપરત્વે પ્રશ્નો છે અને જે પ્રશ્નોના ઉત્તર જાણવાની તમારા ચિત્તમાં વિશેષ આતુરતા છે, તે બન્ને પ્રત્યે મારું અનુમોદન સહજે સહજે છે, પણ જેવામાં તમારું તે પત્ર મને મળ્યું તેવામાં તેના ઉત્તર લખી શકાય એવી મારા ચિત્તની સ્થિતિ નહોતી, અને ઘણું કરી તેમ થવાનું કારણ પણ તે પ્રસંગમાં બાહ્યોપાધિ પ્રત્યેનો વૈરાગ્ય વિશેષ પરિણામ પામ્યો હતો તે હતું; અને તેમ હોવાથી તે પત્રના ઉત્તર લખવા જેવા કાર્યમાં પણ પ્રવૃત્તિ થઈ શકે તેમ નહોતું. થોડો વખત જવા દઈ, કંઈ તેવા વૈરાગ્યમાંથી પણ અવકાશ લઈ તમારા પત્રનો ઉત્તર લખીશ એમ વિચાર્યું હતું; પણ પાછળથી તેમ પણ બનવું અશક્ય થયું. તમારા પત્રની પહોંચ પણ મેં લખી નહોતી અને આવા પ્રકારે ઉત્તર લખી મોકલવા પરત્વે ઢીલ થઈ તેથી મારા મનમાં પણ ખેદ થયો હતો; અને જેમાંનો અમુક ભાવ હજા સુધી વર્તે છે. જે પ્રસંગમાં વિશેષ કરીને ખેદ થયો, તે પ્રસંગમાં એમ સાંભળવામાં આવ્યું કે તમે તરતમાં આ દેશમાં આવવાની ધારણા રાખો છો તેથી કંઈક ચિત્તમાં એમ આવ્યું કે તમને ઉત્તર લખવાની ઢીલ થઈ છે પણ તમારો સમાગમ થવાથી સામી લાભકારક થશે. કેમકે લેખ દ્વારા કેટલાક ઉત્તર સમજાવવા વિકટ હતા; અને પત્ર તરતમાં તમને નહીં મળી શકવાથી તમારા ચિત્તમાં જે આતુરપણું વર્ધમાન થયેલું તે, ઉત્તર તરત સમજી શકવાને સમાગમમાં એક સારું કારણ ગણવા યોગ્ય હતું. હવે પ્રારબ્ધોદયે જ્યારે સમાગમ થાય ત્યારે કંઈ પણ તેવી જ્ઞાનવાર્તા થવાનો પ્રસંગ થાય એવી આકાંક્ષા રાખી સંક્ષેપમાં તમારા પ્રશ્નોના ઉત્તર લખું છું. જે પ્રશ્નોના ઉત્તર વિચારવાને નિરંતર તત્સંબંધી વિચારરૂપ અભ્યાસની આવશ્યકતા છે. તે ઉત્તર સંક્ષેપમાં લખવાનું થયું છે, તેથી કેટલાક સંદેહની નિવૃત્તિ વખતે થવી કઠણ પડશે, તોપણ મારા ચિત્તમાં એમ રહે છે કે, મારા વચન પ્રત્યે કંઈ પણ વિશેષ વિશ્વાસ છે, અને તેથી તમને ધીરજ રહી શકશે, અને પ્રશ્નોનું યથાયોગ્ય સમાધાન થવાને અનુક્રમે કારણભૂત થશે; એમ મને લાગે છે. તમારા પત્રમાં ર૭ પ્રશ્નો છે તેના સંક્ષેપે નીચે ઉત્તર લખું છું:- ૧. પ્રશ્ન (૧) આત્મા શું છે ? (૨) તે કંઈ કરે છે ? (૩) અને તેને કર્મ નડે છે કે નહીં ? ૧. મહાત્મા ગાંધીજીએ ડરબન, આફ્રિકાથી પૂછેલ પ્રશ્નોના આ ઉત્તર છે. Page #499 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૭ મું ૪૫ ઉઃ- (૧) જેમ ઘટપટાદિ જડ વસ્તુઓ છે તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. ઘટપટાદિ અનિત્ય છે, ત્રિકાળ એકસ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવા નથી. આત્મા એકસ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ શકી ન હોય, તે પદાર્થ નિત્ય હોય છે. આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી. કેમકે જડના હજારોગમે સંયોગો કરીએ તોપણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા યોગ્ય છે. જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી, તે ઉત્પન્ન થઈ શકે નહીં, એવો સૌને અનુભવ થઈ શકે એમ છે. જે ઘટપટાદિ પદાર્થો છે તેને વિષે જ્ઞાનસ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોના પરિણામાંતર કરી સંયોગ કર્યો હોય અથવા થયા હોય તોપણ તે તેવી જ જાતિના થાય, અર્થાત્ જડસ્વરૂપ થાય, પણ જ્ઞાનસ્વરૂપ ન થાય. તો પછી તેવા પદાર્થના સંયોગે આત્મા કે જેને જ્ઞાનીપુરુષો મુખ્ય જ્ઞાનસ્વરૂપ લક્ષણવાળો કહે છે. તે તેવા (ઘટપટાદિ, પૃથ્વી, જળ, વાયુ, આકાશ, પદાર્થથી, ઉત્પન્ન કોઈ રીતે થઈ શકવા યોગ્ય નથી. જ્ઞાનસ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જડનું છે. તે બન્નેના અનાદિ સહજ સ્વભાવ છે. આ તથા બીજાં તેવાં સહસ્રગમે પ્રમાણો આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે છે. તેમ જ તેનો વિશેષ વિચાર કર્યો સજસ્વરૂપ નિત્યપણે આત્મા અનુભવવામાં પણ આવે છે. જેથી સુખદુ:ખાદિ ભોગવનાર, તેથી નિવર્તનાર, વિચારનાર, પ્રેરણા કરનાર એ આદિ ભાવો જેના વિદ્યમાનપણાથી અનુભવમાં આવે છે, તે આત્મા મુખ્ય ચેતન (જ્ઞાન) લક્ષણવાળો છે; અને તે ભાવે (સ્થિતિએ) કરી તે સર્વકાળ રહી શકે એવો નિત્ય પદાર્થ છે, એમ માનવામાં કંઈ પણ દોષ કે બાધ જણાતો નથી. પણ સત્યનો સ્વીકાર થયારૂપ ગુણ થાય છે. આ પ્રશ્ન તથા તમારાં બીજાં કેટલાંક પ્રશ્નો એવાં છે કે, જેમાં વિશેષ લખવાનું તથા કહેવાનું અને સમજાવવાનું અવશ્ય છે. તે પ્રશ્ન માટે તેવા સ્વરૂપમાં ઉત્તર લખવાનું બનવું હાલ કઠણ હોવાથી પ્રથમ ‘પ્રદર્શનસમુચ્ચય’ ગ્રંથ તમને મોકલ્યો હતો કે જે વાંચવા, વિચારવાથી તમને કંઈ પણ અંશે સમાધાન થાય, અને આ પત્રમાં પણ કંઈ વિશેષ અંશે સમાધાન થાય એટલું બની શકે. કેમકે તે સંબંધી અનેક પ્રશ્નો ઊઠવા યોગ્ય છે, જે ફરી ફરી સમાધાન પ્રાપ્ત થવાથી, વિચારવાથી સમાવેશ પામે એવી પ્રાથે સ્થિતિ છે. (ર) જ્ઞાનદશામાં, પોતાના સ્વરૂપના યથાર્થબોધથી ઉત્પન્ન થયેલી દશામાં તે આત્મા નિજભાવનો એટલે જ્ઞાન, દર્શન (યથાસ્થિત નિર્ધાર) અને સહજસમાધિપરિણામનો કર્તા છે. અજ્ઞાનદશામાં ક્રોધ, માન, માયા, લોભ એ આદિ પ્રકૃતિનો કર્તા છે, અને તે ભાવનાં ફળનો ભોક્તા થતાં પ્રસંગવશાત્ ઘટપટાદિ પદાર્થનો નિમિત્તપણે કર્તા છે, અર્થાત્ ઘટપટાદિ પદાર્થના મૂળ દ્રવ્યનો તે કર્તા નથી, પણ તેને કોઈ આકારમાં લાવવારૂપ ક્રિયાનો કર્તા છે. એ જે પાછળ તેની દશા કહી તેને જૈન કર્મ કહે છે; વેદાંત ભ્રાંતિ કહે છે; તથા બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે, વાસ્તવ્ય વિચાર કર્યેથી આત્મા ઘટપટાદિનો તથા ક્રોધાદિનો કર્તા થઈ શકતો નથી, માત્ર નિજસ્વરૂપ એવા જ્ઞાનપરિણામનો જ કર્તા છે, એમ સ્પષ્ટ સમજાય છે. (૩) અજ્ઞાનભાવથી કરેલાં કર્મ પ્રારંભકાળે બીજરૂપ હોઈ વખતનો યોગ પામી ફળરૂપ વૃક્ષપરિણામે પરિણમે છે; અર્થાત્ તે કર્મો આત્માને ભોગવવાં પડે છે. જેમ અગ્નિના સ્પર્શે ઉષ્ણપણાનો સંબંધ થાય છે, અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે, તેમ આત્માને ક્રોધાદિ ભાવના કર્તાપણાએ જન્મ, જરા, મરણાદિ વેદનારૂપ પરિણામ થાય છે. આ વિચારમાં તમે વિશેષપણે વિચારશો, અને તે પરત્વે જે કંઈ પ્રશ્ન થાય તે લખશો, કેમકે જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય કર્યે જીવને મોક્ષદશા પ્રાપ્ત થાય છે. Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૨. પ્ર૦- (૧) ઈશ્વર શું છે ? (૨) તે જગતકર્તા છે એ ખરું છે ? ઉ.૦- (૧) અમે તમે કર્મબંધમાં વસી રહેલા જીવ છીએ. તે જીવનું સહજસ્વરૂપ, એટલે કર્મરહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. જ્ઞાનાદિ ઐશ્વર્ય જેને વિષે છે, તે ઈશ્વર કહેવા યોગ્ય છે; અને તે ઈશ્વરતા આત્માનું સહજસ્વરૂપ છે. જે સ્વરૂપ કર્મપ્રસંગે જણાતું નથી, પણ તે પ્રસંગ અન્યસ્વરૂપ જાણી, જ્યારે આત્મા ભણી દૃષ્ટિ થાય છે ત્યારે જ અનુક્રમે સર્વજ્ઞતાદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે; અને તેથી વિશેષ ઐશ્વર્યવાળો કોઈ પદાર્થ સમસ્ત પદાર્થો નીરખતાં પણ અનુભવમાં આવી શકતો નથી; જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે, એથી કોઈ વિશેષ સત્તાવાળો પદાર્થ ઈશ્વર છે એમ નથી, એવા નિશ્ચયમાં મારો અભિપ્રાય છે. (ર) તે જગતકર્તા નથી, અર્થાત્ પરમાણુ, આકાશાદિ પદાર્થ નિત્ય હોવા યોગ્ય છે, તે કોઈ પણ વસ્તુમાંથી બનવા યોગ્ય નથી. કદાપિ એમ ગણીએ કે, તે ઈશ્વરમાંથી બન્યા છે, તો તે વાત પણ યોગ્ય લાગતી નથી, કેમકે ઈશ્વરને જો ચેતનપણે માનીએ, તો તેથી પરમાણુ, આકાશ વગેરે ઉત્પન્ન કેમ થઈ શકે ? કેમકે ચેતનથી જડની ઉત્પત્તિ થવી જ સંભવતી નથી. જો ઈશ્વરને જડ સ્વીકારવામાં આવે તો સહેજે તે અનૈશ્વર્યવાન ઠરે છે, તેમ જ તેથી જીવરૂપ ચેતન જ પદાર્થની ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. જડચેતન ઉભયરૂપ ઈશ્વર ગણીએ, તો પછી જડચેતન ઉભયરૂપ જગત છે તેનું ઈશ્વર એવું બીજું નામ કહી સંતોષ રાખી લેવા જેવું થાય છે; અને જગતનું નામ ઈશ્વર રાખી સંતોષ રાખી લેવો તે કરતાં જગતને જગત કહેવું, એ વિશેષ યોગ્ય છે. કદાપિ પરમાણુ, આકાશાદિ નિત્ય ગણીએ અને ઈશ્વરને કર્માદિનાં ફળ આપનાર ગણીએ તોપણ તે વાત સિદ્ધ જણાતી નથી. એ વિચાર પર લગ્દર્શનસમુચ્ચય'માં સારાં પ્રમાણો આપ્યાં છે. ૩. પૂ- મોક્ષ શું છે ? ઉં- જે ક્રોધાદિ અજ્ઞાનભાવમાં, દેહાર્દિમાં આત્માને પ્રતિબંધ છે તેથી સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી તે મોક્ષપદ જ્ઞાનીઓએ કહ્યું છે. તે સહજ વિચારતાં પ્રમાણભૂત લાગે છે. ૪. પ્ર- મોક્ષ મળશે કે નહીં તે ચોક્કસ રીતે આ દેહમાં જ જાણી શકાય ? ઉ- એક દોરડીના ઘણા બંધથી હાથ બાંધવામાં આવ્યો હોય, તેમાંથી અનુક્રમે જેમ જેમ બંધ છોડવામાં આવે, તેમ તેમ તે બંધના સંબંધની નિવૃત્તિ અનુભવમાં આવે છે, અને તે દોરડી વળ મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે છે એમ પણ જણાય છે, અનુભવાય છે. તેમ જ અજ્ઞાનભાવના અનેક પરિણામરૂપ બંધનો પ્રસંગ આત્માને છે, તે જેમ જેમ છૂટે છે, તેમ તેમ મોક્ષનો અનુભવ થાય છે; અને તેનું ઘણું જ અલ્પપણું જ્યારે થાય છે ત્યારે, સહજે આત્મામાં નિજભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાનભાવરૂપ બંધથી છૂટી શકવાનો પ્રસંગ છે, એવો સ્પષ્ટ અનુભવ થાય છે. તેમ જ કેવળ અજ્ઞાનાદિ ભાવથી નિવૃત્તિ થઈ કેવળ આત્મભાવ આ જ દેને વિષે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે, અને સર્વ સંબંધથી કેવળ પોતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે, અર્થાત્ મોક્ષપદ આ દેહમાં પણ અનુભવમાં આવવા યોગ્ય છે. ૫. પુ- એમ વાંચવામાં આવ્યું કે માણસ દેહ છોડી કર્મ પ્રમાણે જનાવરોમાં અવતરે, પથરો પણ થાય, ઝાડ પણ થાય, આ બરાબર છે ? ઉ- દેહ છોડી ઉપાર્જિત પ્રમાણે જીવની ગતિ થાય છે, તેથી તે તિર્યંચ (જનાવર) પણ થાય છે અને પૃથ્વીકાય એટલે પૃથ્વીરૂપ શરીર ધારણ કરી બાકીની બીજી ચાર ઇંદ્રિયો વિના કર્મ Page #501 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૭ મું ૪૨૭ ભોગવવાનો જીવને પ્રસંગ પણ આવે છે; તથાપિ તે કેવળ પથ્થર કે પૃથ્વી થઈ જાય છે, એવું કાંઈ નથી. પથ્થરરૂપ કાયા ધારણ કરે, અને તેમાં પણ અવ્યક્તપણે જીવ જીવપણે જ હોય છે. બીજી ચાર ઇંદ્રિયોનું ત્યાં અવ્યક્ત(અપ્રગટ)પણું હોવાથી પૃથ્વીકાયરૂપ જીવ કહેવા યોગ્ય છે. અનુક્રમે તે કર્મ ભોગવી જીવ નિવૃત્ત થાય છે ત્યારે, ફકત પથ્થરનું દળ પરમાણુરૂપે રહે છે, પણ જીવ તેના સંબંધથી ચાલ્યો જવાથી આહારાદિ સંજ્ઞા તેને હોતી નથી, અર્થાત્ કેવળ જડ એવો પથ્થર જીવ થાય છે એવું નથી. કર્મના વિષમપણાથી ચાર ઇન્દ્રિયોનો પ્રસંગ અવ્યક્ત થઈ ફકત એક સ્પર્શેન્દ્રિયપણે દેહનો પ્રસંગ જીવને જે કર્મથી થાય છે, તે કર્મ ભોગવતાં તે પૃથ્વી આદિમાં જન્મે છે, પણ કેવળ પૃથ્વીરૂપ કે પથ્થરરૂપ થઈ જતો નથી. જનાવર થતાં કેવળ જનાવર પણ થઈ જતો નથી. દેહ છે તે, જીવને વૈષધારીપણું છે, સ્વરૂપપણું નથી. ' પ્ર૦ ૬-૭. છઠ્ઠા પ્રશ્નનું પણ આમાં સમાધાન આવ્યું છે. સાતમા પ્રશ્નનું પણ સમાધાન આવ્યું છે કે, કેવળ પથ્થર કે કેવળ પૃથ્વી કંઈ કર્મના કર્તા નથી. તેમાં આવીને ઉપજેલો એવો જીવ કર્મનો કર્તા છે, અને તે પણ દૂધ અને પાણીની પેઠે છે. જેમ તે બન્નેનો સંયોગ થતાં પણ દૂધ તે દૂધ છે અને પાણી તે પાણી છે, તેમ એકેન્દ્રિયાદિ કર્મબંધે જીવને પથ્થરપણું, જડપણું જણાય છે, તોપણ તે જીવ અંતર તો જીવપણે જ છે; અને ત્યાં પણ તે આહારભયાદિ સંજ્ઞાપૂર્વક છે, જે અવ્યક્ત જેવી છે. ૮. પ્ર૦- (૧) આર્યધર્મ તે શું ? (૨) બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે શું ? ઉ૦- (૧) આર્યધર્મની વ્યાખ્યા કરવામાં સૌ પોતાના પક્ષને આર્યધર્મ કહેવા ઇચ્છે છે. જૈન જૈનને, બૌદ્ધ બૌદ્ધને, વેદાંતી વેદાંતને આર્યધર્મ કહે એમ સાધારણ છે. તથાપિ જ્ઞાનીપુરુષો તો જેથી આત્માને નિજસ્વરૂપની પ્રાપ્તિ થાય એવો જે આર્ય (ઉત્તમ) માર્ગ તેને આર્યધર્મ કહે છે, અને એમ જ યોગ્ય છે. બધાની ઉત્પત્તિ વૈદમાંથી થવી સંભવતી નથી. વેદમાં જેટલું જ્ઞાન કહ્યું છે તેથી સહસ્રગણા આશયવાળું જ્ઞાન શ્રી તીર્થંકરાદિ મહાત્માઓએ કહ્યું છે એમ મારા અનુભવમાં આવે છે, અને તેથી હું એમ જાણું છું કે, અલ્પ વસ્તુમાંથી સંપૂર્ણ વસ્તુ થઈ શકે નહીં; એમ હોવાથી વૈદમાંથી સર્વની ઉત્પત્તિ કહેવી ઘટતી નથી. વૈષ્ણવાદિ સંપ્રદાયોની ઉત્પત્તિ તેના આશ્રયથી માનતા અડચણ નથી. જૈન, બૌદ્ધના છેલ્લા મહાવીરાદિ મહાત્માઓ થયા પહેલાં, વેદ હતા એમ જણાય છે; તેમ તે ઘણા પ્રાચીન ગ્રંથ છે એમ પણ જણાય છે, તથાપિ જે કંઈ પ્રાચીન હોય તે જ સંપૂર્ણ હોય કે સત્ય હોય એમ કહી શકાય નહીં, અને પાછળથી ઉત્પન્ન થાય તે અસંપૂર્ણ અને અસત્ય હોય એમ પણ કહી શકાય નહીં. બાકી વેદ જેવો અભિપ્રાય અને જૈન જેવો અભિપ્રાય અનાદિથી ચાલ્યો આવે છે. સર્વ ભાવ અનાદિ છે; માત્ર રૂપાંતર થાય છે, કેવળ ઉત્પત્તિ કે કેવળ નાશ થતો નથી. વેદ, જૈન અને બીજા સૌના અભિપ્રાય અનાદિ છે, એમ માનવામાં અડચણ નથી; ત્યાં પછી વિવાદ શાનો રહે ? તથાપિ એ સૌમાં વિશેષ બળવાન, સત્ય અભિપ્રાય કોનો કહેવા યોગ્ય છે, તે વિચારવું તે અમને તમને સૌને યોગ્ય છે. ૯, પ્ર- (૧) વેદ કોણે કર્યા ? તે અનાદિ છે ? (૨) જો અનાદિ હોય તો અનાદિ એટલે શું ? ઉ- (૧) ઘણા કાળ પહેલાં વેદ થયા સંભવે છે. (૨) પુસ્તકપણે કોઈ પણ શાસ્ત્ર અનાદિ નથી; તેમાં કહેલા અર્થ પ્રમાણે તો સૌ શાસ્ત્ર અનાદિ છે; કેમકે તેવા તેવા અભિપ્રાય જદા જુદા જીવો જાદે જાદે રૂપે કહેતા આવ્યા છે, અને એમ જ સ્થિતિ સંભવે છે. ક્રોધાદિભાવ પણ અનાદિ છે, અને ક્ષમાદિભાવ પણ અનાદિ છે. હિંસાદિ- Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ધર્મ પણ અનાદિ છે, અને અહિંસાદિધર્મ પણ અનાદિ છે. માત્ર જીવને હિતકારી શું છે ? એટલું વિચારવું કાર્યરૂપ છે. અનાદિ તો બેય છે. પછી ક્યારેક ઓછા પ્રમાણમાં અને ક્યારેક વિશેષ પ્રમાણમાં કોઈનું બળ હોય છે. ૧૦. પ્ર- ગીતા કોણે બનાવી ? ઈશ્વરકૃત તો નથી ? જો તેમ હોય તો તેનો કાંઈ પુરાવો ? ઉ- ઉપર આપેલા ઉત્તરોથી કેટલુંક સમાધાન થઈ શકવા યોગ્ય છે કે, ઈશ્વરકૃતનો અર્થ જ્ઞાની (સંપૂર્ણજ્ઞાની) એવો કરવાથી તે ઈશ્વરકૃત થઈ શકે; પણ નિત્ય અક્રિય એવા આકાશની પેઠે વ્યાપક ઈશ્વરને સ્વીકાર્યો તેવા પુસ્તકાદિની ઉત્પત્તિ થવી સંભવે નહીં, કેમકે તે તો સાધારણ કાર્ય છે, કે જેનું કર્તાપણું આરંભપૂર્વક હોય છે, અનાદિ નથી હોતું. ગીતા વેદવ્યાસજીનું કરેલું પુસ્તક ગણાય છે, અને મહાત્મા શ્રીકૃષ્ણે અર્જુનને તેવો બોધ કર્યો હતો, માટે મુખ્યપણે કર્તા શ્રીકૃષ્ણ કહેવાય છે, જે વાત સંભવિત છે. ગ્રંથ શ્રેષ્ઠ છે, તેવો ભાવાર્થ અનાદિથી ચાલ્યો આવે છે. પણ તે જ લોકો અનાદિથી ચાલ્યા આવે એમ બનવા યોગ્ય નથી; તેમ અક્રિય ઈશ્વરથી પણ તેની ઉત્પત્તિ હોય એમ બનવા યોગ્ય નથી. સક્રિય એટલે કોઈ દેહધારીથી તે ક્રિયા બનવા યોગ્ય છે. માટે સંપૂર્ણજ્ઞાની તે ઈશ્વર છે, અને તેનાથી બોધાયેલાં શાસ્ત્રો તે ઈશ્વરીશાસ્ત્ર છે એમ માનવામાં અડચણ નથી. ૧૧. પ્ર- પશુ આદિના યજ્ઞથી જરાયે પુણ્ય છે ખરું ? ઉ- પશુના વધથી, હોમથી કે જરાયે તેને દુઃખ આપવાથી પાપ જ છે; તે પછી યજ્ઞમાં કરો, કે ગમે તો ઈશ્વરના ધામમાં બેસીને કરો. પણ યજ્ઞમાં જે દાનાદિ ક્રિયા થાય છે તે, કાંઈક પુણ્યહેતુ છે, તથાપિ હિંસામિશ્રિત હોવાથી તે પણ અનુમોદનયોગ્ય નથી. ૧૨. પ્ર૰- જે ધર્મ ઉત્તમ છે, એમ કહો તેનો પુરાવો માગી શકાય ખરો કે ? ઉo- પુરાવો માગવામાં ન આવે અને ઉત્તમ છે એમ, વગર પુરાવે પ્રતિપાદન કરવામાં આવે તો તો અર્થ, અનર્થ, ધર્મ, અધર્મ સૌ ઉત્તમ જ ઠરે, પ્રમાણથી જ ઉત્તમ અનુત્તમ જણાય છે, જે ધર્મ સંસાર પરિક્ષીણ કરવામાં સર્વથી ઉત્તમ હોય, અને નિજસ્વભાવમાં સ્થિતિ કરાવવાને બળવાન હોય તે જ ઉત્તમ, અને તે જ બળવાન છે, ૧૩. પૂ- ખ્રિસ્તીધર્મ વિષે આપ કાંઈ જાણો છો ? જો જાણતા હો તો આપના વિચાર દર્શાવો, ઉ૦- ખ્રિસ્તીધર્મ વિષે સાધારણપણે હું જાણું છું. ભરતખંડમાં મહાત્માઓએ જેવો ધર્મ શોધ્યો છે, વિચાર્યો છે તેવો ધર્મ બીજા કોઈ દેશથી વિચારાયો નથી, એમ તો એક અલ્પ અભ્યાસ સમજી શકાય તેવું છે. તેમાં (ખ્રિસ્તીધર્મમાં) જીવનું સદા પરવશપણું કહ્યું છે, અને મોક્ષમાં પણ તે દશા તેવી જ રાખી છે. જીવના અનાદિસ્વરૂપનું વિવેચન જેમાં યથાયોગ્ય નથી, કર્મસંબંધી વ્યવસ્થા અને તેની નિવૃત્તિ પણ યથાયોગ્ય કહી નથી, તે ધર્મ વિષે મારો અભિપ્રાય સર્વોત્તમ તે ધર્મ છે, એમ થવાનો સંભવ નથી. ખ્રિસ્તીધર્મમાં મેં જે ઉપર કહ્યા તેવા પ્રકારનું યથાયોગ્ય સમાધાન દેખાતું નથી. આ વાક્ય મતભેદવશે કહ્યું નથી. વધારે પૂછવા યોગ્ય લાગે તો પૂછશો તો વિશેષ સમાધાન કરવાનું બની શકશે. ૧૪, પૃ- તેઓ એમ કહે છે કે બાઈબલ ઈશ્વરપ્રેરિત છે; ઈસુ તે ઈશ્વરનો અવતાર, તેનો દીકરો છે, ને હતો. ઉ૦- એ વાત તો શ્રદ્ધાથી માન્યાથી માની શકાય, પણ પ્રમાણથી સિદ્ધ નથી. જેમ ગીતા અને વેદના ઈશ્વરપ્રેરિતપણા માટે ઉપર લખ્યું છે, તેમ જ બાઈબલના સંબંધમાં પણ ગણવું. જે જન્મ મરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર લે તે બનવા યોગ્ય નથી, કેમકે રાગદ્વેષાદિ પરિણામ જ જન્મનો હેતુ છે; તે જેને નથી એવો ઈશ્વર અવતાર ધારણ કરે એ વાત વિચારતાં યથાર્થ Page #503 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૭ મું ૪૨૯ લાગતી નથી. ઈશ્વરનો દીકરો છે, ને તો, તે વાત પણ કોઈ રૂપક તરીકે વિચારીએ તો વખતે બંધ બેસે, નહીં તો પ્રત્યક્ષ પ્રમાણથી બાધા પામતી છે. મુક્ત એવા ઈશ્વરને દીકરો હોય એમ શી રીતે કહેવાય ? અને કહીએ તો તેની ઉત્પત્તિ શી રીતે કહી શકીએ ? બન્નેને અનાદિ માનીએ તો પિતાપુત્રપણું થી રીતે બંધ બેસે ? એ વગેરે વાત વિચારવા યોગ્ય છે. જે વિચારેથી મને એમ લાગે છે કે, એ વાત યથાયોગ્ય નહીં લાગે. ૧૫. પ્ર૦- જૂના કરારમાં જે ભવિષ્ય ભાખ્યું છે તે બધું ઈસામાં ખરું પડ્યું છે. છંદ- એમ હોય તોપણ તેથી તે બન્ને શાસ્ત્ર વિષે વિચાર કરવો ઘટે છે. તેમ જ એવું ભવિષ્ય તે પણ ઈસુને ઈશ્વરાવતાર કહેવામાં બળવાન પ્રમાણ નથી, કેમકે જ્યોતિષાદિકથી પણ મહાત્માની ઉત્પત્તિ જણાવી સંભવે છે. અથવા ભલે કોઈ જ્ઞાનથી તેવી વાત જણાવી હોય પણ તેવા ભવિષ્યવેત્તા સંપૂર્ણ એવા મોક્ષમાર્ગના જાણનાર હતા તે વાત, જ્યાં સુધી યથાસ્થિત પ્રમાણરૂપ ન થાય, ત્યાં સુધી તે ભવિષ્ય વગેરે એક શ્રદ્ધાગ્રાહ્ય પ્રમાણ છે. તેમ બીજાં પ્રમાણોથી તે હાનિ ન પામે એવું ધારણામાં નથી આવી શકતું. ૧૬. પ્ર૰- 'ઈસુ ખ્રિસ્તના ચમત્કાર' વિષે લખ્યું છે, ઉં- કેવળ કાયામાંથી જીવ ચાલ્યો ગયો હોય, તે જ જીવ તે જ કાયામાં દાખલ કર્યો હોય, અથવા કોઈ બીજા જીવને તેમાં દાખલ કર્યો હોય, તો તે બની શકે એવું સંભવતું નથી; અને એમ થાય તો પછી કર્માદિની વ્યવસ્થા પણ નિષ્ફળ થાય. બાકી યોગાદિની સિદ્ધિથી કેટલાક ચમત્કાર ઉત્પન્ન થાય છે, અને તેવા કેટલાક ઈસુને હોય તો તેમાં તદ્દન ખોટું છે કે અસંભવિત છે, એમ કહેવાય નહીં; તેવી સિદ્ધિઓ આત્માના ઐશ્વર્ય આગળ અલ્પ છે, આત્માનું ઐશ્વર્ય તેથી અનંતગુણ મહત્ સંભવે છે. આ વિષયમાં સમાગમે પૂછવા યોગ્ય છે. ૧૭. પ્ર૦- આગળ ઉપર શો જન્મ થશે તેની આ ભવમાં ખબર પડે ? અથવા અગાઉ શું હતા તેની ? ઉo- તેમ બની શકે. નિર્મળજ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે. વાદળાં વગેરેનાં ચિહ્નો પરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેનાં પૂર્વકારણ કેવાં હોવાં જોઈએ, તે પણ સમજી શકાય; થોડે અંશે વખતે સમજાય. તેમ જ તે ચેષ્ટા ભવિષ્યમાં કેવું પરિણામ પામશે, તે પણ તેના સ્વરૂપ ઉપરથી જાણી શકાય; અને તેને વિશેષ વિચારતાં કેવો ભવ થવો સંભવે છે, તેમ જ કેવો ભવ હતો, તે પણ વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે. ૧૯. પૃ- પડી શકે તો કોને ? આનો ઉત્તર ઉપર આવી ગયો છે, ૧૯. ૫૦- જે મોક્ષ પામેલાનાં નામ આપો છો તે શા આધાર સઁપરથી ? છંદ- મને આ પ્રશ્ન ખાસ સંબોધીને પૂછો તો તેના ઉત્તરમાં એમ કહી શકાય કે અત્યંત સંસારદશા પરિક્ષીણ જેની થઈ છે, તેનાં વચનો આવાં હોય, આવી તેની ચેષ્ટા હોય, એ આદિ અંશે પણ પોતાના આત્મામાં અનુભવ થાય છે; અને તેને આશ્રયે તેના મોક્ષપરત્વે કહેવાય; અને ઘણું કરીને તે યથાર્થ હોય એમ માનવાનાં પ્રમાણો પણ શાસ્ત્રાદિથી જાણી શકાય. ૨૦. પ્ર૰- બુદ્ધદેવ પણ મોક્ષ નથી પામ્યા એ શા ઉપરથી આપ કહો છો ? ઉં- તેના શાસ્ત્રસિદ્ધાંતોને આશ્રય. જે પ્રમાણે તેમનાં શાસ્ત્રસિદ્ધાંતો છે, તે જ પ્રમાણે જો તેમનો અભિપ્રાય હોય તો તે અભિપ્રાય પૂર્વાપર વિરુદ્ધ પણ દેખાય છે; અને તે લક્ષણ સંપૂર્ણ જ્ઞાનનું નથી. સંપૂર્ણ જ્ઞાન જો ન હોય તો સંપૂર્ણ રાગદ્વેષ નાશ પામવા સંભવિત નથી. જ્યાં તેમ હોય Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ત્યાં સંસારનો સંભવ છે. એટલે કેવળ મોક્ષ તેને હોય એમ કહેવું બની શકે એવું નથી; અને તેમનાં કહેલાં શાસ્ત્રોમાં જે અભિપ્રાય છે તે સિવાય બીજો તેમનો અભિપ્રાય હતો, તે બીજી રીતે જાણવાનું અમને તમને કઠણ પડે તેવું છે; અને તેમ છતાં કહીએ કે બુદ્ધદેવનો અભિપ્રાય બીજો હતો તો તે કારણપૂર્વક કહેવાથી પ્રમાણભૂત ન થાય એમ કાંઈ નથી. ૨૧. પ્ર૦- દુનિયાની છેવટ શી સ્થિતિ થશે ? ઉત્ત- કેવળ મોક્ષરૂપે સર્વ જીવની સ્થિતિ થાય કે કેવળ આ દુનિયાનો નાશ થાય, તેવું બનવું મને પ્રમાણરૂપ લાગતું નથી. આવા ને આવા પ્રવાહમાં તેની સ્થિતિ સંભવે છે. કોઈ ભાવ રૂપાંતર પામી ક્ષીણ થાય, તો કોઈ વર્ધમાન થાય, પણ તે એક ક્ષેત્રે વધે તો બીજે ક્ષેત્રે ઘટે એ આદિ આ સૃષ્ટિની સ્થિતિ છે; તે પરથી અને ઘણા જ ઊંડા વિચારમાં ગયા પછી એમ જણાવું સંભવિત લાગે છે કે, કેવળ આ સૃષ્ટિ નાશ થાય કે પ્રલયરૂપ થાય એ ન બનવા યોગ્ય છે. સૃષ્ટિ એટલે એક આ જ પૃથ્વી એવો અર્થ નથી. ૨૨. પ્ર- આ અનીતિમાંથી સુનીતિ થશે ખરી ? ઉo- આ પ્રશ્નનો ઉત્તર સાંભળી જે જીવ અનીતિ ઇચ્છે છે તેને તે ઉત્તર ઉપયોગી થાય એમ થવા દેવું યોગ્ય નથી. સર્વ ભાવ અનાદિ છે. નીતિ, અનીતિ; તથાપિ તમે અમે અનીતિ ત્યાગી નીતિ સ્વીકારીએ તો તે સ્વીકારી શકાય એવું છે અને એ જ આત્માને કર્રાવ્ય છે; અને સર્વ જીવઆશ્રયી અનીતિ મટી નીતિ સ્થપાય એવું વચન કહી શકાતું નથી, કેમકે એકાંતે તેવી સ્થિતિ થઈ શકવા યોગ્ય નથી. ર૩. પ્રહ′′ દુનિયાનો પ્રલય છે ? ઉ- પ્રલય એટલે જો કેવળ નાશ એવો અર્થ કરવામાં આવે તો તે વાત ઘટતી નથી, કેમકે પદાર્થનો કેવળ નાશ થઈ જવો સંભવતો જ નથી. પ્રલય એટલે સર્વ પદાર્થોનું ઈશ્વરાદિને વિષે લીનપણું તો કોઈના અભિપ્રાયમાં તે વાતનો સ્વીકાર છે, પણ મને તે સંભવિત લાગતું નથી, કેમકે સર્વ પદાર્થ, સર્વ જીવ એવાં સમપરિણામ શી રીતે પામે કે એવો યોગ બને, અને જો તેવાં સમપરિણામનો પ્રસંગ આવે તો પછી ફરી વિષમપણું થવું બને નહીં. અવ્યક્તપણે જીવમાં વિષમપણું હોય અને વ્યક્તપણે સમપણું એ રીતે પ્રલય સ્વીકારીએ તોપણ દેહાદિ સંબંધ વિના વિષમપણું શા આશ્રયે રહે ? દેહાદિ સંબંધ માનીએ તો સર્વને એકેન્દ્રિયપણું માનવાનો પ્રસંગ આવે; અને તેમ માનતાં તો વિના કારણે બીજી ગતિઓનો અસ્વીકાર કર્યો ગણાય, અર્થાત્ ઊંચી ગતિના જીવને તેવા પરિણામનો પ્રસંગ મટવા આવ્યો હોય તે પ્રાપ્ત થવાનો પ્રસંગ આવે. એ આદિ ઘણા વિચાર ઉદ્ભવે છે. સર્વ જીવઆશ્રયી પ્રલય સંભવતો નથી. ૨૪. પ્ર૦- અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે ? ઉ- ભક્તિ જ્ઞાનનો હેતુ છે. જ્ઞાન મોક્ષનો હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને અભણ કહ્યો હોય, તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, એવું કંઈ છે નહીં. જીવ માત્ર જ્ઞાનસ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે, સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મોક્ષ હોય એમ મને લાગતું નથી; અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સર્વ ભાષાજ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી. ભાષાજ્ઞાન મોક્ષનો હેતુ છે તથા તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય, એવો કાંઈ નિયમ સંભવતો નથી. ૨૫. પ્ર- (૧) કૃષ્ણાવતાર ને રામાવતાર એ ખરી વાત છે ? એમ હોય તો તે શું ? એ સાક્ષાત્ ઈશ્વર હતા કે તેના અંશ હતા ? (ર) તેમને માનીને મોક્ષ ખરો ? Page #505 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૭ મું ૪૩૧ ઉ- (૧) બન્ને મહાત્માપુરુષ હતા, એવો તો મને પણ નિશ્ચય છે. આત્મા હોવાથી તેઓ ઈશ્વર હતા. સર્વ આવરણ તેમને મટ્યાં હોય તો તેનો મોક્ષ પણ સર્વથા માનવામાં વિવાદ નથી. ઈશ્વરનો અંશ કોઈ જીવ છે એમ મને લાગતું નથી, કેમકે તેને વિરોધ આપતાં એવાં હજારો પ્રમાણ દૃષ્ટિમાં આવે છે. ઈશ્વરનો અંશ જીવને માનવાથી બંધ મોક્ષ બધા વ્યર્થ થાય કેમકે ઈશ્વર જ અજ્ઞાનાદિનો કર્તા થયો; અને અજ્ઞાનાદિનો જે કર્તા થાય તેને પછી સહેજે અનેશ્વર્યપણું પ્રાપ્ત થાય ને ઈશ્વરપણું ખોઈ બેસે; અર્થાત્ ઊલટું જીવના સ્વામી થવા જતાં ઈશ્વરને નુકસાન ખમવાનો પ્રસંગ આવે તેવું છે. તેમ જીવને ઈશ્વરનો અંશ માન્યા પછી પુરુષાર્થ કરવો યોગ્ય શી રીતે લાગે ? કેમકે તે જાતે તો કંઈ કર્વાહનાં હરી શકે નહીં; એ આદિ વિરોધથી ઈશ્વરના અંશ તરીકે કોઈ જીવને સ્વીકારવાની પણ મારી બુદ્ધિ થતી નથી; તો પછી શ્રીકૃષ્ણ કે રામ જેવા મહાત્માને તેવા યોગમાં ગણવાની બુદ્ધિ કેમ થાય ? તે બન્ને અવ્યક્ત ઈશ્વર હતા એમ માનવામાં અડચણ નથી. તથાપિ તેમને વિષે સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટ્યું હતું કે કેમ તે વાત વિચારવા યોગ્ય છે. (૨) તેમને માનીને મોક્ષ ખરો કે ? એનો ઉત્તર સહજ છે. જીવને સર્વ રાગદ્વેષ અજ્ઞાનનો અભાવ અર્થાત તેથી છૂટવું તે મોક્ષ છે. તે જેના ઉપદેશે થઈ શકે તેને માનીને અને તેનું પરમાર્થસ્વરૂપ વિચારીને સ્વાત્માને વિષે પણ તેવી જ નિષ્ઠા થઈ, તે જ મહાત્માના આત્માને આકારે (સ્વરૂપે) પ્રતિષ્ઠાન થાય ત્યારે, મોક્ષ થવો સંભવે છે. બાકી બીજી ઉપાસના કેવળ મોક્ષનો હેતુ નથી; તેના સાધનનો હેતુ થાય છે, તે પણ નિશ્ચય થાય જ એમ કહેવા યોગ્ય નથી. ૨૬. પૂ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, તે કોણ ? ઉo- સૃષ્ટિના હેતુરૂપ ત્રણ ગુણ ગણી તે આશ્રયે રૂપ આપ્યું હોય તો તે વાત બંધ બેસી શકે તથા તેવાં બીજાં કારણોથી તે બ્રહ્માદિનું સ્વરૂપ સમજાય છે. પણ પુરાણોમાં જે પ્રકારે તેમનું સ્વરૂપ કહ્યું છે, તે પ્રકારે સ્વરૂપ છે, એમ માનવા વિષેમાં મારું વિશેષ વલણ નથી. કેમકે તેમાં કેટલાંક ઉપદેશાર્થે રૂપક કહ્યાં હોય એમ પણ લાગે છે. તથાપિ આપણે પણ તેનો ઉપદેશ તરીકે લાભ લેવો, અને બ્રહ્માદિના સ્વરૂપના સિદ્ધાંત કરવાની જંજાળમાં ન પડવું, એ મને ઠીક લાગે છે. ૨૭. પ્ર -મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દેવો કે મારી નાખવો ? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ. ઉ- સર્પ તમારે કરડવા દેવો એવું કામ બતાવતાં વિચારમાં પડાય તેવું છે. તથાપિ તમે જો ‘દેહ અનિત્ય છે’ એમ જાણ્યું હોય તો પછી આ અસારભૂત દેહના રક્ષણાર્થે, જેને દેહમાં પ્રીતિ રહી છે, એવા સર્પને, તમારે મારવો કેમ યોગ્ય હોય ? જેણે આત્મહિત ઇચ્છવું હોય તેણે તો ત્યાં પોતાના દેહને જતો કરવો એ જ યોગ્ય છે. કદાપિ આત્મહિત ઇચ્છવું ન હોય તેણે કેમ કરવું ? તો તેનો ઉત્તર એ જ અપાય છે કે તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું; અર્થાત્ સર્પને મારવો એવો ઉપદેશ ક્યાંથી કરી શકીએ ? અનાર્યવૃત્તિ હોય તો મારવાનો ઉપદેશ કરાય. તે તો અમને તમને સ્વપ્ને પણ ન હોય એ જ ઇચ્છવા યોગ્ય છે. હવે સંક્ષેપમાં આ ઉત્તરો લખી પત્ર પૂરું કરું છું. ‘ષદર્શનસમુચ્ચય' વિશેષ સમજવાનું યત્ન કરશો. આ પ્રશ્નોના ઉત્તરમાં મારા લખાણના સંકોચથી તમને સમજવું વિશેષ મુઝવણવાળું થાય એવું ક્યાંય પણ હોય તોપણ વિશેષતાથી વિચારશો, અને કંઈ પણ પત્ર દ્વારાએ પૂછવા જેવું લાગે તે પૂછશો તો ઘણું કરીને તેનો ઉત્તર લખીશ. વિશેષ સમાગમેં સમાધાન થાય તે વધારે યોગ્ય લાગે છે, લિ આત્મસ્વરૂપને વિષે નિત્ય નિષ્ઠાના હેતુભૂત એવા વિચારની ચિંતામાં રહેનાર રાથચંદના પ્રણામ. Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૫૩૧ મુંબઈ, આસો વદ ૦)), ૧૯૫૦ આપનાં લખેલાં ત્રણે પત્રો પહોંચ્યાં છે. જેનો પરમાર્થ હેતુએ પ્રસંગ હોય તે થોડીએક વિગત જો આજીવિકાદિ પ્રસંગ વિષે લખે કે જણાવે તો તેથી ત્રાસ આવી જાય છે. પણ આ કળિકાળ મહાત્માના ચિત્તને પણ ઠેકાણે રહેવા દે તેવો નથી, એમ વિચારી મેં તમારા પત્રો વાંચ્યા છે. તેમાં વેપારની ગોઠવણ વિષેમાં જે આપે લખ્યું તે હાલ કરવા યોગ્ય નથી. બાકી તે પ્રસંગમાં તમે જે કંઈ જણાવ્યું છે તે કે તેથી વધારે તમારી વી કંઈ કરવું હોય તો તેથી હરકત નથી. કેમકે તમારા પ્રત્યે અન્યભાવ નથી. ૫૩૨ મુંબઈ, આસો વદ ૦)), ૧૯૫૦ તમારાં લખેલાં ત્રણે પત્રોના ઉત્તરનું એક પત્તું' આજે લખ્યું છે. જે બહુ સંક્ષેપમાં લખ્યું હોવાથી તેનો ઉત્તર વખતે ન સમજી શકાય, તેથી ફરી આ પત્તું લખ્યું છે. તમારું ચીંધેલું કામ આત્મભાવ ત્યાગ કર્યા વિના ગમે તે કરવાનું હોય તો કરવામાં અમને વિષમતા નથી. પણ અમારું ચિત્ત, હાલ તમે જે કામ લખો છો તે કરવામાં ફળ નથી એમ જાણીને તમારે તે વિચાર હમણાં ઉપશમાવવો, એમ કહે છે. આગળ શું થાય છે તે ધીરજથી સાક્ષીવત્ જોવું શ્રેયરૂપ છે. તેમ હાલ બીજો કોઈ ભય રાખવો ઘટતો નથી. અને આવી જ સ્થિતિ બહુ કાળ રહેવાની છે એમ છે નહીં. ૧. જુઓ આંક ૫૩૧. ܀܀܀܀܀ પ્રણામ. Page #507 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું મું ૫૩૩ મુંબઈ, કાર્તિક સુદ ૧, ૧૯૫૧ મતિજ્ઞાનાદિનાં પ્રશ્નો વિષે સમાધાન પત્ર દ્વારાએ થવું કઠણ છે. કેમકે તેને વિશેષ વાંચવાની કે ઉત્તર લખવાની પ્રવૃત્તિ હમણાં થઈ શકતી નથી. મહાત્માના ચિત્તનું સ્થિરપણું પણ રહેવું જેમાં કઠણ છે એવા દુષમ કાળમાં તમ સૌ પ્રત્યે અનુકંપા ઘટે છે એમ વિચારી લોકના આવેશે પ્રવૃત્તિ કરતાં તમે પ્રશ્નાદિ લખવારૂપ ચિત્તમાં અવકાશ આપ્યો એ મારા મનને સંતોષ થયો છે. ૫૩૪ નિષ્કપટ દાસાનુદાસભાવે મુંબઈ, કાર્તિક સુદ ૩, બુધ, ૧૯૫૧ શ્રી સત્પુરુષને નમસ્કાર શ્રી સૂર્યપુરસ્થિત, વૈરાગ્યચિત્ત, સત્સંગયોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે, શ્રી મોહમયી ભૂમિથી જીવન્મુક્તદશાઇચ્છક શ્રી.......ના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતિ કે તમારા લખેલા ત્રણ પત્રો થોડા થોડા દિવસને અંતરે પહોંચ્યાં છે. આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે, અને તે યોગે કરી તેની પરમાર્થદૃષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિષે પરમાર્થનો દેઢાગ્રહ થયો છે; અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફુરતો નથી, એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે ‘હે નાથ ! હવે મારી કોઈ ગતિ (માર્ગ) મને દેખાતી નથી. કેમકે Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે, અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કર્યો છતે, તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યોગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સપાય એવો જે સદ્ગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર.' એવા ભાવના વીશ દોહા કે જેમાં પ્રથમ વાક્ય 'હે પ્રભુ ! હૈ પ્રભુ ! શું કહું ? દીનાનાથ દયાળ છે, તે દોહરા તમને સ્મરણમાં હશે. તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. બીજા આઠ ત્રોટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે, કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે, અને જે જે પરમાર્થ નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા, ને તે આચરણને વિષે મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત કરવાનો બોધ કહ્યો છે, તે પણ અનુપ્રેક્ષા કરતાં જીવને પુરુષાર્થ વિશેષનો હેતુ છે. ‘યોગવાસિષ્ઠ’ ની વાંચના પૂરી થઈ હોય તો થોડો વખત તેનો અવકાશ રાખી એટલે હમણાં ફરી વાંચવાનું બંધ રાખી ‘ઉત્તરાધ્યયનસૂત્ર' વિચારશો; પણ તે કુળસંપ્રદાયના આગ્રહાર્થ નિવૃત્ત કરવાને વિચારશો, કેમકે જીવને કુળયોગે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે તે પરમાર્થરૂપ છે કે કેમ ? એમ વિચારતાં દૃષ્ટિ ચાલતી નથી; અને સહેજે તે જ પરમાર્થ માની રાખી જીવ પરમાર્થથી ચૂકે છે; માટે મુમુક્ષુ જીવને તો એમ જ કર્તવ્ય છે કે જીવને સદ્ગુરુયોગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય તેનાં સાધન, વૈરાગ્ય અને ઉપશમાર્ગે 'યોગવાસિષ્ઠ, ઉત્તરાધ્યયનાદિ' વિચારવા યોગ્ય છે, તેમ જ પ્રત્યક્ષ પુરુષના વચનનું નિરાાધપણું, પૂર્વાપર અવિરોધપણું જાણવાને અર્થે વિચારવા યોગ્ય છે. ܀܀܀܀܀ આ સ્વ. પ્રણામ. ૫૩૫ મુંબઈ, કારતક સુદ ૩, બુધ, ૧૯૫૧ તમને બે પત્તાં લખ્યાં છે તે પહોંચ્યાં હશે. અમે સંક્ષેપમાં લખ્યું છે. અભિન્નભાવે લખ્યું છે. માટે કદાપિ કંઈ તેમાં અંદેશા યોગ્ય નથી, તોપણ સંક્ષેપના કારણથી ન સમજાય એવું કંઈ બને તો પૂછવામાં અડચણ નથી. શ્રીકૃષ્ણ ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય, પણ વિચારતાં તે આત્મભાવ-ઉપયોગી હતા, એમ સ્પષ્ટ જણાય છે. જે શ્રીકૃષ્ણે કાંચનની દ્વારિકાનું, છપ્પનકોટિ યાદવે સંગ્રહિતનું, પંચવિષયના આકર્ષિત કારણોના યોગમાં સ્વામીપણું ભોગવ્યું, તે શ્રીકૃષ્ણે જ્યારે દેહ મૂક્યો છે ત્યારે શી સ્થિતિ હતી તે વિચારવા યોગ્ય છે; અને તે વિચારી આ જીવને જરૂર આકુળપણાથી મુક્ત કરવા યોગ્ય છે. કુલનો સંહાર થયો છે, દ્વારિકાનો દાહ થયો છે, તે શોકે શોકવાન એકલા વનમાં ભૂમિ પર આધાર કરી સૂતા છે, ત્યાં જરાકુમારે બાણ માર્યું તે સમયે પણ જેણે ધીરજને અવગાહી છે તે શ્રીકૃષ્ણની દશા વિચારવા યોગ્ય છે. ૫૩૬ મુંબઈ, કારતક સુદ ૪, ગુરુ, ૧૯૫૧ આજે પત્ર ૧ પ્રાપ્ત થયું છે, અને તે સંબંધમાં યથાઉદય સમાધાન લખવાનું વિચારું છું અને તે પત્ર તરતમાં લખીશ. બે પ્રકારની દશા મુમુક્ષુ જીવને વર્તે છે; એક 'વિચારદશા', અને બીજી 'સ્થિતપ્રજ્ઞદશા'. સ્થિતપ્રજ્ઞદશા વિચારદશા લગભગ પૂરી થયે અથવા સંપૂર્ણ થયે પ્રગટે છે. તે સ્થિતપ્રજ્ઞદશાની પ્રાપ્તિ આ કાળમાં કઠણ છે; કેમકે આત્મપરિણામને વ્યાઘાતરૂપ યોગ આ કાળમાં પ્રધાનપણે વર્તે Page #509 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૪૩૫ છે, અને તેથી વિચારદશાનો યોગ પણ સદ્ગુરુ, સત્સંગના અંતરાયથી પ્રાપ્ત થતો નથી, તેવા કાળમાં કૃષ્ણદાસ વિચારદશાને ઇચ્છે છે, એ વિચારદશા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ છે; અને તેવા જીવને ભય, ચિંતા, પરાભવાદિ ભાવમાં નિજબુદ્ધિ કરવી ઘટે નહીં; તોપણ ધીરજથી તેમને સમાધાન થવા દેવું; અને નિર્ભય ચિત્ત રખાવવું ઘટે છે. ܀܀ શ્રી સ્તંભતીર્થવાસી મુમુક્ષુજનો પ્રત્યે, શ્રી મોહમયી ભૂમિથી . . ૫૩૭ શ્રી સત્પુરુષોને નમસ્કાર મુંબઈ, કારતક સુદ ૭, શનિ, ૧૯૫૧ ના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય, વિશેષ વિનંતિ કે મુમુક્ષુ અંબાલાલનું લખેલ પત્ર ૧ આજે પ્રાપ્ત થયું છે. કૃષ્ણદાસને ચિત્તની વ્યગ્રતા જોઈને, તમારાં સૌનાં મનમાં ખેદ રહે છે, તેમ બનવું સ્વાભાવિક છે. જો બંને તો 'યોગવાસિષ્ઠ' ગ્રંથ ત્રીજા પ્રકરણથી તેમને વંચાવશો, અથવા શ્રવણ કરાવો; અને પ્રવૃત્તિક્ષેત્રથી જેમ અવકાશ મળે તથા સત્સંગ થાય તેમ કરશો. દિવસના ભાગમાં તેવો વધારે વખત અવકાશ લેવાનું બને તેટલો લક્ષ રાખવો યોગ્ય છે. સમાગમની ઇચ્છા સૌ મુમુક્ષુ ભાઈઓની છે એમ લખ્યું તે વિષે વિચારીશ. માગશર મહિનાના છેલ્લા ભાગમાં કે પોષ મહિનાના આરંભમાં ઘણું કરી તેવો યોગ થવો સંભવે છે. કૃષ્ણદાસે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા યોગ્ય છે. કેમકે મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઇચ્છવી એ રૂપ જે ઇચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઇચ્છા હોય નહીં, અને પૂર્વકર્મના બળે તેવો કોઈ ઉદય હોય તોપણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લોક દુખે કરી આત્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળથી બળતો છે, એવો વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે; અને જ્ઞાનપ્રાપ્તિનો કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે, મહાત્મા શ્રી તીર્થંકરે નિગ્રંથને પ્રાપ્તપરિષહ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. તે પરિષહનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં અજ્ઞાનપરિષ અને દર્શનપરિષ એવા બે પરિષહ પ્રતિપાદન કર્યા છે, કે કોઈ ઉદયયોગનું બળવાનપણું હોય અને સત્સંગ, સત્પુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનનાં કારણો ટાળવામાં હિમ્મત ન ચાલી શકતી હોય, મુઝવણ આવી જતી હોય, તોપણ ધીરજ રાખવી; સત્સંગ, સત્પુરુષનો યોગ વિશેષ વિશેષ કરી આરાધવો; તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે; કેમકે નિશ્ચય જે ઉપાય છે, અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, તો પછી તે અજ્ઞાન નિરાધાર થયું છતું શી રીતે રહી શકે ? એક માત્ર પૂર્વકર્મયોગ સિવાય ત્યાં કોઈ તેને આધાર નથી. તે તો જે જીવને સત્સંગ, સત્પુરુષનો યોગ થયો છે અને પૂર્વકર્મનિવૃત્તિ પ્રત્યે પ્રયોજન છે, તેને ક્રમે કરી ટળવા જ યોગ્ય છે, એમ વિચારી તે અજ્ઞાનથી થતું આકુળવ્યાકુળપણું તે મુમુક્ષુજીવે ધીરજથી સહન કરવું, એ પ્રમાણે પરમાર્થ કહીને પરિષ કહ્યો છે. અત્ર અમે સંક્ષેપમાં તે બેય પરિષનું સ્વરૂપ લખ્યું છે. આ પરિષહનું સ્વરૂપ જાણી સત્સંગ, સત્પુરુષના યોગે, જે અજ્ઞાનથી મુઝવણ થાય છે તે નિવૃત્ત થશે એવો નિશ્ચય રાખી, યથાઉદય જાણી, ધીરજ રાખવાનું ભગવાન તીર્થંકરે કહ્યું છે; પણ તે ધીરજ એવા અર્થમાં કહી નથી, કે સત્સંગ, સત્પુરુષના યોગે પ્રમાદ હેતુએ વિલંબ કરવો તે ધીરજ છે, અને ઉદય છે, તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા યોગ્ય છે. Page #510 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૪૩૬ શ્રીમદ્ રાજચંદ્ર શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે; પણ જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે. નહીં તો અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે; અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે ? પણ સ્વપ્નદશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ ાએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપયોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સત્પુરુષાદિ સાધન કહ્યાં છે; અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી. એ જ વિનંતિ. જ બે પત્ર પ્રાપ્ત થયાં છે. ܀܀܀܀܀ ૫૩૮ આ સ્વ૰ પ્રણામ. મુંબઈ, કાર્તિક સુદ ૯, બુધ, ૧૯૫૧ છૂટા મનથી ખુલાસો અપાય એવી તમારી ઇચ્છા રહે છે, તે ઇચ્છા હોવાને લીધે જ છૂટા મનથી ખુલાસો આપવાનું બન્યું નથી, અને હવે પણ તે ઇચ્છા નિરોધ્યા સિવાય તમને બીજું વિશેષ કર્તવ્ય નથી. અમે છૂટા ચિત્તથી ખુલાસો આપીશું એમ ગણીને ઇચ્છા નિરોધવી ઘટે નહીં, પણ સત્પુરુષના સંગનું માહાત્મ્ય જળવાવા તે ઇચ્છા શમાવવી ઘટે છે, એમ વિચારીને શમાવવી ઘટે છે. સત્સંગની ઇચ્છાથી જ જો સંસાર પ્રતિબંધ ટળવાને સ્થિતિસુધારણાની ઇચ્છા રહેતી હોય તોપણ હાલ જતી કરવી યોગ્ય છે, કેમકે અમને એમ લાગે છે કે વારંવાર તમે લખો છો, તે કુટુંબમોહ છે, સંક્લેશ પરિણામ છે, અને અશાતા નહીં સહન કરવાની કંઈ પણ અંશે બુદ્ધિ છે; અને જે પુરુષને તે વાત ભક્તજને લખી હોય તો તેથી તેનો રસ્તો કરવાને બદલે એમ થાય છે કે, આવી નિદાનબુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી સમ્યક્ત્વનો રોધ રહે ખરો, એમ વિચારી ઘણી વાર ખેદ થઈ આવે છે. તેને લખવું તે તમને યોગ્ય નથી. ܀܀܀܀܀ ૫૩૯ મુંબઈ, કાર્તિક સુદ ૧૪, સોમ, ૧૯૫૧ સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણદશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી, એ પરમ શ્રેય છે; અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયું જેમાં કંઈ વિષમતા આવતી નથી. તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાંશદશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરુરૂપણું છોડી તે શિષ્ય વિષે પોતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે. Page #511 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૫૪૦ ૪૩૭ મુંબઈ, કારતક સુદ ૧૪, સોમ, ૧૯૫૧ વિષમ સંસારરૂપ બંધનને છેદીને જે પુરુષો ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ છે. તે આજે આપનું પત્ર ૧ પ્રાપ્ત થયું છે. સુદ પાંચમ છઠ પછી મારે અત્રેથી વિદાય થઈ ત્યાં આવવાનું થશે, એમ લાગે છે. આપે લખ્યું કે વિવાહના કામમાં આગળથી આપ પધાર્યા હો તો કેટલાક વિચાર થઈ શકે, તે સંબંધમાં એમ છે કે એવાં કાર્યોમાં મારું ચિત્ત અપ્રવેશક હોવાથી - અને તેમ તેવાં કાર્યનું માહાત્મ્ય કંઈ છે નહીં એમ ધ્યાન કર્યું હોવાથી મારું અગાઉથી આવવું કંઈ તેવું ઉપયોગી નથી. જેથી રેવાશંકરભાઈનું આવવું ઠીક જાણી તેમ કર્યું છે. રૂના વેપાર વિષે કોઈ કોઈ વખત કરવારૂપ કારણ તમે પત્ર દ્વારા લખો છો. તે વિષેમાં એક વખત સિવાય ખુલાસો લખ્યો નથી; તેથી આજે એકઠો લખ્યો છે - આફતનો વ્યવસાય ઉત્પન્ન થયો તેમાં કંઈક ઇચ્છાબળ અને કંઈક ઉદયબળ હતું. પણ મોતીનો વ્યવસાય ઉત્પન્ન થવામાં તો મુખ્ય ઉદયબળ હતું. બાકી વ્યવસાયનો હાલ ઉદય જણાતો નથી. અને વ્યવસાયની ઇચ્છા થવી તે તો અસંભવ જેવી છે. શ્રી રેવાશંકર પાસેથી આપે રૂપિયાની માગણી કરી હતી, તે કાગળ પણ મણ તથા કેશવલાલના વાંચવામાં આવે તેવી રીતે તેમના પત્રમાં બીડ્યો હતો, જોકે તે જાણે તેમાં બીજી કંઈ અડચણ નહીં, પણ લૌકિક ભાવનાનો જીવને અભ્યાસ વિશેષ બળવાન છે, તેથી તેનું શું પરિણામ આવ્યું અને અમે તે વિષે શો અભિપ્રાય આપ્યો ? તે જાણવાની તેમની આતુરતા વિશેષ થાય તો તે પણ યોગ્ય નહીં. હાલ રૂપિયાની સગવડ કરવી પડે તેટલા માટે તમારા વ્યવસાયના સંબંધમાં અમે વખતે ના કરી હશે. એવો વગર કારણે તેમના ચિત્તમાં વિચાર આવે, અને અનુક્રમે વ્યાવહારિક બુદ્ધિ અમારા પ્રત્યે વિશેષ થાય, તે પણ યથાર્થ નહીં. જીજીબાનાં લગ્ન મહા મહિનામાં થશે કે કેમ ? તે સંબંધમાં વવાણિયેથી અમારા જાણવામાં કંઈ આવ્યું નથી, તેમ એ બાબતમાં મેં કંઈ વિશેષ વિચાર કર્યો નથી. વવાણિયેથી ખબર મળશે તો તમને અત્રેથી રેવાશંકરભાઈ કે કેશવલાલ જણાવશે. અથવા રેવાશંકરભાઈનો વિચાર મહા મહિનાનો હશે તો તેઓ વવાણિયે લખશે, અને આપને પણ જણાવશે. તે પ્રસંગ પર આવવું કે ન આવવું એ વિચાર પર ચોક્કસ હાલ ચિત્ત આવી શકશે નહીં કેમકે તેને ઘણો વખત છે અને અત્યારથી તે માટે વિચાર સૂઝી આવે તેમ બનવું કઠણ છે. ત્રણ વર્ષ થયાં તે તરફ જવાયું નથી તેથી શ્રી રવજીભાઈના ચિત્તમાં તથા માતુશ્રીના ચિત્તમાં, ન જવાય તો વધારે ખેદ રહે, એ મુખ્ય કારણ તે તરફ આવવા વિષેમાં છે. તેમ અમારું ન આવવું થાય તો ભાઈબહેનોને પણ ખેદ રહે, એ બીજું કારણ પણ આવવા તરફના વિચારને બળવાન કરે છે. અને ઘણું કરીને અવાશે એમ ચિત્તમાં લાગે છે. અમારું ચિત્ત પોષ મહિનાના આરંભમાં અત્રેથી નીકળવાનું રહે છે અને વચ્ચે રોકાણ થાય તો કંઈક પ્રવૃત્તિથી લાગેલા પછડાટની વિશ્રાંતિ વખતે થાય. પણ કેટલુંક કામકાજ એવા પ્રકારનું છે કે ધાર્યા કરતાં કંઈક વધારે દિવસ ગયા પછી અત્રેથી છૂટી શકાશે. આપે હાલ કોઈને વેપાર રોજગારની પ્રેરણા કરતાં એટલો લક્ષ રાખવાનો છે કે જે ઉપાધિ તમારે જાતે કરવી પડે તે ઉપાધિનો ઉદય તમે આણવા ઇચ્છો છો. અને વળી તેથી નિવૃત્તિ ઇચ્છો છો. જોકે ચારે બાજુનાં આજીવિકાદિ કારણથી તે કાર્યની પ્રેરણા કરવાનું તમારા ચિત્તમાં ઉદયથી Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સ્ફુરતું હશે તોપણ તે સંબંધી ગભરાટ ગમે તેટલો હોવા છતાં ધીરજથી વિચાર કરી કંઈ પણ વેપાર રોજગારની બીજાને પ્રેરણા કરવી કે છોકરાઓને વેપાર કરાવવા વિષે પણ ભલામણ લખવી. કેમકે અશુભ ઉદય એમ ટાળવા જતાં બળ પામવા જેવો થઈ આવે છે. અમને તમારે જેમ બને તેમ વ્યાવહારિક બાબત ઓછી લખવી એમ અમે લખેલું તેનો હેતુ માત્ર એટલો જ છે કે અમે આટલો વ્યવહાર કરીએ છીએ, તે વિચાર સાથે બીજા વ્યવહાર સાંભળતાં-વાંચતાં મુઝવણ થઈ આવે છે. તમારા પત્રમાં કંઈ નિવૃત્તિવાળાં આવે તો સારું એમ રહે છે. અને વળી તમારે અમને વ્યાવહારિક બાબતમાં લખવાનો હેતુ નથી, કેમકે તે અમને મોઢે છે; અને વખતે તમે ગભરાટ શમાવવા લખતા હો તો તેવા પ્રકારથી તે લખાતી નથી. વાત આર્ત્તધ્યાનના રૂપ જેવી લખાઈ જાય છે, તેથી અમને બહુ સંતાપ થાય છે. એ જ વિનંતી. ૫૪૧ પ્રણામ. સં. ૧૯૫૧ જ્ઞાનીપુરુષોને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે, એમ સર્વજ્ઞે કહ્યું છે, તે સત્ય છે. તે સંયમ, વિચારની તીક્ષ્ણ પરિણતિથી, બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. ܀܀܀܀܀ ૫૪૨ શ્રી સોભાગભાઈને મારા યથાયોગ્ય કહેશો મુંબઈ, કારતક સુદ ૧૫, મંગળ, ૧૯૫૧ તેમણે શ્રી ઠાણાંગસૂત્રની એક ચોભંગીનો ઉત્તર વિશેષ સમજવા માગ્યો હતો તે સંક્ષેપમાં અત્રે લખ્યો છેઃ- (૧) એક, આત્માનો ભવાંત કરે, પણ પરનો ન કરે. તે પ્રત્યેકબુદ્ધ કે અશોચ્યા કેવલી, કેમકે તેઓ ઉપદેશમાર્ગ પ્રવર્તાવતા નથી, એવો વ્યવહાર છે. (૨) એક, આત્માનો ભવાંત ન કરી શકે, અને પરનો ભવાંત કરે તે અચરમશરીર આચાર્ય, એટલે જેને હા અમુક ભવ બાકી છે, પણ ઉપદેશમાર્ગના આત્માએ ફરી જાણ છે, તેથી તેનાથી ઉપદેશ સાંભળી સાંભળનાર જીવ તે ભવે ભવનો અંત પણ કરી શકે; અને આચાર્ય તે ભવે ભવાંત કરનાર નહીં હોવાથી તેમને બીજા ભંગમાં ગવેષ્યા છે; અથવા કોઈ જીવ પૂર્વકાળ જ્ઞાનારાધન કરી પ્રારબ્ધોદયે મંદ ક્ષયોપશમથી વર્તમાનમાં મનુષ્યદેહ પામી જોણે માર્ગ નથી જાણ્યો એવા કોઈ ઉપદેશક પાસેથી ઉપદેશ સાંભળતાં પૂર્વ સંસ્કારથી, પૂર્વના આરાધનથી એવો વિચાર પામે કે, આ પ્રરૂપણા જરૂર મોક્ષનો હેતુ ન હોય, કેમકે અંધપણે તે માર્ગ કહે છે. અથવા આ ઉપદેશ દેનારો જીવ પોતે અપરિણામી રહી ઉપદેશ કરે છે તે, મહાઅનર્થ છે, એમ વિમાસનાં પૂર્વારાધન જાગૃત થાય અને ઉદય છેદી ભવાંત કરે તેથી નિમિત્તરૂપ ગ્રહણ કરી તેવા ઉપદેશકનો પણ આ ભંગને વિષે સમાસ કર્યો હોય એમ લાગે છે. (૩) પોતે તરે અને બીજાને તારે તે શ્રી તીર્થંકરાદિ, (૪) ચોથો ભંગ. પોતે તરે પણ નહીં અને બીજાને તારી પણ ન શકે તે ‘અભવ્ય કે દુર્ભવ્ય’ જીવ. એ પ્રકારે સમાધાન કર્યું હોય તો જિનાગમ વિરોધ નહીં પામે. આ માટે વિશેષ પૂછવા ઇચ્છા હોય તો પૂછશો, એમ સોભાગભાઈને કહેશો. લિ. રાયચંદના પ્રણામ. ܀܀܀܀܀ ૫૪૩ મુંબઈ, કારતક, ૧૯૫૧ અન્ય સંબંધી જે તાદાત્મ્યપણું ભાસ્યું છે, તે તાદાત્મ્યપણું નિવૃત્ત થાય તો સહજસ્વભાવે આત્મા મુક્ત જ છે; એમ શ્રી ઋષભાદિ અનંત જ્ઞાનીપુરુષો કહી ગયા છે, યાવતું તથારૂપમાં શમાયા છે, ܀܀܀܀܀ Page #513 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૫૪૪ ૪૩૯ મુંબઈ, કારતક વદ ૧૩, રવિ, ૧૯૫૧ આપનું પત્ર પહોંચ્યું છે. અત્રે સુખવૃત્તિ છે. જ્યારે પ્રારબ્ધોદય વ્યાદિ કારણમાં નિર્બળ હોય ત્યારે વિચારવાન જીવે વિશેષ પ્રવૃત્તિ કરવી ન ઘટે, અથવા ધીરજ રાખી આજુબાજાની ઘણી સંભાળથી કરવી ઘટે; એક લાભનો જ પ્રકાર દેખ્યા કરી કરવી ન ઘટે. એ વાત ઠસાવવા પ્રત્યે અમારું પ્રયત્ન છતાં તમને તે વાત પર યથાયોગ્ય ચિત્ત લાગવાનો યોગ થયો નહીં, એટલો ચિત્તમાં વિક્ષેપ રહ્યો; તથાપિ તમારા આત્મામાં તેવી બુદ્ધિ કોઈ પણ દિવસે હોય નહીં કે અમારા વચન પ્રત્યે કંઈ ગૌણભાવ તમારાથી રખાય એમ જાણી અમે તમને ઠપકો લખ્યો નહીં, તથાપિ હવે એ વાત લક્ષમાં લેવામાં અડચણ નથી, મુઝવાથી કંઈ કર્મની નિવૃત્તિ, ઇચ્છીએ છીએ તે, થતી નથી; અને આર્તધ્યાન થઈ જ્ઞાનીના માર્ગ પર પગ મુકાય છે. તે વાત સ્મરણ રાખી જ્ઞાનકથા લખશો. વિશેષ આપનું પત્ર આવ્યેથી. આ અમારું લખવું તમને સહજ કારણથી છે. એ જ વિનંતી. કંઈ જ્ઞાનવાર્તા લખશો. ૫૪૫ મુંબઈ, માગશર વદ ૧, ગુરુ, ૧૯૫૧ હાલ વ્યવસાય વિશેષ છે. ઓછો કરવાનો અભિપ્રાય ચિત્તમાંથી ખસતો નથી. અને વધારે થયા કરે છે. ૫૪૬ આ૦ સ્વ. પ્રણામ. મુંબઈ, માગશર વદ ૩, શુક્ર, ૧૯૫૧ પ્રશ્ન- 'જેનું મધ્ય નહીં, અર્ધ નહીં, અછેદ્ય, અભેદ્ય એ આદિ પરમાણુની વ્યાખ્યા શ્રી જિને કહી છે, ત્યારે તેને અનંત પર્યાય શી રીતે ઘટે ? અથવા પર્યાય તે એક પરમાણુનું બીજું નામ હશે કે શી રીતે ?' એ પ્રશ્નનું પત્ર પહોંચ્યું હતું. તેનું સમાધાનઃ- પ્રત્યેક પદાર્થને અનંત પર્યાય અવસ્થા છે. અનંત પર્યાય વિનાનો કોઈ પદાર્થ હોઈ શકે નહીં એવો શ્રી જિનનો અભિમત છે, અને તે યથાર્થ લાગે છે; કેમકે પ્રત્યેક પદાર્થ સમયે સમયે અવસ્થાંતરતા પામતા હોવા જોઈએ એવું પ્રત્યક્ષ દેખાય છે. ક્ષણેક્ષણે જેમ આત્માને વિષે સંકલ્પ-વિકલ્પ-પરિણતિ થઈ અવસ્થાંતર થયા કરે છે, તેમ પરમાણુને વિષે વર્ણ, ગંધ, રસ, રૂપ, અવસ્થાંતરપણું ભજે છે; તેવું અવસ્થાંતરપણું ભજવાથી તે પરમાણુના અનંત ભાગ થયા કહેવા યોગ્ય નથી; કેમકે તે પરમાણુ પોતાનું એકપ્રદેશક્ષેત્રઅવગાહીપણું ત્યાડ્યા સિવાય તે અવસ્થાંતર પામે છે. એકપ્રદેશક્ષેત્રઅવગાહીપણાના તે અનંત ભાગ થઈ શક્યા નથી. એક સમુદ્ર છતાં તેમાં જેમ તરંગ ઊઠે છે, અને તે તરંગ તેમાં જ સમાય છે, તરંગપણે તે સમુદ્રની અવસ્થા જાદી થયા કરતાં છતાં પણ સમુદ્ર પોતાના અવગાહક ક્ષેત્રને ત્યાગતો નથી, તેમ કંઈ સમુદ્રના અનંત જુદા જુદા કટકા થતા નથી, માત્ર પોતાના સ્વરૂપમાં તે રમે છે, તરંગપણું એ સમુદ્રની પરિણતિ છે, જો જળ શાંત હોય તો શાંતપણું એ તેની પરિણતિ છે, કંઈ પણ પરિણતિ તેમાં થવી જ જોઈએ, તેમ વર્ણગંધાદિ પરિણામ પરમાણુમાં બદલાય છે, પણ તે પરમાણુના કંઈ કટકા થવાનો પ્રસંગ થતો નથી, અવસ્થાંતરપણું પામ્યા કરે છે. જેમ સોનું કુંડળપણું ત્યાગી મુગટપણું પામે તેમ પરમાણુ, આ સમયની અવસ્થાથી બીજા સમયની અવસ્થા કંઈક અંતરવાળી પામે છે, જેમ સોનું એ પર્યાયને ભજતાં સોનાપણામાં જ છે, તેમ પરમાણુ પણ પરમાણુ જ રહે છે. એક પુરુષ (જીવ) બાળકપણું ત્યાગી યુવાન થાય, યુવાનપણું ત્યાગી વૃદ્ધ થાય, પણ પુરુષ તેનો તે જ રહે, તેમ પરમાણુ પર્યાયને ભજે છે. આકાશ પણ અનંતપર્યાયી છે અને સિદ્ધ પણ અનંતપર્યાયી છે એવો જિનનો અભિપ્રાય છે, Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર તે વિરોધી લાગતો નથી; મને ઘણું કરી સમજાય છે, પણ વિશેષપણે લખવાનું થઈ શક્યું નહીં હોવાથી તમને તે વાત વિચારવામાં કારણ થાય એમ ઉપર ઉપરથી લખ્યું છે. ચક્ષુને વિષે મેષોન્મેષ અવસ્થા છે તે પર્યાય છે. દીપકની ચલનસ્થિતિ તે પર્યાય છે. આત્માની સંકલ્પવિકલ્પ દશા કે જ્ઞાનપરિણતિ તે પર્યાય છે; તેમ વર્ણ ગંધ પલટનપણું પામે તે પરમાણુના પર્યાય છે. જો તેવું પલટનપણું થતું ન હોય તો આ જગત આવા વિચિત્રપણાને પામી શકે નહીં. કેમકે એક પરમાણુમાં પર્યાયપણું ન હોય તો સર્વ પરમાણુમાં પણ ન હોય. સંયોગ-વિયોગ, એકત્વ-પૃથક્ક્ત્વ, એ આદિ પરમાણુના પર્યાય છે અને તે સર્વ પરમાણુમાં છે. તે ભાવ સમયે સમયે તેમાં પલટનપણું પામે તોય પરમાણુનો વ્યય (નાશ) થાય નહીં, જેમ મેષોન્મેષથી ચક્ષુનો થતો નથી તેમ. ૫૪૭ મોહમયી ક્ષેત્ર, માગશર વદ ૮, બુધ, ૧૯૫૧ અત્રેથી નિવર્તવા પછી ઘણું કરી વવાણિયા એટલે આ ભવના જન્મગામમાં સાધારણ વ્યાવહારિક પ્રસંગે જવાનું કારણ છે. ચિત્તમાં ઘણા પ્રકારે તે પ્રસંગથી છૂટી શકવાનું વિચારતાં છૂટી શકાય તેમ પણ બને, તથાપિ કેટલાક જીવોને અલ્પ કારણમાં વિશેષ અસમાધાન વખતે થવાનો સંભવ રહે; જેથી અપ્રતિબંધભાવને વિશેષ દૃઢ કરી, જવાનો વિચાર રહે છે, ત્યાં ગયે, વખતે એક માસથી વિશેષ વખત જવાનો સંભવ છે, વખતે બે માસ પણ થાય. ત્યાર પછી પાછું ત્યાંથી વળી આ ક્ષેત્ર તરફ આવવાનું કરવું પડે તેમ છે, છતાં, બને ત્યાં સુધી વચ્ચે બેએક મહિના એકાંત જેવો નિવૃત્તિજોગ બને તો તેમ કરવાની ઇચ્છા રહે છે; અને તે જોગ અપ્રતિબંધપણે થઈ શકે તે માટે વિચારું છું. . સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહીં એવો અપ્રતિબંધ અસંગભાવ ચિત્તે બહુ વિચાર્યો હોવાથી તે જ પ્રવાહમાં રહેવું થાય છે, પણ ઉપાર્જિત પ્રારબ્ધ નિવૃત્ત થયું તેમ બની શકે એટલો પ્રતિબંધ પૂર્વકૃત છે; આત્માની ઇચ્છાનો પ્રતિબંધ નથી, સર્વસામાન્ય લોકવ્યવહારની નિવૃત્તિ સંબંધી પ્રસંગનો વિચાર બીજે પ્રસંગે જણાવવા રાખી, આ ક્ષેત્રથી નિવર્તવા વિષે વિશેષ અભિપ્રાય રહે છે; તે પણ હૃદય આગળ બનતું નથી. તોપણ અહોનિશ એ જ ચિંતન રહે છે, તો તે વખતે થોડા કાળમાં બનશે એમ રહે છે. આ ક્ષેત્ર પ્રત્યે કંઈ દ્વેષ પરિણામ નથી, તથાપિ સંગનું વિશેષ કારણ છે. પ્રવૃત્તિના પ્રયોજન વિના અત્રે રહેવું કંઈ આત્માને તેવા લાભનું કારણ નથી એમ જાણી, આ ક્ષેત્રથી નિવર્તવાનો વિચાર રહે છે. પ્રવૃત્તિ પણ નિજબુદ્ધિથી પ્રયોજનભૂત કોઈ પણ પ્રકારે લાગતી નથી, તથાપિ ઉદય પ્રમાણે વર્તવાનો જ્ઞાનીનો ઉપદેશ અંગીકાર કરી ઉદય વૈદવા પ્રવૃત્તિ જોગ વેઠીએ છીએ. જ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો એવો નિશ્ચય બદલતો નથી, કે સર્વસંગ મોટા આસવ છે; ચાલતાં, જોતાં, પ્રસંગ કરતાં, સમય માત્રમાં નિજભાવને વિસ્મરણ કરાવે છે; અને તે વાત કેવળ પ્રત્યક્ષ જોવામાં આવી છે, આવે છે. અને આવી શકે તેવી છે. તેથી અહોનિશ તે મોટા આસવરૂપ એવા સર્વસંગમાં ઉદાસપણું રહે છે; અને તે દિવસ દિવસ પ્રત્યે વધતા પરિણામને પામ્યા કરે છે; તે તેથી વિશેષ પરિણામને પામી સર્વસંગથી નિવૃત્તિ થાય એવી અનન્ય કારણ યોગે ઇચ્છા રહે છે. આ પત્ર પ્રથમથી વ્યાવહારિક આકૃતિમાં લખાયો હોય એમ વખતે લાગે, પણ તેમાં તે સહજમાત્ર નથી. અસંગપણાનો, આત્મભાવનાનો પત્ર અલ્પ વિચાર લખ્યો છે. આ૦ સ્વ. પ્રણામ. Page #515 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૪૪૧ ૫૪૮ મુંબઈ, માગશર વદ ૯, શુક્ર, ૧૯૫૧ પરમ સ્નેહી શ્રી સૌભાગ છે. તમારા ત્રણેક પત્રો પહોંચ્યા છે. એક પત્રમાં બે પ્રશ્ન લખ્યાં હતાં; જેમાંના એકનું સમાધાન નીચે લખ્યું જ્ઞાનીપુરુષનો સત્સંગ થયે, નિશ્ચય થયે, અને તેના માર્ગને આરાધ્યે જીવને દર્શનમોહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે, અને અનુક્રમે સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કૃતકૃત્ય થાય છે, એ વાત પ્રગટ સત્ય છે; પણ તેથી ઉપાર્જિત પ્રારબ્ધ પણ ભોગવવું પડતું નથી એમ સિદ્ધાંત થઈ શકતો નથી. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વીતરાગને પણ ઉપાર્જિત પ્રારબ્ધરૂપ એવાં ચાર કર્મ વેદવાં પડે છે; તો તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીવોને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં આશ્ચર્ય કાંઈ નથી. જેમ તે સર્વજ્ઞ એવા વીતરાગને ઘનઘાતી ચાર કર્મ નાશ પામવાથી વેદવાં પડતાં નથી, અને ફરી તે કર્મ ઉત્પન્ન થવાનાં કારણની તે સર્વજ્ઞ વીતરાગને સ્થિતિ નથી, તેમ જ્ઞાનીનો નિશ્ચય થયે અજ્ઞાનભાવથી જીવને ઉદાસીનતા થાય છે; અને તે ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું કર્મ ઉપાર્જવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી. ક્વચિત્ પૂર્વાનુસાર કોઈ જીવને વિપર્યયઉદય હોય, તોપણ તે ઉદય અનુક્રમે ઉપશમી, ક્ષય થઈ, જીવ જ્ઞાનીના માર્ગને ફરી પામે છે; અને અર્ધપુદ્ગલપરાવર્તનમાં અવશ્ય સંસારમુક્ત થાય છે; પણ સમકિતી જીવને, કે સર્વજ્ઞ વીતરાગને, કે કોઈ અન્ય યોગી કે જ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પ્રારબ્ધ વેદવું પડે નહીં કે દુઃખ હોય નહીં એમ સિદ્ધાંત ન હોઈ શકે. તો પછી અમને તમને માત્ર સત્સંગનો અલ્પ લાભ હોય ત્યાં સંસારી સર્વ દુ:ખ નિવૃત્ત થવાં જોઈએ એમ માનીએ તો પછી કેવળજ્ઞાનાદિ નિરર્થક થાય છે; કેમકે ઉપાર્જિત પ્રારબ્ધ અવેલું નાશ પામે તો પછી સર્વ માર્ગ મિથ્યા જ ઠરે. જ્ઞાનીના સત્સંગે અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળસે, સત્યાસત્ય વિવેક થાય, અનંતાનુબંધી ક્રોધાદિ ખપે, અનુક્રમે સર્વ રાગદ્વેષ ક્ષય થાય, એ બનવા યોગ્ય છે, અને જ્ઞાનીના નિશ્ચયે તે અલ્પ કાળમાં અથવા સુગમપણે બને એ સિદ્ધાંત છે; તથાપિ જે દુઃખ અવશ્ય ભોગવ્યે નાશ પામે એવું ઉપાર્જિત છે તે તો ભોગવવું જ પડે એમાં કાંઈ સંશય થતો નથી. આ વિષે વધારે સમાધાનની ઇચ્છા હોય તો સમાગમે થઈ શકે. મારું અંતરનું અંગ એવું છે કે પરમાર્થપ્રસંગથી કોઈ મુમુક્ષુ જીવને મારો પ્રસંગ થાય તો જરૂર તેને મારા પ્રત્યે પરમાર્થના હેતુની જ ઇચ્છા રહે તો જ તેનું શ્રેય થાય; પણ દ્રવ્યાદિ કારણની કંઈ પણ વાંછા રહે અથવા તેવા વ્યવસાયનું મને તેનાથી જણાવવું થાય, તો પછી અનુક્રમે તે જીવ મલિન વાસનાને પામી મુમુક્ષુતાનો નાશ કરે, એમ મને નિશ્ચય રહે છે; અને તે જ કારણથી તમને ઘણી વાર તમારા તરફથી કોઈ વ્યાવહારિક પ્રસંગ લખાઈ આવ્યો હોય ત્યારે ઠપકો આપી જણાવ્યું પણ હતું કે મારા પ્રત્યે તમે આવો વ્યવસાય જણાવવાનું જેમ ન થાય તેમ જરૂર કરી કરો, અને મારી સ્મૃતિ પ્રમાણે આપે તે વાત ગ્રહણ કરી હતી; તથાપિ તે પ્રમાણે થોડો વખત બની, પાછું વ્યવસાય વિષે લખવાનું બને છે; તો આજના મારા પત્રને વિચારી જરૂર તે વાત તમે વિસર્જન કરો; અને નિત્ય તૈવી વૃત્તિ રાખશો, તો અવશ્ય હિતકારી થશે; અને મારી આંતરવૃત્તિને અવશ્ય ઉલ્લાસનું કારણ આપ્યું છે, એમ મને થશે. બીજા કોઈ પણ સત્સંગપ્રસંગમાં એમ કરે તો મારું ચિત્ત બહુ વિચારમાં પડી જાય છે કે ગભરાય છે; કેમકે પરમાર્થને નાશ કરનારી આ ભાવના આ જીવને ઉદયમાં આવી. તમે જ્યારે જ્યારે વ્યવસાય વિષે લખ્યું હશે, ત્યારે ત્યારે મને ઘણું કરીને એમ જ થયું હશે; તથાપિ આપની વૃત્તિ વિશેષ ફેર હોવાને લીધે કંઈક ગભરાટ ચિત્તમાં ઓછો થયો હશે. પણ હાલ તરત તરતના પ્રસંગ પરથી આપે પણ તે ગભરાટની લગભગના ગભરાટનું કારણ આપ્યું છે. એમ ચિત્તમાં રહે છે. Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર રવજીભાઈના કુટુંબને માટે જેમ વ્યવસાય મારે કરવો પડે છે તેમ તમારે માટે મારે કરવો હોય તોપણ મારા ચિત્તમાં અન્યભાવ આવે નહીં. પણ તમે દુઃખ સહન ન કરી શકો તથા વ્યવસાય મને જણાવો એ વાત કોઈ રીતે શ્રેયરૂપ લાગતી નથી કેમકે રવજીભાઈને તેવી પરમાર્થ ઇચ્છા નથી અને તમને છે, જેથી તમારે આ વાત પર જરૂર સ્થિર થવું. આ વાતનો વિશેષ નિશ્ચય રાખજો. કંઈક આ પત્ર અધૂરો છે જે ઘણું કરી આવતી કાલે પૂરો થશે. ૫૪૯ માભાઈ વગેરેને જે ઉપાધિ કાર્ય કરવા વિષે અધીરજથી, આનં જેવાં પરિણામથી, પરની આજીવિકાનો ભંગ થાય છે તે જાણ્યા છતાં, રાજકાજમાં અલ્પ કારણમાં વિશેષ સંબંધ કરવા યોગ્ય નહીં તે થાય એવું કારણ છતાં, જેમાં તુચ્છ એવા દ્રવ્યાદિનો પણ વિશેષ લાભ નથી છતાં તે માટે ફરી ફરી લખવાનું થાય છે તે શું યોગ્ય છે ? તેવા વિકલ્પને તમ જેવા પુરુષ મોળો નહીં પાડી શકે, તો આ દુષમકાળમાં કોણ સમજીને શમાઈ રહેશે ? કેટલીક રીતે નિવૃત્તિને અર્થે, અને સત્તમાગમને અર્થે તે ઇચ્છા રાખો છો તે વાત લક્ષમાં છે; તથાપિ એકલી જ જો તે ઇચ્છા હોય તો આ પ્રકારની અધીરજ આદિ હોવા યોગ્ય ન હોય. માકુભાઈ વગેરેને પણ હાલ ઉપાધિ સંબંધમાં લખવું ઘટતું નથી, જેમ થાય તેમ જોયા કરવું એ જ યોગ્ય છે. આ વિષે જેટલો ઠપકો લખવો જોઈએ તેટલો લખ્યો નથી, તો પણ વિશેષતાથી આ ઠપકો વિચારશો. પરમ સ્નેહી શ્રી સોભાગ, ૫૫૦ મુંબઈ, માગશર વદ ૧૧, રવિ, ૧૯૫૧ ગઈ કાલે તમારું લખેલું પત્ર ૧ પ્રાપ્ત થયું છે. અત્રેથી પરમ દિવસે પત્ર ૧ લખ્યું છે તે તમને પ્રાપ્ત થયું હશે. તથા તે પત્ર ફરી ફરીને વિચાર્યું હશે; અથવા વિશેષ કરી વિચારવાનું બને તો સારું. એ પત્ર અમે સંક્ષેપમાં લખ્યું હતું, તેથી વખતે તમારા ચિત્તને સમાધાન પૂરતું કારણ ન થાય, એ માટે છેવટે તેમાં લખ્યું હતું કે આ પત્ર અધૂરું છે. અને તેથી બાકી લખવાનું આવતી કાલે થશે. આવતી કાલે એટલે ગઈ કાલે તે પત્ર લખવાની કંઈક ઇચ્છા છતાં આવતી કાલે એટલે આજે લખવું તે ઠીક છે. એમ લાગવાથી ગઈ કાલે પત્ર લખ્યું નહોતું. ગયા પરમ દિવસે લખેલા પત્રમાં જે ગંભીર આશય લખ્યા છે. તે વિચારવાન જીવને આત્માના પરમહિનસ્વી થાય તેવા આશય છે. એ ઉપદેશ અમે તમને ઘણી વાર સહજસહજ કર્યો છે, છતાં તે ઉપદેશ આજીવિકાના કષ્ટક્લેશથી તમને ઘણી વાર વિસર્જન થયો છે, અથવા થઈ જાય છે. અમારા પ્રત્યે માવીતર જેટલો તમારો ભક્તિભાવ છે, એટલે લખવામાં અડચણ નથી એમ ગણીને તથા દુઃખ સહન કરવાની અસમર્થતાને લીધે અમારી પાસેથી તેવા વહેવારની યાચના બે પ્રકારે તમારાથી થઈ છેઃ- એક તો કંઈ સિદ્ધિયોગથી દુઃખ મટાડી શકાય તેવા આશયની, અને બીજી યાચના કંઈ વેપાર રોજગારાદિની, બેમાંની એક યાચના તમારી અમારી પાસે થાય, તે તમારા આત્માને હિતનું કારણ રોધનાર, અને અનુક્રમે મલિન વાસનાનો હેતુ થાય; કેમકે જે ભૂમિકામાં જે ઘટે નહીં તે જીવ તે કરે તો તે ભૂમિકાનો તેને સહેજે ત્યાગ થાય, એમાં કંઈ સંદેહ નથી. તમારી અમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ જોઈએ, અને તમને ગમે તેટલું દુઃખ હોય છતાં તેને ધીરજથી વેદવું જોઈએ. તેમ ન બને તોપણ એક અક્ષર અમારી પાસે તો તેની સૂચના પણ ન કરવી જોઈએ. એ તમને સર્વાંગ યોગ્ય ૧. આંક ૫૫૦. ૨. આંક ૫૪૮. Page #517 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૪૪૩ છેઃ અને તમને તેવી જ સ્થિતિમાં જોવાને જેટલી મારી ઇચ્છા છે, અને જેટલું તમારું તે સ્થિતિમાં હિત છે, તે પત્રથી કે વચનથી અમારાથી જણાવી શકાય તેવું નથી; પણ પૂર્વના કોઈ તેવા જ ઉદયને લીધે તમને તે વાત વિસર્જન થઈ પાછી અમને જણાવવાની ઇચ્છા રહ્યા કરે છે. તે બે પ્રકારની યાચનામાં પ્રથમ જણાવી છે તે યાચના તો કોઈ પણ નિકટમીને કરવી ઘટે જ નહીં, અને અલ્પમાત્ર હોય તોપણ તેને મૂળથી છેદવી ઘટે; કેમકે લોકોત્તર મિથ્યાત્વનું તે સબળ બીજ છે, એવો તીર્થંકરાદિનો નિશ્ચય છે; તે અમને તો સપ્રમાણ લાગે છે. બીજી યાચના છે તે પણ કર્તવ્ય નથી, કેમકે તે પણ અમને પરિશ્રમનો હેતુ છે. અમને વહેવારનો પરિશ્રમ આપીને વહેવાર નિભાવવો એ આ જીવની સવૃત્તિનું ઘણું જ અલ્પત્વ બતાવે છે; કેમકે અમારા અર્થે પરિશ્રમ વેઠી તમારે વહેવાર ચલાવી દેવો પડતો હોય તો તે તમને હિતકારી છે, અને અમને તેવા દુષ્ટ નિમિત્તનું કારણ નથી; એવી સ્થિતિ છતાં પણ અમારા ચિત્તમાં એવો વિચાર રહે છે કે, જ્યાં સુધી અમારે પરિગ્રહાદિનું લેવુંદેવું થાય, તેવો વહેવાર ઉદયમાં હોય ત્યાં સુધી જાતે તે કાર્ય કરવું અથવા વહેવારિક સંબંધી દ્વારાદિથી કરવું, પણ તે સંબંધી મુમુક્ષુ પુરુષને તો પરિશ્રમ આપીને ન કરવું, કેમકે જીવને મલિન વાસના તેવા કારણે ઉદ્ભવ થવી સંભવે; કદાપિ અમારું ચિત્ત શુદ્ધ જ રહે એવું છે, તથાપિ કાળ એવો છે કે, જો અમે તે શુદ્ધિને દ્રવ્યથી પણ રાખીએ તો સામા જીવને વિષમતા ઉદ્ભવ ન થાય; અને અશુદ્ધ વૃત્તિવાન જીવ પણ તેમ વર્તી પરમપુરુષોના માર્ગનો નાશ ન કરે. એ આદિ વિચાર પર મારું ચિત્ત રહે છે. તો પછી જેનું અમારાથી પરમાર્થબળ કે ચિત્તશુદ્ધિપણું ઓછું હોય તેણે તો જરૂર તે માર્ગણા બળવાનપણે રાખવી, એ જ તેને બળવાન ધ્યેય છે, અને તમ જેવા મુમુક્ષુ પુરુષે તો અવશ્ય તેમ વર્તવું ઘટે; કેમકે તમારું અનુકરણ સહજે બીજા મુમુક્ષુઓને હિતાહિતનું કારણ થઈ શકે. પ્રાણ જવા જેવી વિષમ અવસ્થાએ પણ તમને નિષ્કામતા જ રાખવી ઘટે છે, એવો અમારો વિચાર તે તમારા આજીવિકાથી ગમે તેવા દુઃખની અનુકંપા પ્રત્યે જતાં પણ મટતો નથી; પણ સામો વધારે બળવાન થાય છે. આ વિષયપરત્વે તમને વિશેષ કારણો આપી નિશ્ચય કરાવવાની ઇચ્છા છે, અને તે થશે એમ અમને નિશ્ચય રહે છે. આ પ્રમાણે તમારા અથવા બીજા મુમુક્ષુ જીવના હિતના અર્થે મને જે યોગ્ય લાગ્યું તે લખ્યું છે. આટલું જણાવ્યા પછી મારો પોતાનો મારા આત્માર્થે તે સંબંધમાં કંઈક બીજો પણ વિચાર રહે છે તે લખવો ઘટતો નહોતો પણ તમારા આત્માને કંઈક અમે દૂભવવા જેવું લખ્યું છે, ત્યારે તે લખવો ઘટારત ગણી લખ્યો છે; તે આ પ્રમાણે છે કે, જ્યાં સુધી પરિગ્રહાદિનું લેવુંદેવું થાય એવો વહેવાર મને ઉદયમાં હોય ત્યાં સુધી જો કોઈ પણ નિષ્કામ મુમુક્ષ કે સત્પાત્ર જીવની તથા અનુકંપાયોગ્યની જે કાંઈ અમારાથી તેને જણાવ્યા સિવાય તેની સેવાચાકરી થઈ શકે તે દ્રવ્યાદિ પદાર્થથી પણ કરવી, કેમકે એવો માર્ગ ઋષભાદિ મહાપુરુષે પણ ક્યાંક ક્યાંક જીવની ગુણનિષ્પન્નતાર્થે ગણ્યો છે; તે અમારા અંગના વિચારનો છે અને તેવી આચરણા સત્પુરુષને નિષેધ નથી, પણ કોઈ રીતે કર્તવ્ય છે. માત્ર સામા જીવને પરમાર્થનો રોધ કરનાર તે વિષય કે તે સેવાચાકરી થતાં હોય તો તેને સત્પુરુષે પણ ઉપશમાવવાં જોઈએ. રા અસંગતા થવા કે સત્સંગના જોગનો લાભ પ્રાપ્ત થવા તમારા ચિત્તમાં એમ રહે છે કે કેશવલાલ, ત્રંબક વગેરેથી ગૃહવ્યવહાર ચલાવી શકાય તો મારાથી છૂટી શકાય તેવું છે. બીજી રીતે તે વ્યવારને તમે છોડી શકો તેવું કેટલાંક કારણોથી નથી, તે વાત અમે જાણીએ છીએ, છતાં ફરી ફરી તમારે લખવી યોગ્ય નથી, એમ જાણી તેને પણ નિષેધી છે. એ જ વિનંતિ. પ્રણામ પ્રાપ્ત થાય. Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૫૫૧ મુંબઈ, માગશર, ૧૯૫૧ શ્રી સોભાગ, શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે; તે અનુભવજ્ઞાને જોતાં પરમ સત્ય છે. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી, અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં એવી વિષમપ્રવૃત્તિ શ્રી તીર્થંકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે, તો પછી બીજા જીવન વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી. કોઈ પણ પરપદાર્થને વિષે ઇચ્છાની પ્રવૃત્તિ છે, અને કોઈ પણ પરપદાર્થના વિયોગની ચિંતા છે, તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે, તેમાં અંદેશો ઘટતો નથી. ત્રણ વર્ષના ઉપાધિ યોગથી ઉત્પન્ન થયો એવો વિક્ષેપભાવ તે મટાડવાનો વિચાર વર્તે છે. દૃઢ વૈરાગ્યવાનના ચિત્તને જે પ્રવૃત્તિ બાધ કરી શકે એવી છે, તે પ્રવૃત્તિ અદૃઢ વૈરાગ્યવાન જીવને કલ્યાણ સન્મુખ થવા ન દે એમાં આશ્ચર્ય નથી. જેટલી સંસારને વિષે સારપરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થંકરે કહી છે. પરિણામ જડ હોય એવો સિદ્ધાંત નથી. ચેતનને ચૈતનપરિણામ હોય અને અચેતનને અચેતનપરિણામ હોય, એવો જિને અનુભવ કર્યો છે. કોઈ પણ પદાર્થ પરિણામ કે પર્યાય વિના હોય નહીં, એમ શ્રી જિને કહ્યું છે અને તે સત્ય છે. શ્રી જિને જે આત્મઅનુભવ કર્યો છે, અને પદાર્થનાં સ્વરૂપ સાક્ષાત્કાર કરી જે નિરૂપણ કર્યું છે તે, સર્વ મુમુક્ષુ જીવે પરમકલ્યાણને અર્થે નિશ્ચય કરી વિચારવા યોગ્ય છે. જિને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે, અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે; એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રી જિને કહ્યું છે. આત્મા સાંભળવી, વિચારવો, નિદિધ્યાસવો, અનુભવવો એવી એક વૈદની શ્રુતિ છે; અર્થાત્ જો એક એ જ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરી પાર પામે એવું લાગે છે. બાકી તો માત્ર કોઈ શ્રી તીર્થંકર જેવા જ્ઞાની વિના, સર્વને આ પ્રવૃત્તિ કરતાં કલ્યાણનો વિચાર કરવો અને નિશ્ચય થવો તથા આત્મસ્વસ્થતા થવી દુર્લભ છે, એ જ વિનંતિ. ܀܀܀܀ ૫૫૨ મુંબઈ, માગશર, ૧૯૫૧ ઉપકારશીલ શ્રી સૌભાગ પ્રત્યે, શ્રી સાયલા, ઈશ્વરેચ્છા બળવાન છે, અને કાળનું પણ દુષમપણું છે. પૂર્વે જાણ્યું હતું અને સ્પષ્ટ પ્રતીતિ સ્વરૂપ હતું કે જ્ઞાનીપુરુષને સકામપણે ભજતાં આત્માને પ્રતિબંધ થાય છે, અને ઘણી વાર પરમાર્થદૃષ્ટિ મટી સંસારાર્થ દૃષ્ટિ થઈ જાય છે. જ્ઞાની પ્રત્યે એવી દૃષ્ટિ થયે ફરી સુલભબોધિપણું પામવું કઠણ પડે છે; એમ જાણી કોઈ પણ જીવ સકામપણે સમાગમ ન કરે, એવા પ્રકારે વર્તવું થતું હતું. તમને તથા શ્રી ડુંગર વગેરેને આ માર્ગસંબંધી અમે કહ્યું હતું, પણ અમારા બીજા ઉપદેશની પેઠે તત્કાળ તેનું ગુરૂવું કોઈ પ્રારબ્ધયોગથી ન થતું. અમે જ્યારે તે વિષે કંઈ જણાવતા ત્યારે પૂર્વના જ્ઞાનીઓએ આચર્યું છે, એવા પ્રકારાદિથી પ્રત્યુત્તર કહેવા જેવું થતું હતું. અમને તેથી ચિત્તમાં મોટો ખેદ થતો હતો કે આ સકામવૃત્તિ દુષમકાળને લીધે આવા મુમુક્ષુપુરુષને વિષે વર્તે છે, નહીં તો તેનો સ્વપ્ન પણ સંભવ ન હોય. જોકે તે સામવૃત્તિથી તમે પરમાર્થદૃષ્ટિપણું વીસરી જાઓ એવો સંશય થતો નહોતો. પણ પ્રસંગોપાત્ત પરમાર્થદૃષ્ટિને શિથિલપણાનો હેતું થવાનો Page #519 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૪૪૫ સંભવ દેખાતો હતો; પણ તે કરતાં મોટો ખેદ એ થતો હતો કે આ મુમુક્ષુના કુટુંબમાં સકામબુદ્ધિ વિશેષ થશે, અને પરમાર્થદૃષ્ટિ મટી જશે, અથવા ઉત્પન્ન થવાનો સંભવ ટળી જશે; અને તેને લીધે બીજા પણ ઘણા જીવોને તે સ્થિતિ પરમાર્થ અપ્રાપ્તિમાં હેતભૂત થશે. વળી સકામપણે ભજનારની અમારાથી કંઈ વૃત્તિ શાંત કરવાનું બનવું કઠણ, તેથી સકામી જીવોને પૂર્વાપર વિરોધબુદ્ધિ થાય અથવા પરમાર્થ પૂજ્યભાવના ટળી જાય એવું જે જોયું હતું, તે વર્તમાનમાં ન થાય તે વિશેષ ઉપયોગ થવા સહેજ લખ્યું છે. પૂર્વાપર આ વાતનું માહાત્મ્ય સમજાય અને અન્ય જીવોને ઉપકાર થાય તેમ વિશેષ લક્ષ રાખશો. ܀܀܀ ૫૫૩ મુંબઈ, પોષ સુદ ૧, શુક્ર, ૧૯૫૧ પત્ર ૧ પ્રાપ્ત થયું છે. અત્રેથી નીકળતાં હજુ આશરે એક મહિનો થશે એમ લાગે છે. અહીંથી નીકળ્યા પછી સમાગમ સંબંધી વિચાર રહે છે અને શ્રી કઠોરમાં તે વાતની અનુકૂળતા આવવાનો વધારે સંભવ રહે છે, કેમકે તેમાં વિશેષ પ્રતિબંધ થવાનું કારણ જણાતું નથી. ઘણું કરીને શ્રી અંબાલાલ તે વખતમાં કઠોર આવી શકે, તે માટે તેમને જણાવીશ. અમારા આવવા વિષે હાલ કોઈને કંઈ જણાવવાનું કારણ નથી, તેમ અમારે માટે બીજી વિશેષ તજવીજ કરવાનું પણ કારણ નથી. સાયણ સ્ટેશને ઊતરી કઠોર અવાય છે, અને તે લાંબો રસ્તો નથી, જેથી વાહન વગેરેનું કંઈ અમને અગત્ય નથી. અને કદાપિ વાહનનું કે કંઈ કારણ હશે તો શ્રી અંબાલાલ તે વિષે તજવીજ કરી શકશે. કઠોરમાં પણ ત્યાંના શ્રાવકો વગેરેને અમારા આવવા વિષે જણાવવાનું કારણ નથી; તેમ ઊતરવાના ઠેકાણા માટે કંઈ ગોઠવણ કરવા વિષે તેમને જણાવવાનું કારણ નથી. તે માટે જે સહેજે તે પ્રસંગમાં બની આવશે તેથી અમને અડચણ નહીં આવે. શ્રી અંબાલાલ સિવાય બીજા કોઈ મુમુક્ષુઓ વખતે શ્રી અંબાલાલ સાથે આવશે; પણ તેમના આવવા વિષેમાં પણ આગળથી ખબર કઠોરમાં કે સુરત કે સાયણમાં ન પડે તે અમને ઠીક લાગે છે, કેમકે તેને લીધે અમને પણ પ્રતિબંધ વખતે થાય. અમારી અત્રે સ્થિરતા છે, ત્યાં સુધીમાં બને તો પત્ર પ્રશ્નાદિ લખશો. સાધુ શ્રી દેવકરણજીને આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. જે પ્રકારે અસંગતાએ, આત્મભાવ સાધ્ય થાય તે પ્રકારે પ્રવર્તવું એ જ જિનની આજ્ઞા છે. આ ઉપાધિરૂપ વ્યાપારાદિ પ્રસંગથી નિવર્તવા વારંવાર વિચાર રહ્યા કરે છે, તથાપિ તેનો અપરિપક્વ કાળ જાણી, ઉદયવશે વ્યવહાર કરવો પડે છે. પણ ઉપર કહી છે એવી જિનની આજ્ઞા તે ઘણું કરી વિસ્મરણ થતી નથી. અને તમને પણ હાલ તો તે જ ભાવના વિચારવાનું કહીએ છીએ. ૫૫૪ આઠ સ્વ૰ પ્રણામ. મુંબઈ, પોષ સુદ ૧૦, ૧૯૫૧ શ્રી અંજારગ્રામે સ્થિત પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી મોહમયી ભૂમિથી લિ . . . . વિશેષ તમારું પત્ર મળ્યું છે. . આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. ચત્રભુજના પ્રસંગમાં આપે લખતાં એમ લખ્યું છે કે કાળ જશે અને કહેણી રહેશે તે આપને લખવું ઘટારત નહોતું. જે કંઈ બની શકે એવું હોય તે કરવામાં મારી વિષમતા નથી, પણ તે પરમાર્થથી અવિરોધી હોય તો થઈ શકે છે, નહીં તો થઈ શકવું બહુ કઠણ પડે છે, અથવા નથી થઈ શકતું, જેથી કાળ જશે અને કહેણી રહેશે, એવો આ ચત્રભુજ સંબંધીની પ્રસંગ નથી; પણ Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર તેવો પ્રસંગ હોય તોપણ બાહ્ય કારણ પર જવા કરતાં અંતર્ધર્મ પર પ્રથમ જવું એ શ્રેયરૂપ છે, તે વિસર્જન થવા દેવા યોગ્ય નથી. રેવાશંકરભાઈ આવ્યેથી લગ્નપ્રસંગમાં જેમ તમારું અને તેમનું ધ્યાન બેસે તે પ્રમાણે કરવામાં અડચણ નથી. પણ આટલો લક્ષ રાખવાનો છે કે બાહ્ય આડંબર એવો કંઈ ઇચ્છવો જ નહીં કે જેથી શુદ્ધ વ્યવહાર કે પરમાર્થને બાધ થાય. રેવાશંકરભાઈને એ ભલામણ આપીએ છીએ, અને તમને પણ એ ભલામણ આપીએ છીએ. આ પ્રસંગને માટે નહીં પણ સર્વ પ્રસંગમાં એ વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે; દ્રવ્યવ્યયાર્થે નહીં, પણ પરમાર્થ અર્થે. અમારું કલ્પિત માહાત્મ્ય ક્યાંય દેખાય એમ કરવું, કરાવવું કે અનુમોદવું અમને અત્યંત અપ્રિય છે. બાકી એમ પણ છે કે કોઈ જીવને સંતોષ પરમાર્થ સચવાઈ કરી અપાય તો તેમ કરવામાં અમારી ઇચ્છા છે. એ જ વિનંતી. ܀܀܀܀܀ ૫૫૫ પ્રણામ. મુંબઈ, પોષ સુદ ૧૦, રવિ, ૧૯૫૧ પ્રત્યક્ષ કારાગૃહ છતાં તેના ત્યાગને વિષે જીવ ઇચ્છે નહીં; અથવા અત્યાગરૂપ શિથિલતા ત્યાગી શકે નહીં, કે ત્યાગબુદ્ધિ છતાં ત્યાગતાં ત્યાગતાં કાળ વ્યય કરવાનું થાય, તે સૌ વિચાર જીવે કેવી રીતે દૂર કરવા ? અલ્પ કાળમાં તેમ કેવી રીતે બને ? તે વિષે તે પત્રમાં લખવાનું થાય તો કરશો. એ જ વિનંતી. ૫૫૬ મુંબઈ, પોષ વદ ૨, રવિ, ૧૯૫૧ પરમ સ્નેહી શ્રી સોભાગભાઈ, શ્રી મોરબી. પરમપુરુષને નમસ્કાર ગઈ કાલે એક પત્ર પ્રાપ્ત થયું હતું. તથા એક પત્ર આજે પ્રાપ્ત થયું છે. બ્રહ્મરસ સંબંધી નડિયાદવાસી વિષે લખેલી વિગત જાણી છે; તથા સમકિતની સુગમતા શાસ્ત્રમાં અત્યંત કહી છે, તે તેમ જ હોવી જોઈએ એ વિષે લખ્યું તે વાંચ્યું છે. તથા ત્યાગ અવસર છે, એમ લખ્યું તે પણ વાંચ્યું છે. ઘણું કરી માહ સુદ બીજ પછી સમાગમ થશે, અને ત્યારે તે માટે જે કંઈ પૂછવા યોગ્ય હોય તે પૂછશો. હાલ જે મોટા પુરુષના માર્ગ વિષે તમારા ૧ પત્રમાં લખવાનું થાય છે, તે વાંચીને ઘણો સંતોષ થાય છે. ܀܀܀܀܀ ૫૫૭ મિથ્યા જગત વેદાંત કહે છે તે ખોટું શું છે ? ܀܀܀܀܀ ૫૫૮ આ સ્વ પ્રણામ. મુંબઈ, પોષ વદ ૯, શનિ, ૧૯૫૧ મુંબઈ, પોષ વદ ૧૦, રવિ, ૧૯૫૧ વિષમ સંસારબંધન છેદીને ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ. માહ સુદ એકમ બીજ પર વખતે નીકળાય તોપણ ત્રણ દિવસ રસ્તામાં થાય તેમ છે, પણ માહ સુદ બીજ પર નીકળાય તેવો સંભવ નથી. સુદ પાંચમ પર નીકળાય તેવો સંભવ છે. વચ્ચે ત્રણ દિવસ થવાના છે, તે ન ચાલતાં રોકાવાનું કારણ છે. ઘણું કરી સુદ ૫ મે નિવૃત્ત થઈ સુદ ૮ મે વવાણિયે પહોંચી શકાય તેમ છે; એટલે બાહ્ય કારણ જોતાં લીમડી આવવાનું ન બની શકે તેવું છે; તોપણ કદાપિ એક દિવસ વળતા અવકાશ મેળવ્યો હોય તો મળી શકે, પણ આંતરકારણ જા Page #521 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૪૪૭ હોવાથી તેમ કરવાનું હાલ કોઈ પણ પ્રકારે ચિત્તમાં આવતું નથી. વઢવાણ સ્ટેશને કેશવલાલની કે તમારી મને મળવાની ઇચ્છા હોય તે અટકાવતાં મન અસંતોષ પામે છે; તોપણ હાલ અટકાવવાનું મારું ચિત્ત રહે છે; કેમકે ચિત્તની વ્યવસ્થા યથાયોગ્ય નહીં હોવાથી ઉદય પ્રારબ્ધ વિના બીજા સર્વ પ્રકારમાં અસંગપણું રાખવું યોગ્ય લાગે છે; તે એટલે સુધી કે જેમનો ઓળખાણ પ્રસંગ છે તેઓ પણ હાલ ભૂલી જાય તો સારું, કેમકે સંગથી ઉપાધિ નિષ્કારણ વધ્યા કરે છે, અને તેવી ઉપાધિ સહન કરવા યોગ્ય એવું હાલ મારું ચિત્ત નથી. નિરુપાયતા સિવાય કંઈ પણ વ્યવહાર કરવાનું હાલ ચિત્ત હોય એમ જણાતું નથી; અને જે વ્યાપાર વ્યવહારની નિરુપાયતા છે, તેથી પણ નિવૃત્ત થવાની ચિંતના રહ્યા કરે છે તેમ ચિત્તમાં બીજાને બોધ કરવા યોગ્ય એટલી મારી યોગ્યતા હાલ મને લાગતી નથી; કેમકે જ્યાં સુધી સર્વ પ્રકારના વિષમ સ્થાનકોમાં સમવૃત્તિ ન થાય ત્યાં સુધી યથાર્થ આત્મજ્ઞાન કહ્યું જતું નથી, અને જ્યાં સુધી તેમ હોય ત્યાં સુધી તો નિજ અભ્યાસની રક્ષા કરવી ઘટે છે, અને હાલ તે પ્રકારની મારી સ્થિતિ હોવાથી હું આમ વર્તે છું તે ક્ષમા યોગ્ય છે, કેમકે મારા ચિત્તમાં અન્ય કોઈ હેતુ નથી. વળતી વખતે શ્રી વઢવાણ સમાગમ કરવાનું થઈ શકે તેવું મારાથી બની શકે તેવું હશે, તો આગળથી તમને લખીશ, પણ મારા સમાગમમાં તમે આવ્યાથી મારું આવવું વઢવાણ થયું હતું એમ બીજાઓના જાણવામાં તે પ્રસંગને લઈને આવે તો તે મને યોગ્ય લાગતું નથી; તેમ વ્યાવહારિક કારણથી તમે સમાગમ કર્યો છે એમ જણાવવું તે અયથાર્થ છે; જેથી જો સમાગમ થવાનું લખવાનું મારાથી બને તો જેમ વાત અપ્રસિદ્ધ રહે તેમ કરશો, એમ વિનંતિ છે. ત્રણેના પત્ર જાદા લખી શકવાની અશક્તિને લીધે એક પત્ર લખ્યું છે. એ જ વિનંતિ. ܀܀܀܀܀ ૫૫૯ આ સ્વ પ્રણામ. મુંબઈ, પોષ વદ ૦)), શનિ, ૧૯૫૧ શુભેચ્છાસંપન્ન ભાઈ સુખલાલ છગનલાલ પ્રત્યે, શ્રી વીરમગામ, સમાગમ વિષે તમને ઇચ્છા છે અને તે પ્રમાણે અનુસરવામાં સામાન્યપણે બાધ નથી, તથાપિ ચિત્તના કારણથી હાલ વધારે સમાગમમાં આવવાનું કરવા વિષે લક્ષ થતો નથી. અત્રેથી માહ સુદ ૧૫ ઉપર નિવૃત્ત થવાનો સંભવ જણાય છે, તથાપિ તે વખતમાં રોકાવા જેટલો અવકાશ નથી, અને મુખ્ય ઉપર જણાવ્યું છે તે કારણ છે, તોપણ જો કંઈ ખાધ જેવું નહીં હોય, તો સ્ટેશન પર મળવા વિષે આગળથી તમને જણાવીશ. મારા આવવા વિષેના ખબર વિશેષ કોઈને હાલ નહીં જણાવશો, કેમકે વધારે સમાગમમાં આવવાનું ઉદાસીનપણું રહે છે. '''''''''' ૫૦ આત્મસ્વરૂપે પ્રણામ. મુંબઈ, પોષ, ૧૯૫૧ જો જ્ઞાનીપુરુષના દૃઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે; તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાનીપુરુષના દેઢ આશ્રર્ય પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય ? કેમકે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં. જ્ઞાનીપુરુષના વચનનો દૃઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે; તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન થઈ શકે ? આટલું સત્ય છે કે આ દુષમકાળને વિષે સત્સંગની સમીપતા કે દૃઢ આશ્રય Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ; તોપણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય તેની પ્રથમ ઇચ્છા કરવી, કે જેથી સર્વ સાધન અલ્પ કાળમાં ફળીભૂત થાય. શ્રી તીર્થંકરે તો એટલા સુધી કહ્યું છે કે જે જ્ઞાનીપુરુષની દશા સંસારપરિક્ષીણ થઈ છે, તે જ્ઞાનીપુરુષને પરંપરા કર્મબંધ સંભવતો નથી, તોપણ પુરુષાર્થ મુખ્ય રાખવો, કે જે બીજા જીવને પણ આત્મસાધન-પરિણામનો હેતુ થાય. પડશે. ‘સમયસાર’માંથી જે કાવ્ય લખેલ છે તે તથા તેવા બીજા સિદ્ધાંતો માટે સમાગમે સમાધાન કરવાનું સુગમ જ્ઞાનીપુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હોય, એમ છતાં પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે; જે રીતનો આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એવો સંભવ રહે તેવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વૈદ્યો છે; જોકે તે વૈદવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું એમ સૂઝ્યાં કર્યું છે; તોપણ સર્વસંગત્તિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા હૃદયમાં રહે, તો અલ્પ કાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે; પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હોય તોપણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર થવાય તો સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુજીવન દેખાતી નથી. આ પ્રકાર જે લખ્યો છે તે વિષે હમણાં વિચાર ક્યારેક ક્યારેક વિશેષ હ્રદય પામે છે. તે વિષે જે પરિણામ આવે તે ખરું, આ પ્રસંગ લખ્યો છે તે લોકોમાં હાલ પ્રગટ થવા દેવા યોગ્ય નથી. માહ સુદ બીજ ઉપર તે તરફ આવવાનું થવાનો સંભવ રહે છે. એ જ વિનંતિ. ܀܀ ૫૬૧ આ સ્વા૰ પ્રણામ. મુંબઈ, માહ સુદ ૨, રવિ, ૧૯૫૧ શુભેચ્છાસંપન્ન ભાઈ કુંવરજી આણંદજી પ્રત્યે, શ્રી ભાવનગર. ચિત્તમાં કંઈ પણ વિચારવૃત્તિ પરિણમી છે, તેમ જાણીને હૃદયમાં આનંદ થયો છે. અસાર અને ક્લેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહે તો ઘણાં વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે. એવો નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને નિરુપાય પ્રસંગમાં કંપતા ચિત્તે ન જ છૂટ્યું પ્રવર્તવું ઘટે છે, એ વાતનો મુમુક્ષુ જીવે કાર્યે કાર્યો, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ રાખ્યા વિના મુમુક્ષુતા રહેવી દુર્લભ છે; અને એવી દશા વેદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં. મારા ચિત્તમાં મુખ્ય વિચાર હાલ એ વર્તે છે. એ જ વિનંતિ. લિ રાયચંદના પ્ર ૫૬૨ મુંબઈ, માહ સુદ ૩, સોમ, ૧૯૫૧ જે પ્રારબ્ધ વૈદ્યા વિના બીજો કોઈ ઉપાય નથી, તે પ્રારબ્ધ જ્ઞાનીને પણ વેદવું પડે છે. જ્ઞાની અંત સુધી આત્માર્થનો ત્યાગ કરવા ઇચ્છે નહીં, એટલું ભિન્નપણું જ્ઞાનીને વિષે હોય, એમ મોટા પુરુષોએ કહ્યું છે, તે સત્ય છે. ܀܀܀܀܀ Page #523 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૫૩ ૪૪૯ મુંબઈ, માહ સુદ ૮, રવિ, ૧૯૫૧ પત્ર પ્રાપ્ત થયું છે. વિસ્તારથી પત્ર લખવાનું હાલમાં બની શકતું નથી તે માટે ચિત્તમાં કંઈક ખેદ થાય છે, તથાપિ પ્રારબ્ધોદય સમજી સમપણું કરું છું. તમે પત્રમાં જે કંઈ લખ્યું છે, તે પર વારંવાર વિચાર કરવાથી, જાગૃતિ રાખવાથી, જેમાં પંચ વિષયાદિનું અશુચિ સ્વરૂપ વર્ણવ્યું હોય એવા શાસ્ત્રો અને સત્પુરુષનાં ચરિત્રો વિચારવાથી તથા કાર્યે ક્રાર્યે લક્ષ શખી પ્રવર્તવાથી જે કંઈ ઉદાસભાવના ધવી ઘટે તે થશે, ૫૬૪ લિ રાયચંદના પ્રણામ. મુંબઈ, માહ સુદ ૮, રવિ, ૧૯૫૧ અત્રે આ વખતે ત્રણ વર્ષ ઉપરાંત પ્રવૃત્તિનો ઉદય વૈદ્યો છે. અને ત્યાં આવ્યા પછી પણ થોડા દિવસ કંઈ પ્રવૃત્તિનો સંબંધ રહે, એથી હવે ઉપરામતા પ્રાપ્ત થાય તો સારું, એમ ચિત્તમાં રહે છે. બીજી ઉપરામતા હાલ બનવી કઠણ છે, ઓછી સંભવે છે. પણ તમારો તથા શ્રી ડુંગર વગેરેનો સમાગમ થાય તો સારું એમ ચિત્તમાં રહે છે, માટે શ્રી ડુંગરને તમે જણાવશો અને તેઓ વવાણિયા આવી શકે તેમ કરશો. કોઈ પણ પ્રકારે વવાણિયા આવવામાં તેમણે કલ્પના કરવી ન ઘટે. જરૂર આવી શકે તેમ કરશો. ܀܀܀܀܀ ૫૫ ન જે પ્રકારે બંધનથી છુટાય તે પ્રકારે પ્રવર્તવું, એ હિતકારી કાર્ય છે. લિત રાયચંદના પ્રણામ. મુંબઈ, ફાગણ સુદ ૧૨, શુક્ર, ૧૯૫૧ બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો એ છૂટવાનો એક પ્રકાર છે. જીવ આ વાત જેટલી વિચારશે તેટલો જ્ઞાનીપુરુષનો માર્ગ સમજવાનો સમય સમીપ પ્રાપ્ત થશે. પક આ સ્વ પ્રણામ. મુંબઈ, ફાગણ સુદ ૧૩, ૧૯૫૧ અશરણ એવા સંસારને વિષે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય અને તે વ્યવહારનો સંબંધ નિવૃત્ત કરતાં તથા ઓછો કરતાં વિશેષ કાળ વ્યતીત થયા કરતો હોય તો તે કામ અલ્પ કાળમાં કરવા માટે જીવને શું કરવું ઘટે ? સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણ છે તે શરણનો હેતુ થાય એવું કલ્પવું તે મૃગજળ જેવું છે. વિચારી વિચારીને શ્રી તીર્થંકર જેવાએ પણ તેથી નિવર્તવું, છૂટવું એ જ ઉપાય શોધ્યો છે. તે સંસારનાં મુખ્ય કારણ પ્રેમબંધન તથા દ્વેષબંધન સર્વ જ્ઞાનીએ સ્વીકાર્યા છે. તેની મૂંઝવણે જીવને નિજ વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી, અથવા થાય એવા યોગે તે બંધનના કારણથી આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી, અને તે સૌ પ્રમાદનો ઐતુ છે, અને તેવા પ્રમાદે લેશમાત્ર સમયકાળ પણ નિર્ણય રહેવું કે અજાગૃત રહેવું તે આ જીવનું અતિશય નિર્બળપણું છે, અવિવેકતા છે, ભ્રાંતિ છે, અને ટાળતાં અત્યંત કઠણ એવો મોહ છે. સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી. પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છુટાય નહીં, અને પ્રેમથી વિરક્ત થાય તેણે સર્વસંગથી વિરક્ત થયા વિના વ્યવહારમાં વર્તી અપ્રેમ (ઉદાસ) દશા રાખવી તે ભયંકર વ્રત છે. જો કેવળ પ્રેમનો ત્યાગ કરી વ્યવહારમાં પ્રવર્તવું કરાય તો કેટલાક જીવોની દયાનો, ઉપકારનો, અને સ્વાર્થનો ભંગ કરવા જેવું થાય છે; અને તેમ Page #524 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વિચારી જો દયા ઉપકારાદિ કારણે કંઈ પ્રેમદશા રાખતાં ચિત્તમાં વિવેકીને ક્લેશ પણ થયા વિના રહેવો ન જોઈએ, ત્યારે તેનો વિશેષ વિચાર કયા પ્રકારે કરવો ? ૫૬૭ શ્રી વીતરાગને પરમભક્તિએ નમસ્કાર મુંબઈ, ફાગણ સુદ ૧૫, ૧૯૫૧ બે તાર, બે પત્ર તથા બે પત્તાં મળ્યાં છે. શ્રી જિન જેવા પુરુષે ગૃહવાસમાં જે પ્રતિબંધ કર્યો નથી તે પ્રતિબંધ ન થવા, આવવાનું કે પત્ર લખવાનું થયું નથી તે માટે અત્યંત દીનપણે ક્ષમા ઇચ્છું છું. સંપૂર્ણ વીતરાગતા નહીં હોવાથી આ પ્રમાણે વર્તનાં અંતરમાં વિક્ષેપ થયો છે, જે વિક્ષેપ પણ શમાવવો ઘટે એ પ્રકારે જ્ઞાનીએ માર્ગ દીઠો છે. જે આત્માનો અંતર્વ્યાપાર (અંતર્પરિણામની ધારા) તે, બંધ અને મોક્ષની (કર્મથી આત્માનું બંધાવું અને તેથી આત્માનું છૂટવું) વ્યવસ્થાનો હેતુ છે; માત્ર શરીરચેષ્ટા બંધમોક્ષની વ્યવસ્થાનો હેતુ નથી. વિશેષ રોગાદિ યોગે જ્ઞાનીપુરુષના દેહને વિષે પણ નિર્બળપણું, મંદપણું, મ્લાનતા, કંપ, સ્વેદ, મૂર્છા, બાહ્ય વિભ્રમાદિ દેષ્ટ થાય છે; તથાપિ જેટલું જ્ઞાને કરીને, બોધે કરીને, વૈરાગ્યે કરીને આત્માનું નિર્મળપણું થયું છે, તેટલા નિર્મળપણાએ કરી તે રોગને અંતર્પરિણામે જ્ઞાની વેદે છે, અને વેદતાં કદાપિ બાહ્ય સ્થિતિ ઉન્મત્ત જોવામાં આવે તોપણ અંતર્પરિણામ પ્રમાણે કર્મબંધ અથવા નિવૃત્તિ થાય છે. આત્મા જ્યાં અત્યંત શુદ્ધ એવા નિજપર્યાયને સહજ સ્વભાવે ભજે ત્યાં - ܀܀܀܀܀ ૫૮ [અપૂર્ણ) મુંબઇ, ફાગણ, ૧૯૫૧ આત્મસ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સદ્વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ-પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી એમાં કિંચિત્માત્ર સંશય નથી. આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર 'સમાધિ કહે છે, આત્મપરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર 'અસમાધિ કહે છે. આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર “ધર્મ' કહે છે. આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ‘કર્મ’ કહે છે. શ્રી જિન તીર્થકરે જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કર્યો છે. તેવો નિર્ણય વેદાંતાદિ દર્શનમાં દૃષ્ટિગોચર થતો નથી; અને જેવું શ્રી જિનને વિષે યથાર્થવક્તાપણું જોવામાં આવે છે, તેવું યથાર્થવક્તાપણું બીજામાં જોવામાં આવતું નથી. આત્માના અંતર્વ્યાપાર (શુભાશુભ પરિણામધારા) પ્રમાણે બંધમોક્ષની વ્યવસ્થા છે, શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. પૂર્વે ઉત્પન્ન કરેલાં વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદિ ઉત્પન્ન થાય છે, અને તે પ્રમાણે નિર્બળ, મંદ, સ્લાન, ઉષ્ણ, શીત આદિ શરીરચેષ્ટા થાય છે. વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, મ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે, તથાપિ જે પ્રમાણે જીવને વિષે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે. Page #525 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૪૫૧ કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી; અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એવો પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે. જે સર્વજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠો છે, તો પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે ? શ્રી જિનનો એવો અભિપ્રાય છે, કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે. જીવને અનંતા પર્યાય છે અને પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચૈતન છે, અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે. જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી, એવો શ્રી જિને નિશ્ચય કર્યો છે અને તેમ જ યોગ્ય છે, કેમકે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતાં તેવું ભાસે છે. જીવ વિષે, પ્રદેશ વિષે, પર્યાય વિષે, તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષેનો યથાશક્તિ વિચાર કરવો. જે કંઈ અન્ય પદાર્થનો વિચાર કરવો છે તે જીવના મોક્ષાર્થે કરવો છે, અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરવો નથી. મુંબઈ, ફાગણ વદ ૩, ૧૯૫૧ પ૬૯ શ્રી સત્પુરુષોને નમસ્કાર સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અસત્પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્માત્ર સંશય નથી. આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે. જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે, પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાીને કોઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. અન્યપરિણામમાં જેટલી તાદાત્મ્યવૃત્તિ છે, તેટલો જીવથી મોક્ષ દૂર છે. જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાયે મનુષ્યદેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી, અત્યંત નિશ્ચય કરી, આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્યપરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજાગ પ્રગટે અસત્સંગપ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળનો હીનસત્ત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થયોગ્ય થઈ વિચારદશાને પામે Page #526 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આર્ત્તિ થયા કરે છે, અને છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે તે, આ જીવનું શિથિલપણું જ છે, એમ લાગે છે; અથવા એવો નિશ્ચય રહે છે. જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. શ્રી જિન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિયોગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે, એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમકે એમ જ કર્તવ્ય છે. જે રાગદ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતાં નથી, તે રાગદ્વેષાદિ પરિણામ છતાં જીવન્મુક્તપણું સર્વથા માનીને જીવન્મુક્ત દશાની જીવ અશાતના કરે છે, એમ વર્તે છે. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષીણપણું જ કર્તવ્ય છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે, તે તાદાત્મ્યઅધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્વાંગ કહ્યો નથી, એમ છે, તોપણ આ જીવે અંતર્વાંગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જોકે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજા તથારૂપ નથી, શિથિલ છે- માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે, એમ વર્ત્યા કરે છે, પ્રસંગથી કેટલાંક અરસપરસ સંબંધ જેવાં વચનો આ પત્રમાં લખ્યાં છે, તે વિચારમાં સ્ફુરી આવતાં સ્વવિચારબળ વધવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યાં છે. જીવ, પ્રદેશ, પર્યાય તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષે તથા રસના વ્યાપકપણા વિષે ક્રમે કરી સમજવું યોગ્ય ઘરો તમારો અત્ર આવવાનો વિચાર છે, તથા શ્રી ડુંગર આવવાનો સંભવ છે એમ લખ્યું તે જાણ્યું છે. સત્સંગ જોંગની ઇચ્છા રહ્યા કરે છે. ܀܀܀ ૫૭૦ મુંબઈ, ફાગણ વદ ૫, શનિ, ૧૯૫૧ સુજ્ઞ ભાઈ શ્રી મોહનલાલ' પ્રત્યે, શ્રી ડરબન. પત્ર ૧ મળ્યું છે. જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે, તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં; કેમકે માત્ર અવિચારે કરીને તેમાં મોહબુદ્ધિ રહે છે. ‘આત્મા છે’, ‘આત્મા નિત્ય છે’, ‘આત્મા કર્મનો કર્તા છે’, ‘આત્મા કર્મનો ભોક્તા છે’, ‘તેથી તે નિવૃત્ત થઈ શકે છે, અને "નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે, એ છ કારણો જેને વિચારે ૧. મહાત્મા ગાંધીજી Page #527 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૪૫૩ કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. પૂર્વના કોઈ વિશેષ અભ્યાસબળથી એ છ કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે; અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે. અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેનો વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યો છે, કેમકે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે, અત્યંત પુરુષાર્થ વિના, અલ્પ કાળમાં છોડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સત્શાસ્ત્ર અને પોતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે, અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસારપરિભ્રમણનો યોગ રહ્યા કરે છે કંઈ પણ આત્મવિચાર કરવાની ઇચ્છા તમને વર્તે છે, એમ જાણી ઘણો સંતોષ થયો છે. તે સંતોષમાં મારો કંઈ સ્વાર્થ નથી. માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઇચ્છો છો તેથી સંસારક્લેશથી નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે, એવા પ્રકારનો સંભવ દેખી સ્વભાવે સંતોષ થાય છે. એ જ વિનંતિ. ܀܀܀܀܀ ૫૭૧ આ૦ સ્વ. પ્રણામ. મુંબઈ, ફાગણ વદ ૫, શનિ, ૧૯૫૧ વધારેમાં વધારે એક સમયે ૧૦૮ જીવ મુક્ત થાય, એથી વિશેષ ન થાય, એવી લોકસ્થિતિ જિનાગમમાં સ્વીકારેલી છે, અને પ્રત્યેક સમયે એક સૌ આઠ એક સો આઠ જીવ મુક્ત થયા જ કરે છે, એમ ગણીએ, તો તે પરિમાણે ત્રણે કાળમાં જેટલા જીવ મોક્ષપ્રાપ્ત થાય, તેટલા જીવની જે અનંત સંખ્યા થાય તે કરતાં સંસારનિવાસી જીવોની સંખ્યા અનંતપણે જિનાગમમાં નિરૂપી છે; અર્થાત્ ત્રણે કાળમાં મુક્તજીવ જેટલા થાય તે કરતાં સંસારમાં અનંતગણા જીવ રહે; કેમકે તેનું પરિમાણ એટલું વિશેષ છે; અને તેથી મોક્ષમાર્ગનો પ્રવાહ વહ્યા કરતાં છતાં સંસારમાર્ગ ઉચ્છેદ થઈ જવો સંભવતો નથી, અને તેથી બંધમોક્ષ વ્યવસ્થામાં વિપર્યય થતું નથી. આ વિષે વધારે ચર્ચા સમાગમમાં કરશો તો અડચણ નથી. 4 Add to me. I att જીવના બંધમોક્ષની વ્યવસ્થા વિષે સંક્ષેપમાં પત્તું લખ્યું છે. એ પ્રકારનાં જે જે પ્રશ્નો હોય તે તે સમાધાન થઈ શકે એવાં છે, કોઈ પછી અલ્પ કાળે અને કોઈ પછી વિશેષ કાળે સમજે અથવા સમજાય, પણ એ સૌ વ્યવસ્થાનાં સમાધાન થઈ શકે એવાં છે. સૌ કરતાં વિચારવા યોગ્ય વાત તો હાલ એ છે કે, ઉપાધિ કરવામાં આવે, અને કેવળ અસંગદશા રહે એમ બનવું અત્યંત કઠણ છે; અને ઉપાધિ કરતાં આત્મપરિણામ ચંચળ ન થાય, એમ બનવું અસંભવિત જેવું છે. ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતાં આપણે સૌએ તો આત્મામાં જેટલું અસંપૂર્ણ - અસમાધિપણું વર્તે છે તે, અથવા વર્તી શકે તેવું હોય તે, ઉચ્છેદ કરવું, એ વાત લક્ષમાં વધારે લેવા યોગ્ય છે. Page #528 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૪૫૪ શ્રીમદ્ રાજચંદ્ર ૫૭૨ મુંબઈ, ફાગણ વદ ૭, રવિ, ૧૯૫૧ સર્વ વિભાવી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સજ્જપણે આત્મા મજે, તેને શ્રી જિને તીવ્રજ્ઞાનદશા કહી છે. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધનમુક્ત થાય નહીં, એવો સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે; જે અખંડ સત્ય છે. કોઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે, કેમકે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે, તે પ્રવૃત્તિ એકદમ અસત્ય, અસાર સમજાઈ, તેની નિવૃત્તિ સૂઝે, એમ બનવું બહુ કઠણ છે; માટે જ્ઞાનીપુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે. જ્ઞાનીપુરુષના ચરણને વિષે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થતો નથી, જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે. જ્ઞાનીપુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનનો વિચાર કરવાથી, તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દૃષ્ટિએ જોવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે. જ્ઞાનીપુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચવિષયાદિ દોષો છે, તે દોષ થવાનાં સાધનથી જેમ બને તેમ દૂર રહેવું, અને પ્રાપ્તસાધનમાં પણ ઉદાસીનતા રાખવી, અથવા તે તે સાધનોમાંથી અબુદ્ધિ છોડી દઈ, રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે. અનાદિ દોષનો એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે. કેમકે આત્મા તે દોષને છેદવા પોતાની સન્મુખ લાવે છે કે, તે સ્વરૂપાંતર કરી તેને આકર્ષે છે, અને જાગૃતિમાં શિથિલ કરી નાંખી પોતાને વિષે એકાગ્રબુદ્ધિ કરાવી દે છે. તે એકાગ્રબુદ્ધિ એવા પ્રકારની હોય છે કે, ‘મને આ પ્રવૃત્તિથી તેવો વિશેષ બાધ નહીં થાય, હું અનુક્રમે તેને છોડીશ; અને કરતાં જાગૃત રહીશ;" એ આદિ ભ્રાંતદશા તે દોષ કરે છે, જેથી તે દોષનો સંબંધ જીવ છોડતો નથી, અથવા તે દોષ વધે છે, તેનો લક્ષ તેને આવી શકતો નથી. એ વિરોધી સાધનનો બે પ્રકારથી ત્યાગ થઈ શકે છે: એક તે સાધનના પ્રસંગની નિવૃત્તિ; બીજો પ્રકાર વિચારથી કરી તેનું તુચ્છપણું સમજાવું. વિચારથી કરી તુચ્છપણું સમજાવા માટે પ્રથમ તે પંચવિષયાદિના સાધનની નિવૃત્તિ કરવી વધારે યોગ્ય છે, કેમકે તેથી વિચારનો અવકાશ પ્રાપ્ત થાય છે. તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા કરવાનું જીવનું બળ ન ચાલતું હોય ત્યારે, ક્રમે ક્રમે, દેશ દેશે તેનો ત્યાગ કરવો ઘટે; પરિગ્રહ તથા ભોગોપોગના પદાર્થનો અલ્પ પરિચય કરવો ઘટે. એમ કરવાથી અનુક્રમે તે દોષ મોળા પડે, અને આશ્રયભક્તિ દેઢ થાય; તથા જ્ઞાનીનાં વચનોનું આત્મામાં પરિણામ થઈ તીવ્રજ્ઞાનદશા પ્રગટી જીવન્મુક્ત થાય. જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે, પણ દિનદિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રયભક્તિમાર્ગ સિદ્ધ થાય. એ જ વિનંતિ. ܀܀܀܀܀ ૫૭૩ આ સ્વ૰ પ્રણામ. મુંબઈ, ફાગણ વદ ૧૧, શુક્ર, ૧૯૫૧ જન્મ, જરા, મરણાદિ દુઃખે કરી સમસ્ત સંસાર અશરણ છે. સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી તે જ આત્મસ્વભાવને પામ્યા છે, અને નિર્ભય થયા છે. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી, અને સંગના મોહે પરાધીન એવા આ જીવને વિચાર પ્રાપ્ત થવો દુર્લભ છે. આ સ્વ૰ પ્રણામ. Page #529 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૫૭૪ ૪૫૫ મુંબઈ, ફાગણ, ૧૯૫૧ બનતાં સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ. જન્મ, જરા, મરણ, કોનાં છે ? કે જે તૃષ્ણા રાખે છે તેનાં જન્મ, જરા, મરણ છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું. ૫૭૫ મુંબઈ, ફાગણ, ૧૯૫૧ જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાનીપુરુષનાં વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થંકરે કહ્યું છે, તે સત્ય છે. બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનોનો આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. બોધબીજની પ્રાપ્તિ થયે, નિર્વાણમાર્ગની યથાર્થ પ્રતીત થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાનીપુરુષનો આશ્રય મુખ્ય સાધન છે; અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી છે; નહીં તો જીવને પતિત થવાનો ભય છે, એમ માન્યું છે, તો પછી પોતાની મેળે અનાદિથી ભ્રાંત એવા જીવને સદ્ગુરુના યોગ વિના નિજસ્વરૂપનું ભાન થવું અશક્ય છે, એમાં સંશય કેમ હોય ? નિજસ્વરૂપનો દૃઢ નિશ્ચય વર્તે છે તેવા પુરુષને પ્રત્યક્ષ જગવ્યવહાર વારંવાર ચૂકવી દે એવા પ્રસંગ પ્રાપ્ત કરાવે છે, તો પછી તેથી ન્યૂનદશામાં ચૂકી જવાય એમાં આશ્ચર્ય શું છે ? પોતાના વિચારના બળે કરી, સત્સંગ-સત્શાસ્ત્રનો આધાર ન હોય તેવા પ્રસંગમાં આ જગવ્યવહાર વિશેષ બળ કરે છે, અને ત્યારે વારંવાર શ્રી સદ્ગુરુનું માહાત્મ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરોક્ષ સત્ય દેખાય છે. ૫૭૬ મુંબઈ, ચૈત્ર સુદ ૬, સોમ, ૧૯૫૧ આજે પત્ર ૧ પહોંચ્યું છે. અત્ર કુશળતા છે. પત્ર લખતાં લખતાં અથવા કંઈ કહેતાં કહેતાં વારંવાર ચિત્તની અપ્રવૃત્તિ થાય છે, અને કલ્પિતનું આટલું બધું માહાત્મ્ય શું ? કહેવું શું ? જાણવું શું ? શ્રવણ કરવું શું ? પ્રવૃત્તિ શી ? એ આદિ વિક્ષેપથી ચિત્તની તેમાં અપ્રવૃત્તિ થાય છે; અને પરમાર્થસંબંધી કહેતાં લખતાં તેથી બીજા પ્રકારના વિક્ષેપની ઉત્પત્તિ થાય છે, જે વિક્ષેપમાં મુખ્ય આ તીવ્ર પ્રવૃત્તિના નિરોધ વિના તેમાં, પરમાર્થકથનમાં પણ અપ્રવૃત્તિ હાલ શ્રેયભૂત લાગે છે, આ કારણ વિષે આગળ એક પત્ર સવિગત લખ્યું છે, એટલે વિશેષ લખવા જેવું અત્રે નથી, માત્ર ચિત્તમાં અત્રે વિશેષ સ્ફૂર્તિ થવાથી લખ્યું છે. મોતીના વેપાર વગેરેની પ્રવૃત્તિ વધારે ન કરવા સંબંધીનું બને તો સારું, એમ લખ્યું તે યથાયોગ્ય છે; અને ચિત્તની નિત્ય ઇચ્છા એમ રહ્યા કરે છે. લોભહેતુથી તે પ્રવૃત્તિ થાય છે કે કેમ ? એમ વિચારતાં લોભનું નિદાન જણાતું નથી. વિષયાદિની ઇચ્છાએ પ્રવૃત્તિ થાય છે, એમ પણ જણાતું નથી; તથાપિ પ્રવૃત્તિ થાય છે, એમાં સંદેહ નથી. જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે એમ લાગે છે, અત્રે એ લાગે છે તે યથાર્થ હશે કે કેમ ? તે માટે વિચારવાન પુરુષ જે કહે તે પ્રમાણ છે. એ જ વિનંતિ. ૫૭૭ લિ. રાયચંદના પ્રણામ. મુંબઈ, ચૈત્ર સુદ ૧૩, ૧૯૫૧ હાલ જો કોઈ વેદાંત સંબંધી ગ્રંથો વાંચવા અથવા શ્રવણ કરવાનું રહેતું હોય તો તે વિચારનો વિશેષ વિચાર થવા થોડો વખત શ્રી ‘આચારાંગ”, “સૂયગડાંગ” તથા “ઉત્તરાધ્યયન' વાંચવા, વિચારવાનું બને તો કરશો. Page #530 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વેદાંતના સિદ્ધાંતમાં તથા જિનના આગમના સિદ્ધાંતમાં જુદાપણું છે, તોપણ જિનનાં આગમ વિશેષ વિચારનું સ્થળ જાણી વેદાંતનું પૃથક્કરણ થવા તે આગમ વાંચવા, વિચારવા યોગ્ય છે. એ જ વિનંતિ. ૫૭૮ મુંબઈ, ચૈત્ર સુદ ૧૪, શનિ, ૧૯૫૧ મુંબઈમાં નાણાંભીડ વિશેષ છે. સટ્ટાવાળાઓને ઘણું નુકસાન ગયું છે. તમને સૌને ભલામણ છે, કે સટ્ટા જેવે રસ્તે ન ચડાય તેનું પૂરતું ધ્યાન રાખશો, માતુશ્રી તથા પિતાશ્રીને પાયલાગણ, ૫૭૯ રાયચંદના યથાયોગ્ય મુંબઈ, ચૈત્ર સુદ ૧૫, ૧૯૫૧ પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. મોરબીથી લખેલો કાગળ ૧ પહોંચ્યો છે. રવિવારે અત્રેથી એક પત્તું મોરબી લખ્યું છે. તે તમને સાયલે મળ્યું હશે. શ્રી ડુંગર સાથે આ તરફ આવવાનો વિચાર રાખ્યો છે. તે વિચાર પ્રમાણે આવવામાં શ્રી ડુંગરે પણ કંઈ વિક્ષેપ ન કરવો યોગ્ય છે; કેમકે અત્રે મને વિશેષ ઉપાધિ હાલ તરત નહીં રહે એવું સંભવે છે. દિવસ તથા રાતનો ઘણો ભાગ નિવૃત્તિમાં ગાળવો હોય તો મારાથી તેમ બની શકવા હાલ સંભવ છે. પરમ પુરુષની આજ્ઞાના નિર્વાહને અર્થે તથા ઘણા જીવોના હિતને માટે થઈ, આજીવિકાદિ સંબંધી તમે કંઈ લખો છો, અથવા પૂછો છો તેમાં મૌન જેવી રીતે વર્તવું થાય છે, તે સ્થળે બીજો કંઈ હેતુ નથી, જેથી મારા તેવા મૌનપણા માટે ચિત્તમાં અવિક્ષેપના રાખશો, અને અત્યંત પ્રયોજન વિના અથવા મારી ઇચ્છા જાણ્યા વિના તે પ્રકાર મારા પ્રત્યે લખવાનું કે પૂછવાનું ન બને તો સારું. કેમકે તમારે અને મારે એવી દશાએ વર્તવું વિશેષ જરૂરનું છે, અને તે આજીવિકાદિ કારણથી તમારે વિશેષ ભયાકુળ થવું તે પણ યોગ્ય નથી. મારા પરની કૃપાથી આટલી વાત ચિત્તમાં તમે દૃઢ કરો તો બની શકે તેવી છે. બાકી કોઈ રીતે ક્યારે પણ ભિન્નભાવની બુદ્ધિથી મૌનપણું ધારણ કરવું મને સૂઝે એમ સંભવતું નથી, એવો નિશ્ચય રાખજો. આટલી ભલામણ દેવી તે પણ ઘટારત નથી, તથાપિ સ્મૃતિમાં વિશેષતા થવા લખ્યું છે. આવવાનો વિચાર કરી મિતિ લખશો. જે કંઈ પૂછવું કરવું હોય તે સમાગમે પુછાય તો કેટલાક ઉત્તર આપી શકાય. હાલ પત્ર દ્વારા વધારે લખવાનું બની શકતું નથી. ટપાલ વખત થવાથી આ પત્ર પૂરું કર્યું છે. શ્રી ડુંગરને પ્રણામ કહેશો. અને અમારા પ્રત્યે લૌકિક દૃષ્ટિ રાખી, આવવાના વિચારમાં કંઈ શિથિલતા કરશો નહીં, એટલી વિનંતિ કરશો. આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એવો પરમ પુરુષે કરેલો નિશ્ચય તે પણ અત્યંત પ્રત્યક્ષ છે. એ જ વિનંતી, આજ્ઞાંકિત રાયચંદના પ્રણામ પ્રાપ્ત થાય. Page #531 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૫૮૦ ૪૫૭ મુંબઈ, ચૈત્ર વદ ૫, રવિ, ૧૯૫૧ કેટલાક વિચારો જણાવવાની ઇચ્છા રહ્યા કરતાં છતાં પણ કોઈ ઉદય પ્રતિબંધથી તેમ થઈ શકતાં કેટલોક વખત વ્યર્તીત થયા કરે છે. જેથી વિનંતિ છે કે તમે જે કંઈ પણ પ્રસંગોપાત્ત પૂછવા અથવા લખવા ઇચ્છા કરતા હો તો તેમ કરવામાં મારા તરફનો પ્રતિબંધ નથી, એમ સમજી લખવા અથવા પૂછવામાં અટકશો નહીં. એ જ વિનંતિ. આ૦ સ્વ. પ્રણામ. ܀܀܀܀܀ ૫૮૧ મુંબઈ, ચૈત્ર વદ ૮, બુધ, ૧૯૫૧ ચેતનને ચેતન પર્યાય હોય, અને જડને જડ પર્યાય હોય, એ જ પદાર્થની સ્થિતિ છે. પ્રત્યેક સમયે જે જે પરિણામ થાય છે તે તે પર્યાય છે. વિચાર કરવાથી આ વાત યથાર્થ લાગશે. લખવાનું હાલ ઓછું બની શકે છે તેથી કેટલાક વિચારો જણાવવાનું બની શકતું નથી, તેમ કેટલાક વિચારો ઉપશમ કરવારૂપ પ્રકૃતિનો ઉદય હોવાથી કોઈકને સ્પષ્ટતાથી કહેવાનું બની શકતું નથી. હાલ અત્રે એટલી બધી ઉપાધિ રહેતી નથી, તોપણ પ્રવૃત્તિરૂપ સંગ હોવાથી તથા ક્ષેત્ર ઉતાપરૂપ હોવાથી થોડા દિવસ અત્રેથી નિવૃત્ત થવાનો વિચાર થાય છે. હવે તે વિષે જે બને તે ખરું. એ જ વિનંતી. ܀܀܀܀܀ પ્રણામ. ૫૮૨ મુંબઈ, ચૈત્ર વદ ૮, ૧૯૫૧ આત્મવીર્ય પ્રવર્તાવવામાં અને સંકોચવામાં બહુ વિચાર કરી પ્રવર્તવું ઘટે છે. શુભેચ્છાસંપન્ન ભાઈ કુંવરજી આણંદજી પ્રત્યે, શ્રી ભાવનગર. વિશેષ વિનંતિ કે, તમારું લખેલું પત્તું ૧ પ્રાપ્ત થયું છે, તે તરફ આવવા સંબંધીમાં નીચે પ્રમાણે સ્થિતિ છે, લોકોને અંદેશો પડે એવી જાતનો બાહ્ય વ્યવહારનો ઉદય છે. અને તેવા વ્યવહાર સાથે બળવાન નિથ પુરુષ જેવો ઉપદેશ કરવો તે, માર્ગનો વિરોધ કરવા જેવું છે; અને એમ જાણીને તથા તેના જેવાં બીજાં કારણોનું સ્વરૂપ વિચારી ઘણું કરીને લોકોને અંદેશાનો હેતુ થાય તેવા પ્રસંગમાં મારું આવવું થતું નથી. વખતે ક્યારેક કોઈ સમાગમમાં આવે છે, અને કંઈ સ્વાભાવિક કહેવા કરવાનું થાય છે, એમાં પણ ચિત્તની ઇચ્છિત પ્રવૃત્તિ નથી. પૂર્વે યથાસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી તેથી આવા વ્યવહારનો ઉદય પ્રાપ્ત થયો છે, જેથી ઘણી વાર ચિત્તમાં શોચ રહે છે; પણ યથાસ્થિત સમપરિણામે વેદવું ઘટે છે એમ જાણી, ઘણું કરી તેવી પ્રવૃત્તિ રહે છે. વળી આત્મદશા વિશેષ સ્થિર થવા અસંગપણામાં લક્ષ રહ્યા કરે છે. આ વ્યાપારાદિ ઉદય વ્યવહારથી જે જે સંગ થાય છે, તેમાં ઘણું કરી અસંગ પરિણામવત્ પ્રવૃત્તિ થાય છે, કેમકે તેમાં સારભૂતપણું કંઈ લાગતું નથી. પણ જે ધર્મવ્યવહારના પ્રસંગમાં આવવું થાય ત્યાં, તે પ્રવૃત્તિ પ્રમાણે વર્તવું ઘટે નહીં. તેમ બીજો આશય વિચારી પ્રવૃત્તિ કરવામાં આવે તો તેટલું સમર્થપણું હાલ નથી, તેથી તેવા પ્રસંગમાં ઘણું કરીને મારું આવવું ઓછું થાય છે; અને એ ક્રમ ફેરવવાનું ચિત્તમાં હાલ બેસતું નથી, છતાં તે તરફ આવવાના પ્રસંગમાં તેમ કરવાનો કંઈ પણ વિચાર મેં કર્યો હતો, તથાપિ તે ક્રમ ફેરવતાં બીજાં વિષમ કારણોનો આગળ પર સંભવ થશે એમ પ્રત્યક્ષ દેખાવાથી ક્રમ ફેરવવા સંબંધીની વૃત્તિ ઉપશમ કરવી યોગ્ય લાગવાથી તેમ કર્યું છે; આ આશય સિવાય ચિત્તમાં બીજા આશય પણ તે તરફ હાલ નહીં આવવાના સંબંધમાં છે; પણ કોઈ લોકવ્યવહારરૂપ કારણથી આવવા વિષેનો વિચાર વિસર્જન કર્યો નથી. Page #532 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ચિત્ત પર વધારે દબાણ કરીને આ સ્થિતિ લખી છે, તે પર વિચાર કરી જો કંઈ અગત્ય જેવું લાગે તો વખતે રતનજીભાઈને ખુલાસો કરશો. મારા આવવા નહીં આવવા વિષે જો કંઈ વાત નહીં ઉચ્ચારવાનું બને તો તેમ કરવા વિનંતિ છે. ૫૮૩ વિત રાયચંદના પૂ મુંબઈ, ચૈત્ર વદ ૧૧, શુક્ર, ૧૯૫૧ એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે; અને તેવું અવ્યવસ્થિતપણું લોકવ્યવહારથી પ્રતિકૂળ હોવાથી લોકવ્યવહાર ભજવો ગમતો નથી, અને તજવો બનતો નથી; એ વેદના ઘણું કરીને દિવસના આખા ભાગમાં વૈદવામાં આવ્યા કરે છે. ખાવાને વિષે, પીવાને વિષે, બોલવાને વિષે, શયનને વિષે, લખવાને વિષે કે બીજાં વ્યાવહારિક કાર્યોને વિષે જેવા જોઈએ તેવા ભાનથી પ્રવતું નથી, અને તે પ્રસંગો રહ્યા હોવાથી આત્મપરિણતિને સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં વિપત્તિ આવ્યા કરે છે; અને તે વિષેનું ક્ષણે ક્ષણે દુઃખ રહ્યા કરે છે. અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તેચ્છા રહે છે, અને ઉપર જણાવ્યા પ્રસંગોની આપત્તિને લીધે કેટલોક તે સ્થિતિનો વિયોગ રહ્યા કરે છે; અને તે વિયોગ માત્ર પરાથી રહ્યો છે, સ્વેચ્છાના કારણથી રહ્યો નથી; એ એક ગંભીર વેદના ક્ષણે ક્ષણે થયા કરે છે. આ જ ભવને વિષે અને થોડા જ વખત પહેલાં વ્યવહારને વિષે પણ સ્મૃતિ તીવ્ર હતી. તે સ્મૃતિ હવે વ્યવહારને વિષે ક્વચિત જ, મંદપણે પ્રવર્તે છે. થોડા જ વખત પહેલાં, એટલે થોડાં વર્ષો પહેલાં વાણી ઘણું બોલી શકતી, વક્તાપણે કુશળતાથી પ્રવર્તી શકતી, તે હવે મંદપણે અવ્યવસ્થાથી પ્રવર્તે છે. થોડાં વર્ષ પહેલાં, થોડા વખત પહેલાં લેખનશક્તિ અતિ ઉગ્ર હતી; આજે શું લખવું તે સૂઝતાં સૂઝતાં દિવસના દિવસ વ્યતીત થઈ જાય છે; અને પછી પણ જે કંઈ લખાય છે; તે ઇચ્છેલું અથવા યોગ્ય વ્યવસ્થાવાળું લખાતું નથી; અર્થાત એક આત્મપરિણામ સિવાય સર્વ બીજાં પરિણામને વિષે ઉદાસીનપણું વર્તે છે; અને જે કંઈ કરાય છે તે જેવા જોઈએ તેવા ભાનના સોમા અંશથી પણ નથી થતું. જેમ તેમ અને જે તે કરાય છે. લખવાની પ્રવૃત્તિ કરતાં વાણીની પ્રવૃત્તિ કંઈક ઠીક છે; જેથી કંઈ આપને પૂછવાની ઇચ્છા હોય, જાણવાની ઇચ્છા હોય તેના વિષે સમાગમે કહી શકાશે. કુંદકુંદાચાર્ય અને આનંદઘનજીને સિદ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું. કુંદકુંદાચાર્યજી તો આત્મસ્થિતિમાં બહુ સ્થિત હતા. નામનું જેને દર્શન હોય તે બધા સમ્યક્જ્ઞાની કહી શકાતા નથી. વિશેષ હવે પછી. ૫૮૪ મુંબઈ, ચૈત્ર વદ ૧૧, શુક્ર, ૧૯૫૧ ‘જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવસ્વભાવ રે; તે શિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાયઅભાવ રે,‘ વિચારવાનને સંગથી વ્યતિરિક્તપણું પરમ શ્રેયરૂપ છે. ܀܀܀܀܀ ૫૮૫ જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ વસ્વભાવ રે; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાયઅભાવ રે મુંબઈ, ચૈત્ર વદ ૧૧, શુક્ર, ૧૯૫૧ Page #533 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૪૫૯ સત્સંગ નૈષ્ઠિક શ્રી સોભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે નમસ્કારપૂર્વક, સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મનો ક્ષય થયે જ અસંગતા કહી છે અને સુખસ્વરૂપતા કહી છે. જ્ઞાની પુરુષોનાં તે વચન અત્યંત સાચાં છે; કેમકે સત્સંગથી પ્રત્યક્ષ, અત્યંત પ્રગટ તે વચનોનો અનુભવ થાય છે. નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે. સુધારસ, સત્યમાગમ, સત્શાસ્ત્ર, સદ્વિચાર અને વૈરાગ્ય-ઉપશમ એ સૌ તે સ્થિરતાના હેતુ છે. ܀܀ ૫૮૬ મુંબઈ, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૯૫૧ વધારે વિચારનું સાધન થવા આ પત્ર લખ્યું છે. પૂર્ણજ્ઞાની શ્રી ઋષભદેવાદિ પુરુષોએ પણ પ્રારબ્ધોદય ભોગવ્યે ક્ષય થયો છે; તો અમ જેવાને તે પ્રારબ્ધોદય ભોગવવો જ પડે એમાં કંઈ સંશય નથી. માત્ર ખેદ એટલો થાય છે કે, અમને આવા પ્રારબ્ધોદયમાં શ્રી ઋષભદેવાદિ જેવી અવિષમતા રહે એટલું બળ નથી; અને તેથી પ્રારબ્ધોદય છતાં વારંવાર તેથી અપરિપક્વ કાળે છૂટવાની કામના થઈ આવે છે, કે જો આ વિષમ પ્રારબ્ધોદયમાં કંઈ પણ ઉપયોગની યથાતથ્યતા ન રહી તો ફરી આત્મસ્થિરતા થતાં વળી અવસર ગવેષવો જોઈશે; અને પશ્ચાત્તાપપૂર્વક દેહ છૂટશે; એવી ચિંતા ઘણી વાર થઈ આવે છે. આ પ્રારબ્ધોદય મટી નિવૃત્તિકર્મ વેદવારૂપ પ્રારબ્ધનો ઉદય થવા આશય રહ્યા કરે છે, પણ તે તરતમાં એટલે એકથી દોઢ વર્ષમાં થાય એમ તો દેખાતું નથી; અને પળ પળ જવી કઠણ પડે છે. એકથી દોઢ વર્ષ પછી પ્રવૃત્તિકર્મ વેદવારૂપ ઉદય કેવળ પરિક્ષીણ થશે, એમ પણ લાગતું નથી; કંઈક ઉદય વિશેષ મોળો પડશે એમ લાગે છે. આત્માની કેટલીક અસ્થિરતા રહે છે. ગયા વર્ષનો મોતી સંબંધી વ્યાપાર લગભગ પતવા આવ્યો છે. આ વર્ષનો મોતી સંબંધી વ્યાપાર ગયા વર્ષ કરતાં લગભગ બમણો થયો છે. ગયા વર્ષ જેવું તેમાં પરિણામ આવવું કઠણ છે. થોડા દિવસ કરતાં હાલ ઠીક છે; અને આ વર્ષે પણ તેનું ગયા વર્ષ જેવું નહીં તોપણ કંઈક ઠીક પરિણામ આવશે એમ સંભવ રહે છે; પણ ઘણો વખત તેના વિચારમાં વ્યતીત થવા જેવું થાય છે; અને તે માટે શોચ થાય છે, કે આ એક પરિગ્રહની કામનાના બળવાન પ્રવર્તન જેવું થાય છે; તે શમાવવું ઘટે છે; અને કંઈક કરવું પડે એવાં કારણો રહે છે. હવે જેમ તેમ કરી તે પ્રારબ્ધોદય તરત ક્ષય થાય તો સારું એમ મનમાં ઘણી વાર રહ્યા કરે છે. અત્રે જે આડત તથા મોતી સંબંધી વેપાર છે, તેમાંથી મારાથી છૂટવાનું બને અથવા તેનો ઘણો પ્રસંગ ઓછો થવાનું થાય તેવો કોઈ રસ્તો ધ્યાનમાં આવે તો લખશો; ગમે તો આ વિષે સમાગમમાં વિશેષતાથી જણાવી શકાય તો જણાવશો. આ વાત લક્ષમાં રાખશો. ત્રણ વર્ષની લગભગથી એવું વર્તાયા કરે છે, કે પરમાર્થ સંબંધી કે વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં કંટાળો આવી જાય છે; અને લખતાં લખતાં કલ્પિત જેવું લાગવાથી વારંવાર અપૂર્ણ છોડી દેવાનું થાય છે. પરમાર્થમાં ચિત્ત જે વખતે એકાગ્રવત્ હોય ત્યારે જો પરમાર્થ સંબંધી લખવાનું અથવા કહેવાનું બને તો તે યથાર્થ કહેવાય, પણ ચિત્ત અસ્થિરવત્ હોય, અને પરમાર્થસંબંધી લખવાનું કે કહેવાનું કરવામાં આવે તો તે ઉદીરણા જેવું થાય, તેમ જ અંતવૃત્તિનો યથાતથ્ય તેમાં ઉપયોગ નહીં હોવાથી તે આત્મબુદ્ધિથી લખ્યું કે કહ્યું નહીં હોવાથી કલ્પિતરૂપ કહેવાય; જેથી તથા તેવાં બીજાં કારણોથી પરમાર્થ સંબંધી લખવાનું તથા કહેવાનું ઘણું ઓછું થઈ ગયું છે. આ સ્થળે Page #534 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સહજ પ્રશ્ન થશે, કે ચિત્ત અસ્થિરવત્ થઈ જવાનો હેતુ શો છે ? પરમાર્થમાં જે ચિત્ત વિશેષ એકાગ્રવત્ રહેતું તે ચિત્ત પરમાર્થમાં અસ્થિરવત્ થવાનું કારણ કંઈ પણ જોઈએ. જો પરમાર્થ સંશયનો હેતુ લાગ્યો હોય, તો તેમ બને, અથવા કોઈ તથાવિધ આત્મીય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદયના બળથી તેમ થાય. આ બે હેતુથી પરમાર્થવિચાર કરતાં, લખતાં કે કહેતાં ચિત્ત અસ્થિરવત્ વર્તે. તેમાં પ્રથમ કહ્યો તે હેતુ વર્તવાનો સંભવ નથી. માત્ર બીજો હેતુ કહ્યો તે સંભવે છે. આત્મવીય મંદ થવારૂપ તીવ્ર પારખ્યોદય હોવાથી તે હેતુ ટાળવાનો પુરુષાર્થ છતાં કાળક્ષેપ થયા કરે છે; અને તેવા ઉદય સુધી તે અસ્થિરતા ટળવી કઠણ છે; અને તેથી પરમાર્થસ્વરૂપ ચિત્ત વિના તે સંબંધી લખવું, કહેવું એ કલ્પિત જેવું લાગે છે, તોપણ કેટલાક પ્રસંગમાં વિશેષ સ્થિરતા રહે છે. વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં તે અસારભૂત અને સાક્ષાત્ ભ્રાંતિરૂપ લાગવાથી તે સંબંધી જે કંઈ લખવું કે કહેવું તે તુચ્છ છે, આત્માને વિકળતાનો હેતુ છે, અને જે કંઈ લખવું કહેવું છે તે ન કહ્યું હોય તોપણ ચાલી શકે એવું છે, માટે જ્યાં સુધી તેમ વર્તે ત્યાં સુધી તો જરૂર તેમ વર્તવું ઘટે છે; એમ જાણી ઘણી વ્યાવહારિક વાત લખવા, કરવા, કહેવાની ટેવ નીકળી ગઈ છે. માત્ર જે વ્યાપારાદિ વ્યવહારમાં તીવ્ર પ્રારબ્ધોદયે પ્રવૃત્તિ છે ત્યાં કંઈક પ્રવૃત્તિ થાય છે. જોકે તેનું પણ યથાર્થપણું જણાતું નથી. શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે; અને તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી; એવો નિશ્વળ માર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળને વિષે અત્યંત નમ્ર પરિણામથી નમસ્કાર છે. જે પ્રશ્ન આજના પત્રમાં બીડ્યાં છે તેનો સમાગમે ઉત્તર પૂછશો. દર્પણ, જળ, દીપક, સૂર્ય અને ચક્ષુના સ્વરૂપ પર વિચાર કરશો તો કેવળજ્ઞાનથી પદાર્થનું જે પ્રકાશકપણું થાય છે એમ જિને કહ્યું છે તે સમજવાને કંઈક સાધન થશે. ܀܀܀܀ ૫૮૭ મુંબઈ, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૯૫૧ “કેવળજ્ઞાનથી પદાર્થ કેવા પ્રકારે દેખાય છે ?’ એ પ્રશ્નનો ઉત્તર વિશેષ કરી સમાગમમાં સમજવાથી સ્પષ્ટ સમજી શકાય તેવો છે, તોપણ સંક્ષેપમાં નીચે લખ્યો છે- જેમ દીવો જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે. તેમ જ્ઞાન જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે. દીવાનો સહજ સ્વભાવ જ જેમ પદાર્થપ્રકાશક હોય છે, તેમ જ્ઞાનનો સહજ સ્વભાવ પણ પદાર્થપ્રકાશક છે. દીવો દ્રવ્યપ્રકાશક છે, અને જ્ઞાન દ્રવ્ય, ભાવ બન્નેને પ્રકાશક છે. દીવાના પ્રગટવાથી તેના પ્રકાશની સીમામાં જે કોઈ પદાર્થ હોય છે તે સહજે દેખાઈ રહે છે; તેમ જ્ઞાનના વિદ્યમાનપણાથી પદાર્થનું સહેજે દેખાવું થાય છે. જેમાં યથાતથ્ય અને સંપૂર્ણ પદાર્થનું સહેજે દેખાઈ રહેવું થાય છે, તેને ‘કેવળજ્ઞાન’ કહ્યું છે. જોકે પરમાર્થથી એમ કહ્યું છે કે કેવળજ્ઞાન પણ અનુભવમાં તો માત્ર આત્માનુભવકર્તા છે, વ્યવહારનયથી લોકાલોક પ્રકાશક છે. આરસો, દીવો, સૂર્ય અને ચક્ષુ જેમ પદાર્થપ્રકાશક છે, તેમ જ્ઞાન પણ પદાર્થપ્રકાશક છે. ܀܀ ૫૮૮ મુંબઈ, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૯૫૧ શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એવો અખંડમાર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર. Page #535 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૪૬૧ આત્મસ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુતજ્ઞાનસ્વરૂપ એવાં દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશયોગ્ય એવું ‘આચારાંગસૂત્ર’ છે; તેના પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં પ્રથમ વાક્યે જે શ્રી જિને ઉપદેશ કર્યો છે, તે સર્વ અંગના, સર્વ શ્રુતજ્ઞાનના સારસ્વરૂપ છે, મોક્ષના બીજભૂત છે, સમ્યક્ત્વસ્વરૂપ છે. તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે, કે જ્ઞાનીપુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી તો પછી શ્રી દેવકરણજી પોતાને પરમાત્મસ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે; અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી; તથા શ્રી જિન વીતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે. બીજો મતભેદ કંઈ નથી. મૃત્યુનું આવવું અવશ્ય છે. ܀܀܀ આ સ્વ. પ્રણામ. ૫૮૯ મુંબઈ, ચૈત્ર વદ ૧૩, ૧૯૫૧ તમારે વેદાંત ગ્રંથ વાંચવાનો કે તે પ્રસંગની વાતચીત શ્રવણ કરવાનો પ્રસંગ રહેતો હોય તો તે વાંચનથી તથા શ્રવણથી જીવમાં વૈરાગ્ય અને ઉપશમ વર્ધમાન થાય તેમ કરવું યોગ્ય છે. તેમાં પ્રતિપાદન કરેલા સિદ્ધાંતનો નિશ્ચય જો થતો હોય તો કરવામાં બાધ નથી, તથાપિ જ્ઞાનીપુરુષના સમાગમ, ઉપાસનાથી સિદ્ધાંતનો નિશ્ચય કર્યાં વિના આત્મવિરોધ થવા સંભવ છે. ܀܀܀܀܀ ૫૯૦ મુંબઈ, ચૈત્ર વદ ૧૪, ૧૯૫૧ ચારિત્રાશ્રી જિનના અભિપ્રાયમાં શું છે ? તે વિચારી સમવસ્થાન થવું. દશા સંબંધી અનુપ્રેક્ષા કરવાથી જીવમાં સ્વસ્થતા ઉત્પન્ન થાય છે. તે વિચારે કરી ઉત્પન્ન થયેલી ચારિત્રપરિણામ સ્વભાવરૂપ સ્વસ્થતા વિના જ્ઞાન અફળ છે, એવો જિનનો અભિમત તે અવ્યાબાધ સત્ય છે. તે સંબંધી અનુપ્રેક્ષા ઘણી વાર રહ્યા છતાં ચંચળ પરિણતિનો હેતુ એવો ઉપાધિયોગ તીવ્ર ઉદયરૂપ હોવાથી ચિત્તમાં ઘણું કરી ખેદ જેવું રહે છે, અને તે ખેદથી શિથિલતા ઉત્પન્ન થઈ વિશેષ જણાવવાનું થઈ શકતું નથી. બાકી કંઈ જણાવવા વિષે તો ચિત્તમાં ઘણી વાર રહે છે. પ્રસંગોપાત્ત કંઈ વિચાર લખો તેમાં અડચણ નથી. એ જ વિનંતી. ૫૯૧ મુંબઈ, ચૈત્ર, ૧૯૫૧ વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઇચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર તે વિષયમૂર્ધા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે, કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિર્મૂળપણું થવું સંભવતું નથી. માત્ર હૃદય વિષયો ભોગવ્યાથી નાશ થાય, પણ જો જ્ઞાનદશા ન હોય તો ઉત્સુક પરિણામ, વિષય આરાધતાં ઉત્પન્ન થયા વિના ન રહે; અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય, જેને જ્ઞાનદશા છે તેવા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઇચ્છાથી તેમાં પ્રવર્તતા નથી, અને એમ જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાનીપુરુષની ભોગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપદ્યાત્ પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામસંયુક્ત Page #536 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર હોય છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્ભવને અર્થે વિષય આરાધવા જતાં તો ઘણું કરી બંધાવા સંભવ છે, કેમકે જ્ઞાનીપુરુષ પણ તે પ્રસંગોને માંડ માંડ જીતી શક્યા છે, તો જેની માત્ર વિચારદશા છે, એવા પુરુષનો ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે. ܀܀܀܀܀ ૫૯૨ મુંબઈ, વૈશાખ સુદ, ૧૯૫૧ આર્ય શ્રી સોભાગ પ્રત્યે, સાયલા, કાગળ મળ્યો છે. શ્રી અંબાલાલ પ્રત્યે સુધારસ સંબંધી વાતચીત કરવાનો અવસર તમને પ્રાપ્ત થાય તો કરશો. જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતાં છતાં પણ ક્ષણભંગુર છે, તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ ? જગતના સર્વ પદાર્થ કરતાં જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે, એવો આ દેહ છે તે પણ દુઃખનો હેતુ છે, તો બીજા પદાર્થમાં સુખના હેતુની શું કલ્પના કરવી ? જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જાદું છે, એમ આત્માથી શરીર જાદું છે એમ દીઠું છે, તે પુરુષો ધન્ય છે. બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઈ હોય, તે જ્યારે એમ જણાય કે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષો કરે છે. દુષમકાળ છે એમાં સંશય નથી. તથારૂપ પરમજ્ઞાની આપ્તપુરુષનો પ્રાયે વિરહ છે. વિરલા જીવો સમ્ય દૃષ્ટિપણું પામે એવી કાળસ્થિતિ થઈ ગઈ છે; જ્યાં સહજસિદ્ધ આત્મચારિત્રદશા વર્તે છે એવું કેવળજ્ઞાન પામવું કઠણ છે, એમાં સંશય નથી. પ્રવૃત્તિ વિરામ પામતી નથી; વિરક્તપણું ઘણું વર્તે છે. વનને વિષે અથવા એકાંતને વિષે સહજસ્વરૂપને અનુભવતો એવો આત્મા નિર્વિષય કેવળ પ્રવર્તે એમ કરવામાં સર્વ ઇચ્છા રોકાણી છે. ૫૯૩ મુંબઈ, વૈશાખ સુદ ૧૫, બુધ, ૧૯૫૧ આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વજ્ઞે કહ્યો છે. ૨૬ સ્વ અનાદિકાળથી જીવે અસ્વસ્થતા નિરંતર આરાધી છે, જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે. શ્રી જિને એમ કહ્યું છે, કે યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતી વાર આવ્યો છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી પાછો સંસારપરિણામી થયા કર્યો છે. ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્યપ્રત્યે સત્સમાગમ, સદ્વિચાર અને સગ્રંથનો પરિચય નિરંતરપણે કરવો શ્રેયભૂત છે, આ દેહનું આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિયોગે વ્યતીત થયું જાય છે. એ માટે અત્યંત શોક થાય છે, અને તેનો અલ્પકાળમાં જો ઉપાય ન કર્યો તો અમ જેવા અવિચારી પણ થોડા સમજવા. જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર હો. હ સ્વ૰ યથાયોગ્ય ܀܀܀܀܀ Page #537 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૫૯૪ 893 મુંબઈ, વૈશાખ સુદ ૧૫, બુધ, ૧૯૫૧ સર્વ કરતાં જેમાં અધિક સ્નેહ રહ્યા કરે છે એવી આ કાયા તે રોગ, જરાદિથી સ્વાત્માને જ દુઃખરૂપ થઈ પડે છે; તો પછી તેથી દૂર એવાં ધનાદિથી જીવને તથારૂપ (યથાયોગ્ય) સુખવૃત્તિ થાય એમ માનતાં વિચારવાનની બુદ્ધિ જરૂર ક્ષોભ પામવી જોઈએ; અને કોઈ બીજા વિચારમાં જવી જોઈએ; એવો જ્ઞાનીપુરુષોએ નિર્ણય કર્યો છે, તે યથાયોગ્ય છે. ܀܀܀܀܀ ૫૯૫ મુંબઈ, વૈશાખ વદ ૩, ગુરુ, ૧૯૫૧ વેદાંતાદિમાં આત્મસ્વરૂપની જે વિચારણા કહી છે, તે વિચારણા કરતાં શ્રી જિનાગમમાં જે આત્મસ્વરૂપની વિચારણા કહી છે, તેમાં ભેદ પડે છે. સર્વ વિચારણાનું ફળ આત્માનું સહજસ્વભાવે પરિણામ થવું એ જ છે, સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં એવો નિશ્ચય જિને કહ્યો છે તે, વેદાંતાદિ કરતાં બળવાન પ્રમાણભૂત છે. ܀܀܀܀܀ ૫૯૬ મુંબઈ, વૈશાખ વદ ૭, ગુરુ, ૧૯૫૧ સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે. કેમકે જ્યાં રાગાદિ દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવા યોગ્ય નિયમ ઘટે છે. શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે; પ્રત્યક્ષ તેમનાં વચનનું પ્રમાણ છે માટે, જે કોઈ પુરુષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, નેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતાયોગ્ય છે. સાંખ્યાદિ દર્શને બંધમોક્ષની જે જે વ્યાખ્યા ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણસિદ્ધ વ્યાખ્યા શ્રી જિન વીતરાગે કહી છે, એમ જાણું છું, ૫૯૭ મુંબઈ, વૈશાખ વદ ૩, ગુરુ, ૧૯૫૧ અમારા ચિત્તને વિષે વારંવાર એમ આવે છે અને એમ પરિણામ સ્થિર રહ્યા કરે છે કે જેવો આત્મકલ્યાણનો નિર્ધાર શ્રી વર્ધમાન સ્વામીએ કે શ્રી ઋષભાદિએ કર્યો છે, તેવો નિર્ધાર બીજા સંપ્રદાયને વિષે નથી. વેદાંતાદિ દર્શનનો લક્ષ આત્મજ્ઞાન ભણી અને સંપૂર્ણ મોક્ષ પ્રત્યે જતો જોવામાં આવે છે, પણ તેનો યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેમાં જણાતો નથી, અંશે જણાય છે, અને કંઈ કંઈ તે પણ પર્યાયફેર દેખાય છે. જોકે વેદાંતને વિષે ઠામઠામ આત્મચર્યાં જ વિવેચી છે, તથાપિ તે ચર્ચા સ્પષ્ટપણે અવિરુદ્ધ છે, એમ હજા સુધી લાગી શકતું નથી. એમ પણ બને કે વખતે વિચારના કોઈ ઉદયભેદથી વેદાંતનો આશય બીજું સ્વરૂપે સમજવામાં આવતો હોય અને તેથી વિરોધ ભાસતો હોય, એવી આશંકા પણ ફરી ફરી ચિત્તમાં કરવામાં આવી છે, વિશેષ વિશેષ આત્મવીર્ય પરિણમાવીને તેને અવિરોધ જોવા માટે વિચાર કર્યા કરેલ છે, તથાપિ એમ જણાય છે કે વેદાંત જે પ્રકારે આત્મસ્વરૂપ કહે છે, તે પ્રકારે સર્વથા વેદાંત અવિરોધપણું પામી શકતું નથી. કેમકે તે કહે છે તે જ પ્રમાણે આત્મસ્વરૂપ નથી; કોઈ તેમાં મોટો ભેદ જોવામાં આવે છે; અને તે તે પ્રકારે સાંખ્યાદિ દર્શનોને વિષે પણ ભેદ જોવામાં આવે છે. એકમાત્ર શ્રી જિને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરોધી જોવામાં આવે છે અને તે પ્રકારે વેદવામાં આવે છે; સંપૂર્ણપણે અવિરોધી જિનનું કહેલું આત્મસ્વરૂપ હોવા યોગ્ય છે, એમ ભાસે છે. સંપૂર્ણપણે અવિરોધી જ છે, એમ કહેવામાં નથી આવતું તેનો હેતુ માત્ર એટલો જ છે કે, સંપૂર્ણપણે આત્માવસ્થા પ્રગટી નથી. જેથી જે અવસ્થા અપ્રગટ છે, તે અવસ્થાનું અનુમાન વર્તમાનમાં કરીએ છીએ જેથી તે અનુમાન પર અત્યંત ભાર ન દેવા યોગ્ય ગણી વિશેષ વિશેષ અવિરોધી છે, એમ જણાવ્યું છે; સંપૂર્ણ અવિરોધી હોવા યોગ્ય છે, એમ લાગે છે. Page #538 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સંપૂર્ણ આત્મસ્વરૂપ કોઈ પણ પુરુષને વિષે પ્રગટવું જોઈએ, એવો આત્માને વિષે નિશ્ચય પ્રતીતિભાવ આવે છે; અને તે કેવા પુરુષને વિષે પ્રગટવું જોઈએ, એમ વિચાર કરતાં જિન જેવા પુરુષને પ્રગટવું જોઈએ એમ સ્પષ્ટ લાગે છે. કોઈને પણ આ સૃષ્ટિમંડળને વિષે આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટવા યોગ્ય હોય તો શ્રી વર્ધમાનસ્વામીને વિષે પ્રથમ પ્રગટવા યોગ્ય લાગે છે, અથવા તે દશાના પુરુષોને વિષે સૌથી પ્રથમ સંપૂર્ણ આત્મસ્વરૂપ- [અપૂર્ણ] ૫૯૮ મુંબઈ, વૈશાખ વદ ૧૦, રવિ, ૧૯૫૧ પરમ સ્નેહી શ્રી સૌભાગ પ્રત્યે નમસ્કારપૂર્વક - શ્રી સાયલા. આજે પત્ર ૧ મળ્યું છે. "અલ્પકાળમાં ઉપાધિ રહિત થવા ઇચ્છનારે આત્મપરિણતિને કયા વિચારમાં આણવી ઘટે છે કે જેથી તે ઉપાધિરહિત થઈ શકે ?' એ પ્રશ્ન અમે લખ્યું હતું. તેના ઉત્તરમાં તમે લખ્યું કે “જ્યાં સુધી રાગબંધન છે ત્યાં સુધી ઉપાધિરહિત થવાતું નથી, અને તે બંધન આત્મપરિણતિથી ઓછું પડી જાય તેવી પરિણતિ રહે તો અલ્પકાળમાં ઉપાધિરહિત થવાય.' એ પ્રમાણે ઉત્તર લખ્યો તે યથાર્થ છે. અહીં પ્રશ્નમાં વિશેષતા એટલી છે કે પરાણે ઉપાધિયોગ પ્રાપ્ત થતો હોય, તે પ્રત્યે રાગદ્વેષાદિ પરિણતિ ઓછી હોય, ઉપાધિ કરવા ચિત્તમાં વારંવાર ખેદ રહેતો હોય, અને તે ઉપાધિને ત્યાગ કરવામાં પરિણામ રહ્યાં કરતાં હોય, તેમ છતાં હૃદયબળથી ઉપાધિપ્રસંગ વર્તતો હોય તો તે શા ઉપાયે નિવૃત્ત કરી શકાય ?' એ પ્રશ્ન વિષે જે લક્ષ પહોંચે તે લખશો. 'ભાવાËપ્રકાશ' ગ્રંથ અમે વાંચ્યો છે, તેમાં સંપ્રદાયના વિવાદનું કંઈક સમાધાન થઈ શકે એવી રચના કરી છે, પણ તારતમ્ય વાસ્તવ જ્ઞાનવાનની રચના નથી. એમ મને લાગે છે. શ્રી ડુંગરે ‘અખે પુરુષ એક વરખ હે' એ સવૈયો લખાવ્યો તે વાંચ્યો છે. શ્રી ડુંગરને એવા સરૈયાનો વિશેષ અનુભવ છે, તથાપિ એવા સવૈયામાં પણ ઘણું કરીને છાયા જેવો ઉપદેશ જોવામાં આવે છે, અને તેથી અમુક નિર્ણય કરી શકાય, અને કદી નિર્ણય કરી શકાય તો તે પૂર્વાપર અવિરોધ રહે છે, એમ ઘણું કરીને લક્ષમાં આવતું નથી. જીવના પુરુષાર્થધર્મને કેટલીક રીતે એવી વાણી બળવાન કરે છે, એટલો તે વાણીનો ઉપકાર કેટલાક જીવો પ્રત્યે થવો સંભવે છે. શ્રી નવલચંદનાં હાલ બે પત્તાં અત્રે આવ્યાં હતાં, કંઈક ધર્મ પ્રકારને જાણવા વિષે હાલ તેમની ઇચ્છા થઈ છે, તથાપિ તે અભ્યાસવત્ અને દ્રવ્યાકાર જેવી હાલ સમજવી યોગ્ય છે. જો કોઈ પૂર્વના કારણયોગથી એ પ્રકાર પ્રત્યે તેમનો લક્ષ વધશે તો ભાવપરિણામે ધર્મવિચાર કરવાનું બની શકે એવો તેનો ક્ષયોપશમ છે. તમારા આજના પત્રમાં છેવટે શ્રી ડુંગરે જે સાખી લખાવી છે, ‘વ્યવહારની ઝાળ પાંદડે પાંદડે પરજળી' એ પદ જેમાં પહેલું છે તે યથાર્થ છે. ઉપાધિથી ઉદાસ થયેલા ચિત્તને ધીરજનો હેતુ થાય એવી સાખી છે. તમારું તથા શ્રી ડુંગરનું અત્રે આવવા વિષે વિશેષ ચિત્ત છે એમ લખ્યું તે વિશેષ કરી જાણ્યું. શ્રી ડુંગરનું ચિત્ત એવા પ્રકારમાં શિથિલ કેટલીક વાર થાય છે, તેમ આ પ્રસંગમાં કરવાનું કારણ દેખાતું નથી. કંઈક શ્રી ડુંગરને દ્રવ્ય બહાર)ર્થી માનદશા એવા પ્રસંગમાં આડી આવતી હોવી જોઈએ એમ અમને લાગે છે, પણ તે એવા વિચારવાનને રહે તે ઘટારત નથી; પછી બીજા સાધારણ જીવીને વિષે તેવા દોષની નિવૃત્તિ સત્સંગથી પણ કેમ થાય ? Page #539 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૪૬૫ એક આટલું અમારા ચિત્તમાં રહે છે કે આ ક્ષેત્ર સામાન્યપણે અનાર્ય ચિત્ત કરી નાંખે તેવું છે. તેવા ક્ષેત્રમાં સન્સમાગમનો યથાસ્થિત લાભ લેવાનું ઘણું કઠણ પડે છે; કેમકે આજબાજાના સમાગમો, લોકવ્યવહાર બધા ઘણું કરી વિપર્યય રહ્યા, અને તે કારણથી ઘણું કરી કોઈ મુમુક્ષજીવ અત્રે ચાહીને સમાગમાર્થે આવવા ઇચ્છા કરતા હોય તેને પણ પ્રત્યુત્તર 'ના' લખવા જેવું બને છે; કેમકે તેના શ્રેયને બાધ ન થવા દેવો યોગ્ય છે. તમારા તથા શ્રી ડુંગરના આવવા સંબંધમાં એટલો બધો વિચાર તો ચિત્તમાં થતો નથી, પણ કંઈક સજ્જ થાય છે. એ સહજ વિચાર થાય છે તે એવા કારણથી થતો નથી કે અત્રેનો ઉદયરૂપ ઉપાધિયોગ જોઈ અમારા પ્રત્યે તમારા ચિત્તમાં કંઈ વિક્ષેપ થાય; પણ એમ રહે છે કે તમારા તથા શ્રી ડુંગર જેવાના સત્યમાગમનો લાભ ક્ષેત્રાદિના વિપર્યયપણાથી યથાયોગ્ય ન લેવાય તેથી ચિત્તમાં ખેદ આવી જાય છે. જોકે તમારા આવવાના પ્રસંગમાં ઉપાધિ ઘણી ઓછી કરવાનું બની શકશે, તથાપિ આજુબાજુનાં સાધનો સત્યમાગમને અને નિવૃત્તિને વર્ધમાન કરનારાં નહીં, તેથી ચિત્તમાં સહજ લાગે છે. આટલું લખવાથી ચિત્તમાં આવેલો એક વિચાર લખ્યો છે એમ સમજવું. પણ તમને અથવા શ્રી ડુંગરને અટકાવવા વિષેનો કંઈ પણ આશય ધારી લખ્યું નથી; પણ એટલો આશય ચિત્તમાં છે કે જો શ્રી ડુંગરનું ચિત્ત આવવા પ્રત્યેમાં કંઈક શિથિલ દેખાય તો તેમના પ્રત્યે વિશેષ તમે દબાણ કરશો નહીં, તોપણ અડચણ નથી; કેમકે શ્રી ડુંગરાદિના સમાગમની ઇચ્છા વિશેષ રહે છે, અને અત્રેથી નિવૃત્ત થવાનું થોડા વખત માટે હાલ બને તો કરવાની ઇચ્છા છે તો શ્રી ડુંગરનો સમાગમ કોઈ બીજા નિવૃત્તિક્ષેત્રે કરવાનું થશે એમ લાગે છે. તમારા માટે પણ એવા પ્રકારનો વિચાર રહે છે, તથાપિ તેમાં ભેદ એટલો પડે છે કે તમારા આવવાથી અત્રેની કેટલીક ઉપાધિ અલ્પ કેમ કરી શકાય ? તે પ્રત્યક્ષ દેખાડી, તે પ્રત્યેનો વિચાર લેવાનું બની શકે. જેટલે અંશે શ્રી સોભાગ પ્રત્યે ભક્તિ છે, તેટલે અંશે જ શ્રી ડુંગર પ્રત્યે ભક્તિ છે એટલે તેને આ ઉપાધિ વિષે વિચાર જણાવવાથી પણ અમને તો ઉપકાર છે; તથાપિ શ્રી ડુંગરના ચિત્તને કંઈ પણ વિક્ષેપ થતો હોય અને અત્રે આવવાનું કરાવવું થતું હોય તો સત્યમાગમ યથાયોગ્ય ન થાય. તેમ ના બનતું હોય તો શ્રી ડુંગરે અને શ્રી સોભાગે અત્રે આવવામાં કંઈ પ્રતિબંધ નથી. એ જ વિનંતિ. ܀܀܀܀܀ ૫૯૯ આ૦ સ્વ. પ્રણામ. મુંબઈ, વૈશાખ વદ ૧૪, ગુરુ, ૧૯૫૧ શરણ (આશ્રય), અને નિશ્ચય કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તને દેહાદિ ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. અસ્થિર પરિણામ ઉપશમાવવા યોગ્ય છે. ܀܀ ૬૦૦ આ સ્વ પ્ર મુંબઈ, જેઠ સુદ ૨, રવિ, ૧૯૫૧ અપારવત્ સંસારસમુદ્રથી તારનાર એવા સદ્ધર્મનો નિષ્કારણ કરુણાથી જેણે ઉપદેશ કર્યો છે, તે જ્ઞાનીપુરુષના ઉપકારને નમસ્કાર હો ! નમસ્કાર હો ! તે પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. યથાયોગ્યપૂર્વક વિનંતિ કેઃ- તમારું લખેલું પત્તું ૧ ગઈ કાલે મળ્યું છે. તમારે તથા શ્રી ડુંગરે અત્રે આવવા વિષેના વિચાર સંબંધી અહીંથી એક પત્ર અમે લખ્યું હતું. તેનો અર્થ સહેજ ફેર સમજાયો જણાય છે. તે પત્રમાં એ પ્રસંગમાં જે કંઈ લખ્યું છે તેનો સંક્ષેપમાં ભાવાર્થ આ પ્રમાણે છેઃ- Page #540 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર મને નિવૃત્તિ ઘણું કરી મળી શકે તેમ છે, પણ આ ક્ષેત્ર સ્વભાવે પ્રવૃત્તિવિશેષવાળું છે, જેથી નિવૃત્તિક્ષેત્ર જેવો સત્સમાગમથી આત્મપરિણામનો ઉત્કર્ષ થાય, તેવો ઘણું કરી પ્રવૃત્તિવિશેષક્ષેત્રે થવો કઠણ પડે છે. બાકી તમે અથવા શ્રી ડુંગર અથવા બન્ને આવો તે માટે અમને કંઈ અડચણ નથી. પ્રવૃત્તિ ઘણી ઓછી કરી શકાય તેમ છે; પણ શ્રી ડુંગરનું ચિત્ત આવવા વિષેમાં કંઈક વિશેષ શિથિલ વર્તે તો આગ્રહથી ન લાવો તોપણ અડચણ નથી, કેમકે તે તરફ થોડા વખતમાં સમાગમ થવાનો વખતે યોગ બની શકશે. આ પ્રમાણે લખવાનો અર્થ હતો. તમારે એકે આવવું, અને શ્રી ડુંગરે ન આવવું અથવા અમને નિવૃત્તિ હાલ નથી એમ લખવાનો આશય નહોતો. માત્ર નિવૃત્તિક્ષેત્રે કોઈ રીતે સમાગમ થવા વિષેનું વિશેષપણું જણાવ્યું છે. કોઈ વખત વિચારવાનને તો પ્રવૃત્તિક્ષેત્રમાં સત્યમાગમ વિશેષ લાભકારક થઈ પડે છે. જ્ઞાનીપુરુષની ભીડમાં નિર્મળ દશા જોવાનું બને છે. એ આદિ નિમિત્તથી વિશેષ લાભકારક પણ થાય છે. તમારે બન્નેએ અથવા તમારે આવવા સંબંધમાં ક્યારે કરવું તે વિષે મનમાં કંઈક વિચાર આવે છે; જેથી હાલ અહીંથી કંઈ વિચાર જણાવ્યા સુધી આવવામાં વિલંબ કરશો તો અડચણ નથી. પરપરિણતિનાં કાર્ય કરવાનો પ્રસંગ રહે અને સ્વપરિણતિમાં સ્થિતિ રાખ્યા કરવી તે ચૌદમા જિનની સેવા શ્રી આનંદઘનજીએ કહી છે તેથી પણ વિશેષ દોહ્યલું છે. જ્ઞાનીપુરુષને નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યદશા વર્ષે ત્યારથી જે સંયમસુખ પ્રગટે છે તે અવર્ણનીય છે. ઉપદેશમાર્ગ પણ તે સુખ પ્રગટ્યું પ્રરૂપવા યોગ્ય છે. શ્રી ડુંગરને અત્યંત ભક્તિથી પ્રણામ. તે આ૦ સ્વ. પ્રણામ. ૬૦૧ 35 મુંબઈ, જેઠ સુદ ૧૦, રવિ, ૧૯૫૧ પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. ત્રણ દિવસ પ્રથમ તમારો લખેલો કાગળ મળ્યો છે. અત્રે આવવાનો વિચાર ઉત્તર મળતાં સુધી ઉપશમ કર્યો છે એમ લખ્યું તે વાંચ્યું છે. ઉત્તર મળતાં સુધી આવવાનો વિચાર અટકાવવા વિષે અહીંથી લખ્યું હતું તેનાં મુખ્ય કારણ આ પ્રમાણે છેઃ- અત્રે આપનો આવવાનો વિચાર રહે છે, તેમાં એક હેતુ સમાગમલાભનો છે અને બીજો અનિચ્છિત હેતુ કંઈક ઉપાધિના સંયોગને લીધે વેપાર પ્રસંગે કોઈને મળવા કરવા વિષેનો છે. જે પર વિચાર કરતાં હાલ આવવાનો વિચાર અટકાવ્યો હોય તોપણ અડચણ નથી એમ લાગ્યું, તેથી એ પ્રમાણે લખ્યું હતું. સમાગમયોગ ઘણું કરીને અત્રેથી એક કે દોઢ મહિના પછી નિવૃત્તિ કંઈ મળવા સંભવ છે ત્યારે તે ભણી થવા સંભવ છે. અને ઉપાધિ માટે હાલ ત્રંબક વગેરે પ્રયાસમાં છે. તો તમારે આવવાનું તે પ્રસંગે વિશેષ કારણ જેવું તરતમાં નથી. અમારે તે તરફ આવવાનો યોગ થવાને વધારે જવા જેવું દેખાશે તો પછી આપને એક આંટો ખાઈ જવાનું જણાવવાનું ચિત્ત છે. આ વિષે જેમ આપનું ધ્યાન પહોંચે તેમ લખશો. ઘણા મોટા પુરુષોના સિઢિયોગ સંબંધી શાસ્ત્રમાં વાત આવે છે, તથા લોકકથામાં તેવી વાતો સંભળાય છે. તે માટે આપને સંશય રહે છે, તેનો સંક્ષેપમાં આ પ્રમાણે ઉત્તર છે- Page #541 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૪૬૭ અષ્ટ મહાસિદ્ધિ આદિ જે જે સિદ્ધિઓ કહી છે. “ૐ” આદિ મંત્રયોગ કહ્યાં છે, તે સર્વ સાચાં છે. આત્મશ્ચર્ય પાસે એ સર્વ અલ્પ છે. જ્યાં આત્મસ્થિરતા છે, ત્યાં સર્વ પ્રકારના સિદ્ધિયોગ વસે છે. આ કાળમાં તેવા પુરુષો દેખાતા નથી, તેથી તેની અપ્રતીતિ આવવાનું કારણ છે, પણ વર્તમાનમાં કોઈક જીવમાં જ તેવી સ્થિરતા જોવામાં આવે છે, ઘણા જીવોમાં સત્ત્વનું ન્યૂનપણું વર્તે છે, અને તે કારણે તેવા ચમત્કારાદિનું દેખાવાપણું નથી, પણ તેનું અસ્તિત્વ નથી એમ નથી. તમને અંદેશો રહે છે એ આશ્ચર્ય લાગે છે. જેને આત્મપ્રતિ ઉત્પન્ન થાય તેને સહેજે એ વાતનું નિઃશંકપણું થાય, કેમકે આત્મામાં જે સમર્થપણું છે, તે સમર્થપણા પાસે એ સિદ્ધિલબ્ધિનું કાંઈ પણ વિશેષપણું નથી. એવા પ્રશ્નો કોઈ કોઈ વાર લખો છો તેનું શું કારણ છે, તે જણાવશો. એ પ્રકારનાં પ્રશ્નો વિચારવાનને કેમ હોય ? શ્રી ડુંગરને નમસ્કાર. કંઈ જ્ઞાનવાર્તા લખશો. ૬૦૨ મુંબઈ, જેઠ સુદ ૧૦, રવિ, ૧૯૫૧ મનમાં રાગદ્વેષાદિનાં પરિણામ થયા કરે છે, તે સમયાદિ પર્યાય ન કહી શકાય; કેમકે સમયનું અત્યંત સૂક્ષ્મપણું છે, અને મનપરિણામનું સૂક્ષ્મપણું તેવું નથી. પદાર્થનો અત્યંતમાં અત્યંત સૂક્ષ્મપરિણતિનો પ્રકાર છે, તે સમય છે. રાગદ્વેષાદિ વિચારોનું ઉદ્ભવ થવું તે જીવે પૂર્વોપાર્જિત કરેલાં કર્મના યોગથી છે; વર્તમાનકાળમાં આત્માનો પુરુષાર્થ કંઈ પણ તેમાં હાનિવૃદ્ધિમાં કારણરૂપ છે, તથાપિ તે વિચાર વિશેષ ગહન છે, શ્રી જિને જે સ્વાધ્યાય કાળ કહ્યા છે, તે યથાર્થ છે. તે તે (અકાળના) પ્રસંગે પ્રાણાદિનો કંઈ સંધિભેદ થાય છે. ચિત્તને વિક્ષેપનિમિત્ત સામાન્ય પ્રકારે હોય છે, હિંસાદિ યોગનો પ્રસંગ હોય છે, અથવા કોમળ પરિણામમાં વિઘ્નભૂત કારણ હોય છે, એ આદિ આશ્રયે સ્વાધ્યાયનું નિરૂપણ કર્યું છે. અમુક સ્થિરતા થતા સુધી વિશેષ લખવાનું બની શકે તેમ નથી; તોપણ બન્યો તેટલો પ્રયાસ કરી આ ૩ પત્તાં લખ્યાં છે. 903 મુંબઈ, જેઠ સુદ ૧૦, રવિ, ૧૯૫૧ જ્ઞાનીપુરુષને જે સુખ વર્તે છે, તે નિજસ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. બાહ્યપદાર્થમાં તેને સુખબુદ્ધિ નથી, માટે તે તે પદાર્થથી જ્ઞાનીને સુખદુઃખાદિનું વિશેષપણું કે ઓછાપણું કહી શકાતું નથી. જોકે સામાન્યપણે શરીરના સ્વાસ્થ્યાદિથી શાતા અને જ્વરાદિથી અશાતા જ્ઞાની અને અજ્ઞાની બન્નેને થાય છે, તથાપિ જ્ઞાનીને તે તે પ્રસંગ વિષાદનો હેતુ નથી, અથવા જ્ઞાનના તારતમ્યમાં યુનપણું હોય તો કંઈક હર્ષવિષાદ તેથી થાય છે, તથાપિ કેવળ અજાગૃતતાને પામવા યોગ્ય એવા હર્ષવિષાદ થતા નથી. ઉદયબળે કંઈક તેવાં પરિણામ થાય છે, તોપણ વિચારજાગૃતિને લીધે તે ઉદય ક્ષીણ કરવા પ્રત્યે જ્ઞાનીપુરુષનાં પરિણામ વર્તે છે. વાયુફેર હોવાથી વહાણનું બીજી તરફ ખેંચાવું થાય છે, તથાપિ વહાણ ચલાવનાર જેમ પહોંચવા યોગ્ય માર્ગ ભણી તે વહાણને રાખવાના પ્રયત્નમાં જ વર્તે છે, તેમ જ્ઞાનીપુરુષ મન, વચનાદિ યોગને નિજભાવમાં સ્થિત થવા ભણી જ પ્રવર્તાવે છે; તથાપિ ઉદયવાયુયોગે યત્કિંચિત્ દશાફેર થાય છે, તોપણ પરિણામ, પ્રયત્ન સ્વધર્મને વિષે છે. જ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય, અજ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય, એવો કંઈ નિયમ નથી. પૂર્વનિષ્પન્ન શુભઅશુભ કર્મ પ્રમાણે બન્નેને ઉદય વર્તે છે. જ્ઞાની ઉદયમાં Page #542 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સમ વર્તે છે. અજ્ઞાની હúવિષાદને પ્રાપ્ત થાય છે. જ્યાં સંપૂર્ણ જ્ઞાન છે ત્યાં તો સ્ત્રીઆદિ પરિગ્રહનો પણ અપ્રસંગ છે. તેથી ન્યૂન ભૂમિકાની જ્ઞાનદશામાં (ચોથ, પાંચમે ગુણસ્થાનકે જ્યાં તે યોગનો પ્રસંગ સંભવે છે, તે દશામાં) વર્તતા નાની સમ્યક્દૃષ્ટિને સ્ત્રીઆદિ પરિગ્રહની પ્રાપ્તિ થાય છે. ૬૦૪ મુંબઈ, જેઠ સુદ ૧૨, બુધ, ૧૯૫૧ મુનિને વચનોનું પુસ્તક (તમે પત્રાદિનો સંગ્રહ લખ્યો છે તે) વાંચવાની ઇચ્છા રહે છે. મોકલવામાં અડચણ નથી. એ જ વિનંતી. જ ૬૦૫ આ સ્વ. પ્રણામ. મુંબઈ, જેઠ વદ ૨, ૧૯૫૧ સવિગત પત્ર લખવાનો વિચાર હતો, તે પ્રમાણે પ્રવૃત્તિ થઈ શકી નથી. હાલ તે તરફ કેટલી સ્થિરતા થવી સંભવે છે ? ચોમાસું ક્યાં થવું સંભવે છે ? તે જણાવવાનું થાય તો જણાવશોજી, પત્રમાં ત્રણ પ્રશ્નો લખ્યાં હતાં, તેનો ઉત્તર સમાગમે થઈ શકવા યોગ્ય છે. વખતે થોડા વખત પછી સમાગમયોગ બને. વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષવિષાદ ઘટે નહીં. આત્મપરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે. સ્વભાવસન્મુખતા, તથા તેની દૃઢ ઇચ્છા પણ તે હવિષાદને ટાળે છે. ܀܀܀܀܀ 909 સર્વને વિષે સમભાવની ઇચ્છા રહે છે. મુંબઈ, જેઠ વદ ૫, બુધ, ૧૯૫૧ એ શ્રીપાળનો રાસ કરતાં, જ્ઞાન અમૃત રસ વૂઠ્યો રે, મુજ - શ્રી યશોવિજયજી. પરમ સ્નેહી શ્રી સૌભાગ, શ્રી સાયલા. તીવ્ર વૈરાગ્યવાનને, જે ઉદયના પ્રસંગ શિથિલ કરવામાં ઘણી વાર ફળીભૂત થાય છે, તેવા ઉદયના પ્રસંગ જોઈ ચિત્તમાં અત્યંત ઉદાસપણું આવે છે. આ સંસાર કયા કારણે પરિચય કરવા યોગ્ય છે ? તથા તેની નિવૃત્તિ ઇચ્છનાર એવા વિચારવાનને પ્રારબ્ધવશાત્ તેનો પ્રસંગ રહ્યા કરતો હોય તો તે પ્રારબ્ધ બીજે કોઈ પ્રકારે ત્વરાએ વેદી શકાય કે કેમ ? તે તમે તથા શ્રી ડુંગર વિચાર કરીને લખશો. વિનંતી. જે તીર્થંકરે જ્ઞાનનું ફળ વિરતિ કહ્યું છે, તે તીર્થંકરને અત્યંત ભક્તિએ નમસ્કાર હો ! નહીં ઇચ્છવામાં આવતાં છતાં જીવને ભોગવવું પડે છે. એ પૂર્વકર્મનો સંબંધ યથાર્થ સિદ્ધ કરે છે. એ જ અને જોગવવું પડે છે. એ કાયમ શ્રી મુનિ, ૬૦૭ આ૦ સ્વ૰ બન્નેને પ્રણામ. મુંબઈ, જેઠ વદ ૭, ૧૯૫૧ ‘જંગમની જુક્તિ તો સર્વે જાણીએ, સમીપ રહે પણ શરીરનો નહીં સંગ જો;’ ‘એકાંતે વસવું રે એક જ આસને, ભૂલ પડે તો પડે ભજનમાં ભંગ જો;' -ઓધવજી અબળા તે સાધન શું કરે ? Page #543 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૬૦૮ ૪૬૯ મુંબઈ, જેઠ વદ ૧૦, સોમ, ૧૯૫૧ તથારૂપ ગંભીર વાક્ય નથી, તોપણ આશય ગંભીર હોવાથી એક લૌકિક વચનનું આત્મામાં હાલ ઘણી વાર સ્મરણ થઈ આવે છે. તે વાક્ય આ પ્રમાણે છેઃ- “રાંડી રુએ, માંડી રુએ, પણ સાત મરતાર વાળી તો મોઢું જ ન ઉઘાડે.' વાક્ય અગંભીર હોવાથી લખવામાં પ્રવૃત્તિ ન થાત, પણ આશય ગંભીર હોવાથી અને પોતાને વિષે વિચારવાનું વિશેષ દેખાવાથી તમને પત્તું લખવાનું સ્મરણ થતાં આ વાક્ય લખ્યું છે, તેના પર યથાશક્તિ વિચાર કરશો, એ જ વિનંતિ. લિ રાયચંદના પ્રણામ વાંચશોજી. મુંબઈ, જેઠ, ૧૯૫૧ SOC ૧. સજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ ‘મોક્ષ’ કહે છે. ૨. સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજસ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થવું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે. ૩. સંગના યોગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે; સંગની નિવૃત્તિએ સહજસ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. ૪. એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે. ૫. સર્વ જિનાગમમાં કહેલાં વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે; કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યાં છે. એક પરમાણુથી માંડી ચૌદ રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેશીઅવસ્થા પર્યંતની સર્વ ક્રિયા વર્ણવી છે. તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. ૬. સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે, કે જે સત્સંગના યોગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. ૭. તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી; પરમ સ્ને, ઉપાસ્યો નથી; અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજસમાધિપર્યંત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. ૮. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે; કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવો અમારો આત્મસાક્ષાત્કાર છે. ૯. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે; કેમકે તે સત્સંગના અપૂર્વ, અલક્ષ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાધ કરનાર એવાં માઠાં કારણોનો ત્યાગ ન કર્યો। ૧૦. મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇંદ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પ કાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે, અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય. Page #544 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૧૧. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહત્ પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ, સત્પુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી; પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્ય કાર્યો અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, જોઈને તે પરિક્ષીણ કરવા; અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે, અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહીં. ૧૨, સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. ૧૩. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો, કે જે કંઈ મારે કરવું છે, તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતાં, પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતાં સંકોચતાં ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇંદ્રિયવિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યાં જ રહેવાં અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાધન કર્યાં જ કરવાં; કેમકે સત્સંગપ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે, પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં, સંક્ષેપમાં લખાયેલાં જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં આ વાક્યો મુમુક્ષુજીવે પોતાના આત્માને વિષે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે; જે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દરૂપે અમે લખ્યાં છે. ܀܀܀܀܀ ૬૧૦ મુંબઈ, અસાડ સુદ ૧, રવિ, ૧૯૫૧ પંદરેક દિવસ પ્રથમ એક અને એક આજે એમ બે પત્ર મળ્યાં છે. આજના પત્રથી બે પ્રશ્ન જાણ્યા છે. સંક્ષેપથી તેનું સમાધાન આ પ્રમાણે છેઃ- (૧) સત્યનું જ્ઞાન થયા પછી મિથ્યાપ્રવૃત્તિ ન ટળે એમ બને નહીં. કેમકે જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અંશે મિથ્યાભાવપ્રવૃત્તિ મટે, એવો જિનનો નિશ્ચય છે. કદી પૂર્વપ્રારબ્ધથી બાહ્યપ્રવૃત્તિનો ઉદય વર્તતો હોય તો પણ મિથ્યાપ્રવૃત્તિમાં તાદાત્મ્ય થાય નહીં, એ જ્ઞાનનું લક્ષણ છે; અને નિત્ય પ્રત્યે મિથ્યાપ્રવૃત્તિ પરિક્ષીણ થાય એ જ સત્યજ્ઞાનની પ્રતીતિનું ફળ છે. મિથ્યાપ્રવૃત્તિ કંઈ પણ ટળે નહીં, તો સત્યનું ાન પણ સંભવે નહીં. (ર) દેવલોકમાંથી જે મનુષ્યમાં આવે તેને લોભ વધારે હોય એ આદિ કહ્યું છે તે સામાન્યપણે છે, એકાંત નથી, એ જ વિનંતિ. ܀܀܀܀܀ Page #545 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૬૧૧ ૪૭૧ મુંબઈ, અસાડ સુદ ૧, રવિ, ૧૯૫૧ અમુક વનસ્પતિની અમુક ઋતુમાં જેમ ઉત્પત્તિ થાય છે, તેમ અમુક ઋતુમાં વિપરિણામ પણ થાય છે. સામાન્ય રીતે કેરીના રસ સ્પર્શનું વિપરિણામ આર્દ્રા નક્ષત્રમાં થાય છે. આર્દ્રા નક્ષત્ર પછી જે કેરી ઉત્પન્ન થાય છે તેનો વિપરિણામકાળ આર્દ્રા નક્ષત્ર છે, એમ નથી. પણ સામાન્યપણે ચૈત્ર વૈશાખાદિ માસમાં ઉત્પન્ન થતી કેરી પરત્વે આર્દ્રા નક્ષત્રે વિપરિણામીપણું સંભવે છે. ૬૧૨ મુંબઈ, અસાડ સુદ ૧, રિવ, ૧૯૫૧ પરમ સ્નેહી શ્રી સૌભાગ, શ્રી સાયલા. આપના તરફથી બે પત્ર મળ્યાં છે. અમારાથી હાલ કંઈ વિશેષ લખવાનું થતું નથી, આગળ જે વિસ્તારથી એક પ્રશ્નના સમાધાનમાં ઘણા પ્રકારના દેષ્ટાંત સિદ્ધાંતથી લખવાનું બની શકતું હતું તેટલું હાલ બની શકતું નથી, એટલું જ નહીં પણ ચાર લીટી જેટલું લખવું હોય તોપણ કઠણ પડે છે; કેમકે અંતર્વિચારમાં ચિત્તની હાલ પ્રવૃત્તિ વિશેષ રહે છે; અને લખવા વગેરેની પ્રવૃત્તિથી ચિત્ત સંક્ષિપ્ત રહે છે. વળી ઉદય પણ તથારૂપ વર્તે છે. આગળ કરતાં બોલવાના સંબંધમાં પણ આ જ પ્રકારે ઘણું કરી ઉદય વર્તે છે. તોપણ લખવા કરતાં કેટલીક વાર બોલાવાનું કંઈક વિશેષ બની શકે છે. જેથી સમાગમે કંઈ જાણવા યોગ્ય પૂછવું હોય તો સ્મરણ રાખશો. અહોરાત્ર ઘણું કરી વિચારદશા રહ્યા કરે છે; જે સંક્ષેપમાં પણ લખવાનું બની શકતું નથી. સમાગમમાં કંઈ પ્રસંગોપાત્ત કહી શકાશે તો તેમ કરવા ઇચ્છું રહે છે, કેમકે તેથી અમને પણ હિતકારક સ્થિરતા થશે. કબીરપંથી ત્યાં આવ્યા છે; તેમનો સમાગમ કરવામાં બાધ સંભવતો નથી; તેમ જ કોઈ તેમની પ્રવૃત્તિ યથાયોગ્ય ન લાગતી હોય તો તે વાત પર વધારે લક્ષ ન દેતાં કંઈ તેમના વિચારનું અનુકરણ કરવા યોગ્ય લાગે તે વિચારવું. વૈરાગ્યવાન હોય તેનો સમાગમ કેટલાક પ્રકારે આત્મભાવની ઉન્નતિ કરે છે. સાયલે અમુક વખત સ્થિરતા કરવા સંબંધી આપે લખ્યું, તે વાત હાલ ઉપશમ કરવાનું ઘણું કરી ચિત્ત રહે છે. કેમકે લોકસંબંધી સમાગમથી ઉદાસભાવ વિશેષ રહે છે. તેમ જ એકાંત જેવા યોગ વિના કેટલીક પ્રવૃત્તિનો રોધ કરવો બની શકે નહીં, જેથી આપે લખેલી ઇચ્છા માટે પ્રવૃત્તિ થઈ શકવી અશક્ય છે. અત્રેથી જે મિતિએ નિવૃત્ત થઈ શકાય તેવું હશે, તે મિતિ તથા ત્યાર પછીની વ્યવસ્થા વિષે વિચાર યથાયોગ્ય થયે તે વિષે આપના તરફ પત્ર લખીશું. શ્રી ડુંગર તથા તમે કંઈ જ્ઞાનવાર્તા લખશો. અત્રેથી પત્ર આવે ન આવે તે પર વાટ ન જોશો. શ્રી સોભાગનો વિચાર હાલ આ તરફ આવવા વિષે રહેતો હોય તો હજી વિલંબ કરવો યોગ્ય છે. કંઈ જ્ઞાનવાર્તા લખવાનું બને તો લખશો. એ જ વિનંતિ. ૬૧૩ આ સ્વ૰ પ્રણામ. મુંબઈ, અસાડ સુદ ૧૧, બુધ, ૧૯૫૧ જે કષાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય તે કષાય પરિણામને જિનપ્રવચનમાં 'અનંતાનુબંધી' સંજ્ઞા કહી છે. જે કષાયમાં તન્મયપણે અપ્રશસ્ત(માઠા)ભાવે તીવ્રોપયોગે આત્માની પ્રવૃત્તિ છે, ત્યાં 'અનંતાનુબંધી'નો સંભવ છે. મુખ્ય કરીને અહીં કહ્યાં છે, તે સ્થાનકે તે કષાયનો Page #546 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વિશેષ સંભવ છે. સન્દેવ, સદ્ગુરુ અને સદ્ધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય, એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અસત્આદૈવ, અસતગુરુ તથા અસતધર્મનો જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતાં ‘અનંતાનુબંધી કષાય’ સંભવે છે. અથવા જ્ઞાનીના વચનમાં સ્ત્રીપુત્રાદિ ભાવીને જે મર્યાદા પછી ઇચ્છતાં નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે, તે પરિણામે પ્રવર્તતાં પણ 'અનંતાનુબંધી' હોવા યોગ્ય છે. સંક્ષેપમાં 'અનંતાનુબંધી કષાયની વ્યાખ્યા એ પ્રમાણે જણાય છે. જે પુત્રાદિ વસ્તુ લોકસંજ્ઞાએ ઇચ્છવા યોગ્ય ગણાય છે, તે વસ્તુ દુઃખદાયક અને અસારભૂત જાણી પ્રાપ્ત થયા પછી નાશ પામ્યા છતાં પણ ઇચ્છવા યોગ્ય લાગતી નહોતી, તેવા પદાર્થની હાલ ઇચ્છા ઉત્પન્ન થાય છે, અને તેથી અનિત્યભાવ જેમ બળવાન થાય તેમ કરવાની જિજ્ઞાસા ઉદ્ભવે છે, એ આદિ ઉદાહરણ સાથે લખ્યું તે વાંચ્યું છે. જે પુરુષની જ્ઞાનદશા સ્થિર રહેવા યોગ્ય છે, એવા જ્ઞાનીપુરુષને પણ સંસારપ્રસંગનો ઉદય હોય તો જાગૃતપણે પ્રવર્તવું ઘટે છે, એમ વીતરાગે કહ્યું છે, તે અન્યથા નથી; અને આપણે સૌએ જાગૃતપણે પ્રવર્તવું કરવામાં કંઈ શિથિલતા રાખીએ તો તે સંસારસંગથી બાધ થતાં વાર ન લાગે, એવો ઉપદેશ એ વચનોથી આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે, એમાં સંશય ઘટતો નથી. પ્રસંગની સાવ નિવૃત્તિ અશક્ય થતી હોય તો પ્રસંગ સંક્ષેપ કરવો ઘટે, અને ક્રમે કરીને સાવ નિવૃત્તિરૂપ પરિણામ આણવું ઘટે, એ મુમુક્ષુ પુરુષનો ભૂમિકાધર્મ છે. સત્સંગ, સત્શાસ્ત્રના યોગથી તે ધર્મનું આરાધન વિશેષે કરી સંભવે છે. ૬૧૪ પુત્રાદિ પદાર્થની પ્રાપ્તિમાં અનાસક્તિ થવા જેવું થયું હતું પણ તેથી હાલ વિપરીત ભાવના વર્તે છે. તે પદાર્થને જોઈ પ્રાપ્તિ સંબંધી ઇચ્છા ઉદ્ભવે છે, તેથી એમ સમજાય છે કે કોઈ વિશેષ સામર્થ્યવાન મહાપુરુષો સિવાયના સામાન્ય મુમુક્ષુએ તેવા પદાર્થનો, સમાગમ કરી તથારૂપ અનિત્યપણું તે પદાર્થનું સમજીને, ત્યાગ કર્યો હોય તો તે ત્યાગનો નિર્વાહ થઈ શકે. નહીં તો હાલ જેમ વિપરીત ભાવના ઉત્પન્ન થઈ છે તેમ ઘણું કરીને થવાનો વખત તેવા મુમુક્ષુને આવવાનો સંભવ છે. અને આવો ક્રમ કેટલાક પ્રસંગો પરથી મોટા પુરુષોને પણ માન્ય હોય તેમ સમજાય છે, એ પર સિદ્ધાંતસિંધુનો કથાસંક્ષેપ તથા બીજાં દૃષ્ટાંત લખ્યાં તે માટે સંક્ષેપમાં આ લખ્યાથી સમાધાન વિચારશો. ܀܀܀܀ ૧૫ શ્રીમદ્ વીતરાગાય નમઃ શાશ્વત માર્ગનૈષ્ઠિક શ્રી સૌભાગ પ્રત્યે યથાયોગ્યપૂર્વક, શ્રી સાયલા. મુંબઈ, અસાડ સુદ ૧૩, ગુરુ, ૧૯૫૧ તમારાં લખેલાં પત્ર મળ્યાં છે. તથારૂપ ઉદયવિશેષથી પ્રત્યુત્તર લખવાની પ્રવૃત્તિ હાલ ઘણી સંક્ષેપ રહે છે, જેથી અત્રથી પત્ર લખવામાં વિલંબ થાય છે. પણ તમે, કંઈ જ્ઞાનવાર્તા લખવાનું સૂઝે તે લખવામાં તે વિલંબના કારણથી ન અટકશો. હાલ તમારા તથા શ્રી ડુંગરના તરફથી જ્ઞાનવાર્તા જણાવવાનું થતું નથી, તે લખશો. હાલ શ્રી કબીરસંપ્રદાયી સાધુનો કંઈ સમાગમ થાય છે કે કેમ ? તે લખશો. અત્રેથી થોડા વખત માટે નિવૃત્ત થવારૂપ સમય જાણવા પૂછ્યો તેનો ઉત્તર લખતાં મન સંક્ષેપાય છે, જો બનશે તો એક બે દિવસ પછી લખીશ. Page #547 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૪૭૩ નીચેના બોલો પ્રત્યે તમારે તથા શ્રી ડુંગરે વિશેષ વિચારપરિણતિ કરવા યોગ્ય છેઃ (૧) કેવળજ્ઞાનનું સ્વરૂપ શા પ્રકારે ઘટે છે ? (૨) આ ભરતક્ષેત્રમાં આ કાળે તેનો સંભવ હોઈ શકે કે કેમ ? (૩) કેવળજ્ઞાનીને વિષે કેવા પ્રકારની આત્મસ્થિતિ હોય ? (૪) સમ્યક્દર્શન, સમ્યક્જ્ઞાન અને કેવળજ્ઞાનના સ્વરૂપમાં કેવા પ્રકારે ભેદ હોવા યોગ્ય છે ? (૫) સમ્યક્દર્શનવાન પુરુષની આત્મસ્થિતિ કેવી હોય ? તમારે તથા શ્રી ડુંગરે ઉપર જણાવેલ બોલ પર યથાશક્તિ વિશેષ વિચાર કરવા યોગ્ય છે. તે સંબંધી પત્ર વાટે તમારાથી લખાવાયોગ્ય લખશો. હાલ અત્રે ઉપાધિનું કેટલુંક ઓછાપણું છે. એ જ વિનંતિ. ૬૧૬ શ્રીમદ્ વીતરાગને નમસ્કાર શુભેચ્છાસંપન્ન ભાઈ અંબાલાલ તથા ભાઈ ત્રિભોવન પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ, આત સ્વસ્થ થથાયોગ્ય. મુંબઈ, અસાડ વદ ૨, રવ, ૧૯૫૧ ભાઈ અંબાલાલનાં લખેલાં પત્ર-પત્તાં તથા ભાઈ ત્રિભોવનનું લખેલું પત્ર મળ્યું છે. અમુક આત્મદશાના કારણથી વિશેષ કરી લખવા, જણાવવાનું બનતું નથી. તેથી કોઈ મુમુક્ષુને થવા યોગ્ય લાભમાં મારા તરફથી જે વિલંબ થાય છે, તે વિલંબ નિવૃત્ત કરવાની વૃત્તિ થાય છે, પણ ઉદયના કોઈ યોગથી તેમ જ હજુ સુધી વર્તવું બને છે. અસાડ વદ ૨ ઉપર આ ક્ષેત્રથી થોડા વખત માટે નિવર્તવાનું બની શકે એવો સંભવ હતો, તે લગભગમાં બીજાં કાર્યનો ઉદય પ્રાપ્ત થવાથી લગભગ અસાડ વદ ૦)) સુધી સ્થિરતા થવા સંભવ છે. અત્રેથી નીકળતાં વવાણિયે જતાં સુધીમાં વચ્ચે એકાદ બે દિવસની સ્થિતિ કરવાનું વૃત્તિમાં યથાયોગ્ય લાગતું નથી. વવાણિયે કેટલા દિવસની સ્થિતિ સંભવે છે, તે અત્યારે વિચારમાં આવી શક્યું નથી, પણ ભાદ્રપદ સુદિ દશમની લગભગે અત્રે આવવાનાં કંઈ કારણ સંભવે અને તેથી એમ લાગે છે કે વવાણિયા શ્રાવણ સુદ ૧૫ સુધી અથવા શ્રાવણ વદ ૧૦ સુધી રહેવું થાય. વળતી વખતે શ્રાવણ વદ દશમે વાણિયેથી નીકળવાનું થાય તો ભાદ્રપદ સુદ દશમ સુધી વચ્ચે કોઈ 'નિવૃત્તિક્ષેત્ર' રોકાવાનું બની શકે. હાલ તે સંબંધી વધારે વિચારવું અશક્ય છે. હાલ આટલું વિચારમાં આવે છે કે જો કોઈ નિવૃત્તિક્ષેત્રે રોકાવાનું થાય તોપણ મુમુક્ષુભાઈઓથી વધારે પ્રસંગ કરવાનું મારાથી બનવું અશક્ય છે. જોકે આ વાત પર હજુ વિશેષ વિચાર થવા સંભવે છે. સત્યમાગમ અને સત્શાસ્ત્રના લાભને ઈચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ, પરિગ્રહ અને રસસ્વાદાદિ પ્રતિબંધ સંક્ષેપ કરવા યોગ્ય છે, એમ શ્રી જિનાદિ મહાપુરુષોએ કહ્યું છે. જ્યાં સુધી પોતાના દોષ વિચારી સંક્ષેપ કરવાને પ્રવૃત્તિમાન ન થવાય ત્યાં સુધી સત્પુરુષનો કહેલો માર્ગ પરિણામ પામવો કઠણ છે. આ વાત પર મુમુક્ષુ જીવે વિશેષ વિચાર કરવો ઘટે છે. નિવૃત્તિક્ષેત્રે રોકાવા સંબંધી વિચાર વધારે સ્પષ્ટતાથી જણાવવાનું બનશે તો કરીશ. હાલ આ વાત માત્ર પ્રસંગે તમને જાણવા અર્થે લખી છે; જે વિચાર અસ્પષ્ટ હોવાથી બીજા મુમુક્ષભાઈઓને પણ જણાવવા યોગ્ય નથી. તમને જણાવવામાં પણ કોઈ રાગ હેતુ નથી. એ જ વિનંતિ. આત સ્વ થાયોગ્ય. Page #548 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ સત્સંગનૈષ્ઠિક શ્રી સોભાગ, શ્રી સાયલા. http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૬૧૭ ૐ નમો વીતરાગાય તમારું તથા શ્રી લહેરાભાઈનું લખેલું પત્ર મળ્યું છે. મુંબઈ, અસાડ વદ ૭, રવિ, ૧૯૫૧ આ ભરતક્ષેત્રને વિષે આ કાળમાં કેવળજ્ઞાન સંભવે કે કેમ ? એ વગેરે પ્રશ્નો લખ્યાં હતાં, તેના ઉત્તરમાં તમારા તથા શ્રી લહેરાભાઈના વિચાર, મળેલા પત્રથી વિશેષ કરી જાણ્યા છે. એ પ્રશ્નો પર તમને, લહેરાભાઈને તથા શ્રી ડુંગરને વિશેષ વિચાર કર્તવ્ય છે. અન્ય દર્શનમાં જે પ્રકારે કેવળજ્ઞાનાદિનાં સ્વરૂપ કહ્યાં છે, તેમાં અને જૈનદર્શનમાં તે વિષયનાં સ્વરૂપ કહ્યાં છે, તેમાં કેટલોક મુખ્ય ભેદ જોવામાં આવે છે, તે સૌ પ્રત્યે વિચાર થઈ સમાધાન થાય તો આત્માને કલ્યાણના અંગભૂત છે; માટે એ વિષય પર વધારે વિચાર થાય તો સારું. 'અસ્તિ' એ પદથી માંડીને આત્માર્થે સર્વ ભાવ વિચારવા યોગ્ય છે; તેમાં જે સ્વસ્વરૂપપ્રાપ્તિના હેતુ છે, તે મુખ્યપણે વિચારવા યોગ્ય છે, અને તે વિચાર માટે અન્ય પદાર્થના વિચારની પણ અપેક્ષા રહે છે, તે અર્થે તે પણ વિચારવા યોગ્ય છે, એક બીજાં દર્શનનો મોટો ભેદ જોવામાં આવે છે, તે સર્વની તુલના કરી અમુક દર્શન સાચું છે એવો નિર્ધાર બધા મુમુક્ષુથી થવો દુષ્કર છે, કેમકે તે તુલના કરવાની ક્ષયોપશમશક્તિ કોઈક જીવને હોય છે. વળી એક દર્શન સર્વાંશે સત્ય અને બીજાં દર્શન સર્વાશે અસત્ય એમ વિચારમાં સિદ્ધ થાય, તો બીજાં દર્શનની પ્રવૃત્તિ કરનારની દશા આદિ વિચારવા યોગ્ય છે, કેમકે વૈરાગ્ય ઉપશમ જેનાં બળવાન છે તેણે, કેવળ અસત્યનું નિરૂપણ કેમ કર્યું હોય ? એ આદિ વિચારવા યોગ્ય છે; પણ સર્વ જીવથી આ વિચાર થવો દુર્લભ છે. અને તે વિચાર કાર્યકારી પણ છે, કરવા યોગ્ય છે, પણ તે કોઈ માહાત્મ્યવાનને થવા યોગ્ય છે; ત્યારે બાકી જે મોક્ષના ઇચ્છક જીવો છે, તેણે તે સંબંધી શું કરવું ઘટે ? તે પણ વિચારવા યોગ્ય છે. સર્વ પ્રકારનાં સર્વાંગ સમાઘાન વિના સર્વ કર્મથી મુક્ત થવું અશક્ય છે, એવો વિચાર અમારા ચિત્તમાં રહે છે, અને સર્વ પ્રકારનું સમાધાન થવા માટે અનંતકાળ પુરુષાર્થ કરવો પડતો હોય તો ઘણું કરી કોઈ જીવ મુક્ત થઈ શકે નહીં; તેથી એમ જણાય છે કે અલ્પકાળમાં તે સર્વ પ્રકારનાં સમાધાનના ઉપાય હોવા યોગ્ય છે, જેથી મુમુક્ષુ જીવને નિરાશાનું કારણ પણ નથી. શ્રાવણ સુદ ૫-૬ ઉપર અત્રેથી નિવર્તવાનું બને એમ જણાય છે; પણ અહીંથી જતી વખતે વચ્ચે રોકાવું યોગ્ય છે કે કેમ ? તે હજી સુધી વિચારમાં આવી શક્યું નથી, કદાપિ જતી કે વળતી વખત વચ્ચે રોકાવાનું થઈ શકે, તો તે કયે ક્ષેત્રે થઈ શકે તે હાલ સ્પષ્ટ વિચારમાં આવતું નથી. જ્યાં ક્ષેત્રસ્પર્શના હશે ત્યાં સ્થિતિ થશે. આ૦ સ્વ. પ્રણામ. પરમાર્થનૈષ્ઠિકાદિ ગુણસંપન્ન શ્રી સોભાગ પ્રત્યે, ܀܀܀܀܀ ૬૧૮ મુંબઈ, અસાડ વદ ૧૧, ગુરુ, ૧૯૫૧ પત્ર મળ્યું છે. કેવળજ્ઞાનાદિના પ્રશ્નોતર પ્રત્યે તમારે તથા શ્રી ડુંગરે તથા લહેરાભાઈએ યથાશક્તિ વિચાર કર્તવ્ય છે. જે વિચારવાન પુરુષની દૃષ્ટિમાં સંસારનું સ્વરૂપ નિત્ય પ્રત્યે ક્લેશસ્વરૂપ ભાસ્યમાન થતું હોય, સાંસારિક ભોગોપભોગ વિષે વિરસપણા જેવું જેને વર્તતું હોય તેવા વિચારવાનને બીજી તરફ લોકવ્યવહારાદિ, વ્યાપારાદિ ઉદય વર્તતો હોય, તો તે ઉદયપ્રતિબંધ ઇન્દ્રયના સુખને અર્થે નહીં Page #549 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૪૭૫ પણ આત્મહિતાર્થે ટાળવો હોય તો ટાળી શકવાના શા ઉપાય હોવા જોઈએ ? તે સંબંધી કંઈ જણાવવાનું થાય તે કરશો, એ જ વિનંતિ. ૬૧૯ આ સ્વ પ્રણામ. મુંબઈ, અસાડ વદ ૧૪, રવિ, ૧૯૫૧ નમો વીતરાગાય સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી. પરમાર્થનૈષ્ઠિક શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. અત્રેથી વવાણિયા તરફ જતાં સાયલે ઊતરવા સંબંધી તમારી વિશેષ ચાહના જાણી છે; અને તે વિષે કંઈ પણ પ્રકાર બને તો સારું એમ કંઈક ચિત્તમાં રહેતું હતું, તથાપિ એક કારણ જોતાં બીજું કારણ બાધ પામતું હોય ત્યાં કેમ કરવું ઘટે ? તેના વિચારમાં કોઈ તેવો માર્ગ જ્યારે જોવામાં આવતો નથી ત્યારે જે પ્રકારે સહજે બની આવે તે કરવા પ્રત્યે પરિણતિ રહે છે; અથવા છેવટે કોઈ ઉપાય ન ચાલે તો બળવાન કારણને બાધ ન થાય તેમ પ્રવર્તવાનું થાય છે. કેટલાક વખતના વ્યાવહારિક પ્રસંગના કંટાળાથી થોડો વખત પણ નિવૃત્તિથી કોઇ તથારૂપ ક્ષેત્રે રહેવાય તો સારું, એમ ચિત્તમાં રહ્યા કરતું હતું, તેમ જ અત્રે વધારે વખત સ્થિતિ થવાથી જે દેહના જન્મનાં નિમિત્ત કારણ છે એવાં માતાપિતાદિના વચનાર્થે, ચિત્તની પ્રિયતાના અક્ષોભાર્થે તથા કંઈક બીજાઓનાં ચિત્તની અનુપેક્ષાર્થે પણ થોડા દિવસ વવાણિયે જવાનો વિચાર ઉત્પન્ન થયો હતો. તે બન્ને પ્રકાર માટે ક્યારે યોગ થાય તો સારું, એમ ચિંતવ્યાથી કંઈ યથાયોગ્ય સમાધાન થતું નહોતું. તે માટેના વિચારની સહેજે થયેલી વિશેષતાથી હાલ જે કંઈ વિચારનું અલ્પપણું સ્થિર થયું તે તમને જણાવ્યું હતું સર્વ પ્રકારના અસંગ-લક્ષનો વિચાર અત્રેથી અપ્રસંગ ગણી, દૂર રાખી, અલ્પકાળની અલ્પ અસંગતાનો હાલ કંઈ વિચાર રાખ્યો છે, તે પણ સજસ્વભાવે ઉદયાનુસાર થયો છે. તેમાં કોઈ કારણોનો પરસ્પર વિરોધ ન થવાને અર્થે આ પ્રમાણે વિચાર આવે છેઃ- અત્રેથી શ્રાવણ સુદની મિતિએ નિવર્તવું થાય તો વચ્ચે ક્યાંય આ વખતે ન રોકાતાં વવાણિયે જવાનું કરવું. ત્યાંથી શ્રાવણ વદ ૧૧ના બને તો પાછું વળવાનું કરવું, અને ભાદરવા સુદ ૧૦ ની લગભગ સુધી કોઈ નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ થાય તેમ યથાશક્તિ ઉદય ઉપરામ જેમ રાખી પ્રવર્તવું. જોકે વિશેષ નિવૃત્તિ, ઉદયનું સ્વરૂપ જોતાં, પ્રાપ્ત થવી કઠણ જણાય છે; તોપણ સામાન્યથી જાણી શકાય તેટલી પ્રવૃત્તિમાં ન અવાય તેમ થાય તો સારું એમ રહે છે; અને તે વાત પર વિચાર કરતાં અત્રેથી જતી વખતે રોકાવાનો વિચાર ઉપરામ કરવાથી સુલભ પડશે એમ લાગે છે. એક પણ પ્રસંગમાં પ્રવર્તતાં તથા લખતાં જે પ્રાયે અક્રિયપરિણતિ વર્તે છે, તે પરિણતિને લીધે બરાબર હાલ જણાવવાનું બનતું નથી; તોપણ તમારા જાણવાને અર્થે મારાથી કંઈ અત્રે જણાવવાનું બન્યું તે જણાવ્યું છે. એ જ વિનંતિ. શ્રી ડુંગરને તથા લહેરાભાઈને થથાયોગ્ય. ܀܀܀܀܀ ૬૦ સહજાત્મસ્વરૂપ થાયોગ્ય મુંબઈ, અસાડ વદ ૦)), સૌમ, ૧૯૫૧ જન્મથી જેને મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન હતાં, અને આત્મોપયોગી એવી વૈરાગ્યદશા હતી, અલ્પકાળમાં ભોગકર્મ ક્ષીણ કરી સંયમને ગ્રહણ કરતાં મનઃપર્યવ નામનું જ્ઞાન પામ્યા હતા, એવા શ્રીમદ્ મહાવીરસ્વામી, તે છતાં પણ બાર વર્ષ અને સાડા છ માસ સુધી મૌનપણે વિચર્યા. આ પ્રકારનું તેમનું પ્રવર્તન તે વે અત્યંતપણે વિચારી ઉપદેશમાર્ગ પ્રવર્તાવતાં કોઈ પણ Page #550 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પ્રવર્તવા યોગ્ય છે, એવી અખંડ શિક્ષા પ્રતિબોધે છે. તેમ જ જિન જેવાએ જે પ્રતિબંધની નિવૃત્તિ માટે પ્રયત્ન કર્યું, તે પ્રતિબંધમાં અજાગૃત રહેવા યોગ્ય કોઈ જીવ ન હોય એમ જણાવ્યું છે. તથા અનંત આત્માર્થનો તે પ્રવર્તનથી પ્રકાશ કર્યો છે; જેવા પ્રકાર પ્રત્યે વિચારનું વિશેષ સ્થિરપણું વર્તે છે, વર્તાવું ઘટે છે. જે પ્રકારનું પૂર્વપ્રારબ્ધ ભોગવ્યે નિવૃત્ત થવા યોગ્ય છે, તે પ્રકારનું પ્રારબ્ધ ઉદાસીનપણે વેદવું ઘટે; જેથી તે પ્રકાર પ્રત્યે પ્રવર્તતાં જે કંઈ પ્રસંગ પ્રાપ્ત થાય છે, તે તે પ્રસંગમાં જાગૃત ઉપયોગ ન હોય, તો જીવને સમાધિવિરાધના થતાં વાર ન લાગે. તે માટે સર્વ સંગભાવને મૂળપણે પરિણામી કરી, ભોગવ્યા વિના ન છૂટી શકે તેવા પ્રસંગ પ્રત્યે પ્રવૃત્તિ થવા દેવી ઘટે, તોપણ તે પ્રકાર કરતાં સર્વાંશ અસંગતા જન્મે તે પ્રકાર ભજવો ઘટે. કેટલાક વખત થયાં સહજ પ્રવૃત્તિ અને ઉદીરણ પ્રવૃત્તિ એમ વિભાગે પ્રવૃત્તિ વર્તે છે. મુખ્યપણે સહજ પ્રવૃત્તિ વર્તે છે. સહજપ્રવૃત્તિ એટલે પ્રારબ્ધોદયે ઉદ્ભવ થાય તે, પણ જેમાં કર્તવ્ય પરિણામ નહીં. બીજી ઉદીરણ પ્રવૃત્તિ જે પરાર્થાદિ યોગે કરવી પડે તે. હાલ બીજી પ્રવૃત્તિ થવામાં આત્મા સંક્ષેપ થાય છે, કેમકે અપૂર્વ એવા સમાધિયોગને તે કારણથી પણ પ્રતિબંધ થાય છે, એમ સાંભળ્યું હતું તથા જાણ્યું હતું; અને હાલ તેવું સ્પષ્ટાર્થે વેદ્યું છે, તે તે કારણોથી વધારે સમાગમમાં આવવાનું, પત્રાદિથી કંઈ પણ પ્રશ્નોત્તરાદિ જણાવવાનું, તથા બીજા પ્રકારે પરમાર્થાદિ લખવા કરવાનું પણ સંક્ષેપ થવાના પર્યાયને આત્મા ભજે છે. એવા પર્યાયને ભજ્યા વિના અપૂર્વ સમાધિને હાનિ સંભવતી હતી. એમ છતાં પણ યથાયોગ્ય એવી સંક્ષેપ પ્રવૃત્તિ થઈ નથી. અત્રેથી શ્રાવણ સુદ ૫-૬ ના નીકળવાનું થવા સંભવ છે, પણ અહીંથી જતી વખતે સમાગમનો યોગ થઈ શકવા યોગ્ય નથી. અને અમારા જવાના પ્રસંગ વિષે હાલ તમારે બીજા કોઈ પ્રત્યે પણ જણાવવાનું વિશેષ કારણ નથી, કેમકે જતી વખતે સમાગમ નહીં કરવા સંબંધમાં કંઈ તેમને સંશય પ્રાપ્ત થવાનો સંભવ થાય, જેમ ન થાય તો સારું, એ જ વિનંતિ. ૬૧ મુંબઈ, આષાડ વદ ૦)), સૌમ, ૧૯૫૧ તમને તથા બીજા કોઈ સન્સમાગમની નિષ્ઠાવાળા ભાઈઓને અમારા સમાગમ વિષે જિજ્ઞાસા રહે છે તે પ્રકાર જાણ્યામાં રહે છે, પણ તે વિષેનો, અમુક કારણો પ્રત્યે, વિચાર કરતાં પ્રવૃત્તિ થતી નથી, જે કારણો જણાવતાં પણ ચિત્ત સંક્ષેપ થાય છે. જોકે કંઈ પણ તે વિષે સ્પર્શી લખવાનું બન્યું હોય તો પત્ર તથા સમાગમાદિની રાહ જોયા કરાવ્યાનું અને તેમાં અનિશ્ચિતપણું થતું હોવાથી કંઈ ક્લેશ પ્રાપ્ત થવા દેવાનું જે અમારા પ્રત્યેથી થાય છે તે થવાનો સંભવ ઓછો થાય, પણ તે વિષે સ્પષ્ટાર્થથી લખતાં પણ ચિત્ત ઉપશમ પામ્યા કરે છે, એટલે સહજે કાંઈ થાય તે થવા દેવું યોગ્ય ભાસે છે. તવ વવાણિયેથી વળતી વખત ઘણું કરી સમાગમનો યોગ થશે. ઘણું કરી ચિત્તમાં એમ રહ્યા કરે છે કે હાલ વધારે સમાગમ પણ કરી શકવા યોગ્ય દશા નથી. પ્રથમથી આ પ્રકારનો વિચાર રહ્યા કરતો હતો, અને જે વિચાર વધારે શ્રેયકારક લાગતો હતો, પણ ઉદયવશાત્ કેટલાક ભાઈઓનો સમાગમ થવાનો પ્રસંગ થયો; જે એક પ્રકારે પ્રતિબંધ થવા જેવું જાણ્યું હતું, અને હાલ કંઈ પણ તેવું થયું છે, એમ લાગે છે. વર્તમાન આત્મદશા જોતાં તેટલો પ્રતિબંધ થવા દેવા યોગ્ય અધિકાર મને સંભવતો નથી. અત્રે કંઈક પ્રસંગથી સ્પષ્ટાર્થ જણવવા યોગ્ય છે. આ આત્માને વિષે ગુણનું વિશેષે વ્યક્તત્વ જાણી તમ વગેરે કોઈ મુમુક્ષુ ભાઈઓની ભક્તિ વર્તતી હોય તોપણ તે ભક્તિની યોગ્યતા માટે વિષે સંણવે છે એમ સમજવાને યોગ્યતા મારી Page #551 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૪૭૭ નથી; કેમકે બહુ વિચાર કરતાં વર્તમાનમાં તો તેવો સંભવ થાય છે, અને તે કારણથી સમાગમથી કેટલોક વખત દુર રહેવાનું ચિત્ત રહ્યા કરે છે, તેમ જ પત્રાદિ દ્વારા પ્રતિબંધની પણ નિરિચ્છા રહ્યા કરે છે. આ વાત પ્રત્યે યથાશક્તિ વિચાર કરવો યોગ્ય છે. પ્રશ્ન-સમાધાનાદિ લખવાનો ઉદય પણ અલ્પ વર્તતો હોવાથી પ્રવૃત્તિ થઈ શકતી નથી. તેમ જ વ્યાપારરૂપ ઉદયને વૈદવામાં લક્ષ વિશેષ રાખ્યાર્થી પણ તેનો આ કાળમાં ઘણો ભાર ઓછો થઈ શકે; એમ વિચારથી પણ બીજા પ્રકાર તેની સાથે આવતા જાણીને પણ સંક્ષેપે પ્રવર્તાય છે. આગળ જણાવ્યું તે પ્રમાણે વળતી વખતે ઘણું કરી સમાગમ થવાનો લક્ષ રાખીશ. એક વિનંતિ અત્રે કરવા યોગ્ય છે કે આ આત્મા વિષે તમને ગુણવ્યક્તત્વ ભાસતું હોય, અને તેથી અંતરમાં ભક્તિ રહેતી હોય તો તે ભક્તિ વિષે યથાયોગ્ય વિચાર કરી જેમ તમને યોગ્ય લાગે તેમ કરવા યોગ્ય છો; પણ બહાર આ આત્મા સંબંધી હાલ કંઈ પ્રસંગ ચર્ચિત થવા દેવા યોગ્ય નથી; કેમકે અવિરતિરૂપ ઉદય હોવાથી ગુણવ્યક્તત્વ હોય તોપણ લોકોને ભાસ્યમાન થવું કઠણ પડે; અને તેથી વિરાધના થવાનો કંઈ પણ હેતુ થાય; તેમ જ પૂર્વ મહાપુરુષના અનુક્રમનું ખંડન કરવા જેવું પ્રવર્તન આ આત્માથી કંઈ પણ થયું ગણાય. આ પત્ર પર યથાશક્તિ વિચાર કરશો અને તમારા સમાગમવાસી જે કોઈ મુમુક્ષુ ભાઈઓ હોય તેમને હાલ નહીં, પ્રસંગે પ્રસંગે એટલે જે વખતે તેમને ઉપકારક થઈ શકે તેવું સંભવતું હોય ત્યારે આ વાત પ્રત્યે લક્ષિત કરશો. એ જ વિનંતિ. વર મુંબઈ, અસાડ વદ ૦)), ૧૯૫૧ ‘અનંતાનુબંધી’નો બીજો પ્રકાર લખ્યો છે તે વિષે વિશેષાર્થ નીચે લખ્યાથી જાણશોઃ- ઉદયથી અથવા ઉદાસભાવસંયુક્ત મંદપરિણતબુદ્ધિથી ભોગાદિને વિષે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે, પણ જ્યાં ભોગાદિને વિષે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં, નિર્ભયપણે ભોગપ્રવૃત્તિ સંભવે. જે નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે; તેવાં પરિણામ વર્તે ત્યાં પણ અનંતાનુબંધી' સંભવે છે. તેમ જ હું સમજું છું”, “મને બાધ નથી', એવા ને એવા બક્મમાં રહે, અને ‘ભોગથી નિવૃત્તિ ઘટે છે’, અને વળી કંઈ પણ પુરુષત્વ કરે તો થઈ શકવા યોગ્ય છતાં પણ મિથ્યાજ્ઞાનથી જ્ઞાનદશા માની ભોગાદિકમાં પ્રવર્તના કરે ત્યાં પણ ‘અનંતાનુબંધી સંભવે છે. જાગૃતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય, તેમ તેમ સ્વપ્નદશાનું પરિક્ષીણપણું સંભવે ૬૩ મુંબઈ, શ્રાવણ સુદ ૨, બુધ, ૧૯૫૧ આજે પત્તું મળ્યું છે. વવાણિયે જતાં તથા ત્યાંથી વળતાં સાયલે થઈ જવા વિષે વિશેષતાથી લખ્યું, તે વિષે શું લખવું ? તેનો વિચાર યથાસ્પષ્ટ નિશ્ચયમાં આવી શક્યો નથી, તોપણ સ્પષ્ટાસ્પષ્ટ જે કંઈ આ પત્ર લખતી વખતે ઉપયોગમાં આવ્યું તે લખ્યું છે. આપના આજના પત્તામાં અમારા લખેલા જે પત્રની આપે પહોંચ લખી છે તે પત્ર પર વધારે વિચાર કરવો યોગ્ય હતો, અને એમ લાગતું હતું કે આપ તેના પર વિચાર કરશો તો સાયલે આવવા સંબંધીમાં હાલ અમારી ઇચ્છાનુસાર રાખશો. પણ આપના ચિત્તમાં એ વિચાર વિશેષ કરીને થવા પહેલાં આ પત્તું લખવાનું બન્યું છે. વળી આપના ચિત્તમાં જતી વખતે સમાગમની ૧. પત્રાંક ૬૧૩ Page #552 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વિશેષ ઇચ્છા રહે છે. તો તે ઇચ્છાની ઉપેક્ષા કરવાને મારી યોગ્યતા નથી. આવા કોઈ પ્રકારમાં તમારા પ્રત્યે આશાતના થવા જેવું થાય, એવી બીક રહે છે. હાલ આપની ઇચ્છાનુસાર સમાગમ માટે તમે, શ્રી ડુંગર તથા શ્રી લહેરાભાઈનો આવવાનો વિચાર હોય તો એક દિવસ મૂળી રોકાઈશ. અને બીજે દિવસે જણાવશો તો મૂળીથી જવાનો વિચાર રાખીશ. વળતી વખતે સાયલે ઊતરવું કે કેમ તેનો તે સમાગમમાં તમારી ઇચ્છાનુસાર વિચાર કરીશ. મૂળી એક દિવસ રોકાવાનો વિચાર જો રાખો છો તો સાયલે એક દિવસ રોકાવામાં અડચણ નથી, એમ આપ નહીં જણાવશો કેમકે એમ વર્તવા જતાં ઘણા પ્રકારના અનુક્રમનો ભંગ થવાનો સંભવ છે. એ જ વિનંતિ. ܀܀܀܀܀ ૬૪ કોઈ દશાભેદથી અમુક પ્રતિબંધ કરવાની મારી યોગ્યતા નથી. મુંબઈ, શ્રાવણ સુદ ૩, ગુરુ, ૧૯૫૧ બે પત્ર પ્રાપ્ત થયાં છે. આ પ્રસંગે સમાગમ સંબંધી પ્રવૃત્તિ થઈ શકવા યોગ્ય નથી. ૬૫ વવાણિયા, શ્રાવણ સુદ ૧૦, ૧૯૫૧ પર્યાય છે તે પદાર્થનું વિશેષ સ્વરૂપ છે, તે માટે મનઃપર્યવજ્ઞાન પણ પર્યાયાર્થિક જ્ઞાન ગણી વિશેષ એવા જ્ઞાનોપયોગમાં ગયું છે; તેનો સામાન્ય ગ્રહણરૂપ વિષય નહીં ભાસવાથી દર્શનોપયોગમાં ગણ્યું નથી, એમ સોમવારે બપોરે જણાવવું થયું હતું; તે પ્રમાણે જૈનદર્શનનો અભિપ્રાય પણ આજે જોયો છે. આ વાત વધારે સ્પષ્ટ લખવાથી સમજવાનું થઈ શકે તેવી છે, કેમકે તેને કેટલાંક દૃષ્ટાંતાદિકનું સહચારીપણું ઘટે છે, તથાપિ અત્રે તો તેમ થવું અશક્ય છે. મનઃપર્યવસંબંધી લખ્યું છે તે પ્રસંગ, ચર્ચવાની નિષ્ઠાથી લખ્યું નથી. સોમવારે રાત્રે આશરે અગિયાર વાગ્યા પછી જે કંઈ મારાથી વચનયોગનું પ્રકાશવું થયું હતું તેની સ્મૃતિ રહી હોય તો યથાશક્તિ લખાય તો લખશો. ܀܀ કરવ વવાણિયા, શ્રાવણ સુદ ૧૨, શુક્ર, ૧૯૫૧ 'નિમિત્તવાસી આ જીવ છે, એવું એક સામાન્ય વચન છે. તે સંગપ્રસંગથી થતી જીવની પરિણતિ વિષે જોતાં પ્રાયે સિદ્ધાંતરૂપ લાગી શકે છે. ૬૭ સહજાત્મસ્વરૂપે યથા વવાણિયા, શ્રાવણ સુદ ૧૫, સોમ, ૧૯૫૧ આત્માર્થે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા યોગ્ય છે; પણ વિચારમાર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી તેને તે માર્ગ ઉપદેશવો ન ઘટે એ વગેરે લખ્યું છે, તે યોગ્ય છે તોપણ તે વિષે કંઈ પણ લખવાનું ચિત્તમાં હાલ આવી શકતું નથી. શ્રી ડુંગરે કેવળદર્શન સંબંધી જણાવેલી આશંકા લખી તે વાંચી છે. બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા શમાય છે, અથવા તે પ્રકાર સમજવા યોગ્ય ઘણું કરીને થાય છે. એવી આશંકા હાલ સંક્ષેપ કરી અથવા ઉપશાંત કરી વિશેષ નિકટ એવા આત્માર્થનો વિચાર કરવો ઘટે છે. Page #553 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૪૭૯ ૬૮ વવાણિયા, શ્રાવણ વદ ૬, રવિ, ૧૯૫૧ અત્રે પર્યુષણ પૂરાં થતાં સુધી સ્થિતિ થવી સંભવે છે. કેવળજ્ઞાનાદિ આ કાળમાં હોય એ વગેરે પ્રશ્નો પ્રથમ લખ્યાં હતાં તે પ્રશ્નો પર યથાશક્તિ અનુપ્રેક્ષા તથા પરસ્પર પ્રશ્નોત્તર શ્રી ડુંગર વગેરેએ કરવા યોગ્ય છે. ગુણના સમુદાયથી જાદું એવું કંઈ ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ ? આ પ્રશ્ન પ્રત્યે જો તમ વગેરેથી બને તો વિચાર કરશો. શ્રી ડુંગરે તો જરૂર વિચાર કરવા યોગ્ય છે. કંઈ ઉપાધિયોગના વ્યવસાયી તેમજ પ્રશ્નાદિ લખવા વગેરેની વૃત્તિ સંક્ષેપ થવાથી હાલ વિગતવાર પત્ર લખવામાં ઓછી પ્રવૃત્તિ થતી હશે, તોપણ બને તો અત્રે સ્થિતિ છે, ત્યાં સુધીમાં કંઈ વિશેષ પ્રશ્નોતર વગેરે યુક્ત પત્ર લખવાનું થાય તો કરશો. ૬૯ સજાત્મભાવનાએ યથા૦ વવાણિયા, શ્રાવણ વદ ૧૧, શુક્ર, ૧૯૫૧ આત્માર્થી શ્રી સોભાગ તથા શ્રી ડુંગર, શ્રી સાયલા, અત્રેથી પ્રસંગે લખેલાં ચાર પ્રશ્નોના ઉત્તર લખ્યા તે વાંચ્યા છે. પ્રથમનાં બે પ્રશ્નના ઉત્તર સંક્ષેપમાં છે, તથાપિ યથાયોગ્ય છે. ત્રીજા પ્રશ્નનો ઉત્તર લખ્યો તે સામાન્યપણે યોગ્ય છે, તથાપિ વિશેષ સૂક્ષ્મ આલોચનથી તે પ્રશ્નનો ઉત્તર લખવા યોગ્ય છે. તે ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છેઃ ‘ગુણના સમુદાયથી જાદું એવું ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ ? અર્થાત્ બધા ગુણનો સમુદાય તે જ ગુણી એટલે દ્રવ્ય ? કે તે ગુણના સમુદાયને આધારભૂત એવું પણ કંઈ દ્રવ્યનું બીજું હોવાપણું છે ?' તેના ઉત્તરમાં એમ લખ્યું કેઃ ‘આત્મા ગુણી છે. તેના ગુણ જ્ઞાનદર્શન વગેરે જુદા છે. એમ ગુણી અને ગુણની વિવક્ષા કરી, તથાપિ ત્યાં વિશેષ વિવક્ષા કરવી ઘટે છે. જ્ઞાનદર્શનાદિ ગુણથી જાડું એવું બાકીનું આત્માપણું શું ?' ને પ્રશ્ન છે. માટે યથાશક્તિ તે પ્રશ્નની પરિચર્ચા કરવા યોગ્ય છે. ચોથો પ્રશ્ન ‘કેવળજ્ઞાન આ કાળમાં હોવા યોગ્ય છે કે કેમ ?’ તેનો ઉત્તર એમ લખ્યો કેઃ ‘પ્રમાણથી જોતાં તે હોવા યોગ્ય છે. એ ઉત્તર પણ સંક્ષેપથી છે; જે પ્રત્યે ઘણો વિચાર કરવા યોગ્ય છે. એ ચોથા પ્રશ્નનો વિશેષ વિચાર થવાને અર્થે તેમાં આટલું વિશેષ ગ્રહણ કરશો કે “જે પ્રમાણે જૈનાગમમાં કેવળજ્ઞાન માન્યું છે અથવા કહ્યું છે તે કેવળજ્ઞાનનું સ્વરૂપ યથાતથ્ય કહ્યું છે એમ ભાસ્યમાન થાય છે કે કેમ ? અને તેવું કેવળજ્ઞાનનું સ્વરૂપ હોય એમ ભાસ્યમાન થતું હોય તો તે સ્વરૂપ આ કાળમાં પણ પ્રગટવા યોગ્ય છે કે કેમ ? કિંવા જૈનાગમ કહે છે તેનો હેતુ કહેવાનો જાદો કંઈ છે, અને કેવળજ્ઞાનનું સ્વરૂપ બીજા કોઈ પ્રકારે હોવા યોગ્ય છે તથા સમજવા યોગ્ય છે ?' આ વાર્તા પર યથાશક્તિ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. તેમ જ ત્રીજો પ્રશ્ન છે તે પણ ઘણા પ્રકારે વિચારવા યોગ્ય છે. વિશેષ અનુપ્રેક્ષા કરી, એ બન્ને પ્રશ્નના ઉત્તર લખવાનું બને તો કરશો. પ્રથમના બે પ્રશ્ન છે, તેના ઉત્તર સંક્ષેપમાં લખ્યા છે, તે વિશેષતાથી લખવાનું બની શકે એમ હોય તો તે પણ લખશો. તમે પાંચ પ્રશ્નો લખ્યાં છે, તેમાંનાં ત્રણ પ્રશ્નના ઉત્તર અને સંક્ષેપમાં લખ્યાં છે. પ્રથમ પ્રશ્નઃ-‘જાતિસ્મરણજ્ઞાનવાન પાછળનો ભવ કેવી રીતે દેખે છે ?' તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશોઃ- નાનપણે કોઈ ગામ, વસ્તુ આદિ જોયાં હોય અને મોટપણે કોઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય છે તે વખતે, તે ગામાદિનું આત્મામાં જે પ્રકારે ભાન થાય છે, તે પ્રકારે જાતિસ્મરણજ્ઞાનવાનને પૂર્વભવનું ભાન થાય છે. કદાપિ આ ઠેકાણે એમ પ્રશ્ન થશે, કે, ‘પૂર્વભવમાં અનુભવેલાં Page #554 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર એવા દેહાદિનું આ ભવમાં ઉપર કહ્યું તેમ ભાન થાય એ વાત યથાતથ્ય માનીએ તોપણ પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિ અથવા કોઈ દેવલોકાદિ નિવાસસ્થાન અનુભવ્યાં હોય તે અનુભવની સ્મૃતિ થઈ છે, અને તે અનુભવ યથાતથ્ય થયો છે, એ શા ઉપરથી સમજાય ?' તો એ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છેઃ- અમુક અમુક ચેષ્ટા અને લિંગ તથા પરિણામ આદિથી પોતાને તેનું સ્પષ્ટ ભાન થાય છે, પણ બીજા કોઈ જીવને તેની પ્રતીતિ થવા માટે તો નિયમિતપણું નથી. ક્વચિત્ અમુક દેશમાં, અમુક ગામ, અમુક ઘર, પૂર્વે દેહ ધારણ થયો હોય અને તેનાં ચિહ્નો બીજા જીવને જણાવવાથી તે દેશાદિનું અથવા તેના નિશાનાદિનું કંઈ પણ વિદ્યમાનપણું હોય તો બીજા જીવને પણ પ્રતીતિનો હેતુ થવો સંભવે; અથવા જાતિસ્મૃતિજ્ઞાનવાન કરતાં જેનું વિશેષ જ્ઞાન છે તે જાણે. તેમ જ જેને 'જાતિસ્મૃતિજ્ઞાન' છે, તેની પ્રકૃત્યાદિને જાણતો એવો કોઈ વિચારવાન પુરુષ પણ જાણે કે આ પુરુષને તેવાં કંઈ જ્ઞાનનો સંભવ છે, અથવા ‘જાતિસ્મૃતિ” હોવી સંભવે છે, અથવા જેને ‘જાતિસ્મૃતિજ્ઞાન” છે, તે પુરુષના સંબંધમાં કોઈ જીવ પૂર્વ ભવે આવ્યો છે, વિશેષે કરીને આવ્યો છે તેને તે સંબંધ જણાવતાં કંઈ પણ સ્મૃતિ થાય તો તેવા જીવને પણ પ્રતીતિ આવે. બીજો પ્રશ્નઃ- ‘જીવ સમયે સમયે મરે છે તે કેવી રીતે સમજવું ?’ તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશોઃ- જેમ આત્માને સ્થૂળ દેહનો વિયોગ થાય છે, તેને મરણ કહેવામાં આવે છે, તેમ સ્થૂળ દેહના આયુષ્યાદિ સૂક્ષ્મપર્યાયનો પણ સમયે સમયે હાનિપરિણામ થવાથી વિયોગ થઈ રહ્યો છે, તેથી તે સમયે સમયે મરણ કહેવા યોગ્ય છે. આ મરણ તે વ્યવહાર નયથી કહેવાય છે; નિશ્ચયથી તો આત્માને સ્વાભાવિક એવા જ્ઞાનદર્શન દિ ગુણપર્યાયની વિભાવ પરિણામના યોગને લીધે હાનિ થયા કરે છે, અને તે હાનિ આત્માના નિત્યપણાદિ સ્વરૂપને પણ ગ્રહી રહે છે, તે સમયે સમયે મરણ છે. ત્રીજો પ્રશ્ન કેવળજ્ઞાનદર્શનને વિષે ગયા કાળ અને આવતા કાળના પદાર્થ વર્તમાન કાળમાં વર્તમાનપણે દેખાય છે, તેમ જ દેખાય કે બીજી રીતે ?' તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશોઃ- વર્તમાનમાં વર્તમાનપદાર્થ જેમ દેખાય છે, તેમ ગયા કાળના પદાર્થ ગયા કાળમાં જે સ્વરૂપે હતા તે સ્વરૂપે વર્તમાન કાળમાં દેખાય છે; અને આવતા કાળમાં તે પદાર્થ જે સ્વરૂપ પામશે તે સ્વરૂપપણે વર્તમાનકાળમાં દેખાય છે. ભૂતકાળે જે જે પર્યાય પદાર્થે ભજ્યા છે, તે કારણપણે વર્તમાનમાં પદાર્થને વિષે રહ્યા છે, અને ભવિષ્યકાળમાં જે જે પર્યાય ભજશે તેની યોગ્યતા વર્તમાનમાં પદાર્થને વિષે રહી છે. તે કારણ અને યોગ્યતાનું જ્ઞાન વર્તમાન કાળમાં પણ કેવળજ્ઞાનીને વિષે યથાર્થ સ્વરૂપે હોઈ શકે. જોકે આ પ્રશ્ન પ્રત્યે ઘણા વિચાર જણાવવા યોગ્ય છે. 930 વવાણિયા, શ્રાવણ વદ ૧૨, શનિ, ૧૯૫૧ ગયા શનિવારનો લખેલો કાગળ પહોંચ્યો છે. તે કાગળમાં મુખ્ય કરી ત્રણ પ્રશ્નો લખ્યા છે. તેના ઉત્તર નીચે લખ્યાી વિચારશોઃ- પ્રથમ પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે, “એક મનુષ્યપ્રાણી દિવસને વખતે આત્માના ગુણવડીએ અમુક હદ સુધી દેખી શકે છે, અને રાત્રિને વખતે અંધારામાં કશું દેખતો નથી; વળી બીજે દિવસે પાછું દેખે છે અને વળી રાત્રિએ અંધારામાં કશું દેખતો નથી; તેથી એક અહોરાત્રમાં ચાલુ આ પ્રમાણે આત્માના ગુણ ઉપર અધ્યવસાય બદલાયા વિના નહીં દેખવાનું આવરણ આવી જતું હશે ? કે દેખવું એ આત્માનો ગુણ નહીં પણ સૂરજવડીએ દેખાય છે, માટે સૂરજનો ગુણ હોઈને તેની ગેરહાજરીમાં દેખાતું નથી ? અને વળી આવી જ રીતે સાંભળવાના દૃષ્ટાંતે કાન આડું રાખવાથી નથી સંભળાતું, ત્યારે આત્માના ગુણ કેમ ભુલાઈ જવાય છે ?’ તેનો સંક્ષેપમાં ઉત્તરઃ- Page #555 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૪૮૧ જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મનો અમુક ક્ષયોપશમ થવાથી ઇંદ્રિયલબ્ધિ ઉત્પન્ન થાય છે. તે ઇંદ્રિય લબ્ધિ સામાન્યપણે પાંચ પ્રકારની કહી શકાય છે. સ્પર્શેન્દ્રિયથી શ્રવણૈન્તિપર્યંત સામાન્યપણે મનુષ્યપ્રાણીને પાંચ ઈન્દ્રિયની લબ્ધિનો યોપશમ હોય છે. તે ક્ષયોપશમની શક્તિ અમુક વ્યાહતિ થાય ત્યાં સુધી જાણી દેખી શકે છે. દેખવું એ ચક્ષુ-ઇંદ્રિયનો ગુણ છે, તથાપિ અંધકારથી કે અમુક છેટે વસ્તુ હોવાથી તેને પદાર્થ જોવામાં આવી શકે નહીં; કેમકે ચક્ષુ-ઇંદ્રિયની ક્ષયોંપશમલબ્ધિને તે હદે અટકવું થાય છે, અર્થાત્ ક્ષયોપશમની સામાન્યપણે એટલી શક્તિ છે. દિવસે પણ વિશેષ અંધકાર હોય અથવા કોઈ વસ્તુ ઘણા અંધકારમાં પડી હોય અથવા અમુક હદથી છેટે હોય તો ચક્ષુથી દેખાઈ શકતી નથી; તેમ બીજી ઇન્દ્રિયોની લબ્ધિ સંબંધી ક્ષયોંપશમશક્તિ સુધી તેના વિષયમાં જ્ઞાનદર્શનની પ્રવૃત્તિ છે. અમુક વ્યાઘાત સુધી તે સ્પર્શી શકે છે, અથવા સુંધી શકે છે, સ્વાદ ઓળખી શકે છે, અથવા સાંભળી શકે છે. બીજા પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે, 'આત્માના અસંખ્યાત પ્રદેશ આખા શરીરમાં વ્યાપક છતાં, આંખના વચલા ભાગની કીકી છે તેથી જ દેખી શકાય છે, તે જ પ્રમાણે આખા શરીરમાં અસંખ્યાત પ્રદેશ વ્યાપક છતાં એક નાના ભાગ કાનવડીએ સાંભળી શકાય છે. બીજી જગ્યાએથી સાંભળી શકાય નહીં. અમુક જગોએથી ગંધ પરીક્ષા થાય; અમુક જગોએથી રસની પરીક્ષા થાય; જેમકે સાકરનો સ્વાદ હાથ પગ જાણતા નથી, પરંતુ જીભ જાણે છે. આત્મા આખા શરીરમાં સરખી રીતે વ્યાપક છતાં અમુક ભાગેથી જ જ્ઞાન થાય આનું કારણ શું હશે ?' તેનો સંક્ષેપમાં ઉત્તરઃ- જીવને જ્ઞાન, દર્શન ક્ષાયિકભાવે પ્રગટ્યાં હોય તો સર્વ પ્રદેશે તથાપ્રકારનું તેને નિરાવરણપણું હોવાથી એક સમયે સર્વ પ્રકારે સર્વ ભાવનું જ્ઞાયકપણું હોય; પણ જ્યાં ક્ષયોપશમભાવે જ્ઞાનદર્શન વર્તે છે, ત્યાં ભિન્ન ભિન્ન પ્રકારે અમુક મર્યાદામાં જ્ઞાયકપણું હોય. જે જીવને અત્યંત અલ્પ જ્ઞાનદર્શનની ક્ષયોપશમશક્તિ વર્તે છે, તે જીવને અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાયકપણું હોય છે. તેથી વિશેષ ક્ષયોપશમે સ્પર્શેન્દ્રિયની લબ્ધિ કંઈક વિશેષ વ્યક્ત (પ્રગટ) થાય છે; તેથી વિશેષ ક્ષયોપશમે સ્પર્શ અને રસેન્દ્રિયની લબ્ધિ ઉત્પન્ન થાય છે, એમ વિશેષતાથી ઉત્તરોત્તર સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ તથા શબ્દને ગ્રહણ કરવા યોગ્ય એવો પંચેન્દ્રિય સંબંધી ક્ષયોપશમ થાય છે. તથાપિ ક્ષયોપશમદશામાં ગુણનું સમવિષમપણું હોવાથી સર્વાંગે તે પંચેંદ્રિય સંબંધી જ્ઞાન, દર્શન, થતાં નથી, કેમકે શક્તિનું તેવું તારતમ્ય (સત્ત્વ) નથી, કે પાંચે વિષય સર્વાંગે ગ્રહણ કરે. યદ્યપિ અવધિ આદિ જ્ઞાનમાં તેમ થાય છે, પણ અત્રે તો સામાન્ય ક્ષયોંપશમ, અને તે પણ દ્રિય સાપેક્ષ ક્ષયોપશમનો પ્રસંગ છે. અમુક નિયત પ્રદેશમાં જ તે ઇન્દ્રિયલબ્ધિનું પરિણામ થાય છે તેનો હેતુ ક્ષયોંપશમ તથા પ્રાપ્ત થયેલી યોનિનો સંબંધ છે કે નિયત પ્રદેશે (અમુક મર્યાદા-ભાગમાં) અમુક અમુક વિષયનું જીવને ગ્રહણ થાય. ત્રીજા પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે, ‘શરીરના અમુક ભાગમાં પીડા હોય ત્યારે જીવ ત્યાં વળગી રહે છે, તેથી જે ભાગમાં પીડા છે તે ભાગની પીડા વેદવા સારુ તમામ પ્રદેશ તે તરફ ખેંચાતા હશે ? જગતમાં કહેવત છે કે જ્યાં પીડા હોય ત્યાં જીવ વળગી રહે છે.' તેનો સંક્ષેપમાં ઉત્તર- તે વેદના વેદવામાં કેટલાક પ્રસંગે વિશેષ ઉપયોગ રોકાય છે અને બીજા પ્રદેશનું તે ભણી કેટલાક પ્રસંગમાં સહજ આકર્ષણ પણ થાય છે. કોઈ પ્રસંગમાં વેદનાનું બહુલપણું હોય તો સર્વ પ્રદેશ મૂર્છાગત સ્થિતિ પણ ભજે છે, અને કોઈ પ્રસંગમાં વેદના કે ભયના બહુલપણે સર્વ પ્રદેશ એટલે આત્માની દશમદ્વાર આદિ એક સ્થાનમાં સ્થિતિ થાય છે. આમ થવાનો હેતુ પણ અવ્યાબાધ નામનો જીવસ્વભાવતથા પ્રકારે પરિણામી નહીં હોવાથી, તેમ વીર્યંતરાયના ક્ષયોપશમનું સમવિષમપણું હોય છે. Page #556 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર આવાં પ્રશ્નો કેટલાક મુમુક્ષુ જીવને વિચારની પરિશુદ્ધિને અર્થે કર્તવ્ય છે, અને તેવાં પ્રશ્નોનું સમાધાન જણાવવાની ચિત્તમાં સહજ ક્વચિત્ ઇચ્છા પણ રહે છે; તથાપિ લખવામાં વિશેષ ઉપયોગ રોકાઈ શકવાનું ઘણી મુશ્કેલીથી થાય છે. અને તેથી કોઈક વખત લખવાનું બને છે. અને કોઈક વખત લખવાનું બની શકતું નથી, અથવા નિયમિત ઉત્તર લખવાનું બની શકતું નથી. ઘણું કરીને અમુક કાળ સુધી તો હાલ તો તથાપ્રકારે રહેવા યોગ્ય છે; તોપણ પ્રશ્નાદિ લખવામાં તમને પ્રતિબંધ નથી. ܀܀ ૬૩૧ વવાણિયા, શ્રાવણ વદ ૧૪, સોમ, ૧૯૫૧ પ્રથમ પદમાં એમ કહ્યું છે કે હે મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જાદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવર્ત અને એક નિજસ્વરૂપને વિષે દૃષ્ટિ દે, કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિષે દેખાશે. તત્ત્વસ્વરૂપ એવાં સત્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે; એમ તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવું દુર્લભ છે. એ માર્ગ જુદો છે, અને તેનું સ્વરૂપ પણ જુદું છે, જેમ માત્ર કથનજ્ઞાનીઓ કહે છે તેમ નથી; માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે ? કેમકે તે અપૂર્વભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. બીજા પદનો સંક્ષેપ અર્થઃ 'હે મુમુક્ષુ ! યમનિયમાદિ જે સાધનો સર્વ શાસ્ત્રમાં કહ્યાં છે, તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે એમ પણ નથી, કેમકે તે પણ કારણને અર્થે છે; તે કારણ આ પ્રમાણે છેઃ આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા, તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા એ કારણો ઉપદેશ્યાં છે. તત્ત્વજ્ઞાનીઓએ એથી, એવા હેતુથી એ સાધનો કહ્યાં છે, પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે ગ્રહ્યાં. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે, તેમ તત્ત્વજ્ઞાનીઓએ એ તત્ત્વનું તત્ત્વ કહ્યું છે.’ ૬૩૨ વવાણિયા, શ્રાવણ વદિ ૧૪, સોમ, ૧૯૫૧ ‘બાળપણા કરતાં યુવાવસ્થામાં ઇન્દ્રિયવિકાર વિશેષ કરી ઉત્પન્ન થાય છે, તેનાં શું કારણ હોવાં જોઈએ ? એમ લખ્યું તે માટે સંક્ષેપમાં આ પ્રમાણે વિચારવા યોગ્ય છે:- ક્રમે જેમ વય વધે છે, તેમ તેમ ઇન્દ્રિયબળ વધે છે, તેમ તે બળને વિકારનાં હેતુ એવાં નિમિત્તો મળે છે; અને પૂર્વભવના તેવા વિકારના સંસ્કાર રહ્યા છે, તેથી તે નિમિત્તાદિ યોગ પામી વિશેષ પરિણામ પામે છે. જેમ બીજ છે, તે તથારૂપ કારણો પામી ક્રમે વૃક્ષાકારે પરિણમે છે, તેમ પૂર્વના બીજભૂત સંસ્કારો ક્રમે કરી વિશેષાકારે પરિણમે છે. કે બે પુત્રનો પીલને મ તેમ પુત્રના નિષ્ણાં આત્માર્થઇચ્છા યોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે, શ્રી સૂર્યપુર. ૬૩૩ વાણિયા, શ્રાવણ વદ ૧૪, સૌમ, ૧૯૫૧ તમારા લખેલા બે કાગળ તથા શ્રી દેવકરણજીનો લખેલો એક કાગળ એમ ત્રણ કાગળ મળ્યા છે. આત્મસાધન માટે શું કર્તવ્ય છે એ વિષે શ્રી દેવકરણ એ યથાશક્તિ વિચાર કરવા યોગ્ય છે. તે પ્રશ્નાનું સમાધાન અમારાથી જાણવા માટે તેમના ચિત્તમાં વિશેષ જિજ્ઞાસા રહેતી હોય તો કોઈ સમાગમ પ્રસંગે તે પ્રશ્ન કર્તવ્ય છે, એમ તેમને જણાવશો, Page #557 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૪૮૩ આ પ્રશ્નનું સમાધાન પત્ર વાટે જણાવવું ક્વચિત્ બની શકે. તથાપિ લખવામાં હાલ વિશેષ ઉપયોગની પ્રવૃત્તિ થઈ શકતી નથી. તેમ જ શ્રી દેવકરણજીએ પણ હજી તે વિષે યથાશક્તિ વિચાર કર્તવ્ય છે. સહજસ્વરૂપે યથાયોગ્ય ૬૩૪ વવાણિયા, ભાદરવા સુદ ૭, ભોમ, ૧૯૫૧ આજ દિવસ પર્યંત એટલે સંવત્સરી સુધી તમારા પ્રત્યે મન, વચન, કાયાના યોગથી મારાથી કંઈ જાણતાં અજાણતાં અપરાધ થયો હોય તે ખરા અંતઃકરણથી લઘુતાભાવે ખમાવું છું. તે જ પ્રમાણે મારી બહેનને પણ ખમાવું છું. અત્રેથી આ રવિવારે વિદાય થવાનો વિચાર છે. ૩૫ લિ રાયચંદના ચાહ વાણિયા, ભાદરવા સુદ ૭, ભોમ, ૧૯૫૧ સંવત્સરી સુધી તેમજ આજ દિવસ પર્યત તમારા પ્રત્યે મન, વચન અને કાયાના યોગથી જે કંઈ જાણતાં અજાણતાં અપરાધ થયો હોય તે સર્વભાવે ખમાવું છું. તેમ જ તમારા સન્સમાગમવાસી સર્વ ભાઈઓ તથા બાઈઓને ખમાવું છું. અત્રેથી ઘણું કરી રવિવારે નિવર્તવાનું થશે એમ લાગે છે. મોરબી સુદ ૧૫ સુધી સ્થિતિ થવા સંભવ છે. ત્યાર પછી કોઈ નિવૃત્તિક્ષેત્રે પંદર દિવસની લગભગ સ્થિતિ થાય તો કરવા વિષે ચિત્તની સહજ વૃત્તિ રહે છે. કોઈ નિવૃત્તિક્ષેત્ર લક્ષમાં હોય તો લખશો. આ સજાત્મસ્વરૂપ ૬૩૬ વાણિયા, ભાદરવા સુદ ૯, ગુરુ, ૧૯૫૧ નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે ફરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે તે નિમિત્તવાસી જીવોને સંગ ત્યાગવો ઘટે છે. અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે. સત્સંગના અયોગે તથાપ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો ઘટે છે. તમારું પત્ર મળ્યું છે, આજ પર્યંત સર્વભાવે કરીને ખમાવું છું. ܀܀ 939 વાણિયા, ભાદ્રપદ સુદ ૯. ગુરુ, ૧૯૫૧ આજ દિન પર્યંત સર્વભાવે કરી ખમાવું છું. નીચે લખેલાં વાક્ય તથારૂપ પ્રસંગે વિસ્તારથી સમજવા યોગ્ય છે. “અનુભવપ્રકાશ” ગ્રંથમાંનો શ્રી પ્રહલાદજી પ્રત્યે સદ્ગુરૂ દેવે કહેલો ઉપદેશપ્રસંગ લખ્યો તે વાસ્તવ છે. તથારૂપે નિર્વિકલ્પ અને અખંડ સ્વરૂપમાં અભિન્નજ્ઞાન સિવાય અન્ય કોઈ સર્વ દુઃખ મટાડવાનો ઉપાય જ્ઞાનીપુરુષોએ જાણ્યો નથી. એ જ વિનંતિ, Page #558 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૬૩૮ રાણપુર (હડમતિયા), ભાદરવા વદ ૧૩, ૧૯૫૧ બે પત્ર મળ્યાં હતાં, ગઈ કાલે અત્રે એટલે રાણપુરની સમીપના ગામમાં આવવું થયું છે. છેલ્લા પત્રમાં પ્રશ્નો લખ્યાં હતાં તે પત્ર ક્યાંક ગત થયું જણાય છે. સંક્ષેપમાં ઉત્તર નીચે લખ્યાથી વિચારો:- (૧) ધર્મ, અધર્મ દ્રવ્ય સ્વભાવપરિણામી હોવાથી અક્રિય કામા છે. પરમાર્થનયથી એ દ્રવ્ય પણ સક્રિય છે. વ્યવહારનયી પરમાણુ, પુદ્ગલ અને સંસારી જીવ સક્રિય છે, કેમકે તે અન્યોન્ય ગ્રહણ, ત્યાગ આદિથી એક પરિણામવત્ સંબંધ પામે છે. સડવું યાવતુ ......... વિધ્વંસ પામવું એ પરમાણુ પુદ્ગલના ધર્મ કહ્યા છે. પરમાર્થથી શુભ વર્ણાદિનું પલટનપણું અને સ્કંધનું મળી વીખરાવાપણું કહ્યું છે ... (પત્ર ખંડિત) ܀܀܀܀܀ ૬૩૯ રાણપુર, આસો સુદ ૨, શુક્ર, ૧૯૫૧ કંઈ પણ, બને તો જ્યાં આત્માર્થ ચર્ચિત થતો હોય ત્યાં જવા આવવા, શ્રવણાદિનો પ્રસંગ કરવા યોગ્ય છે. ગમે તો જૈન સિવાય બીજા દર્શનથી વ્યાખ્યા થતી હોય તો તે પણ વિચારાર્થે શ્રવણ કરવા યોગ્ય છે. ܀܀܀܀܀ ૬૪૦ મુંબઈ, આસો સુદ ૧૧, ૧૯૫૧ આજે સવારે અત્રે કુશળતાથી આવવું થયું છે. વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, જિન પણ કહે છે કે પરમાર્થનયથી આત્મા તેમ જ છે. એ જ અસંગતા સિદ્ધ થવી, પરિણત થવી તે મોક્ષ છે. પરભારી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને અસંભવિત છે, અને એ જ માટે જ્ઞાનીપુરુષોએ, સર્વ દુઃખ ક્ષય કરવાની ઇચ્છા છે જેને એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે, તે અત્યંત સત્ય છે. અમ પ્રત્યે અનુકંપા રાખશો. કંઈ જ્ઞાનવાર્તા લખશો. શ્રી ડુંગરને પ્રણામ. ૬૪૧ મુંબઈ, આસો સુદ ૧૦, સોમ, ૧૯૫૧ દેખતભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય' એવો સ્પષ્ટ અનુભવ થાય છે; તેમ છતાં તે જ દેખતભૂલીના પ્રવાહમાં જ જીવ વહ્યો જાય છે, એવા જીવોને આ જગતને વિષે કોઈ એવો આધાર છે કે જે આધારથી, આશ્રયથી તે પ્રવાહમાં ન વહે ܀܀܀܀ ૬૪૨ મુંબઈ, આસો સુદ ૧૩, ૧૯૫૧ સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વધું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય ? આવા અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી, અને કંઈ પણ તેમ થયા કરે છે તેનો ઉપાય કંઈ વિશેષે કરી ગવેષવા યોગ્ય છે. જ્ઞાનીપુરુષનો નિશ્ચય થઈ અંતર્ભેદ ન રહે તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે. એવું જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લોકો ભૂલે છે ? શ્રી ડુંગરને પ્રણામ. ૬૪૩ શ્રી સ્તંભતીર્થવાસી તથા નિંબપુરીવાસી મુમુક્ષુજનો પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. કંઈ પૂછવા યોગ્ય લાગતું હોય તો પૂછશો. મુંબઈ, આસો સુદ ૧૩, ૧૯૫૧ Page #559 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૪૮૫ કરવા યોગ્ય કંઈ કહ્યું હોય તે વિસ્મરણ યોગ્ય ન હોય એટલો ઉપયોગ કરી ક્રમે કરીને પણ તેમાં અવશ્ય પરિણતિ કરવી ઘટે. ત્યાગ, વૈરાગ્ય, સઁપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે ? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે. પત્ર મળ્યું છે. ૬૪૪ મુંબઈ, આસો વદ ૩, રવિ, ૧૯૫૧ અનાદિથી વિપરીત અભ્યાસ છે. તેથી વૈરાગ્ય ઉપશમાદિ ભાવોની પરિણતિ એકદમ ન થઈ શકે, કિવા થવી કઠિન પડે; તથાપિ નિરંતર તે ભાવો પ્રત્યે લક્ષ રાખ્યે અવશ્ય સિદ્ધિ થાય છે, સત્સમાગમનો યોગ ન હોય ત્યારે તે ભાવો જે પ્રકારે વર્ધમાન થાય તે પ્રકારનાં દ્રવ્ય ક્ષેત્રાદિ ઉપાસવાં: સત્શાસ્ત્રનો પરિચય કરવો યોગ્ય છે. સૌ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે, તો અનંતકાળથી અનભ્યસ્ત એવી મુમુક્ષુતા માટે તેમ હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. ܀܀܀܀܀ કપ પરમનૈષ્ઠિક, સત્યમાગમ યોગ્ય, આર્ય શ્રી સોભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે, શ્રી સાયલા. યથાયોગ્યપૂર્વક:- શ્રી સોભાગનું લખેલું પત્ર મળ્યું છે. સજાત્મસ્વરૂપે પ્રણામ. મુંબઈ, આસો વદ ૧૧, ૧૯૫૧ ૧‘સમજ્યા તે શમાઈ રહ્યા,’ તથા ‘સમજ્યા તે શમાઈ ગયા,' એ વાક્યમાં કંઈ અર્થાંતર થાય છે કે કેમ ? તથા બેમાં કયું વાક્ય વિશેષાર્થવાચક જણાય છે ? તેમ જ સમજવા યોગ્ય શું ? તથા શમાવું શું ? તથા સમુચ્ચયવાક્યનો એક પરમાર્થ શો ? તે વિચારવા યોગ્ય છે, વિશેષપણે વિચારવા યોગ્ય છે, અને વિચારગત હોય તે તથા વિચારતાં તે વાક્યોનો વિશેષ પરમાર્થ લક્ષગત થતો હોય તે લખવાનું બને તો લખશો. એ જ વિનંતિ. ܀܀܀܀܀ ૪૬ સહજાત્મસ્વરૂપે યથા મુંબઈ, આસો, ૧૯૫૧ સર્વ જીવને અપ્રિય છતાં જે દુઃખનો અનુભવ કરવો પડે છે, તે દુઃખ સકારણ હોવું જોઈએ, એ ભૂમિથી મુખ્ય કરીને વિચારવાનની વિચારશ્રેણી ઉદય પામે છે, અને તે પરથી અનુક્રમે આત્મા, કર્મ, પરલોક, મોક્ષ આદિ ભાવોનું સ્વરૂપ સિદ્ધ થયું હોય એમ જણાય છે, વર્તમાનમાં જો પોતાનું વિદ્યમાનપણું છે, તો ભૂતકાળને વિષે પણ તેનું વિદ્યમાનપણું હોવું જોઈએ, અને ભવિષ્યમાં પણ તેમ જ હોવું જોઈએ. આ પ્રકારના વિચારનો આશ્રય મુમુક્ષુ જીવને કર્તવ્ય છે. કોઈ પણ વસ્તુનું પૂર્વપશ્ચાત્ હોવાપણું ન હોય, તો મધ્યમાં તેનું હોવાપણું ન હોય એવો અનુભવ વિચારતાં થાય છે. વસ્તુની કેવળ ઉત્પત્તિ અથવા કેવળ નાશ નથી, સર્વકાળ તેનું હોવાપણું, રૂપાંતર પરિણામ થયાં કરે છે; વસ્તુતા ફરતી નથી, એવો શ્રી જિનનો અભિમત છે, તે વિચારવા યોગ્ય છે “પ્રદર્શનસમુચ્ચય” કંઈક ગહન છે, તોપણ ફરી ફરી વિચારવાી તેનો કેટલોક બોધ થશે. જેમ જેમ ચિત્તનું શુદ્ધિપણું અને સ્થિરત્વ હોય છે, તેમ તેમ જ્ઞાનીનાં વચનોનો વિચાર યથાયોગ્ય થઈ શકે છે. સર્વ જ્ઞાનનું ફળ પણ આત્મસ્થિરતા થવી એ જ છે, એમ વીતરાગ પુરુષોએ કહ્યું છે, તે અત્યંત સત્ય છે. મારા યોગ્ય કામકાજ લખશો. એ જ વિનંતિ. ૧. જુઓ આંક ૬૫૧ લિ રાયચંદના પ્રણામ વાંચશો. Page #560 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૪૮૬ શ્રીમદ્ રાજચંદ્ર ૬૪૭ મુંબઈ, આસો, ૧૯૫૧ અગમ અગોચર નિર્વાણમાર્ગ છે, એમાં સંશય નથી. પોતાની શક્તિએ, સદ્ગુરુના આશ્રય વિના, તે માર્ગ શોધવો અશક્ય છે; એમ વારંવાર દેખાય છે, એટલું જ નહીં, પણ શ્રી સદ્ગુરુચરણના આશ્રર્ય કરી બોધબીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદ્ગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. જગતના પ્રસંગ જોતાં એમ જણાય છે કે, તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે. ૬૪૮ મુંબઈ, આસો, ૧૯૫૧ દૃશ્યને અદૃશ્ય કર્યું, અને અદૃશ્યને દૃશ્ય કર્યું એવું જ્ઞાનીપુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય નથી. ૬૪૯ મુંબઈ, આસો, ૧૯૫૧ ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, અને તે અમૂલ્ય છે, તો પછી આખી આયુષ્યસ્થિતિ ! એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતાં પણ વિશેષ હાનિકારક છે, તો તેવી સાઠ પળની એક ઘીનો ફીન ઉપયોગ કરવાથી કેટલી હાનિ થવી જોઈએ ? એમ જ એક દિન, એક પણ, એક માસ, એક વર્ષ અને અનુક્રમે આખી આયુષ્ય સ્થિતિનો ફીન ઉપયોગ એ કેટલી હાનિ અને કેટલાં અશ્રેયનું કારણ થાય એ વિચાર શુક્લ હૃદયથી તરત આવી શકશે. સુખ અને આનંદ એ સર્વ પ્રાણી, સર્વ જીવ, સર્વ સત્ત્વ અને સર્વ જંતુને નિરંતર પ્રિય છે, છતાં દુઃખ અને આનંદ ભોગવે છે એનું શું કારણ હોવું જોઈએ ? અજ્ઞાન અને તે વડે જિંદગીનો ફીન ઉપયોગ. હીન ઉપયોગ થતો અટકાવવાને પ્રત્યેક પ્રાણીની ઇચ્છા હોવી જોઈએ, પરંતુ કયા સાધન વડે ? ܀܀܀܀ ૬૫૦ મુંબઈ, આસો, ૧૯૫૧ અંતમુદૃષ્ટિ જે પુરુષોની થઈ છે, તે પુરુષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે કડ઼ી છે, કેમકે અનંતકાળના અધ્યાસવાળા પદાર્થોનો સંગ છે, તે કંઈ પણ દૃષ્ટિને આકર્ષે એવો ભય રાખવા યોગ્ય છે. આવી ભૂમિકામાં આ પ્રકારે ભલામણ ઘટે છે, એમ છે તો પછી વિચારદશા જેની છે એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હોય, તોપણ સ્પષ્ટ સમજી શકાય એમ છે કે મુમુક્ષુ જીવે જે જે પ્રકારે પરઅધ્યાસ થવા યોગ્ય પદાદિનો ત્યાગ થાય, તે તે પ્રકારે અવશ્ય કરવો ઘટે. જોકે આરંભપરિગ્રહનો ત્યાગ એ સ્થૂળ દેખાય છે તથાપિ અંતર્મુખવૃત્તિનો હેતુ હોવાથી વારંવાર તેનો ત્યાગ ઉપદેશ્યો છે. رو 3 Page #561 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૬પ૧ મુંબઈ, કારતક, ૧૯૫૨ ×જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બન્ને એક જ છે. જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં શમાયો, અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય 'સમજીને સમાઈ રહ્યા' તેનો અર્થ છે. અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો, અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું શમાઈ ગયું. એ બીજું વાક્ય ‘સમજીને શમાઈ ગયા' તેનો અર્થ છે. પર્યાયાંતરથી અર્થાતર થઈ શકે છે. વાસ્તવ્યમાં બન્ને વાક્યનો પરમાર્થ એક જ વિચારવા યોગ્ય છે. જે જે સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અર્હત્વ, મમત્વ શમાવી દીધું; કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં; અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાધસ્વરૂપ, કેવળ ન્યારો જોયો એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા; વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવારૂપ વ્યવહાર, વચનાદિ યોગ સુધી ક્વચિત્ રહ્યો, તથાપિ આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ શમાઈ ગયો; જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવગોચરપદમાં લીનતા થઈ. X જુઓ આંક ૬૪૫. Page #562 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર એ બન્ને વાક્ય લોકભાષામાં પ્રવર્ત્ય છે. તે આત્માષામાંથી આવ્યાં છે. જે ઉપર કરા તે પ્રકારે ન શમાયા તે સમજ્યા નથી એમ એ વાક્યનો સારભૂત અર્થ થયો; અથવા જેટલે અંશે શમાયા તેટલે અંશે સમજ્યા, અને જે પ્રકારે શમાયા તે પ્રકારે સમજ્યા, એટલો વિભાગાર્થ થઈ શકવા યોગ્ય છે, તથાપિ મુખ્યાર્થમાં ઉપયોગ વર્તાવો ઘરે છે. અનંતકાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણનિવૃત્તિ ન થઈ. સમજાવા અને શમાવાનું જે કોઈ ઐક્ય કરે, તે સ્વાનુભવપદમાં વર્તે; તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્ગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં; જાણવાને પ્રતિબંધક અસત્સંગ, સ્વચ્છંદ અને અવિચાર તેનો રોધ કર્યો નહીં જેથી સમજાવું અને શમાવું તથા બેયનું ઐક્ય ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે. અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તો જીવ સમજીને શમાય, એ નિઃસંદેહ છે. અનંત જ્ઞાનીપુરુષે અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ છીએ. સત્સંગ, સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ પદ અત્યંત સાચાં છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે, અને નિઃસંદેહ છે. ઉપર အ အိ အိ મુંબઈ, કારતક સુદ ૩, સોમ, ૧૯૫૨ શ્રી વેદાંતે નિરૂપણ કરેલાં એવાં મુમુક્ષુ જીવનાં લક્ષણ તથા શ્રી જિને નિરૂપણ કરેલાં એવાં સમ્યગ્દષ્ટિ જીવનાં લક્ષણ સાંભળવા યોગ્ય છે. (તથારૂપ યોગ ન હોય તો વાંચવા યોગ્ય છે;) વિશેષપણે મનન કરવા યોગ્ય છે; આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે. પોતાનું ક્ષયોપશમબળ ઓછું જાણીને અહંમમતાદિનો પરાભવ થવાને નિત્ય પોતાનું ન્યૂનપણું દેખવું; વિશેષ સંગ પ્રસંગ સંક્ષેપવા યોગ્ય છે. એ જ વિનંતિ. બે પત્ર મળ્યાં છે. ૬૫૩ મુંબઈ, કાર્તિક સુદ ૧૩, ગુરુ, ૧૯૫૨ આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે, કેમકે તે વિના પરમાર્થ આવિર્ભૂત થવો કઠણ છે, અને તે કારણે આ વ્યવહાર, દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્યું છે. એ જ વિનંતિ. ૬૫૪ સજાત્મસ્વરૂપ મુંબઈ, કારતક સુદ ૧૩, ગુરુ, ૧૯૫૨ પ્રથમ એક પત્ર મળ્યું હતું. જે પત્રનો પ્રત્યુત્તર લખવાનો વિચાર કર્યો હતો, તથાપિ વિસ્તારથી લખી શકવાનું હાલ બની શકવું કઠણ દેખાયું; જેથી આજે સંક્ષેપમાં પહોંચવતું પત્તું લખવાનો વિચાર થયો હતો. આજે તમારું લખેલું બીજાં પત્ર મળ્યું છે. અંતર્વક્ષવંત હાલ જે વૃત્તિ વર્તતી દેખાય છે તે ઉપકારી છે, અને તે તે વૃત્તિ ક્રમે કરી પરમાર્થના યથાર્થપણામાં વિશેષ ઉપકારભૂત થાય છે. અત્રે તમે બેય પત્ર લખ્યાં તેથી કશી હાનિ નથી. હાલ સુંદરદાસજીના ગ્રંથ અથવા શ્રી યોગવાસિષ્ઠ વાંચશો. શ્રી સોભાગ અત્રે છે. ܀܀܀܀܀ Page #563 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૫૫ નિશદિન નૈનમેં નીંદ ન આવે, નર તબાહ નારાયન ઉપક ૪૮૯ મુંબઈ, કારતક વદ ૮, રવિ, ૧૯૫૨ પાવે. -શ્રી સુંદરદાસજી મુંબઈ, માગશર સુદ ૧૦, મંગળવાર, ૧૯૫૨ શ્રી ત્રિભોવનની સાથે તમારાં પ્રથમ પત્રો મળ્યાં હતાં એટલું જણાવ્યું હતું. તે પત્રો આદિથી વર્તતી દશા જાણીને તે દશાની વિશેષતાર્થે સંક્ષેપમાં કહ્યું હતું. જે જે પ્રકારે પરદ્રવ્ય(વસ્તુ)નાં કાર્યનું સંક્ષેપપણું થાય, નિજ દોષ જોવાનો દૃઢ લક્ષ રહે, અને સત્યમાગમ, સત્શાસ્ત્રને વિષે વર્ધમાન પરિણતિએ પરમ ભક્તિ વર્ત્યા કરે તે પ્રકારની આત્મતા કર્યા જતાં, તથા જ્ઞાનીનાં વચનોનો વિચાર કરવાથી દશા વિશેષતા પામતાં યથાર્થ સમાધિને યોગ્ય થાય, એવો લક્ષ રાખશો, એમ કહ્યું હતું, એ જ વિનંતિ. ૬૫૭ મુંબઈ, માગશર સુદ ૧૦, ભોમ, ૧૯૫૨ શુભેચ્છા, વિચાર, જ્ઞાન એ આદિ સર્વ ભૂમિકાને વિષે સર્વસંગપરિત્યાગ બળવાન ઉપકારી છે, એમ જાણીને જ્ઞાનીપુરુષોએ ‘અણગારત્વ' નિરૂપણ કર્યું છે. યદ્યપિ પરમાર્થથી સર્વસંગપરિત્યાગ યથાર્થ બોધ થયે પ્રાપ્ત થવા યોગ્ય છે, એમ જાણતાં છતાં પણ સત્સંગમાં નિત્ય નિવાસ થાય, તો તેવો સમય પ્રાપ્ત થવા યોગ્ય છે એમ જાણી, સામાન્ય રીતે બાહ્ય સર્વસંગપરિત્યાગ જ્ઞાનીપુરુષોએ ઉપદેશ્યો છે, કે જે નિવૃત્તિને યોગે શુભેચ્છાવાન એવો જીવ સદગુરૂ, સત્પુરુષ અને સત્શાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના કરી યથાર્થ બોધ પામે, એ જ વિનંતિ. ૬૫૮ મુંબઈ, પોષ સુદ ૬, રવિ, ૧૯૫૨ ત્રણે પત્રો મળ્યાં છે. સ્તંભતીર્થ ક્યારે ગમન થવું સંભવે છે ? તે લખવાનું બની શકે તો લખશો. બે અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી જીવ મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી. તે આ પ્રમાણે 'લૌકિક' અને 'શાસ્ત્રીય', ક્રમે કરીને સત્તમાગમયોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો 'મિથ્યાત્વ'નો ત્યાગ થાય છે, એમ વારંવાર જ્ઞાનીપુરુષોએ શાસ્ત્રાદિ દ્વારાએ ઉપદેશ્યું છતાં જીવ તે છોડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે ? તે વાત વિચારવા યોગ્ય છે, ૬૫૯ મુંબઈ, પોષ સુદ ૬, રવિ, ૧૯૫૨ સર્વ દુઃખનું મૂળ સંયોગ (સંબંધ) છે એમ જ્ઞાનવંત એવા તીર્થકરોએ કહ્યું છે. સમસ્ત જ્ઞાનીપુરુષોએ એમ દીઠું છે, જે સંયોગ બે પ્રકારે મુખ્યપણે કહ્યો છે. 'અંતરસંબંધીય', અને 'બાહ્યસંબંધીય', અંતસંયોગનો વિચાર થવાને આત્માને બાહ્યસંયોગનો અપરિચય કર્તવ્ય છે, જે અપરિચયની સંપરમાર્થ ઇચ્છા જ્ઞાનીપુરુષોએ પણ કરી છે. ૬૬૦ મુંબઈ, પોષ સુદ ૬, રવિ, ૧૯૫૨ ‘શ્રદ્ધા જ્ઞાન લહ્યાં છે તોપણ, જો નવિ જાય પમાયો (પ્રમાદ) રે, વંધ્ય તરુ ઉપમ તે પામે, સંયમ ઠાણ જો નાયો રે; - ગાયો રે, ગાયો, ભલે વીર જગતગુરુ ગાયો. Page #564 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર આજે પત્ર એક મળ્યું છે. ૩૬૧ મુંબઈ, પોષ સુદ ૮, ભૌમ, ૧૯૫૨ આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ ‘શાસ્ત્રીય અભિનિવેશ’ છે. સ્વચ્છંદતા ટળી નથી, અને સત્તમાગમનો યોગ પ્રાપ્ત થયો છે, તે યોગે પણ સ્વચ્છંદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી, છે મુખ્ય સાધન એવા સત્યમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે, તે જીવને પણ 'અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ' છે. આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે, અને તે પણ સ્વચ્છંદરહિત પુરુષને; એટલો લક્ષ રાખી સત્શાસ્ત્ર વિચારાય તો તે ‘શાસ્ત્રીય અભિનિવેશ” ગણવા યોગ્ય નથી. સંક્ષેપથી લખ્યું છે. કર મુંબઈ, પોષ વદ, ૧૯૫૨ સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. એ નિશ્ચયમાં ત્રણે કાળને વિષે શંકા થવા યોગ્ય નથી. ‘યોગ અસંખ જે જિન કહ્યા, ઘટમાંહી રિદ્ધિ દાખી રે, નવપદ તેમ જ જાણજો, આતમરામ છે સાખી રે.' - શ્રી શ્રીપાળરાસ ܀܀܀܀܀ ૬૬૩ મુંબઈ, પોષ, ૧૯૫ર ગૃહાદિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવા યોગ્ય છે, એમ જાણીને પરમપુરુષ સર્વસંગપરિત્યાગનો ઉપદેશ કરતા હવા. ૬૬૪ મુંબઈ, પોષ વદ ૨, ૧૯૫૨ સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. મોટા મુનિઓને જે વૈરાગ્યદશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્યદશા તો ગૃહવાસને વિષે જેને પ્રાયે વર્તતી હતી. એવા શ્રી મહાવીર, ઋષભાદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા, એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્યું છે. ગૃહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય એવો નિયમ નથી, તેમ છતાં પણ જ્ઞાનીને પણ ત્યાગવ્યવહારની ભલામણ પરમ પુરુષોએ ઉપદેશી છે; કેમકે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે, તેથી અને લોકને ઉપકારભૂત છે તેથી, ત્યાગ અકર્તવ્યલક્ષે કર્તવ્ય છે, એમાં સંદેહ નથી. સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને ‘પરમાર્થસંયમ' કહ્યો છે. તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તોના ગ્રહણને ‘વ્યવહારસંયમ' કહ્યો છે. કોઈ જ્ઞાનીપુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષા(લક્ષ વગર)એ જે વ્યવહારસંયમમાં જ પરમાર્થસંયમની માન્યતા રાખે તેના વ્યવહારસંયમનો, તેનો અભિનિવેશ ટાળવા, નિષેધ કર્યો છે. પણ વ્યવહારસંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી, એમ જ્ઞાનીપુરુષોએ કહ્યું નથી. પરમાર્થના કારણભૂત એવા ‘વ્યવહારસંયમ'ને પણ પરમાર્થસંયમ કહ્યો છે. શ્રી ડુંગરની ઇચ્છા વિશેષતાથી લખવાનું બને તો લખશો. પ્રારબ્ધ છે, એમ માનીને જ્ઞાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી, પણ પરિણતિથી છૂટ્યા છતાં ત્યાગવા જતાં બાહ્ય કારણો રોકે છે, માટે જ્ઞાની ઉપાધિસહિત દેખાય છે, તથાપિ તેની નિવૃત્તિના લક્ષને નિત્ય ભજે છે. પ્રણામ. Page #565 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ઉપ ૪૯૧ મુંબઈ, પોષ વદ ૯, ગુરુ, ૧૯૫૨ દેહાભિમાનરહિત એવા સત્પુરુષોને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. જ્ઞાનીપુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગનો ઉપદેશ કર્યો છે, અને ઘણું કરી પોતે પણ એમ વર્ત્યા છે, માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપવૃત્તિ જોઈએ, એમાં સંદેહ નથી. આરંભ પરિગ્રહનો ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે, અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય એ પ્રકારે મુમુક્ષુ જીવે પોતાના ચિત્તમાં વિશેષ વિચાર-અંકુર ઉત્પન્ન કરી કંઈ પણ તથારૂપ ફળ આણવું ઘટે. જો તેમ કરવામાં ન આવે તો તે જીવને મુમુક્ષુતા નથી, એમ પ્રાયે કહી શકાય. આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થયો હોય તો યથાર્થ કહેવાય તે પ્રથમ વિચાર કરી પછી ઉંપર કહ્યો તે વિચાર-અંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કરવો યોગ્ય છે. તથારૂપ ઉદયથી વિશેષ લખવાનું હાલમાં બની શકતું નથી. 99ન મુંબઈ, પોષ વદ ૧૨, રવિ, ૧૯૫૨ ઉત્કૃષ્ટ સંપત્તિનાં ઠેકાણાં જે ચક્રવાદિ પદ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે; અથવા પ્રારબ્ધોદયે વાસ થયો તોપણ અમૂર્છિતપણે અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધોદય સમજીને વર્યા કરે છે; અને ત્યાગનો લક્ષ રાખ્યો છે. ܀܀܀܀܀ ૬૬૭ મુંબઈ, પોષ વદ ૧૨, રવિ, ૧૯૫૨ મહાત્મા બુદ્ધ (ગૌતમ) જરા, દારિદ્રય, રોગ અને મૃત્યુ એ ચારને એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ ઉપાયે અજિત દેખી, જેને વિષે તેની ઉત્પત્તિનો હેતુ છે, એવા સંસારને છોડીને ચાલ્યા જતા હવા. શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપાસ્યો છે; અને સર્વ જીવોને તે ઉપાય ઉપદેશ્યો છે. તે આત્મજ્ઞાન દુર્ગમ્ય પ્રાયે દેખીને નિષ્કારણ કરુણાશીલ એવા તે સત્પુરુષોએ ભકિતમાર્ગ પ્રકાશ્યો છે, જે સર્વ અશરણને નિશ્વળ શરણરૂપ છે, અને સુગમ છે. પત્ર મળ્યું છે. ૬૬૮ મુંબઈ, માહ સુદ ૪, રવિ, ૧૯૫૨ અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવા યોગ્ય છે, એમાં સંશય નથી. સત્સંગનું માહાત્મ્ય સર્વ જ્ઞાનીપુરુષોએ અતિશય કરી કહ્યું છે, તે યથાર્થ છે. એમાં વિચારવાનને કોઈ રીતે વિકલ્પ થવા યોગ્ય નથી. હાલ તરતમાં સમાગમ સંબંધી વિશેષ કરી લખવાનું બની શકવા યોગ્ય નથી. gse મુંબઈ, માહ વદ ૧૧, રવિ, ૧૯૫૨ અત્રેથી વિગતવાર કાગળ મળતાં હાલ વિલંબ થાય છે. તેથી પ્રશ્નાદિ લખવાનું બનતું નથી, એમ આપે લખ્યું તો તે યોગ્ય છે. પ્રાપ્ત પ્રારબ્ધોદયને લીધે પત્ર લખવામાં અત્રથી વિલંબ થવાનો Page #566 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સંભવ છે. તથાપિ ત્રણ ત્રણ ચાર ચાર દિવસને અંતરે તમો અથવા શ્રી ડુંગર કંઈ જ્ઞાનવાર્તા લખવાનું નિયમિતપણે રાખશો. અને અત્રથી ઉત્તર લખવામાં કંઈ નિયમિતતા તે પરથી ઘણું કરીને થઈ શકશે. ત્રિવિધ ત્રિવિધ નમસ્કાર. મુંબઈ, ફાગણ સુદ ૧, ૧૯૫૨ ૬૭૦ ૐ સદ્ગુરુપ્રસાદ જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તોપણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, તે જ્ઞાનીપુરુષોનાં વચન સાચાં છે, અત્યંત સાચા છે, જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી. તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદૃગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી. તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રયભાવના નિત્ય કર્રાવ્ય છે. ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશકાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હનુભૂત એવા સત્પુરુષની ભક્તિ, સત્પુરુષના ગુણગ્રામ, સત્પુરુષ પ્રત્યે પ્રમોદભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધભાવના લોકોને ઉપદેશ છે; જે પ્રકારે મતમતાંતરનો અભિનિવેશ ટળે, અને સત્પુરુષનાં વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય તેમ કરે છે. વર્તમાનકાળમાં તે પ્રકારની વિશેષ હાનિ થશે એમ જાણી જ્ઞાનીપુરુષોએ આ કાળને દુષમકાળ કહ્યો છે, અને તેમ પ્રત્યક્ષ દેખાય છે. સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે; એ સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી યોગ્ય છે. ૬૭૧ મુંબઈ, ફાગણ સુદ ૩, રવિ, ૧૯૫૨ તમારો કાગળ એક આજે મળ્યો છે. તે કાગળમાં શ્રી ડુંગરે જે પ્રશ્નો લખાવ્યા છે તેના વિશેષ સમાધાન અર્થે પ્રત્યક્ષ સમાગમ પર લક્ષ રાખવા યોગ્ય છે. પ્રશ્નોથી ઘણો સંતોષ થયો છે. જે પ્રારબ્ધના ઉદયથી અત્રે સ્થિતિ રહે છે, તે પ્રારબ્ધ જે પ્રકારે વિશેષ કરી વૈદાય તે પ્રકાર વર્તાય છે. અને તેથી વિસ્તારપૂર્વક પત્રાદિ લખવાનું ઘણું કરીને થતું નથી. શ્રી સુંદરદાસજીના ગ્રંથો પ્રથમથી તે છેવટ સુધી અનુક્રમે વિચારવાનું થાય તેમ હાલ કરશો, તો કેટલાક વિચારનું સ્પષ્ટીકરણ થશે. પ્રત્યક્ષ સમાગમે ઉત્તર સમજાવા યોગ્ય હોવાથી કાગળ દ્વારા માત્ર પહોંચ લખી છે. એ જ. ભક્તિભાવે નમસ્કાર. ܀܀܀܀܀ ૬૭૨ ૐ સદ્ગુરુપ્રસાદ આત્માર્થી શ્રી સોમભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે, શ્રી સાયલા. મુંબઈ, ફાગણ સુદ ૧૦, ૧૯૫૨ વિસ્તારપૂર્વક કાગળ લખવાનું હાલમાં થતું નથી, તેથી ચિત્તમાં વૈરાગ્ય ઉપશમાદિ વિશેષ Page #567 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૪૯૩ પ્રદીપ્ત રહેવામાં સત્શાસ્ત્ર એક વિશેષ આધારભૂત નિમિત્ત જાણી, શ્રી ‘સુંદરદાસાદિ’ના ગ્રંથનું બને તો બેથી ચાર ઘડી નિયમિત વાંચવું પૂછવું થાય તેમ કરવાને લખ્યું હતું. શ્રી સુંદરદાસના ગ્રંથો પ્રથમથી કરીને પ્રાંત સુધી વિશેષ અનુપ્રેક્ષાથી હાલ વિચારવા માટે તમને તથા શ્રી ડુંગરને વિનંતિ છે. કાયા સુધી માયા(એટલે કષાયાદિ)નો સંભવ રહ્યા કરે, એમ શ્રી ડુંગરને લાગે છે, તે અભિપ્રાય પ્રાયે (ઘણું કરીને) તો યથાર્થ છે, તોપણ કોઈ પુરુષવિશેષને વિષે કેવળ સર્વ પ્રકારના સંજ્વલનાદિ કષાયનો અભાવ થઈ શકવા યોગ્ય લાગે છે, અને થઈ શકવામાં સંદેહ થતો નથી, તેથી કાયા છતાં પણ કષાયરહિતપણું સંભવે; અર્થાત્ સર્વથા રાગદ્વેષરહિત પુરુષ હોઈ શકે. રાગદ્વેષરહિત આ પુરુષ છે, એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જીવો જાણી શકે એમ બની શકે નહીં, એથી તે પુરુષ કષાયરહિત, સંપૂર્ણ વીતરાગ ન હોય એવો અભિપ્રાય વિચારવાન સિદ્ધ કરતા નથી; કેમકે બાહ્ય ચેષ્ટાથી આત્મદશાની સર્વથા સ્થિતિ સમજાઈ શકે એમ ન કહી શકાય. શ્રી સુંદરદાસે આત્મજાગૃતદશામાં ‘શૂરાતનઅંગ’ કહ્યું છે તેમાં વિશેષ ઉલ્લાસપરિણતિથી શૂરવીરતાનું નિરૂપણ કર્યું છેઃ- મારે કામ ક્રોધ સબ, લોભ મોહ પીસિ ડારે, ઇન્દ્રિઠુ કતલ કરિ કિયો રજપૂતો હૈ; માર્યો મહા મત્ત મન, મારે અહંકાર મીર, મારે મદ મછર હૂ, ઐસો રન રૂતો હૈ; મારી આશા તૃષ્ણા પુનિ, પાપિની સાપિની દોઉ, સબકો સંહાર કરિ, નિજ પદ પહૂતો હૈ; સુંદર કહત ઐસો, સાધુ કોઉ શૂરવીર, વૈરિ સબ મારિકે, નિચિંત હોઈ સૂતો હૈ. શ્રી સુંદરદાસ શૂરાતનઅંગ-૨૧-૧૧ ܀܀܀܀܀ ૬૭૩ ૐ શ્રી સદ્ગુરુપ્રસાદ શ્રી સાયલાક્ષેત્રે ક્રમે કરીને વિચરતાં પ્રતિબંધ નથી. મુંબઈ, ફા. સુદ ૧૦, રવિ, ૧૯૫૨ યથાર્થજ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશકપણું વર્તતું હોય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિનો લક્ષ થાય તે પ્રકારે પ્રસંગપ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે, અને જે પ્રકારે તેને નાના પ્રકારના અસદ્ આગ્રહનો તથા કેવળ વેષવ્યવહારાદિનો અભિનિવેશ ઘટે તે પ્રકારે ઉપદેશ પરિણામી થાય તેમ આત્માર્થ વિચારી કહેવું ઘટે. ક્રમે કરીને તે જીવો યથાર્થ માર્ગની સન્મુખ થાય એવો યથાશક્તિ ઉપદેશ કર્તવ્ય છે. ܀܀܀܀܀ ૩૭૪ ૐ સદ્ગુરુપ્રસાદ મુંબઈ, ફા. વદ ૩, સોમ, ૧૯૫૨ દેહધારી છતાં નિરાવરણજ્ઞાનસહિત વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર આત્માર્થી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. સર્વ કષાયનો અભાવ, દેહધારી છતાં પરમજ્ઞાનીપુરુષને વિષે બને, એ પ્રકારે અમે લખ્યું તે પ્રસંગમાં ‘અભાવ’ શબ્દનો અર્થ ‘ક્ષય’ ગણીને લખ્યો છે. જગતવાસી જીવને રાગદ્વેષ ગયાની ખબર પડે નહીં. બાકી જે મોટા પુરુષ છે તે જાણે છે કે આ મહાત્માપુરુષને વિષે રાગદ્વેષનો અભાવ કે ઉપશમ વર્તે છે, એમ લખી આપે શંકા કરી કે જેમ મહાત્માપુરુષને જ્ઞાનીપુરુષો અથવા દેઢ મુમુક્ષુ જીવો જાણે છે, તેમ જગતના જીવો શા માટે ન જાણે ? મનુષ્યાદિ પ્રાણીને જેમ જોઈને જગતવાસી જીવો જાણે છે કે આ મનુષ્યાદિ છે, Page #568 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્માપુરુષો પણ જાણે છે કે આ મનુષ્યાદિ છે. એ પદાર્થો જોવાથી બેયનું જાણવું સરખું વર્તે છે, અને આમાં ભેદ વર્તે છે, તેવો ભેદ થવાનાં કયાં કારણો મુખ્યપણે વિચારવા યોગ્ય છે ? એ પ્રકારે લખ્યું તેનું સમાધાનઃ મનુષ્યાદિને જગતવાસી જીવો જાણે છે, તે દૈહિક સ્વરૂપથી તથા દૈહિક ચેષ્ટાથી જાણે છે. એકબીજાની મુદ્રામાં તથા આકારમાં, ઇંદ્રિયોમાં જે ભેદ છે, તે ચક્ષુ આદિ ઇંદ્રિયોથી જગતવાસી જીવ જાણી શકે છે, અને કેટલાક તે જીવોના અભિપ્રાય પણ અનુમાન પરથી જગતવાસી જીવ જાણી શકે છે; કેમકે તે તેના અનુભવનો વિષય છે; પણ જ્ઞાનદશા અથવા વીતરાગદશા છે તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાનો વિષય નથી, અંતરાત્મગુણ છે, અને અંતરાત્મપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય ન હોવાથી, તેમ જ તથારૂપ અનુમાન પણ પ્રવર્તે એવા જગતવાસી જીવોને ઘણું કરીને સંસ્કાર નહીં હોવાથી જ્ઞાની કે વીતરાગને તે ઓળખી શકતા નથી. કોઈક જીવ સત્સમાગમના યોગથી, સહજ શુભકર્મના હૃદયથી, તથારૂપ કંઈ સંસ્કાર પામીને જ્ઞાની કે વીતરાગને યથાશક્તિ ઓળખી શકે; તથાપિ ખરેખરું ઓળખાણ તો દૃઢ મુમુક્ષુતા પ્રગટ્ય, તથારૂપ સત્તમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કર્યું, અંતરાત્મવૃત્તિ પરિણમ્યું, જીવ જ્ઞાની કે વીતરાગને ઓળખી શકે. જગતવાસી એટલે જગતદૃષ્ટિ જીવો છે, તેની દૃષ્ટિએ ખરેખરું જ્ઞાની કે વીતરાગનું ઓળખાણ ક્યાંથી થાય ? અંધકારને વિષે પડેલા પદાર્થને મનુષ્યચક્ષુ દેખી શકે નહીં, તેમ દેહને વિષે રહ્યા એવા જ્ઞાની કે વીતરાગને જગતદૃષ્ટિ જીવ ઓળખી શકે નહીં. જેમ અંધકારને વિષે પડેલો પદાર્થ મનુષ્યચક્ષુથી જોવાને બીજા કોઈ પ્રકાશની અપેક્ષા રહે છે; તેમ જગતદૃષ્ટિ જીવોને જ્ઞાની કે વીતરાગના ઓળખાણ માટે વિશેષ શુભસંસ્કાર અને સામાગમની અપેક્ષા યોગ્ય છે. જો તે યોગ પ્રાપ્ત ન હોય તો જેમ અંધકારમાં પડેલો પદાર્થ અને અંધકાર એ બેય એકાકાર ભાસે છે, ભેદ ભાસતો નથી, તેમ તથારૂપ યોગ વિના જ્ઞાની કે વીતરાગ અને અન્ય સંસારી જીવોનું એક આકારપણું ભાસે છે; દેહાદિ ચેષ્ટાથી ઘણું કરીને ભેદ ભાસતો નથી. જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે. તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર હો ! નમસ્કાર હો ! ! તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હો ! નમસ્કાર હો ! ! શ્રી ડુંગર આદિ સર્વ મુમુક્ષુજનને યથાયોગ્ય ૬૭૫ મુંબઈ, ફાગણ વદ ૫, બુધ, ૧૯૫૨ બે પત્ર મળ્યાં છે. મિથ્યાત્વના પચ્ચીસ પ્રકારમાંથી પ્રથમના આઠ પ્રકારનું સમ્યસ્વરૂપ સમજવા માટે પૂછ્યું તે તથારૂપ પારખ્યોદયથી હાલ થોડા વખતમાં લખી શકાવાનો સંભવ ઓછો છે. સુંદર કહત થયાં. સાધુ કોહ મુરબ વેરિ સબ મારિકે, નિશ્ચિત હોઈ તો હૈ, ૬૭૬ મુંબઈ. ફાગણ વદ ૯, રવિ, ૧૯૫૨ આત્માર્થી જીવે વિશેષ કરી અનુપ્રેક્ષા કરવા યોગ્ય આશંકા સહજ નિર્ણયાર્થે તથા બીજા કોઈ મુમુક્ષુ જીવોના વિશેષ ઉપકારને અર્થે તે કાગળમાં લખી તે વાંચી છે. થોડા દિવસમાં બનશે તો કેટલાક પ્રશ્નોનું સમાધાન લખીશું. શ્રી ડુંગર આદિ મુમુક્ષુ જીવોને યથાયોગ્ય. Page #569 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૬૭૭ ૪૯૫ મુંબઈ, ચૈત્ર સુદ ૧, રવિ, ૧૯૫૨ કાગળ પહોંચ્યો છે. સામાન્યપણે વર્તતી ચિત્તવૃત્તિઓ લખી તે વાંચી છે. વિસ્તારથી હિતવચન લખવાની જિજ્ઞાસા જણાવી તે વિષે સંક્ષેપમાં નીચે લખ્યાથી વિચારશોઃ- પારખ્યોદયથી જે પ્રકારનો વ્યવહાર પ્રસંગમાં વર્તે છે, તે પ્રત્યે દૃષ્ટિ દેતાં જેમ પત્રાદિ લખવામાં સંક્ષેપતાથી વર્તવાનું થાય છે, તેમ વધારે યોગ્ય છે, એવો અભિપ્રાય ઘણું કરીને રહે છે. આત્માને વાસ્તવપણે ઉપકારભુત એવો ઉપદેશ કરવામાં જ્ઞાનીપુરુષો સંક્ષેપતાથી વર્તે નહીં, એમ ઘણું કરીને બનવા યોગ્ય છે, તથાપિ બે કારણે કરીને તે પ્રકારે પણ જ્ઞાનીપુરુષો વર્તે છેઃ (૧) તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિષે પરિણામી થાય એવા સંયોગોને વિષે તે જિજ્ઞાસુ જીવ વર્તતો ન હોય, અથવા તે ઉપદેશ વિસ્તારથી કર્યે પણ ગ્રહણ કરવાનું તેને વિષે તથારૂપ યોગ્યપણું ન હોય, તો જ્ઞાનીપુરુષ તે જીવોને ઉપદેશ કરવામાં સંક્ષેપપણે પણ વર્તે છે; (૨) અથવા પોતાને બાહ્ય વ્યવહાર એવા ઉદયરૂપે હોય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતાં પ્રતિબંધરૂપ થાય, અથવા તથારૂપ કારણ વિના તેમ વર્તી મુખ્યમાર્ગને વિરોધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનું કારણ બનતું હોય તોપણ જ્ઞાની પુરુષો સંક્ષેપપણે ઉપદેશમાં પ્રવર્તી અથવા મૌન રહે. સર્વસંગપરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતો નથી. કેમકે જ્યાં સુધી અંતરપરિણતિ પર દૃષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગપરિત્યાગ પણ નામ માત્ર થાય છે; અને તેવા અવસરમાં પણ અંતરપરિણતિ પર દૃષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે, તો પછી આવા ગૃહવ્યવહારને વિષે લૌકિક અભિનિવેશપૂર્વક રહી અંતરપરિણતિ પર દૃષ્ટિ દેવાનું બનવું કેટલું દુઃસાધ્ય હોવું જોઈએ તે વિચારવા યોગ્ય છે. વળી તેવા વ્યવહારમાં રહી જીવે અંતરપરિણતિ પર કેટલું બળ રાખવું જોઈએ તે પણ વિચારવા યોગ્ય છે, અને અવશ્ય તેમ કરવા યોગ્ય છે. વધારે શું લખીએ ? જેટલી પોતાની શક્તિ હોય તે સર્વ શક્તિથી એક લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને, કંઈ પણ અપૂર્વ નિરાવરણપણું દેખાતું નથી માટે સમજણનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને, જે પ્રકારે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે સતત જાગૃત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી, અને રાત્રિદિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે; અને તેને માટે સત્સંગ, સશાસ્ત્ર અને સરળતાદિ નિજગુણો ઉપકારભૂત છે, એમ વિચારીને તેનો આશ્રય કરવો યોગ્ય છે. જ્યાં સુધી લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાદિ લોભ, તૃષ્ણા, દૈહિક માન, કુળ, જાતિ આદિ સંબંધી મોહ કે વિશેષત્વ માનવું હોય, તે વાત ન છોડવી હોય, પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છાદિનો આગ્રહ રાખવો હોય, ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય ? તેનો વિચાર સુગમ છે. વધારે લખી શકાય એવો ઉદય હાલ અત્રે નથી, તેમ વધારે લખવું કે કહેવું તે પણ કોઈક પ્રસંગમાં થવા દેવું યોગ્ય છે, એમ છે. તમારી વિશેષ જિજ્ઞાસાથી પ્રારબ્ધોદય વેદતાં જે કંઈ લખી શકાત તે કરતાં કંઈક ઉદીરણા કરીને વિશેષ લખ્યું છે. એ જ વિનંતિ. ܀܀܀܀ ૩૭૮ મુંબઈ, ચૈત્ર સુદ ૨, સોમ, ૧૯૫૨ જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા આ વ્યવહારમાં જે જ્ઞાનીપુરુષો સમદશાથી વર્તે છે, તેને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છીએ; અને સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય છે, એમ નિશ્ચય દેખીને પરિણતિ કરવી ઘટે છે. એ જ વિનંતિ. શ્રી ડુંગર આદિ મુમુક્ષુને નમસ્કાર, ܀܀܀܀܀ Page #570 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૬૭૯ મુંબઈ, ચૈત્ર સુદ ૧૧, ૬, ૧૯૫૨ આત્મનિષ્ઠ શ્રી સૌભાગ પ્રત્યે, શ્રી સાયલા, સદ્ગુરુચરણાય નમઃ ફાગણ વદ ૬ ના કાગળમાં લખેલાં પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે, તે વિચારશો. ૧. જે જ્ઞાનમાં દાદિ અધ્યાસ મઢ્યો છે, અને અન્ય પદાર્થને વિષે અહંતામમતા વર્તતાં નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત્ જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને ‘નિરાવરણજ્ઞાન' કહેવા યોગ્ય છે. ૨. સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવો કઠણ છે, એ વાત યથાર્થ છે; કેમકે કંઈક શુષ્કજ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે, એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવાં વચનથી ભ્રાંતિ પામે; પણ ઉત્કૃષ્ટદશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્કજ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દ જોઈ પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી, કેમકે શુષ્કજ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. શુક્ષ્મજ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી; સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોધપણું તે શુષ્કજ્ઞાનીની વાણીને વિષે વર્તવા યોગ્ય નથી, કેમકે યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી; અને તેથી ઠામઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે. એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્કજ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. જ્ઞાનીપુરુષને તો સહજસ્વભાવે તેનું ઓળખાણ છે, કેમકે પોતે ભાનસહિત છે, અને ભાનસહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજ તે જાણે છે. અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાયો છે, તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સહેજે સમજાવા યોગ્ય છે. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે, એવા જ્ઞાનીપુરુષને શુષ્કજ્ઞાનીનાં વચન ભ્રાંતિ કેમ કરી શકે ? બાકી સામાન્ય જીવોને અથવા મંદદશા અને મધ્યમદશાના મુમુક્ષુને શુષ્કજ્ઞાનીનાં વચનો સાદૃશ્યપણે જોવામાં આવ્યાથી બન્ને જ્ઞાનીનાં વચનો છે એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી, કેમકે જ્ઞાનીનાં વચનોની પરીક્ષાનું બળ તેને વિશેષપણે સ્થિર થયું છે. પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય, અને માત્ર તેની મુખવાણી રહી હોય તોપણ વર્તમાનકાળે જ્ઞાનીપુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાનીપુરુષની છે; કેમકે રાત્રિદિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિષે આશય ભેદ હોય છે, અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે. તે આશય, વાણી પરથી ‘વર્તમાન જ્ઞાનીપુરુષ'ને સ્વાભાવિક ર્દષ્ટિગત થાય છે. અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય લક્ષગત થાય છે. અત્રે જે ‘વર્તમાન જ્ઞાની’ શબ્દ લખ્યો છે, તે કોઈ વિશેષ પ્રજ્ઞાવંત, પ્રગટ બોધબીજસહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યો છે. જ્ઞાનીનાં વચનોની પરીક્ષા સર્વ જીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત. ૩. જિનાગમમાં મતિ શ્રુત આદિ જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા છે, તે જ્ઞાનના પ્રકાર સાચા છે. Page #571 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૪૯૭ ઉપમાવાચક નથી. અવધિ, મનપર્યવાદિ જ્ઞાન વર્તમાનકાળમાં વ્યવઔદ જેવાં લાગે છે, તે પરથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી. એ જ્ઞાન મનુષ્ય જીવોને ચારિત્રપર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી ઊપજે છે. વર્તમાનકાળમાં તે વિશુદ્ધ તારતમ્યતા પ્રાપ્ત થવી દુર્લભ છે, કેમકે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્રમોહનીય આદિ પ્રકૃતિના વિશેષ બળસહિત વર્તનું જોવામાં આવે છે. સામાન્ય આત્મચારિત્ર પણ કોઈક જીવને વિષે વર્તવા યોગ્ય છે, તેવા કાળમાં તે જ્ઞાનની લબ્ધિ, વ્યવચ્છેદ જેવી હોય એમાં કંઈ આશ્ચર્ય નથી; તેથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી; આત્મસ્વરૂપ વિચારતાં તો તે જ્ઞાનનું કંઈ પણ અસંભવિતપણું દેખાતું નથી. સર્વ જ્ઞાનની સ્થિતિનું ક્ષેત્ર આત્મા છે, તો પછી અવધિ મન:પર્યવાદિ જ્ઞાનનું ક્ષેત્ર આત્મા હોય એમાં સંશય કેમ ઘટે ? યદ્યપિ શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થના અજ્ઞ જીવો તેની વ્યાખ્યા જે પ્રકારે કરે છે. તે વ્યાખ્યા વિરોધવાળી હોય, પણ પરમાર્થે તે જ્ઞાનનો સંભવ છે. જિનાગમમાં તેની જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય તે વ્યાખ્યા અને અજ્ઞાની જીવો આશય જાણ્યા વિના જે વ્યાખ્યા કરે તેમાં મોટો ભેદ હોય એમાં આશ્ચર્ય નથી, અને તે ભેદને લીધે તે જ્ઞાનના વિષય માટે સંદેહ થવા યોગ્ય છે, પણ આત્મદૃષ્ટિએ જોતાં તે સંદેહનો અવકાશ નથી. ૪. કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ ‘સમય” છે. રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સુક્ષ્મ વિભાગ પરમાણુ' છે, અને અરૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ ‘પ્રદેશ' છે. એ ત્રણે એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેનાં સ્વરૂપને ગ્રહણ કરી શકે; સામાન્યપણે સંસારી જીવોનો ઉપયોગ અસંખ્યાત સમયવર્તી છે, તે ઉપયોગમાં સાક્ષાત્પણે એક સમયનું જ્ઞાન સંભવે નહીં; જો તે ઉપયોગ એક સમયવર્તી અને શુદ્ધ હોય તો તેને વિષે સાક્ષાત્પણે સમયનું જ્ઞાન થાય. તે ઉપયોગનું એકસમયવર્તીપણું કષાયાદિના અભાવે થાય છે, કેમકે કષાયાદિ યોગે ઉપયોગ મૂઢતાદિ ધારણ કરે છે, તેમ જ અસંખ્યાત સમયવર્તીપણું ભજે છે; તે કષાયાદિને અભાવે એકસમયવર્તીપણું થાય છે; અર્થાત્ કષાયાદિના યોગે તેને અસંખ્યાત સમયમાંથી એક સમય જાદો પાડવાનું સામર્થ્ય નહોતું તે કષાયાદિને અભાવે એક સમય જુદો પાડીને અવગાહે છે. ઉપયોગનું એકસમયવર્તીપણું, કષાયરહિતપણું થયા પછી થાય છે; માટે એક સમયનું, એક પરમાણુનું, અને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને ‘કેવળજ્ઞાન’ પ્રગટે એમ કહ્યું છે, તે સત્ય છે. કાયરહિતપણા વિના કેવળજ્ઞાનનો સંભવ નથી, અને કષાયરહિતપણા વિના ઉપયોગ એક સમયને સાક્ષાત્પણે ગ્રહણ કરી શકતો નથી. માટે એક સમયને ગ્રહણ કરે તે સમયે અત્યંત કષાયરહિતપણું જોઈએ, અને જ્યાં અત્યંત કષાયનો અભાવ હોય ત્યાં ‘કેવળજ્ઞાન' હોય છે; માટે એ પ્રકારે કહ્યું કેઃ એક સમય, એક પરમાણુ અને એક પ્રદેશનો જેને અનુભવ થાય તેને ‘કેવળજ્ઞાન' પ્રગટે. જીવને વિશેષ પુરુષાર્થ અર્થે આ એક સુગમ સાધનનો જ્ઞાનીપુરુષે ઉપદેશ કર્યો છે. સમયની પેઠે પરમાણુ અને પ્રદેશનું સૂક્ષ્મપણું હોવાથી ત્રણે સાથે ગ્રહણ કર્યાં છે. અંતર્વિચારમાં વર્તવાને અર્થે જ્ઞાનીપુરુષોએ અસંખ્યાત યોગ કહ્યા છે. તે મધ્યેનો એક આ 'વિચારયોગ' કહ્યો છે એમ સમજવા યોગ્ય છે. ૫. શુભેચ્છાથી માંડીને સર્વકર્મરહિતપણે સ્વસ્વરૂપસ્થિતિ સુધીમાં અનેક ભૂમિકાઓ છે. જે જે આત્માર્થી જીવો થયા, અને તેમનામાં જે જે અંશે જાગૃતદશા ઉત્પન્ન થઈ, તે તે દશાના ભેદે અનેક ભૂમિકાઓ તેમણે આરાધી છે. શ્રી કબીર, સુંદરદાસ આદિ સાધુજનો આત્માર્થી ગણવા યોગ્ય છે, અને શુભેચ્છાથી ઉપરની ભૂમિકાઓમાં તેમની સ્થિતિ સંભવે છે. અત્યંત સ્વસ્વરૂપસ્થિતિ માટે તેમની જાગૃતિ અને અનુભવ પણ લક્ષગત થાય છે; એથી વિશેષ સ્પષ્ટ અભિપ્રાય હાલ આપવાની ઇચ્છા નથી થતી. Page #572 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૪૯૮ શ્રીમદ્ રાજચંદ્ર ૬. ‘કેવળજ્ઞાન’ના સ્વરૂપનો વિચાર દુર્ગમ્ય છે, અને શ્રી ડુંગર કેવળ-કોટીથી તેનો નિર્ધાર કરે છે, તેમાં જોકે તેમનો અભિનિવેશ નથી, પણ તેમ તેમને ભાસે છે, માટે કહે છે, માત્ર 'કેવળ-કોટી' છે, અને ભૂત ભવિષ્યનું કંઈ પણ જ્ઞાન કોઈને ન થાય એવી માન્યતા કરવી ઘટતી નથી. ભૂત ભવિષ્યનું યથાર્થ જ્ઞાન થવા યોગ્ય છે; પણ તે કોઈક વિરલા પુરુષોને, અને તે પણ વિશુદ્ધ ચારિત્ર તારતમ્યું, એટલે તે સંદેહરૂપ લાગે છે, કેમકે તેવી વિશુદ્ધ ચારિત્રતારતમ્યતા વર્તમાનમાં અભાવ જેવી વર્તે છે. ‘કેવળજ્ઞાન”નો અર્થ વર્તમાનમાં શાસ્ત્રવેત્તા માત્ર શબ્દબોધથી જે કહે છે, તે યથાર્થ નથી, એમ શ્રી ડુંગરને લાગતું હોય તો તે સંભવિત છે; વળી ભૂત ભવિષ્ય જાણવું એનું નામ કેવળજ્ઞાન' છે એવી વ્યાખ્યા મુખ્યપણે શાસ્ત્રકારે પણ કહી નથી. જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને ‘કેવળજ્ઞાન’ જ્ઞાનીપુરુષોએ કહ્યું છે, અને તે જ્ઞાનમાં મુખ્ય તો આત્મસ્થિતિ અને આત્મસમાધિ કહ્યા છે. જગતનું જ્ઞાન થવું એ આદિ કહ્યું છે, તે અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવોથી થવું અશક્ય જાણીને કહ્યું છે, કેમકે જગતના જ્ઞાન પર વિચાર કરતાં કરતાં આત્મસામર્થ્ય સમજાય. શ્રી ડુંગર, મહાત્મા શ્રી ઋષભાદિને વિષે કેવળકોટી કહેતા ન હોય, અને તેમના આજ્ઞાવર્તી એટલે જેમ મહાવીરસ્વામીના દર્શને પાંચસેં મુમુક્ષુઓ કેવળજ્ઞાન પામ્યા તે આજ્ઞાવર્તીને કેવળજ્ઞાન કહ્યું છે, તે ‘કેવળજ્ઞાન’ને ‘કેવળ-કોટી’ કહેતા હોય, તો તે વાત કોઈ પણ રીતે ઘટે છે. એકાંત કેવળજ્ઞાનનો શ્રી ડુંગર નિષેધ કરે, તો તે આત્માનો નિષેધ કરવા જેવું છે. લોકો હાલ ‘કેવળજ્ઞાન'ની જે વ્યાખ્યા કરે છે તે ‘કેવળજ્ઞાન'ની વ્યાખ્યા વિરોધવાળી દેખાય છે, એમ તેમને લાગતું હોય તો તે પણ સંભવિત છે; કેમકે માત્ર 'જગતજ્ઞાન' તે 'કેવળજ્ઞાન'નો વિષય વર્તમાન પ્રરૂપણામાં ઉપદેશાય છે. આ પ્રકારનું સમાધાન લખતા ઘણા પ્રકારના વિરોધ ર્દષ્ટિગોચર થાય છે, અને તે વિરોધો દર્શાવી તેનું સમાધાન લખવાનું હાલ તરતમાં બનવું અશક્ય છે તેથી, સંક્ષેપમાં સમાધાન લખ્યું છે. સમાધાનસમુચ્ચયાર્થ આ પ્રમાણે છેઃ- "આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ ભજે, તેનું નામ 'કેવળજ્ઞાન' મુખ્યપણે છે, સર્વ પ્રકારના રાગદ્વેષનો અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ પ્રગટવા યોગ્ય છે, તે સ્થિતિમાં જે કંઈ જાણી શકાય તે ‘કેવળજ્ઞાન' છે; અને તે સંદેહ યોગ્ય નથી. શ્રી ડુંગર ‘કેવળ-કોટી' કહે છે, તે પણ મહાવીરસ્વામી સમીપે વર્તતા આજ્ઞાવર્તી પાંચર્સે કેવલી જેવા પ્રસંગમાં સંભવિત છે. જગતના જ્ઞાનનો લક્ષ મૂકી શુદ્ધ આત્મજ્ઞાન તે ‘કેવળજ્ઞાન’ છે, એમ વિચારતાં આત્મદશા વિશેષપણું ભજે.” એ પ્રમાણે આ પ્રશ્નના સમાધાનનો સંક્ષેપ આશય છે. જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેનો વિચાર છોડી સ્વરૂપજ્ઞાન થાય તેમ કેવળજ્ઞાનનો વિચાર થવા અર્થે પુરુષાર્થ કર્તવ્ય છે. જગતનું જ્ઞાન થવું તેનું નામ ‘કેવળજ્ઞાન' મુખ્યાર્થપણે ગણવા યોગ્ય નથી. જગતના જીવોને વિશેષ લક્ષ થવા અર્થે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે; અને તે કંઈ કલ્પિત છે એમ નહીં, પણ તે પ્રત્યે અભિનિવેશ કરવા યોગ્ય નથી. આ ઠેકાણે વિશેષ લખવાની ઇચ્છા થાય છે, અને તે રોકવી પડે છે; તોપણ સંક્ષેપમાં ફરી લખીએ છીએ. આત્માને વિષેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે ‘કેવળજ્ઞાન’ છે, અને જગતજ્ઞાનપણે તેને વારંવાર જિનાગમમાં કહ્યું છે, તે માહાત્મ્યથી કરી બાહ્યદૃષ્ટિ જીવો પુરુષાર્થમાં પ્રવર્તે તે હેતુ છે.” અત્રે શ્રી ડુંગરે ‘કેવળ કોટી” સર્વથા એમ કહી છે. એવું કહેવું યોગ્ય નથી. અમે અંતરાત્મપણે પણ તેવું માન્યું નથી. તમે આ પ્રશ્ન લખ્યું એટલે કંઈક વિશેષ હેતુ વિચારી સમાધાન લખ્યું છે; પણ હાલ તે પ્રશ્નનું સમાધાન કરવા વિષે જેટલું મૌન રહેવાય તેટલું ઉપકારી છે એમ ચિત્તમાં રહે છે. બાકીના પ્રશ્નોનું સમાધાન સમાગમે ધારશો. Page #573 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૪૯૯ ૬૮૦ મુંબઈ, ચૈત્ર સુદ ૧૩, ૧૯૫૨ જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતાં થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હૈ નાથ ! તું તુષ્ટમાન થઈને પણ બીજાં શું આપવાનો હતો ? હૈ કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે. કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. વર્તમાને વિધમાન વીરને ભૂલી જઈ, ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય ? ઓ દુષમકાળના દુર્ભાગી જીવો । ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે. સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાનિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવું ? આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ. આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હ્રદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. ૬૮૧ ૐ શ્રી મહાવીર અંગતા મુંબઈ, ચૈત્ર વદ ૧, ૧૯૫૨ પત્ર મળ્યું છે. કેટલોક વખત થયાં એવું બન્યા કરે છે કે વિસ્તારથી પત્ર લખવાનું થઈ શકતું નથી અને પત્રની પહોંચ પણ અનિયમિત વખતે લખાય છે. જે કારણયોગે કરી એવી સ્થિતિ વર્તે છે તે કારણયોગ પ્રત્યે દૃષ્ટિ કરતાં હજી પણ કેટલોક વખત એવી સ્થિતિ વૈદવા યોગ્ય લાગે છે. વચનો વાંચવાની વિશેષ જિજ્ઞાસા વર્તે છે, તે વચનો વાંચવા મોકલવા માટે સ્તંભતીર્થવાસીને તમે જણાવશો. તેઓ અત્રે પુછાવશે તો પ્રસંગયોગ્ય લખીશું. કદાપિ તે વચનો વાંચવા વિચારવાનો તમને પ્રસંગ મળે તો જેટલી બને તેટલી ચિત્ત-સ્થિરતાથી વાંચશો. અને તે વચનો હાલ તો તમારા ઉપકાર અર્થે ઉપયોગમાં લેશો, પ્રચલિત ન કરશો. એ જ વિનંતિ. ૬૮૨ મુંબઈ, ચૈત્ર વદ ૧, સોમ, ૧૯૫૨ બેય મુમુક્ષુ (શ્રી લલ્લુજી આદિ) પ્રત્યે હાલમાં કંઈ જણાવવાનું બન્યું નથી. હાલ કેટલોક વખત થયાં એવી સ્થિતિ વર્તે છે કે કોઈક વખત પત્રાદિ લખવાનું બને છે. અને તે પણ અનિયમિતપણે લખવાનું થાય છે. જે કારણવિશેષથી તથારૂપ સ્થિતિ વર્તે છે તે કારણવિશેષ Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે દૃષ્ટિ કરતાં કેટલાક વખત સુધી તેવી સ્થિતિ વર્તવાનો સંભવ દેખાય છે. મુમુક્ષુ જીવની વૃત્તિને પત્રાદિથી કંઈ ઉપદેશ વિચારવાનું સાધન હોય તો તેથી વૃત્તિ ઉત્કર્ષ પામે અને સદ્વિચારનું બળ વર્ધમાન થાય, એ આદિ ઉપકાર એ પ્રકારમાં સમાયા છે; છતાં જે કારણવિશેષથી વર્તમાન સ્થિતિ વર્તે છે તે સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે. ܀܀܀܀܀ ૬૮૩ મુંબઈ, ચૈત્ર વદ ૭, રવિ, ૧૯૫૨ બે કાગળ મળ્યા છે. વિસ્તારપૂર્વક હાલ કાગળ લખવાનું ઘણું કરીને ક્યારેક બને છે; અને વખતે તો પત્રની પહોંચ પણ કેટલાક દિવસ વ્યતીત થયે લખાય છે. સત્સમાગમના અભાવ પ્રસંગમાં તો વિશેષ કરી આરંભપરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાનો અભ્યાસ રાખી, જેને વિષે ત્યાગ વૈરાગ્યાદિ પરમાર્થસાધનો ઉપદેશ્યાં છે, તેવા ગ્રંથો વાંચવાનો પરિચય કર્તવ્ય છે, અને અપ્રમત્તપણે પોતાના દોષ વારંવાર જોવા યોગ્ય છે. ܀܀܀܀ ૬૮૪ મુંબઈ, ચૈત્ર વદ ૧૪, રવિ, ૧૯૫૨ ‘અન્ય પુરુષકી દૃષ્ટિમેં, વૃન્દાવન, જબ જગ નહીં, જગ વ્યવહાર લખાય; કૌન વ્યવહાર, બતાય.' -વિહાર-વૃંદાવન. ܀܀ ૬૮૫ મુંબઈ, ચૈત્ર વદ ૧૪, રવિ, ૧૯૫૨ કાગળ એક મળ્યો છે. શ્રી કુંવરજીએ અત્રે ઉપદેશવચનો તમારી પાસે લખેલાં છે, તે વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરી હતી. તે વચન વાંચવા મળવા માટે સ્તંભતીર્થ લખશો અને અત્રે તેઓ લખશે તો પ્રસંગયોગ્ય લખીશું, એમ કલોલ લખ્યું હતું. જો બને તો તેમને વર્તમાનમાં વિશેષ ઉપકારભૂત થાય એવાં કેટલાંક વચનો તેમાંથી લખી મોકલશો. સમ્યક્દર્શનનાં લક્ષણાદિવાળા પત્રો તેમને વિશેષ ઉપકારભૂત થઈ શકવા યોગ્ય છે. વીરમગામથી શ્રી સુખલાલ જો શ્રી કુંવરજીની પેઠે પત્રોની માંગણી કરે તો તેમના સંબંધમાં પણ ઉપર પ્રમાણે કરવા યોગ્ય છે. ܀܀܀܀܀ ૬૮૬ મુંબઈ, ચૈત્ર વદ ૧૪, રવિ, ૧૯૫૨ તમ વગેરેના સમાગમ પછી અત્રે આવવું થયું હતું. તેવામાં તમારો કાગળ એક મળ્યો હતો. હાલ ત્રણ ચાર દિવસ પહેલાં એક બીજો કાગળ મળ્યો છે. વિસ્તારથી પત્રાદિ લખવાનું કેટલોક વખત થયાં કોઈક વાર બની શકે છે. અને કોઈક વખત પત્રની પહોંચ લખવામાં પણ એમ બને છે. પ્રથમ કેટલાક મુમુક્ષુઓ પ્રત્યે ઉપદેશપત્રો લખાયા છે તેની પ્રતો શ્રી અંબાલાલ પાસે છે. તે પત્રો વાંચવા વિચારવાના પરિચયી ક્ષયોપશમની વિશેષ શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે. શ્રી અંબાલાલ પ્રત્યે તે પત્રો વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરશો. એ જ વિનંતી. ૬૮૭ મુંબઈ, વૈશાખ સુદ ૧, ભોમ, ૧૯૫૨ ઘણા દિવસ થયાં હાલ પત્ર નથી, તે લખશો. અત્રેથી જેમ પ્રથમ વિસ્તારપૂર્વક પત્ર લખવાનું થતું તેમ, કેટલાક વખત થયાં ઘણું કરીને તથારૂપ પ્રારબ્ધને લીધે થતું નથી. Page #575 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૫૦૧ કરવા પ્રત્યે વૃત્તિ નથી, અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી, કરવાથી ઉત્પન્ન થતાં ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે, તેવા કોઈ આપ્તપુરુષ તથારૂપ પ્રારબ્ધયોગથી પરિગ્રહ સંયોગાદિમાં વર્તતા દેખાતા હોય, અને જેમ ઇચ્છક પુરુષ પ્રવૃત્તિ કરે, ઉદ્યમ કરે, તેવા કાર્ય સહિત પ્રવર્તમાન જોવામાં આવતા હોય, તો તેવા પુરુષને વિષે જ્ઞાનદશા છે, એમ શી રીતે જાણી શકાય ? એટલે તે પુરુષ આપ્ત (પરમાર્થ અર્થે પ્રતીતિ કરવા યોગ્ય) છે, અથવા જ્ઞાની છે, એમ કયા લક્ષણે ઓળખી શકાય ? કદાપિ કોઈ મુમુક્ષુને બીજા કોઈ પુરુષના સત્સંગયોગથી એમ જાણવામાં આવ્યું, તો તે ઓળખાણમાં ભ્રાંતિ પડે તેવો વ્યવહાર તે સત્પુરુષ વિષે પ્રત્યક્ષ દેખાય છે, તે ભ્રાંતિ નિવૃત્ત થવા માટે મુમુક્ષુ જીવે તેવા પુરુષને કેવા પ્રકારથી ઓળખવા ઘટે કે જેથી તેવા વ્યવહારમાં વર્તતાં પણ જ્ઞાનલક્ષણપણું જતેના લક્ષમાં રહે ? સર્વ પ્રકારે જેને પરિગ્રહાદિ સંયોગ પ્રત્યે ઉદાસીનપણું વર્તે છે, અર્થાત્ અહંમમત્વપણું તથારૂપ સંયોગો વિષે જેને થતું નથી, અથવા પરિક્ષીણ થયું છે; ‘અનંતાનુબંધી’ પ્રકૃતિથી રહિત માત્ર પ્રારબ્ધોદયથી વ્યવહાર વર્તતો હોય, તે વ્યવહાર સામાન્ય દશાના મુમુક્ષુને સંદેહનો હેતુ થઈ તેને ઉપકારભૂત થવામાં નિરોધરૂપ થતો હોય એવું તે જ્ઞાનીપુરુષ દેખે છે, અને તે અર્થે પણ પરિગ્રહ સંયોગાદિ પ્રારબ્ધોદય વ્યવહારની પરિક્ષીણતા ઇચ્છે છે, તેમ થતા સુધી કેવા પ્રકારથી તે પુરુષ વર્ચ્યા હોય, તો તે સામાન્ય મુમુક્ષુને ઉપકાર થવામાં હાનિ ન થાય ? પત્ર વિશેષ સંક્ષેપમાં લખવાનું થયું છે, પણ તે પ્રત્યે તમે તથા શ્રી અચળ વિશેષ મનન કરશો. ૬૮૮ મુંબઈ, વૈશાખ સુદ ૬, રવિ, ૧૯૫૨ પત્ર મળ્યું છે. તથા વચનોની પ્રત મળી છે. તે પ્રતમાં કોઈ કોઈ સ્થળે અક્ષરાંતર તથા શબ્દાંતર થયેલ છે, પણ ઘણું કરીને અર્થાતર થયેલ નથી, તેથી તેવી પ્રતો શ્રી સુખલાલ તથા શ્રી કુંવરજીને મોકલવામાં અડચણ જેવું નથી. પાછળથી પણ તે અક્ષર તથા શબ્દની શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે. ܀܀܀܀܀ ૬૮૯ વવાણિયા, વૈશાખ વદ ૬, રવિ, ૧૯૫૨ આર્ય શ્રી માણેકચંદાદિ પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. સુંદરલાલે વૈશાખ વદ એકમે દેહ છોડ્યાના ખબર લખ્યા તે વાંચ્યા. વિશેષ કાળની માંદગી વિના, યુવાન અવસ્થામાં અકસ્માત દેહ છોડવાનું બન્યાથી સામાન્યપણે ઓળખતા માણસોને પણ તે વાતથી ખેદ થયા વિના ન રહે, તો પછી જોણે કુટુંબાદિ સંબંધસ્નેહે મૂર્છા કરી હોય, સહવાસમાં વસ્યા હોય, તે પ્રત્યે કંઈ આશ્રયભાવના રાખી હોય, તેને ખેદ થયા વિના કેમ રહે ? આ સંસારમાં મનુષ્યપ્રાણીને જે ખેદના અકથ્ય પ્રસંગો પ્રાપ્ત થાય છે, તે અકથ્ય પ્રસંગમાંનો એક આ મોટો ખેદકારક પ્રસંગ છે. તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદવિશેષને પ્રાપ્ત થાય છે, અને યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્યવિશેષ થાય છે, સંસારનું અશરણપણું, અનિત્યપણું અને જઅસારપણું વિશેષ દૃઢ થાય છે. વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગનો મૂર્છાભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે, અને વૈરાગ્યરૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે, અને તે સત્ય છે. મૂર્છાભાવે ખેદ કર્યાથી પણ જે સંબંધીનો વિયોગ થયો છે, તેની પ્રાપ્તિ થતી નથી, અને જે મૂર્છા થાય છે તે પણ અવિચારદશાનું ફળ છે, એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂર્છાભાવ પ્રત્યયી ખેદને શમાવે છે, અથવા ઘણું કરીને તેવો ખેદ તેમને થતો નથી. કોઈ રીતે તેવા ખેદનું હિતકારીપણું દેખાતું નથી, અને બનેલો પ્રસંગ ખેદનું નિમિત્ત છે, એટલે તેવે અવસરે વિચારવાન પુરુષોને જીવને હિતકારી Page #576 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર એવો ખેદ ઉત્પન્ન થાય છે. સર્વસંગનું અશરણપણું, અબંધવપણું, અનિત્યપણું, અને તુચ્છપણું તેમ જ અન્યત્વપણું દેખીને પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે કે હે જીવ, તારે વિષે કંઈ પણ આ સંસારને વિષે ઉદયાદિ ભાવે પણ મૂર્છા વર્તતી હોય તો તે ત્યાગ કર, ત્યાગ કર, તે મૂર્છાનું કંઈ ફળ નથી, સંસારમાં ક્યારેય પણ શરણત્વાદિપણું પ્રાપ્ત થતું નથી, અને અવિચારપણા વિના તે સંસારને વિષે મોહ થવા યોગ્ય નથી, જે મોહ અનંત જન્મમરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે, દુઃખ અને ક્લેશનું બીજ છે, તેને શાંત કર, તેનો ક્ષય કર. હે જીવ, એ વિના બીજા કોઈ હિતકારી ઉપાય નથી, એ વગેરે ભાવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચલ કરે છે. જે કોઈ જીવ યથાર્થ વિચારથી જાએ છે, તેને આ જ પ્રકારે ભાસે છે. આ જીવને દેહસંબંધ હોઈને મૃત્યુ ન હોત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત નહીં. મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાર્થરૂપ બીજે સ્થાનકે વૃત્તિ પ્રેરી છે, તે પણ કોઈક વિરલા જીવને પ્રેરિત થઈ છે, ઘણા જીવોને તો બાહ્ય નિમિત્તથી મૃત્યુભય પરથી બાહ્ય ક્ષણિક વૈરાગ્ય પ્રાપ્ત થઈ વિશેષ કાર્યકારી થયા વિના નાશ પામે છે; માત્ર કોઈક વિચારવાન અથવા સુલભબોધી કે હળુકર્મી જીવને તે ભય પરથી અવિનાશી નિઃશ્રેયસ્ પદ પ્રત્યે વૃત્તિ થાય છે. મૃત્યુભય હોત તોપણ તે મૃત્યુ વૃદ્ધાવસ્થાએ નિયમિત પ્રાપ્ત થતું હોત તોપણ જેટલા પૂર્વે વિચારવાનો થયા છે, તેટલા ન થાત; અર્થાત વૃદ્ધાવસ્થા સુધી તો મૃત્યુનો ભય નથી એમ દેખીને, પ્રમાદસહિત વર્તત; મૃત્યુનું અવશ્ય આવવું દેખીને, તથા તેનું અનિયમિતપણે આવવું દેખીને તે પ્રસંગ પ્રાપ્ત થયે, સ્વજનાદિ સૌથી અરક્ષણપણું દેખીને, પરમાર્થ વિચારવામાં અપ્રમત્તપણું જ હિતકારી લાગ્યું, અને સર્વસંગનું અહિતકારીપણું લાગ્યું. વિચારવાન પુરુષોનો તે નિશ્ચય નિઃસંદેહ સત્ય છે; ત્રણે કાળ સત્ય છે. મૂર્છાભાવનો ખેદ ત્યાગીને અસંગભાવપ્રત્યયી ખેદ વિચારવાનને કર્તવ્ય છે. જો આ સંસારને વિષે આવા પ્રસંગોનો સંભવ ન હોત, પોતાને અથવા પરને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હોત, અશરણાદિપણું ન હોત તો પંચવિષયનાં સુખસાધનનું કશું ન્યૂનપણું પ્રાયે નહોતું. એવા શ્રી ઋષભદેવાદિ પરમપુરુષો, અને ભરતાદિ ચક્રવર્ત્યાદિઓ તેનો શા માટે ત્યાગ કરત ? એકાંત અસંગપણું શા કારણે ભજત ? હું આર્ય માણેકચંદાદિ, યથાર્થ વિચારના ઓછાપણાને લીધે, પુત્રાદિ ભાવની કલ્પના અને મૂર્છાને લીધે, તમને કંઈ પણ ખેદવિશેષ પ્રાપ્ત થવો સંભવિત છે, તોપણ તે ખેદનું ધ્યેયને કંઈ પણ હિતકારી ફળ નહીં હોવાથી, હિતકારીપણું માત્ર અસંગ વિચાર વિના કોઈ અન્ય ઉપાયે નથી એમ વિચારી, થતો ખેદ યથાશક્તિ વિચારથી, જ્ઞાનીપુરુષોના વચનામૃતથી, તથા સાધુપુરુષનો આશ્રય, સમાગમાદિથી અને વિરતિથી ઉપશાંત કરવો, એ જ કર્તવ્ય છે, SCO મુંબઈ, બીજા જેઠ સુદ ૨, શનિ, ૧૯૫૨ મુમુક્ષ શ્રી છોટાલાલ પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. કાગળ પહોંચ્યો છે. જે હેતુથી એટલે શારીરિક રોગવિશેષથી તમારા નિયમમાં આગાર હતો તે રોગ વિશેષ વર્તે છે, તેથી તે આગાર ગ્રહણ કરતાં આજ્ઞાનો ભંગ અથવા અતિક્રમ નહીં થાય; કેમકે તમારો નિયમ તથાપ્રકારે પ્રારંભિત હતો. એ જ કારણવિશેષ છતાં પણ જો પોતાની ઇચ્છાએ તે આગાર ગ્રહણ કરવાનું થાય તો આજ્ઞાનો ભંગ કે અતિક્રમ થાય. સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ Page #577 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૫૦૩ સાધન છે. યાવત્ જીવન પર્યંત તે વ્રત ગ્રહણ કરવાને વિષે તમારો નિશ્ચય વર્તે છે, એમ જાણી પ્રસન્ન થવા યોગ્ય છે. હવેના સમાગમના આશ્રયમાં તે પ્રમાણેનો વિચાર નિવેદિત કરવાનું રાખીને સંવત ૧૯૫૨ ના આસો માસની પૂર્ણતા સુધી કે સં. ૧૯૫૩ ના કાર્તિક સુદિ પૂર્ણિમા પર્યંત શ્રી લલ્લુજી પ્રત્યે તે વ્રત ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી. શ્રી માણેકચંદે લખેલો કાગળ મળ્યો છે. સુંદરલાલના દેહત્યાગ સંબંધી ખેદ જણાવી તે ઉપરથી સંસારનું અશરણાદિપણું લખ્યું તે યથાર્થ છે; તેવી પરિણતિ અખંડ વર્તે તો જ જીવ ઉત્કૃષ્ટ વૈરાગ્યને પામી સ્વસ્વરૂપ જ્ઞાનને પામે; ક્યારેક ક્યારેક કોઈ નિમિત્તથી તેવાં પરિણામ થાય છે, પણ તેને વિઘ્નહેતુ એવા સંગ તથા પ્રસંગને વિષે જીવનો વાસ હોવાથી તે પરિણામ અખંડ રહેતા નથી, અને સંસારાભિરુચિ થઈ જાય છે; તેવી અખંડ પરિણતિના ઇચ્છાવાન મુમુક્ષુને તે માટે નિત્ય સન્સમાગમનો આશ્રય કરવાની પરમ પુરુષે શિક્ષા દીધી છે. જ્યાં સુધી જીવને તે યોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કંઈ પણ તેવા વૈરાગ્યને આધારનો હેતુ તથા અપ્રતિકૂળ નિમિત્તરૂપ એવા મુમુક્ષુ જનનો સમાગમ તથા સત્શાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે. બીજા સંગ તથા પ્રસંગથી દૂર રહેવાની વારંવાર સ્મૃતિ રાખવી જોઈએ, અને તે સ્મૃતિ પ્રવર્તનરૂપ કરવી જોઈએ; વારંવાર જીવ આ વાત વીસરી જાય છે; અને તેથી ઇચ્છિત સાધન તથા પરિણતિને પામતો નથી. શ્રી સુંદરલાલની ગતિ વિષેનો પ્રશ્ન વાંચ્યો છે. એ પ્રશ્ન હાલ ઉપશમ કરવા યોગ્ય છે, તેમ તે વિષે વિકલ્પ કરવો યોગ્ય પણ નથી. ૬૯૧ મુંબઈ, બીજા જેઠ વદ ૬, ગુરુ, ૧૯૫૨ વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય નહીં, એમ જિનાગમમાં કહ્યું છે, અને વેદાંતાદિ એમ કહે છે કે આ કાળમાં આ ક્ષેત્રથી) નિર્વાણની પ્રાપ્તિ થાય, તે માટે શ્રી ડુંગરને જે પરમાર્થ ભાસતો હોય તે લખશો. તમને અને લહેરાભાઈને પણ આ વિષે જો કંઈ લખવા ઇચ્છા થાય તો લખશો. વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણપ્રાપ્તિ ન હોય એ સિવાય બીજા કેટલાક ભાવની પણ જિનાગમમાં તથા તેના આશ્રયને ઇચ્છતા એવા આચાર્યરચિત શાસ્ત્રને વિષે વિચ્છેદતા કહી છે. કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, પૂર્વજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, સૂક્ષ્મસંપરાય ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, ક્ષાયક સમકિત અને પુલાકલબ્ધિ એ ભાવો મુખ્ય કરીને વિચ્છેદ કહ્યા છે. શ્રી ડુંગરને તેનો તેનો જે પરમાર્થ ભાસતો હોય તે લખશો. તમને તથા લહેરાભાઈને આ વિષે જો કંઈ લખવાની ઇચ્છા થાય તે લખશો. વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી આત્માર્થની કઈ કઈ મુખ્ય ભૂમિકા ઉત્કૃષ્ટ અધિકારીને પ્રાપ્ત થઈ શકે, અને તે પ્રાપ્ત થવાનો માર્ગ કયો ? તે પણ શ્રી ડુંગરથી લખાવાય તો લખશો, તેમ જ તે વિષે જો તમારી તથા લહેરાભાઈની લખવાની ઇચ્છા થાય તો લખશો. ઉપર જણાવેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર લખવાનું હાલ બને એમ ન હોય તો તે પ્રશ્નોના પરમાર્થ પ્રત્યે વિચારનો લક્ષ રાખશો. વર મુંબઈ, બીજા જેઠ વદ, ૧૯૫૨ દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદે, આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેડ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. તમે તથા શ્રી મુનિ પ્રસંગોપાત્ત ખુશાલદાસ પ્રત્યે જવાનું રાખશો, બ્રહ્મચર્ય, અપરિગ્રહાર્દિ યથાશક્તિ ધારણ કરવાની તેમને સંભાવના દેખાય તો મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. ૬૯૩ મુંબઈ, અસાડ સુદ ૨, રવિ, ૧૯૫૨ જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ. • શ્રી તીર્થંકર - છાવનિકાય અધ્યયન. જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે. પરમાવાઢદશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણાં સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિપરિણામીપણું એ આદિ કારી વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે; અથવા ઊર્ધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી. ક્રિયામાર્ગે અસઅભિમાન, વ્યવહારઆગ્રહ, સિદ્ધિમોહ, પૂજાસત્કારાદિ યોગ, અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષોનો સંભવ રહ્યો છે. કોઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે, અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમપુરુષ સદ્ગુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંદ્ય દીઠું છે, અને તેમ જ વા છે, તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ; નહીં તો ચિંતામણિ જેવો જેનો એક સમય છે એવો મનુષ્યદેહ ઊલટો પરિભ્રમણવૃદ્ધિનો હેતુ થાય. ૬૯૪ મુંબઈ, અસાડ સુદ ૨, રવિ, ૧૯૫૨ આત્માર્થી શ્રી સૌભાગ પ્રત્યે. શ્રી સાયલા. શ્રી ડુંગરના અભિપ્રાયપૂર્વક તમારો લખેલો કાગળ તથા શ્રી લહેરાભાઈનો લખેલો કાગળ પહોંચ્યાં છે. શ્રી ડુંગરના અભિપ્રાયપૂર્વક શ્રી સૌભાગે લખ્યું કે નિશ્ચય અને વ્યવહારનાં અપેક્ષિતપણાથી જિનાગમ તથા વેદાંતાદિ દર્શનમાં વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી મોક્ષની ના તથા હા કડ઼ી હોવાનો સંભવ છે, એ વિચાર વિશેષ અપેક્ષાથી યથાર્થ દેખાય છે, અને લહેરાભાઈએ જણાવ્યું છે કે વર્તમાનકાળમાં સંઘયણાદિ હીન થવાનાં કારણથી કેવળજ્ઞાનનો નિષેધ કર્યો છે. તે પણ અપેક્ષિત છે. આગળ પર વિશેષાર્થ લક્ષગત થવા માટે ગયા પત્રના પ્રશ્નને કંઈક સ્પષ્ટતાથી લખીએ છીએ - જેવો કેવળજ્ઞાનનો અર્થ વર્તમાનમાં જિનાગમથી વર્તમાન જૈનસમૂહને વિષે ચાલે છે, તેવો જ તેનો અર્થ તમને યથાર્થ ભાસે છે કે કંઈ બીજો અર્થ ભાસે છે ? સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળજ્ઞાનીને Page #579 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૫૦૫ હોય એમ જિનાગમનો હાલ રૂઢિઅર્થ છે; બીજાં દર્શનમાં એવો મુખ્યાર્થ નથી, અને જિનાગમથી તેવો મુખ્યાર્થ લોકોમાં હાલ પ્રચલિત છે, તે જ કેવળજ્ઞાનનો અર્થ હોય તો તેમાં કેટલાક વિરોધ દેખાય છે, જે બધા અત્રે લખી શકવાનું બની શક્યું નથી. તેમ જે વિરોધ લખ્યા છે તે પણ વિશેષ વિસ્તારથી લખવાનું બન્યું નથી, કેમકે તે યથાવસરે લખવા યોગ્ય લાગે છે. જે લખ્યું છે તે ઉપકારર્દષ્ટિથી લખ્યું છે એમ લક્ષ રાખશો. યોગધારીપણું એટલે મન, વચન અને કાયાસહિત સ્થિતિ હોવાથી આહારાદિ અર્થે પ્રવૃત્તિ થતાં ઉપયોગાંતર થવાથી કંઈ પણ વૃત્તિનો એટલે ઉપયોગનો તેમાં નિરોધ થાય. એક વખતે બે ઉપયોગ કોઈને વર્તે નહીં એવો સિદ્ધાંત છે; ત્યારે આહારાદિ પ્રવૃત્તિના ઉપયોગમાં વર્તતા કેવળજ્ઞાનીનો ઉપયોગ કેવળજ્ઞાનના જ્ઞેય પ્રત્યે વર્તે નહીં, અને જો એમ બને તો કેવળજ્ઞાનને અપ્રતિત કહ્યું છે, તે પ્રતિત થયું ગણાય. અત્રે કદાપિ એમ સમાધાન કરીએ કે, આરસીને વિષે જેમ પદાર્થ પ્રતિબિંબિત થાય છે, તેમ કેવળજ્ઞાનને વિષે સર્વ દેશકાળ પ્રતિબિંબત થાય છે, કેવળજ્ઞાની તેમાં ઉપયોગ દઈને જાણે છે એમ નથી. સહજભાવે જ તેમનામાં પદાર્થ પ્રતિભાસ્યા કરે છે; માટે આહારાદિમાં ઉપયોગ વર્તતાં સહજસ્વભાવે પ્રતિભાસિત એવા કેવળજ્ઞાનનું હોવાપણું યથાર્થ છે, તો ત્યાં પ્રશ્ન થવા યોગ્ય છે કે: “આરસીને વિષે પ્રતિભાસિત પદાર્થનું જ્ઞાન આરસીને નથી, અને અત્રે તો કેવળજ્ઞાનીને તેનું જ્ઞાન છે એમ કહ્યું છે, અને ઉપયોગ સિવાય આત્માનું બીજાં એવું કયું સ્વરૂપ છે કે આહારાદિમાં ઉપયોગ પ્રવર્તો હોય ત્યારે કેવળજ્ઞાનમાં થવા યોગ્ય જ્ઞેય આત્મા તેથી જાણે ?’ સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળીને હોય તે કેવળી ‘સિદ્ધ’ને કહીએ તો સંભવિત થવા યોગ્ય ગણાય; કેમકે તેને યોગધારીપણું કહ્યું નથી. આમાં પણ પ્રશ્ન થવા યોગ્ય છે, તથાપિ યોગધારીની અપેક્ષાથી સિદ્ધને વિષે તેવા કેવળજ્ઞાનની માન્યતા હોય, તો યોગરહિતપણું હોવાથી તેમાં સંભવી શકે છે, એટલું પ્રતિપાદન કરવાને અર્થે લખ્યું છે, સિદ્ધને તેવું જ્ઞાન હોય જ એવો અર્થ પ્રતિપાદન કરવાને લખ્યું નથી. જોકે જિનાગમના રૂઢિઅર્થ પ્રમાણે જોતાં તો ‘દેહધારી કેવળી' અને 'સિદ્ધ'ને વિષે કેવળજ્ઞાનનો ભેદ થતો નથી; બેયને સર્વ દેશકાળાદિનું સંપૂર્ણ જ્ઞાન હોય એમ રૂઢિઅર્થ છે. બીજી અપેક્ષાથી જિનાગમ જોતાં જુદી રીતે દેખાય છે. જિનાગમમાં આ પ્રમાણે પાઠાર્થો જોવામાં આવે છેઃ- “કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું. તે આ પ્રમાણે -‘સયોગી ભવસ્થ કેવળજ્ઞાન’, ‘અયોગી ભવસ્થ કેવળજ્ઞાન.’ સયોગી કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું તે આ પ્રમાણેઃ- પ્રથમ સમય એટલે ઊપજતી વખતનું સયોગી કેવળજ્ઞાન; અપ્રથમ સમય એટલે અયોગી થવાના પ્રવેશસમય પહેલાંનું કેવળજ્ઞાન; એમ અયોગી ભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું તે આ પ્રમાણેઃ- પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ એટલે સિદ્ધ થવા પહેલાંના છેલ્લા સમયનું કેવળ જ્ઞાન “ એ આદિ પ્રકારે કેવળજ્ઞાનના મંદ જિનાગમમાં કહ્યા છે, તેનો પરમાર્થ શો હોવો જોઈએ ? કદાપિ એમ સમાધાન કરીએ કે બાહ્ય કારણની અપેક્ષાથી કેવળજ્ઞાનના ભેદ બતાવ્યા છે, તો ત્યાં એમ શંકા કરવા યોગ્ય છે. કે ‘કશો પણ પુરુષાર્થ સિદ્ધ થતો ન હોય અને જેમાં વિકલ્પનો અવકાશ ન હોય તેમાં ભેદ પાડવાની પ્રવૃત્તિ જ્ઞાનીના વચનમાં સંભવતી નથી. પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ સમય કેવળજ્ઞાન એવો ભેદ પાડતાં કેવળજ્ઞાનનું તારતમ્ય વધતું ઘટતું હોય તો તે ભેદ સંભવે, પણ તારતમ્યમાં તેમ નથી; ત્યારે ભેદ પાડવાનું કારણ શું ?' એ આદિ પ્રશ્ન અત્રે સંભવે છે, તે પર અને પ્રથમના પત્ર પર યથાશક્તિ વિચાર કર્તવ્ય છે. ܀܀܀܀ Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૬૯૫ મુંબઈ, અષાડ સુદ ૫, બુધ, ૧૯૫૨ શ્રી સહજાનંદના વચનામૃતમાં આત્મસ્વરૂપની સાથે અહર્નિશ પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરવી, અને તે ભક્તિ ‘સ્વધર્મ’માં રહીને કરવી, એમ ઠેકાણે ઠેકાણે મુખ્યપણે વાત આવે છે. હવે જો સ્વધર્મ શબ્દનો અર્થ 'આત્મસ્વભાવ' અથવા 'આત્મસ્વરૂપ' થતો હોય તો ફરી “સ્વધર્મ સહિત ભક્તિ કરવી' એમ આવવાનું કારણ શું ? એમ તમે લખ્યું તેનો ઉત્તર અત્રે લખ્યો છે- સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી એમ જણાવ્યું છે ત્યાં ‘સ્વધર્મ’ શબ્દનો અર્થ ‘વર્ણાશ્રમધર્મ’ છે. જે બ્રાહ્મણાદિ વર્ણમાં દેહ ધારણ થયો હોય, તે વર્ણનો શ્રુતિ, સ્મૃતિએ કહેલો ધર્મ આચરવો તે વર્ણધર્મ છે, અને બ્રહ્મચર્યાદિ આશ્રમ ક્રમે કરી આચરવાની જે મર્યાદા શ્રુતિ, સ્મૃતિએ કહી છે, તે મર્યાદાસહિત તે તે આશ્રમમાં વર્તવું તે 'આશ્રમધર્મ' છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણ છે, તથા બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત એ ચાર આશ્રમ છે. બ્રાહ્મણવર્ષે આ પ્રમાણે વર્ણધર્મ આચરવા એમ શ્રુતિ, સ્મૃતિમાં કહ્યું હોય તે પ્રમાણે બ્રાહ્મણ આચરે તો ‘સ્વધર્મ’ કહેવાય, અને જો તેમ ન આચરતાં ક્ષત્રિયાદિને આચરવા યોગ્ય ધર્મને આચરે તો ‘પરધર્મ’ કહેવાય; એ પ્રકારે જે જે વર્ણમાં દેહ ધારણ થયો હોય, તે તે વર્ણના શ્રુતિ, સ્મૃતિએ કહેલા ધર્મ પ્રમાણે વર્તવું તે ‘સ્વધર્મ’ કહેવાય, અને બીજા વર્ણના ધર્મ આચરે તો ‘પરધર્મ’ કહેવાય. તેવી રીતે આશ્રમધર્મ સંબંધી પણ સ્થિતિ છે. જે વર્ણોને બ્રહ્મચર્યાદિ આશ્રમસહિત વર્તવાનું શ્રુતિ, સ્મૃતિએ કહ્યું છે તે વર્ષે પ્રથમ, ચોવીશ વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમમાં વર્તવું, પછી ચોવીશ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં વર્તવું; ક્રમે કરીને વાનપ્રસ્થ અને સંન્યસ્તાશ્રમ આચરવા: એ પ્રમાણે આશ્રમનો સામાન્ય ક્રમ છે. તે તે આશ્રમમાં વર્તવાના મર્યાદાકાળને વિષે બીજા આશ્રમનાં આચરણને ગ્રહણ કરે તો તે ‘પરધર્મ’ કહેવાય; અને તે તે આશ્રમમાં તે તે આશ્રમના ધર્મોને આચરે તો તે ‘સ્વધર્મ’ કહેવાય; આ પ્રમાણે વેદાશ્રિત માર્ગમાં વર્ણાશ્રમધર્મને ‘સ્વધર્મ’ કહ્યો છે, તે વર્ણાશ્રમધર્મને ‘સ્વધર્મ' શબ્દ સમજવા યોગ્ય છે; અર્થાત્ સહજાનંદસ્વામીએ વર્ણાશ્રમધર્મને અત્રે ‘સ્વધર્મ’ શબ્દથી કહ્યો છે. ભક્તિપ્રધાન સંપ્રદાયોમાં ઘણું કરીને ભગવદ્ભક્તિ કરવી એ જ જીવનો ‘સ્વધર્મ' છે, એમ પ્રતિપાદન કર્યું છે, પણ તે અર્થમાં અત્રે 'સ્વધર્મ' શબ્દ કહ્યો નથી, કેમકે ભક્તિ 'સ્વધર્મ'માં રહીને કરવી એમ કહ્યું છે, માટે સ્વધર્મનું જાદાપણે ગ્રહણ છે, અને તે વર્ણાશ્રમધર્મના અર્થમાં ગ્રહણ છે. જીવનો ‘સ્વધર્મ’ ભક્તિ છે, એમ જણાવવાને અર્થે તો ભક્તિ શબ્દને બદલે ક્વચિત જ ‘સ્વધર્મ’ શબ્દ સંપ્રદાયોએ ગ્રહણ કર્યો છે, અને શ્રી સહજાનંદના વચનામૃતમાં ભક્તિને બદલે “સ્વધર્મ” શબ્દ સંજ્ઞાવાચકપણે પણ વાપર્યો નથી, ક્વચિત્ શ્રી વલ્લભાચાર્યે વાપર્યો છે, sex india, salament pas po ૬૬ મુંબઈ. અષાડ વદ ૮, રવિ, ૧૯૫૨ ભુજાએ કરી જે સ્વયંભૂરમણસમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે તે સત્પુરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. સહેજ વિચારને અર્થે પ્રશ્ન લખ્યા હતા, તે તમારો કાગળ પ્રાપ્ત થયો હતો. એક ધારાએ વેદવા યોગ્ય પ્રારબ્ધ વેદતાં કંઈ એક પરમાર્થ વ્યવહારરૂપ પ્રવૃત્તિ કૃત્રિમ જેવી Page #581 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૫૦૭ લાગે છે. અને તે આદિ કારણથી માત્ર પહોંચ લખવાનું પણ કર્યું નથી. ચિત્તને સહેજ પણ અવલંબન છે તે ખેંચી લેવાથી આર્ત્તતા પામશે, એમ જાણી તે દયાના પ્રતિબંધે આ પત્ર લખ્યું છે. સૂક્ષ્મસંગરૂપ અને બાહ્યસંગરૂપ સ્તર સ્વયંભૂરમણસમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાનાદિ પુરુષો તરી ગયા છે, તેમને પરમભક્તિથી નમસ્કાર હો ! પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહી, તથારૂપ સામર્થ્ય વિસ્તારી સિદ્ધિ સિદ્ધ કરી છે, તે પુરુષાર્થને સંભારી રોમાંચિત, અનંત અને મૌન એવું આશ્ચર્ય ઉપજે છે. ܀܀ ૬૯૭ મુંબઈ, અસાડ વદ ૮, રવિ, ૧૯૫૨ ભુજાએ કરી જે સ્વયંભૂરમણસમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે તે સત્પુરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. શ્રી અંબાલાલના લખેલા તથા શ્રી ત્રિભુવનના લખેલા તથા શ્રી દેવકરણ આદિના લખેલા પત્રો પ્રાપ્ત થયા છે. પ્રારબ્ધરૂપ દુસ્તર પ્રતિબંધ વર્તે છે, ત્યાં કંઈ લખવું કે જણાવવું તે કૃત્રિમ જેવું લાગે છે; અને તેથી હમણાં પત્રાદિની માત્ર પહોંચ પણ લખવાનું કર્યું નથી. ઘણાં પત્રોને માટે તેમ થયું છે, તેથી ચિત્તને વિશેષ મુઝાવારૂપ થશે, તે વિચારરૂપ દયાના પ્રતિબંધે આ પત્ર લખ્યું છે. આત્માને મૂળજ્ઞાનથી ચલાયમાન કરી નાંખે એવા પ્રારબ્ધને વેદતાં આવો પ્રતિબંધ તે પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે, અને કોઈક વિકટ અવસરને વિષે એક વાર આત્માને મૂળજ્ઞાન વમાવી દેવા સુધીની સ્થિતિ પમાડે છે એમ જાણી, તેથી ડરીને વર્તવું યોગ્ય છે, એમ વિચારી પત્રાદિની પહોંચ લખી નથી; તે ક્ષમા કરવાની નમ્રતાસહિત પ્રાર્થના છે. અહો ! જ્ઞાનીપુરુષની આશય ગંભીરતા, ધીરજ અને ઉપશમ ! અહો ! અહો ! વારંવાર અહો ! ܀܀܀܀܀ ૬૯૮ મુંબઈ, શ્રાવણ સુદ ૫, શુક્ર, ૧૯૫૨ જિનાગમમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ છ દ્રવ્ય કહ્યાં છે, તેમાં કાળને દ્રવ્ય કહ્યું છે; અને અસ્તિકાય પાંચ કહ્યાં છે. કાળને અસ્તિકાય કહ્યો નથી; તેનો શો હેતુ હોવો જોઈએ ? કદાપિ કાળને અસ્તિકાય ન કહેવામાં એવો હેતુ હોય કે ધર્માસ્તિકાયાદિ પ્રદેશના સમૂહરૂપે છે, અને પરમાણુ પુદ્ગલ તેવી યોગ્યતાવાળાં દ્રવ્ય છે, કાળ તેવી રીતે નથી, માત્ર એક સમયરૂપ છે; તેથી કાળને અસ્તિકાય કહ્યો નથી. ત્યાં એમ આશંકા થાય છે કે એક સમય પછી બીજો પછી ત્રીજો એમ સમયની ધારા વર્ચ્યા જ કરે છે, અને તે ધારામાં વચ્ચે અવકાશ નથી, તેથી એકબીજા સમયનું અનુસંધાનપણું અથવા સમૂહાત્મકપણું સંભવે છે; જેથી કાળ પણ અસ્તિકાય કહી શકાય.. વળી સર્વજ્ઞને ત્રણ કાળનું જ્ઞાન થાય છે, એમ કહ્યું છે તેથી પણ એમ સમજાય કે સર્વકાળનો સમૂહ જ્ઞાનગોચર થાય છે, અને સર્વ સમૂહ જ્ઞાનગોચર થતો હોય તો કાળ અસ્તિકાય સંભવે છે, અને જિનાગમમાં તેને અસ્તિકાય ગણ્યો નથી.' એ આશંકા લખેલ, તેનું સમાધાન નીચે લખ્યાર્થી વિચારવા યોગ્ય છે- જિનાગમની એવી પ્રરૂપણા છે કે કાળ ઉપચારિક દ્રવ્ય છે, સ્વાભાવિક દ્રવ્ય નથી. જે પાંચ અસ્તિકાય કહ્યાં છે, તેની વર્તનાનું નામ મુખ્યપણે કાળ છે. તે વર્તનાનું બીજ નામ પર્યાય પણ છે. જેમ ધર્માસ્તિકાય એક સમયે અસંખ્યાત પ્રદેશના સમૂહપે જણાય છે, તેમ કાળ સમુહરૂપે જણાતો નથી. એક સમય વર્તી લય પામે ત્યાર પછી બીજો સમય ઉત્પન્ન થાય છે. તે સમય દ્રવ્યની વર્તનાનો સૂક્ષ્મમાં સુક્ષ્મ ભાગ છે. Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સર્વજ્ઞને સર્વ કાળનું જ્ઞાન થાય છે એમ કહ્યું છે, તેનો મુખ્ય અર્થ તો એમ છે કે, પંચાસ્તિકાય દ્રવ્યપર્યાયાત્મકપણે તેમને જ્ઞાનગોચર થાય છે; અને સર્વ પર્યાયનું જ્ઞાન તે જ સર્વ કાળનું જ્ઞાન કહેલું છે. એક સમયે સર્વજ્ઞ પણ એક સમય જ વર્તતો દેખે છે, અને ભૂતકાળ કે ભાવિકાળને વર્તતો દેખે નહીં; જો તેને પણ વર્તતા દેખે તો તે પણ વર્તમાનકાળ જ કહેવાય. સર્વજ્ઞ ભૂતકાળને વર્તી ચૂક્યાપણે અને ભાવિકાળને હવે પછી આમ વર્તશે એમ દેખે છે. તે ભૂતકાળ દ્રવ્યને વિષે સમાઈ ગયો છે, અને ભાવિકાળ સત્તાપણે રહ્યો છે, બેમાંથી એક્કે વર્તવાપણે નથી, માત્ર એક સમયરૂપ એવો વર્તમાનકાળ જ વર્તે છે; માટે સર્વજ્ઞને જ્ઞાનમાં પણ તે જ પ્રકારે ભાસ્યમાન થાય છે. એક ઘડો હમણાં જોયો હોય, તે ત્યાર પછીને બીજે સમયે નાશ પામી ગયો ત્યારે ઘડાપણે વિદ્યમાન નથી; પણ જોનારને તે ઘડો જેવો હતો તેવો જ્ઞાનમાં ભાસ્યમાન થાય છે; તેમ જ હમણાં એક માટીનો પિંડ પડ્યો છે તેમાંથી થોડો વખત ગયે એક ઘડો નીપજશે એમ પણ જ્ઞાનમાં ભાસી શકે છે, તથાપિ માટીનો પિંડ વર્તમાનમાં કંઈ ઘડાપણે વર્તતો હોતો નથી, એ જ રીતે એક સમયમાં સર્વજ્ઞને ત્રિકાળજ્ઞાન છતાં પણ વર્તમાન સમય તો એક જ છે. સૂર્યને લીધે જે દિવસરાત્રીરૂપ કાળ સમજાય છે તે વ્યવહાર કાળ છે. કેમકે સૂર્ય સ્વાભાવિક દ્રવ્ય નથી. દિગંબર કાળના અસંખ્યાત અણુ માને છે, પણ તેનું એકબીજાની સાથે સંધાન છે, એમ તેમનો અભિપ્રાય નથી, અને તેથી કાળને અસ્તિકાયપણે ગણ્યો નથી. પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્યાદિ દેઢ સાધનસહિત, મુમુક્ષુએ સદ્ગુરુઆજ્ઞાએ દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે. અભિનંદનજિનની શ્રી દેવચંદ્રજીકૃત સ્તુતિનું પદ લખી અર્થ પુછાવ્યો તેમાં, ‘પુદ્ગળઅનુભવત્યાગથી, કરવી જ શું પરતીત હો' એમ લખાયું છે. તેમ મૂળ નથી. “પુગળઅનુભવત્યાગથી, કરવી જસુ પરતીત હો' એમ મૂળ પદ છે. એટલે વર્ણ, ગંધાદિ પુદ્ગલગુણના અનુભવનો અર્થાત્ રસનો ત્યાગ કરવાથી, તે પ્રત્યે ઉદાસીન થવાથી ‘જસુ' એટલે જેની (આત્માની) પ્રતીતિ થાય છે, એમ અર્થ છે. See મુંબઈ, શ્રાવણ, ૧૯૫૨ પંચાસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છેઃ- જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ અસ્તિકાય કહેવાય છે. અસ્તિકાય એટલે પ્રદેશસમૂહાત્મક વસ્તુ એક પરમાણુ પ્રમાણે અમૂર્ત વસ્તુના ભાગને “પ્રદેશ' એવી સંજ્ઞા છે, અનેક પ્રદેશાત્મક જે વસ્તુ હોય તે “અસ્તિકાય' કહેવાય. એક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. પુદ્ગલ પરમાણુ જોકે એકપ્રદેશાત્મક છે, પણ બે પરમાણુથી માંડીને અસંખ્યાત, અનંત પરમાણુઓ એકત્ર થઈ શકે છે. એમ અરસપરસ મળવાની શક્તિ તેમાં રહેલી હોવાથી અનેક પ્રદેશાત્મકપણું તે પામી શકે છે; જેથી તે પણ અસ્તિકાય કહેવા યોગ્ય છે. ‘ધર્મદ્રવ્ય’ અસંખ્યાતપ્રદેશપ્રમાણ, ‘અધર્મદ્રવ્ય’ અસંખ્યાતપ્રદેશપ્રમાણ, ‘આકાશદ્રવ્ય’ અનંતપ્રદેશપ્રમાણ હોવાથી તે પણ “અસ્તિકાય” છે. એમ પાંચ અસ્તિકાય છે. જે પાંચ અસ્તિકાયના એકમેકાત્મકપણાથી આ ‘લોક'ની ઉત્પત્તિ છે, અર્થાન ‘લોક’ એ પાંચ અસ્તિકાયમય છે. પ્રત્યેકેપ્રત્યેક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. તે જીવો અનંત છે. એક પરમાણુ એવા અનંત પરમાણુઓ છે. બે પરમાણુઓ એકત્ર મળેલા એવા દ્વિઅણુસ્કંધ અનંતા છે. એમ ત્રણ પરમાણુઓ એકત્ર મળેલા એવા ત્રિઅણુસ્કંધ અનંતા છે. ચાર પરમાણુઓ એકત્ર મળેલા એવા ચતુ અણુકસ્કંધ Page #583 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૫૦૯ અનંતા છે, પાંચ પરમાણુઓ એકત્ર મળેલા એવા પંચાણુકસ્કંધ અનંતા છે, એમ છ પરમાણુ, સાત પરમાણુ, આઠ પરમાણુ, નવ પરમાણુ, દશ પરમાણુ એકત્ર મળેલા એવા અનંતા સ્કંધ છે. તેમ જ અગિયાર પરમાણુ, યાવત્ સો પરમાણુ, સંખ્યાત પરમાણુ, અસંખ્યાત પરમાણુ તથા અનંત પરમાણુ મળેલા એવા અનંતા સ્કંધ છે. ધર્મદ્રવ્ય” એક છે. તે અસંખ્યાતપ્રદેશપ્રમાણ લોકવ્યાપક છે. ‘અધર્મદ્રવ્ય એક છે. તે પણ અસંખ્યાતપ્રદેશપ્રમાણ લોકવ્યાપક છે. ‘આકાશદ્રવ્ય’ એક છે. તે અનંતપ્રદેશપ્રમાણ છે, લોકાલોકવ્યાપક છે. લોકપ્રમાણ આકાશ અસંખ્યાતપ્રદેશાત્મક છે, ‘કાળદ્રવ્ય’ એ પાંચ અસ્તિકાયનો વર્તનારૂપ પર્યાય છે, એટલે ઉપચારિક દ્રવ્ય છે, વસ્તુતાએ તો પર્યાય જ છે; અને પળ, વિપળથી માંડી વર્ષાદિ પર્યંત જે કાળ સૂર્યની ગતિ પરથી સમજાય છે, તે ‘વ્યાવહારિક કાળ’ છે, એમ શ્વેતાંબરાચાર્યો કહે છે. દિગંબરાચાર્યો પણ એમ કહે છે, પણ વિશેષમાં એટલું કહે છે, કે લોકાકાશના એકેક પ્રદેશે એકેક કાલાણુ રહેલો છે, જે અવર્ણ, અગંધ, અરસ, અસ્પર્શે છે; અગુરુલઘુ સ્વભાવવાન છે, તે કાલાણુઓ વર્તનાપર્યાય અને વ્યાવહારિક કાળને નિમિત્તોપકારી છે, તે કાલાણુઓ દ્રવ્ય' કહેવા યોગ્ય છે, પણ 'અસ્તિકાય' કહેવા યોગ્ય નથી; કેમકે એકબીજા તે અણુઓ મળીને ક્રિયાની પ્રવૃત્તિ કરતા નથી; જેથી બહુપ્રદેશાત્મક નહીં હોવાથી ‘કાળદ્રવ્ય’ અસ્તિકાય કહેવા યોગ્ય નથી; અને વિવેચનમાં પણ પંચાસ્તિકાયમાં તેનું ગૌણરૂપે સ્વરૂપ કહીએ છીએ. ‘આકાશ’ અનંતપ્રદેશપ્રમાણ છે. તેમાં અસંખ્યાતપ્રદેશપ્રમાણમાં ધર્મ, અધર્મ, દ્રવ્ય વ્યાપક છે. ધર્મ, અધર્મ દ્રવ્યનો એવો સ્વભાવ છે કે, જીવ અને પુદ્ગલ તેની સહાયતાના નિમિત્તથી ગતિ અને સ્થિતિ કરી શકે છે; જેથી ધર્મ, અધર્મ દ્રવ્યના વ્યાપકપણા પર્યંત જ જીવ અને પુદ્ગલની ગતિ, સ્થિતિ છે; અને તેથી લોકમર્યાદા ઉત્પન્ન થાય છે. જીવ, પુદ્ગલ, અને ધર્મ, અધર્મ દ્રવ્યપ્રમાણ આકાશ એ પાંચ જ્યાં વ્યાપક છે તે 'લોક' કહેવાય છે. ܀܀܀܀ ૭૦૦ શરીર કોનું છે ? મોહનું છે. માટે અસંગભાવના રાખવી યોગ્ય છે. કાવિઠા, શ્રાવણ વદ, ૧૯૫૨ ૭૦૧ રાળજ, શ્રાવણ વદ ૧૩, શનિ, ૧૯૫૨ ૧ ‘અમુક પદાર્થના જવા આવવાદિના પ્રસંગમાં ધર્માસ્તિકાયાદિના અમુક પ્રદેશ ક્રિયા થાય છે; અને જો એ પ્રમાણે થાય તો વિભાગપણું થાય, જેથી તે પણ કાળના સમયની પેઠે અસ્તિકાય ન કહી શકાય.' એ પ્રશ્નનું સમાધાનઃ- જેમ ધર્માસ્તિકાયાદિના સર્વ પ્રદેશ એક સમયે વર્તમાન છે, અર્થાત્ વિદ્યમાન છે, તેમ કાળના સર્વ સમય કંઈ એક સમયે વિદ્યમાન હોતા નથી, અને વળી દ્રવ્યના વર્તનાપર્યાય સિવાય કાળનું કંઈ જાદું દ્રવ્યત્વ નથી, કે તેના અસ્તિકાયત્વનો સંભવ થાય. અમુક પ્રદેશે ધર્માસ્તિકાયાદિને વિષે ક્રિયા થાય અને અમુક પ્રદેશે ન થાય તેથી કંઈ તેના અસ્તિકાયપણાનો ભંગ થતો નથી, માત્ર એકપ્રદેશાત્મક તે દ્રવ્ય હોય, અને સમૂહાત્મક થવાની તેમાં યોગ્યતા ન હોય તો તેના અસ્તિકાયપણાનો ભંગ થાય, એટલે કે, તો તે 'અસ્તિકાય' કહેવાય નહીં, પરમાણુ એકપ્રદેશાત્મક છે, તોપણ તેવાં બીજાં પરમાણુઓ મળી તે સમૂહાત્મકપણું પામે છે, માટે તે “અસ્તિકાય' (પુદ્ગલાસ્તિકાય) કહેવાય છે. વળી એક પરમાણુમાં પણ અનંત પર્યાયાત્મકપણું છે, અને કાળના એક સમયમાં કંઈ અનંતપર્યાયાત્મકપણું નથી, કેમકે તે પોતે જ Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વર્તમાન એકપર્યાયરૂપ છે. એક પર્યાયરૂપ હોવાથી તે દ્રવ્યરૂપ હરતું નથી, તો પછી અસ્તિકાયરૂપ ગણવાનો વિકલ્પ પણ સંભવતો નથી. ૨. મુળ અપ્રકાયિક જીવોનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ હોવાથી વિશેષપણે સામાન્ય જ્ઞાને તેનો બોધ થવો કઠણ છે, તોપણ "દર્શનસમુચ્ચય' ગ્રંથ હાલ પ્રસિદ્ધ થયો છે, તેમાં ૧૪૧ થી ૧૪૩ સુધીનાં પૃષ્ઠમાં તેનું સ્વરૂપ કંઈક સમજાવ્યું છે. તે વિચારવાનું બને તો વિચારશો. ૩. અગ્નિ અથવા બીજા બળવાન શસ્ત્રથી અકાયિક મૂળ જીવ નાશ પામે, એમ સમજાય છે. અત્રેથી વરાળાદિરૂપે થઈ જે ઊંચે આકાશમાં વાદળાંરૂપે બંધાય છે, તે વરાળાદિરૂપે થવાથી અચિત થવા યોગ્ય લાગે છે, પણ વાદળાંરૂપે થવાથી ફરી સચિતપણું પામવા યોગ્ય છે. તે વરસાદરૂપે જમીન પર પડ્યે પણ સચિત હોય છે. માટી આદિની સાથે મળવાથી પણ તે સચિત રહી શકવા યોગ્ય છે. સામાન્યપણે અગ્નિ જેવું માટી બળવાન શસ્ત્ર નથી, એટલે તેવું હોય ત્યારે પણ સચિતપણું સંભવે છે. ૪. બીજ જ્યાં સુધી વાવવાથી ઊગવાની યોગ્યતાવાળું છે ત્યાં સુધી નિર્જીવ હોય નહીં; સજીવ જ કહી શકાય. અમુક અવધિ પછી એટલે સામાન્યપણે બીજ (અન્નાદિનાં) ત્રણ વર્ષ સુધી સજીવ રહી શકે છે; તેથી વચ્ચે તેમાંથી જીવ ચવી જાય ખરો, પણ તે અવધિ વીત્યા પછી તે નિર્જીવ એટલે નિર્બીજ થવા યોગ્ય કહ્યું છે. કદાપિ બીજ જેવો આકાર તેનો હોય પણ તે વાવવાથી ઊગવાની યોગ્યતારહિત થાય. સર્વે બીજની અવધિ ત્રણ વર્ષની સંભવતી નથી; કેટલાંક બીજની સંભવે છે. ૫. ફ્રેંચ વિદ્વાને શોધેલા યંત્રની વિગતનું વર્તમાન બીડ્યું તે વાંચ્યું છે. તેમાં આત્મા જોવાનું યંત્ર તેનું નામ આપ્યું છે, તે યથાર્થ નથી. એવા કોઈ પણ પ્રકારના દર્શનની વ્યાખ્યામાં આત્માનો સમાવેશ થવા યોગ્ય નથી; તમે પણ તેને આત્મા જોવાનું યંત્ર સમજ્યા નથી, એમ જાણીએ છીએ; તથાપિ કામણ કે તૈજસ્ શરીર દેખાવા યોગ્ય છે કે કંઈ બીજો ભાસ થવા યોગ્ય છે, તે જાણવાની જિજ્ઞાસા જણાય છે. કાર્મણ કે તૈજસ્ શરીર પણ તે રીતે દેખાવા યોગ્ય નથી. પણ ચક્ષુ, પ્રકાશ, તે યંત્ર, મરનારનો દેહ, અને તેની છાયા કે કોઈ આભાસવિશેષથી તેવો દેખાવ થવો સંભવે છે. તે યંત્ર વિષે વધારે વ્યાખ્યા પ્રસિદ્ધિમાં આવ્યે પૂર્વાપર આ વાત જાણવામાં ઘણું કરીને આવશે. હવાના પરમાણુઓ દેખાવા વિષેમાં પણ કંઈક તેઓના લખવાની વ્યાખ્યા કે જોયેલા સ્વરૂપની વ્યાખ્યા કરવામાં પર્યાયાંતર લાગે છે. હવાથી ગતિ પામેલા કોઈ પરમાણુસ્કંધ (વ્યાવહારિક પરમાણુ, કંઈક વિશેષ પ્રયોગે દૃષ્ટિગોચર થઈ શકવા યોગ્ય હોય તે) દૃષ્ટિગોચર થવા સંભવે છે; હા તેની વધારે કૃતિ પ્રસિદ્ધ થયે સમાધાન વિશેષપણે કરવું યોગ્ય લાગે છે. ܀܀܀܀܀ ૭૦૨ રાળજ, શ્રાવણ વદ ૧૪, રવિ, ૧૯૫૨ વિચારવાન પુરુષો તો કૈવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. ભાઈ શ્રી અનુપચંદ મલુકચંદ પ્રત્યે, શ્રી ભૃગુકચ્છ. ઘણું કરીને ઉત્પન્ન કરેલાં એવાં કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. ક્વચિત્ માંડ પરિચય થયેલ એવો પરમાર્થ તે એક ભાવ; અને નિત્ય પરિચિત નિશ્વકલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ એવો ભાવ, એમ ભાવ બે પ્રકારના થઈ શકે. સદ્વિચારે યથાર્થ આત્મદૃષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો સર્વ જીવ સમૂહ જોતાં કોઈક વિરલ જીવને ક્વચિત ક્વચિત હોય છે; અને બીજો ભાવ અનાદિ પરિચિત છે, તે જ પ્રાયે સર્વ જીવમાં જોવામાં આવે છે, અને દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે, એમ જાણી મૃત્યુ સમીપ આવ્યું તથારૂપ પરિણતિ કરવાનો Page #585 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૫૧૧ વિચાર, વિચારવાન પુરુષ છોડી દઈ, પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે. તમે પોતે બાહ્ય ક્રિયાનો વિધિનિષેધાગ્રહ વિસર્જનવત્ કરી દઉં, અથવા તેમાં અંતરપરિણામે ઉદાસીન થઈ, દેહ્ અને તેના સંબંધી સંબંધનો વારંવારનો વિક્ષેપ છોડી દઈ, યથાર્થ આત્મભાવનો વિચાર કરવાનું લક્ષગત કરો તો તે જ સાર્થક છે. છેલ્લે અવસરે અનશનાદિ કે સંસ્તરાદિક કે સંલેખનાદિક ક્રિયા ક્વચિત બનો કે ન બનો તોપણ જે જીવને ઉપર કહ્યો તે ભાવ લક્ષગત છે, તેનો જન્મ સફળ છે, અને ક્રમે કરી તે નિઃશ્રેયને પ્રાપ્ત થાય છે. તમને બાણક્રિયાદિનો કેટલાંક કારણથી વિશેષ વિધિનિષેધ લક્ષ જોઈને અમને ખેદ થતો કે આમાં કાળ વ્યતીત થતાં આત્માવસ્થા કેટલી સ્વસ્થતા ભજે છે, અને શું યથાર્થ સ્વરૂપનો વિચાર કરી શકે છે, કે તમને તેનો આટલો બધો પરિચય ખેદનો હેતુ લાગતો નથી ? સહજમાત્ર જેમાં ઉપયોગ દીધો હોય તો ચાલે તેવું છે, તેમાં લગભગ ‘જાગૃતિ’કાળનો ઘણો ભાગ વ્યતીત થવા જેવું થાય છે તે કેને અર્થે ? અને તેનું શું પરિણામ ? તે શા માટે તમને ધ્યાનમાં આવતું નથી ? તે વિષે ક્વચિત્ કંઈ પ્રેરવાની ઇચ્છા થયેલી સંભવે છે, પણ તમારી તથારૂપ રુચિ અને સ્થિતિ ન દેખાવાથી પ્રેરણા કરતાં કરતાં વૃત્તિ સંક્ષેપી લીધેલી. હજી પણ તમારા ચિત્તમાં આ વાતને અવકાશ આપવા યોગ્ય અવસર છે. લોકો માત્ર વિચારવાન કે સમ્યક્દૃષ્ટિ સમજે તેથી કલ્યાણ નથી, અથવા બાહ્યવ્યવહારના ઘણા વિધિનિષેધના કર્તૃત્વના માહાત્મ્યમાં કંઈ કલ્યાણ નથી, એમ અમને તો લાગે છે, આ કંઈ એકાંતિક દૃષ્ટિએ લખ્યું છે અથવા અન્ય કંઈ હેતુ છે, એમ વિચારવું છોડી દઈ, જે કંઈ તે વચનોથી અંતર્મુખવૃત્તિ થવાની પ્રેરણા થાય તે કરવાનો વિચાર રાખવો એ જ સુવિચારદૃષ્ટિ છે. ન લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી, અથવા સ્તુતિનિંદાના પ્રયત્નાર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાનને કર્તવ્ય નથી. બાહ્યક્રિયાના અંતર્મુખવૃત્તિ વગરના વિધિનિષેધમાં કંઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી. ગચ્છાદિ ભેદને નિર્વાહવામાં, નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે. અનેકાંતિક માર્ગ પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી, એમ જાણી લખ્યું છે. તે માત્ર અનુકંપાબુદ્ધિએ, નિરાગ્રહી, નિષ્કપટતાર્થી, નિર્દભતા, અને હિતાર્થે લખ્યું છે, એમ જો તમે યથાર્થ વિચારશો તો દૃષ્ટિગોચર થશે, અને વચનનું ગ્રહણ કે પ્રેરણા થવાનો હેતુ થશે. 903 કેટલાક પ્રશ્નોનું સમાધાન જાણવાની જિજ્ઞાસા રહે એ સ્વાભાવિક છે. રાળજ, ભાદરવા સુદ ૮, ૧૯૫૨ ‘ઘણું કરીને બધા માર્ગોમાં મનુષ્યપણાને મોક્ષનું એક સાધન જાણી બહુ વખાણ્યું છે, અને જીવને જેમ તે પ્રાપ્ત થાય એટલે તેની વૃદ્ધિ થાય તેમ કેટલાક માર્ગોમાં ઉપદેશ કર્યો દેખાય છે. જિનોક્ત માર્ગને વિષે તેવો ઉપદેશ કર્યો દેખાતો નથી. વેદોક્ત માર્ગમાં અપુત્રને ગતિ નથી, એ આદિ કારણથી તથા ચાર આશ્રમને ક્રમાદિથી કરીને વિચારતાં મનુષ્યની વૃદ્ધિ થાય તેવો ઉપદેશ કર્યો દૃષ્ટિગોચર થાય છે. જિનોક્ત માર્ગમાં તેથી ઊલટું જોવામાં આવે છે; અર્થાત્ તેમ નહીં કરતાં ગમે ત્યારે જીવ વૈરાગ્ય પામે તો સંસાર ત્યાગ કરી દેવો એવો ઉપદેશ જોવામાં આવે છે, તેથી ઘણા ગૃહસ્થાશ્રમને પામ્યા વિના ત્યાગી થાય, અને મનુષ્યની વૃદ્ધિ અટકે, કેમકે તેમના અત્યાગથી જે કંઈ તેમને સંતાનોત્પત્તિનો સંભવ રહેત તે ન થાય અને તેથી વંશનો નાશ થવા જેવું થાય, જેથી દુર્લભ એવું મનુષ્યપણું જે મોક્ષસાધનરૂપ ગણ્યું છે, તેની વૃદ્ધિ અટકે છે, માટે તેવો અભિપ્રાય જિનનો કેમ હોય ?’ તે જાણવા આદિ વિચારનું પ્રશ્ન લખ્યું છે, તેનું સમાધાન વિચારવા અર્થે અત્રે લખ્યું છે, Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર લૌકિક દૃષ્ટિ અને અલૌકિક લોકોત્તર) દૃષ્ટિમાં મોટો ભેદ છે, અથવા એકબીજી દૃષ્ટિ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી છે. લૌકિક દૃષ્ટિમાં વ્યવહાર (સાંસારિક કારણો)નું મુખ્યપણું છે, અને અલૌકિક દૃષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. માટે અલૌકિક દૃષ્ટિને લૌકિક દૃષ્ટિના ફળની સાથે પ્રાયે (ઘણું કરીને) મેળવવી યોગ્ય નહીં. જૈન અને બીજા બધા માર્ગમાં ઘણું કરીને મનુષ્યદેહનું વિશેષ માહાત્મ્ય કહ્યું છે. એટલે મોક્ષસાધનના કારણરૂપ હોવાથી તેને ચિંતામણિ જેવો કહ્યો છે, તે સત્ય છે. પણ જો તેથી મોક્ષસાધન કર્યું તો જ તેનું એ માહાત્મ્ય છે, નહીં તો પશુના દેહ જેટલીયે વાસ્તવિક દૃષ્ટિથી તેની કિંમત દેખાતી નથી. મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર મુખ્યપણે લૌકિક દૃષ્ટિનો છે, પણ તે દેહ પામીને અવશ્ય મોક્ષસાધન કરવું, અથવા તે સાધનનો નિશ્ચય કરવો, એ વિચાર મુખ્યપણે અલૌકિક દૃષ્ટિનો છે. અલૌકિક દૃષ્ટિમાં મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એમ કહ્યું નથી, તેથી મનુષ્યાદિનો નાશ કરવો એમ તેમાં આશય રહે છે, એમ સમજવું ન જોઈએ. લૌકિક દૃષ્ટિમાં તો યુદ્ધાદિ ઘણા પ્રસંગમાં હજારો મનુષ્યો નાશ પામવાનો વખત આવે છે, અને તેમાં ઘણા વંશરહિત થાય છે, પણ પરમાર્થ એટલે અલૌકિક દૃષ્ટિનાં તેવાં કાર્ય નથી, કે જેથી તેમ થવાનો ઘણું કરીને વખત આવે, અર્થાત્ એ સ્થળે અલૌકિક દૃષ્ટિથી નિવૈરતા, અવિરોધ, મનુષ્યાદિ પ્રાણીની રક્ષા અને તેમના વંશનું રહેવું એ સહેજ બને છે; અને મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવાનો જેનો હેતુ છે, એવી લૌકિક દૃષ્ટિ ઊલટી તે સ્થળે વૈર, વિરોધ, મનુષ્યાદિ પ્રાણીનો નાશ અને વંશરહિતપણું કરનારી થાય છે. અલૌકિક દૃષ્ટિ પામીને અથવા અલૌકિક દૃષ્ટિની અસરથી કોઈ પણ મનુષ્ય નાની વયમાં ત્યાગી થાય તો તેથી જે ગૃહસ્થાશ્રમપણું પામ્યા ન હોય તેના વંશનો અથવા ગૃહસ્થાશ્રમપણું પામ્યા હોય અને પુત્રોત્પત્તિ ન થઈ હોય તેના વંશનો નાશ થવાનો વખત આવે, અને તેટલાં મનુષ્યો ઓછાં જન્મવાનું થાય, જેથી મોક્ષસાધનના હેતુભૂત એવા મનુષ્યદેહની પ્રાપ્તિ અટકાવવા જેવું બને, એમ લૌકિક દૃષ્ટિથી યોગ્ય લાગે; પણ પરમાર્થ દૃષ્ટિથી તે ઘણું કરીને કલ્પનામાત્ર લાગે છે, કોઈ પણ પૂર્વે પરમાર્થમાર્ગને આરાધીને અત્રે મનુષ્યપણું પામ્યા હોય, તેને નાની વયથી જ ત્યાગવૈરાગ્ય તીવ્રપણે ઉદયમાં આવે છે, તેવા મનુષ્યને સંતાનની ઉત્પત્તિ થયા પછી ત્યાગ કરવાનો ઉપદેશ કરવો, અથવા આશ્રમના અનુક્રમમાં મૂકવા તે યથાર્થ દેખાતું નથી, કેમકે મનુષ્યદેહ તો બાહ્ય દૃષ્ટિથી અથવા અપેક્ષાપણે મોક્ષસાધનરૂપ છે, અને યથાર્થ ત્યાગવૈરાગ્ય તો મૂળપણે મોક્ષસાધનરૂપ છે, અને તેવાં કારણો પ્રાપ્ત કરવાથી મનુષ્યદેહનું મોક્ષસાધનપણું હરતું હતું, તે કારણો પ્રાપ્ત થયે તે દેહથી ભોગાદિમાં પડવાનું કહેવું, એ મનુષ્યદેહને મોક્ષસાધનરૂપ કરવા બરાબર કહેવાય કે સંસારસાધનરૂપ કરવા બરાબર કહેવાય, તે વિચારવા યોગ્ય છે. વેદોક્ત માર્ગમાં ચાર આશ્રમ બાંધ્યા છે તે એકાંતે નથી. વામદેવ, શુકદેવ, જડભરતજી એ આદિ આશ્રમના ક્રમ વગર ત્યાગપણે વિચર્યા છે. જેઓથી તેમ થવું અશક્ય હોય, તેઓ પરિણામે યથાર્થ ત્યાગ કરવાનો લક્ષ રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તો તે સામાન્ય રીતે ઠીક છે, એમ કહી શકાય. આયુષ્યનુ એવું ક્ષણભંગુરપણું છે કે, તેવો ક્રમ પણ વિરલાને જ પ્રાપ્ત થવાનો વખત આવે. કદાપિ તેવું આયુષ્ય પ્રાપ્ત થયું હોય તોપણ તેવી વૃત્તિએ એટલે પરિણામે યથાર્થ ત્યાગ થાય એવો લક્ષ રાખીને પ્રવર્તવાનું તો કોઈકથી જ બને તેવું છે. જિનોક્ત માર્ગનો પણ એવો એકાંત સિદ્ધાંત નથી કે ગમે તે વયમાં ગમે તેવે માણસે ત્યાગ કરવો. તથારૂપ સત્સંગ, સદગુરુનો યોગ થયે, તે આશ્રયે કોઈ પૂર્વના સંસ્કારવાળો એટલે વિશેષ Page #587 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૫૧૩ વૈરાગ્યવાન પુરુષ ગૃહસ્થાશ્રમ પામ્યા પહેલાં ત્યાગ કરે તો તેણે યોગ્ય કર્યું છે, એમ જિનસિદ્ધાંત પ્રાયે કહે છે; કેમકે અપૂર્વ એવાં સાધનો પ્રાપ્ત થયે ભોગાદિ ભોગવવાના વિચારમાં પડવું, અને તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરી પોતાનું પ્રાપ્ત આત્મસાધન ગુમાવવા જેવું કરવું, અને પોતાથી સંતતિ થશે તે મનુષ્યદેહ પામશે તે મોક્ષ સાધનરૂપ થશે, એવી મનોરથમાત્ર કલ્પનામાં પડવું તે મનુષ્યપણાનું ઉત્તમપણું ટાળીને પશુવત્ કરવા જેવું થાય. ઇંદ્રિયાદિ શાંત થયાં નથી, જ્ઞાનીપુરુષની દૃષ્ટિમાં હજી જે ત્યાગ કરવાને યોગ્ય નથી, એવો કોઈ મંદ કે મોહવેરાગ્યવાન જીવન ત્યાગ લેવો પ્રશસ્ત જ છે, એમ કંઈ જિનસિદ્ધાંત એકાંતે નથી. પ્રથમથી જ જેને ઉત્તમ સંસ્કારવાળો વૈરાગ્ય ન હોય તે પુરુષ કદાપિ ત્યાગનો પરિણામે લક્ષ રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તો તેણે એકાંતે ભૂલ જ કરી છે, અને ત્યાગ જ કર્યો હોત તો ઉત્તમ હતું, એમ પણ જિનસિદ્ધાંત નથી. માત્ર મોક્ષસાધનનો પ્રસંગ પ્રાપ્ત થયે તે પ્રસંગ જતો કરવો ન જોઈએ, એમ જિનનો ઉપદેશ છે. ઉત્તમ સંસ્કારવાળા પુરુષો ગૃહસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે તેથી મનુષ્યની વૃદ્ધિ અટકે તેથી મોક્ષસાધનનાં કારણ અટકે એ વિચારવું અલ્પ દૃષ્ટિથી યોગ્ય દેખાય, પણ તથારૂપ ત્યાગ વૈરાગ્યનો યોગ પ્રાપ્ત થયું, મનુષ્યદેહનું સફળપણું થવા અર્થે, તે યોગનો અપ્રમત્તપણે વિલંબ વગર લાભ પ્રાપ્ત કરવો, તે વિચાર તો પૂર્વાપર અવિરુદ્ધ અને પરમાર્થદૃષ્ટિથી સિદ્ધ કહેવાય, આયુષ્ય સંપૂર્ણ છે તથા આપણે સંતતિ થાય તો તેઓ મોક્ષસાધન કરશે એવો નિશ્ચય કરી, સંતતિ થશે જ એવું માન્ય રાખી, પાછો આવો ને આવો ત્યાગ પ્રકાશિત થશે, એવું ભવિષ્ય કલ્પીને આશ્રમપૂર્વક પ્રવર્તવાનું કયો વિચારવાન એકાંતે યોગ્ય ગણે ? પોતાના વૈરાગ્યમાં મંદપણું ન હોય, અને જ્ઞાનીપુરુષ જેને ત્યાગ કરવા યોગ્ય ગણતા હોય, તેણે બીજાં મનોરથમાત્ર કારણોનો અથવા અનિશ્ચિત કારણોનો વિચાર છોડી દઈ નિશ્ચિત અને પ્રાપ્ત ઉત્તમ કારણનો આશ્રય કરવો એ જ ઉત્તમ છે, અને એ જ મનુષ્યપણાનું સાર્થક છે; બાકી વૃદ્ધિ આદિની તો કલ્પના છે; ખરેખરો મોક્ષમાર્ગ નાશ કરી માત્ર મનુષ્યની વૃદ્ધિ કરવાની કલ્પના કર્યાં જેવું કરીએ તો બને. એ આદિ ઘણાં કારણોથી પરમાર્થદૃષ્ટિથી જે બોધ્યું છે તે જ યોગ્ય જોવામાં આવે છે. ઉપયોગ આવા પ્રશ્નોત્તરમાં વિશેષ કરી પ્રેરવો કઠણ પડે છે, તોપણ સંક્ષેપમાં જે કંઈ લખવાનું બન્યું તે ઉદીરણાવત્ કરીને લખ્યું છે. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાનીપુરુષનાં વચનને લૌકિક આશયમાં ન ઉતારવાં; અથવા અલૌકિક દૃષ્ટિએ વિચારવાં યોગ્ય છે; અને જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે; તેવા પ્રસંગોથી કેટલીક વાર પરમાર્થદૃષ્ટિ ક્ષોભ પમાડવા જેવું પરિણામ આવે છે. વડના ટેટા કે પીપળનાં પીપાંનું રક્ષણ પણ કંઈ તેના વંશવૃદ્ધિને અર્થે કરવાના હેતુથી અભક્ષ્ય કહ્યાં છે, એમ સમજવું યોગ્ય નથી. તેમાં કોમળપણું હોય છે ત્યારે અનંતકાયનો સંભવ છે, તથા તેને બદલે બીજી ઘણી ચીજોથી નિષ્પાપપણે રહી શકાય છે, છતાં તે જ અંગીકાર કરવાની ઇચ્છા રાખવી તે વૃત્તિનું ઘણું તુચ્છપણું થાય છે, તેથી તે અભક્ષ્ય કહ્યાં છે; તે યથાર્થ લાગવા યોગ્ય છે. પાણીના ટીપામાં અસંખ્યાત જીવ છે એ વાત ખરી છે, પણ ઉપર દર્શાવ્યાં જે વડના ટેટા વગેરેનાં કારણો તેવાં કારણો તેમાં રહ્યાં નથી, તેથી તે અભક્ષ્ય કહ્યું નથી, જોકે તેવું પાણી વાપરવાની પણ આજ્ઞા છે, એમ કહ્યું નથી, અને તેથી પણ અમુક પાપ થાય એવો ઉપદેશ છે. આગળના કાગળમાં બીજના સચિત-અચિત સંબંધી સમાધાન લખ્યું છે તે કોઈ એક વિશેષ હેતુથી સંક્ષેપ્યું છે. પરંપરા રૂઢિ પ્રમાણે લખ્યું છે, તથાપિ તેમાં કંઈક વિશેષ ભેદ સમજાય ૧. પત્રાંક ૭૦૧-૪ Page #588 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર છે, તે લખ્યો નથી, લખવા યોગ્ય નહીં લાગવાથી લખ્યો નથી. કેમકે તે ભેદ વિચારમાત્ર છે, અને તેમાં કાંઈ તેવો ઉપકાર સમાયો દેખાતો નથી. નાના પ્રકારના પ્રશ્નોત્તરનો લક્ષ એકમાત્ર આત્માનું પ્રત્યે થાય તો આત્માને ઘણો ઉપકાર થવાનો સંભવ રહે. ७०४ રાળજ, ભાદરવા સુદ ૮, ૧૯૫૨ લૌકિક દૃષ્ટિ અને અલૌકિક દૃષ્ટિમાં મોટો ભેદ છે. લૌકિક દૃષ્ટિમાં વ્યવહારનું મુખ્યપણું છે, અને અલૌકિક દૃષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. મનુષ્યદેહનું જૈન અને બીજા બધા માર્ગમાં વિશેષપણું અને અમૂલ્યપણું કહ્યું છે તે સત્ય છે, પણ જો તેથી મોક્ષસાધન કરી શકાય તો જ તેનું વિશેષપણું અને અમૂલ્યપણું છે. મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર લૌકિક દૃષ્ટિનો છે; પણ મનુષ્યને યથાતથ્ય યોગ થયે કલ્યાણનો અવશ્ય નિશ્ચય કરવો તથા પ્રાપ્તિ કરવી એ વિચાર અલૌકિક દૃષ્ટિનો છે. જો એમ જ ઠરાવવામાં આવ્યું હોય કે ક્રમે કરીને જ સર્વસંગપરિત્યાગ કરવો તો તે યથાસ્થિત વિચાર કહેવાય નહીં. કેમકે પૂર્વે કલ્યાણનું આરાધન કર્યું છે એવા કંઈક ઉત્તમ જીવો નાની વયથી જ ઉત્કૃષ્ટ ત્યાગ પામ્યા છે. શુકદેવજી, જડભરતાદિના પ્રસંગ બીજા દર્શનમાં તે અર્થે દૃષ્ટાંતરૂપ છે. જો એવો જ નિયમ બાંધ્યો હોય કે ગૃહસ્થાશ્રમ આરાધ્યા વિના ત્યાગ થાય જ નહીં તો પછી તેવા પરમ ઉદાસીન પુરુષને ત્યાગનો નાશ કરાવી કામભોગમાં દોરવા બરાબર ઉપદેશ કહેવાય અને મોક્ષસાધન કરવારૂપ જે મનુષ્યભવનું ઉત્તમપણું હતું, તે ટાળીને, સાધન પ્રાપ્ત થયે, સંસાર-સાધનનો હેતુ કર્યો કહેવાય. વળી એકાંતે એવો નિયમ બાંધ્યો હોય કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમાદિ કર્મ કરી આટલાં આટલાં વર્ષ સુધી સેવીને પછી ત્યાગી થવું તો તે પણ સ્વતંત્ર વાત નથી. તથારૂપ આયુષ્ય ન હોય તો ત્યાગનો અવકાશ જ ન આવે. વળી જો અપુત્રપણે ત્યાગ ન કરાય એમ ગણીએ તો તો કંઈકને વૃદ્ધાવસ્થા સુધીમાં પણ પુત્ર થતા નથી, તે માટે શું સમજવું ? જૈનમાર્ગનો પણ એવો એકાંત સિદ્ધાંત નથી કે ગમે તે વયમાં ગમે તેવા માણસે ત્યાગ કરવો; તથારૂપ સત્સંગ સદ્ગુરુનો યોગ થયે, વિશેષ વૈરાગ્યવાન પુરુષ, સત્પુરુષને આશ્રયે ત્યાગ નાની વયમાં કરે તો તેથી તેણે તેમ કરવું ઘટારથ નથી એમ જિન સિદ્ધાંત નથી; તેમ કરવું યોગ્ય છે એમ જિન સિદ્ધાંત છે, કેમકે અપૂર્વ એવાં સાધનો પ્રાપ્ત થયે ભોગાદિ સાધનો ભોગવવાના વિચારમાં પડવું અને તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરી તેને અમુક વર્ષ સુધી ભોગવવાં જ, એ તો જે મોક્ષસાધનથી મનુષ્યપણાનું ઉત્તમપણું હતું, તે ટાળી પશુવત્ કરવા જેવું થાય. ઇંદ્રિયાદિ શાંત થયાં નથી, જ્ઞાનીપુરુષની દૃષ્ટિમાં હજુ જે ત્યાગ કરવાને યોગ્ય નથી એવો મંદ વૈરાગ્યવાન અથવા મોહવૈરાગ્યવાનને ત્યાગ લેવો પ્રશસ્ત જ છે એમ કંઈ જિન સિદ્ધાંત નથી, પ્રથમથી જ જેને સત્સંગાદિક જોગ ન હોય, તથા પૂર્વના ઉત્તમ સંસ્કારવાળો વૈરાગ્ય ન હોય તે પુરુષ કદાપિ આશ્રમપૂર્વક પ્રવર્તે તો તેથી તેણે એકાંતે ભૂલ કરી છે એમ ન કહી શકાય; જોકે તેણે પણ રાત્રિદિવસ ઉત્કૃષ્ટ ત્યાગની જાગૃતિ રાખતાંપૂર્વક ગૃહસ્થાશ્રમાદિ કરવું પ્રશસ્ત છે. ઉત્તમ સંસ્કારવાળા પુરુષો ગૃહસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે તેથી મનુષ્યપ્રાણીની વૃદ્ધિ અટકે, અને તેથી મોક્ષસાધનનાં કારણ અટકે એ વિચારવું અલ્પ દૃષ્ટિથી યોગ્ય દેખાય, કેમકે પ્રત્યક્ષ મનુષ્યદેહ જે મોક્ષસાધનનો હેતુ થતો હતો તેને રોકીને પુત્રાદિની કલ્પનામાં પડી, વળી Page #589 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૫૧૫ તેઓ મોક્ષસાધન આરાધશે જ એવો નિશ્ચય કરી તેની ઉત્પત્તિ માટે ગૃહાશ્રમમાં પડવું, અને વળી તેની ઉત્પત્તિ થશે એ પણ માની વાળવું; અને કદાપિ તે સંયોગો બન્યા તો જેમ હાલ પુત્રોત્પત્તિ માટે આ પુરુષને અટકવું પડ્યું હતું તેમ તેને પણ અટકવું થાય તેથી તો કોઈને ઉત્કૃષ્ટ ત્યાગરૂપ મોક્ષસાધન પ્રાપ્ત થવાનો જોગ ન આવવા દેવા જેવું થાય. વળી કોઈ કોઈ ઉત્તમ સંસ્કારવાન પુરુષોના ગૃહસ્થાશ્રમ પહેલાંના ત્યાગથી વંશવૃદ્ધિ અટકવાનો વિચાર લઈએ તો તેવા ઉત્તમ પુરુષના ઉપદેશથી અનેક જીવો જે મનુષ્યાદિ પ્રાણીનો નાશ કરતાં ડરતા નથી તેઓ ઉપદેશ પામી વર્તમાનમાં તેવી રીતે મનુષ્યાદિનો નાશ કરતાં કેમ ના અટકે ? તથા શુભવૃત્તિ પામવાથી ફરી મનુષ્યપણું કેમ ન પામે ? અને એ રીતે મનુષ્યનું રક્ષણ તથા વૃદ્ધિ પણ સંભવે. અલૌકિક દૃષ્ટિમાં તો મનુષ્યની હાનિ વૃદ્ધિ આદિનો મુખ્ય વિચાર નથી; કલ્યાણ અકલ્યાણનો મુખ્ય વિચાર છે. એક રાજા જો અલૌકિક દૃષ્ટિ પામે તો પોતાના મોઢે હજારો મનુષ્યપ્રાણીનો યુદ્ધમાં નાશ થવાનો હેતુ દેખી ઘણી વાર વગર કારણે તેવાં યુદ્ધો ઉત્પન્ન ન કરે, તેથી ઘણા માણસોનો બચાવ થાય અને તેથી વંશવૃદ્ધિ થઈ ઘણા માણસો વધે એમ પણ વિચાર કેમ ન લઈ શકાય ? ઇંદ્રિયો અતૃપ્ત હોય, વિશેષ મોહપ્રધાન હોય, મોહવૈરાગ્યે માત્ર ક્ષણિક વૈરાગ્ય ઊગ્યો હોય અને યથાતથ્ય સત્સંગનો જોગ ન હોય તો તેને સાધુપણું આપવું પ્રાયે પ્રશસ્ત કહી ન શકાય, એમ કહીએ તો વિરોધ નહીં; પણ ઉત્તમ સંસ્કારવાળા અને મોહાંધ, એમણે સર્વેએ ગૃહસ્થાશ્રમ ભોગવીને જ ત્યાગ કરવો એવો પ્રતિબંધ કરતાં તો આયુષ્યાદિનું અનિયમિતપણું, પ્રાપ્ત જોગે તેને દૂર કરવાપણું એ આદિ ઘણા વિરોધી મોક્ષસાધનનો નાશ કરવા બરાબર થાય, અને જેથી ઉત્તમપણું ઠરતું હતું તે ન થયું તો પછી મનુષ્યપણાનું ઉત્તમપણું પણ શું છે ? એ આદિ અનેક પ્રકારે વિચાર કરવાથી લૌકિક દૃષ્ટિ ટળી અલૌકિક દૃષ્ટિએ વિચારજાગૃતિ થશે. વડના ટેટા કે પીપળના ટેટાનું રક્ષણ પણ કંઈ તેના વંશવૃદ્ધિને અર્થે કરવાના હેતુથી અભક્ષ્ય કહ્યું નથી. તેમાં કોમળપણું હોય છે ત્યારે અનંતકાયપણાનો સંભવ છે. તેથી તથા તેને બદલે બીજી ઘણી ચીજોથી ચાલી શકે તેવું છે છતાં તે જ ગ્રહણ કરવી એ વૃત્તિનું ઘણું ક્ષુદ્રપણું છે, તેથી અભક્ષ્ય કહ્યાં છે, તે યથાતથ્ય લાગવા યોગ્ય છે. પાણીના ટીપામાં અસંખ્યાત જીવ છે એ વાત ખરી છે, પણ તેવું પાણી પીવાથી પાપ નથી એમ કહ્યું નથી. વળી તેને બદલે ગૃહસ્થાદિને બીજી વસ્તુથી ચાલી શકતું નથી તેથી અંગીકાર કરાય છે; પણ સાધુને તો તે પણ લેવાની આજ્ઞા પાયે આપી નથી. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાનીપુરુષનાં વચનને લૌકિક દૃષ્ટિના આશયમાં ન ઉતારવા યોગ્ય છે અને અલૌકિક દૃષ્ટિએ વિચારવા યોગ્ય છે. તે અલૌકિક દૃષ્ટિનાં કારણે સામાં જીવને યે જો બેસાડી શકવાની શક્તિ હોય તો બેસાડવાં, નહીં તો પોતાનું એ વિષેમાં વિશેષ જાણપણું નથી એમ જણાવવું તથા મોક્ષમાર્ગમાં કેવળ લૌકિક વિચાર હોતો નથી એ આદિ કારણો યથાશક્તિ દર્શાવી બનતું સમાધાન કરવું, નહીં તો બને ત્યાં સુધી તેવા પ્રસંગથી દૂર રહેવું એ ઠીક છે. ܀܀܀܀܀ ૭૦૫ વડવા, ભાદ્રપદ સુદ ૧૧, ગુરુ, ૧૯પ૨ આજ દિવસ પર્યંતમાં આ આત્માથી મન, વચન, કાયાને યોગે તમારા સંબંધી જે કંઈ અવિનય, આશાતના કે અપરાધ થયો હોય તે ખરા અંતઃકરણથી નમ્રતા ભાવે મસ્તક નમાવીને બે હાથ જોડી ખમાવું છું. તમારા સમીપવાસી ભાઈઓને તે જ પ્રમાણે ખમાવું છું. Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૭૦૬ વડવા (સ્તંભતીર્થ સમીપ), ભાદરવા સુદ ૧૧, ગુરુ, ૧૯૫૨ શુભેચ્છાસંપન્ન આર્ય કેશવલાલ પ્રત્યે, લીંબડી. સહજાત્મસ્વરૂપે યથાયોગ્ય પ્રણામ પ્રાપ્ત થાય, ત્રણ પત્રો પ્રાપ્ત થયાં છે. ‘કંઈ પણ વૃત્તિ રોકતાં, તે કરતાં વિશેષ અભિમાન વર્તે છે', તેમ જ ‘તૃષ્ણાના પ્રવાહમાં ચાલતાં તણાઈ જવાય છે, અને તેની ગતિ રોકવાનું સામર્થ્ય રહેતું નથી' ઇત્યાદિ વિગત તથા ‘ક્ષમાપના અને કર્કટી રાક્ષસીના ‘યોગવાસિષ્ઠ’ સંબંધી પ્રસંગની જગભ્રમ ટળવા માટેમાં વિશેષતા' લખી તે વિગત વાંચી છે. હાલ લખવામાં ઉપયોગ વિશેષ રહી શકતો નથી, જેથી પત્રની પહોંચ પણ લખતાં રહી જાય છે. સંક્ષેપમાં તે પત્રોના ઉત્તર નીચે લખ્યા પરથી વિચારવા યોગ્ય છે. ૧. વૃત્તિઆદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતો હોય તોપણ કરવો ઘટે. વિશેષતા એટલી કે તે અભિમાન પર નિરંતર ખેદ રાખવો. તેમ બને તો ક્રમે કરીને વૃત્તિઆદિનો સંક્ષેપ થાય, અને તે સંબંધી અભિમાન પણ સંક્ષેપ થાય. ૨. ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણાદિ ભાવ નિર્મૂળ થાય. તે સત્ય છે, તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોળાં ન પડે કે ઓછાં ન થાય. મૂળસહિત છેદ તો જ્ઞાને કરીને થાય, પણ કષાયાદિનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે; અને તે વિચારને વૈરાગ્ય (ભોગ પ્રત્યે અનાસક્તિ) તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે, એમ જાણી તેનો નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે. સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્દ્ભવ થતો નથી; અને સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સત્પુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની ‘અનન્ય આશ્રયભક્તિ’ પરિણામ પામ્યેથી, થાય છે. ઘણું કરી એકબીજાં કારણોને અન્યોન્યાશ્રય જેવું છે. ક્યાંક કોઈનું મુખ્યપણું છે, ક્યાંક કોઈનું મુખ્યપણું છે, તથાપિ એમ તો અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને સત્પુરુષની 'આશ્રયભક્તિ' અહંભાવાદિ છેદવાને માટે અને અલ્પ કાળમાં વિચારદશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. ભોગમાં અનાસક્તિ થાય, તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થતી જાય છે. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે; અને તેથી તેની ઇચ્છા સહેજે મોળી પડી જાય, એમ યથાર્થ ભાસે છે. માંડ માંડ આજીવિકા ચાલતી હોય તોપણ મુમુક્ષુને તે ઘણું છે, કેમકે વિશેષનો કંઈ અવશ્ય ઉપયોગ (કારણ) નથી, એમ જ્યાં સુધી નિશ્ચયમાં ન આણવામાં આવે ત્યાં સુધી તૃષ્ણા નાનાપ્રકારે આવરણ કર્યા કરે. લૌકિક વિશેષતામાં કંઈ સારભૂતતા જ નથી, એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ આજીવિકા જેટલું મળતું હોય તોપણ તૃપ્તિ રહે. માંડ આજીવિકા જેટલું મળતું ન હોય તોપણ મુમુક્ષુ જીવ આર્તધ્યાન ઘણું કરીને થવા ન દે, અથવા થયે તે પર વિશેષ ખેદ કરે, અને આજીવિકામાં ત્રુટનું યથાધર્મ ઉપાર્જન કરવાની મંદ કલ્પના કરે. એ આદિ પ્રકારે વર્તતાં તૃષ્ણાનો પરાભવ (ક્ષીણ) થવા યોગ્ય દેખાય છે, ૩. ઘણું કરીને સત્પુરુષને વચને આધ્યાત્મિકશાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે, કેમકે પરમાર્થઆત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સત્પુરુષમાં વર્તે છે. મુમુક્ષુએ જો કોઈ સત્પુરુષનો આશ્રય પ્રાપ્ત થયો હોય તો પ્રાયે જ્ઞાનની યાચના કરવી ન ઘટે, માત્ર તથારૂપ વૈરાગ્ય ઉપશમાદિ પ્રાપ્ત કરવાના Page #591 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૫૧૭ ઉપાય કરવા ઘટે. તે યોગ્ય પ્રકારે સિદ્ધ થયે જ્ઞાનીનો ઉપદેશ સુલભપણે પરિણમે છે, અને યથાર્થ વિચાર તથા જ્ઞાનનો હેતું થાય છે. ૪. જ્યાં સુધી ઓછી ઉપાધિવાળાં ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળાં ક્ષેત્રે જવું ન ઘટે કેમકે તેથી ઘણી સવૃત્તિઓ મોળી પડી જાય છે અથવા વર્ધમાન થતી નથી. ૫. ‘યોગવાસિષ્ઠ’નાં પ્રથમનાં બે પ્રકરણ અને તેવા ગ્રંથોનો મુમુક્ષુએ વિશેષ કરી લક્ષ કરવા યોગ્ય છે. ܀܀܀܀܀ ૭૦૭ વડવા, ભાદરવા સુદ ૧૧, ગુરુ, ૧૯૫૨ બ્રહ્મરંધ્રાદિને વિષે થતા ભાસ વિષે પ્રથમ મુંબઈ કાગળ મળ્યો હતો. હાલ બીજો તે વિષેની વિગતનો અત્રે કાગળ મળ્યો છે. તે તે ભાસ થવા સંભવે છે. એમ જણાવવામાં કંઈક સમજણભેદી વ્યાખ્યાનંદ થાય. શ્રી વૈજનાથજીનો તમને સમાગમ છે. તો તેઓ દ્વારા તે માર્ગનો યથાશક્તિ વિશેષ પુરુષાર્થ થતો હોય તો કરવો યોગ્ય છે. વર્તમાનમાં તે માર્ગ પ્રત્યે અમારો વિશેષ ઉપયોગ વર્તતો નથી. તેમ પત્ર દ્વારા તે માર્ગનો ઘણું કરીને વિશેષ લક્ષ કરાવી શકાતો નથી; જેથી તમને શ્રી વૈજનાથજીનો સમાગમ છે તો યથાશક્તિ તે સમાગમનો લાભ લેવામાં વૃત્તિ રાખો તો અડચણ નથી. આત્માના કંઈક ઉજ્વળપણાને અર્થે, તેનું અસ્તિત્વ તથા માહાત્મ્યાદિ પ્રીતિમાં આવવાને અર્થે તથા આત્મજ્ઞાનના અધિકારીપણાને અર્થે તે સાધન ઉપકારી છે. એ સિવાય બીજી રીતે ઘણું કરીને ઉપકારી નથી; એટલો લક્ષ અવશ્ય રાખવો યોગ્ય છે. એ જ વિનંતિ. ૭૦૮ સહજાત્મસ્વરૂપે યથાયોગ્ય પ્રણામ પ્રાપ્ત થાય. રાળજ, ભાદરવા, ૧૯૫૨ બીજા જેઠ સુદ ૧ શનિએ આપના પ્રત્યે લખેલું પત્ર ધ્યાન પહોંચે તો અત્ર મોકલી xxx'જેમ ચાલ્યું આવ્યું છે, તેમ ચાલ્યું આવે અને મને કોઈ પ્રતિબંધથી વર્તવાનું કારણ નથી, એવો ભાવાર્થ આપે લખ્યો તે વિષે સંક્ષેપમાં જાણવા અર્થે નીચે લખ્યું છેઃ- જૈન દર્શનની રીતિએ જોતાં સમ્યગ્દર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે. જૈનમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ લખ્યું છે, તે જ માત્ર સમજાવું મુશ્કેલ થઈ પડે છે. વળી વર્તમાનમાં તે જ્ઞાનનો તેણે જ નિષેધ કર્યો છે, જેથી તત્સંબંધી પ્રયત્ન કરવું પણ સફળ ન દેખાય. જૈનપ્રસંગમાં અમારો વધારે નિવાસ થયો છે તો કોઈ પણ પ્રકારે તે માર્ગનો ઉદ્ધાર અમ જેવાને દ્વારે વિશેષ કરીને થઈ શકે, કેમકે તેનું સ્વરૂપ વિશેષ કરીને સમજાયું હોય એ આદિ. વર્તમાનમાં જૈનદર્શન એટલું બધું અવ્યવસ્થિત અથવા વિપરીત સ્થિતિમાં જોવામાં આવે છે કે, તેમાંથી જાણે જિનને xxxx ગયો છે, અને લોકો માર્ગ પ્રરૂપે છે. બાહ્ય કુટારો બહુ વધારી દીધો છે, અને અંતર્માર્ગનું ઘણું કરી જ્ઞાન વિચ્છેદ જેવું થયું છે. વેદોક્ત માર્ગમાં બર્સે ચારોં વર્ષે કોઈ કોઈ મોટા આચાર્ય થયા દેખાય છે કે જેથી લાખો માણસને વેદોક્ત રીતિ સચેત થઈ પ્રાપ્ત થઈ હોય. વળી સાધારણ રીતે કોઈ કોઈ આચાર્ય અથવા તે માર્ગના જાણ સારા પુરુષો એમ ને એમ થયા કરે છે, અને જૈનમાર્ગમાં ઘણાં વર્ષ થયાં તેવું બન્યું દેખાતું નથી. જૈનમાર્ગમાં પૂજા પણ ઘણી થોડી રહી છે, અને તેમાં સેંકડો ભેદ વર્તે છે, એટલું જ નહીં પણ "મૂળમાર્ગ'ની સન્મુખની વાત પણ તેમને કાને નથી પડતી, અને ઉપદેશના લક્ષમાં નથી, એવી સ્થિતિ વર્તે છે, તેથી ચિત્તમાં ૧. અહીં અક્ષર ત્રુટી ગયા છે. Page #592 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર એમ આવ્યા કરે છે કે જો તે માર્ગ વધારે પ્રચાર પામે તો તેમ કરવું, નહીં તો તેમાં વર્તતી પ્રજાને મૂળલક્ષપણે દોરવી. આ કામ ઘણું વિકટ છે. વળી જૈનમાર્ગ પોતે જ સમજવો તથા સમજાવવો કઠણ છે. સમજાવતાં આડાં કારણો આવીને ઘણાં ઊભાં રહે, તેવી સ્થિતિ છે. એટલે તેવી પ્રવૃત્તિ કરતાં ડર લાગે છે. તેની સાથે એમ પણ રહે છે કે જો આ કાર્ય આ કાળમાં અમારાથી કંઈ પણ બને તો બની શકે, નહીં તો હાલ તો મૂળમાર્ગ સન્મુખ થવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે તેવું દેખાતું નથી, ઘણું કરીને મુળમાર્ગ બીજાના લક્ષમાં નથી, તેમ તે હેતુ દૃષ્ટાંતે ઉપદેશવામાં પરમશ્રુત આદિ ગુણો જોઈએ છે, તેમ જ અંતરંગ કેટલાક ગુણો જોઈએ છે, તે અત્ર છે એવું દૃઢ ભાસે છે. એ રીતે જો મૂળમાર્ગ પ્રગટતામાં આણવો હોય તો પ્રગટ કરનારે સર્વસંગપરિત્યાગ કરવો યોગ્ય; કેમકે તેથી ખરેખરો સમર્થ ઉપકાર થવાનો વખત આવે. વર્તમાન દશા જોતાં, સત્તાનાં કર્મો પર દૃષ્ટિ દેતાં કેટલાક વખત પછી તે ઉદયમાં આવવો સંભવે છે. અમને સહજસ્વરૂપ જ્ઞાન છે, જેથી યોગસાધનની એટલી અપેક્ષા નહીં હોવાથી તેમાં પ્રવૃત્તિ કરી નથી, તેમ તે સર્વસંગપરિત્યાગમાં અથવા વિશુદ્ધ દેશપરિત્યાગમાં સાધવા યોગ્ય છે. એથી લોકોને ઘણો ઉપકાર થાય છે; જોકે વાસ્તવિક ઉપકારનું કારણ તો આત્મજ્ઞાન વિના બીજાં કોઈ નથી. હાલ બે વર્ષ સુધી તો તે યોગસાધન વિશેષ કરી ઉદયમાં આવે તેમ દેખાતું નથી. તેથી ત્યાર પછીની કલ્પના કરાય છે, અને ૩ થી ૪ વર્ષ તે માર્ગમાં ગાળવામાં આવ્યાં હોય તો ૩૬ મે વર્ષે સર્વસંગપરિત્યાગી ઉપદેશકનો વખત આવે, અને લોકોનું શ્રેય થવું હોય તો થાય. નાની વયે માર્ગનો ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વર્તતી હતી, ત્યાર પછી જ્ઞાનદશા આવ્યે ક્રમે કરીને તે ઉપશમ જેવી થઈ; પણ કોઈ કોઈ લોકો પરિચયમાં આવેલા, તેમને કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળમાર્ગ પર લક્ષ આવેલો, અને આ બાજા તો સેંકડો અથવા હજારો માણસો પ્રસંગમાં આવેલા, જેમાંથી કંઈક સમજણવાળા તથા ઉપદેશક પ્રત્યે આસ્થાવાળા એવા સૌ એક માણસ નીકળે, એ ઉપરથી એમ જોવામાં આવ્યું કે લોકો તરવાના કામી વિશેષ છે, પણ તેમને તેવો યોગ બાઝતો નથી. જો ખરેખર ઉપદેશક પુરુષનો જોગ બને તો ઘણા જીવ મૂળમાર્ગ પામે તેવું છે, અને દયા આદિનો વિશેષ ઉદ્યોત થાય એવું છે, એમ દેખાવાથી કંઈક ચિત્તમાં આવે છે કે આ કાર્ય કોઈ કરે તો ઘણું સારું, પણ દૃષ્ટિ કરતાં તેવો પુરુષ ધ્યાનમાં આવતો નથી, એટલે કંઈક લખનાર પ્રત્યે જ દૃષ્ટિ આવે છે, પણ લખનારનો જન્મથી લક્ષ એવો છે કે એ જેવું એક્કે જોખમવાળું પદ નથી, અને પોતાની તે કાર્યની યથાયોગ્યતા જ્યાં સુધી ન વર્તે ત્યાં સુધી તેની ઇચ્છામાત્ર પણ ન કરવી, અને ઘણું કરીને હજી સુધી તેમ વર્તવામાં આવ્યું છે. માર્ગનું કંઈ પણ સ્વરૂપ કંઈકને સમજાવ્યું છે, તથાપિ કોઈને એક વ્રતપચ્ચખાણ આપ્યું નથી, અથવા તમે મારા શિષ્ય છો, અને અમે ગુરુ છીએ એવો ઘણું કરીને પ્રકાર દર્શિત થયો નથી. કહેવાનો હેતુ એવો છે કે સર્વસંગપરિત્યાગ થયે તે કાર્યની પ્રવૃત્તિ સહજસ્વભાવે ઉદયમાં આવે તો કરવી એવી માત્ર કલ્પના છે. તેનો ખરેખરો આગ્રહ નથી, માત્ર અનુકંપાદિ તથા જ્ઞાનપ્રભાવ વર્તે છે તેથી ક્યારેક તે વૃત્તિ ઊઠે છે, અથવા અલ્પાંશે અંગમાં તે વૃત્તિ છે, તથાપિ તે સ્વવશ છે, અમે ધારીએ છીએ તેમ સર્વસંગપરિત્યાગાદિ થાય તો હજારો માણસ મૂળમાર્ગને પામે, અને હજારો માણસ તે સન્માર્ગને આરાધી સદ્ગતિને પામે એમ અમારાથી થવું સંભવે છે. અમારા સંગમાં ત્યાગ કરવાને ઘણા જીવને વૃત્તિ થાય એવો અંગમાં ત્યાગ છે. ધર્મ સ્થાપવાનું માન મોટું છે; તેની સ્પૃહાથી પણ વખતે આવી વૃત્તિ રહે, પણ આત્માને ઘણી વાર તાવી જોતાં તે સંભવ હવેની દશામાં ઓછો જ દેખાય છે, અને કંઈક સત્તગત રહ્યો હશે તો તે ક્ષીણ થશે એમ અવશ્ય ભાસે છે, કેમકે યથાયોગ્યતા વિના, દેહ Page #593 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૫૧૯ છૂટી જાય તેવી દૃઢ કલ્પના હોય તોપણ, માર્ગ ઉપદેશવો નહીં, એમ આત્મનિશ્ચય નિત્ય વર્તે છે. એક એ બળવાન કારણથી પરિગ્રહાદિ ત્યાગ કરવાનો વિચાર રહ્યા કરે છે. મારા મનમાં એમ રહે છે કે વેદોક્ત ધર્મ પ્રકાશકો અથવા સ્થાપવો હોય તો મારી દશા યથાયોગ્ય છે. પણ જિનોક્ત ધર્મ સ્થાપવો હોય તો હજા તેટલી યોગ્યતા નથી, તોપણ વિશેષ યોગ્યતા છે, એમ લાગે છે. ܀܀܀܀܀ ૭૦૯ રાળજ, ભાદરવા, ૧૯૫૨ ૧. હે નાથ ! કાં ધર્મોન્નતિ કરવારૂપ ઇચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાઓ; કાં તો તે ઇચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ. અવશ્ય કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે. કેમકે અલ્પ અલ્પ વાતમાં મતભેદ બહુ છે, અને તેનાં મૂળ ઘણાં ઊંડાં ગયેલાં છે. મૂળમાર્ગથી લોકો લાખો ગાઉ દૂર છે એટલું જ નહીં પણ મૂળમાર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવવી હોય, તોપણ ઘણા કાળનો પરિચય થયે પણ થવી કઠણ પડે એવી તેમની દુરાગ્રહાદિથી જપ્રધાન દશા વર્તે છે. ર. ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરું છુંઃ- બોધબીજનું સ્વરૂપનિરૂપણ મૂળમાર્ગ પ્રમાણે ઠામ ઠામ થાય. ઠામ ઠામ મતભેદથી કંઈ જ કલ્યાણ નથી એ વાત ફેલાય. પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞાએ ધર્મ છે એમ વાત લક્ષમાં આવે. દ્રવ્યાનુયોગ, - આત્મવિદ્યાપ્રકાશ થાય. ત્યાગ વૈરાગ્યના વિશેષપણાથી સાધુઓ વિચરે. નવતત્ત્વપ્રકાશ. સાધુધર્મપ્રકાશ. શ્રાવકધર્મપ્રકાશ. વિચાર. ઘણા જીવોને પ્રાપ્તિ. આત્મા સચ્ચિદાનંદ ૭૧૦ વડવા, ભાદરવા સુદ ૧૫, સોમ, ૧૯૫૨ आत्मा सच्चिदानंद જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું. નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ, ચૈતન્યઘન, પ્રગટ આત્મસ્વરૂપ છે. સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. જે સર્વને જાણે છે તે આત્મા છે. મુરના શો તે અન્યા છે. જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે. ઉપયોગમય આત્મા છે. અવ્યાબાધ સમાધિસ્વરૂપ આત્મા છે. આત્મા છે. આત્મા અત્યંત પ્રગટ છે, કેમકે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. તે આત્મા નિત્ય છે, અનુત્પન્ન અને અમિલન સ્વરૂપ હોવાથી. ભાંતિપણે પરભાવનો કર્તા છે. તેના ફળનો ભોક્તા છે. ભાન થયે સ્વાભાવપરિણામી છે. Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સર્વથા સ્વભાવપરિણામ તે મોક્ષ છે, સદ્ગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર, સદ્વિચાર અને સંયમાદિ તેનાં સાધન છે. આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીનાં પદ સાચાં છે, અત્યંત સાચાં છે, કેમકે પ્રગટ અનુભવમાં આવે છે. ભ્રાંતિપણે આત્મા પરભાવનો કર્તા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભોગવે છે. ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીના સર્વ ન્યૂનાધિક પર્યાય ભોગવવારૂપ ક્ષેત્ર અવશ્ય છે. નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગ, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યક્ત્વ છે. નિરંતર તે પ્રીતિ વર્ત્યા કરે તે ક્ષાયિક સમ્યક્ત્વ કહીએ છીએ. ક્વચિત્ મંદ, ક્વચિત્ તીવ્ર, ક્વચિત્ વિસર્જન, ક્વચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને ક્ષયોપશમ સમ્યકત્વ કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી, ત્યાં સુધી ઉપશમ સમ્યક્ત્વ કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમ્યકૃત્વ કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે તેને વેદક સમ્યક્ત્વ કહીએ છીએ. તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી અહંમમત્વાદિ, હર્ષ, શોક કર્મે કરી ક્ષય થાય. મનરૂપ યોગમાં તારતમ્યસહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે. અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે સ્વભાવસ્થિતિ પામે છે. નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાય કર્મના ક્ષયે પ્રગટ છે. કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન છે કેવળજ્ઞાન છે. ૭૧૧ રાળજ, ભાદ્રપદ, ૧૯૫૨ બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન અને મીમાંસા એ પાંચ આસ્તિક દર્શનો એટલે બંધમોક્ષાદિ ભાવને સ્વીકારનારાં દર્શનો છે. નૈયાયિકના અભિપ્રાય જેવો જ વૈશેષિકનો અભિપ્રાય છે, સાંખ્ય જેવો જ યોગનો અભિપ્રાય છે, સહજ ભેદ છે તેથી તે દર્શન જુદાં ગવેષ્યાં નથી. પૂર્વ અને ઉત્તર એમ મીમાંસાદર્શનના બે ભેદ છે; પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસામાં વિચારનો ભેદ વિશેષ છે; તથાપિ મીમાંસા શબ્દથી બેયનું ઓળખાણ થાય છે; તેથી અત્રે તે શબ્દથી બેય સમજવાં, પૂર્વમીમાંસાનું 'જમિની' અને ઉત્તરમીમાંસાનું 'વેદાંત' એમ નામ પણ પ્રસિદ્ધ છે. બૌદ્ધ અને જૈન સિવાયનાં બાકીનાં દર્શનો વેદને મુખ્ય રાખી પ્રવર્તે છે; માટે વેદાશ્રિત દર્શન છે; અને વેદાર્થ પ્રકાશી પોતાનું દર્શન સ્થાપવાનો પ્રયત્ન કરે છે. બૌદ્ધ અને જૈન વેદાશ્રિત નથી, સ્વતંત્ર દર્શન છે. આત્માદિ પદાર્થને નહીં સ્વીકારતું એવું ચાર્વાક નામે છઠ્ઠું દર્શન છે. બૌદ્ધ દર્શનના મુખ્ય ચાર ભેદ છે:-૧. સૌત્રાંતિક, ૨. માધ્યમિક, ૩. શૂન્યવાદી અને ૪. વિજ્ઞાનવાદી. તે જાદે જાદે પ્રકારે ભાવોની વ્યવસ્થા માને છે. Page #595 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું જૈનદર્શનના સહજ પ્રકારાંતરથી બે ભેદ છે; દિગંબર અને શ્વેતાંબર. પાંચે આસ્તિક દર્શનને જગત અનાદિ અભિમત છે, બૌદ્ધ, સાંખ્ય, જૈન અને પૂર્વમીમાંસાને અભિપ્રાયે સૃષ્ટિકર્તા એવો કોઈ ઈશ્વર નથી.. ૫૨૧ નૈયાયિકને અભિપ્રાયે તટસ્થપણે ઈશ્વર કર્તા છે. વેદાંતને અભિપ્રાયે આત્માને વિષે જગત વિવર્તરૂપ એટલે કલ્પિતપણે ભાસે છે અને તે રીતે ર કલ્પિતપણે કર્તા સ્વીકાર્યો છે. યોગને અભિપ્રાયે નિયંતાપણે ઈશ્વર પુરુષવિશેષ છે. બૌદ્ધને અભિપ્રાય ત્રિકાળ અને વસ્તુસ્વરૂપ આત્મા નથી, ક્ષણિક છે. શૂન્યવાદી બૌદ્ધને અભિપ્રાયે વિજ્ઞાનમાત્ર છે; અને વિજ્ઞાનવાદી બૌદ્ધને અભિપ્રાયે દુઃખાદિ તત્ત્વ છે. તેમાં વિજ્ઞાનસ્કંધ ક્ષણિકપણે આત્મા છે. નૈયાયિકને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય જીવ છે. ઈશ્વર પણ સર્વવ્યાપક છે. આત્માદિને મનના સાન્નિધ્યથી જ્ઞાન ઊપજે છે. સાંખ્યને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય આત્મા છે. તે નિત્ય, અપરિણામી અને ચિત્માત્રસ્વરૂપ છે. જૈનને અભિપ્રાયે અનંત દ્રવ્ય આત્મા છે, પ્રત્યેક જાદા છે. જ્ઞાનદર્શનાદિ ચેતના સ્વરૂપ, નિત્ય, અને પરિણામી પ્રત્યેક આત્મા અસંખ્યાતપ્રદેશી સ્વશરીરાવગાહવર્તી માન્યો છે. પૂર્વમીમાંસાને અભિપ્રાયે જીવ અસંખ્ય છે, ચેતન છે. ઉત્તરમીમાંસાને અભિપ્રાયે એક જ આત્મા સર્વવ્યાપક અને સચ્ચિદાનંદમય ત્રિકાળાબાધ્ય છે. ૭૧૨ આણંદ, ભા. વદ ૧૨, રવિ, ૧૯૫૨ કાગળ મળ્યો છે. “મનુષ્યાદિ પ્રાણીની વૃદ્ધિ' સંબંધે તમે જે પ્રશ્ન લખેલ તે પ્રશ્ન જે કારણથી લખાયું હતું, તેવું કારણ તે પ્રશ્ન મળેલ તેવામાં સંભવ્યું હતું. એવાં પ્રશ્નથી આત્માર્થ સિદ્ધ થતો નથી, અથવા વૃથા કાળક્ષેપ જેવું થાય છે; તેથી આત્માર્થ પ્રત્યે લક્ષ થવા તમને, તેવાં પ્રશ્ન પ્રત્યે કે તેવા પ્રસંગો પ્રત્યે તમારે ઉદાસીન રહેવું યોગ્ય છે, એમ જણાવ્યું હતું; તેમ તેવાં પ્રશ્નના ઉત્તર લખવા જેવી અત્રે વર્તમાન દશા ઘણું કરી વર્તતી નથી, એમ જણાવ્યું હતું, અનિયમિત અને અલ્પ આયુષ્યવાળા આ દેહે આત્માર્થનો લક્ષ સૌથી પ્રથમ કર્તવ્ય છે. ૭૧૩ આણંદ. આશ્વિન, ૧૯૫૨ આસ્તિક એવાં મૂળ પાંચ દર્શન આત્માનું નિરૂપણ કરે છે, તેમાં ભેદ જોવામાં આવે છે, તેનું સમાધાનઃ- દિન પ્રતિદિન જૈનદર્શન ક્ષીણ થતું જોવામાં આવે છે, અને વર્ધમાનસ્વામી થયા પછી થોડાંએક વર્ષમાં તેમાં નાના પ્રકારના ભેદ થયા દેખાય છે તે આદિનાં શાં કારણો ? હરિભદ્રાદિ આચાર્યોએ નવીન યોજનાની પેઠે શ્રુતજ્ઞાનની ઉન્નતિ કરી દેખાય છે, પણ લોકસમુદાયમાં જૈનમાર્ગ વધારે પ્રચાર પામ્યો દેખાતો નથી, અથવા તથારૂપ અતિશયસંપન્ન ધર્મપ્રવર્તક પુરુષનું તે માર્ગમાં ઉત્પન્ન થવું ઓછું દેખાય છે તેનાં શાં કારણો ? હવે વર્તમાનમાં તે માર્ગની ઉન્નતિ થવી સંણવે છે કે કેમ ? અને થાય તો શી શી રીતે થવી સંભવિત દેખાય છે, અર્થાત્ તે વાત ક્યાંથી જન્મ પામી કેવી રીતે, કેવા દ્વારે, કેવી સ્થિતિમાં પ્રચાર Page #596 -------------------------------------------------------------------------- ________________ પ૨૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પામવી સંભવિત દેખાય છે ? ફરી જાણે વર્ધમાનસ્વામીના વખત જેવો વર્તમાનકાળના યોગાદિ અનુસાર તે ધર્મ ઉદય પામે એવું દીર્ઘદૃષ્ટિથી સંભવે છે ? અને સંભવતું હોય તો તે શાં શાં કારણથી ? ટળે ? જૈનસૂત્ર હાલ વર્તમાનમાં છે, તેમાં તે દર્શનનું સ્વરૂપ ઘણું અધૂરું રહેલું જોવામાં આવે છે, તે વિરોધ શાથી તે દર્શનની પરંપરામાં એમ કહ્યું છે કે વર્તમાનકાળમાં કેવળજ્ઞાન ન હોય, અને કેવળજ્ઞાનનો વિષય લોકાલોકનો દ્રવ્યગુણપર્યાયસહિત સર્વ કાળપરત્વે જાણવાનો માન્યો છે તે યથાર્થ દેખાય છે ? અથવા તે માટે વિચારતાં કંઈ નિર્ણય આવી શકે છે કે કેમ ? તેની વ્યાખ્યા કંઈ ફેર દેખાય છે કે કેમ ? અને મૂળ વ્યાખ્યા પ્રમાણે કંઈ બીજો અર્થ થતો હોય તો તે અર્થાનુસાર વર્તમાનમાં કેવળજ્ઞાન ઊપજે કે કેમ ? અને તે ઉપદેશી શકાય કે કેમ ? તેમજ બીજાં જ્ઞાનોની વ્યાખ્યા કહી છે તે પણ કંઈ ફેરવાળી લાગે છે કે કેમ ? અને તે શાં કારણોથી ? દ્રવ્ય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય; આત્મા મધ્યમ અવગાહી, સંકોચવિકાસનું ભાજન; મહાવિદેહાદિ ક્ષેત્રની વ્યાખ્યા, તે કંઈ અપૂર્વ રીતે કે કહેલી રીતે ઘણા જ બળવાન પ્રમાણસહિત સિદ્ધ થવા યોગ્ય દેખાય છે કે કેમ ? ગચ્છના મતમતાંતર ઘણી જ નજીવી નજીવી બાબતમાં બળવાન આગ્રહી થઈ જાદી જુદી રીતે દર્શનમોહનીયના હેતુ થઈ પડ્યા છે, તે સમાધાન કરવું બહુ વિકટ છે. કેમકે તે લોકોની મતિ વિશેષ આવરણને પામ્યા વિના એટલા અલ્પ કારણમાં બળવાન આગ્રહ ન હોય. અવિરતિ, દેશવિરતિ, સર્વવિરતિ એમાંના કયા આશ્રમવાળા પુરુષથી વિશેષ ઉન્નતિ થઈ શકવાનો સંભવ રહે છે ? સર્વવિરતિ કેટલાંક કારણોમાં પ્રતિબંધને લીધે પ્રવર્તી શકે નહીં; દેશવિરતિ અને અવિરતિની તથારૂપ પ્રતીતિ થવી મુશ્કેલ અને વળી જૈનમાર્ગમાં પણ તે રીતનો સમાવેશ ઓછો છે. આ વિકલ્પ અમને શા માટે ઊઠે છે ? અને તે શમાવી દેવાનું ચિત્ત છે તે શમાવી દઈએ ? ܀܀ ૭૧૪ ૐ જિનાય નમઃ ભગવાન જિને કહેલા લોકસંસ્થાનાદિ ભાવ આધ્યાત્મિક દૃષ્ટિથી સિદ્ધ થવા યોગ્ય છે, ચક્રવર્ત્યાદિનું સ્વરૂપ પણ આધ્યાત્મિક દૃષ્ટિથી સમજાય એવું છે. મનુષ્ય-પ્રયત્વ પ્રમાણાદિમાં પણ તેવો સંભવ છે. કાળ પ્રમાણાદિ પણ તે જ રીતે ઘટ્યમાન છે. નિગોદાદિ પણ તે જ રીતે ઘટ્યમાન થવા યોગ્ય છે. મને થવા સિદ્ધસ્વરૂપ પણ એ જ ભાવથી નિદિધ્યાસન થવા યોગ્ય છે. - સંપ્રાપ્ત થવા યોગ્ય જણાય છે, લોક શબ્દનો અર્થ અનેકાંત શબ્દનો અર્થ સર્વજ્ઞ શબ્દ સમજાવો બહુ ગૂઢ છે. આધ્યાત્મિક છે. ધર્મકથારૂપ ચરિત્રો આધ્યાત્મિક પરિભાષાથી અલંકૃત લાગે છે. જંબુદ્વિપાદિનું વર્ણન પણ અધ્યાત્મ પરિભાષાથી નિરૂપિત કર્યું લાગે છે. અતીન્દ્રિય જ્ઞાનના ભગવાન જિને બે ભેદ પાડ્યા છે. (અપૂર્ણ) સં. ૧૯૫૨ Page #597 -------------------------------------------------------------------------- ________________ દેશ પ્રત્યક્ષ, તે બે ભેદે, અવધિ, http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું પ૨૩ મનપર્યાવ ઇચ્છિતપણે અવલોકન કરતો આત્મા છેદયના અવલંબન વગર અમુક મર્યાદા જાણે તે અધિ. અનિચ્છિત છતાં માનસિક વિશુદ્ધિના બળ વડે જાણે તે મનઃપર્યવ. સામાન્ય વિશેષ ચૈતન્યાત્મદૃષ્ટિમાં પરિનિષ્ઠિત શુદ્ધ કેવળજ્ઞાન, શ્રી જિને કહેલા ભાવો અધ્યાત્મ પરિભાષામય હોવાથી સમજાવા કઠણ છે. પરમપુરુષનો યોગ સંપ્રાપ્ત થવો જોઈએ. જિનપરિભાષા-વિચાર યથાવકાશાનુસાર વિશેષ નિદિધ્યાસ કરવા યોગ્ય છે. ૭૧૫ આણંદ, આસો સુદ ૧, ૧૯૫૨ મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળહ નોં'ય પુજાદિની જો કામના રે, નો'ય વ્હાલું અંતર ભવદુઃખ, મૂળ ૧ કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત, મૂળ૦ માત્ર કહેવું પરમારથહેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત, મૂળ ૨ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ મૂળત જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. મૂળ૦ ૩ લિંગ અને ભેદી જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, મૂળ પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. મૂળ ૪ હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ, મૂળ તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ ૫ છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ ૬ જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ કહ્યું ભગવંતે દર્શન તેને રે, જેનું બીજું નામ સમકિત.મૂળ૦ ૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ૦ ૮ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળ૦ તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ૦ ૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ, મૂળ ઉપદેશ સદગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂળ ૧૦ મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ, મૂળ એમ દેવ જિનંદે ભાખિયું રે, ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂળ ૧૧ ૭૧૬ ૐ સદ્ગુરુપ્રસાદ Audio શ્રી આણંદ, આસો સુદ ૧, ગુરુ, ૧૯પર શ્રી રામદાસસ્વામીનું યોજેલું ‘દાસબોધ' નામનું પુસ્તક મરાઠી ભાષામાં છે. તેનું ગુજરાતી ભાષાંતર છપાઈ પ્રગટ થયું છે; જે પુસ્તક વાંચવા તથા વિચારવા અર્થે મોકલ્યું છે. Page #598 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પ્રથમ ગણપતિ આદિની સ્તુતિ કરી છે તેથી, તેમ જ પાછળ જગતના પદાર્થોને આત્મારૂપ વર્ણવીને ઉપદેશ કર્યો છે તેથી, તેમ જ તેમાં વેદાંતનું મુખ્યપણું વર્ણવ્યું છે તે વગેરેથી કંઈ પણ ભય ન પામતાં, અથવા વિકલ્પ નહીં પામતાં, આત્માર્થ વિષેના ગ્રંથકર્તાના વિચારોનું અવગાહન કરવા યોગ્ય છે. આત્માર્થ વિચારવામાં તેથી ક્રમે કરીને સુલભતા થાય છે. શ્રી દેવકરણજીને વ્યાખ્યાન કરવાનું રહે છે, તેથી અહંભાવાદિનો ભય રહે છે, તે સંભવિત છે. જેણે જેણે સદ્ગુરુને વિષે તથા તેમની દશાને વિષે વિશેષપણું દીઠું છે, તેને તેને ઘણું કરીને અહંભાવ તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગોમાં ઉદય થતો નથી; અથવા તરત શમાય છે. તે અહંભાવને જો આગળથી ઝેર જેવો પ્રતીત કર્યો હોય, તો પૂર્વાપર તેનો સંભવ ઓછો થાય. કંઈક અંતરમાં ચાતુર્યાદિ ભાવે મીઠાશ સૂક્ષ્મપરિણતિએ પણ રાખી હોય, તો તે પૂર્વાપર વિશેષતા પામે છે; પણ ઝેર જ છે, નિશ્ચય ઝેર જ છે, પ્રગટ કાળફૂટ ઝેર છે, એમાં કોઈ રીતે સંશય નથી; અને સંશય થાય, તો તે સંશય માનવો નથી; તે સંશયને અજ્ઞાન જ જાણવું છે, એવી તીવ્ર ખારાશ કરી મૂકી હોય, તો તે અહંભાવ ઘણું કરી બળ કરી શકતો નથી. વખતે તે અહંભાવને રોકવાથી નિરહંભાવતા થઈ તેનો પાછો અહંભાવ થઈ આવવાનું બને છે, તે પણ આગળ ઝેર, ઝેર અને ઝેર માની રાખી વર્તાયું હોય તો આત્માર્થને બાધ ન થાય. તમ સર્વ મુમુક્ષુઓને નમસ્કાર યથાવિધિ પ્રાપ્ત થાય. ܀܀܀܀܀ ૭૧૭ શ્રી આણંદ, આસો સુદ ૩, શુક્ર, ૧૯૫૨ આત્માર્થી ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે, ડરબન તમારો લખેલો કાગળ મળ્યો હતો. આ કાગળથી ટૂંકામાં ઉત્તર લખ્યો છે. નાતાલમાં સ્થિતિ કરવાથી તમારી કેટલીક સવૃત્તિઓ વિશેષતા પામી છે, એમ પ્રતીતિ થાય છે; પણ તમારી તેમ વર્તવાની ઉત્કૃષ્ટ ઇચ્છા તેમાં હેતુભૂત છે. રાજકોટ કરતાં નાતાલ કેટલીક રીતે તમારી વૃત્તિને ઉપકાર કરી શકે એવું ક્ષેત્ર ખરું, એમ માનવામાં હાનિ નથી, કેમકે તમારી સરળતા સાચવવામાં અંગત વિઘ્નનો ભય રહી શકે એવા પ્રપંચમાં અનુસરવાનું દબાણ નાતાલમાં ઘણું કરીને નહીં; પણ જેની સવૃત્તિઓ વિશેષ બળવાન ન હોય અથવા નિર્બળ હોય, અને તેને ઇંગ્લંડાદિ દેશમાં સ્વતંત્રપણે રહેવાનું હોય, તો અમસ્યાદિ વિષેમાં તે દોષિત થાય એમ લાગે છે. જેમ તમને નાતાલક્ષેત્રમાં પ્રપંચનો વિશેષ યોગ નહીં હોવાથી તમારી સવૃત્તિઓ વિશેષતા પામી, તેમ રાજકોટ જેવામાં કઠણ પડે એ યથાર્થ છે; પણ કોઈ સારા આર્યક્ષેત્રમાં સત્સંગાદિ યોગમાં તમારી વૃત્તિઓ નાતાલ કરતાં પણ વિશેષતા પામત એમ સંભવે છે. તમારી વૃત્તિઓ જોતાં તમને નાતાલ અનાર્યક્ષેત્રરૂપે અસર કરે એવું મારી માન્યતામાં ઘણું કરીને નથી; પણ સત્સંગાદિ યોગની ઘણું કરીને પ્રાપ્તિ ન થાય તેથી કેટલુંક આત્મનિરાકરણ ન થાય તે રૂપ હાનિ માનવી કંઈક વિશેષ યોગ્ય લાગે છે. અત્રેથી ‘આર્ય આચારવિચાર' સાચવવા સંબંધી લખ્યું હતું તે આવા ભાવાર્થમાં લખ્યું હતું:- ‘આર્ય આચાર’ એટલે મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષમાદિ ગુણોનું આચરવું તે; અને 'આર્ય વિચાર' એટલે મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, વર્તમાનકાળ સુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન, તથા તે અજ્ઞાન અને અમાનનાં કારણો, તે કારણોની નિવૃત્તિ, અને તેમ થઈ અવ્યાબાધ આનંદસ્વરૂપ અભાન એવા નિજપદને વિષે સ્વાભાવિક સ્થિતિ થવી તે. એમ સંક્ષેપે મુખ્ય અર્થથી તે શબ્દો લખ્યા છે. ૧. મહાત્મા ગાંધીજી. Page #599 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું પપ વર્ણાશ્રમાદિ, વર્ણાશ્રમાદિપૂર્વક આચાર તે સદાચારના અંગભૂત જેવા છે. વર્ણાશ્રમાદિપૂર્વક વિશેષ પારમાર્થિક હેતુ વિના તો વર્તવું યોગ્ય છે, એમ વિચારસિદ્ધ છે; જોકે વર્ણાશ્રમધર્મ વર્તમાનમાં બહુ નિર્બળ સ્થિતિને પામ્યો છે, તો પણ આપણે તો જ્યાં સુધી ઉત્કૃષ્ટ ત્યાગદશા ન પામીએ, અને જ્યાં સુધી ગૃહાશ્રમમાં વાસ હોય ત્યાં સુધી તો વાણિયારૂપ વર્ણધર્મને અનુસરવો તે યોગ્ય છે. કેમકે અભક્ષ્યાદિ ગ્રહણનો તેનો વ્યવહાર નથી. ત્યારે એમ આશંકા થવા યોગ્ય છે કે ‘લુહ્મણા પણ તે રીતે વર્તે છે, તો તેના અન્નાહારાદિ ગ્રહણ કરતાં શું હાનિ ?" તો તેના ઉત્તરમાં એટલું જણાવવું યોગ્ય થઈ શકે કે વગર કારણે તેવી રીતિ પણ બદલાવવી ઘટતી નથી, કેમકે તેથી પછી બીજા સમાગમવાસી કે પ્રસંગાદિ આપણી રીતિ જોનાર ગમે તે વર્ણનું ખાતાં ખાધ નથી એવા ઉપદેશના નિમિત્તને પામે. લુહાણાને ત્યાં અન્નાહાર લેવાથી વર્ણધર્મ હાનિ પામતો નથી; પણ મુસલમાનને ત્યાં અાહાર લેતાં તો વર્ણધર્મની હાનિનો વિશેષ સંભવ છે, અને વર્ણધર્મ લોપવારૂપ દોષ કરવા જેવું થાય છે. આપણે કંઈ લોકના ઉપકારાદિ હેતુથી તેમ વર્તવું થતું હોય, અને રસલુબ્ધતાબુદ્ધિથી તેમ વર્તવું ન થતું હોય, તોપણ બીજા તેનું અનુકરણ તે હેતુને સમજ્યા વિના ઘણું કરીને કરે, અને અંતે અભક્ષ્યાદિ ગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરે એવાં નિમિત્તનો હેતુ આપણું તે આચરણ છે, માટે તેમ નહીં વર્તવું તે, એટલે મુસલમાનાદિના અન્નાહારાદિનું ગ્રહણ નહીં કરવું તે, ઉત્તમ છે. તમારી વૃત્તિની કેટલીક પ્રતીતિ આવે છે. પણ તેથી ઊતરતી વૃત્તિ હોય તો તે જ પોતે અભણ્યાદિ આહારના યોગને ઘણું કરીને તે રસ્તે પામે. માટે એ પ્રસંગથી દૂર રહેવાય તેમ વિચારવું કર્ત્તવ્ય છે. દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તો જ્યાં હિંસાનાં સ્થાનકો છે, તથા તેવા પદાર્થો લેવાય દેવાય છે, ત્યાં રહેવાનો તથા જવા આવવાનો પ્રસંગ ન થવા દેવો જોઈએ, નહીં તો જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાની લાગણી ન રહે; તેમ જ અભક્ષ્ય પર વૃત્તિ ન જવા દેવા અર્થે, અને તે માર્ગની ઉન્નતિનાં નહીં અનુમોદનને અર્થે, અભક્ષ્યાદિ ગ્રહણ કરનારનો આહારાદિ અર્થે પરિચય ન રાખવો જોઈએ. જ્ઞાનદૃષ્ટિએ જોતાં જ્ઞાત્યાદિ ભેદનું વિશેષાદિપણું જણાતું નથી, પણ ભક્ષ્યાભક્ષ્યભેદનો તો ત્યાં પણ વિચાર કર્તવ્ય છે, અને તે અર્થે મુખ્ય કરીને આ વૃત્તિ રાખવી ઉત્તમ છે. કેટલાંક કાર્યો એવાં હોય છે કે તેમાં પ્રત્યક્ષ દોષ હોતો નથી, અથવા તેથી દોષ થતો હોતો નથી, પણ તેને અંગે બીજા દોષોનો આશ્રય હોય છે, તે પણ વિચારવાનને લક્ષ રાખવો ઉચિત છે. નાતાલના લોકોના ઉપકાર અર્થે કદાપિ તમારું એમ પ્રવર્તવું થાય છે એમ પણ નિશ્ચય ન ગણાય; જો બીજે કોઈ પણ સ્થળે તેવું વર્તન કરતાં બાધ ભાસે, અને વર્તવાનું ન બને તો માત્ર તે હેતુ ગણાય. વળી તે લોકોના ઉપકાર અર્થે વર્તવું જોઈએ એમ વિચારવામાં પણ કંઈક તમારા સમજવાફેર થતું હશે એમ લાગ્યા કરે છે. તમારી સવૃત્તિની કંઈક પ્રતીતિ છે એટલે આ વિષે વધારે લખવું યોગ્ય દેખાતું નથી. જેમ સદાચાર અને સદ્વિચાર આરાધન થાય તેમ પ્રવર્તવું યોગ્ય છે. બીજી ઊતરતી જ્ઞાતિઓ અથવા મુસલમાનાદિના કોઈ તેવાં નિમંત્રણોમાં અન્નાહારાદિને બદલે નહીં રાંધેલો એવો ફળાહાર આદિ લેતાં તે લોકોનો ઉપકાર સાચવવાનો સંભવ રહેતો હોય, તો તેમ અનુસરો તો સારું છે. એ જ વિનંતિ. Page #600 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૭૧૮ નડિયાદ, આસો વદ ૧, ગુરુ, ૧૯૫૨ આત્મ-સિદ્ધિ* જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. ૧ Audio '' જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પામ્યો, તે પદ જેણે સમજાવ્યું એટલે ભવિષ્યકાળે ઉત્પન્ન થવા યોગ્ય એવાં અનંત દુઃખ પામત તે મૂળ જેણે છેદ્યું એવા શ્રી સદ્ગુરુ ભગવાનને નમસ્કાર કરું છું.૧ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય. ૨ વિચારવા આત્માર્થીને, આ વર્તમાનકાળમાં મોક્ષમાર્ગ ઘણો લોપ થઈ ગયો છે; જે મોક્ષમાર્ગ આત્માર્થીને વિચારવા માટે (ગુરુ- શિષ્યના સંવાદરૂપે) અત્રે પ્રગટ કહીએ છીએ. ૨ * આ ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ ની ૧૪૨ ગાથા ‘આત્મસિદ્ધિ' તરીકે સં. ૧૯૫૨ ના આસો વદ ૧ ગુરુવારે નડિયાદમાં શ્રીમદ્ની સ્થિરતા હતી ત્યારે રચી હતી. આ ગાથાઓના ટૂંકા અર્થ ખંભાતના એક પરમ મુમુક્ષુ શ્રી અંબાલાલ લાલચંદે કરેલ છે, જે શ્રીમદની દૃષ્ટિ તળે તે વખતે નીકળી ગયેલ છે, (જુઓ આંક ૭૩૦ નો પત્ર), આ ઉપરાંત ‘શ્રીમદ્ રાજચંદ્ર'ની પહેલી અને બીજી આવૃત્તિમાંના આંક ૪૪૨, ૪૪૪, ૪૪૫, ૪૪૬, ૪૪૭, ૪૪૮, ૪૪૯, ૪૫૦, ૪૫૧ ના પત્રો શ્રીમદે પોતે આત્મસિદ્ધિના વિવેચનરૂપે લખેલ છે. જે આત્મસિદ્ધિ રચી તેને બીજે દિવસે એટલે આસો વદ ૩, ૧૯પર ના લખાયેલા છે. આ વિવેચન જે જે ગાથા અંગેનું છે તે તે ગાથા નીચે આપેલ છે. ૧. પાઠાંતરઃ ગુરુ શિષ્ય સંવાદથી, કહીએ તે અગોપ્ય. Page #601 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, મુજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. ૩ ૫૨૭ કોઈ ક્રિયાને જ વળગી રહ્યા છે; અને કોઈ શુક્ષ્મજ્ઞાનને જ વળગી રહ્યા છે; એમ મોક્ષમાર્ગ માને છે; જે જોઈને દયા આવે છે. ૩ બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ- જ્ઞાનમાર્ગ નિષેધતા, તે ક્રિયાડ આંઈ. ૪ તેહ બાહ્ય ક્રિયામાં જ માત્ર રાચી રહ્યા છે, અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાનમાર્ગને નિષેધ્યા કરે છે, તે અહીં કિયાડ઼ કહ્યા છે. ૪ બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી; વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહીં ૫ બંધ, મોક્ષ માત્ર કલ્પના છે, એવાં નિશ્ચયવાક્ય માત્ર વાણીમાં બોલે છે, અને તથારૂપ દશા થઈ નથી, મોહના પ્રભાવમાં વર્તે છે, એ અહીં શુષ્કજ્ઞાની કહ્યા છે. ૫ વૈરાગ્યાદિ સફળ તો, જો સહુ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. ૬ વૈરાગ્યત્યાગાદિ જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાત મોક્ષની પ્રાપ્તિના હેતુ છે. અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જો તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય, તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. ૬ છે વૈરાગ્ય, ત્યાગ, દયાદિ અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે તે જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે અર્થાત્ ભવનું મૂળ છેદે છે; અથવા વૈરાગ્ય, ત્યાગ, દયાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છે. એટલે જીવમાં પ્રથમ એ ગુણો આવ્યેથી સદ્ગુરુનો ઉપદેશ તેમાં પરિણામ પામે છે. ઉજ્જ્વળ અંતઃકરણ વિના સદ્ગુરુનો ઉપદેશ પરિણમતો નથી, તેથી વૈરાગ્યાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સાધનો છે, એમ કહ્યું. અત્રે જે જીવો ક્રિયાજડ છે તેને એવો ઉપદેશ કર્યો કે કાયા જ માત્ર રોકવી તે કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ નથી, વૈરાગ્યાદિ ગુણો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે, માટે તમે તે ક્રિયાને અવગાહો, અને તે ક્રિયામાં પણ અટકીને રહેવું ઘટતું નથી; કેમકે આત્મજ્ઞાન વિના તે પણ ભવનું મૂળ છેદી શકતાં નથી. માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે તે વૈરાગ્યાદિ ગુણોમાં વર્તો; અને કાયક્લેશરૂપ પણ કષાયાદિનું જેમાં તથારૂપ કંઈ ક્ષીણપણું થતું નથી તેમાં તમે મોક્ષમાર્ગનો દુરાગ્રહ રાખો નહીં, એમ ક્રિયાજડને કહ્યું; અને જે શુષ્કજ્ઞાનીઓ ત્યાગવૈરાગ્યાદિ રહિત છે, માત્ર વાચાજ્ઞાની છે તેને એમ કહ્યું કે વૈરાગ્યાદિ સાધન છે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છે, કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, તમે વૈરાગ્યાદિ પણ પામ્યા નથી, તો આત્મજ્ઞાન ક્યાંથી પામ્યા હો તે કંઈક આત્મામાં વિચારો. સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂર્છાનું અલ્પત્વ, ભોગમાં અનાસક્તિ, તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણો વિના તો આત્મજ્ઞાન પરિણામ પામતું નથી; અને આત્મજ્ઞાન પામ્યું તો તે ગુણો અત્યંત દૃઢ થાય છે, કેમકે આત્મજ્ઞાનરૂપ મૂળ તેને પ્રાપ્ત થયું. તેને બદલે તમે આત્મજ્ઞાન અમને છે એમ માનો છો અને આત્મામાં તો ભોગાદિ કામનાની અગ્નિ બળ્યા કરે છે. પૂજાસત્કારાદિની કામના વારંવાર સ્ફુરાયમાન થાય છે, સહજ અશાતાએ બહુ આકુળ-વ્યાકુળતા થઈ જાય છે, તે કેમ લક્ષમાં આવતાં નથી કે આ આત્મજ્ઞાનનાં લક્ષણો નહીં ! ‘માત્ર Page #602 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર માનાદિ કામનાએ આત્મજ્ઞાની કહેવરાવું છું,' એમ જે સમજવામાં આવતું નથી તે સમજો; અને વૈરાગ્યાદિ સાધનો પ્રથમ તો આત્મામાં ઉત્પન્ન કરો કે જેથી આત્મજ્ઞાનની સન્મુખતા થાય. (૬) ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. ૭ જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યાદિ સાધનો ઉત્પન્ન થયાં ન હોય તેને જ્ઞાન ન થાય; અને જે ત્યાગ વિરાગમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, તે પોતાનું ભાન ભૂલે; અર્થાત્ અજ્ઞાનપૂર્વક ત્યાગવૈરાગ્યાદિ હોવાથી તે પૂજાસત્કારાદિથી પરાભવ પામે, અને આત્માર્થ ચૂકી જાય. ૭ જેના અંતઃકરણમાં ત્યાગવૈરાગ્યાદિ ગુણો ઉત્પન્ન થયા નથી એવા જીવને આત્મજ્ઞાન ન થાય. કેમકે મલિન અંતઃકરણરૂપ દર્પણમાં આત્મોપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી. તેમ જ માત્ર ત્યાગવૈરાગ્યમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પોતાના આત્માનું ભાન ભૂલે. અર્થાત્ આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સહચારીપણું છે, જેથી તે ત્યાગવૈરાગ્યાદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે સર્વ સંયમાદિ પ્રવૃત્તિ થઈ જાય; જેથી સંસારનો ઉચ્છેદ ન થાય, માત્ર ત્યાં જ અટકવું થાય. અર્થાત્ તે આત્મજ્ઞાનને પામે નહીં. એમ ક્રિયાજડને સાધન-ક્રિયા અને તે સાધનનું જેથી સફળપણું થાય છે એવા આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો અને શુષ્કજ્ઞાનીને ત્યાગ વૈરાગાદિ સાધનનો ઉપદેશ કરી વાચાજ્ઞાનમાં કલ્યાણ નથી એમ પ્રેર્યું. (૭) છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. દ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તે તે સમજે, અને ત્યાં ત્યાં તે તે આચરે એ આત્માર્થી પુરુષનાં લક્ષણો જે જે ઠેકાણે જે જે યોગ્ય છે એટલે જ્યાં ત્યાગવૈરાગ્યાદિ યોગ્ય હોય ત્યાં ત્યાગવૈરાગ્યાદિ સમજે, જ્યાં આત્મજ્ઞાન યોગ્ય હોય ત્યાં આત્મજ્ઞાન સમજે, એમ જે જ્યાં જોઈએ તે ત્યાં સમજવું અને ત્યાં ત્યાં તે તે પ્રમાણે પ્રવર્તવું, એ આત્માર્થી જીવનું લક્ષણ છે. અર્થાત્ મતાર્થી હોય કે માનાર્થી હોય તે યોગ્ય માર્ગને ગ્રહણ ન કરે. અથવા ક્રિયામાં જ જેને દુરાગ્રહ થયો છે, અથવા શુષ્કજ્ઞાનના જ અભિમાનમાં જેણે જ્ઞાનીપણું માની લીધું છે, તે ત્યાગવૈરાગ્યાદિ સાધનને અથવા આત્મજ્ઞાનને ગ્રહણ ન કરી શકે. જે આત્માર્થી હોય તે જ્યાં જ્યાં જે જે કરવું ઘટે છે તે તે કરે અને જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે તે તે સમજે; અથવા જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે તે તે સમજે અને જ્યાં જે જે આચરવું ઘટે છે તે તે આચરે, તે આત્માર્થી કહેવાય. અત્રે ‘સમજવું’ અને ‘આચરવું’ એ બે સામાન્ય પદે છે. પણ વિભાગ પદે કહેવાનો આશય એવો પણ છે કે જે જે જ્યાં સમજવું ઘટે તે તે ત્યાં સમજવાની કામના જેને છે અને જે જે જ્યાં આચરવું ઘટે તે તે ત્યાં આચરવાની જેને કામના છે તે પણ આત્માર્થી કહેવાય. (૮) થાય. ૯ સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ પામે. તે પરમાર્થને નિજપદનો કે લક્ષ હ પોતાના પક્ષને છોડી દઈ, જે સદ્ગુરુના ચરણને સેવે તે પરમાર્થને પામે, અને આત્મસ્વરૂપનો લક્ષ તેને ઘણાને ક્રિયાજડત્વ વર્તે છે, અને ઘણાને શુષ્કજ્ઞાનીપણું વર્તે છે તેનું શું કારણ હોવું જોઈએ ? એવી આશંકા કરી તેનું સમાધાનઃ- સદ્ગુરુના ચરણને જે પોતાનો પક્ષ એટલે મત છોડી દઈ સેવે Page #603 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૫૨૯ તે પરમાર્થને પામે, અને નિજપદનો એટલે આત્મસ્વભાવનો લક્ષ લે. અર્થાત્ ઘણાને ક્રિયાજડત્વ વર્તે છે તેનો હેતુ એ છે કે અસદ્ગુરુ કે જે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનના સાધનને જાણતા નથી તેનો તેણે આશ્રય કર્યો છે; જેથી તેને માત્ર ક્રિયાજડત્વનો એટલે કાયક્લેશનો માર્ગ જાણે છે, તેમાં વળગાડે છે, અને કુળધર્મ દૃઢ કરાવે છે, જેથી તેને સદગુરુનો યોગ મેળવવાની આકાંક્ષા થતી નથી, અથવા તેવા યોગ મળ્યે પણ પક્ષની દઢ વાસના તેને સદુપદેશસન્મુખ થવા દેતી નથી, એટલે ક્રિયાજડત્વ ટળતું નથી; અને પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. અને જે શુષ્કજ્ઞાની છે તેણે પણ સદ્ગુરુના ચરણ સેવ્યા નથી, માત્ર પોતાની મતિકલ્પનાથી સ્વચ્છંદપણે અધ્યાત્મગ્રંથો વાંચ્યા છે, અથવા શુષ્કત્તાની સમીપથી તેવા ગ્રંથો કે વચનો સાંભળી લઈને પોતાને વિષે જ્ઞાનીપણું માન્યું છે, અને જ્ઞાની ગણાવાના પદનું એક પ્રકારનું માન છે તેમાં તેને મીઠાશ રહી છે, અને એ તેનો પક્ષ થયો છે; અથવા કોઈ એક કારણવિશેષથી શાસ્ત્રોમાં દયા, દાન, અને હિંસા, પૂજાનું સમાનપણું કહ્યું છે તેવાં વચનોને તેનો પરમાર્થ સમજ્યા વિના હાથમાં લઈને માત્ર પોતાને જ્ઞાની મનાવા અર્થે, અને પામર જીવના તિરસ્કારના અર્થે તે વચનોનો ઉપયોગ કરે છે, પણ તેવાં વચનો કયે લલ્લે સમજવાથી પરમાર્થ થાય છે તે જાણતો નથી. વળી જેમ દયાદાનાદિકનું શાસ્ત્રોમાં નિષ્ફળપણું કહ્યું છે તેમ નવપૂર્વ સુધી ભણ્યા છતાં તે પણ અફળ ગયું એમ જ્ઞાનનું પણ નિષ્ફળપણું કહ્યું છે, તો તે શુષ્કજ્ઞાનનો જ નિષેધ છે. એમ છતાં તેનો લક્ષ તેને થતો નથી, કેમકે જ્ઞાની બનવાના માને તેનો આત્મા મૂઢતાને પામ્યો છે, તેથી તેને વિચારનો અવકાશ રહ્યો નથી. એમ ક્રિયાજડ અથવા શુષ્કજ્ઞાની તે બન્ને ભૂલ્યા છે, અને તે પરમાર્થ પામવાની વાંછા રાખે છે, અથવા પરમાર્થ પામ્યા છીએ એમ કહે છે, તે માત્ર તેમનો દુરાગ્રહ તે પ્રત્યક્ષ દેખાય છે. જો સદ્ગુરુના ચરણ સેવ્યા હોત, તો એવા દુરાગ્રહમાં પડી જવાનો વખત ન આવત, અને આત્મસાધનમાં જીવ દોરાત, અને તથારૂપ સાધનથી પરમાર્થને પામત, અને નિજપદનો લક્ષ લેત; અર્થાત્ તેની વૃત્તિ આત્મસન્મુખ થાત. વળી ઠામ ઠામ એકાકીપણે વિચરવાનો નિષેધ કર્યો છે, અને સદ્ગુરુની સેવામાં વિચરવાનો જ ઉપદેશ કર્યો છે; તેથી પણ એમ સમજાય છે કે જીવને હિતકારી અને મુખ્ય માર્ગ તે જ છે; અને અસદ્ગુરુથી પણ કલ્યાણ થાય એમ કહેવું તે તો તીર્થંકરાદિની, જ્ઞાનીની આશાતના કરવા સમાન છે, કેમકે તેમાં અને અસદ્ગુરૂમાં કંઈ ભેદ ન પડ્યો; જન્માંધ, અને અત્યંત શુદ્ધ નિર્મળ ચક્ષુવાળાનું કંઈ ન્યૂનાધિકપણું કર્યું જ નહીં. વળી કોઈ ‘શ્રી ઠાણાંગસૂત્ર'ની ચોભંગી' ગ્રહણ કરીને એમ કહે કે 'અભવ્યના તાર્યાં પણ તરે, તો તે વચન પણ વર્તાવ્યાધાત જેવું છે; એક તો મુળમાં 'ઠાણાંગ'માં તે પ્રમાણે પાઠ જ નથી; જે પાઠ છે તે આ પ્રમાણે છેઃ- તેનો શબ્દાર્થ આ પ્રમાણે છે............ આ તેનો વિશેષાર્થ ટીકાકારે આ પ્રમાણે કર્યો છેઃ- ......... જેમાં કોઈ સ્થળે અભવ્યના તાર્યા તરે એવું કહ્યું નથી; અને કોઈ એક ટબામાં કોઈએ એવું વચન લખ્યું છે તે તેની સમજનું અયથાર્થપણું સમજાય છે. કદાપિ એમ કોઈ કહે કે અભવ્ય કહે છે તે યથાર્થ નથી, એમ ભાસવાથી યથાર્થ શું છે, તેનો લક્ષ થવાથી સ્વવિચારને પામીને તર્યા એમ અર્થ કરીએ તો તે એક પ્રકારે સંભવિત થાય છે, પણ તેથી અભવ્યના તાર્યા તર્યાં એમ કહી શકાતું નથી. એમ વિચારી જે માર્ગેથી અનંત જીવ તર્યા છે, અને તરશે તે માર્ગને અવગાહવો અને સ્વકલ્પિત અર્થનો માનાદિની જાળવણી છોડી દઈ ત્યાગ કરવો એ જ શ્રેય છે. જો અભવ્યથી તરાય છે એમ તમે કહો, તો તે અવશ્ય નિશ્ચય થાય છે કે અસદ્ગુરુથી તરાશે એમાં કશો સંદેહ નથી. ૧. જાઓ આંક ૫૪૨. ૨. મૂળ પાઠ મૂકવા ધારેલો પણ મુકાયો લાગતો નથી. Page #604 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર અને અસોચ્ચા કેવળી જેમણે પૂર્વે કોઈ પાસેથી ધર્મ સાંભળ્યો નથી તેને કોઈ તથારૂપ આવરણના ક્ષયથી જ્ઞાન ઊપજ્યું છે, એમ શાસ્ત્રમાં નિરૂપણ કર્યું છે, તે આત્માનું માહાત્મ્ય દર્શાવવા, અને જેને સદ્ગુયોગ ન હોય તેને જાગૃત કરવા, તે તે અનેકાંતમાર્ગ નિરૂપણ કરવા દર્શાવ્યું છે; પણ સદ્ગુરુઆજ્ઞાએ પ્રવર્તવાનો માર્ગ ઉપેક્ષિત કરવા દર્શાવ્યું નથી. વળી એ સ્થળે તે ઊલટું તે માર્ગ ઉપર દૃષ્ટિ આવવા વધારે સબળ કર્યું છે, અને કહ્યું છે કે તે અસોચ્યા કેવી......... અર્થાત્ અસોચ્ચા કેવળીનો આ પ્રસંગ સાંભળીને કોઈએ જે શાશ્વતમાર્ગ ચાલ્યો આવે છે, તેના નિષેધ પ્રત્યે જવું એવો આશય નથી, એમ નિવેદન કર્યું છે. કોઈ તીવ્ર આત્માર્થીને એવો કદાપિ સદ્ગુરુનો યોગ ન મળ્યો હોય, અને તેની તીવ્ર કામનામાં ને કામનામાં જ નિજવિચારમાં પડવાથી, અથવા તીવ્ર આત્માર્થને લીધે નિજવિચારમાં પડવાથી, આત્મજ્ઞાન થયું હોય તો તે સદ્ગુરુમાર્ગનો ઉપેક્ષિત નહીં એવો, અને સદ્ગુરુથી પોતાને જ્ઞાન મળ્યું નથી માટે મોટો છું એવો નહીં હોય, તેને થયું હોય; એમ વિચારી વિચારવાન જીવે શાશ્વત મોક્ષમાર્ગનો લોપ ન થાય તેવું વચન પ્રકાશવું જોઈએ. એક ગામથી બીજે ગામ જવું હોય અને તેનો માર્ગ દીઠો ન હોય એવો પોતે પચાસ વર્ષનો પુરુષ હોય, અને લાખો ગામ જોઈ આવ્યો હોય તેને પણ તે માર્ગની ખબર પડતી નથી, અને કોઈને પૂછે ત્યારે જણાય છે, નહીં તો ભૂલ ખાય છે; અને તે માર્ગને જાણનાર એવું દશ વર્ષનું બાળક પણ તેને તે માર્ગ દેખાડે છે તેથી તે પહોંચી શકે છે; એમ લૌકિકમાં અથવા વ્યવહારમાં પણ પ્રત્યક્ષ છે. માટે જે આત્માર્થી હોય, અથવા જેને આત્માર્થની ઇચ્છા હોય તેણે સદગુરુના યોગે તરવાના કામી જીવનું કલ્યાણ થાય એ માર્ગ લોપવો ઘટે નહીં, કેમકે તેથી સર્વ જ્ઞાનીપુરુષની આજ્ઞા લોપવા બરાબર થાય છે. પૂર્વે સદ્ગુરુનો યોગ તો ઘણી વખત થયો છે, છતાં જીવનું કલ્યાણ થયું નહીં, જેથી સદ્ગુરુના ઉપદેશનું એવું કંઈ વિશેષપણું દેખાતું નથી, એમ આશંકા થાય તો તેનો ઉત્તર બીજા પદમાં જ કહ્યો છે કેઃ- જે પોતાના પક્ષને ત્યાગી દઈ સદ્ગુરુના ચરણને સેવે, તે પરમાર્થને પામે, અર્થાત્ પૂર્વે સદ્ગુરુનો યોગ થવાની વાત સત્ય છે, પરંતુ ત્યાં જીવે તેને સદ્ગુરુ જાણ્યા નથી, અથવા ઓળખ્યા નથી, પ્રતીત્યા નથી, અને તેની પાસે પોતાનાં માન અને મત મૂક્યાં નથી; અને તેથી સદ્ગુરુનો ઉપદેશ પરિણામ પામ્યો નહીં, અને પરમાર્થની પ્રાપ્તિ થઈ નહીં; એમ જો પોતાનો મત એટલે સ્વચ્છંદ અને કુળધર્મનો આગ્રહ દૂર કરીને સદુપદેશ ગ્રહણ કરવાનો કામી થયો હોત તો અવશ્ય પરમાર્થ પામત. અત્રે અસદ્ગુરુએ દૃઢ કરાવેલા દુર્બોધથી અથવા માનાદિકના તીવ્ર કામીપણાથી એમ પણ આશંકા થવી સંભવે છે કે કંઈક જીવોનાં પૂર્વે કલ્યાણ થયાં છે; અને તેમને સદ્ગુરુના ચરણ સેવ્યા વિના કલ્યાણની પ્રાપ્તિ થઈ છે, અથવા અસદ્ગુરુથી પણ કલ્યાણની પ્રાપ્તિ થાય; અસદ્ગુરુને પોતાને ભલે માર્ગની પ્રતીતિ નથી, પણ બીજાને તે પમાડી શકે; એટલે બીજો તે માર્ગની પ્રતીતિ, તેનો ઉપદેશ સાંભળીને કરે તો તે પરમાર્થને પામે; માટે સદ્ગુરુચરણને સેવ્યા વિના પણ પરમાર્થની પ્રાપ્તિ થાય, એવી આશંકાનું સમાધાન કરે છેઃ- યદ્યપિ કોઈ જીવો પોતે વિચાર કરતાં બૂડ્યા છે, એવો શાસ્ત્રમાં પ્રસંગ છે; પણ કોઈ સ્થળે એવો પ્રસંગ કહ્યો નથી કે અસદ્ગુરુથી અમુક બૂક્યા. હવે કોઈ પોતે વિચાર કરતાં બૂડ્યા છે એમ કહ્યું છે તેમાં શાસ્ત્રોનો કહેવાનો હેતુ એવો નથી કે સદ્ગુરુની આજ્ઞાએ વર્તવાથી જીવનું કલ્યાણ થાય છે એમ અમે કહ્યું છે પણ તે વાત યથાર્થ નથી; અથવા સદ્ગુરુની આજ્ઞાનું જીવને ૧. મૂળ પાઠ મૂકવા ધારેલો પણ મુકાયો લાગતો નથી. Page #605 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૫૩૧ કંઈ કારણ નથી એમ કહેવાને માટે. તેમ જે જીવો પોતાના વિચારથી સ્વયંબોધ પામ્યા છે એમ કહ્યું છે તે પણ વર્તમાન દેહે પોતાના વિચારથી અથવા બોધથી બૂડ્યા કહ્યા છે. પણ પૂર્વે તે વિચાર અથવા બોધ તેણે સન્મુખ કર્યો છે તેથી વર્તમાનમાં તે સ્ફુરાયમાન થવાનો સંભવ છે. તીર્થંકરાદિ ‘સ્વયંબુદ્ધ’ કહ્યા છે તે પણ પૂર્વે ત્રીજે ભવે સદગુરુથી નિશ્ચય સમકિત પામ્યા છે એમ કહ્યું છે. એટલે તે સ્વયંબુદ્ધપણું કહ્યું છે તે વર્તમાન દેહની અપેક્ષાએ કહ્યું છે, અને તે સદ્ગુરુપદના નિષેધને અર્થે કહ્યું નથી. અને જો સદ્ગુરુપદનો નિષેધ કરે તો તે ‘સન્દેવ, સદ્ગુરુ અને સદ્ધર્મની પ્રતીતિ વિના સમકિત કહ્યું નથી', તે કહેવા માત્ર જ થયું. અથવા જે શાસ્ત્રનું તમે પ્રમાણ લો છો તે શાસ્ત્ર સદ્ગુરુ એવા જિનનાં કહેલાં છે તેથી પ્રમાણિક માનવાં યોગ્ય છે કે કોઈ અસદ્ગુરુનાં કહેલાં છે તેથી પ્રમાણિક માનવાં યોગ્ય છે ? જો અસદ્ગુરુનાં શાસ્ત્રો પણ પ્રમાણિક માનવામાં બાધ ન હોય, તો તો અજ્ઞાન અને રાગદ્વેષ આરાધવાથી પણ મોક્ષ થાય એમ કહેવામાં બાધ નથી, તે વિચારવા યોગ્ય છે, ‘આચારાંગસૂત્ર'માં (પ્રથમ શ્રુતસ્કંધ, પ્રથમાધ્યયનના પ્રથમ ઉદ્દેશે, પ્રથમ વાક્ય) કહ્યું છે કે- આ જીવ પૂર્વથી આવ્યો છે ? પશ્ચિમથી આવ્યો છે ? ઉત્તરથી આવ્યો છે ? દક્ષિણથી આવ્યો છે ? અથવા ઊંચેથી ? નીચેથી કે કોઈ અનેરી દિશાથી આવ્યો છે ? એમ જે જાણતો નથી તે મિથ્યાર્દષ્ટિ છે, જે જાણે તે સમ્યગ્દષ્ટિ છે. તે જાણવાનાં ત્રણ કારણો આ પ્રમાણે :- (૧) તીર્થંકરના ઉપદેશથી, (૨) સદ્ગુરુના ઉપદેશથી, અને (૩) જાતિસ્મૃતિજ્ઞાનથી, અત્રે જાતિસ્મૃતિ જ્ઞાન કહ્યું તે પણ પૂર્વના ઉપદેશની સંધિ છે. એટલે પૂર્વે તેને બોધ થવામાં સદ્ગુરુનો અસંભવ ધારવો ઘટતો નથી. વળી ઠામ ઠામ જિનાગમમાં એમ કહ્યું છે કેઃ- ‘ગુરુનો છંવાળુવત્તના’ ગુરુની આજ્ઞાએ પ્રવર્તવું. ગુરુની આજ્ઞાએ ચાલતાં અનંતા જીવો સીઝ્યા, સીઝે છે અને સીઝશે. તેમ કોઈ જીવ પોતાના વિચારથી બોધ પામ્યા, તેમાં પ્રાર્ય પૂર્વે સદ્ગુરુઉપદેશનું કારણ હોય છે. પણ કદાપિ જ્યાં તેમ ન હોય ત્યાં પણ તે સદ્ગુરુનો નિત્યકામી રહ્યો થકો સદ્વિચારમાં પ્રેરાતો પ્રેરાતો સ્વવિચારથી આત્મજ્ઞાન પામ્યો એમ કહેવા યોગ્ય છે; અથવા તેને કંઈ સદ્ગુરુની ઉપેક્ષા નથી અને જ્યાં સદ્ગુરુની ઉપેક્ષા વર્તે ત્યાં માનનો સંભવ થાય છે; અને જ્યાં સદ્ગુરુ પ્રત્યે માન હોય ત્યાં કલ્યાણ થવું કહ્યું, કે તેને સદ્વિચાર પ્રેરવાનો આત્મગુણ કહ્યો. તથારૂપ માન આત્મગુણનું અવશ્ય ઘાતક છે. બાહુબળજીમાં અનેક ગુણસમૂહ વિદ્યમાન છતાં નાના અઠ્ઠાણું ભાઈને વંદન કરવામાં પોતાનું લઘુપણું થશે, માટે અત્રે જ ધ્યાનમાં રોકાવું યોગ્ય છે એમ રાખી એક વર્ષ સુધી નિરાહારપણે અનેક ગુણસમુદાયે આત્મધ્યાનમાં રહ્યા, તોપણ આત્મજ્ઞાન થયું નહીં. બાકી બીજી બધી રીતની યોગ્યતા છતાં એક એ માનના કારણથી તે જ્ઞાન અટક્યું હતું. જ્યારે શ્રી ઋષભદેવ પ્રેરેલી એવી બ્રાહ્મી અને સુંદરી સતીએ તેને તે દોષ નિવેદન કર્યો અને તે દોષનું ભાન તેને થયું તથા તે દોષની ઉપેક્ષા કરી અસારત્વ જાણું ત્યારે કેવળજ્ઞાન થયું. તે માન જ અત્રે ચાર ઘનઘાતી કર્મનું મૂળ થઈ વર્યું હતું. વળી બાર બાર મહિના સુધી નિરાહારપણે, એક લક્ષે, એક આસને, આત્મવિચારમાં રહેનાર એવા પુરુષને એટલા માને તેવી બારે મહિનાની દશા સફળ થવા ન દીધી, અર્થાત્ તે દશાથી માન ન સમજાયું અને જ્યારે સદ્ગુરુ એવા શ્રી ઋષભદેવે તે માન છે એમ પ્રેર્યું ત્યારે મુહૂર્તમાં તે માન વ્યતીત થયું; એ પણ સદ્ગુરુનું જ માહાત્મ્ય દર્શાવ્યું છે. ૧. સૂત્રકૃતાંગ, પ્રથમ શ્રુતસ્કંધ, દ્વિતીય અધ્યયન, ગા૦ ૩ર, Page #606 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વળી આખો માર્ગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ વારંવાર કહ્યું છે. ‘આચારાંગસૂત્ર’માં કહ્યું છે કેઃ- (સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશે છે, કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે અમને આમ કહ્યું છે.) ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંતા પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. 'ઉત્તરાધ્યયન', 'સૂયગડાંગાદિ'માં કામ ઠામ એ જ કહ્યું છે. (૯) આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ: અપૂર્વ વાણી પરમશ્રુત, સદગુરુ લક્ષણ યોગ્ય.૧૦ આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઇચ્છાથી જે રહિત થયા છે; તથા શત્રુ, મિત્ર, હર્ષ, શોક. નમસ્કાર, તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે; માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિ ક્રિયા છે; અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જાદી પડે છે, અને ષટ્કર્શનના તાત્પર્યને જાણે છે, તે સદગુરુનાં ઉત્તમ લક્ષણો છે. ૧૦ સ્વરૂપસ્થિત ઇચ્છારહિત, વિચરે પૂર્વપ્રયોગ; અપૂર્વ વાણી, પરમશ્રુત, સદ્ગુરુલક્ષણ યોગ્ય. આત્મસ્વરૂપને વિષે જેની સ્થિતિ છે, વિષય અને માન પૂજાદિ ઇચ્છાથી રહિત છે, અને માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મના પ્રયોગથી જે વિચરે છે; જેમની વાણી અપૂર્વ છે, અર્થાત્ નિજઅનુભવસહિત જેનો ઉપદેશ હોવાથી અજ્ઞાનીની વાણી કરતાં પ્રત્યક્ષ જાદી પડે છે, અને પરમશ્રુત એટલે ષટ્દર્શનના યથાસ્થિત જાણ હોય, એ સદ્ગુરુનાં યોગ્ય લક્ષણો છે. અત્રે સ્વરૂપસ્થિત એવું પ્રથમ પદ કહ્યું તેથી જ્ઞાનદશા કહી. ઇચ્છારહિતપણું કહ્યું તેથી ચારિત્રદશા કહી. ઇચ્છારહિત હોય તે વિચરી કેમ શકે ? એવી આશંકા, 'પૂર્વપ્રયોગ એટલે પૂર્વનાં બંધાયેલાં પ્રારબ્ધથી વિચરે છે; વિચરવા આદિની બાકી જેને કામના નથી,' એમ કહી નિવૃત્ત કરી. અપૂર્વ વાણી એમ કહેવાથી વચનતિશયતા કહી, કેમકે તે વિના મુમુક્ષુને ઉપકાર ન થાય. પરમશ્રુત કહેવાથી ષદર્શન અવિરુદ્ધ દશાએ જાણનાર કહ્યા, એટલે શ્રુતજ્ઞાનનું વિશેષપણું દર્શાવ્યું. આશંકા - વર્તમાનકાળમાં સ્વરૂપસ્થિત પુરુષ હોય નહીં, એટલે જે સ્વરૂપસ્થિત વિશેષણવાળા સદ્ગુરુ કહ્યા છે, તે આજે હોવા યોગ્ય નથી. સમાધાનઃ- વર્તમાનકાળમાં કદાપિ એમ કહેલું હોય તો કહેવાય કે 'કેવળભૂમિકા'ને વિષે એવી સ્થિતિ અસંભવિત છે, પણ આત્મજ્ઞાન જ ન થાય એમ કહેવાય નહીં; અને આત્મજ્ઞાન છે તે સ્વરૂપસ્થિતિ છે. આશંકા - આત્મજ્ઞાન થાય તો વર્તમાનકાળમાં મુક્તિ થવી જોઈએ અને જિનાગમમાં ના કહી છે. સમાધાનઃ- એ વચન કદાપિ એકાંતે એમ જ છે એમ ગણીએ, તોપણ તેથી એકાવતારીપણાનો નિષેધ થતો નથી, અને એકાવતારીપણું આત્મજ્ઞાન વિના પ્રાપ્ત થાય નહીં. આશંકાઃ- ત્યાગ વૈરાગ્યાદિના ઉત્કૃષ્ટપણાથી તેને એકાવતારીપણું કહ્યું હશે. સમાધાનઃ- પરમાર્થથી ઉત્કૃષ્ટ ત્યાગવૈરાગ્ય વિના એકાવતારીપણું થાય જ નહીં, એવો સિદ્ધાંત છે; અને વર્તમાનમાં પણ ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકનો કશો નિષેધ છે નહીં અને ચોથે ગુણસ્થાનથી જ આત્મજ્ઞાનનો સંભવ થાય છે; પાંચમે વિશેષ સ્વરૂપસ્થિતિ થાય છે, છઠ્ઠું ઘણા અંશે સ્વરૂપસ્થિતિ થાય છે, પૂર્વપ્રેરિત પ્રમાદના ઉદયથી માત્ર કંઈક પ્રમાદદશા આવી જાય છે. પણ તે ૧. જુઓ આંક ૮૩૭. Page #607 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org આત્મજ્ઞાનને રોધક નથી, ચારિત્રને રોધક છે. વર્ષ ૨૯ મું ૫૩૩ આશંકાઃ- અત્રે તો સ્વરૂપસ્થિત એવું પદ વાપર્યું છે, અને સ્વરૂપસ્થિત પદ તો તેરમે ગુણસ્થાનકે જ સંભવે છે. સમાધાનઃ- સ્વરૂપસ્થિતિની પરાકાષ્ઠા તો ચૌદમા ગુણસ્થાનકને છેડે થાય છે, કેમકે નામ ગોત્રાદિ ચાર કર્મનો નાશ ત્યાં થાય છે; તે પહેલાં કેવળીને ચાર કર્મનો સંગ છે, તેથી સંપૂર્ણ સ્વરૂપસ્થિતિ તો તેરમે ગુણસ્થાનકે પણ ન કહેવાય. આશંકા- ત્યાં નામાદિ કર્મથી કરીને અવ્યાબાધ સ્વરૂપસ્થિતિની ના કહે તો તે ઠીક છે; પણ કેવળજ્ઞાનરૂપ સ્વરૂપસ્થિતિ છે, તેથી સ્વરૂપસ્થિતિ કહેવામાં દોષ નથી, અને અત્રે તો તેમ નથી, માટે સ્વરૂપસ્થિતિપણું કેમ કહેવાય ? સમાધાનઃ- કેવળજ્ઞાનને વિષે સ્વરૂપસ્થિતિનું તારતમ્ય વિશેષ છે; અને ચોથે, પાંચમે, છકે ગુણસ્થાનકે તેથી અલ્પ છે, એમ કહેવાય; પણ સ્વરૂપસ્થિતિ નથી એમ ન કહી શકાય. ચોથે ગુણસ્થાનકે મિથ્યાત્વમુક્તદશા થવાથી આત્મસ્વભાવઆવિર્ભાવપણું છે, અને સ્વરૂપસ્થિતિ છે; પાંચમે ગુણસ્થાનકે દેશે કરીને ચારિત્રઘાતક કષાયો રોકાવાથી આત્મસ્વભાવનું ચોથા કરતાં વિશેષ આવિર્ભાવપણું છે, અને છઠ્ઠામાં કષાયો વિશેષ રોકાવાથી સર્વ ચારિત્રનું ઉદયપણું છે, તેથી આત્મસ્વભાવનું વિશેષ આવિર્ભાવપણું છે. માત્ર છઠે ગુણસ્થાનકે પૂર્વનિબંધિત કર્મના હૃદયથી પ્રમત્તદશા ક્વચિત વર્તે છે તેને લીધે 'પ્રમત્ત' સર્વ ચારિત્ર કહેવાય, પણ તેથી સ્વરૂપસ્થિતિમાં વિરોધ નહીં, કેમકે આત્મસ્વભાવનું બાહુલ્યતાથી આવિર્ભાવપણું છે. વળી આગમ પણ એમ કહે છે કે, ચોથે ગુણસ્થાનકેથી તેરમા ગુણસ્થાનક સુધી આત્મપ્રતીતિ સમાન છે; જ્ઞાનનો તારતમ્યભેદ છે. જો ચોથે ગુણસ્થાનકે સ્વરૂપસ્થિતિ અંશે પણ ન હોય, તો મિથ્યાત્વ જવાનું ફળ શું થયું ? કંઈ જ થયું નહીં. જે મિથ્યાત્વ ગયું તે જ આત્મસ્વભાવનું આવિર્ભાવપણું છે, અને તે જ સ્વરૂપસ્થિતિ છે. જો સમ્યક્ત્વથી તથારૂપ સ્વરૂપસ્થિતિ ન હોત, તો શ્રેણિકાદિને એકાવનારીપણું કેમ પ્રાપ્ત થાય ? એક પણ ત્યાં વ્રત, પચ્ચખાણ નથી અને માત્ર એક જ ભવ બાકી રહ્યો એવું અલ્પસંસારીપણું થયું તે જ સ્વરૂપસ્થિતિરૂપ સમકિતનું બળ છે, પાંચમે અને છ ગુણસ્થાનકે ચારિત્રનું બળ વિશેષ છે, અને મુખ્યપણે ઉપદેશક ગુણસ્થાનક તો છઠ્ઠું અને તેરમું છે. બાકીનાં ગુણસ્થાનકો ઉપદેશકની પ્રવૃત્તિ કરી શકવા યોગ્ય નથી; એટલે તેરમે અને છઠ્ઠું ગુણસ્થાનકે તે પદ પ્રવર્તે છે. (૧૦) *પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧ ધાન જ્યાં સુધી જીવને પૂર્વકાળ થઈ ગયેલા એવા જિનની વાત પર જ લક્ષ રહ્યા કરે, અને તેનો ઉપકાર કહ્યા કરે, અને જેથી પ્રત્યક્ષ આત્મભાંતિનું સમાધાન થાય એવા સદ્ગુરુનો સમાગમ પ્રાપ્ત થયો હોય તેમાં પરોક્ષ જિનોનાં વચન કરતાં મોટો ઉપકાર સમાયો છે, તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય. ૧૧ સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્યું જિનસ્વરૂપ. ૧૨ સદ્ગુરુના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહીં, અને સ્વરૂપ સમજાયા વિના ઉપકાર શો થાય ? જો સદ્ગુરુઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિનની દશાને પામે ૧૨ ૧. જુઓ આંક ૫૨૭. Page #608 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ http://www.ShrimadRajchandra.org સદ્ગુરુના શ્રીમદ્ રાજચંદ્ર ઉપદેશથી, સમજે સમરું જિનનું જિનનું રૂપ; તો તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય; સમજો જિનસ્વભાવ તો, આત્મભાનનો ગુજ્ય. સદ્ગુરુના ઉપદેશથી જે જિનનું સ્વરૂપ સમજે, તે પોતાના સ્વરૂપની દશા પામે, કેમકે શુદ્ધ આત્માપણું એ જ જિનનું સ્વરૂપ છે; અથવા રાગ, દ્વેષ અને અજ્ઞાન જિનને વિષે નથી તે જ શુદ્ધ આત્મપદ છે, અને તે પદ તો સત્તાએ સર્વ જીવનું છે. તે સદ્ગુરુ-જિનને અવલંબીને અને જિનના સ્વરૂપને કહેવે કરી મુમુક્ષુ જીવને સમજાય છે. (૧૨) આત્માદિ અસ્તિત્વનાં, જેડ઼ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર ૧૩ જે જિનાગમાદિ આત્માના હોવાપણાનો તથા પરલોકાદિના હોવાપણાનો ઉપદેશ કરવાવાળાં શાસ્ત્રો છે તે પણ જ્યાં પ્રત્યક્ષ સદ્દગુરુનો જોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે; પણ સદ્ગુરુ સમાન તે ભ્રાંતિના છેદક કહી ન શકાય. ૧૩ અથવા સદગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪ અથવા જો સદ્ગુરુએ તે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા દીધી હોય, તો તે શાસ્ત્રો મતાંતર એટલે કુળધર્મને સાર્થક કરવાનો હેતુ આદિ ભ્રાંતિ છોડીને માત્ર આત્માર્થે નિત્ય વિચારવાં. ૧૪ રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫ જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઇચ્છાએ ચાલ્યો છે, એનું નામ 'સ્વચ્છંદ' છે. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે; અને એ રીતે ભૂતકાળે અનંત જીવ મોક્ષ પામ્યા છે. એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમાંનો એક્કે દોષ જેને વિષે નથી એવા દોષરહિત વીતરાગે કહ્યું છે. ૧૫ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પાયે બમણો થાય, ૧૬ પ્રત્યક્ષ સદ્ગુરુના યોગથી તે સ્વચ્છંદ રોકાય છે, બાકી પોતાની ઇચ્છાએ બીજા ઘણા ઉપાય કર્યા છતાં ઘણું કરીને તે બમણો થાય છે. ૧૬ સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭ સ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદ્ગુરુના લક્ષે ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગે ‘સમકિત’ કહ્યું છે. ૧૭ માનાદિક શત્રુ મા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮ માન અને પૂજાસત્કારાદિનો લોભ એ આદિ મહાશત્રુ છે, તે પોતાના ડહાપણે ચાલતાં નાશ પામે નહીં, અને સદગુરુના શરણમાં જતાં સહજ પ્રયત્નમાં જાય, ૧૯ ૧.પાઠાંતરઃ- અથવા સદ્ગુરુએ કહ્યાં, જો અવગાહન કાજ; તો તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. Page #609 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળજ્ઞાન- ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯ ૫૩૫ જે સદ્ગુરુના ઉપદેશથી કોઈ કેવળજ્ઞાનને પામ્યા, તે સદ્ગુરુ હજુ છદ્મસ્થ રહ્યા હોય, તોપણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળીભગવાન છદ્મસ્થ એવા પોતાના સદ્ગુરુની વૈયાવચ્ચ કરે. ૧૯ એવો માર્ગ વિનય તણો, માખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦ એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ્યો છે. એ માર્ગનો મૂળ હેતુ એટલે તેથી આત્માને શો ઉપકાર થાય છે, તે કોઈક સુભાગ્ય એટલે સુલભબોધિ અથવા આરાધક જીવ હોય તે સમજે, ૨૦ અસદ્ગુરુ એ વિનયનો, લાભ લહે જો કોઈ; મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. ૨૧ આ વિનયમાર્ગ કર્યો તેનો લામ એટલે તે શિષ્યાદિની પાસે કરાવવાની ઇચ્છા કરીને જો કોઈ પણ અસદ્ગુરુ પોતાને વિષે સદ્ગુરુપણું સ્થાપે તો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરીને ભવસમુદ્રમાં બૂડે. ૨૧ હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ૨૨ જે મોક્ષાર્થી જીવ હોય તે આ વિનયમાર્ગાદિનો વિચાર સમજે, અને જે મતાર્થી હોય તે તેનો અવળો નિર્ધાર લે, એટલે કાં પોતે તેવો વિનય શિષ્યાદિ પાસે કરાવે, અથવા અસદગુરુને વિષે પોતે સદ્ગુની ભ્રાંતિ રાખી આ વિનયમાર્ગનો ઉપયોગ કરે. ૨૨ હોય મતાર્થી તેને, થાય ને આતમલક્ષ; તેફ મતાર્થી લક્ષણો, અહીં કામાં નિર્પ. ૨૩ જે મતાર્થી જીવ હોય તેને આત્મજ્ઞાનનો લક્ષ થાય નહીં; એવા મતાર્થી જીવનાં અહીં નિષ્પક્ષપાતે લક્ષણો કહ્યાં છે. ૨૩ મતાર્થી-લક્ષણ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ર૪ જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી, અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી, તેવા ગુરુને સાચા ગુરુ માને, અથવા તો પોતાના કુળધર્મના ગમે તેવા ગુરુ હોય તોપણ તેમાં જ મમત્વ રાખે. રજ જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ, ૨૫ જે જિનના દેહાદિનું વર્ણન છે તેને જિનનું વર્ણન સમજે છે, અને માત્ર પોતાના કુળધર્મના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવસરણાદિ માહાત્મ્ય કહ્યા કરે છે, અને તેમાં પોતાની બુદ્ધિને રોકી રહે છે; એટલે પરમાર્થહેતુસ્વરૂપ એવું જિનનું જે અંતરંગ સ્વરૂપ જાણવા યોગ્ય છે તે જાણતા નથી, તથા તે જાણવાનું પ્રયત્ન કરતા નથી, અને માત્ર સમવસરણાદિમાં જ જિનનું સ્વરૂપ કહીને મતાર્થમાં રહે છે. ૨૫ પ્રત્યક્ષ સદ્ગુરુસ્યોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્ગુરુને દૃઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ક Page #610 -------------------------------------------------------------------------- ________________ પ૩૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યક્ષ સદ્ગુરુનો ક્યારેક યોગ મળે તો દુરાગ્રહદિછેદક તેની વાણી સાંભળીને તેનાથી અવળી રીતે ચાલે, અર્થાત્ તે હિતકારી વાણીને ગ્રહણ કરે નહીં, અને પોતે ખરેખરો દેઢ મુમુક્ષ છે એવું માન મુખ્યપણે મેળવવાને અર્થે અસદ્ગુરુ સમીપે જઈને પોતે તેના પ્રત્યે પોતાનું વિશેષ દૃઢપણે જણાવે. ૨૬ દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મત વૈષનો, આગ્રહ મુક્તિનિદાન, ૨૭ દેવ-નારકાદિ ગતિના ‘માંગા’ આદિનાં સ્વરૂપ કોઈક વિશેષ પરમાર્થહેતુથી કહ્યાં છે, તે હેતુને જાણ્યો નથી, અને તે ભંગજાળને શ્રુતજ્ઞાન જે સમજે છે, તથા પોતાના મતનો, વેષનો આગ્રહ રાખવામાં જ મુક્તિનો હેતુ માને છે. ૨૭ લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગૃહ્યુ વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૮ વૃત્તિનું સ્વરૂપ શું ? તે પણ તે જાણતો નથી, અને ‘હું વ્રતધારી છું’ એવું અભિમાન ધારણ કર્યું છે. ક્વચિત્ પરમાર્થના ઉપદેશનો યોગ બને તોપણ લોકોમાં પોતાનું માન અને પૂજાસત્કારાદિ જતાં રહેશે, અથવા તે માનાદિ પછી પ્રાપ્ત નહીં થાય એમ જાણીને તે પરમાર્થને ગ્રહણ કરે નહીં. ૨૮ અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોપે સદ્વ્યવહારને, સાધન રહિત થાય. ર૯ અથવા ‘સમયસાર’ કે “યોગવાસિષ્ઠ” જેવા ગ્રંથો વાંચી તે માત્ર નિશ્ચયનયને ગ્રહણ કરે. કેવી રીતે ગ્રહણ કરે ? માત્ર કહેવારૂપે; અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સદ્ગુરુ, સતશાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા વ્યવહારને લોપે, તેમ જ પોતાને જ્ઞાની માની લઈને સાધનરહિત વર્તે. ૨૯ જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેનો સંગ જે, તે બૂડે ભવ માંહી. ૩૦ તે જ્ઞાનદશા પામે નહીં, તેમ વૈરાગ્યાદિ સાધનદશા પણ તેને નથી, જેથી તેવા જીવનો સંગ બીજા જે જીવને થાય તે પણ ભવસાગરમાં ડૂબે. 30 એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ પામે નહિ પરમાર્થને, અનુ-અધિકારીમાં જ. ૩૧ એ જીવ પણ મતાર્થમાં જ વર્તે છે, કેમકે ઉપર કહ્યા જીવ, તેને જેમ કુળધર્માદિથી મતાર્થતા છે, તેમ આને જ્ઞાની ગણાવવાના માનની ઇચ્છાથી પોતાના શુષ્કમતનો આગ્રહ છે, માટે તે પણ પરમાર્થને પામે નહીં, અને અનઅધિકારી એટલે જેને વિષે જ્ઞાન પરિણામ પામવા યોગ્ય નહીં એવા જીવોમાં તે પણ ગણાય. ૩૧ સ નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. ૩૨ જેને ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય પાતળા પડ્યા નથી, તેમ જૈને અંતરવૈરાગ્ય ઉત્પન્ન થયો નથી, આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું જેને રહ્યું નથી, તેમ સત્યાસત્ય તુલના કરવાને જેને અપક્ષપાતર્દષ્ટિ નથી, તે મતાર્થી જીવ દુર્ભાગ્ય એટલે જન્મ, જરા, મરણને છેદવાવાળા મોક્ષમાર્ગને પામવા યોગ્ય એવું તેનું ભાગ્ય ન સમજવું. ૩૨ લક્ષણ કહ્યાં મતાર્થીનો, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માર્થોનાં, આત્મ-અર્થ સુખસાજ ૩૩ Page #611 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૫૩૭ એમ મતાર્થી જીવનાં લક્ષણ કહ્યાં. તે કહેવાનો હેતુ એ છે કે કોઈ પણ જીવનો તે જાણીને મતાર્થ જાય. હવે આત્માર્થી જીવનાં લક્ષણ કહીએ છીએઃ- તે લક્ષણ કેવાં છે ? તો કે આત્માને અવ્યાબાધ સુખની સામગ્રીના હેતુ છે. 33 આત્મા-લક્ષણ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. ૩૪ જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. 'નં સંમંતિ પાસદ તે મોનંતિ પાસ' - જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણો એમ “આચારાંગસૂત્રમાં કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરુ છે એમ જાણે છે, અને આત્મજ્ઞાનરહિત હોય તોપણ પોતાના કુળના ગુરુને સદ્ગુરુ માનવા એ માત્ર કલ્પના છે; તેથી કંઈ ભવચ્છેદ ન થાય એમ આત્માર્થી જાએ છે, ૩૪ પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર: ત્રણે યોગ એકત્વધી. વર્તે આજ્ઞાધાર. પ્રત્યક્ષ સદ્ગુરુની પ્રાપ્તિનો મોટો ઉપકાર જાણે, અર્થાત્ શાસ્ત્રાદિથી જે સમાધાન થઈ શકવા યોગ્ય નથી, અને જે દોષો સદ્ગુરુની આજ્ઞા ધારણ કર્યા વિના જતા નથી તે સદ્ગુરુયોગથી સમાધાન થાય, અને તે દોષો ટળે, માટે પ્રત્યક્ષ સદ્ગુરુનો મોટો ઉપકાર જાણે, અને તે સદ્ગુરુ પ્રત્યે મન, વચન, કાયાની એકતાથી આજ્ઞાંકિતપણે વર્તે. ૩૫ એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પૂરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૬ ત્રણે કાળને વિષે પરમાર્થનો પંથ એટલે મોક્ષનો માર્ગ એક હોવો જોઈએ, અને જેથી તે પરમાર્થ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવો જોઈએ; બીજો નહીં. ૩૬ એમ વિચારી અંતરે, શોધે સદગુરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ. ૩૭ એમ અંતરમાં વિચારીને જે સદ્ગુરુના યોગનો શોધ કરે, માત્ર એક આત્માર્થની ઇચ્છા રાખે પણ માનપૂજાદિક, સિદ્ધિરિદ્ધિની કશી ઇચ્છા રાખે નહીં; - એ રોગ જેના મનમાં નથી. ૩૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ, પાણીદયા. ત્યાં આત્માર્થ નિવાસ. ૩ જ્યાં કષાય પાતળા પડ્યા છે. માત્ર એક મોક્ષપદ સિવાય બીજા કોઈ પદની અભિલાષા નથી, સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણીમાત્ર પર જેને દયા છે, એવા જીવને વિષે આત્માર્થનો નિવાસ થાય. ૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મઢે ન અંતર રોગ. ૩૯ જ્યાં સુધી એવી જોગદશા જીવ પામે નહીં, ત્યાં સુધી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય, અને આત્મભાંતિરૂપ અનંત દુઃખનો હેતુ એવો અંતરરોગ ન મટે. ૩૯ ન આવે જ્યાં એવી દશા, સદ્ગુરુશ્બોધ સુાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦ એવી દશા જ્યાં આવે ત્યાં સદ્ગુરુનો બોધ શોભે અર્થાત્ પરિણામ પામે, અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચારદશા પ્રગટે, ૪૦ Page #612 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ પામે. ૪૧ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૧ જ્યાં સુવિચારદશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાનથી મોનો ક્ષય કરી નિર્વાણપદને ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્યસંવાદી, ભાખું ષટ્પદ આંહી. જર જેથી તે સુવિચારદશા ઉત્પન્ન થાય, અને મોક્ષમાર્ગ સમજવામાં આવે તે છ પદરૂપે ગુરુશિષ્યના સંવાદથી કરીને અહીં કહું છું. ૪૨ ષપદનામકથન ‘આત્મા છે’, ‘તે નિત્ય છે', ‘છે કર્તા નિજકર્મ'; ‘છે ભોક્તા’, ‘વળી ‘મોક્ષ છે’, ‘મોક્ષ ઉપાય સુધર્મ'. ૪૩ આત્મા છે’. ‘તે આત્મા નિત્ય છે”, “તે આત્મા પોતાના કર્મનો કર્તા છે”, ‘તે કર્મનો ભોક્તા છે”, “તેથી મોક્ષ થાય છે', અને 'તે મોક્ષનો ઉપાય એવો સધર્મ છે. ૪૩ ષસ્થાનક સંક્ષેપમાં, ષટ્કર્શન પણ તેહ; સમજાવા પરમાર્થને કહ્યાં જ્ઞાનીએ એઠ ૪૪ એ છ સ્થાનક અથવા છ પદ અહીં સંક્ષેપમાં કહ્યાં છે, અને વિચાર કરવાથી ષટ્દર્શન પણ તે જ છે, પરમાર્થ સમજવાને માટે જ્ઞાનીપુરુષ એ છ પદો કહ્યાં છે. ૪૪ શંકા - શિષ્ય ઉવાચ (આત્માના હોવાપણારૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કહે છેઃ-) નથી દૃષ્ટિમાં આવતો. નથી જણાતું રૂપ; દૃષ્ટિમાં આવતો નથી, નથી, માટે જીવનું સ્વરૂપ નથી; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. ૪૫ તેમ જેનું કંઈ રૂપ જણાતું નથી, તેમ સ્પર્શીદિ બીજા અનુભવથી પણ જણાવાપણું અર્થાત્ જીવ નથી. ૪૫ અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જાદું એંધાણ ૪૬ અથવા દેહ છે તે જ આત્મા છે, અથવા ઇન્દ્રિયો છે તે આત્મા છે, અથવા મોસોચ્છવાસ છે તે આત્મા છે, અર્થાત્ એ સૌ એકના એક દેહરૂપે છે, માટે આત્માને જુદો માનવી તે મિથ્યા છે, કેમકે તેનું કશું જાદું એંધાણ એટલે ચિહ્ન નથી. ૪૬ વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. ૪૭ અને જો આત્મા હોય તો તે જણાય શા માટે નહીં ? જો ઘટ, પટ આદિ પદાર્થો છે તો જેમ જણાય છે, તેમ આત્મા હોય તો શા માટે ન જણાય ? ૪૭ માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય: એ અંતર શંકા તો, સમજાવો સપાય. કદ માટે આત્મા છે નહીં, અને આત્મા નથી એટલે તેના મોક્ષના અર્થે ઉપાય કરવા તે ફોકટ છે, એ મારા અંતરની શંકાનો કંઈ પણ સદુપાય સમજાવો એટલે સમાધાન હોય તો કહો. ૪૮ Page #613 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ܀܀܀܀܀ સમાધાન - સદગુરુ ઉવાચ (આત્મા છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છેઃ-) ભાસ્યો દાધ્યાસથી. આત્મા દે સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ ૫૩૯ દેહાધ્યાસથી એટલે અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહનો પરિચય છે, તેથી આત્મા દેહ જેવો અર્થાત્ તને દેહ ભાસ્યો છે; પણ આત્મા અને દેહ બન્ને જાદાં છે, કેમકે બેય જુદાં જુદાં લક્ષણથી પ્રગટ ભાનમાં આવે છે. ૪૯ ભાસ્યો દેહાધ્યાસથી. આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦ અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભાસ્યો છે; અથવા દેહ જેવો આત્મા ભાસ્યો છે; પણ જેમ તરવાર ને મ્યાન, મ્યાનરૂપ લાગતાં છતાં બન્ને જુદાં જુદાં છે, તેમ આત્મા અને દેહ બન્ને જાદા જાદા છે. ૫૦ જે દ્રષ્ટા છે દૃષ્ટિનો જે જાણે છે રૂપ: અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧ તે આત્મા દૃષ્ટિ એટલે આંખથી ક્યાંથી દેખાય ? કેમકે ઊલટો તેનો તે જોનાર છે. સ્થૂળસૂક્ષ્માદિ રૂપને જે જાણે છે, અને સર્વને બાધ કરતાં કરતાં કોઈ પણ પ્રકારે જેનો બાધ કરી શકાતો નથી એવો બાકી જે અનુભવ રહે છે તે જીવનું સ્વરૂપ છે. ૫૧ છે ઇન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પાંચ ઇન્દ્રીના વિષયનું, પણ આત્માને ભાન. પર કર્મેન્દ્રિયથી સાંભળ્યું તે તે કન્દ્રિય જાણે છે, પણ ચક્ષુ-ઇંદ્રિય તેને જાણતી નથી; અને ચક્ષુ-દ્રિયે દીઠેલું તે કર્ણન્દ્રિય જાણતી નથી. અર્થાત્ સૌ સૌ ઇંદ્રિયને પોતપોતાના વિષયનું જ્ઞાન છે, પણ બીજી ઇનિયોના વિષયનું જ્ઞાન નથી; અને આત્માને તો પાંચે ઇંદ્રિયના વિષયનું જ્ઞાન છે. અર્થાત્ જે તે પાંચે દ્રિયોના ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે ‘આત્મા’ છે, અને આત્મા વિના એકેક ઇંદ્રિય એકેક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે. પર હું ન જાણે તેને જાણે ન ઇતી. પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. ૫૩ દેહ તેને જાણતો નથી, ઇંદ્રિયો તેને જાણતી નથી અને શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ પણ તેને જાણતો નથી; તે સૌ એક આત્માની સત્તા પામીને પ્રવર્તે છે, નહીં તો જડપણે પડ્યાં રહે છે, એમ જાણ. ૫૩ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ૫૪ જાગ્રત, સ્વપ્ન અને નિદ્રા એ અવસ્થામાં વર્તતો છતાં તે તે અવસ્થાઓથી જુદો જે રહ્યા કરે છે, અને તે તે અવસ્થા વ્યતીત થયે પણ જેનું હોવાપણું છે, અને તે તે અવસ્થાને જે જાણે છે, એવો પ્રગટસ્વરૂપ ચૈતન્યમય છે, અર્થાત્ જાણ્યા જ કરે છે એવો જેનો સ્વભાવ પ્રગટ છે, અને એ તેની નિશાની સદાય વર્તે છે; કોઈ દિવસ તે નિશાનીનો ભંગ થતો નથી. ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ. કહીએ કેવું જ્ઞાન ? ૫૫ ૧ પાઠાંતર:- કાન ન જાણે આંખને, આંખ ન જાણે કાન; Page #614 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ઘટ, પટ આદિને તું પોતે જાણે છે, ‘તે છે’ એમ તું માને છે, અને જે તે ઘટ, પટ આદિનો જાણનાર છે તેને માનતો નથી; એ જ્ઞાન તે કેવું કહેવું ? ૫૫ પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દે, મતિ અલ્પ; દેહ હોય જો આતમા, ઘટે ન આમ વિકલ્પ. ૫૬ દુર્બળ દેહને વિષે પરમ બુદ્ધિ જોવામાં આવે છે, અને સ્થૂળ દેહને વિષે થોડી બુદ્ધિ પણ જોવામાં આવે છે; જો દેહ જ આત્મા હોય તો એવો વિકલ્પ એટલે વિરોધ થવાનો વખત ન આવે. ૫૬ જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણે કાળ યભાવ. ૫૭ કોઈ કાળે જેમાં જાણવાનો સ્વભાવ નથી તે જડ, અને સદાય જે જાણવાના સ્વભાવવાન છે તે ચેતન, એવો બેયનો કેવળ જાદો સ્વભાવ છે, અને તે કોઈ પણ પ્રકારે એકપણું પામવા યોગ્ય નથી. ત્રણે કાળ જડ જડભાવે, અને ચેતન ચેતનભાવે રહે એવો બેયનો જુદો જુદો દ્વૈતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે. ૫૭ આત્માની શંકા કરે. આત્મા પોતે આપ: શંકાનો કરનાર તે, અચરજ એડ્ અમાપ. ૫૮ આત્માની શંકા આત્મા આપે પોતે કરે છે. જે શંકાનો કરનાર છે, તે જ આત્મા છે. તે જણાતો નથી, એ માપ ન થઈ શકે એવું આશ્ચર્ય છે. ૫૮ ܀܀܀ શંકા - શિષ્ય ઉવાચ (આત્મા નિત્ય નથી, એમ શિષ્ય કહે છેઃ-) આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર. ૫૯ આત્માના હોવાપણા વિષે આપે જે જે પ્રકાર કહ્યા તેનો અંતરમાં વિચાર કરવાથી સંભવ થાય છે. ૫૯ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ- દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ. 90 પણ બીજી એમ શંકા થાય છે, કે આત્મા છે તોપણ તે અવિનાશ એટલે નિત્ય નથી; ત્રણે કાળ હોય એવો પદાર્થ નથી, માત્ર દેહના સંયોગથી ઉત્પન્ન થાય, અને વિયોગે વિનાશ પામે. ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧ અથવા વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવામાં આવે છે, તેથી સર્વ વસ્તુ ક્ષણિક છે, અને અનુભવથી જોતાં પણ આત્મા નિત્ય જણાતો નથી. ૧ કરી સમામાં આ સાતમી કળ માત ܀܀܀܀܀ સમાધાન - સદગુરુ ઉવાચ (આત્મા નિત્ય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે-) દેર માત્ર સંયોગ છે. વળી જડ રૂપી દૃશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય ? વર દેહ્ માત્ર પરમાણુનો સંયોગ છે, અથવા સંયોગે કરી આત્માના સંબંધમાં છે. વળી તે દેહ જડ છે, રૂપી છે, અને દેશ્ય એટલે બીજા કોઈ દ્રષ્ટાનો તે જાણવાનો વિષય છે; એટલે તે પોતે પોતાને જાણતો નથી, તો ચેતનનાં ઉત્પત્તિ અને નાશ તે ક્યાંથી જાણે ? તે દેહના પરમાણુએ પરમાણુનો Page #615 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૫૪૧ વિચાર કરતાં પણ તે જડ જ છે, એમ સમજાય છે. તેથી તેમાંથી ચેતનની ઉત્પત્તિ થવા યોગ્ય નથી, અને ઉત્પત્તિ થવા યોગ્ય નથી તેથી ચેતન તેમાં નાશ પણ પામવા યોગ્ય નથી. વળી તે દેહ રૂપી એટલે સ્થૂળાદિ પરિણામવાળો છે; અને ચેતન દ્રષ્ટા છે, ત્યારે તેના સંયોગથી ચેતનની ઉત્પત્તિ શી રીતે થાય ? અને તેમાં લય પણ કેમ થાય ? દેમાંથી ચેતન ઉત્પન્ન થાય છે, અને તેમાં જ નાશ પામે છે, એ વાત કોના અનુભવને વશ રહી ? અર્થાત્ એમ કેણે જાણ્યું ? કેમકે જાણનાર એવા ચેતનની ઉત્પત્તિ દેહથી પ્રથમ છે નહીં, અને નાશ તો તેથી પહેલાં છે, ત્યારે એ અનુભવ થયો કોને ? વર જીવનું સ્વરૂપ અવિનાશી એટલે નિત્ય ત્રિકાળ રહેવાવાળું સંભવતું નથી; દેહના યોગથી એટલે દેહના જન્મ સાથે તે જન્મે છે અને દેહના વિયોગે એટલે દેહના નાશથી તે નાશ પામે છે એ આશંકાનું સમાધાન આ પ્રમાણે વિચારશો - દેહ છે તે જીવને માત્ર સંયોગ સંબંધે છે, પણ જીવનું મૂળ સ્વરૂપ ઉત્પન્ન થવાનું કંઈ તે કારણ નથી. અથવા દેહ છે તે માત્ર સંયોગથી ઉત્પન્ન થયેલો એવો પદાર્થ છે. વળી તે જડ છે એટલે કોઈને જાણતો નથી; પોતાને તે જાણતો નથી તો બીજાંને શું જાણે ? વળી દેર રૂપી છે; સ્થૂળાદિ સ્વભાવવાળો છે અને ચક્ષુનો વિષય છે. એ પ્રકારે દેહનું સ્વરૂપ છે, તો તે ચેતનનાં ઉત્પત્તિ અને લયને શી રીતે જાણે ? અર્થાત્ પોતાને તે જાણતો નથી તો ‘મારાથી આ ચેતન ઉત્પન્ન થયું છે', એમ શી રીતે જાણે ? અને ‘મારા છૂટી જવા પછી આ ચેતન છૂટી જશે અર્થાત્ નાશ પામશે એમ જડ એવો દેહ શી રીતે જાણે ? કેમકે જાણનારો પદાર્થ તો જાણનાર જ રહે છે; દેહ જાણનાર થઈ શકતો નથી તો પછી ચેતનનાં ઉત્પત્તિલયનો અનુભવ ને વંશ કહેવો ? કેને દેહને વશ તો કહેવાય એવું છે જ નહીં, કેમકે તે પ્રત્યક્ષ જડ છે, અને તેનું જડપણું જાણનારો એવો તેથી મિત્ર બીજો પદાર્થ પણ સમજાય છે, જો કદી એમ કહીએ, કે ચેતનનાં ઉત્પત્તિલય ચેતન જાણે છે તો તે વાત તો બોલતાં જ વિઘ્ન પામે છે. કેમકે, ચેતનનાં ઉત્પત્તિ, લય જાણનાર તરીકે ચેતનનો જ અંગીકાર કરવો પડ્યો, એટલે એ વચન તો માત્ર અપસિદ્ધાંતરૂપ અને કહેવામાત્ર થયું; જેમ ‘મારા મોઢામાં જીભ નથી’ એવું વચન કોઈ કહે તેમ ચેતનનાં ઉત્પત્તિ, લય ચેતન જાણે છે, માટે ચેતન નિત્ય નથી; એમ કહીએ તે, તેવું પ્રમાણ થયું. તે પ્રમાણનું કેવું યથાર્થપણું છે તે તમે જ વિચારી જુઓ. (૬૨) જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જાદા વિના, થાય ન કેમે ભાન. ૬૩ જેના અનુભવમાં એ ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે તે ભાન તેથી જુદા વિના કોઈ પ્રકારે પણ સંભવતું નથી, અર્થાત્ ચેતનનાં ઉત્પત્તિ, લય થાય છે, એવો કોઈને પણ અનુભવ થવા યોગ્ય છે નહીં. ૬૩ દેની ઉત્પત્તિ અને દેના લયનું જ્ઞાન જેના અનુભવમાં વર્તે છે, તે તે દેહથી જુદો ન હોય તો કોઈ પણ પ્રકારે દેહની ઉત્પત્તિ અને લયનું જ્ઞાન થાય નહીં. અથવા જેની ઉત્પત્તિ અને લય જે જાણે છે તે તેથી જુદો જ હોય, કેમકે તે ઉત્પત્તિલયરૂપ ન ઠર્યો, પણ તેનો જાણનાર ઠર્યો. માટે તે બેની એકતા કેમ થાય ? (૬૩) જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દૃશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ જ જે જે સંયોગો દેખીએ છીએ તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના દેશ્ય એટલે તેને આત્મા જાણે છે, અને તે સંયોગનું સ્વરૂપ વિચારતાં એવો કોઈ પણ સંયોગ સમજાતો નથી કે જેથી આત્મા ઉત્પન્ન થાય છે, માટે આત્મા સંયોગથી નહીં ઉત્પન્ન થયેલો એવો છે; અર્થાત્ અસંયોગ Page #616 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર છે, સ્વાભાવિક પદાર્થ છે, માટે તે પ્રત્યક્ષ ‘નિત્ય’ સમજાય છે. ૬૪ જે જે દેહાદિ સંયોગો દેખાય છે તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના દેશ્ય છે, અર્થાત્ આત્મા તેને જુએ છે અને જાણે છે, એવા પદાર્થ છે. તે બધા સંયોગોનો વિચાર કરી જુઓ તો કોઈ પણ સંયોગોથી અનુભવસ્વરૂપ એવો આત્મા ઉત્પન્ન થઈ શકવા યોગ્ય તમને જણાશે નહીં. કોઈ પણ સંયોગો તમને જાણતા નથી અને તમે તે સર્વ સંયોગોને જાણો છો એ જ તમારું તેથી જુદાપણું અને અસંયોગીપણું એટલે તે સંયોગોથી ઉત્પન્ન નહીં થવાપણું સહજે સિદ્ધ થાય છે, અને અનુભવમાં આવે છે. તેથી એટલે કોઈ પણ સંયોગોથી જેની ઉત્પત્તિ થઈ શકતી નથી, કોઈ પણ સંયોગો જેની ઉત્પત્તિ માટે અનુભવમાં આવી શકતા નથી, જે જે સંયોગો કલ્પીએ તેથી તે અનુભવ ન્યારો ને ન્યારો જ માત્ર તેને જાણનાર રૂપે જ રહે છે, તે અનુભવસ્વરૂપ આત્માને તમે નિત્ય અસ્પર્થ એટલે તે સંયોગોના ભાવરૂપ સ્પર્શને પામ્યો નથી, એમ જાણો. (૬૪) જડથી ચેતન ઊપજે. ચેતનથી જ થાય; એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. ૬૫ જડથી ચેતન ઉપજે, અને ચેતનથી જડ ઉત્પન્ન થાય એવો કોઈને ક્યારે કદી પણ અનુભવ થાય નહીં. પ કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. કદ જેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થાય નહીં, તેનો નાશ પણ કોઈને વિષે થાય નહીં, માટે આત્મા ત્રિકાળ નિત્ય છે. ૬૬ કોઈ પણ સંયોગોથી જે ઉત્પન્ન ન થયું હોય અર્થાત્ પોતાના સ્વભાવથી કરીને જે પદાર્થ સિદ્ધ હોય, તેનો લય બીજા કોઈ પણ પદાર્થમાં થાય નહીં; અને જો બીજા પદાર્થમાં તેનો લય થતો હોય, તો તેમાંથી તેની પ્રથમ ઉત્પત્તિ થવી જોઈતી હતી, નહીં તો તેમાં તેની લયરૂપ ઐક્યતા થાય નહીં. માટે આત્મા અનુત્પન્ન અને અવિનાશી જાણીને નિત્ય છે એવી પ્રતીતિ કરવી યોગ્ય લાગશે. (૬) ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. ૬૭ ક્રોધાદિ પ્રકૃતિઓનું વિશેષપણું સર્પ વગેરે પ્રાણીમાં જન્મથી જ જોવામાં આવે છે, વર્તમાન દેહે તો તે અભ્યાસ કર્યો નથી; જન્મની સાથે જ તે છે; એટલે એ પૂર્વજન્મનો જ સંસ્કાર છે, જે પૂર્વજન્મ જીવની નિત્યતા સિદ્ધ કરે છે. ૬૭ સર્પમાં જન્મથી ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે, પારેવાને વિષે જન્મથી જ નિહિઁસકપણું જોવામાં આવે છે, માંકડ આદિ જંતુઓને પકડતાં તેને પકડવાથી દુઃખ થાય છે એવી ભયસંજ્ઞા પ્રથમથી તેના અનુભવમાં રહી છે, તેથી તે નાસી જવાનું પ્રયત્ન કરે છે; કંઈક પ્રાણીમાં જન્મથી પ્રીતિનું, કંઈકમાં સમતાનું, કંઈકમાં વિશેષ નિર્ભયતાનું, કંઈકમાં ગંભીરતાનું, કંઈકમાં વિશેષ ભયસંજ્ઞાનું, કંઈકમાં કામાદિ પ્રત્યે અસંગતાનું, અને કંઈકને આહારાદિ વિષે અધિક અધિક લબ્ધપણાનું વિશેષપણું જોવામાં આવે છે; એ આદિ ભેદ એટલે ક્રોધાદિ સંજ્ઞાના ન્યૂનાધિકપણા આદિથી તેમ જ તે તે પ્રકૃતિઓ જન્મથી સહચારીપણે રહી જોવામાં આવે છે તેથી તેનું કારણ પૂર્વના સંસ્કારો જ સંભવે છે. કદાપિ એમ કહીએ કે ગર્ભમાં વીર્ય-રેતના ગુણના યોગથી તે તે પ્રકારના ગુણો ઉત્પન્ન થાય છે, પણ તેમાં પૂર્વજન્મ કંઈ કારણભૂત નથી; એ કહેવું પણ યથાર્થ નથી. જે માબાપો કામને વિષે વિશેષ પ્રીતિવાળાં જોવામાં આવે છે, તેના પુત્રો પરમ વીતરાગ જેવા બાળપણાથી જ જોવામાં આવે Page #617 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૫૪૩ છે; વળી જે માબાપોમાં ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે, તેની સંતતિમાં સમતાનું વિશેષપણું દૃષ્ટિગોચર થાય છે, તે શી રીતે થાય ? વળી તે વીર્ય-રેતના તેવા ગુણો સંભવતા નથી, કેમકે તે વીર્ય-રત પોતે ચેતન નથી, તેમાં ચેતન સંચરે છે, એટલે દેહ ધારણ કરે છે- એથી કરીને વીર્ય-રેતને આશ્રયે ક્રોધાદિ ભાવ ગણી શકાય નહીં, ચૈતન વિના કોઈ પણ સ્થળે તેવા ભાવો અનુભવમાં આવતા નથી. માત્ર તે ચેતનાશ્રિત છે, એટલે વીર્ય-રેતના ગુણો નથી; જેથી તેના ન્યૂનાધિકે કરી ક્રોધાદિનું ન્યૂનાધિકપણું મુખ્યપણે થઈ શકવા યોગ્ય નથી. ચેતનના ઓછા અધિકા પ્રયોગથી ક્રોધાદિનું ન્યૂનાધિકપણું થાય છે, જેથી ગર્ભના વીર્ય-રેતનો ગુણ નહીં, પણ ચેતનનો તે ગુણને આશ્રય છે; અને તે ન્યૂનાધિકપણું તે ચેતનના પૂર્વના અભ્યાસથી જ સંભવે છે, કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય. ચેતનનો પૂર્વપ્રયોગ તથાપ્રકારે હોય, તો તે સંસ્કાર વર્તે; જેથી આ દેહાદિ પ્રથમના સંસ્કારોનો અનુભવ થાય છે, અને તે સંસ્કારો પૂર્વજન્મ સિદ્ધ કરે છે, અને પૂર્વજન્મની સિદ્ધિથી આત્માની નિત્યતા સહજે સિદ્ધ થાય છે. (૬૭) આત્મા વચ્ચે નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬૮ આત્મા વસ્તુપર્ણ નિત્ય છે. સમયે સમયે જ્ઞાનાદિ પરિણામના પલટવાથી તેના પર્યાયનું પલટવાપણું છે. (કંઈ સમુદ્ર પલટાતો નથી, માત્ર મોજાં પલટાય છે, તેની પેઠે.) જેમ બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણ અવસ્થા છે, તે આત્માને વિભાવી પર્યાય છે અને બાળ અવસ્થા વર્તતાં આત્મા બાળક જણાતો, તે બાળ અવસ્થા છોડી જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરી ત્યારે યુવાન જણાયો, અને યુવાવસ્થા તજી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી ત્યારે વૃદ્ધ જણાયો. એ ત્રણે અવસ્થાનો ભેદ થયો તે પર્યાયભેદ છે, પણ તે ત્રણે અવસ્થામાં આત્મદ્રવ્યનો ભેદ થયો નહીં, અર્થાત્ અવસ્થાઓ બદલાઈ, પણ આત્મા બદલાયો નથી. આત્મા એ ત્રણે અવસ્થાને જાણે છે, અને તે ત્રણે અવસ્થાની તેને જ સ્મૃતિ છે. ત્રણે અવસ્થામાં આત્મા એક હોય તો એમ બને, પણ જો આત્મા ક્ષણે ક્ષણે બદલાતો હોય તો તેવો અનુભવ બને જ નહીં. ક અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ૬૯ વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, અને ક્ષણિકપણું કહે છે તે કહેનાર અર્થાત્ જાણનાર ક્ષણિક હોય નહીં; કેમકે પ્રથમ ક્ષણે અનુભવ થયો તેને બીજે ક્ષણે તે અનુભવ કહી શકાય, તે બીજે ક્ષણે પોતે ન હોય તો ક્યાંથી કહે ? માટે એ અનુભવથી પણ આત્માના અક્ષણિકપણાનો નિશ્ચય કર. ક ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; * ય ચેતન પામે નાશ તો. કેમાં ભળે તપાસ હા વળી કોઈ પણ વસ્તુનો કોઈ પણ કાળે કેવળ તો નાશ થાય જ નહીં; માત્ર અવસ્થાંતર થાય, માટે ચેતનનો પણ કેવળ નાશ થાય નહીં, અને અવસ્થાંતરરૂપ નાશ થતો હોય તો તે કેમાં ભળે, અથવા કેવા પ્રકારનું અવસ્થાંતર પામે તે તપાસ. અર્થાત્ ઘટાદિ પદાર્થ ફૂટી જાય છે, એટલે લોકો એમ કહે છે કે ઘડો નાશ પામ્યો છે, કંઈ માર્ટીપણું નાશ પામ્યું નથી. તે છિન્નભિન્ન થઈ જઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂકો થાય, તોપણ પરમાણુસમૂહરૂપે રહે, પણ કેવળ નાશ ન થાય; અને તેમાંનું એક પરમાણુ પણ ઘટે નહીં, કેમકે અનુભવથી જોતાં અવસ્થાંતર થઈ શકે, પણ પદાર્થનો સમૂળગો નાશ થાય એમ ભાસી જ શકવા યોગ્ય નથી, એટલે જો તું ચેતનનો નાશ કહે, તોપણ કેવળ નાશ તો કહી જ શકાય નહીં; અવસ્થાંતરરૂપ નાશ કહેવાય, જેમ ઘટ ફૂટી જઈ ક્રમે કરી પરમાણુસમુહરૂપે Page #618 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સ્થિતિમાં રહે, તેમ ચેતનનો અવસ્થાંતરૂપ નાશ તારે કહેવો હોય તો તે થી સ્થિતિમાં રહે, અથવા ઘટના પરમાણુઓ જેમ પરમાણુસમૂહમાં ભળ્યા તેમ ચેતન કઈ વસ્તુમાં ભળવા યોગ્ય છે તે તપાસ; અર્થાત્ એ પ્રકારે તું અનુભવ કરી જોઈશ તો કોઈમાં નહીં ભળી શકવા યોગ્ય, અથવા પરસ્વરૂપે અવસ્થાંતર નહીં પામવા યોગ્ય એવું ચેતન એટલે આત્મા તને ભાયમાન થશે. ૭૦ ܀܀܀ શંકા - શિષ્ય ઉવાચ (આત્મા કર્મનો કર્તા નથી, એમ શિષ્ય કહે છે- કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ; અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. ૭૧ જીવ કર્મનો કર્તા નથી, કર્મના કર્તા કર્મ છે. અથવા અનાયાસે તે થયાં કરે છે. એમ નહીં, ને જીવ જ તેનો કર્તા છે એમ કહો તો પછી તે જીવનો ધર્મ જ છે, અર્થાત્ ધર્મ હોવાથી ક્યારેય નિવૃત્ત ન થાય. ૭૧ આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. ૭૨ અથવા એમ નહીં, તો આત્મા સદા અસંગ છે, અને સત્ત્વાદિ ગુણવાળી પ્રકૃતિ કર્મનો બંધ કરે છે; તેમ નહીં, તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે, તેથી ઈશ્વરેચ્છારૂપ હોવાથી જીવ તે કર્મથી ‘અબંધ’ છે. ૭૨ માટે મોક્ષ ઉપાયનો કોઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું. કાં નહિ, કાં નહિ જાય. ૭૩ માટે જીવ કોઈ રીતે કર્મનો કર્તા થઈ શકતો નથી, અને મોક્ષનો ઉપાય કરવાનો કોઈ હેતુ જણાતો નથી; કાં જીવને કર્મનું કર્તાપણું નથી, અને જો કર્તાપણું હોય તો કોઈ રીતે તે તેનો સ્વભાવ મટવા યોગ્ય નથી. ૭૩ ܀܀܀܀܀ સમાધાન - સદ્ગુરુ ઉંવાચ (કર્મનું કર્તાપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સદ્ગુરુ સમાધાન કરે છેઃ-) હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ ? જડસ્વભાવ નહિ પ્રેરણા, 'જાઓ વિચારી ધર્મ. ૭૪ ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય, તો કર્મને કોણ ગ્રહણ કરે ? જડનો સ્વભાવ પ્રેરણા નથી. જડ અને ચેતન બેયના ધર્મ વિચારી જુઓ. ૭૪ જો ચેતનની પ્રેરણા ન હોય, તો કર્મ કોણ ગ્રહણ કરે ? પ્રેરણાપણે ગ્રહણ કરાવવારૂપ સ્વભાવ જનો છે જ નહીં; અને એમ હોય તો ઘટ, પરાદિ પણ ક્રોધાદિ ભાવમાં પરિણમવા જોઈએ અને કર્મના ગ્રહણકર્તા હોવા જોઈએ, પણ તેવો અનુભવ તો કોઈને ક્યારે પણ થતો નથી, જેથી ચેતન એટલે જીવ કર્મ ગ્રહણ કરે છે, એમ સિદ્ધ થાય છે; અને તે માટે કર્મનો કર્તા કહીએ છીએ. અર્થાત્ એમ જીવ કર્મનો કર્તા છે. “કર્મના કર્તા કર્મ કહેવાય કે કેમ ?' તેનું પણ સમાધાન આથી થશે કે જડ કર્મમાં પ્રેરણારૂપ ધર્મ નહીં હોવાથી તે તે રીતે ગ્રહણ કરવાને અસમર્થ છે; અને કર્મનું કરવાપણું જીવને છે. કેમકે તેને વિષે પ્રેરણાશક્તિ છે. (૭૪) ૧. પાઠાંતર-જાઓ વિચારી મર્મ. Page #619 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ; તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ જીવધર્મ. ૭૫ ૫૪૫ આત્મા જો કર્મ કરતો નથી, તો તે થતાં નથી; તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કહેવું ઘટતું નથી; તેમ જ તે જીવનો ધર્મ પણ નહીં, કેમકે સ્વભાવનો નાશ થાય નહીં, અને આત્મા ન કરે તો કર્મ થાય નહીં, એટલે એ ભાવ ટળી શકે છે, માટે તે આત્માનો સ્વાભાવિક ધર્મ નહીં. ૭૫ કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ. ૭૬ કેવળ જો અસંગ હોત, અર્થાત્ ક્યારે પણ તેને કર્મનું કરવાપણું ન હોત તો તને પોતાને તે આત્મા પ્રથમથી કેમ ન ભાસત ? પરમાર્થથી તે આત્મા અસંગ છે, પણ તે તો જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે થાય. ૭૬ કર્તા ઈશ્વર કોઈ નહિ. ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણ્ય, ઈશ્વર દોષપ્રભાવ. ૭૭ જગતનો અથવા જીવોનાં કર્મનો ઈશ્વર કર્તા કોઈ છે નહીં; શુદ્ધ આત્મસ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે, અને તેને જો પ્રેરક એટલે કર્મકર્તા ગણીએ તો તેને દોષનો પ્રભાવ થયો ગણાવો જોઈએ; માટે ઈશ્વરની પ્રેરણા જીવના કર્મ કરવામાં પણ કહેવાય નહીં. ૭૩ હવે તમે અનાયાસથી તે કર્મો થતાં હોય, એમ કહ્યું તે વિચારીએ. અનાયાસ એટલે શું ? આત્માએ નહીં ચિંતવેલું ? અથવા આત્માનું કંઈ પણ કર્તૃત્વ છતાં પ્રવર્તેલું નહીં ? અથવા ઈશ્વરાદિ કોઈ કર્મ વળગાડી દે તેથી થયેલું ? અથવા પ્રકૃતિ પરાણે વળગે તેથી થયેલું ? એવા મુખ્ય ચાર વિકલ્પથી અનાયાસકર્તાપણું વિચારવા યોગ્ય છે. પ્રથમ વિકલ્પ આત્માએ નહીં ચિંતવેલું એવો છે. જો તેમ થતું હોય તો તો કર્મનું ગ્રહવાપણું રહેતું જ નથી, અને જ્યાં ગ્રહવાપણું રહે નહીં ત્યાં કર્મનું હોવાપણું સંભવતું નથી, અને જીવ તો પ્રત્યક્ષ ચિંતવન કરે છે, અને ગ્રહણાગ્રહણ કરે છે, એમ અનુભવ થાય છે. જેમાં તે કોઈ રીતે પ્રવર્તતો જ નથી, તેવા ક્રોધાદિ ભાવ તેને સંપ્રાપ્ત થતા જ નથી; તેથી એમ જણાય છે કે નહીં ચિંતવેલાં અથવા આત્માથી નહીં પ્રવર્તેલાં એવાં કર્મોનું ગ્રહણ તેને થવા યોગ્ય નથી, એટલે એ બન્ને પ્રકારે અનાયાસ કર્મનું ગ્રહણ સિદ્ધ થતું નથી. ત્રીજો પ્રકાર ઈશ્વરાદિ કોઈ કર્મ વળગાડી દે તેથી અનાયાસ કર્મનું ગ્રહણ થાય છે એમ કહીએ તો તે ઘટતું નથી. પ્રથમ તો ઈશ્વરનું સ્વરૂપ નિર્ધારવું ઘટે છે; અને એ પ્રસંગ પણ વિશેષ સમજવા યોગ્ય છે; તથાપિ અત્રે ઈશ્વર કે વિષ્ણુ આદિ કર્તાનો કોઈ રીતે સ્વીકાર કરી લઈએ છીએ, અને તે પર વિચાર કરીએ છીએઃ- જો ઈશ્વરાદિ કર્મના વળગાડનાર હોય તો તો જીવ નામનો વચ્ચે કોઈ પણ પદાર્થ રહ્યો નહીં, કેમકે પ્રેરણાદિ ધર્મે કરીને તેનું અસ્તિત્વ સમજાતું હતું, તે પ્રેરણાદિ તો ઈશ્વરકૃત ઠર્યાં, અથવા ઈશ્વરના ગુણ ઠર્યાં; તો પછી બાકી જીવનું સ્વરૂપ શું રહ્યું કે તેને જીવ એટલે આત્મા કહીએ ? એટલે કર્મ ઈશ્વરપ્રેરિત નહીં પણ આત્માનાં પોતાનાં જ કરેલાં હોવા યોગ્ય છે. તેમ ચોથો વિકલ્પ પ્રકૃત્યાદિ પરાણે વળગવાથી કર્મ થતાં હોય ? તે વિકલ્પ પણ યથાર્થ નથી. કેમકે પ્રકૃત્યાદિ જડ છે, તેને આત્મા ગ્રહણ ન કરે તો તે શી રીતે વળગવા યોગ્ય થાય ? અથવા દ્રવ્યકર્મનું બીજું નામ પ્રકૃતિ છે; એટલે કર્મનું કર્તાપણું કર્મને જ કહેવા બરાબર થયું. તે તો Page #620 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પૂર્વે નિષેધી દેખાડ્યું છે. પ્રકૃતિ નહીં, તો અંતઃકરણાદિ કર્મ ગ્રહણ કરે તેથી આત્મામાં કર્તાપણું વળગે છે, એમ કહીએ તો તે પણ એકાંતે સિદ્ધ નથી. અંતઃકરણાદિ પણ ચેતનની પ્રેરણા વિના અંતઃકરણાદિરૂપે પ્રથમ કરે જ ક્યાંથી ? ચેતન જે કર્મવળગણાનું, મનન કરવા, અવલંબન લે છે, તે અંતઃકરણ છે. જો ચેતન મનન કરે નહીં, તો કંઈ તે વળગણામાં મનન કરવાનો ધર્મ નથી; તે તો માત્ર જડ છે. ચેતનની પ્રેરણાથી ચેતન તેને અવલંબીને કંઈ ગ્રહણ કરે છે તેથી તેના વિષે કર્તાપણું આરોપાય છે, પણ મુખ્યપણે તે ચેતન કર્મનો કર્તા છે. આ સ્થળે તમે વેદાંતાદિ દૃષ્ટિએ વિચારશો તો અમારાં આ વાક્યો તમને ભ્રાંતિગત પુરુષનાં કહેલાં લાગશે. પણ હવે જે પ્રકાર કહ્યો છે તે સમજવાથી તમને તે વાક્યની યથાતથ્યતા લાગશે, અને ભ્રાંતિગતપણું ભાસ્યમાન નહીં થાય. જો કોઈ પણ પ્રકારે આત્માનું કર્મનું કર્તૃત્વપણું ન હોય, તો કોઈ પણ પ્રકારે તેનું ભૌઋત્વપણું પણ ન ઠરે, અને જ્યારે એમ જ હોય તો પછી તેનાં કોઈ પણ પ્રકારનાં દુઃખોનો સંભવ પણ ન જ થાય. જ્યારે કોઈ પણ પ્રકારનાં દુઃખોનો સંભવ આત્માને ન જ થતો હોય તો પછી વેદાંતાદિ શાસ્ત્રો સર્વ દુઃખથી ક્ષય થવાનો જે માર્ગ ઉપદેશે છે તે શા માટે ઉપદેશે છે ? ‘જ્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં, ત્યાં સુધી દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય નહીં,” એમ વેદાંતાદિ કહે છે; તે જો દુઃખ ન જ હોય તો તેની નિવૃત્તિનો ઉપાય શા માટે કહેવો જોઈએ ? અને કર્તૃત્વપણું ન હોય, તો દુઃખનું ભોક્તત્વપણું ક્યાંથી હોય ? એમ વિચાર કરવાથી કર્મનું કર્તૃત્વ ઠરે છે. હવે અત્રે એક પ્રશ્ન થવા યોગ્ય છે અને તમે પણ તે પ્રશ્ન કર્યું છે કે “જો કર્મનું કર્તાપણું આત્માને માનીએ, તો તો આત્માનો તે ધર્મ ઠરે, અને જે જેનો ધર્મ હોય તે ક્યારે પણ ઉચ્છેદ થવા યોગ્ય નથી; અર્થાત્ તેનાથી કેવળ ભિન્ન પડી શકવા યોગ્ય નથી, જેમ અગ્નિની ઉષ્ણતા અથવા પ્રકાશ તેમ.' એમ જ જો કર્મનું કર્તાપણું આત્માનો ધર્મ ઠરે, તો તે નાશ પામે નહીં. ઉત્તર:- સર્વ પ્રમાણાંશના સ્વીકાર્યા વિના એમ ઠરે; પણ વિચારવાન હોય તે કોઈ એક પ્રમાણાંશ સ્વીકારીને બીજા પ્રમાણાંશનો નાશ ન કરે. ‘તે જીવને કર્મનું કર્તાપણું ન હોય’ અથવા ‘હોય તો તે પ્રતીત થવા યોગ્ય નથી,’ એ આદિ પ્રશ્ન કર્યાના ઉત્તરમાં જીવનું કર્મનું કર્તૃત્વ જણાવ્યું છે. કર્મનું કર્તૃત્વ હોય તો તે ટળે જ નહીં, એમ કાંઈ સિદ્ધાંત સમજવો યોગ્ય નથી, કેમકે જે જે કોઈ પણ વસ્તુ ગ્રહણ કરી હોય તે છોડી શકાય એટલે ત્યાગી શકાય; કેમકે ગ્રહણ કરેલી વસ્તુથી ગ્રહણ કરનારી વસ્તુનું કેવળ એકત્વ કેમ થાય ? તેથી જીવે ગ્રહણ કરેલાં એવાં જે દ્રવ્યકર્મ તેનો જીવ ત્યાગ કરે તો થઈ શકવા યોગ્ય છે, કેમકે તે તેને સહકારી સ્વભાવે છે, સહજ સ્વભાવે નથી; અને તે કર્મને મેં તમને અનાદિ ભ્રમ કહ્યો છે, અર્થાત્ તે કર્મનું કર્તાપણું અજ્ઞાનથી પ્રતિપાદન કર્યું છે, તેથી પણ તે નિવૃત્ત થવા યોગ્ય છે, એમ સાથે સમજવું ઘટે છે. જે જે ભ્રમ હોય છે, તે તે વસ્તુની ઊલટી સ્થિતિની માન્યતારૂપ હોય છે, અને તેથી તે ટળવા યોગ્ય છે, જેમ મૃગજળમાંથી જળબુદ્ધિ. કહેવાનો હેતુ એ છે કે, અજ્ઞાને કરીને પણ જો આત્માને કર્તાપણું ન હોય, તો તો કશું ઉપદેશાદિ શ્રવણ, વિચાર, જ્ઞાન આદિ સમજવાનો હેતુ રહેતો નથી. હવે અહીં આગળ જીવનું પરમાર્થે જે કર્તાપણું છે તે કહીએ છીએ (૭૭) ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. ૭૮ આત્મા જો પોતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના તે જ સ્વભાવનો કર્તા છે, અર્થાત્ તે જ સ્વરૂપમાં પરિણમિત છે, અને તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય ત્યારે કર્મભાવનો કર્તા છે. ૭૮ Page #621 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૫૪૭ પોતાના સ્વરૂપના માનમાં આત્મા પોતાના સ્વભાવનો એટલે ચૈતન્યાદિ સ્વભાવનો જ કર્તા છે, અન્ય કોઈ પણ કર્માદિનો કર્તા નથી; અને આત્મા જ્યારે પોતાના સ્વરૂપના ભાનમાં વર્તે નહીં ત્યારે કર્મના પ્રભાવનો કર્તા કહ્યો છે. પરમાર્થે તો જીવ અક્રિય છે, એમ વેદાંતાદિકનું નિરૂપણ છે; અને જિનપ્રવચનમાં પણ સિદ્ધ એટલે શુદ્ધાત્માનું અક્રિયપણું છે, એમ નિરૂપણ કર્યુ છે; છતાં અમે આત્માને શુદ્ધાવસ્થામાં કર્તા હોવાથી સક્રિય કહ્યો એવો સંદેહ અત્રે થવા યોગ્ય છે. તે સંદેહ આ પ્રકારે શમાવવા યોગ્ય છે:- શુદ્ધાત્મા પરયોગનો, પરભાવનો અને વિભાવનો ત્યાં કર્તા નથી, માટે અક્રિય કહેવા યોગ્ય છે. પણ ચૈતન્યાદિ સ્વભાવનો પણ આત્મા કર્તા નથી એમ જો કહીએ તો તો પછી તેનું કંઈ પણ સ્વરૂપ ન રહે. શુદ્ધાત્માને યોગક્રિયા નહીં હોવાથી તે અક્રિય છે, પણ સ્વાભાવિક ચૈતન્યાદિ સ્વભાવરૂપ ક્રિયા હોવાથી તે સક્રિય છે, ચૈતન્યાત્મપણું આત્માને સ્વાભાવિક હોવાથી તેમાં આત્માનું પરિણમવું તે એકાત્મપણે જ છે, અને તેથી પરમાર્થનયથી સક્રિય એવું વિશેષણ ત્યાં પણ આત્માને આપી શકાય નહીં. નિજ સ્વભાવમાં પરિણમવારૂપ સક્રિયતાથી નિજ સ્વભાવનું કર્તાપણું શુદ્ધાત્માને છે, તેથી કેવળ શુદ્ધ સ્વધર્મ હોવાથી એકાત્મપણે પરિણમે છે; તેથી અક્રિય કહેતાં પણ દોષ નથી. જે વિચારે સક્રિયતા, અક્રિયતા નિરૂપણ કરી છે, તે વિચારના પરમાર્થને ગ્રહીને સક્રિયતા, અક્રિયતા કહેતાં કશો દોષ નથી. (૭૮) શંકા - શિષ્ય ઉવાચ (તે કર્મનું ભોક્તાપણું જીવને નહીં હોય ? એમ શિષ્ય કહે છેઃ-) જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; શું સમજે જડ઼ કર્મ કે, ફળ પરિણામી હોય ? ૭૯ જીવને કર્મનો કર્તા કહીએ તોપણ તે કર્મનો ભોક્તા જીવ નહીં ઠરે, કેમકે જડ એવાં કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય ? અર્થાત્ ફળદાતા થાય ? ૭૯ ફળદાતા ઈશ્વર ગણ્યું. ભોક્તાપણું સધાય; એમ કહ્યુ ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮૦ ફળદાતા ઈશ્વર ગણીએ તો ભોક્તાપણું સાધી શકીએ, અર્થાત્ જીવને ઈશ્વર કર્મ ભોગવાવે તેથી જીવ કર્મનો ભોક્તા સિદ્ધ થાય, પણ પરને ફળ દેવા આદિ પ્રવૃત્તિવાળો ઈશ્વર ગણીએ તો તેનું ઈશ્વરપણું જ રહેતું નથી, એમ પણ પાછો વિરોધ આવે છે, ૮૦ ‘ઈશ્વર સિદ્ધ થયા વિના એટલે કર્મફળદાતૃત્વાદિ કોઈ પણ ઈશ્વર ઠર્યા વિના જગતની વ્યવસ્થા રહેવી સંભવતી નથી', એવા અભિપ્રાય પરત્વે નીચે પ્રમાણે વિચારવા યોગ્ય છેઃ- જો કર્મનાં ફળને ઈશ્વર આપે છે એમ ગણીએ તો ત્યાં ઈશ્વરનું ઈશ્વરપણું જ રહેતું નથી, કેમકે પરને ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્તતાં ઈશ્વરને દેહાદિ અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે, અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે. મુક્ત જીવ જેમ નિષ્ક્રિય છે એટલે પરભાવાદિનો કર્તા નથી, જો પરભાવાદિનો કર્તા થાય તો તો સંસારની પ્રાપ્તિ થાય છે, તેમ જ ઈશ્વર પણ પરને ફળ દેવા આદિ રૂપ ક્રિયામાં પ્રવર્તે તો તેને પણ પરભાવાદિના કર્તાપણાનો પ્રસંગ આવે છે; અને મુક્ત જીવ કરતાં તેનું ન્યૂનત્વ કરે છે; તેથી તો તેનું ઈશ્વરપણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય છે. વળી જીવ અને ઈશ્વરનો સ્વભાવભેદ માનતાં પણ અનેક દોષ સંભવે છે. બન્નેને જો ચૈતન્ય સ્વભાવ માનીએ, તો બન્ને સમાન ધર્મના કર્તા થયા; તેમાં ઈશ્વર જગતાદિ રચે અથવા કર્મનું ફળ આપવારૂપ કાર્ય કરે અને મુક્ત ગણાય; અને જીવ એકમાત્ર દેહાદિ સૃષ્ટિ રચે, અને પોતાનાં Page #622 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કર્મોનું ફળ પામવા માટે ઈશ્વરાશ્રય ગ્રહણ કરે, તેમ જ બંધમાં ગણાય એ યથાર્થ વાત દેખાતી નથી. એવી વિષમતા કેમ સંભવિત થાય ? વળી જીવ કરતાં ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તોપણ વિરોધ આવે છે. ઈશ્વર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ગણીએ તો શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને તેમાં ભેદ પડવો ન જોઈએ, અને ઈશ્વરથી કર્મનાં ફળ આપવાદિ કાર્ય ન થવાં જોઈએ; અથવા મુક્ત જીવથી પણ તે કાર્ય થવું જોઈએ; અને ઈશ્વરને જો અશુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણીએ તો તો સંસારી જીવો જેવી તેની સ્થિતિ ઠરે, ત્યાં પછી સર્વજ્ઞાદિ ગુણનો સંભવ ક્યાંથી થાય ? અથવા દેહધારી સર્વજ્ઞની પેઠે તેને ‘દેહધારી સર્વજ્ઞ ઈશ્વર' માનીએ તોપણ સર્વ કર્મફળદાતૃત્વરૂપ ‘વિશેષ સ્વભાવ’ ઈશ્વરમાં કયા ગુણને લીધે માનવા યોગ્ય થાય ? અને દેહ તો નાશ પામવા યોગ્ય છે, તેથી ઈશ્વરનો પણ દેહ નાશ પામે, અને તે મુક્ત થયે કર્મફળદાતૃત્વ ન રહે, એ આદિ અનેક પ્રકારથી ઈશ્વરને કર્મફળદાતૃત્વ કહેતાં દોષ આવે છે, અને ઈશ્વરને તેવે સ્વરૂપે માનતાં તેનું ઈશ્વરપણું ઉત્થાપવા સમાન થાય છે. (૮૦) ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; પછી શુભાશુભ કર્મનાં, ભોગ્યસ્થાન નહિ કોય. ૮૧ તેવો ફળદાતા ઈશ્વર સિદ્ધ થતો નથી એટલે જગતનો નિયમ પણ કોઈ રહે નહીં, અને શુભાશુભ કર્મ ભોગવવાનાં કોઈ સ્થાનક પણ ઠરે નહીં. એટલે જીવને કર્મનું ભોકતૃત્વ ક્યાં રહ્યું ? ૮૧ ܀܀ સમાધાન - સદ્ગુરુ ઉવાચ [જીવને પોતાનાં કરેલાં કર્મનું ભોક્તાપણું છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છેઃ-] ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની સ્ફુરણા, ગ્રહણ કરે જડધૂપ ૮૨ ભાવકર્મ જીવને પોતાની ભ્રાંતિ છે, માટે ચેતનરૂપ છે, અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવવીર્ય સ્કુરાયમાન થાય છે, તેથી જડ એવા દ્રવ્યકર્મની વર્ગણા તે ગ્રહણ કરે છે. ૮૨ કર્મ જડ છે તો તે શું સમજે કે આ જીવને આ રીતે મારે ફળ આપવું, અથવા તે સ્વરૂપે પરિણમવું ? માટે જીવ કર્મનો ભોક્તા થવો સંભવતો નથી, એ આશંકાનું સમાધાન નીચેથી થશે - જીવ પોતાના સ્વરૂપના અજ્ઞાનથી ક્રર્મનો કર્તા છે. તે અજ્ઞાન તે ચેતનરૂપ છે, અર્થાત્ જીવની પોતાની કલ્પના છે, અને તે કલ્પનાને અનુસરીને તેના વીર્યસ્વભાવની સ્ફૂર્તિ થાય છે, અથવા તેનું સામર્થ્ય તદનુયાયીપણે પરિણમે છે, અને તેથી જડની ધૂપ એટલે દ્રવ્યકર્મરૂપ પુદ્ગલની વર્ગણાને તે ગ્રહણ કરે છે. (૮૨) ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. ૮૩ ઝેર અને અમૃત પોતે જાણતાં નથી કે અમારે આ જીવને ફળ આપવું છે, તોપણ જે જીવ ખાય છે, તેને તે ફળ થાય છે; એમ શુભાશુભ કર્મ, આ જીવને આ ફળ આપવું છે એમ જાણતાં નથી, તોપણ ગ્રહણ કરનાર જીવ, ઝેર અમૃતના પરિણામની રીતે ફળ પામે છે. ૮૩ ઝેર અને અમૃત પોતે એમ સમજતાં નથી કે અમને ખાનારને મૃત્યુ, દીર્ઘાયુષતા થાય છે, પણ સ્વભાવે તેને ગ્રહણ કરનાર પ્રત્યે જેમ તેનું પરિણમવું થાય છે, તેમ જીવમાં શુભાશુભ કર્મ પણ પરિણમે છે, અને ફળ સન્મુખ થાય છે; એમ જીવને કર્મનું ભોક્તાપણું સમજાય છે. (૮૩) એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય. ૮૪ Page #623 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૫૪૯ એક રાંક છે અને એક રાજા છે. એ આદિ શબ્દથી નીચપણું, ઊંચપણું, રૂપપણું, સુરૂપપણું એમ ઘણું વિચિત્રપણું છે, અને એવો જે ભેદ રહે છે તે, સર્વને સમાનતા નથી, તે જ શુભાશુભ કર્મનું ભોક્તાપણું છે, એમ સિદ્ધ કરે છે; કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી.૮૪ તે શુભાશુભ કર્મનું ફળ ન થતું હોય, તો એક રાંક અને એક રાજા એ આદિ જે ભેદ છે તે ન થવા જોઈએ; કેમકે જીવપણું સમાન છે, તથા મનુષ્યપણું સમાન છે, તે સર્વને સુખ અથવા દુઃખ પણ સમાન જોઈએ; જેને બદલે આવું વિચિત્રપણું જણાય છે, તે જ શુભાશુભ કર્મથી ઉત્પન્ન થયેલો ભેદ છે; કેમ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, એમ શુભ અને અશુભ કર્મ ભોગવાય છે. (૮૪) ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર: કર્મ સ્વભાવે પરિણમે. થાય ભોગથી દુર. ૮૫ ફળદાતા ઈશ્વરની એમાં કંઈ જરૂર નથી. ઝેર અને અમૃતની રીતે શુભાશુભ કર્મ સ્વભાવે પરિણમે છે; અને નિઃસત્ત્વ થયેથી ઝેર અને અમૃત ફળ દેતાં જેમ નિવૃત્ત થાય છે, તેમ શુભાશુભ કર્મને ભોગવવાથી તે નિઃસત્ત્વ થયે નિવૃત્ત થાય છે. ૮૫ ઝેર ઝેરપણે પરિણમે છે, અને અમૃત અમૃતપણે પરિણમે છે, તેમ અશુભ કર્મ અશુભપણે પરિણમે અને શુભ કર્મ શુભપણે પરિણમે છે, માટે જીવ જેવા જેવા અધ્યવસાયથી કર્મને ગ્રહણ કરે છે, તેવા તેવા વિપાકરૂપે કર્મ પરિણમે છે; અને જેમ ઝેર અને અમૃત પરિણમી રહ્યે નિઃસત્ત્વ થાય છે, તેમ ભોગથી તે કર્મ દૂર થાય છે. (૮૫) તે તે ભૌગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ: ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. ૮૬ ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભગતિ છે, અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ અશુભગતિ છે, શુભાશુભ અધ્યવસાય મિશ્રગતિ છે, અને તે જીવપરિણામ તે જ મુખ્યપણે તો ગતિ છે; તથાપિ ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઊર્ધ્વગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન, શુભાશુભની મધ્યસ્થિતિ, એમ દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે. અને તે આદિ હેતુથી તે તે ભોગ્યસ્થાનક હોવા યોગ્ય છે. હે શિષ્ય । જડચેતનના સ્વભાવ સંયોગાદિ સૂક્ષ્મ સ્વરૂપનો અત્રે ઘણો વિચાર સમાય છે, માટે આ વાત ગહન છે, તોપણ તેને સાવ સંક્ષેપમાં કહી છે. ૮૬ તેમ જ, ઈશ્વર જો કર્મફળદાતા ન હોય અથવા જગતકર્તા ન ગણીએ તો કર્મ ભોગવવાનાં વિશેષ સ્થાનકો એટલે નરકાદિ ગતિ આદિ સ્થાન ક્યાંથી હોય, કેમકે તેમાં તો ઈશ્વરના કર્તૃત્વની જરૂર છે, એવી આશંકા પણ કરવા યોગ્ય નથી, કેમકે મુખ્યપણે તો ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ દેવલોક છે, અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ નરક છે, શુભાશુભ અધ્યવસાય તે મનુષ્ય તિર્યંચાદિ છે, અને સ્થાન વિશેષ એટલે ઊર્ધ્વલોકે દેવગતિ, એ આદિ ભેદ છે. જીવસમૂહનાં કર્મદ્રવ્યનાં પણ તે પરિણામવિશેષ છે એટલે તે તે ગતિઓ જીવના કર્મ વિશેષ પરિણામાદિ સંભવે છે. આ વાત ઘણી ગહન છે. કેમકે અચિંત્ય એવું જીવવીર્ય, અચિંત્ય એવું પુદ્ગલસામર્થ્ય એના સંયોગ વિશેષથી લોક પરિણમે છે. તેનો વિચાર કરવા માટે ઘણો વિસ્તાર કહેવો જોઈએ. પણ અત્ર તો મુખ્ય કરીને આત્મા કર્મનો ભોક્તા છે એટલો લક્ષ કરાવવાનો હોવાથી સાવ સંક્ષેપે આ પ્રસંગ કહ્યો છે. (૬) Page #624 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર શંકા - શિષ્ય ઉવાચ (જીવનો તે કર્મથી મોક્ષ નથી, એમ શિષ્ય કહે છેઃ-) કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ, ૮૭ કર્તા ભોક્તા જીવ હો, પણ તેથી તેનો મોક્ષ થવા યોગ્ય નથી, કેમકે અનંતકાળ થયો તોપણ કર્મ કરવારૂપી દોષ હજુ તેને વિષે વર્તમાન જ છે. ૮૭ શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય. શુભ કર્મ કરે તો તેથી દેવાદિ ગતિમાં તેનું શુભ ફળ ભોગવે, અને અશુભ કર્મ કરે તો નરકાદિ ગતિને વિષે તેનું અશુભ ફળ ભોગવે; પણ જીવ કર્મરહિત કોઈ સ્થળે હોય નહીં. ૮૮ સમાધાન - સદ્ગુરુ ઉવાચ (તે કર્મથી જીવનો મોક્ષ થઈ શકે છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છેઃ-) જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ૮૯ જેમ શુભાશુભ કર્મપદ તે જીવના કરવાથી તેં થતાં જાણ્યાં, અને તેથી તેનું ભોક્તાપણું જાણ્યું, તેમ નહીં કરવાથી અથવા તે કર્મનિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા યોગ્ય છે; માટે તે નિવૃત્તિનું પણ સફળપણું છે; અર્થાત્ જેમ તે શુભાશુભ કર્મ અફળ જતાં નથી, તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા યોગ્ય નથી; માટે તે નિવૃત્તિરૂપ મોક્ષ છે એમ હૈ વિચક્ષણ ! તું વિચાર, ૮૯ વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯૦ કર્મસહિત અનંતકાળ વીત્યો, તે તે શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લીધે વીત્યો, પણ તેના પર ઉદાસીન થવાથી તે કર્મફળ છેદાય, અને તેથી મોક્ષસ્વભાવ પ્રગટ થાય. ૯૦ હાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ: સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. ૯૧ દેહાદિ સંયોગનો અનુક્રમે વિયોગ તો થયા કરે છે, પણ તે પાછો ગ્રહણ ન થાય તે રીતે વિયોગ કરવામાં આવે તો સિદ્ધસ્વરૂપ મોક્ષસ્વભાવ પ્રગટે, અને શાશ્વતપદે અનંત આત્માનંદ ભોગવાય. ૯૧ શંકા - શિષ્ય ઉવાચ (મોક્ષનો ઉપાય નથી, એમ શિષ્ય કહે છે:-) હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? ૯૨ મોક્ષપદ કદાપિ હોય તોપણ તે પ્રાપ્ત થવાનો કોઈ અવિરોધ એટલે યથાતથ્ય પ્રતીત થાય એવો ઉપાય જણાતો નથી, કેમકે અનંત કાળનાં કર્મો છે, તે આવા અલ્પાયુષ્યવાળા મનુષ્યદેહથી કેમ છેદ્યાં જાય ? હર અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક તેમાં મત સાચો કર્યો, અને ન એહુ વિવેક, ૯૩ અથવા કદાપિ મનુષ્યદેહના અલ્પાયુષ્ય વગેરેની શંકા છોડી દઈએ, તોપણ મત અને દર્શન ઘણાં છે, અને તે મોક્ષના અનેક ઉપાયો કહે છે, અર્થાત કોઈ કંઈ કહે છે અને કોઈ કંઈ કહે છે, તેમાં કર્યો મત સાચો એ વિવેક બની શકે એવો નથી. ૯૩ Page #625 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને. ઘણા ભેદ એ દોષ. ૯૪ ૫૫૧ બ્રાહ્મણાદિ કઈ જાતિમાં મોક્ષ છે, અથવા કયા વેષમાં મોક્ષ છે, એનો નિશ્ચય પણ ન બની શકે એવો છે, કેમકે તેવા ઘણા ભેદો છે, અને એ દોષે પણ મોક્ષનો ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય દેખાતો નથી. ૯૪ તેથી એમ જણાય છે તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; વાદિ જામ્યા તણો, શો ઉપકાર જ થાય * ૯૫ કે મોક્ષનો ઉપાય પ્રાપ્ત થઈ શકે એવું નથી, માટે જીવાદિનું સ્વરૂપ જાણવાથી પણ શું ઉપકાર થાય ? અર્થાત્ જે પદને અર્થે જાણવાં જોઈએ તે પદનો ઉપાય પ્રાપ્ત થવો અશક્ય દેખાય છે. ૯૫ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાંગ; સમાં મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય હ આપે પાંચ ઉત્તર કહ્યાં તેથી સર્વાંગ એટલે બધી રીતે મારી શંકાનું સમાધાન થયું છે; પણ જો મોક્ષનો ઉપાય સમજું તો સદ્ભાગ્યનો ઉદય-ઉદય થાય. અત્રે ઉદય ‘ઉદય બે વાર શબ્દ છે. તે પાંચ ઉત્તરના સમાધાનથી થયેલી મૌક્ષપદની જિજ્ઞાસાનું તીવ્રપણું દર્શાવે છે. હ ܀ ૯૬ સમાધાન - સદગુરુ ઉવાચ [મોક્ષનો ઉપાય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છેઃ-] પાંચ ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭ પાંચે ઉત્તરની તારા આત્માને વિષે પ્રતીતિ થઈ છે, તો મોક્ષના ઉપાયની પણ એ જ રીતે તને સહજમાં પ્રતીતિ થશે. અત્રે ‘થશે’ અને ‘સહજ’ એ બે શબ્દ સદ્ગુરુએ કહ્યા છે તે જેને પાંચે પદની શંકા નિવૃત્ત થઈ છે તેને મોક્ષોપાય સમજાવો કંઈ કઠણ જ નથી એમ દર્શાવવા, તથા શિષ્યનું વિશેષ જિજ્ઞાસુપણું જાણી અવશ્ય તેને મોક્ષોપાય પરિણમશે એમ ભાસવાથી (તે વચન) કહ્યાં છે; એમ સદૃગુરુનાં વચનનો આશય છે. ૯૭ કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮ કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે અને મોક્ષભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે. તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળનો અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે. ૯૮ જે જે કારણો કર્મબંધનાં માર્ગ છે, ભવનો અંત છે. ૯૯ શ પામે છે.૭૮ બી. પી. બધી ય જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. ૯૯ છે, તે તે કર્મબંધનો માર્ગ છે; અને તે તે કારણોને છે. એવી જે દશા છે તે મોક્ષનો રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેથી, તે જ મોક્ષનો પંથ. ૧૦૦ રાગ, દ્વેષ અને અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે; અર્થાત્ એ વિના કર્મનો બંધ ન થાય; તેની જેથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે. ૧૦૦ Page #626 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામિયે, મોક્ષપંચ તે રીત. ૧૦૧ “સત્' એટલે “અવિનાશી”, અને “ચૈતન્યમય' એટલે “સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય’ “અન્ય સર્વ વિભાવ અને દેહાદિ સંયોગના આભાસથી રહિત એવો”, ‘કેવળ' એટલે ‘શુદ્ધ આત્મા” પામીએ તેમ પ્રવર્તાય તે મોક્ષમાર્ગ છે. ૧૦૧ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. ૧૦૨ કર્મ અનંત પ્રકારનાં છે, પણ તેના મુખ્ય જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર થાય છે. તેમાં પણ મુખ્ય મોહનીય કર્મ છે. તે મોહનીય કર્મ હણાય તેનો પાઠ કહું છું. ૧૦૨ કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હો બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩ તે મોહનીય કર્મ બે ભેદે છેઃ- એક દર્શનમોહનીય એટલે પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિરૂપ’; બીજી ‘ચારિત્રમોહનીય’; ‘તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રોધક એવા પૂર્વસંસ્કારરૂપ કષાય અને નોકષાય' તે ચારિત્રમોહનીય દર્શનમોહનીયને આત્મબોધ, અને ચારિત્રમોહનીયને વીતરાગપણું નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે, કેમકે મિથ્યાોધ તે દર્શનમોહનીય છે; તેનો પ્રતિપક્ષ સત્યાત્મબોધ છે. અને ચારિત્રમોહનીય રાગાદિક પરિણામરૂપ છે, તેનો પ્રતિપક્ષ વીતરાગભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે, - તે તેનો અચૂક ઉપાય છે, તેમ બોધ અને વીતરાગતા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ અંધકાર ટાળવામાં - પ્રકાશસ્વરૂપ છે; માટે તે તેનો અચૂક ઉપાય છે. ૧૦૩ કર્મબંધ ક્રોધાદિથી. હૐ ક્ષમાદિક તહ પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેડ ? ૧૦૪ ક્રોધાદિ ભાવથી કર્મબંધ થાય છે, અને ક્ષમાદિક ભાવથી તે હણાય છે; અર્થાત્ ક્ષમા રાખવાથી ક્રોધ રોકી શકાય છે, સરળતાથી માયા રોકી શકાય છે, સંતોષથી લોભ રોકી શકાય છે; એમ રતિ, અરતિ આદિના પ્રતિપક્ષી તે તે દોષો રોકી શકાય છે, તે જ કર્મબંધનો નિરોધ છે; અને તે જ તેની નિવૃત્તિ છે. વળી સર્વને આ વાતનો પ્રત્યક્ષ અનુભવ છે, અથવા સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે. ક્રોધાદિ રોક્યાં રોકાય છે, અને જે કર્મબંધને રોકે છે, તે અકર્મદશાનો માર્ગ છે. એ માર્ગ પરલોકે નહીં, પણ અત્રે અનુભવમાં આવે છે, તો એમાં સંદેહ શો કરવો ? ૧૭૪ છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહો માર્ગ આ સાધશે, જન્મ તેના અલ્પ. ૧૯૫ આ મારો મત છે, માટે મારે વળગી જ રહેવું, અથવા આ મારું દર્શન છે, માટે ગમે તેમ મારે તે સિદ્ધ કરવું એવો આગ્રહ અથવા એવા વિકલ્પને છોડીને આ જે માર્ગ કહ્યો છે, તે સાધશે, તેના અલ્પ જન્મ જાણવા. અહીં ‘જન્મ’ શબ્દ બહુવચનમાં વાપર્યો છે, તે એટલું જ દર્શાવવાને કે ક્વચિત્ તે સાધન અધૂરાં રહ્યાં તેથી, અથવા જઘન્ય કે મધ્યમ પરિણામની ધારાથી આરાધન થયાં હોય, તેથી સર્વ કર્મ ક્ષય થઈ ન શકવાથી બીજો જન્મ થવાનો સંભવ છે; પણ તે બહુ નહીં; બહુ જ અલ્પ. ‘સમકિત આવ્યા પછી જો વર્મ નહીં, તો ઘણામાં ઘણા પંદર ભવ થાય,' એમ જિને કહ્યું છે, અને ‘જે ઉત્કૃષ્ટપણે આરાધે તેનો તે ભવે પણ મોક્ષ થાય'; અત્રે તે વાતનો વિરોધ નથી. ૧૦૫ Page #627 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું પદનાં પટ્ટુશ્ન તેં, પૂછ્યાં કરી વિચાર: તે પદની સર્વાંગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. ૧૦ ૫૫૩ હે શિષ્ય ! તેં છ પદનાં છ પ્રશ્નો વિચાર કરીને પૂછ્યાં છે, અને તે પદની સર્વાંગતામાં મોક્ષમાર્ગ છે, એમ નિશ્ચય કર. અર્થાત્ એમાંનું કોઈ પણ પદ એકાંતે કે અવિચારથી ઉત્થાપતાં મોક્ષમાર્ગ સિદ્ધ થતો નથી. ૧૦૬ જાતિ, વૈષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહે. એમાં ભેદ ન કોય. ૧૦૭ જે મોક્ષનો માર્ગ કહ્યો તે હોય તો ગમે તે જાતિ કે વૈષથી મોક્ષ થાય, એમાં કંઈ ભેદ નથી, જે સાથે તે મુક્તિપદ પામે; અને તે મોક્ષમાં પણ બીજા કશા પ્રકારનો ઊંચનીચત્વાદિ ભેદ નથી, અથવા આ વચન કહ્યાં તેમાં બીજો કંઈ ભેદ એટલે કેર નથી. ૧૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા. તે કડ઼ીએ જિજ્ઞાસ. ૧૦૮ કોધાદિ કષાય જેના પાતળા પડ્યા છે. માત્ર આત્માને વિષે મોક્ષ થવા સિવાય બીજી કોઈ ઇચ્છા નથી, અને સંસારના ભોગ પ્રત્યે ઉદાસીનતા વર્તે છે; તેમ જ પ્રાણી પર અંતરથી દયા વર્તે છે, તે જીવને મોક્ષમાર્ગનો જિજ્ઞાસુ કહીએ, અર્થાત્ તે માર્ગ પામવા યોગ્ય કહીએ. ૧૦૮ તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરોધ; તો પામે સમકિતને વર્તે અંતરશોધ. ૧૯ તે જિજ્ઞાસુ જીવને જો સદ્ગુરુનો ઉપદેશ પ્રાપ્ત થાય તો તે સમકિતને પામે, અને અંતરની શોધમાં વર્તે. ૧૦૯ મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; લહે શુદ્ધ સમકિત તે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦ મત અને દર્શનનો આગ્રહ છોડી દઈ જે સદગુરુને લો વર્તે, તે શુદ્ધ સમકિતને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી. ૧૧૦ વર્તે નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વર્ષે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ૧૧૧ આત્મસ્વભાવનો જ્યાં અનુભવ, લક્ષ, અને પ્રતીત વર્તે છે. તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે છે, ત્યાં પરમાર્થે સમકિત છે. ૧૧ વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસન હૃદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ. ૧૧૨ તે સમકિત વધતી જતી ધારાથી હાસ્ય શોકાદિથી જે કંઈ આત્માને વિષે મિથ્યાભાસ ભાસ્યા છે તેને ટાળે, અને સ્વભાવ સમાધિરૂપ ચારિત્રનો ઉદય થાય, જેથી સર્વ રાગદ્વેષના ક્ષયરૂપ વીતરાગપદમાં સ્થિતિ થાય. ૧૧૨ કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ, ૧૧૩ સર્વ આભાસરહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે ક્યારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન્મુક્તદશારૂપ નિર્વાણ, દેહ છતાં જ અત્રે અનુભવાય છે. ૧૧૩ Page #628 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય ૧૧૪ કરોડો વર્ષનું સ્વપ્ન હોય તોપણ જાગૃત થતાં તરત શમાય છે, તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. ૧૧૪ છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેન, એ જ ધર્મનો મર્મ, ૧૧૫ હે શિષ્ય ! દેહમાં જે આત્મતા મનાઈ છે, અને તેને લીધે સ્ત્રીપુત્રાદિ સર્વમાં અહંમમત્વપણું વર્તે છે, તે આત્મતા જો આત્મામાં જ મનાય, અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ છે તે છૂટે, તો તું કર્મનો કર્તા પણ નથી, અને ભોક્તા પણ નથી; અને એ જ ધર્મનો મર્મ છે. ૧૧૫ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬ એ જ ધર્મથી મોક્ષ છે, અને તું જ મોક્ષસ્વરૂપ છો; અર્થાત્ શુદ્ધ આત્મપદ એ જ મોક્ષ છે. તું અનંત જ્ઞાન દર્શન તથા અવ્યાબાધ સુખસ્વરૂપ છે. ૧૧૬ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજાં કહીએ કેટલું ? કર વિચાર તો પામ, ૧૧૭ તું દેહાદિક સર્વ પદાર્થથી જાદો છે. કોઈમાં આત્મદ્રવ્ય ભળતું નથી, કોઈ તેમાં ભળતું નથી, દ્રવ્ય દ્રવ્ય પરમાર્થથી સદાય ભિન્ન છે, માટે તું શુદ્ધ છો, બોધસ્વરૂપ છો, ચૈતન્યપ્રદેશાત્મક છો; સ્વયંજ્યોતિ એટલે કોઈ પણ તને પ્રકાશતું નથી, સ્વભાવે જ તું પ્રકાશસ્વરૂપ છો; અને અવ્યાબાધ સુખનું ધામ છો. બીજાં કેટલું કહીએ ? અથવા ઘણું શું કહેવું ? ટૂંકામાં એટલું જ કહીએ છીએ, જો વિચાર કર તો તે પદને પામીશ. ૧૧૭ નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મીનતા એમ કહી, સહજસમાધિ માંય, ૧૧૮ સર્વે જ્ઞાનીઓનો નિશ્ચય અત્રે આવીને સમાય છે; એમ કહીને સદ્ગુરુ મૌનતા ધરીને સહજ સમાધિમાં સ્થિત થયા, અર્થાત્ વાણીયોગની અપ્રવૃત્તિ કરી. ૧૧૮ C ܀܀܀܀܀ શિષ્યબોધબીજપ્રાપ્તિકથન સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ શિષ્યને સદ્ગુરુના ઉપદેશથી અપૂર્વ એટલે પૂર્વે કોઈ દિવસ નહીં આવેલું એવું ભાન આવ્યું, અને તેને પોતાનું સ્વરૂપ પોતાને વિષે યથાતથ્ય ભાસ્યું, અને દેહાત્મબુદ્વિરૂપ અજ્ઞાન દૂર થયું. ૧૧૯ ભાસ્યું નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦ પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અજર, અમર, અવિનાશી અને દેહથી સ્પષ્ટ જુદું ભાસ્યું. ૧૨૦ કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. ૧૨૧ જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે, ત્યાં મુખ્ય નયથી કર્મનું કર્તાપણું અને ભોક્તાપણું છે; આત્મસ્વભાવમાં વૃત્તિ વહી તેથી અકર્તા થયો. ૧૨૧ Page #629 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨ અથવા આત્મપરિણામ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, તેનો નિર્વિકલ્પસ્વરૂપે કર્તાભોક્તા થયો. ૧૨૨ મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૩ ૫૫૫ આત્માનું શુદ્ધપદ છે તે મોક્ષ છે અને જેથી તે પમાય તે તેનો માર્ગ છે; શ્રી સદ્ગુરુએ કૃપા કરીને નિગ્રંથનો સર્વ માર્ગ સમજાવ્યો. ૧૨૩ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. ૧૨૪ અહો ! અહો ! કરુણાના અપાર સમુદ્રસ્વરૂપ આત્મલક્ષ્મીએ યુક્ત સદ્ગુરુ આપ પ્રભુએ આ પામર જીવ પર આશ્ચર્યકારક એવો ઉપકાર કર્યો. ૧૨૪ શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન. ૧૨૫ હું પ્રભુના ચરણ આગળ શું ધરું ? (સદ્ગુરુ તો પરમ નિષ્કામ છે; એક નિષ્કામ કરુણાથી માત્ર ઉપદેશના દાતા છે, પણ શિષ્યધર્મે શિષ્ય આ વચન કહ્યું છે.) જે જે જગતમાં પદાર્થ છે, તે સૌ આત્માની અપેક્ષાએ નિર્મૂલ્ય જેવા છે, તે આત્મા તો જેણે આપ્યો તેના ચરણસમીપે હું બીજું શું ધરું ? એક પ્રભુના ચરણને આધીન વર્લ્ડ એટલું માત્ર ઉપચારથી કરવાને હું સમર્થ છું. ૧૨૫ આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું. તેમ પ્રભુનો દીન. ૧૨૬ આ દેહ. આદિ' શબ્દથી જે કંઈ મારું ગણાય છે તે, આજથી કરીને સદ્ગુરુ પ્રભુને આધીન વર્તો, હું તેહ પ્રભુનો દાસ છું, દાસ છું, દીન દાસ છું. ૧૨૬ ઘટ સ્થાનક સમજાવીને, ભિન્ન બનાવ્યો આપ: મ્યાન થકી તરવારવતુ, એ ઉપકાર અમાપ. ૧૨૩૧ છયે સ્થાનક સમજાવીને હે સદ્ગુરુ દેવ ! આપે દેહાદિથી આત્માને, જેમ મ્યાનથી તરવાર જાદી કાઢીને બતાવીએ તેમ સ્પષ્ટ જાદો બતાવ્યો; આપે મપાઈ શકે નહીં એવો ઉપકાર કર્યો. ૧૨૭ ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષટ્ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮ યે દર્શન આ છ સ્થાનકમાં સમાય છે. વિશેષ કરીને વિચારવાથી કોઈ પણ પ્રકારનો સંશય રહે નહીં. ૧૨૮ આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯ આત્માને પોતાના સ્વરૂપનું ભાન નહીં એવો બીજો કોઈ રોગ નથી, સદ્ગુરુ જેવા તેના કોઈ ૧. આ ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' શ્રી સોભાગભાઈ આદિ માટે રચ્યું હતું તે આ વધારાની ગાથાથી જણાશે. શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યતિકારણે કો કહ્યો બોધ સુખસાજ. Page #630 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સાચા અથવા નિપુણ વૈદ્ય નથી, સદ્ગુરુ આજ્ઞાએ ચાલવા સમાન બીજાં કોઈ પથ્ય નથી, અને વિચાર તથા નિદિધ્યાસન જેવું કોઈ તેનું ઔષધ નથી. ૧૨૯ નહીં. ૧૩૦ જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ, ૧૩૦ જો પરમાર્થને ઇચ્છતા હો, તો સાચો પુરુષાર્થ કરો, અને ભવસ્થિતિ આદિનું નામ લઈને આત્માર્થને છંદો નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો'ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. ૧૩૧ આત્મા અબંધ છે, અસંગ છે, સિદ્ધ છે એવી નિશ્ચયમુખ્ય વાણી સાંભળીને સાધન તજવાં યોગ્ય નથી. પણ તથારૂપ નિશ્ચય લક્ષમાં રાખી સાધન કરીને તે નિશ્ચયસ્વરૂપ પ્રાપ્ત કરવું. ૧૩૧ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથ રહેલ. ૧૩૨ અત્રે એકાંતે નિશ્ચયનય કહ્યો નથી, અથવા એકાંતે વ્યવહારનય કહ્યો નથી; બેય જ્યાં જ્યાં જેમ ઘટે તેમ સાથે રહ્યાં છે. ૧૩૨ ગમતની જે કલ્પના, તે નહિ સવ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩ ગચ્છ મતની કલ્પના છે તે સદ્વ્યવહાર નથી, પણ આત્માર્થીના લક્ષણમાં કહી તે દશા અને મોક્ષોપાયમાં જિજ્ઞાસુનાં લક્ષણ આદિ કહ્યાં તે સદ્વ્યવહાર છે; જે અત્રે તો સંક્ષેપમાં કહેલ છે. પોતાના સ્વરૂપનું ભાન નથી, અર્થાત્ જેમ દેહ અનુભવમાં આવે છે, તેવો આત્માનો અનુભવ થયો નથી, દેહાધ્યાસ વર્તે છે, અને જે વૈરાગ્યાદિ સાધન પામ્યા વિના નિશ્ચય પોકાર્યા કરે છે, તે નિશ્ચય સારભૂત નથી. ૧૩૩ આગળ જ્ઞાની થઈ ગયા. વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય. ૧૩૪ ભૂતકાળમાં જે જ્ઞાનીપુરુષો થઈ ગયા છે, વર્તમાનકાળમાં જે છે, અને ભવિષ્યકાળમાં થશે, તેને કોઈને માર્ગનો ભેદ નથી, અર્થાત્ પરમાર્થે તે સૌનો એક માર્ગ છે; અને તેને પ્રાપ્ત કરવા યોગ્ય વ્યવહાર પણ તે જ પરમાર્થસાધકરૂપે દેશ કાળાદિને લીધે ભેદ કહ્યો હોય છતાં એક ફળ ઉત્પન્ન કરનાર હોવાથી તેમાં પણ પરમાર્થે ભેદ નથી. ૧૩૪ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદગુરુઓના જિનદશા, નિમિત્ત કારણ માંય, ૧૩૫ સર્વ જીવને વિષે સિદ્ધ સમાન સત્તા છે, પણ તે તો જે સમજે તેને પ્રગટ થાય. તે પ્રગટ થવામાં સદ્ગુરુની આજ્ઞાથી પ્રવર્તવું, તથા સદ્ગુરુએ ઉપદેશેલી એવી જિનદશાનો વિચાર કરવો, તે બેય નિમિત્ત કારણ છે. ૧૩૫ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬ સદ્દગુરુઆજ્ઞા આદિ તે આત્મસાધનના નિમિત્ત કારણ છે, અને આત્માનાં જ્ઞાન દર્શનાદિ ઉપાદાન કારણ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે; તેથી ઉપાદાનનું નામ લઈ જે કોઈ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણાને નહીં પામે, અને ભ્રાંતિમાં વાઁ કરશે. કેમકે સાચા નિમિત્તના નિષેધાર્થે તે Page #631 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૫૫૭ ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારું સાચાં નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચાં નિમિત્ત મળ્યે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું, અને પુરુષાર્થરહિત ન થવું; એવો શાસ્ત્રકારે કરેલી તે વ્યાખ્યાનો પરમાર્થ છે. ૧૩૬ મુખથી જ્ઞાન કર્યો અને, અંતર છૂટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રો ૧૩૭ મુખથી નિશ્ચયમુખ્ય વચનો કહે છે, પણ અંતરથી પોતાને જ મોહ છૂટ્યો નથી, એવા પામર પ્રાણી માત્ર જ્ઞાની કહેવરાવવાની કામનાએ સાચા જ્ઞાની પુરુષનો દ્રોહ કરે છે. ૧૩૭ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય એ ગુણો મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગ્ય એટલે જાગ્રત હોય, અર્થાત્ એ ગુણો વિના મુમુક્ષુપણું પણ ન હોય. ૧૩૮ મોમાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત. ૧૩૯ મોહભાવનો જ્યાં ક્ષય થયો હોય, અથવા જ્યાં મોહદશા બહુ ક્ષીણ થઈ હોય, ત્યાં જ્ઞાનીની દશા કહીએ, અને બાકી તો જેણે પોતામાં જ્ઞાન માની લીધું છે, તેને ભ્રાંતિ કહીએ. ૧૩૯ સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કડ઼ીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. ૧૪૦ સમસ્ત જગત જેણે એઠ જેવું જાણ્યું છે, અથવા સ્વપ્ન જેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચાજ્ઞાન એટલે કહેવા માત્ર જ્ઞાન છે. ૧૪૦ સ્થાનક પાંચ વિચારીને છ વર્ષે જે, પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ, ૧૪૧ પાંચ સ્થાનકને વિચારીને જે છટ્ટે સ્થાનકે વર્તે, એટલે તે મોક્ષના જે ઉપાય કહ્યા છે તેમાં પ્રવર્તે તે પાંચમું સ્થાનક એટલે મોક્ષપદ, તેને પામે. ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨ પૂર્વપ્રારબ્ધયોગથી જેને દેહ વર્તે છે, પણ તે દેહથી અતીત એટલે દેહાદિની કલ્પનારહિત, આત્મામય જેની દશા વર્તે છે, તે જ્ઞાનીપુરુષના ચરણકમળમાં અગણિત વાર વંદન હો ! ૧૪૨ સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ; ષદર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ. શ્રી સદ્ગુરુચરણાર્પણમસ્તુ ܀܀܀܀ ૭૧૯ નડિયાદ. આસો વદ ૧૦, શનિ, ૧૯પર આત્માર્થી, મુનિપથાભ્યાસી શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી આદિ પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. પત્ર પ્રાપ્ત થયું હતું. શ્રી સદ્ગુરુદેવના અનુગ્રહથી અત્ર સમાધિ છે. એકાંતમાં અંવગાહવાને અર્થે ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' આ જોડે મોકલ્યું છે. તે હાલ શ્રી લલ્લુજીએ અવગાહવા યોગ્ય છે. Page #632 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર જિનાગમ વિચારવાની શ્રી લલ્લુજી અથવા શ્રી દેવકરણજીને ઇચ્છા હોય તો ‘આચારાંગ’, ‘સૂયગડાંગ’, “દશવૈકાલિક”, “ઉત્તરાધ્યયન’ અને પ્રશ્નવ્યાકરણ' વિચારવા યોગ્ય છે. ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ શ્રી દેવકરણએ આગળ પર અવગાહવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે; તોપણ જો શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરોપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ, અને આત્માને સત્પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવો, ભિન્નભાવરહિત, લોકસંબંધી બીજા પ્રકારની સર્વ કલ્પના છોડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુ મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા યોગ્ય છે. સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દૃઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યકપરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાનીપુરુષો સાક્ષી છે. બીજા મુનિઓને પણ જે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને વિવેકની વૃદ્ધિ થાય તે તે પ્રકારે શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજીએ યથાશક્તિ સંભળાવવું તથા પ્રવર્તાવવું ઘટે છે; તેમ જ અન્ય જીવો પણ આત્માર્થ સન્મુખ થાય અને જ્ઞાનીપુરુષની આજ્ઞાના નિશ્ચયને પામે તથા વિરક્ત પરિણામને પામે, રસાદિની લુબ્ધતા મોળી પાડે એ આદિ પ્રકારે એક આત્માર્થે ઉપદેશ કર્ત્તવ્ય છે. અનંત વાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે, જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ હાર્થની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. એ જ વિનંતિ, સર્વ મુમુક્ષુઓને નમસ્કાર પ્રાપ્ત થાય. શિરછત્ર પિતાશ્રીજી ܀܀܀܀܀ ૭૨૦ શ્રી સહજાત્મસ્વરૂપ. નડિયાદ. આસો વદ ૧૨, સોમ, ૧૯૫૨ આપનું પત્તું આજે પહોંચ્યું છે. આપને પ્રતાપે અત્રે સુખવૃત્તિ છે. મુંબઈથી આ બાજા આવવામાં ફકત નિવૃત્તિનો હેતુ છે; શરીરની અડચણથી આ તરફ આવવું થયેલું, તેમ નથી. આપની કૃપાથી શરીર સારું રહે છે. મુંબઈમાં રોગના ઉપદ્રવને લીધે આપની તથા રેવાશંકરભાઈની આજ્ઞા થવાથી આ તરફ વિશેષ સ્થિરતા કરી; અને તે સ્થિરતામાં આત્માને નિવૃત્તિ વિશેષ કરી રહી છે. હાલ મુંબઈમાં રોગની શાંતિ ઘણી થઈ ગઈ છે, સંપૂર્ણ શાંતિ થયે તે તરફ જવાનો વિચાર રાખ્યો છે, અને ત્યાં ગયા પછી ઘણું કરીને ભાઈ મનસુખને આપના તરફ થોડા વખત માટે મોકલવાનું ચિત્ત છે; જેથી મારી માતુશ્રીના મનને પણ ગોઠશે. આપને પ્રતાપે નાણું મેળવવાનો ઘણું કરીને લોભ નથી, પણ આત્માનું પરમ કલ્યાણ કરવાની ઇચ્છા છે. મારી માતુશ્રીને પાયલાગણું પ્રાપ્ત થાય. બહેન ઝબક તથા ભાઈ પોપટ વગેરેને યથા૦ ܀܀܀܀ ૭૨૧ છોરુ રાયચંદના દંડવત્ પ્રાપ્ત થાય. નડિયાદ, આસો વદ ૦)), ૧૯૫૨ શ્રી ડુંગરને "આત્મસિદ્ધિ" મુખપાટે કરવાની ઇચ્છા છે. તે માટે તે પ્રત એમને આપવા વિષે પુછાવ્યું તો તેમ કરવામાં અડચણ નથી. શ્રી ડુંગરને એ શાસ્ત્ર મુખપાઠે કરવાની આજ્ઞા છે, Page #633 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૫૫૯ પણ હાલ તેની બીજી પ્રત નહીં ઉતારતાં આ પ્રત છે તે ઉપરથી જ મુખપાઠે કરવા યોગ્ય છે, અને હાલ આ પ્રત તમે શ્રી ડુંગરને આપશો. તેમને જણાવશો કે મુખપાઠે કર્યા પછી પાછી આપશો, પણ બીજો ઉતારો કરશો નહીં. જે જ્ઞાન મહા નિર્જરાનો હેતુ થાય છે તે જ્ઞાન અનધિકારી જીવના હાથમાં જવાથી તેને અહિતકારી થઈ ઘણું કરી પરિણમે છે. શ્રી સોભાગ પાસેથી આગળ કેટલાક પત્રોની નકલ કોઈ કોઈ અનધિકારીના હાથમાં ગઈ છે. પ્રથમ તેમની પાસેથી કોઈ યોગ્ય માણસ પાસે જાય અને પછીથી તે માણસ પાસેથી અયોગ્ય માણસ પાસે જાય એમ બનવાનો સંભવ થયેલો અમારા જાણવામાં છે. "આત્મસિદ્ધિ" સંબંધમાં તમારા બન્નેમાંથી કોઈએ આજ્ઞા ઉપરાંત વર્તવું યોગ્ય નથી. એ જ વિનંતિ. Page #634 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું. ૭૨ વવાણિયા, કા. સુદ ૧૦, શનિ, ૧૯૫૩ માતૃશ્રીને શરીરે તાવ આવવાથી તથા કેટલોક વખત થયાં અત્રે આવવા વિષે તેમની વિશેષ આકાંક્ષા હોવાથી ગયા સોમવારે અત્રેથી આજ્ઞા થવાથી નડિયાદથી ભોમવારે રવાને થવાનું થયું હતું. બુધવારે બપોરે અત્રે આવવું થયું છે. શરીરને વિષે વેદનીયનું અશાતાપણે પરિણમવું થયું હોય તે વખતે શરીરનો વિપરિણામી સ્વભાવ વિચારી તે શરીર અને શરીરને સંબંધે પ્રાપ્ત થયેલાં સ્ત્રીપુત્રાદિ પ્રત્યેનો મોહ વિચારવાન પુરુષો છોડી દે છે; અથવા તે મોહને મંદ કરવામાં પ્રવર્તે છે, ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ વિશેષ વિચારવા યોગ્ય છે. શ્રી અચળ વગેરેને યથા ܀܀܀܀܀ ૭૨૩ વવાણિયા, કા. સુદ ૧૧, રવિ, ૧૯૫૩ લોકની દૃષ્ટિને જ્યાં સુધી આ જીવ વમે નહીં તથા તેમાંથી અંતવૃત્તિ છૂટી ન જાય ત્યાં સુધી જ્ઞાનીની દૃષ્ટિનું વાસ્તવિક માહાત્મ્ય લક્ષગત ન થઈ શકે એમાં સંશય નથી. ܀܀܀܀܀ ૭૨૪ તિ પંચ પરમપદ બોધ્યો, જે પ્રમાણે પરમ વીતરાગે; વવાણિયા, કાર્તિક, ૧૯૫૩ તે અનુસરી કહીશું, પણમીને તે પ્રભુ ભક્તિ રાગે, ૧ Audio મૂળ પરમપદ કારણ, સમ્યક દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ; પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ ર * ૧. શ્રીમના દેહોત્સર્ગ પછી તેઓનાં વચનોનો સંગ્રહ કરવામાં આવ્યો ત્યારે આ વિષયની ૩૬ કે ૫૦ ગીતિ હતી, પણ પાછળથી સંભાળપૂર્વક નહીં રહ્યાંથી બાકીની ગુમ થઈ છે. Page #635 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મં જે ચેતન જડ ભાવો, અવલોક્યા છે મુનીંદ્ર સર્વશે; તેવી અંતર આસ્થા, પ્રગટ્ય દર્શન કર્યા છે તત્ત્વશે. ૩ સમ્યક્ પ્રમાણપૂર્વક, તે તે ભાવો જ્ઞાન વિષે ભાસે; સમ્યગ્ જ્ઞાન કહ્યું તે, સંશય, વિભ્રમ, મોહ ત્યાં નાગ્યે. ૪ વિષયારંભ-નિવૃત્તિ, રાગ-દ્વેષનો અભાવ જ્યાં થાય; સહિત સમ્યક઼દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય, પ ત્રણ અભિન્ન સ્વભાવે પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય; પૂર્ણ પરમપદપ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. ૬ જીવ, અજીવ પદાર્થો પુણ્ય, પાપ, આસવ તથા બંધ; સંવર, નિર્જરા, મોક્ષ, તત્ત્વ કહ્યાં નવ પદાર્થ સંબંધ. ૭ જીવ અજીવ વિષે તે, નવે તત્ત્વનો સમાવેશ થાય; વસ્તુ વિચાર વિશેષે, ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય. ૮ ૭૨૫ ૫૧ વવાણિયા, કા. વદ ર, રવિ, ૧૯૫૩ જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણિરત્નતુલ્ય કહ્યું છે, તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતાં તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણિરત્નથી પરમ માહાત્મ્યવાન અને મૂલ્યવાન દેખાય છે અને જો દેહાથમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો તો એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિઃસંદેહ દેખાય છે. ૭૨૬ ૐ સર્વજ્ઞાય નમઃ વવાણિયા, કા. વદ ૦)), શુક્ર, ૧૯૫૩ દેહનું અને પ્રારબ્ધોદય જ્યાં સુધી બળવાન હોય ત્યાં સુધી દેહ સંબંધી કુટુંબ, કે જેનું ભરણપોષણ કરવાનો સંબંધ છૂટે તેવો ન હોય અર્થાત્ આગારવાસપર્યંત જેનું ભરણપોષણ કરવું ઘટતું હોય તેનું ભરણપોષણ માત્ર મળતું હોય તો તેમાં સંતોષ પામીને મુમુક્ષુ જીવ આત્મહિતનો જ વિચાર કરે, તથા પુરુષાર્થ કરે, દેહ અને દેહસંબંધી કુટુંબના માહાત્મ્યાદિ અર્થે પરિગ્રહાદિની પરિણામપૂર્વક સ્મૃતિ પણ ન થવા દે; કેમકે તે પરિગ્રહાદિની પ્રાપ્તિ આદિ કાર્ય એવાં છે, કે આત્મહિતનો અવસર જ ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે. ૭૨૭ ૐ સર્વજ્ઞાય નમઃ વવાણિયા, માગશર સુદ ૧, શનિ, ૧૯૫૩ આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, બળવીર્યની હીનતા, એવાં કારણોથી રહિત કોઈક જ જીવ હશે, એવા આ કાળને વિષે પૂર્વે ક્યારે પણ નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો, નહીં આરાધેલો તથા નહીં સ્વભાવસિદ્ધ થયેલો એવો “માર્ગ” પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી: તથાપિ જણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ રાખ્યો જ નથી તે આ કાળને વિષે પણ અવશ્ય તે માર્ગને પામે છે. લૌકિક કારણોમાં અધિક હર્ષ-વિષાદ મુમુક્ષુ જીવ કરે નહીં. Page #636 -------------------------------------------------------------------------- ________________ પર http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ܀܀܀܀܀ ૭૨૮ શ્રી માણેકચંદનો દેહ છૂટવા સંબંધી ખબર જાણ્યા. વાણિયા, માગશર સુદ ૬, ગુરુ, ૧૯૫૩ સર્વ દેહધારી જીવો મરણ પાસે શરણરહિત છે. માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી તેનું મમત્વ છેદીને નિજસ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિને પામ્યા છે તે જ જીવ તે મરણકાળે શરણસહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી, અથવા મરણકાળે દેહના મમત્વભાવનું અલ્પત્વ હોવાથી પણ નિર્ભય વર્તે છે. દેહ છૂટવાનો કાળ અનિયત હોવાથી વિચારવાન પુરુષો અપ્રમાદપણે પ્રથમથી જ તેનું મમત્વ નિવૃત્ત કરવાનો અવિરુદ્ધ ઉપાય સાધે છે; અને એ જ તમારે, અમારે, સૌએ લક્ષ રાખવા યોગ્ય છે. પ્રીતિબંધનથી ખેદ થવા યોગ્ય છે, તથાપિ એમાં બીજો કોઈ ઉપાય નહીં હોવાથી તે ભેદને વૈરાગ્યસ્વરૂપમાં પરિણમન કરવો એ જ વિચારવાનને કર્તવ્ય છે. ૭૨૯ સર્વજ્ઞાય નમઃ વવાણિયા માર્ગશીર્ષ સુદ ૧૦, સૌમ, ૧૯૫૩ ‘યોગવાસિષ્ઠ’નાં પ્રથમનાં બે પ્રકરણ, ‘પંચીકરણ’, ‘દાસબોધ’ તથા ‘વિચારસાગર' એ ગ્રંથો તમારે વિચારવા યોગ્ય છે. એમાંનો કોઈ ગ્રંથ તમે પૂર્વે વાંચ્યો હોય તોપણ ફરી વાંચવો યોગ્ય છે, તેમ જ વિચારવો યોગ્ય છે. જૈનપદ્ધતિના એ ગ્રંથો નથી એમ જાણીને તે ગ્રંથો વિચારતાં ક્ષોભ પામવો યોગ્ય નથી. લોકદૃષ્ટિમાં જે જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે, તે તે વાતો અને વસ્તુઓ, શોભાયમાન ગૃહાદિ આરંભ, અલંકારાદિ પરિગ્રહ, લોકદેષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મશ્રદ્ધાવાનપણું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે, એમ યથાર્થ જણાયા વિના ધારો છો તે વૃત્તિનો લક્ષ ન થાય. પ્રથમ તે વાતો અને વસ્તુઓ પ્રત્યે ઝેરદૃષ્ટિ આવવી કઠણ દેખી કાયર ન થતાં પુરુષાર્થ કરવો યોગ્ય છે. 930 વવાણિયા, માર્ગશીર્ષ સુદ ૧૨, ૧૯૫૩ સર્વજ્ઞાય નમ: ‘આત્મસિદ્ધિ’ની ટીકાનાં પાનાં મળ્યાં છે. જો સફળતાનો માર્ગ સમજાય તો આ મનુષ્યદેહનો એક સમય પણ સર્વોત્કૃષ્ટ ચિંતામણિ છે, એમાં સંશય નથી. ܀܀܀ ૭૩૧ સર્વજ્ઞાય નમઃ વાણિયા, માગશર સુદ ૧૨, ૧૯૫૩ વૃત્તિનો લક્ષ તથારૂપ સર્વસંગપરિત્યાગ પ્રત્યે વર્તતો છતાં જે મુમુક્ષુને પ્રારબ્ધવિશેષથી તે યોગનો અનુદય રહ્યા કરે, અને કુટુંબાદિનો પ્રસંગ તથા આજીવિકાદિ કારણે પ્રવૃત્તિ રહે, જે યથાન્યાયથી કરવી પડે, પણ તે ત્યાગના ઉદયને પ્રતિબંધક જાણી સખેદપણે કરે તે મુમુક્ષુએ પૂર્વોપાર્જિત શુભાશુભ કર્માનુસાર આજીવિકાદિ પ્રાપ્ત થશે એમ વિચારી માત્ર નિમિત્તરૂપ પ્રયત્ન કરવું ઘટે, પણ ભયાકુળ થઈ ચિંતા કે ન્યાયત્યાગ કરવાં ન ઘટે, કેમકે તે તો માત્ર વ્યામોહ છે; એ શમાવવા યોગ્ય છે. પ્રાપ્તિ શુભાશુભ પ્રારબ્ધાનુસાર છે. પ્રયત્ન વ્યાવહારિક નિમિત્ત છે, એટલે કરવું ઘટે, પણ ચિંતા તો માત્ર આત્મગુણરોધક છે. ૭૩૨ શ્રી લલ્લુજી આદિ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. વવાણિયા, માગશર વદ ૧૧, બુધ, ૧૯૫૩ આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણા પ્રકારે રોધક છે, અથવા સત્યમાગમના યોગમાં Page #637 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું ૫૩ એક વિશેષ અંતરાયનું કારણ જાણીને તેના ત્યાગરૂપે બાહ્યસંયમ જ્ઞાનીપુરુષોએ ઉપદેશ્યો છે, જે પ્રાયે તમને પ્રાપ્ત છે. વળી યથાર્થ ભાવસંયમની જિજ્ઞાસાથી પ્રવર્તો છો, માટે અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો જાણી સત્શાસ્ત્ર, અપ્રતિબંધતા, ચિત્તની એકાગ્રતા, સત્પુરુષનાં વચનોની અનુપ્રેક્ષા દ્વારા તે સફળ કરવી યોગ્ય છે. 933 વવાણિયા, માગશર વદ ૧૧, બુધ, ૧૯૯૫૩ વૈરાગ્ય અને ઉપશમના વિશેષાર્થે 'ભાવનાબોધ', 'યોગવાસિષ્ઠનાં પ્રથમનાં બે પ્રકરણો', 'પંચીકરણ, એ આદિ ગ્રંથો વિચારવા યોગ્ય છે. જીવમાં પ્રમાદ વિશેષ છે, માટે આત્માર્થનાં કાર્યમાં જીવે નિયમિત થઈને પણ તે પ્રમાદ ટાળવો જોઈએ, અવશ્ય ટાળવો જોઈએ. લખશો. ܀܀܀܀ ૭૩૪ વવાણિયા, માગશર વદ ૧૧, બુધ, ૧૯૫૩ શ્રી સુભાગ્યાદિ પ્રત્યે લખાયેલા પત્રોમાંથી જે પરમાર્થ સંબંધી પત્રો હોય તેની હાલ બને તો એક જુદી પ્રત સૌરાષ્ટ્રમાં ક્યાં સુધી હાલ સ્થિતિ થશે તે લખાવું અશક્ય છે. અત્રે થોડા દિવસ સ્થિતિ હજી થશે એમ સંભવે છે. ૭૩૫ વાણિયા, પોષ સુદ ૧૦, સોમ, ૧૯૫૩ વિશ્વમભાવનાં નિમિત્તો બળવાનપણે પ્રાપ્ત થયાં છતાં જે જ્ઞાનીપુરુષ અવિષમ ઉપયોગે વર્યાં છે, વર્તે છે, અને ભવિષ્યકાળે વર્તે તે સર્વને વારંવાર નમસ્કાર. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય, એ જેમાં સહેજે સમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર, એ જ ધ્યાન. ܀܀܀܀܀ ૭૩૬ વવાણિયા, પોષ સુદ ૧૧, બુધ, ૧૯૫૩ રાગદ્વેષનાં પ્રત્યક્ષ બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિત્માત્ર પણ ક્ષોભ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહા નિર્જરા થાય, એમાં સંશય નથી. ܀܀܀܀܀ ૭૩૭ વવાણિયા, પોષ વદિ ૪, શુક્ર, ૧૯૫૩ આરંભ અને પરિગ્રહનો ઇચ્છાપૂર્વક પ્રસંગ હોય તો આત્મલામને વિશેષ ઘાતક છે, અને વારંવાર અસ્થિર, અપ્રશસ્ત પરિણામનો હેતુ છે, એમાં તો સંશય નથી; પણ જ્યાં અનિચ્છાથી ઉદયના કોઈ એક યોગી પ્રસંગ વર્તતો હોય ત્યાં પણ આત્મભાવના ઉત્કૃષ્ટપણાને બાધ કરનાર તથા આત્મસ્થિરતાને અંતરાય કરનાર, તે આરંભપરિગ્રહનો પ્રસંગ પ્રાયે થાય છે, માટે પરમ કૃપાળુ જ્ઞાનીપુરુષોએ ત્યાગમાર્ગ ઉપદેશ્યો છે, તે મુમુક્ષ જીવે દેશે અને સર્વથા અનુસરવા યોગ્ય છે. ܀܀܀܀܀ ૭૩૮ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્માંતર નિગ્રંથ જો જો ? ૧. આ કાવ્યનો નિર્ણીત સમય મળતો નથી. વવાણિયા, સં. ૧૯૫૩૧ Audio Page #638 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશુંક મહત્પુરુષને પંથ જો અપૂર્વ ૧ ભાવથી ઔદાસીન્યવૃત્તિ સર્વ કરી, માત્ર દેહ દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. દેહે પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો. અપૂર્વ ૨ દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પુીણ ચારિત્રમોહ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ ૩ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યંત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી. આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ ૪ સંયમના સ્વરૂપલક્ષે હેતુથી યોગપ્રવર્તના જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો, અપૂર્વ ૫ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા. પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીરનલોભ જો. અપૂર્વ ૬ ક્રોધ પ્રત્યે તો વર્તે કોંધસ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અપૂર્વ ૩ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ ૮ નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંતધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અપૂર્વ ૯ શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમને વર્તે તે જ સ્વભાવ જો Page #639 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વ ૧૦ એકાકી વિચરતો વળી સ્મશાનમાં. વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો- અડોલ આસન, ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અપૂર્વ ૧૧ ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અન્ન નહીં મનને પ્રસન્નભાવ જો; રજકણ કેરિનિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો. અપૂર્વ ૧૨ એમ પરાજય કરીને ચારિત્રમોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણી સંપકતી કરીને આકૃહતા. અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો. અપૂર્વ ૧૩ મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણસ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો. અપૂર્વ ૧૪ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતો આત્યંતિક નાશ જો સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહુ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. અપૂર્વ ૧૫ વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર જો. અપૂર્વ ૧૬ મન, વચન, કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું. મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. અપૂર્વ ૧૭ એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલધુ. અમૂર્ત સહજપદરૂપ જો. અપૂર્વ ૧૮ પૂર્વપ્રયોગાદિ કારણના યોગથી. ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સ્થિત જો; ૫૫ Page #640 -------------------------------------------------------------------------- ________________ પક http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ ૧૯ જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ રત એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; મુનિજી પ્રત્યે, તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ ૨૧ ܀܀܀܀ ૭૩૯ મોરબી, માહ સુદ ૯, બુધ, ૧૯૫૩ વવાણિયે પત્ર મળ્યું હતું. અત્રે શુક્રવારે આવવું થયું છે. થોડા દિવસ અત્રે સ્થિતિ સંભવે છે. નડિયાદથી અનુક્રમે કયા ક્ષેત્ર પ્રત્યે વિહાર થવો સંભવે છે, તથા શ્રી દેવકીર્ણાદિ મુનિ ક્યાં એકત્ર થવાનો સંભવ છે, તે જણાવવાનું બને તો જણાવવા કૃપા કરશોજી. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચારે પ્રકારે અપ્રતિબંધપણું, આત્મતાએ વર્તતા નિર્ણયને કહ્યું છે; તે વિશેષ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. હાલ કાં શાસ્ત્ર વિચારવાનો યોગ વર્તે છે, તે જણાવવાનું બને તો જણાવવાની કૃપા કરશોજી. શ્રી દેવકીર્ણાદિ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. ૭૪૦ મોરબી, માહ સુદ ૯, બુધ, ૧૯૫૩ 'આત્મસિદ્ધિ' વિચારતાં આત્મા સંબંધી કંઈ પણ અનુપ્રેક્ષા વર્તે છે કે કેમ ? તે લખવાનું થાય તો લખશો, કોઈ પુરુષ પોતે વિશેષ સદાચારમાં તથા સંયમમાં પ્રવર્તે છે તેના સમાગમમાં આવવા ઇચ્છતા જીવોને તે પદ્ધતિના અવલોકનથી જેવો સદાચાર તથા સંયમનો લાભ થાય છે, તેવો લાભ વિસ્તારવાળા ઉપદેશથી પણ ઘણું કરીને થતો નથી, તે લક્ષ રાખવા યોગ્ય છે. ૭૪૧ મોરબી, માહ સુદ ૧૦, શુક્ર, ૧૯૫૩ સર્વજ્ઞાય નમઃ અત્રે થોડાક દિવસ પર્યંત સ્થિતિ થવી સંભવે છે. ઈડર જવાનો હાલ વિચાર રાખીએ છીએ. તૈયાર રહેશો. શ્રી ડુંગરને આવવા માટે વિનંતિ કરશો. તેમને પણ તૈયાર રાખશો. તેમના ચિત્તમાં એમ આવે કે વારંવાર જવાનું થવાથી લોક-અપેક્ષામાં યોગ્ય ન દેખાય. કેમકે અવસ્થા ફેર. પણ એવો વિકલ્પ તેમણે કર્તવ્ય નથી. પરમાર્થદૃષ્ટિ પુરુષને અવશ્ય કરવા યોગ્ય એવા સમાગમના લાભમાં તે વિકલ્પરૂપ અંતરાય કર્તવ્ય નથી. આ વખતે સમાગમનો વિશેષ લાભ થવા યોગ્ય છે. માટે શ્રી ડુંગરે કંઈ બીજો વિકલ્પ છોડી દઈ આવવાનો વિચાર રાખવો. શ્રી ડુંગર તથા લહેરાભાઈ આદિ મુમુક્ષુને યથા Page #641 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું આવવા વિષેમાં શ્રી ડુંગરે કંઈ પણ સંકોચ ન રાખવો યોગ્ય છે. સંસ્કૃતનો પરિચય ન હોય તો કરશો. ૭૪૨ ૫૬૭ મોરબી, માહ વદ ૪, રવિ, ૧૯૫૩ જે પ્રકારે બીજા મુમુક્ષુ જીવોનાં ચિત્તમાં તથા અંગમાં નિર્મળતા ભાવની વૃદ્ધિ થાય, તે તે પ્રકારે પ્રવર્તવું કર્તવ્ય છે. નિયમિત શ્રવણ કરાવાય તથા આરંભ પરિગ્રહનાં સ્વરૂપ સમ્યક્ પ્રકારે જોતાં નિવૃત્તિને અને નિર્મળતાને કેટલા પ્રતિબંધક છે તે વાત ચિત્તમાં દૃઢ થાય તેમ અરસપરસ જ્ઞાનકથા થાય તેમ કર્તવ્ય છે. ܀܀܀ મોરબી, માહ વદ ૪, રવિ, ૧૯૫૩ ૭૪૩ "સકળ સંસારી ઇંદ્રિયરામી, મુનિ ગુણ આતમરામી રે, મુખ્યપણે જે આતમરામી, તે કડિયે નિષ્કામી રે.’ મુનિશ્રી આનંદઘનજી ત્રણે પત્રો મળ્યાં હતાં. હાલ પંદરેક દિવસ થયાં અત્રે સ્થિતિ છે. હજી અત્રે થોડાક દિવસ થવાનો સંભવ છે. પત્રાકાંક્ષા અને દર્શનાકાંક્ષા જાણી છે. પત્રાદિ લખવામાં હાલ બહુ જ ઓછી પ્રવૃત્તિ થઈ શકે છે. સમાગમને વિષે હમણાં કંઈ પણ ઉત્તર લખાવો અશક્ય છે. શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી “આત્મસિદ્ધિ શાસ્ત્ર"ને વિશેષ કરી મનન કરશો. બીજા મુનિઓને પણ પ્રશ્નવ્યાકરણાદિ સૂત્ર સત્પુરુષના લક્ષે સંભળાવાય તો સંભળાવશો. ܀܀܀܀܀ ૭૪૪ શ્રી. સજાત્મસ્વરૂપે યથા વવાણિયા, માટે વદિ ૧ર, શનિ, ૧૯૫૩ “તે માટે ઊભા કરજોડી, જિનવર આગળ કહીએ રે; સમયચરણ સેવા શુદ્ધ દેજો, જેમ આનંદઘન લહીએ રે.' - મુનિશ્રી આનંદઘનજી ‘કર્મગ્રંથ” નામે શાસ્ત્ર છે. તે હાલ અથ ઇતિ સુધી વાંચવાનો, શ્રવણ કરવાનો તથા અનુપ્રેક્ષા કરવાનો પરિચય રાખી શકો તો રાખશો, બેથી ચાર ઘડી નિત્ય પ્રત્યે હાલ તે વાંચવામાં, શ્રવણ કરવામાં નિયમપૂર્વક વ્યતીત કરવી યોગ્ય છે. *** ૭૪૫ વવાણિયા, ફાગણ સુદ ૨, ૧૯૫૩ એકાંત નિશ્ચયનયથી મતિ આદિ ચાર જ્ઞાન, સંપૂર્ણ શુદ્ધ જ્ઞાનની અપેક્ષાએ વિકલ્પજ્ઞાન કહી શકાય; પણ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન એટલે સંપૂર્ણ નિર્વિકલ્પ જ્ઞાન ઉત્પન્ન થવાનાં એ જ્ઞાન સાધન છે. તેમાં પણ શ્રુતજ્ઞાન મુખ્યપણે છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થવામાં છેવટ સુધી તે જ્ઞાનનું અવલંબન છે. પ્રથમથી કોઈ જીવ એનો ત્યાગ કરે તો કેવળજ્ઞાન પામે નહીં. કેવળજ્ઞાન સુધી દશા પામવાનો હેતુ શ્રુતજ્ઞાનથી થાય છે. ૭૪૬ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભુલે નિજ ભાન વાણિયા, કા.સુદ ૨, ૧૯૫૩ Page #642 -------------------------------------------------------------------------- ________________ ૫૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર જો કલ્પના કલ્પના, તો માનું દુખ છઈ; મિટે કલ્પના જલ્પના, તબ વસ્તુ તિન પાઈ. પતી પાર કહ્યું પાવનો, મિટે ન મનકો ચાર: જ્યોં કૉલુકે ખેલકું, ઘર હી કોશ હજાર, ‘મોહનીય’નું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મોહિનીએ મહા મુનીશ્વરોને પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિસિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે; શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે. નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, આત્મસ્વભાવમાં રમણતા કરવી, માત્ર દ્રષ્ટાભાવે રહેવું, એવો જ્ઞાનીનો ઠામ ઠામ બોધ છે. તે બોધ યથાર્થ પ્રાપ્ત થયે આ જીવનું કલ્યાણ થાય. જિજ્ઞાસામાં રહો. યોગ્ય છે, કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હતું બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ ૐ શાંતિ. ܀܀܀܀܀ ૭૪૭ વવાણિયા, ફાગણ સુદ ૨, શુક્ર, ૧૯૫૩ સર્વ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. મુનિશ્રી દેવકરણજી વીશ દોહા “દીનતા”ના મુખપાઠે કરવા ઇચ્છે છે, તેથી આજ્ઞાનો અતિક્રમ નથી. અર્થાત્ તે દોહા મુખપાઠે કરવા યોગ્ય છે. કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; પાઠ. તેમાં મુખ્ય મોહનીય ણાય તે કહુ કર્મ મોહનીય ભેદ બે. હણે બોધ વીતરાગતા. દર્શનચારિત્ર નામ; ઉપાય ܀܀ અચૂક આમ. શ્રી 'આત્મસિદ્ધિશાસ્ત્ર' ૭૪૮ વવાણિયા, ફાગણ સુદ ૪, રવિ, ૧૯૫૩ જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. તેમને શિક્ષા એટલે ઉપદેશ દઈ સુધારવા કરવાનું હવે મૌન રાખી, મળતા રહી કામ નિર્વાહવું એ જ યોગ્ય છે. જાણ્યા પહેલાં ઠપકો લખવો તે ઠીક નહીં. તેમ ઠપકાથી અક્ક્સ આણી દેવી મુશ્કેલ છે. અક્કલનો વરસાદ વરસાવવામાં આવે છે, તોપણ આ લોકોની રીતિ હજી રસ્તો પકડતી નથી. ત્યાં શો ઉપાય ? તેમના પ્રત્યે કંઈ બીજો છંદ આણવાથી ફળ નથી, કર્મબંધનું વિચિત્રપણું એટલે સર્વને સમ્યક્ (સારું) સમજાય એમ ન બને. માટે એમનો દોષ શું વિચારવો ? ܀܀܀܀܀ ૭૪૯ ત્રિભોવનનું લખેલું પત્તું તથા સુણાવ અને પેટલાદનાં પત્ર મળ્યાં છે, વવાણિયા, ફાગણ વદ ૧૧, ૧૯૫૩ ‘કર્મગ્રંથ’ વિચારતાં કષાયાદિનું સ્વરૂપ, કેટલુંક યથાર્થ સમજાતું નથી, તે વિશેષ અનુપ્રેક્ષાર્થી, ત્યાગવૃત્તિના બળે, સમાગમે સમજાવા યોગ્ય છે. ‘જ્ઞાનનું ફળ વિરતિ છે.' વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે વાંચવાથી, સમજવાર્થી તથા વિચારવાથી આત્મા વિભાવથી વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવનાં કાર્યોનો અને વિભાવનાં Page #643 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું પ૯ ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું. તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાનો જ્ઞાનનો પરમાર્થ છે. વખતનો અવકાશ મેળવીને નિયમિત રીતે બેથી ચાર ઘડી સુધી મુનિઓએ હાલ “સૂયગડાંગ' વિચારવું ઘટે છે. - શાંત અને વિરક્ત ચિત્તથી. ܀܀܀܀܀ ૭૫૦+ વવાણિયા, ફાગણ સુદ ૬, સોમ, ૧૯૫૩ મુનિ શ્રી લલ્લુજી તથા દેવકરણજી આદિ પ્રત્યે, સહેજે સમાગમ થઈ આવે અથવા એ લોકો ઇચ્છીને સમાગમ કરવા આવતા હોય તો સમાગમ કરવામાં શું હાનિ છે ? કદાપિ વિરોધવૃત્તિથી એ લોકો સમાગમ કરવાનું કરતા હોય તો પણ શું હાનિ છે ? આપણે તો તેના પ્રત્યે કેવળ હિતકારી વૃત્તિથી, અવિરોધ દૃષ્ટિથી સમાગમમાં પણ વર્તવું છે, ત્યાં શો પરાભવ છે ? માત્ર ઉદીરણા કરીને સમાગમ કરવાનું હાલ કારણ નથી. તમ સર્વ મુમુક્ષુઓના આચાર વિષે તેમને કંઈ સંશય હોય, તોપણ વિકલ્પનો અવકાશ નથી, વડવામાં સત્પુરુષના સમાગમમાં ગયા આદિનું પ્રશ્ન કરે તો તેના ઉત્તરમાં તો એટલું જ કહેવું યોગ્ય છે કે ‘તમે અમે સૌ આત્મહિતની કામનાએ નીકળ્યા છીએ; અને કરવા યોગ્ય પણ તે જ છે. જે પુરુષના સમાગમમાં અમે આવ્યા છીએ તેના સમાગમમાં કોઈ વાર તમે આવીને પ્રતીતિ કરી જોશો કે તેમના આત્માની દશા કેમ છે ? અને તેઓ આપણને કેવા ઉપકારના કર્તા છે ? હાલ એ વાત આપ જવા દો. વડવા સુધી સહેજે પણ જવું થઈ શકે, અને આ તો જ્ઞાનદર્શનાદિના ઉપકારરૂપ પ્રસંગમાં જવું થયું છે, એટલે આચારની મર્યાદાના ભંગનો વિકલ્પ કરવો ઘટતો નથી. રાગદ્વેષ પરિક્ષીણ થવાનો માર્ગ જે પુરુષના ઉપદેશે કંઈ પણ સમજાય, પ્રાપ્ત થાય તે પુરુષનો ઉપકાર કેટલો ? અને તેવા પુરુષની કેવા પ્રકારે ભક્તિ કરવી તે તમે જ શાસ્ત્રાદિથી વિચારી જાઓ. અમે તો કંઈ તેવું કરી શક્યા નથી, કેમકે તેમણે પોતે એમ કહ્યું હતું કે ? “તમારો મુનિપણાનો સામાન્ય વ્યવહાર એવો છે કે બાહ્ય આ અવિરતિ પુરુષ પ્રત્યે વંદનાદિ વ્યવહાર કર્તવ્ય નહીં. તે વ્યવહાર તમારે પણ સાચવવો. તે વ્યવહાર તમે રાખો તેમાં તમારો સ્વચ્છંદ નથી, માટે રાખવા યોગ્ય છે. ઘણા જીવોને સંશયનો હેતુ નહીં થાય. અમને કંઈ વંદનાદિની અપેક્ષા નથી'. આ પ્રકારે જેમણે સામાન્ય વ્યવહાર પણ સચવાવ્યો હતો, તેમની દૃષ્ટિ કેવી હોવી જોઈએ, તે તમે વિચાર કરો. કદાપિ હાલ તમને તે વાત નહીં સમજાય તો આગળ પર સમજાશે, એ વાતમાં તમે નિઃસંદેહ થાઓ. “બીજા કંઈ સમાર્ગરૂપ આચારવિચારમાં અમારી શિથિલતા થઈ હોય તો તમે કહો, કેમકે તેવી શિથિલતા તો ટાળ્યા વિના હિતકારી માર્ગ પમાય નહીં, એમ અમારી દૃષ્ટિ છે.' એ આદિ પ્રસંગે કહેવું ઘટે તો કહેવું; અને તેમના પ્રત્યે અદ્વેષભાવ છે એવું ખુલ્લું તેમના ધ્યાનમાં આવે તેવી વૃત્તિએ તથા રીતિએ વર્તવું, તેમાં સંશય કર્તવ્ય નથી. બીજા સાધુ વિષે તમારે કાંઈ કહેવું કર્તવ્ય નથી. સમાગમમાં આવ્યા પછી પણ કંઈ ન્યુનાધિકપણું તેમના ચિત્તમાં રહે તોપણ વિક્ષેપ પામવો નહીં. તેમના પ્રત્યે બળવાન અદ્વેષભાવનાએ વર્તવું એ જ સ્વધર્મ છે. ܀܀܀ જુઓ પત્ર નં. ૫૦૨. પત્ર નં. ૫૦૨ છપાયા પછી આ પત્ર મિતિ સહિત આખો મળ્યો છે તેથી અહીં ફરીથી મૂક્યો છે. Page #644 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૭૫૧ ૐ સર્વજ્ઞાય નમઃ થવાણિયા, કાગણ વદ ૧૧, રવિ, ૧૯૫૩ “આત્મસિકિ’માં કહેલા સમકિતના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે. આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમકિત ઉપદેશ્યાં છે- (૧) આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદનિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે. (૨) પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે સમકિતનો બીજો પ્રકાર કહ્યો છે. (૩) નિર્વિકલ્પ પરમાર્થઅનુભવ તે સમકિતનો ત્રીજો પ્રકાર કહ્યો છે. પહેલું સમકિત બીજા સમકિતનું કારણ છે. બીજાં સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણે સમકિત વીતરાગ પુરુષે માન્ય કર્યાં છે. ત્રણે સમકિત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે; ભક્તિ કરવા યોગ્ય છે. કેવળજ્ઞાન ઊપજવાના છેલ્લા સમય સુધી સત્પુરુષનાં વચનનું અવલંબન વીતરાગે કહ્યું છે; અર્થાત્ બારમા ક્ષીણમોહગુણસ્થાનક પર્યંત શ્રુતજ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતાં કરતાં તે નિર્મળતા સંપૂર્ણતા પામ્યું ‘કેવળજ્ઞાન’ ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સત્પુરુષે ઉપદેશેલો માર્ગ આધારભૂત છે; એમ કહ્યું છે તે નિઃસંદેહ સત્ય છે. ܀܀܀܀܀ ૭૫૨ વવાણિયા, ફાગણ વદ ૧૧, વિ, ૧૯૫૩ લેશ્યાઃ- જીવના કૃષ્ણાદિ દ્રવ્યની પેઠે ભાસ્યમાન પરિણામ, અધ્યવસાયઃ- લૈશ્યા પરિણામની કંઈક સ્પષ્ટપણે પ્રવૃત્તિ. સંકલ્પઃ- કંઈ પણ પ્રવૃત્તિ કરવાનો નિર્ધારિત અધ્યવસાય. વિકલ્પઃ- કંઈ પણ પ્રવૃત્તિ કરવાનો અપૂર્ણ અનિર્ધારિત, સંદેહાત્મક અધ્યવસાય, સંજ્ઞાઃ- કંઈ પણ આગળ પાછળની ચિંતવનશક્તિવિશેષ અથવા સ્મૃતિ. પરિણામ:- જળના દ્રવણસ્વભાવની પેઠે દ્રવ્યની કથંચિત્ અવસ્થાંતર પામવાની શક્તિ છે, તે અવસ્થાંતરની વિશેષ ધારા, તે પરિણતિ. અજ્ઞાનઃ- મિથ્યાત્વસહિત મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન હોય તો તે ‘અજ્ઞાન'. વિભંગજ્ઞાનઃ- મિથ્યાત્વસહિત અતીન્દ્રિયજ્ઞાન હોય તે ‘વિભંગજ્ઞાન’. વિજ્ઞાન- કંઈ પણ વિશેષપણે જાણવું તે 'વિજ્ઞાન, ૭૫૩ (૧) ‘ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત; રીઝ્યો સાહેબ સંગ ન પરિહરે રે. ભાંગે સાદિ અનંત.’ ઋષભ૦ ૧ વવાણિયા, ૧૯૫૩ નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવજી તીર્થંકર તે મારા પરમ વહાલા છે; જેથી હું બીજા સ્વામીને ચાહું નહીં. એ સ્વામી એવા છે કે પ્રસન્ન થયા પછી કોઈ દિવસ સંગ છોડે નહીં જ્યારથી સંગ થયો ત્યારથી આદિ છે, પણ તે સંગ અટળ હોવાથી અનંત છે. ૧ વિશેષાર્થઃ- જે સ્વરૂપજિજ્ઞાસુ પુરુષો છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરે છે; જેથી પોતાની સ્વરૂપદશા જાગ્રત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ Page #645 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું ૫૭૧ યથાખ્યાતચારિત્રને પ્રાપ્ત થાય છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ શુદ્ઘનયની દૃષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ઔપાધિક ભેદ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તો આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિાવરણ છે; અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણસહિત છે, અને એ જ ભેદ છે; વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે. અને જ્યાં સુધી તેવું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટ્યું નથી, ત્યાં સુધી સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે; તેમ જ અર્હત ભગવાનની ઉપાસના પણ કર્ત્તવ્ય છે, કેમકે તે ભગવાન સયોગીસિદ્ધિ છે. સયોગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે; પણ તે ભગવાન સ્વરૂપસમવસ્થિત છે. સિદ્ધ ભગવાન અને તેમના જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં કે વીર્યમાં કંઈ પણ ભેદ નથી; એટલે અર્હત ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપલયને પામી શકે છે. પૂર્વ મહાત્માઓએ કહ્યું છે કે- 'जे जाणई अरिहंते, दव्व गुण पज्जवेहिं यः सो जाणई निय अप्पा, मोहो खलु जाइ तस्स लयं.' જે ભગવાન અતનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે, તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે. તે ભગવાનની ઉપાસના કેવા અનુક્રમથી જીવોને કર્તવ્ય છે, તે નવમા સ્તવનમાં શ્રી આનંદઘનજી કહેવાના છે, જેથી તે પ્રસંગે વિસ્તારથી કહીશું. ભગવાન સિદ્ધને નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય એ કર્મોનો પણ અભાવ છે; તે ભગવાન કેવળ કર્મરહિત છે. ભગવાન મનને આત્મસ્વરૂપને આવરણીય કર્મોનો ક્ષય છે, પણ ઉપર જણાવેલાં ચાર કર્મનો પૂર્વબંધ, વેદીને ક્ષીણ કરતાં સુધી, તેમને વર્તે છે, જેથી તે પરમાત્મા સાકાર ભગવાન કહેવા યોગ્ય છે. તે અર્હત ભગવાનમાં જેઓએ 'તીર્થંકરનામકર્મ'નો શુભયોગ પૂર્વે ઉત્પન્ન કર્યો હોય છે, તે 'તીર્થંકર ભગવાન' કહેવાય છે; જેમનો પ્રતાપ, ઉપદેશબળ, આદિ મહપુણ્યયોગના ઉદયથી આશ્ચર્યકારી શોભે છે, ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાળમાં તેવા ચોવીશ તીર્થંકર થયા: શ્રી ઋષભદેવથી શ્રી વર્ધમાન. વર્તમાનમાં તે ભગવાન સિદ્ધાલયમાં સ્વરૂપસ્થિતપણે વિરાજમાન છે, પણ 'ભૂતપ્રજ્ઞાપનીયનય'થી તેમને વિષે 'તીર્થંકરપદ'નો ઉપચાર કરાય છે. તે ઔપચારિક નયદૃષ્ટિથી તે ચોવીશ ભગવાનની સ્તવનારૂપે આ ચોવીશ સ્તવનોની રચના કરી છે. સિદ્ધ ભગવાન કેવળ અમૂર્તપદ સ્થિત હોવાથી તેમનું સ્વરૂપ સામાન્યતાથી ચિંતવવું દુર્ગમ્ય છે. અર્હત ભગવાનનું સ્વરૂપ મૂળદેષ્ટિથી ચિંતવવું તો તેવું જ દુર્ગમ્ય છે, પણ સયોગીપદના અવલંબનપૂર્વક ચિંતવતા સામાન્ય જીવોને પણ વૃત્તિ સ્થિર થવાને કંઈક સુગમ ઉપાય છે, જેથી અર્હત ભગવાનની સ્તવનાથી સિદ્ધપદની સ્તવના થયા છતાં, આટલો વિશેષ ઉપકાર જાણી શ્રી આનંદઘનજીએ આ ચોવીશી ચોવીશ તીર્થંકરની સ્તવનારૂપે રચી છે. નમસ્કારમંત્રમાં પણ અદ્વૈતપદ પ્રથમ મુકવાનો હેતુ એટલો જ છે કે તેમનું વિશેષ ઉપકારીપણું છે. ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થદૃષ્ટિવાન પુરુષોને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતવન છે. ‘સિદ્ધપ્રાભૂત'માં કહ્યું છે કેઃ- 'जारिस सिद्ध सहावो, तारिस सहावो सव्वजीवाणं; तह्मा सिद्धंतरुई, कायव्वा भव्यजीवेहिं.' Page #646 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૫૭૨ શ્રીમદ્ રાજચંદ્ર જેવું સિદ્ધભગવાનનું આત્મસ્વરૂપ છે, તેવું સર્વ જીવોનું આત્મસ્વરૂપ છે: તે માટે ભવ્ય જીવોએ સિદ્ધત્વને વિષે રુચિ કરવી. તેમ જ શ્રી દેવચંદ્રસ્વામીએ શ્રી વાસુપુજ્યના સ્તવનમાં કહ્યું છે કે જિનપૂજા રે તે નિપૂજના' જો યથાર્થ મૂળર્દષ્ટિથી જોઈએ તો જિનની પૂજા તે આત્મસ્વરૂપનું જ પૂજન છે. સ્વરૂપઆકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપપ્રાપ્તિનો હેતુ જાણ્યો છે. ક્ષીણમો ગુણસ્થાનપર્યત તે સ્વરૂપચિંતવના જીવને પ્રબળ અવલંબન છે. વળી માત્ર એકલું અધ્યાત્મસ્વરૂપચિંતવન જીવને વ્યામોહ ઉપજાવે છે; ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારીપણું ઉત્પન્ન કરે છે; અથવા ઉન્મત્તપ્રલાપદશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિપ્રધાન દષ્ટિ થાય છે, અને અધ્યાત્મદૃષ્ટિ ગૌણ થાય છે. જેથી શુષ્કતા, સ્વેચ્છાચારીપણું અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે, એટલે શુષ્કતાદિ દોષો ઉત્પન્ન થતા નથી; અને ભક્તિમાર્ગ પ્રત્યે પણ જાગુપ્સિત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતા પામતી જાય છે. જ્યાં અહંતાદિના સ્વરૂપધ્યાનાલંબન વગર વૃત્તિ આત્માકારતા ભજે છે, ત્યાં (૨) વીતરાગ સ્તવના - [અપૂર્ણ] *વીતરાગોને વિષે ઈશ્વર એવા ઋષભદેવ ભગવાન મારા સ્વામી છે. તેથી હવે હું બીજા કંથની ઇચ્છા કરતી નથી, કેમકે તે પ્રભુ રીઝ્યા પછી છોડતા નથી. તે પ્રભુનો યોગ પ્રાપ્ત થવો તેની આદિ છે; પણ તે યોગ કોઈ વાર પણ નિવૃત્તિ પામતો નથી, માટે અનંત છે. જગતના ભાવોમાંથી ઉદાસીન થઈ ચૈતન્યવૃત્તિ શુદ્ધચૈતન્યસ્વભાવે સમવસ્થિત ભગવાનમાં પ્રીતિમાન થઈ તેનો હર્ષ આનંદઘનજી દર્શાવે છે. પોતાની શ્રદ્ધા નામની સખીને આનંદઘનજીની ચૈતન્યવૃત્તિ કહે છે કેઃ હે સખી ! મેં ઋષભદેવ ભગવાનથી લગ્ન કર્યું છે, અને તે ભગવાન મને સર્વથી વહાલા છે. એ ભગવાન મારા પતિ થવાથી હવે હું બીજા કોઈ પણ પતિની ઇચ્છા કરું જ નહીં. કેમકે બીજા બધા જન્મ, જરા, મરણાદિ દુઃખે કરીને આકુળવ્યાકુળ છે; ક્ષણવાર પણ સુખી નથી; તેવા જીવને પતિ કરવાથી મને સુખ ક્યાંથી થાય ? ભગવાન ઋષભદેવ તો અનંત અવ્યાબાધ સુખસમાધિને પ્રાપ્ત થયા છે, માટે ૧. આનંદધન તીર્થંકર સ્તવનાવલી પરત્વેનું આ વિવેચન લખતાં આ સ્થળેથી અપૂર્ણ મુકાયું છે. - સંશોધક * શ્રી ઋષભજિનસ્તવન ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત; રીઝ્યો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ૦ ૧ કોઈ કંત કારણ કાષ્ઠભક્ષણ કરે રે, એમેળો નવિ કહિયે સંભવે રે, મિલશું કંતને ધાય; મેળો ઠામ ન ઠાય. ઋષભ૦ ૩ કોઈ પતિરંજન અતિધણું તપ કરે રે. પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુમેળાપ. ઋષભ૦ ૪ કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષરહિતને લીલા નવિ ઘટે રે લીલા દોષ વિલાસ અભ ૫ ચિત્તપ્રોત રે પૂંજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એફ, કપટત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદરે. ઋષભ૦ ૬ Page #647 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું ૫૭૩ તેનો આશ્રય કરું તો મને તે જ વસ્તુની પ્રાપ્તિ થાય. તે યોગ વર્તમાનમાં પ્રાપ્ત થવાથી હું સખી ! મને પરમ શીતળતા થઈ. બીજા પતિનો તો કોઈ કાળે વિયોગ પણ થાય, પણ આ મારા સ્વામીનો તો કોઈ પણ કાળે વિયોગ થાય જ નહીં. જ્યારથી તે સ્વામી પ્રસન્ન થયા ત્યારથી કોઈ પણ દિવસ સંગ છોડતા નથી. એ સ્વામીના યોગનો સ્વભાવ સિદ્ધાંતમાં 'સાદિઅનંત' એટલે તે યોગ થવાની આદિ છે, પણ કોઈ દિવસ તેનો વિયોગ થવાનો નથી, માટે અનંત છે, એમ કહ્યો છે; તેથી હવે મારે કોઈ પણ દિવસ તે પતિનો વિયોગ થશે જ નહીં. ૧ હૈ સખી ! આ જગતને વિષે પતિનો વિયોગ ન થાય તે અર્થે જે સ્ત્રીઓ નાના પ્રકારના ઉપાય કરે છે તે ઉપાય સાચા નથી; અને એમ મારા પતિની પ્રાપ્તિ થતી નથી. તે ઉપાયનું મિથ્યાપણું જણાવવા તેમાંના થોડાએક તને કહું છું-- કોઈ એક તો પતિની સાથે કામાં બળવા ઇચ્છે છે, કે જેથી તે પતિની સાથે મેળાપ જ રહે, પણ તે મેળાપનો કંઈ સંભવ નથી, કેમકે તે પતિ તો પોતાના કર્માનુસાર જે સ્થળને પ્રાપ્ત થવાનો હતો ત્યાં થયો, અને સતી થઈને મળવા ઇચ્છે છે એવી તે સ્ત્રી પણ મેળાપને અર્થે એક ચિતામાં બળી મરવા ઇચ્છે છે, તોપણ તે પોતાના કર્માનુસાર દેને પ્રાપ્ત થવાની છે, બન્ને એક જ સ્થળે દેહ ધારણ કરે, અને પતિપત્નીરૂપે યોગ પામીને નિરંતર સુખ ભોગવે એવો કંઈ નિયમ નથી. એટલે તે પતિનો વિયોગ થયો, વળી તેના યોગનો પણ અસંભવ રહ્યો, એવો પતિનો મેળાપ તે મેં ખોટો ગણ્યો છે, કેમકે તેનું ઠામઠેકાણું કંઈ નથી. અથવા પ્રથમ પદનો અર્થ એવો પણ થાય છે કે, પરમેશ્વરરૂપ પતિની પ્રાપ્તિને અર્થે કોઈ કાષ્ઠ ભક્ષણ કરે છે, એટલે પંચાગ્નિની ધૂણીઓ સળગાવી તેમાં કાષ્ઠ હોમી તે અગ્નિનો પરિષ સહન કરે છે, અને તેથી એમ સમજે છે કે પરમેશ્વરરૂપ પતિને પામીશું, પણ તે સમજવું ખોટું છે; કેમકે પંચાગ્નિ તાપવામાં તેની પ્રવૃત્તિ છે; તે પતિનું સ્વરૂપ જાણી, તે પતિને પ્રસન્ન થવાનાં કારણો જાણી, તે કારણોની ઉપાસના તે કરતા નથી, માટે તે પરમેશ્વરરૂપ પતિને ક્યાંથી પામશે ? તેની મતિ જેવા સ્વભાવમાં પરિણમી છે, તેવા જ પ્રકારની ગતિને તે પામશે, જેથી તે મેળાપનું કંઈ ઠામહેકાણું નથી. ૩ હે સખી ! કોઈ પતિને રીઝવવા માટે ઘણા પ્રકારનાં તપ કરે છે, પણ તે માત્ર શરીરને તાપ છે; એ પતિને રાજી કરવાનો માર્ગ મેં ગણ્યો નથી; પતિને રંજન કરવાને તો બન્નેની ધાતુનો મેલાપ થવો તે છે. કોઈ સ્ત્રી ગમે તેટલા કષ્ટથી તપશ્ચર્યા કરી પોતાના પતિને રીઝવવા ઇચ્છે તોપણ જ્યાં સુધી તે સ્ત્રી પોતાની પ્રકૃતિ પતિની પ્રકૃતિના સ્વભાવાનુસાર કરી ન શકે ત્યાં સુધી પ્રકૃતિના પ્રતિકૂલપણાને લીધે તે પતિ પ્રસન્ન ન જ થાય અને તે સ્ત્રીને માત્ર શરીરે સુધાદિ તાપની પ્રાપ્તિ થાય; તેમ કોઈ મુમુક્ષુની વૃત્તિ ભગવાનને પતિપણે પ્રાપ્ત કરવાની હોય તો તે ભગવાનના સ્વરૂપાનુસાર વૃત્તિ ન કરે અને અન્ય સ્વરૂપમાં રુચિમાન છતાં અનેક પ્રકારનાં તપ તપીને કષ્ટ સેવે, તોપણ તે ભગવાનને પામે નહીં, કેમકે જેમ પતિપત્નીનો ખરો મેલાપ, અને ખરી પ્રસન્નતા ધાતુના એકત્વમાં છે, તેમ હે સખી ! ભગવાનમાં આ વૃત્તિને પતિપણું સ્થાપન કરી તે અચળ રાખવું હોય તો તે ભગવાનની સાથે ધાતુમેલાપ કરવો જ યોગ્ય છે; અર્થાત્ તે ભગવાન જે શુદ્ધચૈતન્યધાતુપણે પરિણમ્યા છે તેવી શુદ્ધચૈતન્ય વૃત્તિ કરવાથી જ તે ધાતુમાંથી પ્રતિકૂલ સ્વભાવ નિવર્તવાથી ઐક્ય થવાનો સંભવ છે; અને તે જ ધાતુમેલાપી તે ભગવાનરૂપ પતિની પ્રાપ્તિનો કોઈ પણ કાળે વિયોગ થવાનો નથી. ૪ હે સખી ! કોઈ વળી એમ કહે છે કે આ જગત, જેનું સ્વરૂપ ઓળખવાનો લક્ષ ન થઈ શકે તેવા ભગવાનની લીલા છે; અને તે અલક્ષ ભગવાન સૌની ઇચ્છા પૂર્ણ કરે છે; તેથી તે એમ સમજીને આ જગત ભગવાનની લીલા માની, તે ભગવાનનો તે સ્વરૂપે મહિમા ગાવામાં જ Page #648 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પોતાની ઇચ્છા પૂર્ણ થશે, (એટલે ભગવાન પ્રસન્ન થઈને તેને વિષે લગ્નતા કરશે) એમ માને છે, પણ તે ખોટું છે, કેમકે તે ભગવાનના સ્વરૂપના અજ્ઞાનથી એમ કહે છે. જે ભગવાન અનંત જ્ઞાનદર્શનમય સર્વોત્કૃષ્ટ સુખસમાધિમય છે, તે ભગવાનને આ જગતનું કર્તાપણું કેમ હોય ? અને લીલાને અર્થે પ્રવૃત્તિ કેમ હોય ? લીલાની પ્રવૃત્તિ તો સદોષમાં જ સંભવે છે. જે પૂર્ણ હોય તે કંઈ ઇચ્છે જ નહીં. ભગવાન તો અનંત અવ્યાબાધ સુખે કરીને પૂર્ણ છે; તેને વિષે બીજી કલ્પના ક્યાંથી અવકાશ પામે ? લીલાની ઉત્પત્તિ કુતૂહલવૃત્તિથી થાય. તેવી કુતૂહલવૃત્તિ તો જ્ઞાન, સુખના અપરિપૂર્ણપણાથી જ થાય. ભગવાનમાં તો તે બન્ને (જ્ઞાન, સુખ) પરિપૂર્ણ છે, માટે તેની પ્રવૃત્તિ જગત રચવારૂપ લીલા પ્રત્યે ન જ થાય. એ લીલા તો દોષનો વિલાસ છે; સરાગીને જ તેનો સંભવ છે. જે સરાગી હોય તેને સદ્વેષતા હોય, અને જેને એ બન્ને હોય તેને ક્રોધ, માન, માયા, લોભ આદિ સર્વ દોષનું પણ સંભવિતપણું છે; જેથી યથાર્થ રીતે જોતાં તો લીલા દોષનો જ વિલાસ છે; અને એવો દોષવિલાસ તો અજ્ઞાની જ ઇચ્છે. વિચારવાન મુમુક્ષુઓ પણ તેવો દોષવિલાસ ઇચ્છતા નથી, તો અનંત જ્ઞાનમય ભગવાન તે કેમ ઇચ્છે ? જેથી તે ભગવાનનું સ્વરૂપ લીલાના કર્તૃત્વપણાથી ભાવે જે સમજે છે તે ભ્રાંતિ છે; અને તે ભ્રાંતિને અનુસરીને ભગવાનને પ્રસન્ન કરવાનો તે જે માર્ગ લે છે તે પણ ભ્રાંતિમય જ છે; જેથી ભગવાનરૂપ પતિની તેને પ્રાપ્તિ થતી નથી. ૫ હે સખી ! પતિને પ્રસન્ન કરવાના તો ઘણા પ્રકાર છે. અનેક પ્રકારના શબ્દ, સ્પર્શાદિ ભોગથી પતિની સેવા કરવામાં આવે છે એવા ઘણા પ્રકાર છે, પણ તે સૌમાં ચિત્તપ્રસન્નતા એ જ સૌથી ઉત્તમ સેવા છે, અને ક્યારે પણ ખંડિત ન થાય એવી સેવા છે. કપટરહિત થઈને આત્મા અર્પણ કરીને પતિની સેવા કરવાથી ઘણા આનંદના સમૂહની પ્રાપ્તિનો ભાગ્યોદય થાય. ભગવાનરૂપ પતિની સેવાના પ્રકાર ઘણા છે. દ્રવ્યપૂજા, ભાવપૂજા, આજ્ઞાપૂજા. દ્રવ્યપૂજાના પણ ઘણા ભેદ છે; પણ તેમાં સર્વોત્કૃષ્ટ પૂજા તો ચિત્તપ્રસન્નતા એટલે તે ભગવાનમાં ચૈતન્યવૃત્તિ પરમ હર્ષથી એકત્વને પ્રાપ્ત કરવી તે જ છે; તેમાં જ સર્વ સાધન સમાય છે. તે જ અખંડિત પૂજા છે, કેમકે જો ચિત્ત ભગવાનમાં લીન હોય તો બીજા યોગ પણ ચિત્તાધીન હોવાથી ભગવાનને આધીન જ છે; અને ચિત્તની લીનતા ભગવાનમાંથી ન ખસે તો જ જગતના ભાવોમાંથી ઉદાસીનતા વર્ષે અને તેમાં ગ્રહણ ત્યાગરૂપ વિકલ્પ પ્રવર્તે નહીં; જેથી તે સેવા અખંડ જ રહે. જ્યાં સુધી ચિત્તમાં બીજો ભાવ હોય ત્યાં સુધી તમારા સિવાય બીજામાં મારે કંઈ પણ ભાવ નથી એમ દેખાડીએ તો તે વૃથા જ છે અને કપટ છે; અને જ્યાં સુધી કપટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માનું અર્પણ કાંથી થાય ? જેથી સર્વ જગતના ભાવ પ્રત્યે વિરામ પમાડી વૃત્તિને શુદ્ધચૈતન્ય ભાવવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્યભાવ રહ્યો ન હોવાથી શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. એવી ચૈતન્યવૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આત્મઅર્પણના કહેવાય. ધનધન્યાદિક સર્વ ભગવાનને અર્પણ કર્યાં હોય, પણ જો આત્મા અર્પણ ન કર્યો હોય એટલે તે આત્માની વૃત્તિ ભગવાનમાં લીન કરી ન હોય તો તે ધનધન્યાદિકનું અર્પણ કરવું સકપટ જ છે, કેમકે અર્પણ કરનાર આત્મા અથવા તેની વૃત્તિ તો બીજે સ્થળે લીન છે. જે પોતે બીજે સ્થળે લીન છે, તેના અર્પણ થયેલા બીજા જડ પદાર્થ ભગવાનમાં અર્પણ ક્યાંથી થઈ શકે ? માટે ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મઅર્પણતા છે, અને એ જ આનંદઘનપદની રેખા એટલે પરમ અવ્યાબાધ સુખમય મોક્ષપદની નિશાની છે. અર્થાત જેને એવી દશાની પ્રાપ્તિ થાય તે પરમ આનંદઘનસ્વરૂપ મોક્ષને પ્રાપ્ત થશે, એવા લક્ષણ તે લક્ષણ છે. ૬ ઋષભજિનસ્તવના સંપૂર્ણ. Page #649 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું (૩)૧ ૫૭૫ પ્રથમ સ્તવનમાં ભગવાનમાં વૃત્તિ લીન થવારૂપ હર્ષ બતાવ્યો, પણ તે વૃત્તિ અખંડ અને પૂર્ણપણે લીન થાય તો જ આનંદઘનપદની પ્રાપ્તિ થાય, જેથી તે વૃત્તિના પૂર્ણપણાની ઇચ્છા કરતા છતાં આનંદઘન બીજા તીર્થંકર શ્રી અજિતનાથની સ્તવના કરે છે. જે પૂર્ણપણાની ઇચ્છા છે, તે પ્રાપ્ત થવામાં જે જે વિઘ્ન દીઠાં તે સંક્ષેપે ભગવાનને આનંદઘનજી આ બીજા સ્તવનમાં નિવેદન કરે છે; અને પોતાનું પુરુષત્વ મંદ દેખી ખેદખિન્ન થાય છે એમ જણાવી પુરુષત્વ જાગ્રત રહે એવી ભાવના ચિંતવે છે. જે હે સખી ! બીજા તીર્થંકર એવા અજિતનાથ ભગવાને પૂર્ણ લીનતાનો માર્ગ દર્શાવ્યો છે તે, અર્થાત્ જે સમ્યક્ ચરણરૂપ માર્ગ પ્રકાશ્યો છે તે, જોઉં છું, તો અજિત એટલે મારા જેવા નિર્બળ વૃત્તિના મુમુક્ષુથી જીતી ન શકાય એવો છે. ભગવાનનું અજિત એવું નામ છે તે તો સત્ય છે, કેમકે મોટા મોટા પરાક્રમી પુરુષો કહેવાય છે તેનાથી પણ જે ગુણના ધામરૂપ પંથનો જય થયો નથી, તે ભગવાને જય કર્યો હોવાથી ભગવાનનું તો અજિત નામ સાર્થક જ છે, અને અનંત ગુણના ધામરૂપ તે માર્ગને જીતવાથી ભગવાનનું ગુણધામપણું સિદ્ધ છે. હે સખી, પણ મારું નામ પુરુષ કહેવાય છે, તે સત્ય નથી. ભગવાનનું નામ અજિત છે. જેમ તે તરૂપ ગુણને લીધે છે તેમ મારું નામ પુરુષ તરૂપ ગુણને લીધે નથી. કેમકે પુરુષ તો તેનું નામ કહેવાય કે જે પુરુષાર્થસહિત હોય, સ્વપરાક્રમ સહિત હોય, પણ હું તો તેમ નથી. માટે ભગવાનને કહું છું કે હૈ ભગવાન ! તમારું નામ અજિત તે તો સાચું છે; પણ મારું નામ પુરુષ તે તો ખોટું છે. કેમકે રાગ, દ્વેષ, અજ્ઞાન, કોધ, માન, માયા, લોભ આદિ દોષનો તમે જય કર્યો તેથી તમે અજિત કહેવાવા યોગ્ય છો, પણ તે જ દોષોએ મને જીતી લીધો છે, માટે મારું નામ પુરુષ શેનું કહેવાય ? ૧ હે સખી ! તે માર્ગ પામવાને માટે દિવ્ય નેત્ર જોઈએ. ચર્મ નેત્રે કરીને જોતો છતો તો સમસ્ત સંસાર ભૂલ્યો છે, તે પરમ તત્ત્વનો વિચાર થવાને માટે જે દિવ્ય નેત્ર જોઈએ તે દિવ્ય નેત્રનો, નિશ્ચય કરીને વર્તમાનકાળમાં વિયોગ થઈ પડ્યો છે. હું સખી ! તે અજિત ભગવાને અજિત થવાને અર્થે લીધેલો માર્ગ કંઈ આ ચર્મચક્ષુથી દેખાય નહીં. કેમકે તે માર્ગ દિવ્ય છે, અને અંતરાત્મદૃષ્ટિથી જ અવલોકન કરી શકાય એવો છે. જેમ એક ગામથી બીજે ગામ જવાને પૃથ્વીતળ પર સડક વગેરે માર્ગ હોય છે, તેમ આ માર્ગ કંઈ એક ગામથી બીજે ગામ જવાના માર્ગની પેઠે બાહ્ય માર્ગ નથી, અથવા ચર્મચક્ષુએ જોતાં તે જણાય એવો નથી, ચર્મચક્ષુથી કંઈ તે અતીન્દ્રિય માર્ગ ન દેખાય. ૨ ܀܀܀܀܀ ૭૫૪ અપૂર્ણ) સંવત ૧૯૫૩ હૈ જ્ઞાતપુત્ર ભગવન્ ! કાળની બલિહારી છે. આ ભારતના હીનપુણ્યી મનુષ્યોને તારું સત્ય, અખંડ અને પૂર્વાપર અવિરોધ શાસન ક્યાંથી પ્રાપ્ત થાય ? થવામાં આવાં વિઘ્નો ઉત્પન્ન થયાં; તારાં બોધેલાં શાસ્ત્રો કલ્પિત અર્થથી વિરાધ્યાં, કેટલાંક સમૂળગાં ખંડ્યાં. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એ જે તારી પ્રતિમા તેથી કટાક્ષર્દષ્ટિએ લાખોગમે લોકો વળ્યાં; તારા પછી પરંપરાએ જે આચાર્ય ૧. બીજું શ્રી અજિતજિન સ્તવનઃ- પંથડો નિહાળું રે બીજા જિન તો રે, અજિત અજિત ગુણધામાં જે તેં જીત્યા રે, તેણે હું જીતિયો રે, પુરુષ કિશ્યું મુજ નામ ? પંથડો૦ ૧ ચરમ નયણ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોવિયે રે, નયણ તે દિવ્ય વિચાર. પંથડો૦ ૨ Page #650 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પુરુષો થયા તેના વચનમાં અને તારાં વચનમાં પણ શંકા નાખી દીધી. એકાંત દઈ કૂટી તારું શાસન નિંદાવ્યું. શાસન દેવી ! એવી સહાયતા કંઈ આપ કે જે વડે કલ્યાણનો માર્ગ હું બીજાને બોધી શકું, દર્શાવી શકું, - ખરા પુરુષો દર્શાવી શકે. સર્વોત્તમ નિથપ્રવચનના બોધ ભણી વાળી આ આત્મવિરાધક પંથોથી પાછા ખેંચવામાં સહાયતા આપ ! ! તારો ધર્મ છે કે સમાધિ અને બોધિમાં સહાયતા આપવી. ܀܀܀܀ [અંગત] સંવત ૧૯૫૩ ૭૫૫ ૐ નમઃ શારીરિક, માનસિક અનંત પ્રકારનાં દુઃખોએ આકુલવ્યાકુલ જીવોને તે દુઃખોથી છૂટવાની બહુ પ્રકારે ઇચ્છા છતાં તેમાંથી તે મુક્ત થઈ શકતા નથી તેનું શું કારણ ? એવું પ્રશ્ન અનેક જીવોને ઉત્પન્ન થયા કરે; પણ તેનું યથાર્થ સમાધાન હોઈ વિરલ જીવને જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવ્યું હોય, ત્યાં સુધી તે ટાળવાને માટે ગમે તેવું પ્રયત્ન કરવામાં આવે તોપણ દુઃખનો ક્ષય થઈ શકે નહીં, અને ગમે તેટલી અરુચિ, અપ્રિયતા અને અભાવ તે દુઃખ પ્રત્યે હોય છતાં એને અનુભવ્યા જ કરવું પડે. અવાસ્તવિક ઉપાયથી તે દુઃખ મટાડવાનું પ્રયત્ન કરવામાં આવે, અને તે પ્રયત્ન ન સહન થઈ શકે એટલા પરિશ્રમપૂર્વક કર્યું હોય છતાં તે દુઃખ ન મટવાથી દુઃખ મટાડવા ઇચ્છતા મુમુક્ષુને અત્યંત વ્યામોહ થઈ આવે છે, અથવા થયા કરે છે કે આનું શું કારણ ? આ દુઃખ ટળતું કેમ નથી ? કોઈ પણ પ્રકારે મારે તે દુઃખની પ્રાપ્તિ ઇચ્છિત નહીં છતાં, સ્વપ્નેય પણ તેના પ્રત્યે કંઈ પણ વૃત્તિ નહીં છતાં, તેની પ્રાપ્તિ થયા કરે છે, અને હું જે જે પ્રયત્નો કરું છું તે તે બધાં નિષ્ફળ જઈ દુઃખ અનુભવ્યા જ કરું છું એનું શું કારણ ? શું એ દુઃખ કોઈને મટતું જ નહીં હોય ? દુઃખી થવું એ જ જીવનો સ્વભાવ હશે ? શું કોઈ એક જગતકર્તા ઈશ્વર હશે તેણે આમ જ કરવું યોગ્ય ગણ્યું હશે ? શું ભવિતવ્યતાને આધીન એ વાત હશે ? અથવા કોઈક મારા કરેલા આગલા અપરાધોનું ફળ હશે ? એ વગેરે અનેક પ્રકારના વિકલ્પો જે જીવો મનસહિત દેહધારી છે તે કર્યાં કરે છે, અને જે જીવો મનરહિત છે તે અવ્યક્તપણે દુઃખનો અનુભવ કરે છે, અને અવ્યક્તપણે તે દુઃખ મટે એવી ઇચ્છા રાખ્યા કરે છે. આ જગતને વિષે પ્રાણીમાત્રની વ્યક્ત અથવા અવ્યક્ત ઇચ્છા પણ એ જ છે કે, કોઈ પણ પ્રકારે મને દુઃખ ન હોય, અને સર્વથા સુખ હો. પ્રયત્ન પણ એ જ અર્થે છતાં તે દુઃખ શા માટે મટતું નથી ? એવો પ્રશ્ન ઘણા ઘણા વિચારવાનોને પણ ભૂતકાળે ઉત્પન્ન થયો હતો, વર્તમાનકાળે પણ થાય છે, અને ભવિષ્યકાળે પણ થશે. તે અનંત અનંત વિચારવાનોમાંથી અનંત વિચારવાનો તેના યથાર્થ સમાધાનને પામ્યા, અને દુઃખથી મુક્ત થયા. વર્તમાનકાળે પણ જે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામે છે, તે પણ તથારૂપ ફળને પામે છે, અને ભવિષ્યકાળ પણ જે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામશે, તે તે તથારૂપ ફળને પામશે એમાં સંશય નથી. શરીરનું દુઃખ માત્ર ઔષધ કરવાથી મટી જતું હોત, મનનું દુઃખ ધનાદિ મળવાથી જતું હોત, અને બાહ્ય સંસર્ગ સંબંધનું દુઃખ મનને કંઈ અસર ઉપજાવી શકતું ન હોત તો દુઃખ મટવા માટે જે જે પ્રયત્ન કરવામાં આવે છે તે તે સર્વ જીવોનું સફળ થાત; પણ જ્યારે તેમ બનતું જોવામાં ન આવ્યું ત્યારે જ વિચારવાનોને પ્રશ્ન ઉત્પન્ન થયું કે, દુઃખ મટવા માટે બીજો જ ઉપાય હોવો જોઈએ; આ જે કરવામાં આવે છે તે ઉપાય અયથાર્થ છે, અને બધો શ્રમ Page #651 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું ૫૭૭ વૃથા છે, માટે તે દુઃખનું મૂળ કારણ જો યથાર્થ જાણવામાં આવે અને તે જ પ્રમાણે ઉપાય કરવામાં આવે તો દુઃખ મટે; નહીં તો નહીં જ મટે. જે વિચારવાનો દુઃખનું યથાર્થ મૂળ કારણ વિચારવા ઊઠ્યા, તેમાં પણ કોઈક જ તેનું યથાર્થ સમાધાન પામ્યા અને ઘણા યથાર્થ સમાધાન નહીં પામતાં છતાં મતિવ્યામોહાદિ કારણથી યથાર્થ સમાધાન પામ્યા છીએ એમ માનવા લાગ્યા અને તે પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા અને ઘણા લોકો તેને અનુસરવા પણ લાગ્યા. જગતમાં જુદા જુદા ધર્મમત જોવામાં આવે છે તેની ઉત્પત્તિનું મુખ્ય કારણ એ જ છે. “ધર્મથી દુઃખ મટે” એમ ઘણાખરા વિચારવાનોની માન્યતા થઈ. પણ ધર્મનું સ્વરૂપ સમજવામાં એકબીજામાં ઘણો તફાવત પડ્યો. ઘણા તો પોતાનો મૂળ વિષય ચૂકી ગયા; અને ઘણા તો તે વિષયમાં મતિ થાકવાથી અનેક પ્રકારે નાસ્તિકાદિ પરિણામોને પામ્યા. દુઃખનાં મુળ કારણ અને તેની શી રીતે પ્રવૃત્તિ થઈ તેના સંબંધમાં થોડાક મુખ્ય અભિપ્રાયો અત્રે સંક્ષેપમાં જણાવવામાં આવે છે. દુઃખ શું છે ? તેનાં મૂળ કારણો શું છે ? અને તે શાથી મટી શકે ? તે સંબંધી જિનો એટલે વીતરાગીએ પોતાનો જે મત દર્શાવ્યો છે તે અહીં સંક્ષેપમાં કહીએ છીએ હવે, તે યથાર્થ છે કે કેમ ? તેનું અવલોકન કરીએ છીએઃ જે ઉપાયો દર્શાવ્યા તે સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યક્ચારિત્ર અથવા તે ત્રણેનું એક નામ ‘સમ્યક્મોક્ષ’. સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, અને સમ્યક્ચારિત્રમાં સમ્યક્દર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વીતરાગોએ કહી છે; જોકે સમ્યકજ્ઞાનથી જ સમ્યક્દર્શનનું પણ ઓળખાણ થાય છે, તોપણ સમ્યક્દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખના હેતુરૂપે હોવાથી સમ્યક્દર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. જેમ જેમ સમ્યક્દર્શન શુદ્ધ થતું જાય છે, તેમ તેમ સમ્યક્ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે; અને ક્રમે કરીને સમ્યકચારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે, અને ક્રમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે, અને આત્મા નિજપદમાં લીન થઈ સર્વ કર્મકલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાધ સુખના અનુભવસમુદ્રમાં સ્થિત થાય છે. સમ્યક્દર્શનની પ્રાપ્તિથી જેમ જ્ઞાન સમ્યકત્વભાવને પામે છે એ સમ્યક્દર્શનનો પરમ ઉપકાર છે, તેમ સમયકદર્શન ક્રમે કરી શુદ્ધ થતું જઈ પૂર્ણ સ્થિર સ્વભાવ સમ્યક્ચારિત્રને પ્રાપ્ત થાય તેને અર્થે સમ્યકજ્ઞાનના ખળની તેને ખરેખરી આવશ્યકતા છે. તે સમ્યજ્ઞાનપ્રાપ્તિનો ઉપાય વીતરાગશ્રુત અને તે શ્રુતતત્ત્વોપદે મહાત્મા છે. વીતરાગશ્રુતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલા અસંગ અને પરમકરુણાશીળ મહાત્માનો યોગ પ્રાપ્ત થવો અતિશય કઠણ છે. મહદ્ભાગ્યોદયના યોગથી જ તે યોગ પ્રાપ્ત થાય છે એમાં સંશય નથી. કહ્યું છે કે,- तहारुवाणं समणाणं- તે શ્રમણમહાત્માઓનાં પ્રવૃત્તિલક્ષણ પરમપુરુષે આ પ્રમાણે કહ્યાં છેઃ- Page #652 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર અત્યંતરદશાનાં ચિહ્નો તે મહાત્માઓનાં પ્રવૃત્તિલક્ષણથી નિર્ણીત કરી શકાય; જોકે પ્રવૃત્તિલક્ષણ કરતાં અત્યંતરદશા વિષેનો નિશ્ચય અન્ય પણ નીકળે છે. કોઈ એક શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુને તેવી અત્યંતરદશાની પરીક્ષા આવે છે. એવા મહાત્માઓના સમાગમ અને વિનયની શી જરૂર ? ગમે તેવો પુરુષ હોય પણ સારી રીતે શાસ્ત્ર વાંચી સંભળાવે તેવા પુરુષથી જીવ કલ્યાણનો યથાર્થ માર્ગ શા માટે ન પામી શકે ? એવી આશંકાનું સમાધાન કરવામાં આવે છે: એવા મહાત્માપુરુષનો યોગ બહુ બહુ દુર્લભ છે. સારા દેશકાળમાં પણ એવા મહાત્માનો યોગ દુર્લભ છે; તો આવા દુ:ખમુખ્ય કાળમાં તેમ હોય એમાં કંઈ કહેવું રહેતું નથી. કહ્યું છે કે,- યદ્યપિ તેવા મહાત્માપુરુષનો ક્વચિત્ યોગ બને છે, તો પણ શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ હોય તો તે અપૂર્વ ગુણને તેવા મુહૂર્તમાત્રના સમાગમમાં પ્રાપ્ત કરી શકે છે. જેવા મહાત્માપુરુષના વચનપ્રતાપથી મુહૂર્તમાત્રમાં ચક્રવર્તીઓ પોતાનું રાજપાટ છોડી ભયંકર વનમાં તપશ્ચર્યા કરવાને ચાલી નીકળતા હતા, તેવા મહાત્માપુરુષના યોગથી અપૂર્વ ગુણ કેમ પ્રાપ્ત ન થાય ? સારા દેશકાળમાં પણ ક્વચિત્ તેવા મહાત્માનો યોગ બની આવે છે, કેમકે તેઓ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. ત્યારે એવા પુરુષોનો નિત્ય સંગ રહી શકે તેમ શી રીતે બની શકે કે જેથી મુમુક્ષુ જીવ સર્વ દુઃખ ક્ષય કરવાનાં અનન્ય કારણોને પૂર્ણપણે ઉપાસી શકે ? તેનો માર્ગ આ પ્રમાણે ભગવાન જિને અવલોક્યો - નિત્ય તેમના સમાગમમાં આજ્ઞાધીનપણે વર્તવું જોઈએ, અને તે માટે બાહ્યાજ્યંતર પરિગ્રહાદિ ત્યાગ જ યોગ્ય છે. જેઓ સર્વથા તેવો ત્યાગ કરવાને સમર્થ નથી, તેમણે આ પ્રમાણે દેશત્યાગપૂર્વક કરવું યોગ્ય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે ઉપદેશ્યું છેઃ તે મહાત્માપુરુષના ગુણાતિશયપણાથી, સમ્યક્ચરણથી, પરમજ્ઞાનથી. પરમશાંતિથી, પરમનિવૃત્તિથી મુમુક્ષુ જીવની અશુભ વૃત્તિઓ પરાવર્તન થઈ શુભસ્વભાવને પામી સ્વરૂપ પ્રત્યે વળતી જાય છે. તે પુરુષનાં વચનો આગમસ્વરૂપ છે, તોપણ વારંવાર પોતાથી વચનયોગની પ્રવૃત્તિ ન થાય તેથી, તથા નિરંતર સમાગમનો યોગ ન બને તેથી, તથા તે વચનનું શ્રવણ તાદેશ સ્મરણમાં ન રહે તેથી, તેમ જ કેટલાક ભાવોનું સ્વરૂપ જાણવામાં પરાવર્તનની જરૂર હોય છે તેથી, અને અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે વીતરાગશ્રુત, વીતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે. જોકે તેવા મહાત્માપુરુષ દ્વારા જ પ્રથમ તેનું રહસ્ય જાણવું જોઈએ, પછી વિશુદ્ધ દૃષ્ટિ થયે મહાત્માના સમાગમના અંતરાયમાં પણ તે શ્રુત બળવાન ઉપકાર કરે છે. અથવા જ્યાં કેવળ તેવા મહાત્મા Page #653 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું ૫૭૯ ઓનો યોગ બની જ શકતો નથી, ત્યાં પણ વિશુદ્ધ દૃષ્ટિવાનને વીતરાગત પરમોપકારી છે, અને તે જ અર્થે થઈને મહત્પુરુષોએ એક લોકથી માંડી દ્વાદશાંગપર્યંત રચના કરી છે. તે દ્વાદશાંગના મૂળ ઉપદેષ્ટા સર્વજ્ઞ વીતરાગ છે, કે જેના સ્વરૂપનું મહાત્માપુરુષો નિરંતર ધ્યાન કરે છે; અને તે પદની પ્રાપ્તિમાં જ સર્વસ્વ સમાયેલું છે એમ પ્રતીતિથી અનુભવે છે. સર્વજ્ઞ વીતરાગનાં વચનને ધારણ કરીને મહત્ આચાર્યોએ દ્વાદશાંગની રચના કરી હતી, અને તદાશ્રિત આજ્ઞાંકિત મહાત્માઓએ બીજાં અનેક નિર્દોષ શાસ્ત્રોની રચના કરી છે. આ પ્રમાણે દ્વાદશાંગનાં નામ છેઃ- (૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) ભગવતી, (૬) જ્ઞાતાધર્મકથાંગ, (૭) ઉપાસકદશાંગ, (૮) અંતકૃતદશાંગ, (૯) અનુત્તરૌપપાતિક, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાક અને (૧૨) દૃષ્ટિવાદ તેમાં આ પ્રમાણે નિરૂપણ છેઃ- કાળદોષથી ઘણાં સ્થળો તેમાંથી વિસર્જન થઈ ગયાં, અને માત્ર અલ્પ સ્થળો રહ્યાં. જે અલ્પ સ્થળો રહ્યાં તેને એકાદશાંગને નામે શ્વેતામ્બર આચાર્યો કહે છે. દિગંબરો તેમાં અનુમત નહીં થતાં એમ કહે છે કે,- વિસંવાદ કે મતાગ્રહની દૃષ્ટિએ તેમાં બન્ને કેવળ ભિન્ન ભિન્ન માર્ગની પેઠે જોવામાં આવે છે. દીર્ઘદૃષ્ટિએ જોતાં તેનાં જાદાં જ કારણો જોવામાં આવે છે. ગમે તેમ હો, પણ આ પ્રમાણે બન્ને બહુ નજીકમાં આવી જાય છેઃ વિવાદનાં ઘણાં સ્થળો તો અપ્રયોજન જેવાં છે; પ્રયોજન જેવાં છે તે પણ પરોક્ષ છે. અપાત્ર શ્રોતાને દ્રવ્યાનુયોગાદિ ભાવ ઉપદેશવાથી નાસ્તિકાદિ ભાવો ઉત્પન્ન થવાનો વખત આવે છે, અથવા શુષ્કજ્ઞાની થવાનો વખત આવે છે. હવે, આ પ્રસ્તાવના અત્રે સંક્ષેપીએ છીએ; અને જે મહાત્માપુરુષ- આ પ્રમાણે સુપ્રતીત થાય તો हिंसा रहिए धम्मे । अट्ठारस दोस विवज्जिए देवे ॥ निग्गंथे पवयणे । સઘળું ફોર્ફ સન્મત્ત 1111 Page #654 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ http://www.ShrimadRajchandra.org જીવને મોક્ષમાર્ગ છે. નહીં તો ઉન્માર્ગ છે. શ્રીમદ્ રાજચંદ્ર સર્વ દુઃખનો ક્ષય કરનારો એક પરમ સદુપાય, તથા સર્વ જીવને હિતકારી, સર્વ દુઃખના ક્ષયનો, એક આત્યંતિક ઉપાય, પરમ સદુપાયરૂપ વીતરાગદર્શન છે. તેની પ્રતીતિથી, તેના અનુકરણથી, તેની આજ્ઞાના પરમ અવલંબન વડે, જીવ ભવસાગર તરી જાય છે. 'સમવાયાંગસૂત્ર'માં કહ્યું છે કેઃ આત્મા શું ? કર્મ શું ? તેનો કર્તા કોણ ? તેનું ઉપાદાન કોણ ? નિમિત્ત કોણ ? તેની સ્થિતિ કેટલી ? કર્તા શા વડે ? શું પરિમાણમાં તે બાંધી શકે ? એ આદિ ભાવોનું સ્વરૂપ જેવું નિગ્રંથસિદ્ધાંતમાં સ્પષ્ટ, સૂક્ષ્મ અને સંકલનાપૂર્વક છે તેવું કોઈ પણ દર્શનમાં નથી. ૭૫૬ જૈનમાર્ગ વિવેક પોતાના સમાધાનને અર્થે યથાશક્તિએ જૈનમાર્ગને જાણ્યો છે, તેનો સંક્ષેપે કંઈ પણ વિવેક કરું છું તે જૈનમાર્ગ જે પદાર્થનું હોવાપણું છે તેને હોવાપણે અને નથી તેને નહીં હોવાપણે માને છે. [અપૂર્ણ] સં. ૧૯૫૩ જેને હોવાપણું છે તે બે પ્રકારે છે એમ કહે છે જીવ અને અજીવ, એ પદાર્થ સ્પષ્ટ ભિન્ન છે. કોઈ કોઈનો સ્વભાવ ત્યાગી શકે તેવા સ્વરૂપે નથી. અજીવ રૂપી અને અરૂપી બે પ્રકારે છે. જીવ અનંતા છે. પ્રત્યેકે પ્રત્યેક જીવ ત્રણે કાળ જાદા છે. જ્ઞાનદર્શનાદિ લક્ષણે જીવ ઓળખાય છે. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશને અવગાહીને રહે છે. સંકોચવિકાસનું ભાજન છે, અનાદિથી કર્મગ્રાહક છે. તથારૂપ સ્વરૂપ જાગ્યાથી, પ્રતીતિમાં આણ્યાથી, સ્થિર પરિણામ થયે તે કર્મની નિવૃત્તિ થાય છે. સ્વરૂપે જીવ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત છે. અજરઅમર, શાશ્વત વસ્તુ છે. [અપૂર્ણ] ૭૫૭ အ નમઃ સિદ્ધેભ્યઃ મોક્ષસિદ્ધાંત અનંત અવ્યાબાધ સુખમય પરમપદ તેની પ્રાપ્તિને અર્થે ભગવાન સર્વજ્ઞ નિરૂપણ કરેલો "મોક્ષસિદ્ધાંત' તે ભગવાનને પરમ ભક્તિથી નમસ્કાર કરીને કહું છું. દ્રવ્યાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને ધર્મકથાનુયોગના મહાનિધિ એવા વીતરાગ પ્રવચનને નમસ્કાર કરું છું. કર્મરૂપ વૈરીનો પરાજય કર્યો છે એવા અદ્ભુત ભગવાન; શુદ્ધ ચૈતન્યપદમાં સિદ્ધાલયે વિરાજમાન એવા સિદ્ધ ભગવાન; જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, અને વીર્ય એવા મોક્ષના પાંચ આચાર ના Page #655 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મં ૫૮૧ આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાન: દ્વાદશાંગના અભ્યાસી અને તે શ્રુત શબ્દ, અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન; મોક્ષમાર્ગને આત્મજાગૃતિપૂર્વક સાધતા એવા સાધુ ભગવાનને હું પરમ ભક્તિથી નમસ્કાર કરું છું. શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર પર્યંત વર્તમાન ભરતક્ષેત્રના ચોવીશ તીર્થંકરોના પરમ ઉપકારને વારંવાર સંભારું છું. શ્રીમાન વર્ધમાન જિન વર્તમાન કાળના ચરમ તીર્થંકરદેવની શિક્ષાથી હાલ મોક્ષમાર્ગનું અસ્તિત્વ વર્તે છે એ તેમના ઉપકારને સુવિહિત પુરુષો વારંવાર આશ્ચર્યમય દેખે છે. કાળના દોષથી અપાર શ્રુતસાગરનો ઘણો ભાગ વિસર્જન થતો ગયો અને બિંદુમાત્ર અથવા અલ્પમાત્ર વર્તમાનમાં વિદ્યમાન છે. ઘણાં સ્થળો વિસર્જન થવાથી, ઘણાં સ્થળોમાં સ્થૂળ નિરૂપણ રહ્યું હોવાથી નિર્ગુથ ભગવાનના તે શ્રુતનો પૂર્ણ લાભ વર્તમાન મનુષ્યોને આ ક્ષેત્રે પ્રાપ્ત થતો નથી. ઘણા મતમતાંતરાદિ ઉત્પન્ન થવાનો હેતુ પણ એ જ છે, અને તેથી જ નિર્મળ આત્મતત્ત્વના અભ્યાસી મહાત્માઓની અલ્પતા થઈ. શ્રુત અલ્પ રહ્યા છતાં, મતમતાંતર ઘણાં છતાં, સમાધાનનાં કેટલાંક સાધનો પરોક્ષ છતાં, મહાત્માપુરુષોનું ક્વચિતત્વ છતાં, હું આર્યજનો ! સમ્યક્દર્શન, શ્રુતનું રહસ્ય એવો પરમપદનો પંથ, આત્માનુભવના હેતુ, સમ્યક઼ચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે, એ પરમ હર્ષનું કારણ છે. વર્તમાનકાળનું નામ દુષમકાળ છે. તેથી દુઃખ કરીને, - ઘણા અંતરાયથી, પ્રતિકૂળતાથી, સાધનનું દુર્લભપણું હોવાથી, - મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે; પણ વર્તમાનમાં મોક્ષમાર્ગનો વિચ્છેદ છે, એમ ચિંતવવું જોઈતું નથી. પંચમકાળમાં થયેલા મહર્ષિઓએ પણ એમ જ કહ્યું છે. તે પ્રમાણે પણ અત્રે કહું છું. સૂત્ર અને બીજાં પ્રાચીન આચાર્યે તદનુસાર રચેલાં ઘણાં શાસ્ત્રો વિદ્યમાન છે. સુવિહિત પુરુષોએ તો હિતકારી મતિથી જ રચ્યાં છે. કોઈ મતવાદી, હઠવાદી અને શિથિલતાના પોષક પુરુષોએ રચેલાં કોઈ પુસ્તકો સૂત્રથી અથવા જિનાચારથી મળતાં ન આવતાં હોય અને પ્રયોજનની મર્યાદાથી બાહ્ય હોય, તે પુસ્તકોના ઉદાહરણથી પ્રાચીન સુવિહિત આચાર્યોનાં વચનોને ઉત્થાપવાનું પ્રયત્ન ભવભીરુ મહાત્માઓ કરતા નથી; પણ તેથી ઉપકાર થાય છે, એમ જાણી તેનું બહુમાન કરતા છતાં યથાયોગ્ય સદુપયોગ કરે છે. દિગંબર અને શ્વેતાંબર એવા બે ભેદ જિનદર્શનમાં મુખ્ય છે. મતદૃષ્ટિથી તેમાં મોટો અંતર જોવામાં આવે છે. તત્ત્વદૃષ્ટિથી તેવો વિશેષ ભેદ જિનદર્શનમાં મુખ્યપણે પરોક્ષ છે; જે પ્રત્યક્ષ કાર્યભૂત થઈ શકે તેવા છે, તેમાં તેવો ભેદ નથી; માટે બન્ને સંપ્રદાયમાં ઉત્પન્ન થતા ગુણવાન પુરુષો સમ્યક્રર્દષ્ટિથી જુએ છે; અને જેમ તત્ત્વપ્રીતિનો અંતરાય ઓછો થાય તેમ પ્રવર્તે છે. જૈનાભાસથી પ્રવર્તેલાં મતમતાંતરો બીજાં ઘણાં છે, તેનું સ્વરૂપ નિરૂપણ કરતાં પણ વૃત્તિ સંકોચાય છે. જેમાં મૂળ પ્રયોજનનું ભાન નથી, એટલું જ નહીં પણ મૂળ પ્રયોજનથી વિરુદ્ધ એવી પદ્ધતિનું અવલંબન વર્તે છે; તેને મુનિપણાનું સ્વપ્ન પણ ક્યાંથી ? કેમકે મૂળ પ્રયોજનને વિસારી ક્લેશમાં પડ્યા છે; અને જીવોને, પોતાની પૂજ્યતાદિને અર્થે, પરમાર્થમાર્ગનાં અંતરાયક છે. તે, મુનિનું લિંગ પણ ધરાવતા નથી, કેમકે સ્વકપોલરચનાથી તેમની સર્વ પ્રવૃત્તિ છે. જિનાગમ અથવા આચાર્યની પરંપરાનું નામ માત્ર તેમની પાસે છે, વસ્તુત્વે તો તે તેથી પરાખ જ છે. Page #656 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર એક તૂમડા જેવી, દોરા જેવી અલ્પમાં અલ્પ વસ્તુના ગ્રહણત્યાગના આગ્રહથી જાદો માર્ગ ઉપજાવી કાઢી વર્તે છે, અને તીર્થનો ભેદ કરે છે, એવા મહામોહમૂઢ જીવ લિંગાભાસપણે પણ આજે વીતરાગના દર્શનને ઘેરી બેઠા છે, એ જ અસંયતિ પૂજા નામનું આશ્ચર્ય લાગે છે. મહાત્મા પુરુષોની અલ્પ પણ પ્રવૃત્તિ સ્વપરને મોક્ષમાર્ગસન્મુખ કરવાની છે. લિંગામાસી જીવો મોક્ષમાર્ગથી પરામુખ કરવામાં પોતાનું બળ પ્રવર્તતું જાણી હર્ષાયમાન થાય છે, અને તે સર્વ કર્મપ્રકૃતિમાં વધતા અનુભાગ અને સ્થિતિબંધનું સ્થાનક છે એમ હું જાણું છું. [અપૂર્ણ] સં. ૧૯૫૩ ૭૫૮ દ્રવ્યપ્રકાશ દ્રવ્ય એટલે વસ્તુ, તત્ત્વ, પદાર્થ. આમાં મુખ્ય ત્રણ અધિકાર છે. પ્રથમ અધિકારમાં જીવ અને અજીવ દ્રવ્યના મુખ્ય પ્રકાર કહ્યા છે. બીજા અધિકારમાં જીવ અને અજીવનો પરસ્પરનો સંબંધ અને તેથી જીવને હિતાહિત શું રહ્યું છે તે સમજાવા માટે તેના વિશેષ પર્યાયરૂપે પાપપુણ્યાદિ બીજાં સાત તત્ત્વોનું નિરૂપણ કર્યું છે. જે સાત તત્ત્વો જીવ અને અજીવ એ બે તત્ત્વોમાં સમાય છે. ત્રીજા અધિકારમાં યથાસ્થિત મોક્ષમાર્ગ દર્શાવ્યો છે, કે જેને અર્થે થઈને જ સમસ્ત જ્ઞાનીપુરુષોનો ઉપદેશ છે. પદાર્થના વિવેચન અને સિદ્ધાંત પર જેનો પાયો રચાયો છે અને તે દ્વારા જે મોક્ષમાર્ગ પ્રતિબોધે છે તેવાં છ દર્શનો છેઃ- (૧) બૌદ્ધ, (૨) ન્યાય, (૩) સાંખ્ય, (૪) જૈન, (૫) મીમાંસક, અને (૬) વૈશેષિક. વૈશેષિક ન્યાયમાં અંતર્ભૂત કર્યું હોય તો નાસ્તિક વિચાર પ્રતિપાદન કરતું એવું ચાર્વાક દર્શન છઠ્ઠું ગણાય છે. ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, ઉત્તરમીમાંસા અને પૂર્વમીમાંસા એમ છ દર્શન વેદ પરિભાષામાં ગણવામાં આવ્યાં છે, તે કરતાં ઉપર દર્શાવેલાં દર્શનો જાદી પદ્ધતિએ ગણ્યાં છે તેનું શું કારણ ? એમ પ્રશ્ન થાય તો તેનું સમાધાન એ છે કે- વૈદ પરિભાષામાં દર્શાવેલાં દર્શનો વેદને માન્ય રાખે છે તે દૃષ્ટિથી ગણ્યાં છે- અને ઉપર જણાવેલ ક્રમે તો વિચારની પરિપાટીના ભેદથી ગણ્યાં છે, જેથી આ જ ક્રમ યોગ્ય છે. દ્રવ્ય અને ગુણનું અનન્યત્વ અવિભક્ત્વ એટલે પ્રદેશભેદ રહિતપણું છે, ક્ષેત્રાંતર નથી. દ્રવ્યના નાશથી ગુણનો નાશ અને ગુણના નાશથી દ્રવ્યનો નાશ થાય એવો 'ઐક્યભાવ છે. દ્રવ્ય અને ગુણનો ભેદ કહીએ છીએ તે કથનથી છે, વસ્તુથી નથી. સંસ્થાન, સંખ્યાવિશેષ આદિથી જ્ઞાન અને જ્ઞાનીને સર્વથા પ્રકારે ભેદ હોય તો બન્ને અચેતનત્વ પામે એમ સર્વજ્ઞ વીતરાગનો સિદ્ધાંત છે. જ્ઞાનની સાથે સમવાય સંબંધથી આત્મા જ્ઞાની નથી. સમવર્તિત્વ સમવાય. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પરમાણુ દ્રવ્યના વિશેષ છે. ܀܀܀ ૭૫૯ [અપૂર્ણ] સં. ૧૯૫૩ અત્યંત સુપ્રસિદ્ધ છે કે પ્રાણીમાત્રને દુઃખ પ્રતિકૂળ, અપ્રિય અને સુખ અનુકૂળ, તથા પ્રિય છે. તે દુઃખથી રહિત થવા માટે અને સુખની પ્રાપ્તિ માટે પ્રાણીમાત્રનું પ્રયત્ન છે. પ્રાણીમાત્રનું એવું પ્રયત્ન છતાં પણ તેઓ દુઃખનો અનુભવ જ કરતાં દૃષ્ટિગોચર થાય છે. ક્વચિત્ કંઈક સુખના અંશ કોઈક પ્રાણીને પ્રાપ્ત થયા દેખાય છે, તોપણ દુઃખની બાહુલ્યતાથી ૧. જુઓ આંક ૭૬૬ ‘પંચાસ્તિકાય’ ૪૬, ૪૮, ૪૯ અને ૫૦. Page #657 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મ ૫૮૩ કરીને જોવામાં આવે છે. પ્રાણીમાત્રને દુઃખ અપ્રિય હોવા છતાં, વળી તે મટાડવાને અર્થે તેનું પ્રયત્ન છતાં તે દુઃખ મટતું નથી, તો પછી તે દુઃખ ટળવાનો કોઈ ઉપાય જ નહીં એમ સમજાય છે; કેમકે બધાનું પ્રયત્ન નિષ્ફળ જાય તે વાત નિરુપાય જ હોવી જોઈએ, એમ અત્રે આશંકા થાય છે. તેનું સમાધાન આ પ્રમાણે છેઃ- દુઃખનું સ્વરૂપ યથાર્થ ન સમજાવાથી, તે થવાનાં મૂળ કારણો શું છે અને તે શાથી મટી શકે તે યથાર્થ ન સમજાવાથી, દુઃખ મટાડવા સંબંધીનું તેમનું પ્રયત્ન સ્વરૂપથી અયથાર્થ હોવાથી દુઃખ મટી શકતું નથી. દુઃખ અનુભવવામાં આવે છે, તોપણ તે સ્પષ્ટ ધ્યાનમાં આવવાને અર્થે થોડુંક તેનું વ્યાખ્યાન કરીએ છીએ. પ્રાણીઓ બે પ્રકારનાં છેઃ એક ત્રસ એટલે પોતે ભયાદિનું કારણ દેખી નાસી જતાં, હાલતાં ચાલતાં એ આદિ શક્તિવાળાં. બીજાં સ્થાવરઃ જે સ્થળે દેહ ધારણ કર્યો છે, તે જ સ્થળે સ્થિતિમાન, અથવા ભયાદિ કારણ જાણી નાસી જવા વગેરેની સમજણશક્તિ જેમાં નથી તે. અથવા એકેંદ્રિયથી માંડી પાંચ ઇંદ્રિય સુધીનાં પ્રાણીઓ છે. એકેંદ્રિય પ્રાણીઓ સ્થાવર કહેવાય, અને બે ઇંદ્રિયાવાળાં પ્રાણીથી માંડીને પાંચ ઇંદ્રિયવાળાં સુધીનાં પ્રાણી ત્રસ કહેવાય. પાંચ ઉપરાંત કોઈ પણ પ્રાણીને ઇંદ્રિય હોતી નથી. એકેન્દ્રિય પ્રાણીના પાંચ ભેદ છે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ વનસ્પતિનું જીવત્વ સાધારણ મનુષ્યોને પણ કંઈક અનુમાનગોચર થાય છે. પૃથ્વી, પ્રાણી, અગ્નિ અને વાયુનું જીવત્વ, આગમપ્રમાણથી, વિશેષ વિચારબળથી કંઈ પણ સમજી શકાય છે, સર્વથા તો પ્રકૃષ્ટજ્ઞાનગોચર છે. અગ્નિ અને વાયુના જીવો કંઈક ગતિમાન જોવામાં આવે છે. પણ તે પોતાની સમજણશક્તિપૂર્વક હોતું નથી, જેથી તેને સ્થાવર કહેવામાં આવે છે. એકેંદ્રિય જીવમાં વનસ્પતિમાં જીવત્વ સુપ્રસિદ્ધ છે, છતાં તેનાં પ્રમાણો આ ગ્રંથમાં અનુક્રમે આવશે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુનું જીવત્વ આ પ્રમાણે સિદ્ધ કર્યું છેઃ જીવલક્ષણ ચૈતન્ય જેનું મુખ્ય લક્ષણ છે, દે પ્રમાણ છે. ૭૬૦ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. તે અસંખ્યાત પ્રદેશતા લોકપરિમિત છે, પરિણામી છે. અમૂર્ત છે. અનંત અગુરુલઘુ પરિણત દ્રવ્ય છે, સ્વાભાવિક દ્રવ્ય છે; કર્યાં છે. ભોક્તા છે, અનાદિ સંસારી છે. ભવ્યત્વ લબ્ધિ પરિપાકાદિથી મોક્ષસાધનમાં પ્રવર્તે છે, મોક્ષ થાય છે, મોક્ષમાં સ્વપરિણામી છે. [અપૂર્ણ) સં. ૧૯૫૩ Page #658 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ સંસારી જીવ સિદ્ધાત્મા http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સંસાર અવસ્થામાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ ઉત્તરોત્તર બંધનાં સ્થાનક છે. સિદ્ધાવસ્થામાં યોગનો પણ અભાવ છે. માત્ર ચૈતન્યસ્વરૂપ આત્મદ્રવ્ય સિદ્ધપદ છે, વિભાવ પરિણામ ભાવકર્મ છે. પુદ્ગલસંબંધ ‘દ્રવ્યકર્મ’ છે. ܀܀܀܀܀ [અપૂર્ણ] સં. ૧૯૫૩ ૭૬૧ જ્ઞાનાવરણીયાદિ કર્મનો યોગ્ય જે પુદ્ગલ ગ્રહણ થાય છે તે 'દ્રવ્યાસવ' જાણવો. જિનભગવાને તે અનેક ભેદથી કહ્યો છે. જીવ જે પરિણામથી કર્મનો બંધ કરે છે તે 'ભાવબંધ', કર્મપ્રદેશ, પરમાણુઓ અને જીવનો અન્યોન્ય પ્રવેશરૂપે સંબંધ થવો તે ‘દ્રવ્યબંધ’. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એમ ચાર પ્રકારનો બંધ છે, પ્રકૃતિ અને પ્રદેશબંધ યોગથી થાય છે; સ્થિતિ તથા અનુભાગબંધ કષાયથી થાય છે. આસવને રોકી શકે એવો ચૈતન્યસ્વભાવ તે ભાવસંવર' અને તેથી દ્રવ્યાસવને રોકે તે 'દ્રવ્યસંવર' બીજો છે. વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા અને પરિષ′′ય તથા ચારિત્રના ઘણા પ્રકાર તે ‘ભાવસંવર’ના વિશેષ જાણવા. જે ભાવ વડે, તપશ્ચર્યાએ કરીને કે યથાકાળે કર્મના પુદ્ગલો રસ ભોગવાઈ જઈ ખરી પડે છે, તે ‘ભાવનિર્જરા’. તે પુદ્ગલપરમાણુઓનું આત્મપ્રદેશથી ખરી પડવું તે “દ્રવ્યનિર્જરા’. સર્વ કર્મનો ક્ષય થવારૂપ આત્મસ્વભાવ તે 'ભાવોક્ષ'. કર્મવર્ગણાથી આત્મદ્રવ્યનું જાદું થઈ જવું તે દ્રવ્યમોશ'. શુભ અને અશુભ ભાવને લીધે પુણ્ય અને પાપ જીવને હોય છે. શાતા, શુભાયુષ, શુભનામ અને ઉચ્ચ ગોત્રનો હેતુ ‘પુણ્ય’ છે. ‘પાપ’થી તેથી વિપરીત થાય છે. સમ્યકૃદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર મોક્ષનાં કારણ છે. વ્યવહારનયથી તે ત્રણે છે. 'નિશ્ચયથી આત્મા એ ત્રણેમય છે. આત્માને છોડીને એ ત્રણે રત્ન બીજા કોઈ પણ દ્રવ્યમાં વર્તતાં નથી, તેટલા માટે આત્મા એ ત્રણમય છે. અને તેથી મોક્ષકારણ પણ આત્મા જ છે. જીવાદિ તત્ત્વો પ્રત્યે આસ્થારૂપ આત્મસ્વભાવ તે 'સમ્યક્દર્શન', જેથી માઠા આગ્રહથી રહિત 'સમ્યકૃજ્ઞાન' થાય છે. સંશય, વિપર્યય અને ભ્રાંતિથી રહિત આત્મસ્વરૂપ અને પરસ્વરૂપને યથાર્થપણે ગ્રહણ કરી શકે તે ‘સમ્યકજ્ઞાન’, સાકારોપયોગરૂપ છે. તેના ઘણા ભેદ છે. ભાવોનું સામાન્ય સ્વરૂપ જે ઉપયોગ ગ્રહણ કરી શકે તે "દર્શન", એમ આગમમાં કહ્યું છે. 'દર્શન' શબ્દ શ્રદ્ધાના અર્થમાં પણ વપરાય છે. છવાસ્થને પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે, કેવળી ભગવાનને બન્ને સાથે થાય છે, અશુભભાવથી નિવૃત્તિ અને શુભભાવમાં પ્રવૃત્તિ તે ‘ચારિત્ર. વ્યવહારનયથી તે ચારિત્ર વ્રત, સમિતિ, ગુપ્તિ રૂપે શ્રી વીતરાગોએ કહ્યું છે. સંસારના મૂળ હેતુઓનો વિશેષ નાશ કરવાને અર્થે બાહ્ય અને અંતરંગ ક્રિયાનો જ્ઞાની- Page #659 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું પુરુષને નિરોધ થાય તેનું નામ ‘પરમ સમ્યક્ચારિત્ર' વીતરાગોએ કહ્યું છે. ૫૮૫ મોક્ષના હેતુરૂપ એ બન્ને ચારિત્ર ધ્યાનથી અવશ્ય મુનિઓ પામે છે, તેટલા માટે પ્રયત્નવાન ચિત્તથી ધ્યાનનો ઉત્તમ અભ્યાસ કરો. જો તમે અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે ચિત્તની સ્થિરતા ઇચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો. પાંત્રીશ, સોળ, છ, પાંચ, ચાર, બે, અને એક અક્ષરના એમ પરમેષ્ઠીપદના વાચક મંત્ર છે તેનું જપપૂર્વક ધ્યાન કરો. વિશેષ સ્વરૂપ શ્રી ગુરુના ઉપદેશથી જાણવું યોગ્ય છે. ૭૬૨ [અપૂર્ણ] સં. ૧૯૫૩ ૐ નમઃ સર્વ દુઃખનો આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ પરમહિત છે. વીતરાગસન્માર્ગ તેનો સદુપાય છે. તે સન્માર્ગનો આ પ્રમાણે સંક્ષેપ છેઃ- સમ્યક્દર્શન, સમ્યક્જ્ઞાન, અને સમ્યક્ચારિત્રની એકત્રતા તે ‘મોક્ષમાર્ગ’ છે. સર્વજ્ઞના જ્ઞાનમાં ભાસ્યમાન તત્ત્વોની સમ્યક્પ્રતીતિ થવી તે ‘સમ્યક્દર્શન' છે. તે તત્ત્વનો બોધ થવો તે ‘સમ્યજ્ઞાન’ છે. ઉપાદેય તત્ત્વનો અભ્યાસ થવો તે ‘સમ્યક્ચારિત્ર' છે. શુદ્ધ આત્મપદ સ્વરૂપ એવા વીતરાગપદમાં સ્થિતિ થવી તે એ ત્રણેની એકત્રતા છે. સર્વજ્ઞદેવ, નિગ્રંથગુરુ અને સર્વજ્ઞોપદિષ્ટ ધર્મની પ્રતીતિથી તત્ત્વપ્રતીતિ પ્રાપ્ત થાય છે. સર્વ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, સર્વ મોડ્ અને સર્વ વીર્યાદિ અંતરાયનો ક્ષય થવાથી આત્માનો સર્વજ્ઞવીતરાગ સ્વભાવ પ્રગટે છે. નિગ્રંથપદના અભ્યાસનો ઉત્તરોત્તર ક્રમ તેનો માર્ગ છે. તેનું રહસ્ય સર્વજ્ઞોપદિષ્ટ ધર્મ છે. ૭૬૩ સં. ૧૯૫૩ સર્વજ્ઞે કહેલું ગુરુઉપેદશથી આત્માનું સ્વરૂપ જાણીને, સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરો. જેમ જેમ ધ્યાનવિશુદ્ધિ તેમ તેમ જ્ઞાનાવરણીયનો ક્ષય થશે, પોતાની કલ્પનાથી તે ધ્યાન સિદ્ધ થતું નથી. જ્ઞાનમય આત્મા જેમને પરમોત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયો, અને જેમણે પરદ્રવ્યમાત્ર ત્યાગ કર્યું છે, તે દેવને નમન હો ! નમન હો ! બાર પ્રકારના નિદાનરહિત તપથી કર્મની નિર્જરા, વૈરાગ્યભાવનાભાવિત, અહંભાવરહિત એવા જ્ઞાનીને થાય છે. તે નિર્જરા પણ બે પ્રકારની જાણવીઃ સ્વકાલપ્રાપ્ત, અને તપથી. એક ચારે ગતિમાં થાય છે, બીજી વ્રતધારીને જ હોય છે. જેમ જેમ ઉપશમની વૃદ્ધિ થાય તેમ તેમ તપ કરવાથી કર્મની ઘણી નિર્જરા થાય, તે નિર્જરાનો ક્રમ કહે છે. મિથ્યાદર્શનમાં વર્તતો પણ થોડા વખતમાં ઉપશમ સમ્યક્દર્શન પામવાનો છે એવા જીવ કરતાં અસંયત સમ્યક્દૃષ્ટિને અસંખ્યાતગુણ નિર્જરા, તેથી દેશવિરતિ, તેથી સર્વવિરતિ જ્ઞાનીને, તેથી [અપૂર્ણ] Page #660 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ http://www.ShrimadRajchandra.org હે જીવ ! આટલો બધો પ્રમાદ શો ? શ્રીમદ્ રાજચંદ્ર ૭૬૪ શુદ્ધ આત્મપદની પ્રાપ્તિને અર્થે વીતરાગ સન્માર્ગની ઉપાસના કર્તવ્ય છે, સર્વજ્ઞદેવ. નિગ્રંથ ગુરુ. દયા મુખ્ય ધ શુદ્ધ આત્મદૃષ્ટિ થવાનાં અવલંબન છે. સં. ૧૯૫૩ સર્વજ્ઞ અનુભવેલો એવો શુદ્ધઆત્મપ્રાપ્તિનો ઉપાય શ્રી ગુરુ વડે જાણીને, તેનું રહસ્ય ધ્યાનમાં લઈને આત્મપ્રાપ્તિ કરો. યાજાતલિંગ સર્વવિરતિધર્મ, દ્રવ્યાનુયોગ સુસિદ્ધ - સ્વરૂપદેષ્ટિ થતાં, ચરણાનુયોગ સુસિદ્ધ - પદ્ધતિ વિવાદ શાંત કરતાં, દ્વાદશવિધ દેશવિરતિ ધર્મ. કરણાનુયોગ સુસિદ્ધ - સુપ્રતીત દૃષ્ટિ થતાં, ધર્મકથાનુયોગ સુસિદ્ધ - બાળબોધતુ સમજાવતાં. ܀܀܀܀܀ ૭૬૫ સં. ૧૯૫૩ (૧) (૨) (i) (2) મોક્ષમાર્ગનું અસ્તિત્વ પ્રમાણ. નિર્જરા આગમ. આપ્ત. નય. બંધ. સંયમ. ગુરુ. અનેકાંત મોસ વર્તમાનકાળ, ધર્મ, લોક. જ્ઞાન. ગુણસ્થાનક. ધર્મની યોગ્યતા. અલોક. દર્શન. દ્રવ્યાનુયોગ. ક્રમ. અહિંસા. ચારિત્ર કરણાનુયોગ જીવ. સત્ય. તપ. ચરણાનુયોગ. અજીવ. અસત્ય. દ્રવ્ય. ધર્મકથાનુયોગ. પુણ્ય. બ્રહ્મચર્ય ગુણ. મુનિત્વ. પાપ. અપરિગ્રહ. પર્યાય. ગૃહધર્મ. આસવ. આજ્ઞા. સંસાર. પરિષ. સંવર વ્યવહાર. એકેન્દ્રિયનું અસ્તિત્વ. ઉપસર્ગ. ૭૬૬ સં. ૧૯૫૩ ૐ સર્વજ્ઞાય નમઃ નમઃ સદ્ગુરવે પંચાસ્તિકાય ૧ સૌ ઇન્દ્રોએ વંદનિક, ત્રણ લોકને કલ્યાણકારી, મધુર અને નિર્મળ જેનાં વાક્ય છે, અનંત જેના ગુણો છે, જેમણે સંસારનો પરાજય કર્યો છે એવા ભગવાન સર્વજ્ઞ વીતરાગને નમસ્કાર. ૧. જુઓ આંક ૮૬૬. Page #661 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું ૫૮૭ ૨. સર્વજ્ઞ મહામુનિના મુખથી ઉત્પન્ન થયેલું અમૃત, ચાર ગતિથી જીવને મુક્ત કરી નિર્વાણ પ્રાપ્ત કરાવનાર એવાં આગમને નમન કરીને, આ શાસ્ત્ર કહું છું તે શ્રવણ કરો. ૩. પાંચ અસ્તિકાયના સમૂહગૃપ અર્થસમયને સર્વજ્ઞ વીતરાગદેવે 'લોક' કહ્યો છે. તેથી ઉપરાંત માત્ર આકાશરૂપ અનંત એવો અલોક' છે. ૪-૫ 'જીવ', 'પુદ્ગલસમૂહ', 'ધર્મ', 'અધર્મ', તેમ જ 'આકાશ', એ પદાર્થો પોતાના અસ્તિત્વમાં નિયમથી રહ્યા છે; પોતાની સત્તાથી અભિન્ન છે અને અનેક પ્રદેશાત્મક છે. અનેક ગુણ અને પર્યાયસહિત જેનો અસ્તિત્વસ્વભાવ છે તે "અસ્તિકાય'. તેનાથી ત્રૈલોક્ય ઉત્પન્ન થાય છે. ૬ તે અસ્તિકાય ત્રણે કાળ ભાવપણે પરિણામી છે; અને પરાવર્તન જેનું લક્ષણ છે એવા કાળસહિત છયે ‘દ્રવ્યસંજ્ઞા’ને પામે છે. ૭ એ દ્રવ્યો એકબીજામાં પ્રવેશ કરે છે, એકમેકને અવકાશ આપે છે, એકમેક મળી જાય છે, અને જાદાં પડે છે; પણ પોતપોતાના સ્વભાવનો ત્યાગ કરતાં નથી. ૮ સત્તાસ્વરૂપે સર્વ પદાર્થ એકત્વવાળા છે. તે સત્તા અનંત પ્રકારના સ્વભાવવાળી છે; અનંત ગુણ અને પર્યાયાત્મક છે. ઉત્પાદવ્યયવત્વવાળી સામાન્ય વિશેષાત્મક છે. ૯ પોતાના સદ્ભાવ પર્યાયને દ્રવે છે, તે તે ભાવે પરિણમે છે તે માટે દ્રવ્ય કહીએ છીએ, જે પોતાની સત્તાથી અનન્ય છે. ૧૦ દ્રવ્યનું લક્ષણ સત્ છે, જે ઉત્પાદવ્યયધ્રુવતાસહિત છે; ગુણ પર્યાયના આશ્રયરૂપ છે, એમ સર્વજ્ઞદેવ કહે છે. ૧૧ દ્રવ્યની ઉત્પત્તિ અને વિનાશ થતો નથી; તેનો ‘અસ્તિ’ સ્વભાવ જ છે. ઉત્પાદ, વ્યય અને ધ્રુવત્વ પર્યાયને લઈને છે. ૧૨ પર્યાયથી રહિત દ્રવ્ય ન હોય, દ્રવ્ય વિના પર્યાય ન હોય, બન્ને અનન્યભાવી છે એમ મહામુનિઓ કહે છે. ૧૩ દ્રવ્ય વિના ગુણ ન હોય, અને ગુણ વિના દ્રવ્ય ન હોય; બન્નેનો - દ્રવ્ય અને ગુણનો અભિન્ન ભાવ તેથી છે. ૧૪ ‘સ્યાત્ 'અસ્તિ’, ‘સ્યાત્ નાસ્તિ’, ‘સ્યાત્ 'અસ્તિ નાસ્તિ’, ‘સ્યાત્ ‘અવક્તવ્યં”, ‘સ્યાત્ અસ્તિ અવક્તવ્ય’, ‘સ્યાનું ‘નાસ્તિ અવક્તવ્ય’, “સ્યાત્ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય' એમ વિવક્ષાને લઈને દ્રવ્યના સાત ભંગ થાય છે. ૧૫ ભાવનો નાશ થતો નથી, અને અભાવની ઉત્પત્તિ થતી નથી. ઉત્પાદ, વ્યય ગુણપર્યાયના સ્વભાવથી થાય છે. ૧૬ જીવ આદિ પદાર્થો છે. જીવનો ગુણ ચૈતન્ય-ઉપયોગ છે. દૈવ, મનુષ્ય, નારક, તિર્યંચાદિ તેના અનેક પર્યાયો છે. ૧૭ મનુષ્યપર્યાય નાશ પામેલો એવો જીવ તે દેવ અથવા બીજે સ્થળે ઉત્પન્ન થાય છે. બન્ને સ્થળે જીવભાવ ધ્રુવ છે. તે નાશ પામીને કંઈ બીજો થતો નથી. ૧૮ જે જીવ જન્મ્યો હતો; તે જ જીવ નાશ પામ્યો. વસ્તુત્વે તો તે જીવ ઉત્પન્ન થયો નથી, અને નાશ પણ થયો નથી. ઉત્પન્ન અને નાશ દેવત્વ, મનુષ્યત્વનો થાય છે. ૧૯ એમ સત્નો વિનાશ, અને અસત્ જીવની ઉત્પત્તિ થતી નથી. જીવને દેવત્વ, મનુષ્યત્વાદિ પર્યાય ગતિનામકર્મથી હોય છે. Page #662 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૫૮૮ શ્રીમદ્ રાજચંદ્ર ૨૦ જ્ઞાનાવરણીય આદિ કર્મભાવો જીવે સુર્દઢ(અવગાઢ)પણે બાંધ્યા છે; તેનો અભાવ કરવાથી પૂર્વે નહીં થયેલો એવો તે સિદ્ધ ભગવાન' થાય. ૨૧ એમ ભાવ, અભાવ, ભાવાભાવ અને અભાવભાવથી ગુણપર્યાયસહિત જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. ૨૨ જીવ, પુદ્ગલસમૂહ, અને આકાશ તેમ જ બીજા અસ્તિકાય કોઈના કરેલા નથી, સ્વરૂપથી જ અસ્તિત્વવાળાં છે; અને લોકના કારણભૂત છે. ૨૩ સદ્ભાવ સ્વભાવવાળાં જીવ અને પુદ્ગલના પરાવર્તનપણાથી ઓળખાતો એવો નિશ્ચયકાળ કહ્યો છે. ૨૪ તે કાળ પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શથી રહિત છે, અગુરુલઘુ છે, અમૂત્ત છે, અને વર્તનાલક્ષણવાળો છે. રપ સમય, નિમેષ, કાષ્ઠા, કલા, નાલી, મુહૂર્ત, દિવસ, રાત્રિ, માસ, ઋતુ અને સંવત્સરાદિ તે વ્યવહારકાળ છે. ૨૬ કાળના કોઈ પણ પરિમાણ (માપ) વિના બહુ કાળ, થોડો કાળ એમ કહી શકાય નહીં. તેની મર્યાદા પુદ્ગલદ્રવ્ય વિના થતી નથી, તેથી કાળને પુદ્ગલદ્રવ્યથી ઉત્પન્ન થવાપણું કહીએ છીએ. ૨૭ જીવત્વવાળો, જાણનાર, ઉપયોગવાળો, પ્રભુ, કર્તા, ભોક્તા, દેહપ્રમાણ, વસ્તુતાએ અમૂર્ત અને કર્માવસ્થામાં મૂર્ત એવો જીવ છે. ૨૮ કર્મમલથી સર્વ પ્રકારે મુક્ત થવાથી ઊર્ધ્વ લોકાંતને પ્રાપ્ત થઈ તે સર્વજ્ઞ સર્વદર્શી ઇન્દ્રિયથી પર એવું અનંતસુખ પામે છે. ૨૯ પોતાના સ્વાભાવિક ભાવને લીધે આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી થાય છે, અને પોતાનાં કર્મથી મુક્ત થવાથી અનંતસુખ પામે છે. ૩૦ બળ, ઇન્દ્રિય, આયુષ અને ઉચ્છવાસ એ ચાર પ્રાણ વડે જે ભૂતકાળે જીવતો હતો, વર્તમાનકાળે જીવે છે, અને ભવિષ્યકાળે જીવશે તે ‘જીવ’. ૩૧ અનંત અગુરુલધુ ગુણથી નિરંતર પરિણમેલા અનંત જીવો છે. અસંખ્યાત પ્રદેશપ્રમાણ છે. કોઈક જીવો લોકપ્રમાણ અવગાહનાને પામ્યા છે. ૩ર કોઈક જીવો તે અવગાહનાને પામ્યા નથી. મિથ્યાદર્શન, કષાય અને યોગસહિત અનંત એવા સંસારી જીવો છે. તેથી રહિત એવા અનંત સિદ્ધ છે. ૩૩ જેમ પદ્મરાગ નામનું રત્ન દૂધમાં નાખ્યું હોય તો તે દૂધના પરિમાણ પ્રમાણે પ્રભાસે છે. તેમ દેહને વિષે સ્થિત એવો આત્મા તે માત્ર દેહપ્રમાણ પ્રકાશક-વ્યાપક છે. ૩૪ એક કાયામાં સર્વ અવસ્થામાં જેમ તેનો તે જ જીવ છે, તેમ સર્વત્ર સંસાર-અવસ્થામાં પણ તેનો તે જ જીવ છે. અધ્યવસાયવિશેષથી કર્મરૂપી રજોમલથી તે જીવ મલિન થાય છે. ૩૫ જેમને પ્રાણધારણપણું નથી. તેનો જેમને સર્વથા અભાવ થયો છે. તે - દેહથી ભિન્ન અને વચનથી અગોચર જેમનું સ્વરૂપ છે એવા - ‘સિદ્ધ’ છે. ૩૬ વસ્તુદૃષ્ટિથી જોઈએ તો સિદ્ધપદ ઉત્પન્ન થતું નથી, કેમકે તે કોઈ બીજા પદાર્થથી ઉત્પન્ન થતું કાર્ય નથી, તેમ તે કોઈ પ્રત્યે કારણરૂપ પણ નથી, કેમકે અન્ય સંબંધે તેની પ્રવૃત્તિ નથી. ૩૭ શાશ્વત, અશાશ્વત, ભવ્ય, અભવ્ય, શૂન્ય, અશૂન્ય, વિજ્ઞાન અને અવિજ્ઞાન એ ભાવ જો મોક્ષમાં જીવનું અસ્તિત્વ ન હોય તો કોને હોય ? ૩૮ કોઈએક જીવો કર્મનું ફળ વેદે છે, કોઈએક જીવો કર્મબંધકર્તૃત્વ વેદે છે; અને કોઈએક જીવો માત્ર શુદ્ધ જ્ઞાનસ્વભાવ વેદે છે; એમ વૈદકભાવથી જાવરાશિના ત્રણ ભેદ છે. Page #663 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું ૫૮૯ ૩૯ સ્થાવરકાયના જીવો પોતપોતાનાં કરેલાં કર્મોનું ફળ વેદે છે. ત્રસ જીવો કર્મબંધચેતના વેદે છે, અને પ્રાણથી રહિત એવા અતીદ્રિય જીવો શુદ્ધજ્ઞાનચેતના વેદે છે. ૪૦ ઉપયોગ જ્ઞાન અને દર્શન એમ બે પ્રકારનો છે. જીવને સર્વકાળ તે અનન્યભૂતપણે જાણવો. ૪૧ મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યવ અને કેવળ એમ જ્ઞાનના પાંચ ભેદ છે. કુમતિ, કુશ્રુત અને વિભંગ એમ અજ્ઞાનના ત્રણ ભેદ છે. એ બધા જ્ઞાનોપયોગના ભેદ છે, ૪ર ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને અવિનાશી અનંત એવું કેવળદર્શન એમ દર્શનોપયોગના ચાર ભેદ છે. ૪૩ આત્માને જ્ઞાનગુણનો સંબંધ છે, અને તેથી આત્મા જ્ઞાની છે એમ નથી; પરમાર્થથી બન્નેનું અભિન્નપણું જ છે. ૪૪ જો દ્રવ્ય જુદું હોય અને ગુણ પણ જુદા હોય તો એક દ્રવ્યના અનંત દ્રવ્ય થઈ જાય; અથવા દ્રવ્યનો અભાવ થાય. ૪૫ દ્રવ્ય અને ગુણ અનન્યપણે છે; બન્નેમાં પ્રદેશભેદ નથી. દ્રવ્યના નાશથી ગુણનો નાશ થાય, અને ગુણના નાશથી દ્રવ્યનો નાશ થાય એવું એકપણું છે. ૪૬ વ્યપદેશ (કથન), સંસ્થાન, સંખ્યા અને વિષય એ ચાર પ્રકારની વિવક્ષાથી દ્રવ્યગુણના ઘણા ભેદ થઈ શકે; પણ પરમાર્થનયથી એ ચારેનો અભેદ છે. ૪૭ પુરુષની પાસે ધન હોય તેનું ધનવંત એવું નામ કહેવાય; તેમ આત્માની પાસે જ્ઞાન છે તેથી જ્ઞાનવંત એવું નામ કહેવાય છે. એમ ભેદ અભેદનું સ્વરૂપ છે, જે સ્વરૂપ બન્ને પ્રકારથી તત્ત્વજ્ઞો જાણે છે. ૪૮ આત્મા અને જ્ઞાનનો સર્વથા ભેદ હોય તો બન્ને અચેતન થાય, એમ વીતરાગ સર્વજ્ઞનો સિદ્ધાંત છે. ૪૯ જ્ઞાનનો સંબંધ થવાથી આત્મા જ્ઞાની થાય છે એવો સંબંધ માનવાથી આત્મા અને અજ્ઞાન, જડત્વનો ઐક્યભાવ થવાનો પ્રસંગ આવે. ૫૦ સમવર્તિત્વ સમવાય અપૃથકૃભૂત અને અપૃથકૃસિદ્ધ છે; માટે દ્રવ્ય અને ગુણનો સંબંધ વીતરાગોએ અપૃથસિદ્ધ કહ્યો છે. ૫૧ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ એ ચાર વિશેષ પરમાણુદ્રવ્યથી અનન્યપણે છે. વ્યવહારથી તે પુદ્ગલદ્રવ્યથી ભેદપણે કહેવાય છે. પર તેમ જ દર્શન અને જ્ઞાન પણ જીવથી અનન્યભૂત છે. વ્યવહારથી તેનો આત્માથી ભેદ કહેવાય છે. ૫૩ આત્મા (વસ્તુપણે) અનાદિ અનંત છે, અને સંતાનની અપેક્ષાએ સાદિસાંત પણ છે, તેમ સાદિઅનંત પણ છે. પાંચ ભાવના પ્રાધાન્યપણાથી તે તે ભંગ છે. સદ્ભાવથી જીવદ્રવ્ય અનંત છે. ૫૪ એમ સતાજીવ પર્યાય)નો વિનાશ અને અસત્ જીવનો ઉત્પાદ, પરસ્પર વિરુદ્ધ છતાં જેમ અવિરોધપણે સિદ્ધ છે તેમ સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યો છે. ૫૫ નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ નામકર્મની પ્રકૃતિ સતનો નાશ અને અસતભાવનો ઉત્પાદ કરે છે. પદ્મ ઉદય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ અને પરિણામિક ભાવથી જીવના ગુણોનું બહુ વિસ્તીર્ણપણું છે. ૫૭, ૫૮, ૫૯. Page #664 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૬૦ દ્રવ્યકર્મનું નિમત્ત પામીને ઉદયાદિક ભાવે જીવ પરિણમે છે; ભાવકર્મનું નિમિત્ત પામીને દ્રવ્યકર્મ પરિણમે છે. કોઈ કોઈના ભાવના કર્તા નથી; તેમ કર્યા વિના થયાં નથી. ૬૧ સર્વ પોતપોતાનો સ્વભાવ કરે છે; તેમ આત્મા પણ પોતાના જ ભાવનો કર્તા છે; પુદ્ગલકર્મનો આત્મા કર્તા નથી. એ વીતરાગનાં વાક્ય સમજવા યોગ્ય છે. ૬૨ કર્મ પોતાના સ્વભાવાનુસાર યથાર્થ પરિણમે છે, જીવ પોતાના સ્વભાવાનુસાર તેમ ભાવકર્મને કરે છે. ૬૩ કર્મ જો કર્મ કરે, અને આત્મા આત્મત્વ જ કરે, તો પછી તેનું ફળ કોણ ભોગવે ? અને તે ફળ કર્મ કોને આપે ? ૬૪ સંપૂર્ણ લોક પૂર્ણઅવગાઢપણે પુદ્ગલસમૂહથી ભર્યો છે, સુક્ષ્મ અને બાદર એવા વિવિધ પ્રકારના અનંત કંધોથી. ૬૫ આત્મા જ્યારે ભાવકર્મરૂપ પોતાનો સ્વભાવ કરે છે, ત્યારે ત્યાં રહેલા પુદ્ગલપરમાણુઓ પોતાના સ્વભાવને લીધે કર્મભાવને પ્રાપ્ત થાય છે; અને એકબીજા એકક્ષેત્રાવગારૂપણે અવગાઢતા પામે છે. વ્રુદ્ધ કોઈ કર્તા નહીં છતાં પુદ્ગલદ્રવ્યથી જેમ ઘણા સ્કંધોની ઉત્પત્તિ થાય છે. તેમ ફર્મપણે પણ સ્વાભાવિકપણે પુદ્ગલદ્રવ્ય પરિણમે છે એમ જાણવું, ૬૭ જીવ અને પુદ્ગલસમૂહ અરસપરસ મજબૂત અવગ્રાહિત છે. યથાકાળે ઉદય થયે તેથી જીવ સુખદુઃખરૂપ કળ વે છે. ૬૮ તેથી કર્મભાવનો કર્તા જીવ છે અને ભોક્તા પણ જીવ છે. વૈદક ભાવને લીધે કર્મફળ તે અનુભવે છે. ૬૯ એમ કર્યાં અને ભોક્તા આત્મા પોતાના ભાવથી થાય છે. મોહથી સારી રીતે આચ્છાદિત એવો તે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. i dance ૭૦ (મિથ્યાત્વ) મોહનો ઉપશમ થવાથી અથવા ક્ષય થવાથી વીતરાગના કહેલા માર્ગને પ્રાપ્ત થયેલો એવો ધીર, શુદ્ધ જ્ઞાનાચારવંત નિર્વાણપુર પ્રત્યે જાય છે. ૭૧-૭૨ એક પ્રકારથી, બે પ્રકારથી, ત્રણ પ્રકારથી, ચાર ગતિના પ્રકારથી, પાંચ ગુણોની મુખ્યતાથી, છકાયના પ્રકારથી, સાત ભંગના ઉપયોગપણાથી, આઠ ગુણ અથવા આઠ કર્મરૂપ ભેદથી, નવ તત્ત્વથી, અને દશસ્થાનકથી જીવનું નિરૂપણ છે. ૭૩ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધથી સર્વથા મુક્ત થવાથી જીવ ઊર્ધ્વગમન કરે છે. સંસાર અથવા કર્માવસ્થામાં વિદિશા વિના બીજી દિશાઓમાં જીવ ગમન કરે છે. ૭૪ સ્કંધ, સ્કંદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુ એમ પુદ્ગલ અસ્તિકાય ચાર પ્રકારે જાણવો. ૭૫ સકળ સમસ્ત તે ‘સ્કંધ’, તેનું અર્ધ તે ‘દેશ’, તેનું વળી અર્ધ તે ‘પ્રદેશ’ અને અવિભાગી તે ‘પરમાણુ’. ૭૬ બાદર અને સૂક્ષ્મ પરિણામ પામવા યોગ્ય સ્કંધમાં પૂરણ (પુરાવાનો), ગલન (ગળવાનો, છૂટા પડી જવાનો) સ્વભાવ જેનો છે તે પુદ્ગલના નામથી ઓળખાય છે. તેના છ ભેદ છે, જેનાથી ત્રૈલોક્ય ઉત્પન્ન થાય છે. ૭૭ સર્વ સ્કંધનું છેલ્લામાં છેલ્લું કારણ પરમાણુ છે. તે સત્, અશબ્દ, એક, અવિભાગી અને મૂર્ત હોય છે, Page #665 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું ૫૯૧ ૭૮ વિવક્ષાએ કરીને મૂર્ત, ચાર ધાનનું કારણ જે છે તે પરમાણુ જાણવા યોગ્ય છે; તે પરિણામી છે, પોતે અશબ્દ છે. પણ શબ્દનું કારણ છે. ૭૯ સ્કંધથી શબ્દ ઉત્પન્ન થાય છે. અનંત પરમાણુઓના મેલાપ, તેનો સંઘાત, સમૂહ તેનું નામ 'સ્કંધ'. તે સ્કંધ પરસ્પર સ્પર્શાવાથી, અથડાવાથી નિશ્ચય કરીને “શબ્દ” ઉત્પન્ન થાય છે. ૮૦ તે પરમાણુ નિત્ય છે, પોતાના રૂપાદિ ગુણોને અવકાશ, આધાર આપે છે, પોતે એકપ્રદેશી હોવાથી એક પ્રદેશથી ઉપરાંત અવકાશને પ્રાપ્ત થતો નથી, બીજા દ્રવ્યને અવકાશ (આકાશની પેઠે) આપતો નથી, સ્કંધના ભેદનું કારણ છે - સ્કંધના ખંડનું કારણ છે, સ્કંધનો કર્તા છે, કાળના પરિમાણ (માપ) સંખ્યા(ગણના)નો હેતુ છે. ૮૧ એક રસ, એક વર્ણ, એક ગંધ અને બે સ્પર્શ, શબ્દની ઉત્પત્તિનું કારણ, અને એકપ્રદેશાત્મકપણે અશબ્દ, સ્કંધપરિણમિત છતાં વ્યતિરિક્ત દ્રવ્ય તે પરમાણુ જાણવો, તે દર ઇન્દ્રિયોએ કરી ઉપભોગ્ય, તેમ જ કાયા, મન અને કર્મ આદિ જે જે અનંત એવા મૂર્ત પદાર્થો છે તે સર્વ પુગલવ્ય જાણવું. ૮૩ ધર્માસ્તિકાય અરસ, અવર્ણ, અગંધ, અશબ્દ અને અસ્પર્શ છે; સકળલોકપ્રમાણ છે, અખંડિત, વિસ્તીર્ણ અને અસંખ્યાતપ્રદેશાત્મક દ્રવ્ય છે. ૮૪ અનંત અગુરુલઘુગુણપણે તે નિરંતર પરિણમિત છે. ગતિક્રિયાયુક્ત જીવાદિને કારણભૂત છે; પોતે અકાર્ય છે, અર્થાત્ કોઈથી ઉત્પન્ન થયેલું તે દ્રવ્ય નથી. ૮૫ જેમ મત્સ્યની ગતિને જળ ઉપકાર કરે છે, તેમ જીવ અને પુદ્ગલદ્રવ્યની ગતિને ઉપકાર કરે છે તે ધર્માસ્તિકાય' જાણવો. ૮૬ જેમ ધર્માસ્તિકાય દ્રવ્ય છે તેમ અધર્માસ્તિકાય પણ છે એમ જાણો. સ્થિતિક્રિયાયુક્ત જીવ, પુદ્ગલને તે પૃથ્વીની પેઠે કારણભૂત છે. ૮૭ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને લીધે લોક અલોકનો વિભાગ થાય છે. એ ધર્મ અને અધર્મ દ્રવ્ય પોતપોતાના પ્રદેશથી કરીને જુદાં જુદાં છે. પોતે હલનચલન ક્રિયાથી રહિત છે; અને લોકપ્રમાણ છે. ૮૮ ધર્માસ્તિકાય જીવ. પુદ્ગલને ચલાવે છે એમ નથી; જીવ, પુદ્ગલ ગતિ કરે છે તેને સહાયક છે. ૮૯ ૯૦ સર્વ જીવોને તથા બાકીના પુદ્ગલાદિને સંપૂર્ણ અવકાશ આપે છે તેને 'લોકાકાશ' કહીએ છીએ. ૯૧ જીવ, પુદ્ગલસમૂહ, ધર્મ અને અધર્મ એ દ્રવ્યો લોકથી અનન્ય છે, અર્થાત્ લોકમાં છે; લોકથી બહાર નથી. આકાશ લોકથી પણ બહાર છે, અને તે અનંત છે; જેને ‘અલોક' કહીએ છીએ. ૯૨ જો ગમન અને સ્થિતિનું કારણ આકાશ હોત તો ધર્મ અને અધર્મદ્રવ્યના અભાવને લીધે સિદ્ધ ભગવાનનું અલોકમાં પણ ગમન હોત. ૯૩ જે માટે સિદ્ધ ભગવાનનું સ્થાન ઊર્ધ્વલોકાંતે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે; તેથી ગમન અને સ્થાનનું કારણ આકાશ નથી એમ જાણો. ૯૪ જો ગમનનો હેતુ આકાશ હોત અથવા સ્થાનનો હેતુ આકાશ હોત, તો અલોકની હાનિ થાય અને લોકના અંતની વૃદ્ધિ પણ થાય. Page #666 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૯૫ તેથી ધર્મ અને અધર્મ દ્રવ્ય ગમન તથા સ્થિતિનાં કારણ છે, પણ આકાશ નથી. આ પ્રમાણે લોકનો સ્વભાવ શ્રોતા જીવો પ્રત્યે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યો છે. ૯૬ ધર્મ, અધર્મ અને (લોક) આકાશ અપૃથક્ભૂત (એકક્ષેત્રાવગાહી) અને સરખાં પરિમાણવાળાં છે. નિશ્ચયથી ત્રણે દ્રવ્યની પૃથક ઉપલબ્ધિ છે; પોતપોતાની સત્તાથી રહ્યાં છે. એમ એકતા અનેકતા છે. ૯૭ આકાશ, કાળ, જીવ, ધર્મ અને અર્ધમ એ દ્રવ્યો મૂર્તાતારહિત છે, અને પુદ્ગલદ્રવ્ય મૂર્ખ છે. તેમાં જીવ દ્રવ્ય ચેતન છે. ૯૮ જીવ અને પુદ્ગલ એકબીજાને ક્રિયાનાં સહાયક છે. બીજાં દ્રવ્યો (તે પ્રકારે) સહાયક નથી. જીવ પુદ્ગલદ્રવ્યનાં નિમિત્તથી ક્રિયાવાન હોય છે. કાળના કારણથી પુદ્ગલ અનેક સ્કંધપણે પરિણમે છે. ૯૯ જીવને જે ઇંદ્રિયગ્રાહ્ય વિષય છે તે પુદ્ગલદ્રવ્ય મૂત્ત છે; બાકીનાં અમૂર્ત છે. મન પોતાના વિચારના નિશ્ચિતપણાથી બન્નેને જાણે છે. ૧૦૦ કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે. પરિણામ કાળથી ઉત્પન્ન થાય છે. બન્નેનો એમ સ્વભાવ છે. ‘નિશ્ચયકાળ’થી ‘ક્ષણભંગુરકાળ' હોય છે. ૧૦૧ કાળ એવો શબ્દ સદ્ભાવનો બોધક છે. તેમાં એક નિત્ય છે, બીજો ઉત્પન્નવ્યયવાળો છે, અને દીર્ઘાતર સ્થાયી છે. ૧૦૨ એ કાળ, આકાશ, ધર્મ, અધર્મ અને પુદ્ગલ તથા જીવ એ બધાંને દ્રવ્ય એવી સંજ્ઞા છે. કાળને અસ્તિકાય એવી સંજ્ઞા નથી. ૧૦૩ એમ નિગ્રંથનાં પ્રવચનનું રહસ્ય એવો, આ પંચાસ્તિકાયના સ્વરૂપવિવેચનનો સંક્ષેપ તે જે યથાર્થપણે જાણીને, રાગ અને દ્વેષથી મુક્ત થાય તે સર્વ દુઃખથી પરિમુક્ત થાય. ૧૦૪ આ પરમાર્થને જાણીને જે મોહના હણનાર થયા છે અને જોને રાગદ્વેષને શાંત કર્યાં છે તે જીવ સંસારની દીર્ધ પરંપરાનો નાશ કરી શુદ્ધાત્મપદમાં લીન થાય. ઇતિ પંચાસ્તિકાય પ્રથમ અધ્યાય. ܀܀܀܀܀ ૐ જિનાય નમઃ નમઃ શ્રી સદ્ગુરવે ૧૦૫ મોક્ષના કારણ શ્રી ભગવાન મહાવીરને ભક્તિપૂર્વક મસ્તક નમાવી તે ભગવાનનો કહેલો પદાર્થપ્રભેદરૂપ મોક્ષનો માર્ગ કહું છું. ૧૦૬ સમ્યકૃત્વ, આત્મજ્ઞાન અને રાગદ્વેષથી રહિત એવું ચારિત્ર, સમ્યક઼બુદ્ધિ જેને પ્રાપ્ત થયેલ છે, એવા ભવ્યજીવને મોક્ષમાર્ગ હોય. ૧૦૭ તત્ત્વાર્થની પ્રતીતિ તે 'સમ્યકૃત્વ', તત્ત્વાર્થનું જ્ઞાન તે જ્ઞાન', અને વિષયના વિમૂઢ માર્ગ પ્રત્યે શાંતભાવ તે ‘ચારિત્ર'. ૧૦૮ ‘જીવ”, “આજીવ’, 'પુણ્ય', 'પાપ', 'આસવ', 'સંવર', ‘નિરા’, ‘બંધ”, અને “મોક્ષ' એ ભાવો તે ‘તત્ત્વ' છે. ૧૦૯ 'સંસારા' અને 'સંસારરહિત' એમ બે પ્રકારના જીવો છે, બન્ને ચૈતન્યોપયોગ લક્ષણ છે. સંસારી દેહસહિત અને અસંસારી દેહરહિત જીવો છે. ૧૧૦ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ જીવસંશ્રિત છે. તે જીવોને મોહનું પ્રબળપણું છે અને સ્પર્શઇંદ્રિયના વિષયનું તેને જ્ઞાન છે. Page #667 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું ૫૯૩ ૧૧૧ તેમાં ત્રણ સ્થાવર છે. અલ્પ યોગવાળા અગ્નિ અને વાયુકાય તે ત્રસ છે. તે મનના પરિણામથી રહિત ‘એક ઇંદ્રિય જીવો’ જાણવા. ૧૧૨ એ પાંચે પ્રકારનો જીવસમૂહ મનપરિણામથી રહિત અને એકેંદ્રિય છે, એમ સર્વને કહ્યું છે. ૧૧૩ ઇંડામાં જેમ પક્ષીનો ગર્ભ વધે છે, જેમ મનુષ્યગર્ભમાં મૂર્છાગત અવસ્થા છતાં જીવત્વ છે. તેમ એકેંદ્રિય જીવો’ પણ જાણવા. ૧૧૪ શંબુક, શંખ, છીપ, કૃમિ એ આદિ જે જીવો રસ, અને સ્પર્શને જાણે છે, તે બે ઇંદ્રિય જીવો’ જાણવા. ૧૧૫ જૂ, માંકડ, કીડી, વીંછી આદિ અનેક પ્રકારના બીજા પણ કીડાઓ રસ, સ્પર્શ અને ગંધને જાણે છે; તે ‘ત્રણ ઈન્દ્રિય જીવો’ જાણવા. ૧૧૬ ડાંસ, મચ્છર, માખી, ભમરી, ભ્રમરા, પતંગ આદિ રૂપ, રસ, ગંધ અને સ્પર્શને જાણે છે તે ચાર ઈન્દ્રિય જીવો' જાણવા. ૧૧૭ દેવ, મનુષ્ય, નારક, તિર્યંચ, જળચર, સ્થલચર અને ખેચર તે વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણે છે; તે બળવાન પાંચ ઈન્દ્રિયવાળા જીવો છે. ૧૧૮ દેવતાના ચાર નિકાય છે. મનુષ્ય કર્મ અને અકર્મ ભૂમિનાં એમ બે પ્રકારનાં છે. તિર્યંચના ઘણા પ્રકાર છે; તથા નારકી તેની પૃથ્વીઓની જેટલી જાતિ છે તેટલી જાતિના છે. ૧૧૯ પૂર્વે બાંધેલું આયુષ ક્ષીણ થવાથી જીવ ગતિનામકર્મને લીધે આયુષ અને લેશ્યાના વંશથી બીજા દેહમાં જાય છે. ૧૨૦ દેહાશ્રિત જીવોના સ્વરૂપનો એ વિચાર નિરૂપણ કર્યો; તેના 'ભવ્ય' અને 'અભવ્ય' એવા બે ભેદ છે. ટેરહિત એવા “સિ ભાગવંતો છે. ૧૨૧ ઇંદ્રિયો જીવ નથી, તથા કાયા પણ જીવ નથી પણ જીવનાં ગ્રહણ કરેલાં સાધનમાત્ર છે. વસ્તુતાએ તો જેને જ્ઞાન છે તેને જ જીવ કહીએ છીએ. ૧રર જે સર્વ જાણે છે. દેખે છે. દુઃખ ભેદીને સુખ ઇચ્છે છે, શુભ અને અશુભને કરે છે અને તેનું ફળ ભોગવે છે તે જીવ છે. ૧૨૩ ૧૨૪ આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મ દ્રવ્યને વિષે જીવત્વગુણ નથી; તેને અચૈતન્ય કહીએ છીએ, અને જીવને સચૈતન્ય કહીએ છીએ. ૧૨૫ સુખદુઃખનું વૈદન, હિતમાં પ્રવૃતિ, અહિતમાં ભીતિ તે ત્રણે કાળમાં જેને નથી તેને સર્વજ્ઞ મહામુનિઓ ‘અજીવ’ કહે છે. ૧૬ સંસ્થાન, સંઘાત, વર્ગ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ એમ પુદ્ગલદ્રવ્યથી ઉત્પન્ન થતા ગુણપર્યાય ઘણા છે. ૧૨૭ અરસ, અરૂપ, અગંધ, અશબ્દ, અનિર્દિષ્ટ સંસ્થાન, અને વચનઅગોચર એવો જેનો ચૈતન્ય ગુણ છે તે ‘જીવ’ છે. ૧૨૮ જે નિશ્ચય કરી સંસારસ્થિત જીવ છે તેના અશુદ્ધ પરિણામ હોય છે. તે પરિણામથી કર્મ ઉત્પન્ન થાય છે, તેથી સારી અને માટી ગતિ થાય છે, ૧૨૯ ગતિની પ્રાપ્તિથી દેહ થાય છે, દેહથી ઇંદ્રિયો અને ઇંદ્રિયોથી વિષય ગ્રહણ થાય છે, અને તેથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. Page #668 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૧૩૦ સંસારચક્રવાલમાં તે ભાવે કરીને પરિભ્રમણ કરતા જીવોમાં કોઇ જીવોનો સંસાર અનાદિસાંત છે, અને કોઇનો અનાદિઅનંત છે, એમ ભગવાન સર્વજ્ઞે કહ્યું છે. ૧૩૧ અજ્ઞાન, રાગદ્વેષ અને ચિત્તપ્રસન્નતા જે જે ભાવમાં વર્તે છે, તેથી શુભ કે અશુભ પરિણામ થાય છે. ૧૩૨ જીવને શુભ પરિણામથી પુણ્ય થાય છે, અને અશુભ પરીણામથી પાપ થાય છે. તેનાથી શુભાશુભ પુદ્ગલના ગ્રહણરૂપ કર્મપણું પ્રાપ્ત થાય છે. ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૬ ૧૩૭ તૃષાતુરને, ક્ષુધાતુરને, રોગીને અથવા બીજા દુઃખી મનના જીવને તેનું દુ:ખ મટાડવાના ઉપાયની ક્રિયા કરવામાં આવે તેનું નામ ‘અનુકંપા’ ૧૩૮ ક્રોધ, માન, માયા અને લોભની મીઠાશ જીવને ક્ષોભ પમાડે છે અને પાપભાવની ઉત્પત્તિ કરે છે. ૧૩૯ ઘણા પ્રમાદવાળી ક્રિયા, ચિત્તની મલિનતા, ઇન્દ્રિયવિષયમાં લુબ્ધતા, બીજા જીવોને દુઃખ દેવું, તેનો અપવાદ બોલવો એ આદિ વર્તનથી જીવ 'પાપ-આસવ' કરે છે. ૧૪૦ ચાર સંજ્ઞા, કૃષ્ણાદિ ત્રણ લેશ્યા, ઇન્દ્રિયવશતા, આર્ત અને રૌદ્ર-ધ્યાન, દૃષ્ટભાવવાળી ધર્મક્રિયામાં મોહ એ ‘ભાવ પાપ-આસવ' છે. ૧૪૧ ઇંદ્રિયો, કષાય અને સંજ્ઞાનો જય કરવાવાળો કલ્યાણકારી માર્ગ જીવને જે કાળે વર્તે છે તે કાળે જીવને પાપ-આસવરૂપ છિદ્રનો નિરોધ છે એમ જાણવું. ૧૪૨ જેને સર્વ દ્રવ્ય પ્રત્યે રાગ, દ્વેષ તેમજ અજ્ઞાન વર્તતું નથી એવા સુખદુઃખને વિષે સમાનદૃષ્ટિના ધણી નિગ્રંથ મહાત્માને શુભાશુભ આસવ નથી. ૧૪૩ જે સંયમીને જ્યારે યોગમાં પુણ્ય પાપની પ્રવૃતિ નથી ત્યારે તેને શુભાશુભકર્મ-કર્તૃત્વનો સંવર’ છે, “નિરોધ છે. ૧૪૪ યોગનો નિરોધ કરીને જે તપશ્ચર્યા કરે છે તે નિશ્ચય બહુ પ્રકારનાં કર્મોની ‘નિર્જરા’ કરે છે. ૧૪૫ જે આત્માર્થનો સાધનાર સંવરયુક્ત, આત્મસ્વરૂપ જાણીને તદ્રુપ ધ્યાન કરે છે તે મહાત્મા સાધુ કમરજને ખંખેરી નાંખે છે. ૧૪૬ જેને રાગ, દ્વેષ તેમ જ મોહ અને યોગપરિણમન વર્તતાં નથી તેને શુભાશુભ કર્મને બાળીને ભસ્મ કરવાવાળો ધ્યાનરૂપી અગ્નિ પ્રગટે. ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૫૦, ૧૫૧ ૧૫૨ દર્શનજ્ઞાનથી ભરપૂર, અન્ય દ્રવ્યના સંસર્ગથી રહિત એવું ધ્યાન નિર્જરાહેતુથી ધ્યાવે છે તે મહાત્મા “સ્વભાવસહિત” છે. ૧૫૩ જે સંવરયુક્ત સર્વ કર્મની નિર્જરા કરતો છતો વેદનીય અને આયુષ્યકર્મથી રહિત થાય તે મહાત્મા તે જ ભવે ‘મોક્ષ’ પામે. ૧૫૪ જીવનો સ્વભાવ અપ્રતિત જ્ઞાનદર્શન છે. તેનું અનન્યમય આચરણ (શુદ્ધનિયમય એવો સ્થિર સ્વભાવ) તે ‘નિર્મલ ચારિત્ર’ સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે. ૧૫૫ વસ્તુપણે આત્માનો સ્વભાવ નિર્મલ જ છે, ગુણ અને પર્યાય પરસમયપરિણામીપણે અનાદિથી પરિણમ્યા છે તે દૃષ્ટિથી અનિર્મલ છે, જો તે આત્મા સ્વસમયને પ્રાપ્ત થાય તો કર્મબંધથી રહિત થાય. Page #669 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું ૫૯૫ ૧૫૬ જે પરદ્રવ્યને વિષે શુભ અથવા અશુભ રાગ કરે છે તે જીવ સ્વચારિત્રથી ભ્રષ્ટ છે અને પરચારિત્ર આચરે છે એમ જાણવું. ૧૫૭ જે ભાવ વડે આત્માને પુષ્ટ અથવા પાપઆસવની પ્રાપ્તિ થાય તેમ પ્રવર્તમાન આત્મા પરચારિત્રમાં વર્તે છે એમ વીતરાગ સર્વજ્ઞે કહ્યું છે. ૧૫૮ જે સર્વ સંગમાત્રથી મુક્ત થઇ, અનન્યમયપણે આત્મસ્વભાવમાં સ્થિત છે. નિર્મલ જ્ઞાતા-દ્રષ્ટા છે તે સ્વચારિત્ર” આચરનાર જીવ છે. ૧૫૯ પરદ્રવ્ય પ્રત્યેના ભાવથી રહિત, નિર્વિકલ્પ જ્ઞાનદર્શનમય પરિણામી આત્મા છે તે સ્વચારિત્રાચરણ છે. ૧૬૦ ધર્માસ્તિકાયાદિના સ્વરૂપની પ્રતીતિ તે “સમ્યક્ત્વ”, બાર અંગ અને પૂર્વનું જાણપણું તે ‘જ્ઞાન”, તપશ્ચર્યાદિમાં પ્રવૃત્તિ તે વ્યવહાર મોક્ષમાર્ગ' છે. ૧૦૧ તે ત્રણ વડે સમાહિત આત્મા, આત્મા સિવાય જ્યાં અન્ય કિંચિત્ માત્ર કરતો નથી, માત્ર અનન્ય આત્મામય છે ત્યાં ‘નિશ્ચય-મોક્ષમાર્ગ’ સર્વજ્ઞ વીતરાગે કહ્યો છે. ૧૬૨ જે આત્મા આત્મસ્વભાવમય એવાં જ્ઞાનદર્શનને અનન્યમય આચરે છે, તેને તે નિશ્ચય જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. ૧૬૩ જે આ સર્વ જાણશે અને દેખશે તે અવ્યાબાધ સુખ અનુભવશે. આ ભાવોની પ્રતીતિ ભવ્યને થાય છે, અભવ્યને થતી નથી. ૧૬૪ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ‘મોક્ષમાર્ગ’ છે, તેની સેવનાથી ‘મોક્ષ’ પ્રાપ્ત થાય છે; અને (અમુક હેતુથી) 'બંધ' થાય છે એમ મુનિઓએ ક્યું છે, ૧૬૫ ૧૬ અતસિદ્ધચૈત્યપ્રવચનમુનિગણજ્ઞાનભક્તિસંપન્ન ઘણું પુણ્ય ઉત્પન્ન કરે છે, પણ તે સર્વ કર્મનો ક્ષય કરતો નથી. ૧૬૭ જેના હૃદયને વિષે અણુમાત્ર પરદ્રવ્ય પ્રત્યે રાગ વર્તે છે, તે સર્વ આગમનો જાણનાર હોય તોપણ ‘સ્વસમય’ નથી જાણતો એમ જાણવું. ૧૬૮ ૧૯ તે માટે સર્વ ઇચ્છાથી નિવર્તી નિસંગ અને નિર્મમત્વ થઇને જે સિદ્ધસ્વરૂપની ભક્તિ કરે તે નિર્વાણને પ્રાપ્ત થાય. ૧૭૦ પરમેષ્ઠીપદને વિષે જેને તત્વાર્થે પ્રીતિપૂર્વક ભક્તિ છે, અને નિસઁપ્રવચનમાં રુચિપણે જેની બુદ્ધિ પરિણમી છે, તેમજ તે સંયમતપસહિત વર્તે છે તો તેને મોક્ષ કંઇ દૂર નથી. ૧૭૧ અતની, સિદ્ધની, ચૈત્યની, પ્રવચનની ભક્તિસહિત જો તપશ્ચર્યા કરે છે તો તે નિયમથી દેવલોકને અંગીકાર કરે છે. ૧૭૨ તેથી ઇચ્છામાત્રની નિવૃત્તિ કરો. સર્વત્ર કિંચિત્ માત્ર પણ રાગ કરો મા; કેમકે વીતરાગ ભવસાગરને તરે છે. ૧૭૩ માર્ગનો પ્રભાવ થવાને અર્થે, પ્રવચનની ભક્તિથી ઉત્પન્ન થયેલી પ્રેરણાથી પ્રવચનના રહસ્યભૂત ‘પંચાસ્તિકાય’ના સંગ્રહરૂપ આ શાસ્ત્ર મેં કહ્યું. ઇતિ પંચાસ્તિકાયસમાપ્તમ્. ܀܀ Page #670 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૭૬૭ વવાણિયા, ચૈત્ર સુદ ૩, રવિ,૧૯૫૩ પરમભક્તિથી સ્તુતિ કરનાર પ્રત્યે પણ જેને રાગ નથી અને પરમદ્વેષથી પરિષદ્ ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ જેને દ્વેષ નથી,તે પુરુષરૂપ ભગવાનને વારંવાર નમસ્કાર, ܀܀܀܀܀ અદ્વૈષવૃત્તિથી વર્તવું યોગ્ય છે, ધીરજ કર્તવ્ય છે. મુનિ દેવકીર્ણજીને ‘આચારાંગ’ વાંચતાં સાધુનો દીર્ધશંકાદિ કારણોમાં પણ ઘણો સાંકડો માર્ગ જોવામાં આવ્યો, તે પરથી એમ આશંકા થઈ કે એટલી બધી સંકડાશ એવી અલ્પ ક્રિયામાં પણ રાખવાનું કારણ શું હશે ? તે આશંકાનું સમાધાનઃ- સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ જ નિગ્રંથનો પરમ ધર્મ છે. એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરવો નહીં એ નિર્ઝર્થનો મુખ્ય માર્ગ છે; પણ તે સંયમાર્થે દેાદિ સાધન છે તેના નિર્વાને અર્થે સહજ પણ પ્રવૃત્તિ થવા યોગ્ય છે. કંઇ પણ તેવી પ્રવૃત્તિ કરતાં ઉપયોગ બહિર્મુખ થવાનું નિમિત છે, તેથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગ પ્રત્યે રહ્યા કરે એવા પ્રકારમાં ગ્રહણ કરાવી છે; કેવળ અને સહજ અંતર્મુખ ઉપયોગ તો મુખ્યતાએ કેવળ ભૂમિકા નામે તેરમે ગુણસ્થાનકે હોય છે. અને નિર્મળ વિચારધારાના બળવાનપણા સહિત અંતર્મુખ ઉપયોગ સાતમે ગુણસ્થાનકે હોય છે. પ્રમાદથી તે ઉપયોગ સ્ખલિત થાય છે, અને કંઇક વિશેષ અંશમાં સ્ખલિત થાય તો વિશેષ બહિર્મુખ ઉપયોગ થઇ ભાવસંયમપણે ઉપયોગની પ્રવૃત્તિ થાય છે. તે ન થવા દેવાને અને દેહાદિ સાધનના નિર્વાહની પ્રવૃત્તિ પણ ન છોડી શકાય એવી હોવાથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગે થઇ શકે એવી અદ્ભુત સંકળનાથી ઉપદેશી છે, જેને પાંચ સમિતિ કહેવાય છે. જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક ચાલવું પડે તો ચાલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું પડે તો બોલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક આહારાદિ ગ્રહણ કરવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક વસ્ત્રાદિનું લેવું મૂકવું: જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક દીર્ધશંકાદિ શરીરમળનો ત્યાગ કરવા યોગ્ય ત્યાગ કરવો. એ પ્રકારે પ્રવૃત્તિરૂપ પાંચ સમિતિ કહી છે. જે જે સંયમમાં પ્રવર્તવાના બીજા પ્રકારો ઉપદેશ્યા છે, તે તે સર્વ આ પાંચ સમિતિમાં સમાય છે; અર્થાત્ જે કંઈ નિગ્રંથને પ્રવૃત્તિ કરવાની આજ્ઞા આપી છે. તે પ્રવૃત્તિમાંથી જે પ્રવૃત્તિ ત્યાગ કરવી અશક્ય છે, તેની જ આજ્ઞા આપી છે; અને તે એવા પ્રકારમાં આપી છે કે મુખ્ય હેતુ જે અંતર્મુખ ઉપયોગ તેને જેમ અસ્ખલિતતા રહે તેમ આપી છે. તે જ પ્રમાણે વર્તવામાં આવે તો ઉપયોગ સતત જાગ્રત રહ્યા કરે, અને જે જે સમયે જીવની જેટલી જેટલી જ્ઞાનશક્તિ તથા વીર્યશક્તિ છે તે તે અપ્રમત્ત રહ્યા કરે. દીર્ધશંકાદિ ક્રિયાએ પ્રવર્તતાં પણ અપ્રમત્ત સંયમર્દષ્ટિ વિસ્મરણ ન થઈ જાય તે હેતુએ તેવી તેવી સંકડાશવાળી ક્રિયા ઉપદેશી છે, પણ સત્પુરુષની દૃષ્ટિ વિના તે સમજાતી નથી. આ રહસ્યદૃષ્ટિ સંક્ષેપમાં લખી છે, તે પર ઘણો ઘણો વિચાર કર્તવ્ય છે. સર્વ ક્રિયામાં પ્રવર્તતાં આ દૃષ્ટિ સ્મરણમાં આણવાનો લક્ષ રાખવા યોગ્ય છે. શ્રી દેવકીર્ણજી આદિ સર્વ મુનિઓએ આ પત્ર વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. શ્રી લલ્લુજી આદિ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. કર્મગ્રંથની વાંચના પૂરી થયે ફરી આવર્તન કરી અનુપ્રેક્ષા કર્તવ્ય છે. Page #671 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org શુભેચ્છાયુક્ત શ્રી કેશવલાલ પ્રત્યે, શ્રી ભાવનગર, વર્ષ ૩૦ મું ૭૬૮ કાગળ પ્રાપ્ત થયો છે. આશંકાનું સમાધાન આ પ્રમાણે છેઃ- ૫૯૭ વવાણિયા,ચૈત્ર સુદ ૪, સોમ, ૧૯૫૩ એકેન્દ્રિય જીવને અનુકૂળ સ્પાદિની પ્રિયતા અવ્યક્તપણે છે, તે મૈથુનસંજ્ઞા છે. એકેન્દ્રિય જીવને દેહ અને દેહના નિર્વાહાદિ સાધનમાં અવ્યક્ત મૂર્છારૂપ પરિગ્રહ સંજ્ઞા છે. વનસ્પતિ એકેન્દ્રિય જીવમાં આ સંજ્ઞા કંઈક વિશેષ વ્યક્ત છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાન એ આઠે જીવના ઉપયોગરૂપ હોવાથી અરૂપ કહ્યાં છે. જ્ઞાન અને અજ્ઞાન એ બેમાં મુખ્ય ફેર આટલો છે, કે જે જ્ઞાન સમકિતસહિત છે તેને ‘જ્ઞાન’ કહ્યું છે અને જે જ્ઞાન મિથ્યાત્વ સહિત છે તેને ‘અજ્ઞાન’ કહ્યું છે. પણ વસ્તુતાએ બન્ને જ્ઞાન છે. ‘જ્ઞાનાવરણીયકર્મ' અને 'અજ્ઞાન' એક નથી, 'જ્ઞાનાવરણીયકર્મ' જ્ઞાનને આવરણરૂપ છે, અને ‘અજ્ઞાન’ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમરૂપ એટલે આવરણ ટળવારૂપ છે, ‘અજ્ઞાન’ શબ્દનો સાધારણ ભાષામાં જ્ઞાનરહિત અર્થ થાય છે. જેમ જડ જ્ઞાનથી રહિત છે તેમ, પણ નિગ્રંથ પરિભાષામાં તો મિથ્યાત્વસહિત જ્ઞાનનું નામ અજ્ઞાન છે; એટલે તે દૃષ્ટિથી અજ્ઞાનને અરૂપી કહ્યું છે. એમ આશંકા થાય કે જો અજ્ઞાન અરૂપી હોય તો સિદ્ધમાં પણ હોવું જોઈએ; તેનું સમાધાન આ પ્રમાણે છે:- મિથ્યાત્વસહિત જ્ઞાનનું નામ ‘અજ્ઞાન’ કહ્યું છે, તેમાંથી મિથ્યાત્વ જતાં બાકી જ્ઞાન રહે છે, તે જ્ઞાન સંપૂર્ણ શુદ્ધતાસહિત સિદ્ધ ભગવંતમાં વર્તે છે. સિદ્ધનું. કેવળજ્ઞાનીનું અને સમ્યક્દૃષ્ટિનું જ્ઞાન મિથ્યાત્વરહિત છે. મિથ્યાત્વ જીવને ભ્રાંતિરૂપે છે. તે ભ્રાંતિ યથાર્થ સમજાતાં નિવૃત્ત થઈ શકવા યોગ્ય છે. મિથ્યાત્વ દિશાભ્રમરૂપ છે. શ્રી કુંવરજીની જિજ્ઞાસા વિશેષ હતી, પણ કોઈ એક હેતુવિશેષ વિના પત્ર લખવાનું હાલ વર્તતું નથી. આ પત્ર તેમને વંચાવવાની વિનંતિ છે. ܀܀܀܀܀ ૭૬૯ વાણિયા, ચૈત્ર સુદ ૪, ૧૯૫૩ ત્રણે પ્રકારનાં સમકિતમાંથી ગમે તે પ્રકારનું સમકિત આવે તો પણ વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ થાય; અને જો તે સમકિત આવ્યા પછી જીવ વમે તો વધારેમાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્તનકાળ સુધી સંસારપરિભ્રમણ થઇને મોક્ષ થાય. તીર્થંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ સર્વને જીવઅજીવનું જ્ઞાન હતું તેથી સમકિત કહ્યું છે એમ કંઈ નથી. તેમાંના ઘણા જીવોને માત્ર સાચા અંતરંગ ભાવથી તીર્થંકરની અને તેમના ઉપદેશેલા માર્ગની પ્રતીતિથી પણ સમકિત કહ્યું છે. એ સમકિત પામ્યા પછી જો વસ્યું ન હોય તો વધારેમાં વધારે પંદર ભવ થાય. સાચા મોક્ષમાર્ગને પામેલા એવા સત્પુરુષની તથારૂપ પ્રતીતિથી સિદ્ધાંતમાં ઘણે સ્થળે સમકિત કહ્યું છે. એ સમકિત આવ્યા વિના જીવને ઘણું કરીને જીવ અને અજીવનું યથાર્થ જ્ઞાન પણ થતું નથી, જીવઅજીવનું જ્ઞાન પામવાનો મુખ્ય માર્ગ એ જ છે. ૭૭૦ વવાણિયા, ચૈત્ર સુદ ૪, ૧૯૫૩ જ્ઞાન જીવનું રૂપ છે માટે તે અરૂપી છે, ને જ્ઞાન વિપરીતપણે જાણવાનું કાર્ય કરે છે, ત્યાં સુધી તેને અજ્ઞાન કહેવું એવી નિગ્રંથ પરિભાષા કરી છે, પણ એ સ્થળે જ્ઞાનનું બીજ નામ જ અજ્ઞાન છે એમ જાણવું. Page #672 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનનું બીજું નામ અજ્ઞાન હોય તો જેમ જ્ઞાનથી મોક્ષ થાય એમ કહ્યું છે, તેમ અજ્ઞાનથી પણ મોક્ષ થવો જોઇએ; તેમ જ મુક્ત જીવમાં પણ જ્ઞાન કહ્યું છે; તેમ અજ્ઞાન પણ કહેવું જોઇએ; એમ આશંકા કરી છે, તેનું આ પ્રમાણે સમાધાન છે- આંટી પડવાથી ગૂંચાયેલું સૂત્ર અને આંટી નીકળી જવાથી વગર ગૂંચાયેલું સૂત્ર એ બન્ને સૂત્ર જ છે; છતાં આંટીની અપેક્ષાથી ગૂંચાયેલું સૂત્ર, અને વગર ગૂંચાયેલું સૂત્ર એમ કહેવાય છે, તેમ મિથ્યાત્વજ્ઞાન તે ‘અજ્ઞાન’ અને ‘સમ્યકજ્ઞાન’ તે ‘જ્ઞાન’ એમ પરિભાષા કરી છે, પણ મિથ્યાત્વજ્ઞાન તે જડ અને સમ્યકજ્ઞાન તે ચેતન એમ નથી. જેમ આંટીવાળું સૂત્ર અને આંટી વગરનું સૂત્ર બન્ને સૂત્ર જ છે, તેમ મિથ્યાત્વજ્ઞાનથી સંસારપરિભ્રમણ થાય અને સમ્યકજ્ઞાનથી મોક્ષ થાય. જેમ અત્રેથી પૂર્વ દિશા તરફ દશ ગાઉ ઉપર એક ગામ છે, ત્યાં જવાને અર્થે નીકળેલો માણસ દિશાભ્રમથી પૂર્વને બદલે પશ્ચિમ તરફ ચાલ્યો જાય, તો તે પૂર્વ દિશાવાળું ગામ પ્રાપ્ત ન થાય; પણ તેથી તેણે ચાલવારૂપ ક્રિયા કરી નથી એમ કહી ન શકાય; તેમ જ દેહ અને આત્મા જુદા છતાં દેહ અને આત્મા એક જાણ્યા છે તે જીવ દેબુદ્ધિએ કરી સંસારપરિભ્રમણ કરે છે, પણ તેથી તેણે જાણવારૂપ કાર્ય કર્યુ નથી એમ કહી ન શકાય. પૂર્વથી પશ્ચિમમાં ચાલ્યો છે, એ પૂર્વને પશ્ચિમ માનવરૂપ જેમ ભ્રમ છે, તેમ દેહ અને આત્મા જુદા છતાં બેયને એક માનવારૂપ ભ્રમ છે; પણ પશ્ચિમમાં જતાં, ચાલતાં જેમ ચાલવારૂપ સ્વભાવ છે, તેમ દેહ અને આત્માને એક માનવામાં પણ જાણવારૂપ સ્વાભાવ છે. જેમ પૂર્વને બદલે પશ્ચિમને પૂર્વ માનેલ છે, તે ભ્રમ તથારૂપ હેતુસામગ્રી મળ્યે સમજાવાથી પૂર્વ પૂર્વ જ સમજાય છે, અને પશ્ચિમ પશ્ચિમ જ સમજાય છે, ત્યારે તે ભ્રમ ટળી જાય છે, અને પૂર્વ તરફ ચાલવા લાગે છે, તેમ દેહ અને આત્માને એક માનેલ છે, તે સદ્ગુરુ ઉપદેશાદિ સામગ્રી મળ્યે બન્ને જુદા છે, એમ યથાર્થ સમજાય છે, ત્યારે ભ્રમ ટળી જઇ આત્મા પ્રત્યે જ્ઞાનોપયોગ પરિણમે છે. ભ્રમમાં પૂર્વને પશ્ચિમ અને પશ્ચિમને પૂર્વ માન્યા છતાં પૂર્વ તે પૂર્વ અને પશ્ચિમ તે પશ્ચિમ દિશા જ હતી, માત્ર ભ્રમથી વિપરીત ભાસતું હતું, તેમ અજ્ઞાનમાં પણ દેહ તે દેહ અને આત્મા તે આત્મા જ છતાં તેમ ભાસતા નથી એ વિપરીત ભાસવું છે, તે યથાર્થ સમજાયે, ભ્રમ નિવૃત્ત થવાથી દેહ દેહ જ ભાસે છે, અને આત્મા આત્મા જ ભાસે છે, અને જાણવારૂપ સ્વભાવ વિપરીતપણાને ભજતો હતો તે સમ્યક્પણાને ભજે છે. દિશાભ્રમ વસ્તુતાએ કંઇ નથી અને ચાલવારૂપ ક્રિયાથી ઇચ્છિત ગામ પ્રાપ્ત થતું નથી, તેમ મિથ્યાત્વ પણ વસ્તુતાએ કંઇ નથી, અને તે સાથે જાણવારૂપ સ્વભાવ પણ છે, પણ સાથે મિથ્યાત્વરૂપ ભ્રમ હોવાથી સ્વસ્વરૂપતામાં પરમસ્થિતિ થતી નથી. દિશાભ્રમ ટળ્યેથી ઇચ્છિત ગામ તરફ વળતાં પછી મિથ્યાત્વ પણ નાશ પામે છે, અને સ્વસ્વરૂપ શુદ્ધ જ્ઞાનાત્મપદમાં સ્થિતિ થઇ શકે એમાં કંઇ સંદેહનું ઠેકાણું નથી. ૭૭૧ વવાણિયા, ચૈત્ર સુદ ૫, ૧૯૫૩ ગયા કાગળમાં અત્રેથી ત્રણ પ્રકારનાં સમકિત જણાવ્યાં હતાં. તે ત્રણે સમકિતમાંથી ગમે તે સમકિત પામ્યાથી જીવ વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે. જઘન્ય તે ભવે પણ મોક્ષ થાય; અને જો તે સમકિત વમે, તો વધારેમાં વધારે અર્ધ પુદ્ગલપરાવર્તનકાળ સુધી સંસારપરિભ્રમણ કરીને પણ મોક્ષ પામે. સમકિત પામ્યા પછી વધારેમાં વધારે અર્ધ પુદ્ગલપરાવર્તન સંસાર હોય. સોપશમ સમકિત અથવા ઉપશમ સમકિત હોય, તો તે જીવ વર્મી શકે; પણ સાયિક સમકિત હોય તો તે વમાય નહીં; જ્ઞાયિક સમકિતી જીવ તે જ ભવે મોક્ષ પામે, વધારે ભવ કરે તો ત્રણ ભવ ૧. જુઓ પત્રાંક ૭૫૧. Page #673 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું ૫૯૯ કરે અને કોઇ એક જીવની અપેક્ષાએ કવચિત્ ચાર ભવ થાય. યુગલિયાનું આયુષ બંધાયા પછી ક્ષાયિક સમકિત આવ્યું હોય, તો ચાર ભવ થવાનો સંભવ છે; ઘણું કરીને કોઇક જીવને આમ બને છે. ભગવત્ તીર્થંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઇ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઇક જીવોને તીર્થંકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થંકરના આશ્રયથી અને નિશ્ચયથી સમકિત કહ્યું છે. એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવાજીવના જ્ઞાનસ્વરૂપ છે. પુરુષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમકૃપાળુ કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે, તેમ જ મોક્ષમાર્ગ હોય, તે પુરુષનાં લક્ષણાદિ પણ વીતરાગપણાની સિદ્ધિ કરે છે, જે વીતરાગ હોય તે પુરુષ યથાર્થવક્તા હોય, અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષમાર્ગ સ્વીકારવા યોગ્ય હોય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણતાએ જીવાજીવનું જ જ્ઞાન છે. તે પ્રતીતિથી, તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તારસહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગદ્વેષનો ક્ષય થઇ વીતરાગ દશા થાય છે. તથારૂપ સત્પુરૂષના પ્રત્યક્ષ યોગ વિના એ સમકિત આવવું કઠણ છે. તેવા પુરુષનાં વચનરૂપ શાસ્ત્રોથી કોઇક પૂર્વે આરાધક હોય એવા જીવને સમકિત થવું સંભવે છે; અથવા કોઇ એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કોઇક જીવને સમકિત પ્રાપ્ત કરાવે છે. ܀܀܀܀܀ ૭૭૨ ૐ સર્વજ્ઞાય નમઃ વવાણિયા, ચૈત્ર સુદ ૧૦, સૌમ ૧૯૫૩ કેટલાક રોગાદિ પર ઔષધાદિ સંપ્રાપ્ત થયે અસર કરે છે, કેમકે તે રોગાદિના હેતુનો કર્મબંધ કંઇ પણ તેવા પ્રકારનો હોય છે. ઔષધાદિ નિમિત્તથી તે પુદ્ગલ વિસ્તારમાં પ્રસરી જઇને અથવા ખસી જઇને વેદનીયના ઉદયનું નિમિત્તપણું છોડી દે છે. તેવી રીતે નિવૃત્ત થવા યોગ્ય તે રોગાદિ સંબંધી કર્મબંધ ન હોય તો તેના પર ઔષધાદિની અસર થતી નથી, અથવા ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી, કે સમ્યક્ ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી. કે અમુક કર્મબંધ કેવા પ્રકારનો છે તે તથારૂપ જ્ઞાનદૃષ્ટિ વિના જાણવું કઠણ છે. એટલે ઔષધાદિ વ્યવહારની પ્રવૃત્તિ એકાંતે નિષેધી ન શકાય. પોતાના દેહના સંબંધમાં કોઇ એક પરમ આત્મદૃષ્ટિવાળા પુરુષ તેમ વર્તે તો, એટલે ઔષધાદિ ગ્રહણ ન કરે તો તે યોગ્ય છે; પણ બીજા સામાન્ય જીવો તેમ વર્તવા જાય તો તે એકાંતિક દૃષ્ટિથી કેટલીક હાનિ કરે; તેમાં પણ પોતાને આશ્રિત રહેલા એવા જીવો પ્રત્યે અથવા બીજા કોઇ જીવ પ્રત્યે રોગાદિ કારણોમાં તેવો ઉપચાર કરવાના વ્યવહારમાં વર્તી શકે તેવું છે છતાં ઉપચારાદિ કરવાની ઉપેક્ષા કરે તો અનુકંપા માર્ગ છોડી દેવા જેવું થાય. કોઇ જીવ ગમે તેવો પીડાતો હોય તોપણ તેની આસનાવાસના કરવાનું તથા ઔષધાદિ વ્યવહાર છોડી દેવામાં આવે તો તેને આર્ત્તધ્યાનના હેતુ થવા જેવું થાય, ગૃહસ્થવ્યવહારમાં એવી એકાંતિક દૃષ્ટિ કરતાં ઘણા વિરોધ ઉત્પન્ન થાય. ત્યાગવ્યવહારમાં પણ એકાંત ઉપચારાદિનો નિષેધ જ્ઞાનીએ કર્યો નથી. નિગ્રંથને સ્વપરિગ્રહિત શરીરે રોગાદિ થાય ત્યારે ઔષધાદિ ગ્રહણ કરવામાં એવી આજ્ઞા છે કે જ્યાં સુધી આર્ત્તધ્યાન ન ઉપજવા યોગ્ય દૃષ્ટિ રહે ત્યાં સુધી ઔષધાદિ ગ્રહણ ન કરવું, અને તેવું વિશેષ કારણ દેખાય તો નિરવદ્ય ઔષધાદિ ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી, અથવા યથાસૂત્ર ઔષધાદિ ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી; અને બીજા નિર્ગુથને શરીરે રોગાદિ થયું હોય ત્યારે તેની વૈયાવચ્ચાદિ Page #674 -------------------------------------------------------------------------- ________________ soo http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કરવાનો પ્રકાર જ્યાં દર્શાવ્યો છે ત્યાં કંઈ પણ વિશેષ અનુકંપાદિ દૃષ્ટિ રહે એવી રીતે દર્શાવ્યો છે. એટલે ગૃહસ્થવ્યવહારમાં એકાંતે તેનો ત્યાગ અશક્ય છે એમ સમજાશે. તે ઔષધાદિ કંઈ પણ પાપક્રિયાથી થયાં હોય, તોપણ તેથી પોતાનો ઔષધાદિપણાનો ગુણ દેખાડ્યા વિના ન રહે, અને તેમાં થયેલી પાપક્રિયા પણ પોતાનો ગુણ દેખાડ્યા વિના ન રહે. અર્થાત્ જેમ ઔષધાદિનાં પુદ્ગલમાં રોગાદિનાં પુદ્ગલને પરાભવ કરવાનો ગુણ છે, તેમ તે કરતાં કરવામાં આવેલી પાપક્રિયામાં પણ પાપપણે પરિણમવાનો ગુણ છે, અને તેથી કર્મબંધ થઈ યથાવસર તે પાપક્રિયાનું ફળ ઉદયમાં આવે. તે પાપક્રિયાવાળાં ઔષધાદિ કરવામાં, કરાવવામાં તથા અનુમોદન કરવામાં ગ્રહણ કરનાર જીવની જેવી જેવી દેહાદિ પ્રત્યે મૂર્છા છે, મનનું આકુળવ્યાકુળપણું છે, આર્ત્તધ્યાન છે, તથા તે ઔષધાદિની પાપક્રિયા છે, તે સર્વ પોતપોતાના સ્વભાવે પરિણીને યથાવસરે ફળ આપે છે. જેમ રોગાદિનાં કારણરૂપ કર્મબંધ પોતાનો જેવો સ્વભાવ છે તેવો દર્શાવે છે, જેમ ઔષધાદિનાં પુદ્ગલ પોતાનો સ્વભાવ દર્શાવે છે, તેમ ઔષધાદિની ઉત્પત્તિ આદિમાં થયેલી ક્રિયા, તેના કર્તાની જ્ઞાનાદિ વૃત્તિ તથા તે ગ્રહણકર્તાનાં જેવાં પરિણામ છે, તેનું જેવું જ્ઞાનાદિ છે, વૃત્તિ છે, તેને પોતાનો સ્વભાવ દર્શાવવાને યોગ્ય છે, તથારૂપ શુભ શુભ સ્વરૂપે અને અશુભ અશુભ સ્વરૂપે સફળ છે. ગૃહસ્થવ્યવહારમાં પણ પોતાના દેહે રોગાદિ થયે જેટલી મુખ્ય આત્મદૃષ્ટિ રહે તેટલી રાખવી અને આર્તધ્યાનનું યથાર્દષ્ટિએ જોતાં અવશ્ય પરિણામ આવવા યોગ્ય દેખાય અથવા આર્ત્તધ્યાન ઊપજતું દેખાય તો ઔષધાદિ વ્યવહાર ગ્રહણ કરતાં નિરવદ્ય ( નિષ્પાપ ) ઔષધાદિની વૃત્તિ રાખવી. ક્વચિત્ પોતાને અર્થે અથવા પોતાને આશ્રિત એવા અથવા અનુકંપાયોગ્ય એવા પરજીવને અર્થે સાવદ્ય ઔષધાદિનું ગ્રહણ થાય તો તેનું સાવદ્યપણું નિર્ધ્વસ ( ક્રૂર ) પરિણામના હેતુ જેવું અથવા અધર્મ માર્ગને પોષે તેવું હોવું ન જોઈએ, એ લક્ષ રાખવા યોગ્ય છે. સર્વ જીવને હિતકારી એવી જ્ઞાનીપુરુષની વાણીને કંઈ પણ એકાંત દૃષ્ટિ ગ્રહણ કરીને અહિતકારી અર્થમાં ઉતારવી નહીં, એ ઉપયોગ નિરંતર સ્મરણમાં રાખવા યોગ્ય છે. ૭૭૩ શ્રી સર્વજ્ઞાય નમઃ વવાણિયા, ચૈત્ર સુદ ૧૫, શનિ ૧૯૫૩ જે વેદનીય પર ઔષધ અસર કરે છે, તે ઔષધ વેદનીયનો બંધ વસ્તુતાએ નિવૃત્ત કરી શકે છે, એમ કહ્યું નથી, કેમકે તે ઔષધ અશુભકર્મરૂપ વેદનીયનો નાશ કરે તો અશુભકર્મ નિષ્ફળ થાય અથવા ઔષધ શુભ કર્મરૂપ કહેવાય. પણ ત્યાં એમ સમજવું યોગ્ય છે કે તે અશુભ કર્મ વેદનીય એવા પ્રકારની છે કે તેને પરિણામાંતર પામવામાં ઔષધાદિ નિમિત્ત કારણરૂપ થઇ શકે. મંદ કે મધ્યમ શુભ અથવા અશુભ બંધને કોઇ એક સ્વજાતીય કર્મ મળવાથી ઉત્કૃષ્ટ બંધ પણ થઇ શકે છે. મંદ કે મધ્યમ બાંધેલા કેટલાએક શુભ બંધને કોઇ એક અશુભ કર્મવિશેષના પરાભવથી અશુભ પરિણામીપણું થાય છે. તેમજ તેવા અશુભ બંધને કોઇ એક શુભકર્મના યોગથી શુભ પરિણામીપણું થાય છે. મુખ્ય કરીને બંધ પરિણામાનુસાર થાય છે. કોઇ એક મનુષ્ય કોઇ એક મનુષ્યપ્રાણીનો તીવ્ર પરિણામે નાશ કરવાથી તેણે નિકાચિત કર્મ ઉત્પન્ન કર્યું છતાં કેટલાક બચાવના કારણથી અને સાક્ષી આદિના અભાવથી રાજનીતિના ધોરણમાં તે કર્મ કરનાર મનુષ્ય છૂટી જાય તેથી કાંઇ તેનો બંધ નિકાચિત નહીં હોય એમ સમજવા યોગ્ય નથી, તેના વિપાકનો ઉદય થવાનો વખત દૂર હોય તેથી પણ એમ બને. વળી કેટલાક અપરાધમાં રાજનીતિના ધોરણે શિક્ષા થાય છે તે પણ કર્યાંના Page #675 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું ૬૦૧ પરિણામવત્ જ છે એમ એકાંતે નથી, અથવા તે શિક્ષા કોઇ આગળ ઉત્પન્ન કરેલા અશુભ કર્મના ઉદયરૂપ પણ હોય છે; અને વર્તમાન કર્મબંધ સત્તામાં પડ્યા રહે છે, જે યથાવસરે વિપાક આપે છે. સામાન્યપણે અસત્યાદિ કરતાં હિંસાનું પાપ વિશેષ છે. પણ વિશેષ દૃષ્ટિએ તો હિંસા કરતાં અસત્યાદિનું પાપ એકાંતે ઓછું જ છે એમ ન સમજવું, અથવા વધારે છે એમ પણ એકાંતે ન સમજવું. હિંસાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને તેના કર્તાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુસરીને તેનો બંધ કર્તાને થાય છે. તેમ જ અસત્યાદિના સંબંધમાં પણ સમજવા યોગ્ય છે. કોઇએક હિંસા કરતાં કોઈએક અસત્યાદિનું ફળ એક ગુણ, બે ગુણ કે અનંત ગુણ વિશેષ પર્યંત થાય છે, તેમ જ કોઈએક અસત્યાદિ કરતાં કોઇએક હિંસાનું ફળ એક ગુણ, બે ગુણ કે અનંત ગુણ વિશેષ પર્યંત થાય છે. ત્યાગની વારંવાર વિશેષ જિજ્ઞાસા છતાં, સંસાર પ્રત્યે વિશેષ ઉદાસીનતા છતાં, કોઇએક પૂર્વકર્મના બળવાનપણાથી જે જીવ ગૃહસ્થાવાસ ત્યાગી શક્તા નથી, તે પુરુષ ગૃહસ્થાવાસમાં કુટુંબાદિના નિર્વાહ અર્થે જે કંઇ પ્રવૃતિ કરે છે, તેમાં તેનાં પરિણામ જેવાં જેવાં વર્તે છે, તે તે પ્રમાણે બંધાદિ થાય, મોહ છતાં અનુકંપા માનવાથી કે પ્રમાદ છતાં ઉદય માનવાથી કંઇ કર્મબંધ ભુલથાપ ખાતો નથી. તે તો યથાપરિણામ બંધપણું પામે છે. કર્મના સૂક્ષ્મ પ્રકારોને મતિ વિચારી ન શકે તોપણ શુભ અને અશુભ કર્મ સફળ છે, એ નિશ્ચય જીવે વિસ્મરણ કરવો નહીં. પ્રત્યક્ષ પરમ ઉપકારી હોવાથી તથા સિદ્ધપદના બતાવનાર પણ તેઓ હોવાથી સિદ્ધ કરતાં અર્હતને પ્રથમ નમસ્કાર કર્યો છે. ܀܀܀܀܀ ૭૭૪ (૧) શુભ બંધ મોળો હોય અને તેને કોઇ અશુભ કર્મનો જોગ બને તો શુભ બંધ મૂળ મોળો હોય તેના કરતાં વધારે મોળો થાય છે. (૨) શુભ બંધ મોળો હોય અને તેમાં કોઇ શુભ કર્મયોગનું મળવું થાય તો મૂળ કરતાં વધારે દૃઢ થાય છે અથવા નિકાચિત થાય છે. (૩) કોઇ અશુભ બંધ મોળો હોય અને તેને કોઇ એક શુભ કર્મનો જોગ બને તો મૂળ કરતાં અશુભ બંધ ઓછો મોળો થાય છે. (૪) અશુભ બંધ મોળો હોય તેમાં અશુભ કર્મનું મળવું થાય તો અશુભ બંધ વધારે મજબૂત થાય છે અથવા નિકાચિત થાય છે. (૫) અશુભ બંધને અશુભ કર્મ ટાળી ન શકે અને શુભ બંધને શુભ કર્મ ટાળી ન શકે. (૬) શુભ કર્મબંધનું ફળ શુભ થાય અને અશુભ કર્મબંધનું ફળ અશુભ થાય. બન્નેનાં ફળ તો થવાં જ જોઇએ, નિષ્ફળ ન થઇ શકે. રોગ વગેરે છે તે ઓસડથી ટળી શકે છે તેથી કોઇને એમ લાગે કે પાપવાળું ઓસડ કરવું તે અશુભ કર્મરૂપ છે, છતાં તેનાથી રોગ જે અશુભ કર્મનું ફળ તે મટી શકે છે; એટલે કે અશુભથી શુભ થઇ શકે છે; આવી શંકા થાય એવું છે; પણ એમ નથી. એ શંકાનો ખુલાસો નીચે પ્રમાણે છેઃ-- કોઇ એક પુદ્ગલના પરિણામથી થયેલી વેદના (પુદ્ગલવિપાકી વેદના) તથા મંદ રસની વેદના કેટલાક સંજોગોથી ટળી શકે છે અને કેટલાએક સંજોગોથી વધારે થાય છે અથવા નિકાચિત થાય છે. તેવી વેદનામાં ફેરફાર થવામાં બાહ્ય પુદ્ગલરૂપી ઓસડ વગેરે નિમિત્ત કારણ જોવામાં આવે છે; બાકી ખરી રીતે જોતાં તો તે બંધ પૂર્વથી જ એવો બાંધેલો છે કે, તે જાતના ઓસડ વગેરેથી ટળી શકે. ઓસડ વગેરે મળવાનું કારણ એ છે, કે અશુભ બંધ મોળો બાંધ્યો હતો; અને બંધ પણ એવો હતો કે તેને તેવાં નિમિત્ત કારણો મળે તો ટળી શકે પણ તેથી એમ કહેવું બરાબર નથી કે પાપ કરવાથી તે રોગનો નાશ થઇ શક્યો; અર્થાત્ પાપ કરવાથી પુણ્યનું ફળ મેળવી શકાયું. પાપવાળાં ઓસડની ઇચ્છા અને તે મેળવવા માટેની પ્રવૃત્તિથી અશુભ કર્મ બંધાવા યોગ્ય છે અને તે પાપવાળી ક્રિયાથી કંઇ શુભ ફળ થતું નથી, એમ ભાસે, કે અશુભ કર્મના ઉદયરૂપ અશાતાને Page #676 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર તેણે ટાળી તેથી તે શુભરૂપ થયું, તો તે સમજવા ફેર છે; અશાતા જ એવી જાતની હતી કે તે રીતે મટી શકે અને તેટલી આર્ત્તધ્યાન આદિની પ્રવૃત્તિ કરાવીને બીજો બંધ કરાવે. ‘પુદ્ગલવિપાકી’ એટલે જે કોઇ બહારના પુદ્ગલના સમાગમથી પુદ્ગલ વિપાકપણે ઉદય આવે અને કોઇ બાહ્ય પુદ્ગલના સમાગમથી નિવૃત્ત પણ થાય; જેમ ઋતુના ફેરફારના કારણથી શરદીની ઉત્પત્તિ થાય છે અને ઋતુફેરથી તે નાશ થાય છે; અથવા કોઇ ગરમ ઓસડ વગેરેથી નિવૃત્ત થાય છે. નિશ્ચયમુખ્યદૃષ્ટિએ તો ઓસડ વગેરે કહેવામાત્ર છે. બાકી તો જે થવાનું હોય તે જ થાય છે. બે કાગળ પ્રાપ્ત થયા છે. ૭૭૫ વવાણિયા, ચૈત્ર વદ ૫, ૧૯૫૩ જ્ઞાનીની આજ્ઞારૂપ જે જે ક્રિયા છે તે તે ક્રિયામાં તથારૂપપણે પ્રવર્તાય તો તે અપ્રમત્ત ઉપયોગ થવાનું મુખ્ય સાધન છે. એવા ભાવાર્થમાં આગલો કાગળ' અત્રથી લખ્યો છે. તે જેમ જેમ વિશેષ વિચારવાનું થશે તેમ તેમ અપૂર્વ અર્થનો ઉપદેશ થશે. હમેશ અમુક શાસ્ત્રાધ્યાય કર્યા પછી તે કાગળ વિચારવાથી વધારે સ્પષ્ટ બોધ થવા યોગ્ય છે. છકાયનું સ્વરૂપ પણ સત્પુરુષની દૃષ્ટિએ પ્રીત કરતાં તથા વિચારતાં જ્ઞાન જ છે. આ જીવ કઇ દિશાથી આવ્યો છે, એ વાક્યથી શસ્ત્રપરિજ્ઞાઅધ્યયન પ્રારંભ્યું છે. સદ્ગુરુ મુખે તે પ્રારંભવાક્યના આશયને સમજવાથી સમસ્ત દ્વાદશાંગીનું રહસ્ય સમજાવા યોગ્ય છે. હાલ તો ‘આચારાંગાદિ' જે વાંચો તેનું વધારે અનુપ્રેક્ષણ કરશો. કેટલાક ઉપદેશપત્રો પરથી તે સહજમાં સમજાઇ શક્શે. સર્વ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય, સર્વ મુમુક્ષુઓને પ્રણામ પ્રાપ્ત થાય. ܀܀܀܀܀ ૭૭૬ સાયલા, વૈશાખ સુદ ૧૫, ૧૯૫૩ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અને યોગ એ કર્મબંધનાં પાંચ કારણ છે. કોઇ ઠેકાણે પ્રમાદ સિવાય ચાર કારણ દર્શાવ્યાં હોય છે. ત્યાં મિથ્યાત્વ, અવિરતિ, અને કષાયમાં પ્રમાદને અંતર્ભૂત કર્યો હોય છે. પ્રદેશબંધ શબ્દનો અર્થ શાસ્ત્રપરિભાષાએઃ- પરમાણુ સામાન્યપણે એક પ્રદેશાવગાહી છે. તેવું એક પરમાણુનું ગ્રહણ તે એક પ્રદેશ કહેવાય. જીવ અનંત પરમાણુ કર્મબંધે ગ્રહણ કરે છે. તે પરમાણુ જો વિસ્તર્યા હોય તો અનંતપ્રદેશી થઇ શકે, તેથી અનંત પ્રદેશનો બંધ કહેવાય. તેમાં બંધ અનંતાદિથી ભેદ પડે છે; અર્થાત્ અલ્પ પ્રદેશબંધ કહ્યો હોય ત્યાં પરમાણુ અનંત સમજવા, પણ તે અનંતનું સઘનપણું અલ્પ સમજવું. તેથી વિશેષ વિશેષ લખ્યું હોય તો અનંતતાનું સઘનપણું સમજવું. —— કંઇ પણ નહીં મુઝાતાં આર્યત કર્મગ્રંથ વાંચવો, વિચારવો. ܀܀܀܀܀ ૭૭૭ ઇડર,વૈશાખ વદ ૧૨, શુક્ર, ૧૯૫૩ તથારૂપ (યથાર્થ) આપ્ત (મોક્ષમાર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા) પુરુષનો જીવને સમાગમ થવામાં કોઇ એક પુણ્ય હેતુ જોઇએ છે, તેનું ઓળખાણ થવામાં મહત્ પુણ્ય જોઇએ છે; અને તેની આજ્ઞાભક્તિએ પ્રવર્તવામાં મહત્વ મહત પુણ્ય જોઈએ; એવાં જ્ઞાનીનાં વચન છે, તે સાચાં છે, એમ પ્રત્યક્ષ અનુભવાય છે. ૧. આંક ૭૬૭ Page #677 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું ૬૦૩ તથારૂપ આપ્તપુરુષના અભાવ જેવો આ કાળ વર્તે છે. તોપણ આત્માર્થી જાવે તેવો સમાગમ ઇચ્છતાં તેના અભાવે પણ વિશુદ્ધિસ્થાનકના અભ્યાસનો લક્ષ અવશ્ય કરીને કર્તવ્ય છે. ܀܀܀܀܀ ૭૭૮ ઇડર, વૈશાખ વદ ૧૨, શુક્ર ૧૯૫૩ બે કાગળ મળ્યા છે. અત્રે ઘણું કરીને મંગળવાર પર્યંત સ્થિતિ થશે. બુધવારે સાંજે અમદાવાદથી મેલગાડીમાં મુંબઇ તરફ જવા માટે બેસવાનું થશે. ઘણું કરીને ગુરુવારે સવારે મુંબઇ ઊતરવું થશે. કેવળ નિરાશા પામવાથી જીવને સત્તમાગમનો પ્રાપ્ત લાભ પણ શિથિલ થઇ જાય છે. સત્સમાગમના અભાવનો ખેદ રાખતાં છતાં પણ સત્તમાગમ થયો છે એ પરમપુણ્યયોગ બન્યો છે, માટે સર્વસંગત્યાગયોગ બનતાં સુધીમાં ગૃહસ્થવાસે સ્થિતિ હોય ત્યાં પર્યંત તે પ્રવૃત્તિ, નીતિસહ, કંઇ પણ જાળવી લઇને પરમાર્થમાં ઉત્સાહ સહિત પ્રવર્તી વિશુદ્ધિસ્થાનક નિત્ય અભ્યાસતાં રહેવું એ જ કર્તવ્ય છે. ૭૭૯ ૐ સર્વજ્ઞ સ્વભાવજાગૃતદા ચિત્રસારી ન્યારી, પરજક ન્યારી, રોજ ન્યારી, દરિ ભી ન્યારી, ઇંહાં ઝૂઠી મેરી થપના; તીત અવસ્થા સેન, નિવાહિ કોઇ પે ન ધ્રુમાન પલક ન, યામ અબ છપના; સ ઔ સુપન દોઉં. 3 સબ અંગ ગી ભયૌ ચેતન, નિદ્રકી અલંગ બૂઝે, લખિ, આતમ દરપના; અચેતનતા ભાવ ત્યાગિ, લૈ દષ્ટિ ખોલિકે, સંભાલૈ રૂપ અપના. અનુભવઉત્સાહદશા જૈસો નિરભેદરૂપ, નિહચ્ અતીત હુતૌ, સૌ નિરભેદ અબ, ભેદકૌ ન ગહેગૌ ! સૈ કર્મરહિત સહિત સુખ સમાધાન, યૌ નિજથાન ફિર બાહરિ ન બહૈગૌ; કબહૂં કદાપિ અપનૌ સુભાવ ત્યાગિ કરિ, ગ રસ રાચિકે ન પરવસ્તુ ગહૈગૌ; અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભયો, હિ ભ્રાંતિ આગમ અનંતકાલ સ્થિતિદશા એક પરિનામ ન કરતા દરવ દોઇ, ઇ પરિનામ એક દર્વ ન ધરતુ . ગો મુંબઇ, જયેષ્ઠ સુદ, ૧૯૫૩ Page #678 -------------------------------------------------------------------------- ________________ ૭૦૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર એક કરસૂતિ દોઇ દર્વ કબહૂ ન કરે, ઇ કરસૂતિ એક વ ન કરતું હ જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉ, અપનેં અપનેં રૂપ કોઉ ન ટરતુ હૈ; જડ પરિનામનિકૌ કરતા હૈ પુદ્ગલ, ચિદાનન્દ ચેતન સુભાવ આચરતુ હૈ. શ્રી સૌભાગને વિચારને અર્થે આ કાગળ લખ્યો છે. તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષુએ તેમને જ સંભળાવવો યોગ્ય છે. સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે ‘મુક્ત’ છે. બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે ‘મુક્ત’ છે. અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસો ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઇ પણ સંબંધ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સત્પુરુષોને નમસ્કાર છે. તિથિ આદિનો વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે, ܀܀܀܀܀ ७८० શુદ્ધ સજ્જ આત્મસ્વરૂપ. મુંબઇ, જેઠ સુદ, ૮, ભોમ, ૧૯૫૩ જેને કોઇ પણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર પરમ ઉપકારી, આત્માર્થી, સરલતાદિ ગુણસંપન્ન શ્રી સોભાગ, ભાઇ ત્રંબકનો લખેલો કાગળ એક આજે મળ્યો છે. “આત્મસિદ્ધિ” ગ્રંથના સંક્ષેપ અર્થનું પુસ્તક તથા કેટલાંક ઉપદેશપત્રોની પ્રત અત્રે હતી તે આજે ટપાલમાં મોકલ્યાં છે. બન્નેમાં મુમુક્ષુ જીવને વિચારવા યોગ્ય ઘણા પ્રસંગો છે. પરમયોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહ્રપણું કરી લઇ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મમરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે. એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે. કંઇ પણ મન, વચન, કાયાના યોગથી અપરાધ થયો હોય જાણતાં અથવા અજાણતાં તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્રભાવથી ખમાવું છું. આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઇ પ્રત્યે રાગ અથવા કોઇ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. એ જ વિનંતિ. શ્રી રાયચંદ્રના નમસ્કાર પ્રાપ્ત થાય. Page #679 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું ૬૦૫ ૭૮૧ મુંબઇ, જેઠ વદ ૬, રવિ, ૧૯૫૩ પરમપુરુષદશાવર્ણન કીચી કનક જાકે, નીચ સૌ નરેસપદ, મીચી મિતાઇ, ગરુવાઇ જાકે ગારી; જરી જોગ જાતિ, ફરસી કરામાતિ, હહરસી હૌસ. પુદ્ગલછબિ છારસી; જાલક્ષી જંગબિલાસ, ભાલસા ભુવનવાસ, કુટુંબ કાજ, લોકલાજ લારસી; કાલસૌ સીદસૌ મુજસુ જાને, બીસી બખત માન્, ઐસી જાકી રીતિ તાહી, બંદત બનારસી..’ જે કંચનને કાદવ સરખું જાણે છે. રાજગાદિને નીચપદ સરખી જાણે છે. કોઇથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મોટાઇને લીપવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હોંસને અનર્થ સમાન જાણે છે, પુદ્ગલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભોગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબનાં કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લોકમાં લાજ વધારવાની ઇચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઇચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પુણ્યના હૃદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે. કોઇને અર્થે વિકલ્પ નહીં આણતાં અસંગપણું જ રાખશો. જેમ જેમ સત્પુરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિંજા રંગાશે, તેમ તેમ તે તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે, એમ નિઃસંદેહતા છે. ત્રંબક, મણિ વગેરે મુમુક્ષુને તો સત્યમાગમ વિષેની રુચિ અંતર ઇચ્છાથી કંઇક આ અવસરના સમાગમમાં થઇ છે, એટલે એકદમ દશા વિશેષ ન થાય તોપણ આશ્ચર્ય નથી. ખરા અંતઃકરણે વિશેષ સત્સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. વ્યવહાર અથવા પરમાર્થ સંબંધી કોઇ પણ જીવ વિષેની વૃત્તિ હોય તે ઉપશાંત કરી કેવળ અસંગ ઉપયોગ અથવા પરમપુરુષની ઉપર કહી છે તે દશાના અવલંબને આત્મસ્થિતિ કરવી એમ વિજ્ઞાપના છે, કેમકે બીજો કોઇ પણ વિકલ્પ રાખવા જેવું નથી. જે કોઇ સાચા અંતઃકરણે સત્પુરુષના વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં કંઇ સંશય નથી; અને શરીરનિર્વાહાદિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા યોગ્ય છે, એટલે તે વિષે પણ કંઇ વિકલ્પ રાખવા યોગ્ય નથી. જે વિકલ્પ તમે ઘણું કરીને શમાવ્યો છે, તોપણ નિશ્ચયના બળવાનપણાને અર્થે દર્શાવ્યું છે. સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે; એમાં સર્વ જ્ઞાન સમાય છે; તેની પ્રતીતિમાં સર્વ સમ્યક્દર્શન સમાય છે; આત્માને અસંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યકૂચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે; કેવળ નિઃસંદેહ છે. એ જ વિનંતિ. Page #680 -------------------------------------------------------------------------- ________________ SOS http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૭૮૨ મુંબઇ, જેઠ વદ ૧૨, શનિ, ૧૯૫૩ આર્ય શ્રી સૌભાગે જેઠ વદ ૧૦ ગુરુવારે સવારે દશ ને પચાસ મિનિટે દેહ મૂકયાના સમાચાર વાંચી ઘણો ખેદ થયો છે, જેમ જેમ તેમના અદ્દભુત ગુણો પ્રત્યે દૃષ્ટિ જાય છે, તેમ તેમ અધિક અધિક ખેદ થાય છે, જીવને દેહનો સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખંદ પામ્યા કરે છે, અને તેમાં દૃઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યુ છે, એમાં સંશય નથી. વડીલપણાથી તથા તેમના તમારા પ્રત્યે ઘણા ઉપકાર હોવાથી, તેમ જ તેમના ગુણોના અદ્ભુતપણાથી તેમનો વિયોગ તમને વધારે ખેદકારક થયો છે, અને થવા યોગ્ય છે. તેમના તમારા પ્રત્યેના સંસારી વડીલપણાનો ખેદ વિસ્મરણ કરી, તેમણે તમારા સર્વે પ્રત્યે જે પરમ ઉપકાર કર્યો હોય તથા તેમના ગુણોનું જે જે અદ્ભુતપણું તમને ભાસ્યું હોય તેને વારંવાર સંભારી, તેવા પુરુષનો વિયોગ થયો તેનો અંતરમાં ખેદ રાખી તેમણે આરાધવા યોગ્ય જે જે વચનો અને ગુણો કહ્યાં હોય તેનું સ્મરણ આણી તેમાં આત્માને પ્રેરવો, એમ તમો સર્વ પ્રત્યે વિનંતિ છે. સમાગમમાં આવેલા મુમુક્ષુઓને શ્રી સોભાગનું સ્મરણ સહેજે ઘણા વખત સુધી રહેવા યોગ્ય છે. મોઢે કરીને જે સમયે ખેદ થાય તે સમયે પણ તેમના ગુણોનું અદ્ભુતપણું સ્મરણમાં આણી મોહથી થતો ખેદ શમાવીને ગુણોના અદ્ભુતપણાનો વિરહ થયો તે પ્રકારમાં તે ખેદ પ્રવર્તાવવો યોગ્ય છે. આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. ધીરજથી સર્વેએ ખેદ શમાવવો, અને તેમના અદ્ભુત ગુણોનો અને ઉપકારી વચનોનો આશ્રય કરવો યોગ્ય છે. શ્રી સોભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. સંસારનું સ્વરૂપ સ્પષ્ટ જેણે જાણ્યું છે તેને તે સંસારના પદાર્થની પ્રાપ્તિથી કે અપ્રાપ્તિથી હર્ષશોક થવા યોગ્ય નથી, તોપણ એમ જણાય છે કે સત્પુરુષના સમાગમની પ્રાપ્તિથી કંઇ પણ હર્ષ અને તેમના વિયોગથી કંઇ પણ ખેદ અમુક ગુણસ્થાનક સુધી તેમને પણ થવા યોગ્ય છે. આત્મસિદ્ધિ” ગ્રંથ તમારી પાસે રાખશો. ત્રંબક અને મણિને વિચારવાની ઇચ્છા હોય તો વિચારશો; પણ તે પહેલાં કેટલાંક વચનો અને સદગ્રંથો વિચારવાનું બનશે તો આત્મસિદ્ધિ બળવાન ઉપકારનો હેતુ થશે, એમ લાગે છે. શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે, ܀܀܀܀܀ ૭૮૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ મુંબઇ, અસાડ સુદ ૪, શનિ, ૧૯૫૩ શ્રી સોભાગને નમસ્કાર શ્રી સૌભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. સર્વ જીવ સુખને ઇચ્છે છે, પણ કોઇ વિરલા પુરુષ તે સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે. જન્મ, મરણ આદિ અનંત દુઃખનો આત્યંતિક ( સર્વથા ) ક્ષય થવાનો ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી, તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઇચ્છા ઉત્પન્ન થયે જીવ જો Page #681 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું ૬૦૭ સત્પુરુષના સમાગમનો લાભ પામે તો તે ઉપાયને જાણી શકે છે, અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે. તેવી સાચી ઇચ્છા પણ ઘણું કરીને જીવને સત્પુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. તેવો સમાગમ, તે સમાગમની ઓળખાણ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ, અને તેમ જ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે. મનુષ્યપણું, જ્ઞાનીનાં વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી, અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાનસ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્યું છે. પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષસંબંધી બધાં સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પ કાળે પ્રાયે (ઘણું કરીને) સિદ્ધ થાય છે; પણ તે સમાગમનો યોગ પામવો બહુ દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં મુમુક્ષુજીવનું નિરંતર ચિત્ત વર્તે છે. સત્પુરુષનો યોગ પામવો તો સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષમકાળમાં તો કવચિત જ તે યોગ બને છે. વિરલા જ સત્પુરુષ વિચરે છે, તે સમાગમનો લાભ અપૂર્વ છે, એમ જાણીને જીવે મોક્ષમાર્ગની પ્રતીતિ કરી, તે માર્ગનું નિરંતર આરાધન કરવું યોગ્ય છે. તે સમાગમનો યોગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવી સત્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યાવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તોપણ તેમાંથી વૃત્તિને મોળી પાડવા જે જીવ ઈચ્છે છે તે જીવ મોળી પાડી શકે છે; અને સત્શાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે છે. આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે, એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જાવો ઓસર્યા છે, તે જીવોને સત્પુરુષોનો સમાગમ અને સત્શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. આરંભ પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય તે જીવમાં સત્પુરુષનાં વચનનું અથવા સત્શાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે. આરંભ પરિગ્રહ પરથી વૃત્તિ મોળી પાડવાનું અને સત્શાસ્ત્રના પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે; કેમકે જીવનો અનાદિ પ્રકૃતિભાવ તેથી જુદો છે; તોપણ જેણે તેમ કરવાનો નિશ્ચય કર્યો છે, તે તેમ કરી શક્યા છે; માટે વિશેષ ઉત્સાહ રાખી તે પ્રવૃત્તિ કર્તવ્ય છે. સર્વ મુમુક્ષુઓએ આ વાતનો નિશ્ચય અને નિત્ય નિયમ કરવો ઘટે છે, પ્રમાદ અને અનિયમિતપણું ટાળવું ઘટે છે. ૭૮૪ મુંબઇ, અસાડ સુદ ૪, રવિ, ૧૯૫૩ સાચા જ્ઞાન વિના અને સાચા ચારિત્ર વિના જીવનું કલ્યાણ ન થાય એ નિઃસંદેહ છે. સત્પુરુષના વચનનું શ્રવણ, તેની પ્રતીતિ, અને તેની આજ્ઞાએ પ્રવર્તતાં જીવ સાચા ચારિત્રને પામે છે, એવો નિ:સંદેહ અનુભવ થાય છે. યોગ્ય છે. ના સર, માત્ર તેની અન્ય પ્ર અત્રેથી ‘યોગવાસિષ્ઠ’નું પુસ્તક મોકલ્યું છે, તે પાંચદશ વાર ફરી ફરી વાંચવું તથા વારંવાર વિચારવું ܀܀܀܀܀ ૭૮૫ મુંબઈ, અસાડ વદ ૧, ગુરુ, ૧૯૫૩ શ્રી ધુરીભાઈએ અગુરુલઘુ” વિષે પ્રશ્ન લખાવ્યું તે પ્રત્યક્ષ સમાગમેં સમજવું વિશેષ સુગમ છે. શુભેચ્છાથી માંડીને શૈલેશીકરણ પર્યંતની સર્વ ક્રિયા જે જ્ઞાનીને સમ્મત છે, તે જ્ઞાનીનાં વચન ત્યાગવૈરાગ્યનો નિષેધ કરવામાં પ્રવર્તે નહીં; ત્યાગવૈરાગ્યના સાધનરૂપે પ્રથમ ત્યાગવૈરાગ્ય આવે છે, તેનો પણ જ્ઞાની નિષેધ કરે નહીં. Page #682 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કોઇ એક જડ ક્રિયામાં પ્રવૃત્તિ કરી જ્ઞાનીના માર્ગથી વિમુખ રહેતા હોય, અથવા મતિના મુખ્યત્વને લીધે ઊંચી દશા પામતાં અટકતા હોય, અથવા અસત સમાગમથી મતિ વ્યામોહ પામી અન્યથા ત્યાગવૈરાગ્યને ત્યાગવૈરાગ્યપણે માની લીધા હોય તેના નિષેધને અર્થે કરુણાબુદ્ધિથી જ્ઞાની યોગ્ય વયને તેનો નિષેધ ક્વચિત કરતા હોય તો વ્યામોહ નહીં પામતાં તેનો સòતુ સમ યથાર્થ ત્યાગવૈરાગ્યની ક્રિયામાં અંતર તથા બાહ્યમાં પ્રવર્તવું યોગ્ય છે. ૭૮૬ મુંબઇ, અસાડ વદ ૧, ગુરુ, ૧૯૫૩ ‘સકળ સંસારી ઇંદ્રિયરામી, મુનિગુણ આતમરામી રે, મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિકામી રે. આર્ય સૌભાગની અંતરંગદશા અને દેહમુક્ત સમયની દશા, હૈ મુનિઓ ! તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. હે મુનિઓ । દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અસંગપણે વિચરવાનો સતત ઉપયોગ સિદ્ધ કરવો યોગ્ય છે. જેમણે જગતસુખસ્પૃહા છોડી જ્ઞાનીના માર્ગનો આશ્રય ગ્રહણ કર્યો છે. તે અવશ્ય તે અસંગ ઉપયોગને પામે છે. જે શ્રુતી અસંગના ઉલ્લસે તે શ્રુતનો પરિચય કર્તવ્ય છે. 6268 મુંબઇ, અસાડ વદ ૧, ગુરુવાર, ૧૯૫૩ શ્રી સોભાગના દેહમુક્ત સમયની દશા વિષેનું પત્ર લખ્યું તે પણ અત્રે મળ્યું છે. કર્મગ્રંથનું સંક્ષેપ સ્વરૂપ લખ્યું તે પણ અત્રે મળ્યું છે. આર્ય સોભાગની બાહ્યાત્યંતર દશા પ્રત્યે વારંવાર અનુપ્રેક્ષા કર્તવ્ય છે. શ્રી નવલચંદે દર્શાવેલાં પ્રશ્નનો વિચાર આગળ પર કર્તવ્ય છે જગતસુખસ્પૃહામાં જેમ જેમ ખેદ ઊપજે તેમ તેમ જ્ઞાનીનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય. ܀܀܀܀܀ ૭૮૮ પરમ સંયમી પુરુષોને નમસ્કાર મુંબઇ, અસાડ વદ ૧૧, રવિ, ૧૯૫૩ અસારભૂત વ્યવહાર સારભૂત પ્રયોજનની પેઠે કરવાનો હ્રદય વર્ત્યા છતાં જે પુરુષો તે હૃદયથી ક્ષોભ ન પામતાં સહજભાવ સ્વધર્મમાં નિશ્ચળપણે રહ્યા છે, તે પુરુષોના ભીષ્મવ્રતનું વારંવાર સ્મરણ કરીએ છીએ. સર્વ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. ܀܀܀܀܀ ૭૮૯ ૐ નમઃ મુંબઇ, અસાડ વદ ૧૪, બુધ, ૧૯૫૩ પ્રથમ કાગળ મળ્યો હતો. હાલ એક પત્તું મળ્યું છે. મણિરત્નમાળાનું પુસ્તક ફરીથી વાંચવાનું કર્યાથી વધારે મનન થઇ શકશે. શ્રી ડુંગર તથા લહેરાભાઇ આદિ મુમુક્ષુઓને ધર્મસ્મરણ પ્રાપ્ત થાય. શ્રી ડુંગરને જણાવશો કે પ્રસંગોપાત્ત કંઇ જ્ઞાનવાર્તા પ્રશ્નાદિ લખશો અથવા લખાવશો. સત્શાસ્ત્રનો પરિચય નિયમપૂર્વક નિરંતર કરવા યોગ્ય છે. એકબીજાના સમાગમમાં આવતાં આત્માર્થ વાર્તા કર્તવ્ય છે. Page #683 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું ૭૯૦ ૬૦૯ મુંબઇ, શ્રાવણ સુદ ૩, રવિ, ૧૯૫૩ પરમ ઉત્કૃષ્ટ સંયમ જેના લક્ષમાં નિરંતર વર્ત્યા કરે છે તે સત્પુરુષોના સમાગમનું ધ્યાન નિરંતર છે. પ્રતિષ્ઠિત વ્યવહારની શ્રી દેવકીર્ણજીની જિજ્ઞાસાથી અનંતગુણવિશિષ્ટ જિજ્ઞાસા વર્તે છે. બળવાન, અને વેદ્યા વિના અટળ ઉદય હોવાથી અંતરંગ ખેદ સમતા સહિત વેદીએ છીએ. દીર્ધકાળને ઘણા અલ્પપણામાં લાવવાના ધ્યાનમાં વર્તાય છે. યથાર્થ ઉપકારી પુરુષપ્રત્યક્ષમાં એકત્વભાવના આત્મશુદ્ધિની ઉત્કૃષ્ટતા કરે છે. સર્વ મુનિઓને નમસ્કાર. ܀܀܀܀܀ ૭૯૧ મુંબઇ, શ્રાવણ સુદ ૧૫, ગુરુ, ૧૯૫૩ દીર્ઘકાળની જેની સ્થિતિ છે, તેને અલ્પકાળની સ્થિતિમાં આણી, જેમણે કર્મક્ષય કર્યો છે, તે મહાત્માઓને નમસ્કાર. સવર્તન, સગ્રંથ અને સત્સમાગમમાં પ્રમાદ કર્તવ્ય નથી. ܀܀܀܀܀ ૭૯૨ મુંબઇ, શ્રાવણ સુદ ૧૫, ગુરુ, ૧૯૫૩ બે પત્ર મળ્યાં છે. ‘’મોક્ષમાર્ગપ્રકાશ’’ નામે ગ્રંથ આજે ટપાલ દ્વારા મોકલાવ્યો છે તે મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે. અવકાશ મેળવી પ્રથમ શ્રી લલ્લુજી અને દેવકીર્ણજીએ સંપૂર્ણ વાંચીને, મનન કરીને પછી કેટલાક પ્રસંગો બીજા મુનિઓને શ્રવણ કરાવવા યોગ્ય છે. શ્રી દેવકીર્ણમુનિએ બે પ્રશ્નો લખ્યાં છે તેનો ઉત્તર ઘણું કરીને હવેના પત્રમાં લખીશું. ‘’મોક્ષમાર્ગપ્રકાશ’’ અવલોકન કરતાં કોઈ વિચારમાં મતાંતર જેવું લાગે તો નહીં મૂંઝાતાં તે સ્થળે વધારે મનન કરવું, અથવા સત્યમાગમને યોગે તે સ્થળ સમજવું યોગ્ય છે. પરમોત્કૃષ્ટ સંયમમાં સ્થિતિની તો વાત દૂર રહી. પણ તેના સ્વરૂપનો વિચાર થવો પણ વિકટ છે. ܀܀܀܀܀ ૭૯૩ મુંબઈ, શ્રાવણ સુદ ૧૫, ગુરુ, ૧૯૫૩ ‘સમ્યક્દૅષ્ટિ અભક્ષ્ય આહાર કરે?’ એ આદિ પ્રશ્નો લખ્યાં. એ પ્રશ્નોના હેતુ વિચારવાથી જણાવા યોગ્ય છે કે પ્રથમ પ્રશ્નમાં કોઈ એક દેષ્ટાંત ગ્રહણ કરી જીવે શુદ્ધ પરિણામની હાનિ કરવા જેવું છે. મતિના અસ્થિરપણાથી જીવ પરિણામનો વિચાર કરી નથી શકતો. શ્રેણિકાદિના સંબંધમાં કોઈ એક સ્થળે એવી વાત કોઈ એક ગ્રંથમાં જણાવી છે; પણ તે કોઈએ પ્રવૃત્તિ કરવા અર્થે જણાવી નથી, તેમ એ વાત યથાર્થ એમ જ છે, તેમ પણ નથી. સમ્યક્દૅષ્ટિ પુરુષને અલ્પમાત્ર વ્રત નથી હોતું તોપણ સમ્યક્દર્શન આવ્યા પછી ન વમે તો વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે, એવું સમ્યક્દર્શનનું બળ છે, એવા હેતુએ દર્શાવેલી વાતને બીજા રૂપમાં લઇ ન જવી. સત્પુરુષની વાણી વિષય અને કષાયના અનુમોદનથી અથવા રાગદ્વેષના પોષણથી રહિત હોય છે, એવો નિશ્ચય રાખવો, અને ગમે તેવે પ્રસંગે તે જ દૃષ્ટિથી અર્થ કરવો યોગ્ય છે. શ્રી ડુંગર આદિ મુમુક્ષુને યથા0 હાલ ડુંગર કંઇ વાંચે છે ? તે લખશો. ܀܀܀܀܀ ૭૯૪ મુંબઈ, શ્રાવણ વદ ૧, શુક્ર, ૧૯૫૩ પ્રથમ એક કાગળ મળ્યો હતો. બીજો કાગળ હમણાં મળ્યો છે. આર્ય સોભાગનો સમાગમ વિશેષ વખત તમને રહ્યો હોત તો ઘણો ઉપકાર થાત. પણ ભાવી Page #684 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પ્રબળ છે. તે માટે ઉપાય એ છે કે તેમના ગુણોનું વારંવાર સ્મરણ કરીને જીવને વિષે તે ગુણો ઉત્પન્ન થાય એવું વર્તન કરવું. નિયમિતપણે નિત્ય સગ્રંથનું વાંચન તથા મનન રાખવું યોગ્ય છે. પુસ્તક વગેરે કંઇ જોઇતું હોય તો અત્રે મનસુખને લખવું. તે તમને મોકલશે. શુભેચ્છાસંપન્ન શ્રી મનસુખ પુરુષોત્તમ આદિ, શ્રી ખેડા. કાગળ મળ્યો છે. ܀܀܀܀ ૭૯૫ મુંબઈ. શ્રાવણ વદ ૮, શુક્ર, ૧૯૫૩ તમારી તરફ વિચરતા મુનિ શ્રીમદ્ લલ્લુજી આદિને નમસ્કાર પ્રાપ્ત થાય. મુનિશ્રી દેવકીર્ણજીના પ્રશ્નો મળ્યાં હતાં. તેમને વિનયસહિત વિદિત કરશો કે “મોક્ષમાર્ગપ્રકાશ" વાંચવાથી કેટલુંક સમાધાન તે પ્રશ્નોનું થશે અને વિશેષ સ્પષ્ટતા સમાગમઅવસરે થવા યોગ્ય છે, પારમાર્થિક કરુણાબુદ્ધિથી નિષ્પક્ષપાતપણે કલ્યાણનાં સાધનના ઉપદેષ્ટા પુરુષનો સમાગમ, ઉપાસના અને આજ્ઞાનું આરાધન કર્તવ્ય છે. તેવા સમાગમના વિયોગમાં સાસ્ત્રનો યથામતિ પરિચય રાખી સદાચારથી પ્રવર્તવું યોગ્ય છે. એ જ વિનંતિ. ઐ ܀܀܀܀܀ ૭૯૬ મુંબઈ, શ્રાવણ વદ ૮, શુક્ર, ૧૯૫૩ "મોહમુગર” અને “મણિરત્નમાળા” એ બે પુસ્તકો હાલ વાંચવાનો પરિચય રાખશો. એ બે પુસ્તકમાં મોહના સ્વરૂપના તથા આત્મસાધનના કેટલાક ઉત્તમ પ્રકારો બતાવ્યા છે. કાગળ મળ્યો છે. ܀܀܀܀܀ ૭૯૭ મુંબઈ, શ્રાવણ વદ ૮, શુક્ર, ૧૯૫૩ શ્રી ડુંગરની દશા લખી તે જાણી છે. શ્રી સોભાગના વિયોગથી તેમને સૌથી વધારે ખેદ થવો યોગ્ય છે. એક બળવાન સત્સમાગમનો યોગ જવાથી આત્માર્થીના અંત કરણમાં બળવાન ખેદ થવા યોગ્ય છે. તમે, લહેરાભાઇ, મગન વગેરે સર્વ મુમુક્ષુઓ નિરંતર સત્શાસ્ત્રનો પરિચય રાખવાનું ચૂકશો નહીં. કોઇ કોઇ પ્રશ્ન અત્ર લખો છો તેના ઉત્તર ઘણું કરીને હાલ લખવાનું થતું નથી, તેથી કંઇ પણ વિકલ્પમાં ન પડતાં અનુક્રમે તે ઉત્તર મળી જશે એમ વિચારવું યોગ્ય છે. થોડા દિવસ પછી ઘણું કરીને શ્રી ડુંગર પ્રત્યે એક પુસ્તક તેમને નિવૃત્તિનું પ્રધાનપણું રહે તેવું વાંચવા અર્થે મોકલવાનું થશે. રાધનપુર મણિલાલ પર અત્રેથી એક પત્તું લખ્યું હતું. ܀܀܀܀܀ ૭૯૮ મુંબઈ, શ્રાવણ વદ ૧૦, રવિ, ૧૯૫૩ ‘’મોક્ષમાર્ગપ્રકાશ’’શ્રવણ કરવાની જે જિજ્ઞાસુઓને જિજ્ઞાસા છે, તેમને શ્રવણ કરાવશો. વધારે સ્પષ્ટીકરણથી અને ધીરજથી શ્રવણ કરાવશો. શ્રોતાને કોઇ એક સ્થાનકે વિશેષ સંશય થાય તો તેનું સમાધાન કરવું યોગ્ય છે. કોઇ એક સ્થળે સમાધાન અશક્ય જેવું દેખાય તો કોઇ એક મહાત્માને યોગે સમજવાનું જણાવીને શ્રવણ અટકાવવું નહીં; તેમ જ કોઇ એક મહાત્મા સિવાય અન્ય સ્થાનકે તે સંશય પૂછવાથી વિશેષ ભ્રમનો હેતુ થશે, અને નિઃસંશયપણાથી થયેલા શ્રવણનો લાભ વૃથા જેવો થશે, એવી દૃષ્ટિ શ્રોતાને હોય તો વધારે હિતકારી થાય. Page #685 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું ૬૧૧ ૭૯૯ મુંબઈ, શ્રાવણ વદ ૧૨, ૧૯૫૩ સર્વ-ઉત્કૃષ્ટ ભૂમિકામાં સ્થિતિ થવા પર્યંત શ્રુતજ્ઞાનનું અવલંબન લઇને સત્પુરુષો પણ સ્વદશામાં સ્થિર રહી શકે છે, એમ જિનનો અભિમત છે તે પ્રત્યક્ષ સત્ય દેખાય છે. સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્યંતમાં શ્રુતજ્ઞાન(જ્ઞાનીપુરુષનાં વચનો)નું અવલંબન જે જે વખતે મંદ પડે છે, તે તે વખતે કંઇ કંઇ ચપળપણું સત્પુરુષો પણ પામી જાય છે, તો પછી સામાન્ય મુમુક્ષુ જીવો કે જેને વિપરીત સમાગમ, વિપરીત શ્રુતાદિ અવલંબન રહ્યાં છે તેને વારંવાર વિશેષ વિશેષ ચપળપણું થવા યોગ્ય છે. એમ છે તોપણ જે મુમુક્ષુઓ સત્તમાગમ, સદાચાર અને સત્થા વિચારરૂપ અવલંબનમાં દેઢ નિવાસ કરે છે, તેને સર્વોત્કૃષ્ટ ભૂમિકાપર્યંત પહોંચવું કઠણ નથી; કઠણ છતાં પણ કઠણ નથી. ૮૦૦ પત્ર મળ્યું છે. દિવાળી પર્યંત ઘણું કરીને આ ક્ષેત્રે સ્થિતિ થશે. મુંબઈ, શ્રાવણ વદ ૧૨, ૧૯૫૩ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જે સત્પુરુષોને પ્રતિબંધ નથી તે સત્પુરુષોને નમસ્કાર. સત્યમાગમ, સત્શાસ્ત્ર અને સદાચારમાં દૃઢ નિવાસ એ આત્મદશા થવાના પ્રબળ અવલંબન છે. સન્સમાગમનો યોગ દુર્લભ છે, તોપણ મુમુક્ષુએ તે યોગની તીવ્ર જિજ્ઞાસા રાખવી અને પ્રાપ્તિ કરવી યોગ્ય છે. તે યોગના અભાવે તો અવશ્ય કરી સત્શાસ્ત્રરૂપ વિચારના અવલંબને કરી સદાચારની જાગૃતિ જીવે રાખવી ઘટે છે. પરમ કૃપાળુ પૂજ્ય પિતાશ્રી, વવાણિયાબંદર, ૮૦૧ મુંબઈ, ભાદ્રપદ સુદ ૬, ગુરુ, ૧૯૫૩ આજ દિવસ પર્યંત મેં આપનો કાંઇ પણ અવિનય, અભક્તિ કે અપરાધ કર્યો હોય તે બે હાથ જોડી મસ્તક નમાવીને શુદ્ધ અંતઃકરણથી ખમાવું છું, કૃપા કરીને આપ ક્ષમા આપશો. મારી માતુશ્રી પ્રત્યે પણ તે જ રીતે ખમાવું છું. તેમ જ બીજા સાથ સર્વે પ્રત્યે મેં કોઇ પણ પ્રકારનો અપરાધ કે અવિનય જાણતાં અથવા અજાણતાં કર્યો હોય તે શુદ્ધ અંતઃકરણથી ખમાવું છું. કૃપા કરીને સૌ ક્ષમા આપશોજી. ૮૦૨ મુંબઈ, ભાદ્રપદ સુદ ૯, રવિ, ૧૯૫૩ બાહ્ય ક્રિયા અને ગુણસ્થાનકાદિએ વર્તતી ક્રિયાનું સ્વરૂપ ચર્ચવું હાલ સ્વપર ઉપકારી ઘણું કરીને નહીં થાય, એટલું કર્તવ્ય છે કે તુચ્છ મતમતાંતર પર દૃષ્ટિ ન આપતાં અસવૃત્તિના નિરોધને અર્થે સત્શાસ્ત્રના પરિચય અને વિચારમાં જીવની સ્થિતિ કરવી. શુભેચ્છાયોગ્ય, ૮૦૩ મુંબઈ. ભાદરવા સુદ ૯, રવિ, ૧૯૫૩ તમારો કાગળ મળ્યો છે. અત્ર ક્ષણ પર્યંત તમારો તથા તમારા સમાગમવાસી ભાઇઓનો કોઇ પણ અપરાધ કે અવિનય મારાથી થયો હોય તે નમ્રભાવથી ખમાવું છું. Page #686 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૩૧૨ શ્રીમદ્ રાજચંદ્ર ૮૦૪ મુંબઈ, ભાદરવા સુદ ૯, રવિ, ૧૯૫૩ મુનિપથાનુગામી શ્રી લલ્લુજી આદિ મુમુક્ષુઓ તથા શુભેચ્છાયોગ્ય ભાવસાર મનસુખલાલ આદિ મુમુક્ષુઓ, શ્રી ખેડા, અત્ર ક્ષણ પર્યંત તમારો કંઇ પણ અપરાધ કે અવિનય આ જીવી થયો હોય તે નમ્ર ભાવી ખમાવું છું. ૮૦૫ મુંબઈ, ભાદરવા સુદ ૯, રવિ, ૧૯૫૩ તમને તથા શ્રી અંબાલાલ આદિ સર્વ મુમુક્ષુઓને અત્ર ક્ષણ પર્યત તમારો કોઇનો મારાથી કંઇ અપરાધ કે અવિનય થયો હોય તે ખમાવું છું એ ફેણાયથી ભાઇ પોપટનું પત્તું મળ્યું હતું, હાલ કોઇ સગ્રંથ વાંચવા તેમને જણાવશો, એ જ વિનંતિ. COS મુંબઈ, ભાદરવા વદ ૮, રવિ, ૧૯૫૩ શ્રી ડુંગર આદિ મુમુક્ષુઓ, મન વગેરેની ઓળખાણનાં પ્રશ્નો મગનલાલે લખ્યાં તે સમાગમમાં પૂછવાથી સમજવાં ઘણાં સુલભ પડશે. પત્ર વાટે સમજાવાં કઠણ છે. શ્રી લહેરાભાઇ આદિ મુમુક્ષુઓને આત્મસ્મરણપૂર્વક યથાવિનય પ્રાપ્ત થાય. જીવને પરમાર્થ પામવામાં અપાર અંતરાય છે, તેમાં પણ આવા કાળને વિષે તો તે અંતરાયોનું અવર્ણનીય બળ હોય છે. શુભેચ્છાથી માંડી કેવલ્ય પર્વતની ભૂમિકાએ પહોંચતાં હામ ઠામ તે અંતરાયો જોવામાં આવે છે, અને જીવને વારંવાર તે અંતરાયો પરમાર્થ પ્રત્યેથી પાડે છે. જીવને મહત્ પુણ્યના ઉદયથી જો સત્સમાગમનો અપૂર્વ લાભ રહ્યા કરે તો તે નિર્વિઘ્નપણે કૈવલ્ય પર્વતની ભૂમિકાએ પહોંચી જાય છે. સન્સમાગમના વિયોગમાં જીવે આત્મબળને વિશેષ જાગ્રત રાખી સત્શાસ્ત્ર અને શુભેચ્છાસંપન્ન પુરુષોના સમાગમમાં રહેવું યોગ્ય છે. ૮૦૭ મુંબઈ, ભાદ્રપદ દિ ૦)), રવિ, ૧૯૫૩ શરીરાદિ બળ ઘટવાથી સર્વ મનુષ્યોથી માત્ર દિગંબરવૃત્તિએ વર્તીને ચારિત્રનો નિર્વાહ ન થઇ શકે, તેથી જ્ઞાનીએ ઉપદેશૈલી મર્યાદાપૂર્વક શ્વેતાંબરપણેથી વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રનો નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે, તે નિષેધ કરવા યોગ્ય નથી. તેમ જ વસ્ત્રનો આગ્રહ કરી દિગંબરવૃત્તિનો એકાંત નિષેધ કરી વસ્ત્ર મૃદિ કારણોથી ચારિત્રમાં શિથિલપણું પણ કર્તવ્ય નથી, દિગંબર અને શ્વેતાંબરપણું દેશ, કાળ, અધિકારીયોગે ઉપકારનો હેતુ છે. એટલે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશ્યું તેમ પ્રવર્તતાં આત્માર્થ જ છે. “મોક્ષમાર્ગપ્રકાશ”માં વર્તમાન જિનાગમ કે જે શ્વેતાંબર સંપ્રદાયને માન્ય છે તેનો નિષેધ કર્યો છે, તે નિષેધ કર્તવ્ય નથી. વર્તમાન આગમમાં અમુક સ્થળો વધારે સંદેહનાં સ્થાન છે, પણ સત્પુરુષની દૃષ્ટિએ જોતાં તેનું નિરાકરણ થાય છે, માટે ઉપશમર્દષ્ટિએ તે આગમો અવલોકન કરવામાં સંશય કર્તવ્ય નથી. Page #687 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર. http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું ૮૦૮ ૬૧૩ મુંબઈ, આસો સુદ ૮, રવિ, ૧૯૫૩ સત્પુરુષોના અગાધ ગંભીર સંયમને નમસ્કાર અવિષમ પરિણામથી જેમણે કાળફૂટ વિષ પીધું એવા શ્રી ઋષભાદિ પરમ પુરુષોને નમસ્કાર. પરિણામમાં તો જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળકૂટ વિષની પેઠે મુઝવે છે, એવા શ્રી સંયમને તે જ્ઞાનને, તે દર્શનને અને તે ચારિત્રને વારંવાર નમસ્કાર. ܀܀܀܀܀ COC મુંબઈ, આસો સુદ ૮, રવિ, ૧૯૫૩ ઘણી વાર તમ વગેરેથી લિખિત પત્રો અમને મળ્યાં હોય છે; અને તેની પહોંચ પણ લખવાનું અશક્ય થઇ આવે; અથવા તો તેમ કરવું યોગ્ય ભાસે છે. આટલી વાત સ્મરણમાં રહેવા લખી છે. તેવો પ્રસંગ બન્યું જીવન વિષે કંઇ તમારા પત્રાદિના લેખન દોષથી એમ બન્યું હશે કે કેમ એ આદિ વિકલ્પ ન થવા અર્થે આ સ્મરણ રાખવાને લખ્યું છે. જેની ભક્તિ નિષ્કામ છે એવા પુરુષોનો સત્સંગ કે દર્શન એ મહત્ પુણ્યરૂપ જાણવા યોગ્ય છે. તમારા સમીપ સત્સંગીઓને સમસ્થિતિએ યથા ૮૧૦ મુંબઈ, આસો સુદ ૮, રવિ, ૧૯૫૩ પારમાર્થિક હેતુવિશેષથી પત્રાદિ લખવાનું બની શક્યું નથી જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે. લોકદૃષ્ટિ અને જ્ઞાનીની દૃષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે. જ્ઞાનીની દૃષ્ટિ પ્રથમ નિરાલંબન છે, રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી; તેથી જીવ તે દૃષ્ટિમાં રુચિવાન થતો નથી, પણ જે જીવોએ પરિષહ વેઠીને થોડા કાળ સુધી તે દૃષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે; તેના ઉપાયને પામ્યા છે. જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે, પણ તેમાં રતિ કરવા યોગ્ય કાંઇ દેખાતું નથી. ૮૧૧ મુંબઈ, આસો સુદ ૮, રવિ, ૧૯૫૩ સર્વ જીવ પ્રત્યે અમારે તો ક્ષમાદૃષ્ટિ છે. સત્પુરુષનો યોગ તથા સત્યમાગમ મળવો બહુ કઠણ છે, એમાં સંશય નથી. ગ્રીષ્મ ઋતુના તાપથી તપાયમાન થયેલા પ્રાણીને શીતળ વૃક્ષની છાયાની પેઠે મુમુક્ષુ જીવને સત્પુરુષનો યોગ તથા સત્યમાગમ ઉપકારી છે. સર્વ શાસ્ત્રોમાં તેવો યોગ મળવો દુર્લભ કહ્યો છે. “શાંતસુધારસ” અને ‘યોગદૃષ્ટિસમુચ્ચય” ગ્રંથ હાલ વિચારવાનું રાખશો. એ બન્ને ગ્રંથ પ્રકરણરત્નાકરના ચોપડામાં છપાયેલા છે, એ ૮૧૨ કોઈ એક પારમાર્થિક હેતુવિશેષથી પત્રાદિ લખવાનું બની શકતું નથી. મુંબઈ. આસો સુદ ૮, રવિ, ૧૯૫૩ Page #688 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વિશેષ ઊંચી ભૂમિકાને પામેલા મુમુક્ષુઓને પણ સત્પુરુષોનો યોગ અથવા સત્યમાગમ આધારભૂત છે, એમાં સંશય નથી. નિવૃત્તિમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો યોગ બનવાથી જીવ ઉત્તરોત્તર ઊંચી ભૂમિકાને પામે છે. નિવૃત્તિમાન ભાવ પરિણામ થવાને નિવૃત્તિમાન દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ જીવે પ્રાપ્ત કરવા યોગ્ય છે. શુદ્ધ સાન વગરના આ જીવને કોઇ પણ યોગથી શુભેચ્છા, કલ્યાણ કરવાની ઇચ્છા પ્રાપ્ત થાય અને નિઃસ્પૃહ પરમ પુરુષનો યોગ બને તો જ આ જીવને ભાન આવવું યોગ્ય છે. તે વિયોગમાં સત્શાસ્ત્ર અને સદાચારનો પરિચય કર્તવ્ય છે; અવશ્ય કર્તવ્ય છે. શ્રી ડુંગર આદિ મુમુક્ષુને ય ૮૧૩ મુંબઈ, આસો વદ ૭, ૧૯૫૩ ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે, અને આત્માને વારંવાર આકુળ વ્યાકુળ કરી દે છે; વારંવાર એમ થયા કરે છે કે હવે ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થવી દુર્લભ જ છે, અને વર્તમાન ભૂમિકામાં સ્થિતિ પણ ફરી થવી દુર્લભ છે. એવા અસંખ્ય અંતરાયપરિણામ ઉપરની ભૂમિકામાં પણ બંને છે, તો પછી શુભેચ્છાદિ ભૂમિકાએ તેમ બને એ કંઈ આશ્ચર્યકારક નથી. તેવા અંતરાયથી ખેદ નહીં પામતાં આત્માર્થી જીવે પુરુષાર્થદૃષ્ટિ કરવી અને શૂરવીરપણું રાખવું, હિતકારી દ્રવ્ય ક્ષેત્રાદિ યોગનું અનુસંધાન કરવું, સત્શાસ્ત્રનો વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદ્વિચારમાં પ્રવેશિત કરવું, અને મનમા દુરામ્યપણાથી આકુળ-વ્યાકુળતા નહીં પામતાં ધૈર્યથી સદ્વિચારપંથે જવાનો ઉદ્યમ કરતાં જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે, અને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે. ‘યોગદૃષ્ટિસમુચ્ચય' વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. ૮૧૪ મુંબઈ, આસો વદ ૧૪, રવિ, ૧૯૫૩ શ્રી હરિભદ્રાચાર્યે ‘યોગદૃષ્ટિસમુચ્ચય’ ગ્રંથ સંસ્કૃતમાં રચ્યો છે. યોગબિંદુ’ નામે યોગનો બીજો ગ્રંથ પણ તેમણે રચ્યો છે. હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર' નામે ગ્રંથ રચ્યો છે. શ્રી હરિભદ્રકૃત યોગદૃષ્ટિસમુચ્ચય'ની પદ્ધતિએ ગુર્જર ભાષામાં શ્રી યશોવિજયજીએ સ્વાધ્યાયની રચના કરી છે. શુભેચ્છાથી માંડીને નિર્વાણ પર્યંતની ભૂમિકાઓમાં બોધતારતમ્ય તથા ચારિત્રસ્વભાવનું તારતમ્ય મુમુક્ષુ જીવને વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વિચાર કરવા યોગ્ય અને સ્થિતિ કરવા યોગ્ય આશયથી તે ગ્રંથમાં પ્રકાશ્યું છે. યમથી માંડીને સમાધિ પર્યંત અષ્ટાંગ યોગ બે પ્રકારે છે; એક પ્રાણાદિ નિરોધરૂપ, બીજો આત્મસ્વભાવપરિણામરૂપ. ‘યોગદૃષ્ટિસમુચ્ચય'માં આત્મસ્વભાવપરિણામરૂપ યોગનો મુખ્ય વિષય છે. વારંવાર તે વિચારવા યોગ્ય છે. શ્રી ઘૂરીભાઈ આદિ મુમુક્ષુઓને યથાળ પ્રાપ્ત થાય ૩) ܀܀܀܀܀ Page #689 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org સમજાશે. વર્ષ ૩૧ મું. ૮૧૫ મુંબઈ, કારતક વદ ૧, બુધ, ૧૯૫૪ આત્માર્થી શ્રી મનસુખે લખેલાં પ્રશ્નનું સમાધાન વિશેષે કરીને સમાગમમાં પ્રાપ્ત થવાથી યથાયોગ્ય જે આર્યો અન્ય ક્ષેત્રે હવે વિહાર કરવાના આશ્રમમાં છે, તેમણે જે ક્ષેત્રમાં શાંતરસપ્રધાન વૃત્તિ રહે, નિવૃત્તિમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો લાભ થાય તેવાં ક્ષેત્રમાં વિચરવું યોગ્ય છે. સમાગમની આકાંક્ષા છે, તો હાલ વધારે દૂર ક્ષેત્રમાં વિચરવું નહીં બની શકે, ચરોતરાદિ પ્રદેશમાં વિચરવું યોગ્ય છે. એ જ વિનંતિ. તમારા લખેલા કાગળો મળ્યા છે. ૮૧૬ મુંબઈ, કારતક વદ ૫, ૧૯૫૪ અમુક સગ્રંથો લોકહિતાર્થે પ્રચાર પામે તેમ કરવાની વૃત્તિ જણાવી તે લક્ષમાં છે. મગનલાલ વગેરેએ દર્શનની તથા સમાગમની આકાંક્ષા દર્શાવેલી તે કાગળો પણ મળ્યા છે. કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વદુઃખક્ષયનો ઉપાય છે, પણ તે કોઇક જીવને સમજાય છે. મહત્ પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સત્પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવા યોગ્ય છે. તે સમજવાનો અવસર એકમાત્ર આ મનુષ્યદેહ છે. તે પણ અનિયત કાળના ભયથી ગૃહીત છે; ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે, છે ܀܀܀܀܀ Page #690 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૮૧૭ મુંબઈ, કારતક વદ ૧૨ ૧૯૫૪ પ્રથમ તમારા બે પત્રો તથા ાલમાં એક પત્ર મળ્યું છે. હાલ અત્રે સ્થિતિ થવાનો સંભવ છે. આત્મદશાને પામી નિર્ધદ્વપણે યથાપ્રારબ્ધ વિચરે છે, એવા મહાત્માઓનો યોગ જીવને દુર્લભ છે. તેવો યોગ બન્યે જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી, અને તથારૂપ ઓળખાણ પડ્યા વિના તે મહાત્મા પ્રત્યે દેઢાશ્રય થતો નથી. જ્યાં સુધી આશ્રય દૃઢ ન થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતો નથી, ઉપદેશ પરિણમ્યા વિના સમ્યગ્દર્શનનો યોગ બનતો નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય નથી. તેવા મહાત્મા પુરુષોનો યોગ તો દુર્લભ છે, તેમાં સંશય નથી. પણ આત્માર્થી જીવોનો યોગ બનવો પણ કઠણ છે. તોપણ ક્વચિત્ ક્વચિત્ તે યોગ વર્તમાનમાં બનવા યોગ્ય છે. સત્યમાગમ અને સત્શાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે. ૮૧૮ મુંબઈ, માગશર સુદ ૫, રવિ, ૧૯૫૪ ક્ષયોપશમ, ઉપશમ, ક્ષાયિક, પારિણામિક, ઔદયિક અને સાન્નિપાનિક એ છ ભાવનો લક્ષ કરી આત્માને તે ભાવે અનુપ્રેક્ષી જોતાં સદ્વિચારમાં વિશેષ સ્થિતિ થશે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે આત્મભાવરૂપ છે. તે સમજાવા માટે ઉપર કહ્યા તે ભાવો વિશેષ અવલંબનનુત છે. ૮૧૯ મુંબઈ, માર્ગશીર્ષ સુદ ૫, રવિ, ૧૯૫૪ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે. વિષય-કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઇને ઘણો જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઇ. ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે. અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. ૮૨૦ મુંબઈ, માગશર સુદ ૫, રવિ, ૧૯૫૪ ત્રંબકલાલનો લખેલો કાગળ ૧ તથા મગનલાલનો લખેલો કાગળ ૧ તથા મણિલાલનો લખેલો કાગળ ૧ એમ ત્રણે કાગળ મળ્યા છે. મણિલાલનો લખેલો કાગળ ચિત્તપૂર્વક વાંચવાનું હજી સુધી બન્યું નથી. શ્રી ડુંગરની જિજ્ઞાસા ‘આત્મસિદ્ધિ’ વાંચવા પ્રત્યે છે. માટે તે પુસ્તક તેમને વાંચવાનું બને તેમ કરશો. “મોક્ષમાર્ગપ્રકાશ” નામે ગ્રંથ શ્રી રેવાશંકર પાસે છે તે શ્રી ડુંગરને વાંચવા યોગ્ય છે. તે ગ્રંથ તેમને થોડા દિવસમાં ઘણું કરીને મોકલશે. ‘કયા ગુણો અંગમાં આવવાથી માર્ગાનુસારીપણું તથારૂપે કહેવાય ?” ‘કયા ગુણો અંગમાં આવવાથી સમ્યકૃર્દષ્ટિપણું તથારૂપે કહેવાય ?” કયા ગુણો અંગમાં આવવાથી શ્રુતકેવળજ્ઞાન થાય ?” Page #691 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧ મું ૬૧૭ અને કોઇ દશા થવાથી કેવલજ્ઞાન તથારૂપપણે થાય, અથવા કહી શકાય ?' એ પ્રશ્નનો ઉત્તર લખાવવા માટે શ્રી ડુંગરને કહેશો. આઠ દિવસ ખીને ઉત્તર લખવામાં અડચણ નથી, પણ સાંગોપાંગ, યથાર્થ અને વિસ્તારથી લખાવવો. સદ્વિચારવાનને આ પ્રશ્ન હિતકારી છે. સર્વ મુમુક્ષુ ભાઇઓને ય ૮૨૧ મુંબઈ, પોષ સુદ ૩, રવિ, ૧૯૫૪ ત્રંબકલાલે ક્ષમા ઇચ્છી જણાવ્યું છે કે સહજ ભાવથી વ્યાવહારિક વાત લખવાનું બન્યું છે, તે વિષે આપ ખેદ નિવૃત્ત કરશો. અત્રે તે ખેદ નથી, પણ તમારી દૃષ્ટિમાં તે વાત રહેશે, એટલે વ્યાવહારિક વૃત્તિ રહેશે ત્યાં સુધી આત્મહિતને બળવાન પ્રતિબંધ છે, એમ જાણો, અને સ્વપ્ને પણ તે પ્રતિબંધમાં ન પ્રવર્તાય તેનો લક્ષ રાખજો. અમે આ ભલામણ આપી છે, તે પર તમે યથાશક્તિ પૂર્ણ વિચાર કરી જોજો, અને તે વૃત્તિનું મૂળ અંતરથી સર્વથા નિવૃત્ત કરી નાખશો. નહીં તો સમાગમનો લાભ પ્રાપ્ત થવો અસંભવિત છે. આ વાત શિથિલવૃત્તિથી નહીં પણ ઉત્સાહવૃત્તિથી માથે ચડાવવા યોગ્ય છે. મગનલાલે માર્ગાનુસારીથી કેવળપર્યંત દશા વિષેનાં પ્રશ્નનો ઉત્તર લખ્યો હતો તે ઉત્તર વાંચ્યો છે, તે ઉત્તર શક્તિના પ્રમાણમાં છે પણ સદ્બુદ્ધિથી લખ્યો છે. મણિલાલે લખ્યું કે ગોશળિયાને ‘આત્મસિદ્ધિ' ગ્રંથ ઘેર ન આપતાં ઘણું ખોટું લાગ્યું વગેરે લખ્યું તે લખવાનું કારણ નહોતું. અમે એ ગ્રંથ માટે કાંઇ રાગર્દષ્ટિ કે મોદૅષ્ટિ પર જઇ ડુંગરને અથવા બીજાને આપવામાં પ્રતિબંધ કરીએ છીએ, એમ હોવા યોગ્ય નથી. એ ગ્રંથનો હાલ બીજો ઉતારો કરવા પ્રવૃત્તિ ન કરવી. ૮૨૨ આણંદ, પોષ વદ ૧૧, મંગળ, ૧૯૫૪ આજે સવારે અત્રે આવવું થયું છે. લીમડીવાળા ભાઇ કેશવલાલનું પણ આજે અત્રે આવવું થયું છે. ભાઇ કેશવલાલે તમ વગેરે પ્રત્યે આવવા વિષે તાર કરેલો તે સહજ ભાવથી હતો, તમ વગેરે કોઇ નથી આવી શક્યા એમ વિચારી આ પ્રસંગે ચિત્તમાં ખેદ ન પામશો. તમારા લખેલા પત્ર તથા પત્તું મળ્યાં છે. કોઇ એક હેતુવિશેષથી સમાગમ પ્રત્યે હાલ વિશેષ ઉદાસીનપણું વર્ત્યા કરતું હતું અને તે હમણાં યોગ્ય છે એમ લાગવાથી હાલ સમાગમ મુમુક્ષુઓનો ઓછો થાય એમ વૃત્તિ હતી. મુનિઓને જણાવશો કે વિહાર કરવામાં હાલ અપ્રવૃત્તિ ન કરશો, કેમકે હાલ તરતમાં ઘણું કરીને સમાગમ નહીં થાય. 'પંચાસ્તિકાય' ગ્રંથ લક્ષ દઇ વિચારશો. ܀܀܀܀܀ ૮૨૩ આણંદ, પોષ વદ ૧૩, ગુરુ. ૧૯૫૪ મંગળવારે સવારે અત્રે આવવું થયું હતું. ઘણું કરી આવતીકાલે સવારે અત્રેથી વિદાય થવાનું થશે. મોરબી જવાનો સંભવ છે. સર્વ મુમુક્ષુ બાઇઓ, ભાઇઓને સ્વરૂપસ્મરણ કહેશો. શ્રી સોમાગના વિદ્યમાનપણામાં કંઇ આગળથી જણાવવું થતું, અને હાલ તેમ નથી બન્યું એવી કંઇ પણ લોકદૃષ્ટિમાં જવું યોગ્ય નથી. અવિષમભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઇ અધિકાર નથી. મૌનપણું ભજવા યોગ્ય માર્ગ છે. લિ રાયચંદ્ર ܀܀܀܀܀ Page #692 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૮૨૪ મોરબી, માહ સુદ ૪, બુધ, ૧૯૫૪ ช้ મુનિઓને વિજ્ઞપ્તિ કે- શુભેચ્છાથી માંડીને ક્ષીણમોહપર્યંત સત્પ્રત અને સત્તમાગમ સેવવા યોગ્ય છે. સર્વકાળમાં એ સાધનનું જીવને દુર્લભપણું છે. તેમાં આવા કાળમાં દુર્લભપણું વર્તે તે યથાસંભવ છે. દુષમકાળ અને 'હુંડાવસર્પિણી' નામનો આશ્ચર્યભાવ અનુભવથી પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થાય એવું છે; આત્મશ્રેય-ઇચ્છક પુરુષ તેથી ક્ષોભ ન પામતાં વારંવાર તે યોગ પર પગ દઇ સશ્રુત સત્મમાગમ અને વૃત્તિ બળવાન કરવા યોગ્ય છે. ૮૫ મોરબી, માહ સુદ ૪, બુધ, ૧૯૫૪ આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે; સશ્રુત અને સત્યમાગમ. પ્રત્યક્ષ સત્પુરુષોનો સમાગમ કવચિત્ કવચિત્ જીવને પ્રાપ્ત થાય છે, પણ જો જીવ સદૃષ્ટિવાન હોય તો સદ્યુતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમથી બહુ અલ્પ કાળમાં પ્રાપ્ત કરી શકે છે; કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચૈતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિ ક્રિયા ચેષ્ટિતપણું છે. જીવને તેવો સમાગમયોગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. તેવા યોગના અભાવે સમ્રુતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રનો પરિચય તે સમ્રુતનો પરિચય છે. ܀܀܀܀܀ ૮૨૬ મોરબી, માહ સુદ ૪, બુધ, ૧૯૫૪ જો બની શકે તો બનારસીદાસના જે ગ્રંથો તમારી પાસે હોય (સમયસાર-ભાષા સિવાય), દિગંબર 'નયચક્ર', 'પંચાસ્તિકાય' (બીજી પ્રત હોય તો), 'પ્રવચનસાર” (શ્રી કુંદકુંદાચાર્ય કૃત હોય તો) અને પરમાત્મપ્રકાશ' અત્રે મોકલવાનું કરશો. સત્ક્રુતનો પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે. મળ, વિક્ષેપ અને પ્રમાદ તેમાં વારંવાર અંતરાય કરે છે, કેમકે દીર્ઘ કાળ પરિચિત છે. પણ જો નિશ્ચય કરી તેને અપરિચિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો તેમ થઇ શકે એમ છે. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. ૮૨૭ વવાણિયા, માહ વદ ૪, ગુરુ, ૧૯૫૪ આ જીવને ઉતાપના મૂળ હેતુ શું છે તથા તેની કેમ નિવૃત્તિ થતી નથી, અને તે કેમ થાય ? એ પ્રશ્ન કરી વિચારવા યોગ્ય છે, અંતરમાં ઉતારીને વિચારવા યોગ્ય છે. જ્યાં સુધી એ ક્ષેત્રે સ્થિતિ રહે ત્યાં સુધી ચિત્તને વધારે દૃઢ રાખી વર્તવું. એ જ વિનંતિ. ܀܀܀܀܀ ૮૮ સં. ૧૯૫૪ શ્રી ભાણાસ્વામી પ્રત્યે કાગળ લખાવતાં જણાવશો કે- વિહાર કરી અમદાવાદ સ્થિતિ કરવામાં મનને ભય, ઉદ્વેગ કે ક્ષોભ નથી, પણ હિતબુદ્ધિથી વિચારતાં અમારી દૃષ્ટિમાં એમ આવે છે કે હાલ તે ક્ષેત્રે સ્થિતિ કરવી ઘટારત નથી. જો આપ જણાવશો તો તેમાં આત્મહિતને શું બાધ થાય છે તે વિદિત કરીશું, અને તે અર્થે આપ જણાવશો તે ક્ષેત્રે સમાગમમાં આવીશું. Page #693 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧ મું ૬૧૯ અમદાવાદનો કાગળ વાંચીને આપ વગેરેએ કંઇ પણ ઉદ્વેગ કે ક્ષોભ કર્તવ્ય નથી, સમભાવ કર્તવ્ય છે. જણાવવામાં કંઇ પણ અનમભાવ થયો હોય તો ક્ષમા કરશો. જો તરતમાં તેમનો સમાગમ થાય તેમ હોય તો એમ જણાવશો કે આપે વિહાર કરવા વિષે જણાવ્યું તે વિષે આપનો સમાગમ થયું જેમ જણાવશો તેમ કરીશું,' અને સમાગમ થયે જણાવશો કે “આગળના કરતાં સંયમમાં મોળપ કરી હોય એમ આપને જણાતું હોય તો તે જણાવો, જેથી તે નિવૃત્ત કરવાનું બની આવે; અને જો આપને તેમ ન જણાતું હોય તો પછી કોઇ જીવો વિષમભાવને આધીન થઇ તેમ કહે તો તે વાત પ્રત્યે ન જતાં આત્મભાવ પર જઇને વર્તવું યોગ્ય છે, એમ જાણીને હાલ અમદાવાદ ક્ષેત્રે જવાની વૃત્તિ યોગ્ય લાગતી નથી; કેમકે રાગદેષ્ટિવાન જીવના કાગળની પ્રેરણાથી, અને માનના રક્ષણને અર્થે તે ક્ષેત્રે જવા જેવું થાય છે, જે વાત આત્માને અહિતનો હેતુ છે. કદાપિ આપ એમ ધારતા હો કે જે લોકો અસંભાવ્ય વાત કહે છે તે લોકોના મનમાં પોતાની ભૂલ દેખાશે અને ધર્મની હાનિ થતી અટકશે, તો તે એક હેતુ ઠીક છે; પણ તેવું રક્ષણ કરવા માટે ઉપર કહ્યા તે બે દોષ ન આવતા હોય તો કોઇ અપેક્ષાએ લોકોની ભૂલ મટવાને અર્થે વિહાર કર્તવ્ય છે. પણ એક વાર તો અવિષમભાવે તે વાત સહન કરી અનુક્રમે સ્વાભાવિક વિહાર થતાં થતાં તેવે ક્ષેત્રે જવું થાય અને કોઇ લોકોને વહેમ હોય તે નિવૃત્ત થાય એમ કર્તવ્ય છે; પણ રાગર્દષ્ટિવાનનાં વચનોની પ્રેરણાથી, તથા માનના રક્ષણને અર્થે અથવા અવિષમતા નહીં રહેવાથી લોકની ભૂલ મટાડવાનું નિમિત્ત ગણવું તે આત્મહિતકારી નથી, માટે હાલ આ વાત ઉપશાંત કરી અમદાવાદ આપ દર્શાવો કે ક્વચિતુ લલ્લુજી વગેરે મુનિઓ માટે કોઇએ કંઇ કહ્યું હોય તો તેથી તે મુનિઓ દોષપાત્ર થતા નથી; તેમના સમાગમમાં આવવાથી જે લોકોને તેવો સંદેહ હશે તે સહેજે નિવૃત્ત થઈ જશે, અથવા કોઈ એક સમજવાફેરથી સંદેહ થાય કે બીજા કોઈ સ્વપક્ષના માનને અર્થે સંદેહ પ્રેરે તો તે વિષમ માર્ગ છે, તેથી વિચારવાન મુનિઓએ ત્યાં સમદર્શી થવું યોગ્ય છે, તમારે ચિત્તમાં કંઇ ક્ષોભ નહીં પામવો યોગ્ય છે, એમ જણાવો. આપ આમ કરશો તો અમારા આત્માનું, તમારા આત્માનું અને ધર્મનું રક્ષણ થશે.’ એ પ્રકારે તેમની વૃત્તિમાં બેસે તેવા યોગમાં વાતચીત કરી સમાધાન કરો, અને હાલ અમદાવાદ ક્ષેત્રે સ્થિતિ કરવાનું ન બને તેમ કરશો તો આગળ પર વિશેષ ઉપકારનો હેતુ છે. તેમ કરતાં પણ જો કોઇ પણ પ્રકારે ભાણજીસ્વામી ન માને તો અમદાવાદ ક્ષેત્ર પ્રત્યે પણ વિહાર કરજો, અને સંયમના ઉપયોગમાં સાવચેત રહી વર્તશો. તમે અવિષમ રહેશો. ૨૯ મોરબી, માહ વદ ૦)), ૧૯૫૪ મુમુક્ષુપણું જેમ દૃઢ થાય તેમ કરો; હારવાનો અથવા નિરાશ થવાનો કંઇ હેતુ નથી. દુર્લભ યોગ જીવને પ્રાપ્ત થયો તો પછી થોડોક પ્રમાદ છોડી દેવામાં જીવે મૂંઝાવા જેવું અથવા નિરાશ થવા જેવું કંઇ જ નથી. ܀܀܀܀ ૮૩૦ મોરબી, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૯૫૪ ‘પંચાસ્તિકાય’ ગ્રંથ બુકપોસ્ટ રજિસ્ટર્ડ કરીને મોકલવાનું બને તો કરશો. ‘મોક્ષમાર્ગપ્રકાશ’આદિથી અંત સુધી તમારે, છોટાલાલે, ત્રિભોવને, કીંલાભાઇએ, ધુરીભાઇએ અને ઝવેરભાઇ વગેરેએ વાંચવા અથવા શ્રવણ કરવા યોગ્ય છે. નિયમિત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવી શાસ્ત્રાવલોકન કર્તવ્ય છે. Page #694 -------------------------------------------------------------------------- ________________ ૬૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૮૩૧ શ્રી દેવકીર્ણાદિ મુમુક્ષુઓને યથાવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. ‘કર્મગ્રંથ’, ‘ગોમટસારશાસ્ત્ર' આદિથી અંત સુધી વિચારવા યોગ્ય છે. મોરબી, ચૈત્ર વદ ૧૨. વિ. ૧૯૫૪ દુષમકાળનું પ્રબળ રાજ્ય વર્તે છે, તોપણ અડગ નિશ્ચયથી, સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુપ્તવીર્યથી સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રને ઉપાસવા ઇચ્છે છે, તેને પરમ શાંતિનો માર્ગ હજી પણ પ્રાપ્ત થવા યોગ્ય છે. ૮૩૨ વાણિયા, જયેષ્ઠ. ૧૯૫૪ દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિસ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો ! અંતર્મુખ થઇ, સ્થિર થઇ, તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. સર્વ જગતના જીવો કંઇ ને કંઇ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે; પણ અહો ! જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણીત કર્યો કે કિંચિત્માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે ? પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પ્રરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઇચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે ? કશું પ્રયોજન નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. હૈ આર્યજનો ! આ પરમ વાક્યનો આત્માપણે તમે અનુભવ કરો. ܀܀܀ ૮૩૩ વવાણિયા, જયેષ્ઠ સુદ ૧, શનિ, ૧૯૫૪ સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઇ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. જેને કંઇ પ્રિય નથી, જેને કંઇ અપ્રિય નથી, જેને કોઇ શત્રુ નથી, જેને કોઇ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ દ્વંર્કનો અભાવ થઇ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જોણે નો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહત્પુરુષોને જીવન અને મરણ બન્ને સમાન છે. જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઇ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની ક્રાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઇ જાય છે, પણ કંઇ ચંદ્ર ભૂમિરૂપ કોઇ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદાસર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. Page #695 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૧ મું કર૧ જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યકૂદૃષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે. જેની ઉત્પત્તિ કોઇ પણ અન્ય દ્રવ્યથી થતી નથી. તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય ? અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવપ્રમાણસ્વરૃપમાં પરમ જાગૃત થઇ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અકલેશ સમાધિને પામે છે. પરમસુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે સત્પુરુષોને નમસ્કાર. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અર્ચિત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું, હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉ છું. શાંતિ શાંતિ શાંતિ ܀܀܀܀܀ ८३४ વવાણિયા, જયેષ્ઠ સુદ ૬, ગુરુ. ૧૯૫૪ મહતગુણનિષ્ઠ સ્થવિર આર્ય શ્રી ડુંગર જયેષ્ઠ સુદિ ૩ સોમવારની રાત્રીએ નવ વાગ્યે સમાધિ સહિત દેમુક્ત થયા. મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. ૮૩૫ ૐ નમઃ મુંબઇ, જયેષ્ઠ વદ ૪, બુધ, ૧૯૫૪ મનની વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય એવો સત્સમાગમ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. વળી તેમાં આ દુષમકાળ હોવાથી જીવને તેનો વિશેષ અંતરાય છે, જે જીવને પ્રત્યક્ષ સન્સમાગમનો વિશેષ લાભ પ્રાપ્ત થાય તે મહપુણ્યવાનપણું છે. સત્યમાગમના વિયોગમાં સત્શાસ્ત્રનો સદાચારપૂર્વક પરિચય અવશ્ય કરવા યોગ્ય છે. ૮૩૬ ઉત્પાદ જીવ અને પરમાણુઓનો જીવો વર્ત જીવ પરમાણુ ભાવ પરમાણુઓ સંયોગ વ્યય આ ભાવ એક વસ્તુમાં ધ્રુવ એક સમયે છે. માન Page #696 -------------------------------------------------------------------------- ________________ વર http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કોઇ એક જીવ એપ્રિયપણે પર્યાય બે ઇંદ્રિયપણે-પર્યાય ત્રણ પ્રક્રિયપણે-પર્યાય ચાર ઇંદ્રિયપણે-પર્યાય પાંચ ઇંદ્રિયપણે-પર્યાય વર્તમાન ભાવ સંજ્ઞી અસંજ્ઞી વર્તમાન ભાવ પર્યાપ્ત અપર્યાપ્ત જ્ઞાની વર્તમાન ભાવ અજ્ઞાની સિદ્ધભાવ મિથ્યાદષ્ટિ સભ્ય ર્દષ્ટિ } વર્તમાન ભાવ એક અંશ ક્રોધ થાવત્ અનંત અંશ ોધ } વર્તમ વર્તમાન ભાવ આત્મજ્ઞાન ૮૩૭ સમદર્શિતા વિચરે ઉદયપ્રયોગ; સં. ૧૯૫૪ પૂર્વવાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. (૧) સદ્ગુરુ યોગ્ય આ લક્ષણો મુખ્યપણે કયા ગુણસ્થાનકે સંભવે ? અને (૨) સમદર્શિતા એટલે શું ? -આત્મસિદ્ધિશાસ્ત્ર પદ ૧૦ મું ઉત્તર:- (૧) સદ્ગુરુ યોગ્ય એ લક્ષણો દર્શાવ્યાં તે મુખ્યપણે વિશેષપણે ઉપદેશક અર્થાત્ માર્ગપ્રકાશક સદ્ગુરુનાં લક્ષણ કહ્યાં છે. ઉપદેશક ગુણસ્થાન છઠ્ઠું અને તેરમું છે; વચલાં સાતમાથી બારમા સુધીનાં ગુણસ્થાન અલ્પકાળવર્તી છે એટલે ઉપદેશકપ્રવૃત્તિ તેમાં ન સંભવે. માર્ગઉપદેશક પ્રવૃત્તિ છઠેથી શરૂ થાય. છઠે ગુણસ્થાનકે સંપૂર્ણ વીતરાગદશા અને કેવળજ્ઞાન નથી. તે તો તેરમે છે, અને યથાવત્ માર્ગઉપદેશકપણું તેરમે ગુણસ્થાને વર્તતા સંપૂર્ણ વીતરાગ અને કૈવલ્યસંપન્ન પરમ સદ્ગુરુ શ્રી જિન તીર્થંકરાદિને વિષે ઘટે. તથાપિ છો ગુણસ્થાનકે વર્તતા મુનિ, જે સંપૂર્ણ વીતરાગતા અને કૈવલ્યદાના ઉપાસક છે, તે દશાઅર્થે જેનાં પ્રવર્તન પુરુષાર્થ છે, તે દશાને સંપૂર્ણપણે જે પામ્યા નથી તથાપિ તે સંપૂર્ણ દશા પામવાના માર્ગસાધન પોતે પરમ સદ્ગુરુ શ્રી તીર્થંકરાદિ આપ્તપુરુષનાં આશ્રયવચનથી જાણે જાણ્યાં છે, પ્રતીત્યાં છે, અનુભવ્યાં છે અને એ માર્ગસાધનની ઉપાસનાએ જેની તે દશા ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રગટ થતી જાય છે, તથા શ્રી જિન તીર્થંકરાદિ પરમ સદગુરુનું, તેના સ્વરૂપનું ઓળખાણ જેના નિમિત્તે થાય છે, તે સદ્ગુરુને વિષે પણ માર્ગનું ઉપદેશકપણું અવિરોધરૂપ છે. તેથી નીચેના પાંચમા ચોથા ગુણસ્થાન કે માર્ગનું ઉપદેશકપણું ઘણું કરી ન ઘટે, કેમકે ત્યાં બાહ્ય (ગૃહસ્થ) વ્યવહારનો પ્રતિબંધ છે, અને બાહ્ય અવિરતિરૂપ ગૃહસ્થ વ્યવહાર છતાં વિરતિરૂપ માર્ગનું પ્રકાશવું એ માર્ગને વિરોધરૂપ છે. Page #697 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૧ મું ૬૩ ચોથાથી નીચેના ગુણસ્થાનકે તો માર્ગનું ઉપદેશકપણું ઘટે જ નહીં, કેમકે ત્યાં માર્ગની, આત્માની, તત્ત્વની, જ્ઞાનીની ઓળખાણ પ્રતીતિ નથી, તેમ જ સમ્યગ્ વિરતિ નથી; અને એ ઓળખાણ પ્રતીતિ અને સમ્યગ્ વિરતિ નહીં છતાં તેની પ્રરૂપણા કરવી, ઉપદેશક થવું એ પ્રગટ મિથ્યાત્વ, કુગુરુપણું અને માર્ગનું વિરોધપણું છે. ચોથે પાંચમે ગુણસ્થાને એ ઓળખાણ પ્રતીતિ છે અને આત્મજ્ઞાનાદિ ગુણો અંશે વર્તે છે અને પાંચમામાં દેશવિરતિપણાને લઇ ચોથાથી વિશેષતા છે, તથાપિ સર્વવિરતિના જેટલી ત્યાં વિશુદ્ધિ નથી. આત્મજ્ઞાન, સમદર્શિતા આદિ જે લક્ષણો દર્શાવ્યાં તે સંયતિધર્મે સ્થિત વીતરાગદશાસાધક ઉપદેશક ગુણસ્થાને વર્તતા સદ્ગુરુના લક્ષે મુખ્યતાએ દર્શાવ્યાં છે, અને તેમના વિષે તે ગુણો ઘણા અંશે વર્તે છે. તથાપિ તે લક્ષણો સર્વાશે સંપૂર્ણપણે તો તેરમા ગુણસ્થાન કે વર્તતા સંપૂર્ણ વીતરાગ અને કૈવલ્યસંપન્ન જીવન્મુક્ત સયોગીકેવલી પરમ સદ્ગુરુ શ્રી જિન અરિહંત તીર્થંકરને વિષે વર્તે છે. તેમના વિષે આત્મજ્ઞાન અર્થાત્ સ્વરૂપસ્થિતિ સંપૂર્ણપણે વર્તે છે, તે તેમની જ્ઞાનદશા અર્થાત્ ‘જ્ઞાનાતિશય' સૂચવ્યો. તેઓને વિષે સમદર્શિતા અર્થાત્ ઇચ્છારહિતપણું સંપૂર્ણપણે વર્તે છે, તે તેમની વીતરાગ ચારિત્રદશા અર્થાત્ ‘અપાયાપગમાતિશય' સૂચવ્યો. સંપૂર્ણપણે ઇચ્છારહિત હોવાથી વિચરવા આદિની તેઓની દૈહિકાદિ યોગક્રિયા પૂર્વપ્રારબ્ધોદય વેદી લેવા પૂરતી જ છે, માટે ‘વિચરે ઉદયપ્રયોગ’ કહ્યું. સંપૂર્ણ નિજ અનુભવરૂપ તેમની વાણી અજ્ઞાનીની વાણીથી વિલક્ષણ અને એકાંત આત્માર્થબોધક હોઇ તેમને વિષે વાણીનું અપૂર્વપણું કહ્યું તે તેમનો ‘વચનાતિશય’ સૂચવ્યો. વાણીધર્મે વર્તતું શ્રુત પણ તેઓને વિષે કોઇ પણ નય ન દુભાય એવું સાપેક્ષપણે વર્તે છે, તે તેમનો ‘પરમશ્રુત’ ગુણ સૂચવ્યો અને પરમશ્રુત જેને વિષે વર્તે તે પૂજવા યોગ્ય હોઇ તેમનો તેથી ‘પૂજાતિશય’ સૂચવ્યો. આ શ્રી જિન અરિહંત તીર્થંકર પરમ સદ્ગુરુને પણ ઓળખાવનારા વિદ્યમાન સર્વવિરતિ સદ્ગુરુ છે એટલે એ સદ્ગુરુના લક્ષે એ લક્ષણો મુખ્યતાએ દર્શાવ્યાં છે. (૨) સમદર્શિતા એટલે પદાર્થને વિષે ઇષ્ટઅનિષ્ટબુદ્ધિરહિતપણું, ઇચ્છારહિતપણું, મમત્વરહિતપણું. સમદર્શિતા ચારિત્રદશા સૂચવે છે. રાગદ્વેષરહિત થવું તે ચારિત્રદશા છે. ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ, મમત્વ, ભાવાભાવનું ઊપજવું એ રાગદ્વેષ છે. આ મને પ્રિય છે, આ ગમે છે, આ મને અપ્રિય છે, ગમતું નથી એવો ભાવ સમદર્શીને વિષે ન હોય. સમદર્શી બાહ્ય પદાર્થને, તેના પર્યાયને, તે પદાર્થ તથા પર્યાય જેવા ભાવે વર્તે તેવા ભાવે દેખે, જાણે, જણાવે, પણ તે પદાર્થ કે તેના પર્યાયને વિષે મમત્વ કે ઇષ્ટઅનિષ્ટપણું ન કરે. આત્માનો સ્વાભાવિક ગુણ દેખવા જાણવાનો હોવાથી તે જ્ઞેય પદાર્થને જ્ઞેયાકારે દેખે, જાણે; પણ જે આત્માને સમદર્શીપણું પ્રગટ થયું છે, તે આત્મા તે પદાર્થને દેખતાં, જાણતાં છતાં તેમાં મમત્વબુદ્ધિ, તાદાત્મ્યપણું, ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ ન કરે. વિષમદૃષ્ટિ આત્માને પદાર્થને વિષે તાદાત્મ્યવૃત્તિ થાય; સમદૃષ્ટિ આત્માને ન થાય. કોઇ પદાર્થ કાળો હોય તો સમદર્શી તેને કાળો દેખે, જાણે, જણાવે. કોઇ શ્વેત હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. કોઇ સુરભિ (સુગંધી) હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. કોઇ દુરભિ (દુર્ગંધી) હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. કોઇ ઊંચો હોય, કોઇ નીચો હોય તો તેને તેવો તેવો દેખે, જાણે, જણાવે. સર્પને સર્પની પ્રકૃત્તિરૂપે દેખે, જાણે, જણાવે. વાઘને વાઘની પ્રકૃતિરૂપ દેખે, જાણે, જણાવે. ઇત્યાદિ પ્રકારે વસ્તુમાત્રને જે રૂપે, જે ભાવે તે હોય તે રૂપે, તે ભાવે સમદર્શી દેખે, જાણે, જણાવે. હેય(છાંડવા યોગ્ય)ને હેયરૂપે દેખે, જાણે, જણાવે. Page #698 -------------------------------------------------------------------------- ________________ ૬૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ઉપાદેય(આદરવાયોગ્ય)ને ઉપાદેયરૂપે દેખે, જાણે, જણાવે. પણ સમદર્શી આત્મા તે બધામાં મારાપણું, ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ, રાગદ્વેષ ન કરે. સુગંધ દેખી પ્રિયપણું ન કરે; દુર્ગંધ દેખી અપ્રિયતા, દુગંછા ન આણે. (વ્યવહારથી) સારું ગણાતું દેખી આ મને હોય તો ઠીક એવી ઇચ્છાબુદ્ધિ (રાગ, રતિ) ન કરે. (વ્યવહારથી) માઠું ગણાતું દેખી આ મને ન હોય તો ઠીક એવી અનિચ્છાબુદ્ધિ (દ્વેષ, અરતિ) ન કરે. પ્રાપ્ત સ્થિતિ-સંજોગમાં સારું-માઠું, અનુકૂળ-પ્રતિકૂળ, ઇષ્ટાનિષ્ટપણું, આકુળવ્યાકુળપણું, ન કરતાં તેમાં સમવૃત્તિએ અર્થાત્ પોતાના સ્વભાવે, રાગદ્વેષરહિતપણે રહેવું એ સમદર્શિતા. શાતા-અશાતા, જીવન-મૃત્યુ, સુગંધ-દુર્ગંધ, સુસ્વર-દુસ્વર, રૂપ-કુરૂપ, શીત-ઉષ્ણ આદિમાં હર્ષ-શોક, રતિ- અરતિ, ઇષ્ટ-અનિષ્ટપણું, આર્ત્તધ્યાન ન વર્તે તે સમદર્શિતા. હિંસા, અસત્ય, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહનો પરિહાર સમદર્શીને વિષે અવશ્ય હોય. અહિંસાદિ વ્રત ન હોય તો સમદર્શીપણું ન સંભવે. સમદર્શિતા અને અહિંસાદિ વ્રતોને કાર્યકારણ, અવિનાભાવી અને અન્યોન્યાશ્રય સંબંધ છે. એક ન હોય તો બીજું ન હોય, અને બીજાં ન હોય તો પહેલું ન હોય. સમદર્શિતા હોય તો અહિંસાદિ વ્રત હોય. સમદર્શિતા ન હોય તો અહિંસાદિ વ્રત ન હોય અહિંસાદિ વ્રત ન હોય. તો સમદર્શિતા ન હોય. અહિંસાદિ વ્રત હોય તો સમદર્શિતા હોય. જેટલે અંશે સમદર્શિતા તેટલે અંશે અહિંસાદિ વ્રત અને જેટલે અંશે અહિંસાદિ વ્રત તેટલે અંશે સમદર્શિતા. સદ્ગુરુયોગ્ય લક્ષણરૂપ સમદર્શિતા, મુખ્યતાએ સર્વવિરતિ ગુણસ્થાનકે હોય; પછીનાં ગુણસ્થાનકે તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય, વિશેષ પ્રગટ થતી જાય; ક્ષીણમોહસ્થાને તેની પરાકાષ્ઠા અને પછી સંપૂર્ણ વીતરાગતા. સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ, અભેદભાવ, એકસરખી બુદ્ધિ, નિર્વિશેષપણું નહીં; અર્થાત્ કાચ અને હીરો એ બે સમાન ગણવા, અથવા સમ્રુત અને અસત્પ્રતમાં સમપણું ગણવું, અથવા સદ્ધર્મ અને અસદ્ધર્મમાં અભેદ માનવો, અથવા સદ્ગુરુ અને અસદ્ગુરુને વિષે એકસરખી બુદ્ધિ રાખવી, અથવા સદેવ અને અસદેવને વિષે નિર્વિશેષપણું દાખવવું અર્થાત્ બન્નેને એક સરખા ગણવા, ઇત્યાદિ સમાન વૃત્તિ એ સમદર્શિતા નહીં, એ તો આત્માની મૂઢતા, વિવેકશૂન્યતા, વિવેકવિકળતા. સમદર્શી સતને સત્ જાણે, બોધે; અસતને અસત્ જાણે, નિષેધે; સશ્રુતને સમ્રુત જાણે, બોધે; કુશ્રુતને કુશ્રુત જાણે, નિષેધે; સધર્મને સદ્ધર્મ જાણે, બોધે; અસદ્ધર્મને અસદ્ધર્મ જાણે, નિષેધે; સદ્ગુરુને સદ્ગુરુ જાણે, બોધે; અસદ્ગુરુને અસદ્ગુરુ જાણે, નિષેધે; સદેવને સદૈવ જાણે, બોધે; અસદેવને અસદૈવ જાણે, નિષેધે; ઇત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે, જાણે, પ્રરૂપે, તેમાં રાગદ્વેષ, ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ ન કરે; એ પ્રકારે સમદર્શીપણું સમજવું. ૐ ܀܀܀܀܀ ૮૩૮ નમો વીતરાગાય મુંબઇ, જયેષ્ઠ વદ ૧૪, શનિ, ૧૯૫૪ મુનિઓના સમાગમમાં બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કરવા સંબંધમાં યથાસુખ પ્રવર્તશો, પ્રતિબંધ નથી. શ્રી લલ્લુજી મુનિ તથા દેવકીર્ણાદિ મુનિઓને જિનસ્મરણ પ્રાપ્ત થાય. મુનિઓ પ્રત્યેથી કાગળ મળ્યો હતો. એ જ વિજ્ઞાપન. ܀܀܀܀܀ શ્રી રાજચંદ્ર દેવ Page #699 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૧ મું ૬૫ ૮૩૯ મુંબઈ, અસાડ સુદ ૧૧, ગુરુ, ૧૯૫૪ અપાર મહામો જળને અનંત અંતરાય છતાં ધીર રહી જે પુરુષ તર્યા તે શ્રી પુરુષ ભગવાનને નમસ્કાર. અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર. આત્મસિકિની પ્રત તથા કાગળ પ્રાપ્ત થયાં. નિવૃત્તિયોગમાં સત્યમાગમની વૃત્તિ રાખવી યોગ્ય છે. “આત્મસિસિ”ની પ્રત વિષે આ કાગળમાં તમે વિગત લખી તે સંબંધી હાલ વિકલ્પ કર્તવ્ય નથી. તે વિષે નિર્વિક્ષેપ રહેવું. લખવામાં વધારે ઉપયોગ હાલ પ્રવર્તાવો શક્ય નથી. ૮૪૦ મોહમયીક્ષેત્ર, શ્રા સુદ ૧૫, સોમ, ૧૯૫૪ 'મોક્ષમાર્ગપ્રકાશ' ગ્રંથ વિચાર્યા પછી 'કર્મગ્રંથ' વિચારવાથી પણ સાનુકૂળ થશે. દ્રવ્ય મન આઠ પાખંડીનું દિગંબર સંપ્રદાયમાં કહ્યું છે. શ્વેતાંબર સંપ્રદાયમાં તે વાત વિશેષ ચર્ચિત નથી. ‘યોગશાસ્ત્ર’માં તેના ઘણા પ્રસંગો છે. સમાગમે તેનું સ્વરૂપ સુગમ્ય થવા યોગ્ય છે. સમાધિ વિષે યથાપ્રારબ્ધ વિશેષ અવસરે ܀܀܀܀܀ ૮૪૧ મોહમયીક્ષેત્ર, શ્રાવણ વદ ૪, શુક. ૧૯૫૪ ૮૪૨ કાવિઠા, શ્રાવણ વદ ૧૨, શનિ, ૧૯૫૪ ૐ નમઃ શુભેચ્છાસંપન્ન, શ્રી વવાણિયા. ઘણું કરીને મંગળવારને દિવસે તમારો લખેલો કાગળ એક મુંબઈ મળ્યો હતો. બુધવારની રાત્રિએ મુંબઈથી નિવૃત્ત થઇ ગુરુવારે સવારે આણંદ આવવાનું બન્યું હતું અને તે જ દિવસે રાત્રિના આશરે અગિયાર વાગ્યે અત્રે આવવું થયું. અહીં દશથી પંદર દિવસ પર્યંત સ્થિતિ થવાનો સંભવ છે. તમારી વૃત્તિ હાલ સમાગમમાં આવવા વિષે જણાવી, તે વિષે તમને અંતરાય જેવું થયું. કેમકે આ પત્ર પહોંચશે તે પહેલાં પર્યુષણનો પ્રારંભ લોકોમાં થયો ગણાશે. જેથી તમે આ તરફ આવવાનું કરો તો ગુણ-અવગુણનો વિચાર કર્યા વગર મતાગ્રહી માણસો નિંદે, અને તેવું નિમિત્ત ગ્રહણ કરી ઘણા જીવોને તે નિંદા દ્વારાએ પરમાર્થપ્રાપ્તિ થવાનો અંતરાય ઉત્પન્ન કરે; જેથી તેમ ન થાય તે અર્થે તમારે હાલ તો પર્યુષણમાં બહાર ન નીકળવા સંબંધી લોકપતિ સાચવવી યોગ્ય છે. 'વૈરાગ્યશતક', 'આનંદધન-ચોવીશી', 'ભાવનાબોધ' આદિ પુસ્તકો તમે તથા મહેતાજી વાંચવા વિચારવાનું કરીને જેટલો બને તેટલો નિવૃત્તિનો લાભ મેળવજો. પ્રમાદ અને લોકપદ્ધતિમાં કાળ સર્વથા વૃધ્ધા કરવો તે મુમુક્ષુ જીવનું લક્ષણ નથી. બીજા શાસ્ત્રોનો યોગ બનવો કઠણ છે, એમ જાણી ઉપર જણાવેલાં પુસ્તકો લખ્યાં છે. જે પુસ્તકો પણ વિશેષ વિચારવા યોગ્ય છે. માતુશ્રી તથા પિતાશ્રીને પાયલાગણપૂર્વક સુખવૃત્તિમાં છે એમ જણાવશો. અમુક વખત જ્યારે નિવૃત્તિને અર્થે કોઈ ક્ષેત્રે રહેવાનું થાય છે, ત્યારે ઘણું કરીને કાગળ પત્ર Page #700 -------------------------------------------------------------------------- ________________ કરવ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર લખવાની વૃત્તિ ઓછી રહે છે; આ વખતે વિશેષ ઓછી છે; પણ તમારો કાગળ એવા પ્રકારનો હતો કે જેનો ઉત્તર ન મળવાથી શું કારણથી આમ બન્યું છે તે તમને ન જણાય. અમુક સ્થળે સ્થિતિ થવા વિષે ચોક્કસ નહીં હોવાથી મુંબઈથી કાગળ લખવાનું બન્યું નહોતું. ܀܀܀܀܀ ૮૪૩ વસો, પ્રથમ આસો સુદ ૬, બુધવાર, ૧૯૫૪ શ્રીમત્ વીતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિ- સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો, ત્રિકાળ જયવંત વર્તો. તે શ્રીમત્ અનંત ચતુષ્ટયસ્થિત ભગવતનો અને તે જયવંત ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. જેને બીજ કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદ્દભૂત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્ત્તવ્ય છે, અધીરજથી ખેદ કર્ત્તવ્ય નથી. ચિત્તમાં દેહાદિ ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. દેહાદિ સંબંધી જે પુરુષો વિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજો. એ જ દૃષ્ટિ કર્તવ્ય છે. હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ ? એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરુષોનો ધર્મ જે દેહાર્દિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ-શુદ્ધ-ચૈતન્ય-સ્વરૂપ છે, એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું. અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું. તે અદ્ભુત ચરિત્ર પર દૃષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણસ્વરૂપ છે. ૮૪૪ નિર્વિકલ્પ. આસો, ૧૯૫૪ કરાળ કાળ ! આ અવસર્પિણી કાળમાં ચોવીશ તીર્થંકર થયા. તેમાં છેલ્લા તીર્થંકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર દીક્ષિત થયા પણ એકલા ! સિદ્ધિ પામ્યા પણ એકલા ! પ્રથમ ઉપદેશ તેમનો પણ અફળ ગયો ! ܀܀܀܀܀ ૮૪૫ p52: Risk vxx આસી. ૧૯૫૪ મોક્ષમાર્ગ નેતારં ભેત્તાર માતા વિશ્વતત્ત્વાનાં વંદે કર્મભૂમૃતાં, તદ્ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકા, ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે યથાવિધિ અધ્યયન અને મનન કર્તવ્ય છે. ܀܀܀܀܀ નમઃ Page #701 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૧ મું ૮૪૬ ૐ નમઃ अहो जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिआ मुक्खसाहणहेउस्स, साहुदेहस्स ધારના. ૬૨૭ વનરક્ષેત્ર ઉત્તરસંડા, પ્ર૦ આસો વદ ૯, રવિ, ૧૯૫૪ अध्ययन ५ ९२ ભગવાન જિને આશ્ચર્યકારક એવી નિષ્પાપવૃત્તિ (આહારગ્રહણ) મુનિઓને ઉપદેશી. (તે પણ શા અર્થે) માત્ર મોક્ષસાધનને અર્થે, મુનિને દેહ જોઈએ તેના ધારણાર્થે. (બીજા કોઈ પણ હેતુથી નહીં.) अहो निच्चं तवो कम्मं सव्व बुद्धेहिं वण्णिअं जाव लज्जासमा वित्ती, एगभत्तं च भोयणं, दशवैकालिक अध्ययन ६-२२ સર્વ જિન ભગવંતોએ આશ્ચર્યકારક (અદ્ભુત ઉપકારભૂત) એવું તપઃકર્મ નિત્યને અર્થે ઉપદેશ્યું. (તે આ પ્રમાણે) સંયમના રક્ષણાર્થે સમ્યકવૃત્તિએ એક વખત આહારગ્રહણ (દશવૈકાલિકસૂત્ર ) તથારૂપ અસંગ નિર્મૂથપદનો અભ્યાસ સતત વર્ધમાન કરજો. “પ્રશ્નવ્યાકરણ’, ‘દશવૈકાલિક”, ‘આત્માનુશાસન’, હાલ સંપૂર્ણ લક્ષ રાખીને વિચારશો. એક શાસ્ત્ર પૂરું વાંચ્યા પછી બીજાં વિચારશો. ܀܀܀܀܀ ૮૪૭ ખેડા, દ્વિ આસો સુદ ૬, ૧૯૫૪ અવિક્ષેપ રહેશો. યથાવસરે અવશ્ય સમાધાન થશે. અત્રે સમાગમાર્થે આવવા યથાસુખ વર્તો. ૮૪૮ ખેડા, બી આસો સુદ ૯, શનિ, ૧૯૫૪ લગભગ હવે ત્રણ મહિના પૂર્ણ થવા આવ્યા છે. આ ક્ષેત્રોમાં હવે સ્થિતિ કરવાની હમણાંને માટે વૃત્તિ રહી નથી. પરિચય વધવાનો વખત આવી જાય. ૮૪૯ ખંડ દ્વિ આધિન વ૬, ૧૯૫૪ હે જીવ ! આ ક્લેશરૂપ સંસારથી નિવૃત્ત થા, નિવૃત્ત થા. વીતરાગ પ્રવચન ૮૫૦ આસી. ૧૯૫૪ મારું ચિત્ત, મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે, ભય પામી નાસી ન જાય ! મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખૂજલી આવી હોય તે આ શરીરને જડપદાર્થ જાણી પોતાનું માથું ખૂજલી મટાડવા આ શરીરને ઘસે ! Page #702 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩ર મ ૮૫૧ મોહમયીક્ષેત્ર, કા૦ સુદ ૧૪, ગુરુ, ૧૯૫૫ હાલ હું અમુક માસ પર્યંત અત્રે રહેવાનો વિચાર રાખું છું. મારાથી બનતું ધ્યાન આપીશ. આપના મનમાં નિશ્ચિત રહેશો. માત્ર અન્નવસ્ત્ર હોય તોપણ ઘણું છે. પણ વ્યવહારપ્રતિબદ્ધ માણસને કેટલાક સંયોગોને લીધે થોડુંઘણું જોઈએ છે, માટે આ પ્રયત્ન કરવું પડ્યું છે. તો ધર્મકીર્તિપૂર્વક તે સંયોગ જ્યાં સુધી ઉદયમાન હોય ત્યાં સુધી બની આવે એટલે ઘણું છે. માનસિક વૃત્તિ કરતાં ઘણા જ પ્રતિકૂળ માર્ગમાં હાલ પ્રવાસ કરવો પડે છે. તપ્તહૃદયી અને શાંત આત્માથી સહન કરવામાં જ હર્ષ માનું છું, ૮૫૨ ૐ નમઃ ૐ શાંતિ. મુંબઈ, માગશર સુદ ૩, શુક્ર, ૧૯૫૫ ઘણું કરીને આવતી કાલે રાત્રિના મેલમાં અહીંથી ઉપરામતા (નિવૃત્તિ) થશે. થોડા દિવસ પર્યંત ઘણું કરીને ઈડર ક્ષેત્રે સ્થિતિ થશે. મુનિઓને યથાવિધિ નમકાર કહેશો. વીતરાગોના માર્ગની ઉપાસના કર્તવ્ય છે, ܀܀܀܀܀ Page #703 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૨ મું કર૯ ૮૫૩ ૐ નમઃ ઈડર, માર્ગશીર્ષ સુદ ૧૪, સોમ, ૧૯૫૫ ‘પંચાસ્તિકાય’ અત્રે મોકલવાનું બને તો મોકલશો. મોકલવામાં વિલંબ થાય એમ હોય તો નહીં મોકલશો. 'સમયસાર' મૂળ પ્રાકૃત (માગધી) ભાષામાં છે. તેમજ 'સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા' એ ગ્રંથ પણ પ્રાકૃત ભાષામાં છે. તે જો પ્રાપ્ત થઈ શકે એમ હોય તો “પંચાસ્તિકાય’ સાથે મોકલશો. થોડા દિવસ અત્રે સ્થિતિનો સંભવ છે. જેમ બને તેમ વીતરાગદ્યુતનું અનુપ્રેક્ષણ (ચિંતવન) વિશેષ કર્તવ્ય છે. પ્રમાદ પરમ રિપુ છે; એ વચન જેને સમ્યક્ નિશ્ચિત થયું છે તે પુરુષો કૃતકૃત્ય થતાં સુધી નિર્ભયપણે વર્તવાનું સ્વપ્ન પણ ઇચ્છતા નથી. રાજ્યચંદ્ર ܀܀܀܀܀ ૮૫૪ ૐ નમઃ ઈડર, માર્ગ સુદ ૧૫, સૌમ, ૧૯૫૫ તમે તથા વનમાળીદાસે મુંબઈ ક્ષેત્રે એક કાગળ લખેલો તે ત્યાં પ્રાપ્ત થયો હતો. હાલ એક અઠવાડિયું થયાં અત્રે સ્થિતિ છે. ‘આત્માનુશાસન’ ગ્રંથ વાંચવા માટે પ્રવૃત્તિ કરતાં આજ્ઞાનો અતિક્રમ (ઉલ્લંઘન) નથી. તમારે તથા તેમણે વારંવાર તે ગ્રંથ હાલ વાંચવા તથા વિચારવા યોગ્ય છે. ‘ઉપદેશ- પત્રો' વિષે ઘણું કરીને તરતમાં ઉત્તર પ્રાપ્ત થશે. વિશેષ યથાવસર. રાજચંદ્ર ૮૫૫ ઈડર, માર્ગી સુદ ૧૫, સૌમ, ૧૯૫૫ વીતરાગશ્રુતનો અભ્યાસ રાખજો. ܀܀܀܀ ૮૫૬ ઈડર, માર્ગ વદ ૪, શનિ, ૧૯૫૫ ૐ નમઃ તમારી લખેલો કાગળ તથા સુખલાલના લખેલા કાગળો મળ્યા છે. અત્રે સમાગમ હાલ થવો અશક્ય છે. સ્થિતિ પણ વિશેષનો હવે સંભવ જણાતો નથી. તમને જે સમાધાનવિશેષની જિજ્ઞાસા છે, તે કોઈ એક નિવૃત્તિયોગ સમાગમમાં પ્રાપ્ત થવા યોગ્ય છે. જિજ્ઞાસાબળ, વિચારબળ, વૈરાગ્યબળ, ધ્યાનબળ, અને જ્ઞાનબળ વર્ધમાન થવાને અર્થે આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાનીપુરુષનો સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે. તેમાં પણ વર્તમાનકાળના જીવોને તે બળની ઢ છાપ પડી જવાને અર્થે ઘણા અંતરાયો જોવામાં આવે છે, જેથી તથારૂપ શુદ્ધ જિજ્ઞાસુવૃત્તિએ દીર્ઘકાળ પર્યંત સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે છે, સત્યમાગમના અભાવે વીતરાગશ્રુત, પરમશાંતરસપ્રતિપાદક વીતરાગવચનોની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. ચિત્તસ્મૈર્ય માટે તે પરમ ઔષધ છે. Page #704 -------------------------------------------------------------------------- ________________ 930 http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૮૫૭ ઇંડર, માર્ગ વદ૦)), ગુરુ, સવારે, ૧૯૫૫ ૐ નમઃ આત્માર્થી ભાઈ અંબાલાલ તથા મુનદાસ પ્રત્યે, સ્તંભતીર્થ. મુનદાસનો લખેલો કાગળ મળ્યો. વનસ્પતિ સંબંધી ત્યાગમાં અમુક દશથી પાંચ વનસ્પતિનો હાલ આગાર રાખી બીજી વનસ્પતિથી વિરામ પામતાં આજ્ઞાનો અતિક્રમ નથી. તમ વગેરેને હાલ અભ્યાસાદિ કેમ વર્તે છે ? સદેવગુરુશાસ્ત્રભક્તિ અપ્રમત્તપણે ઉપાસનીય છે. ܀܀܀܀ શ્રી મો ઈડર, પૌષ, ૧૯૫૫ ૮૫૮ मा मुज्झह मा रज्जह मा दुस्सह इट्ठणिट्ठअत्थेसु, थिरमिज्छह जह चितं विचित्तझाणप्पसिद्धीए ||४९ || पणतीस सोल छप्पण चदु दुगमेगं च जवह झारह परमेट्ठियाचयाणं अण्ण च गुरुवरसेण ||૬|| જો તમે સ્થિરતા ઇચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો. અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે પાંત્રીશ, સોળ, છ, પાંચ, ચાર, બે અને એક એમ પરમેષ્ઠીપદના વાચક છે તેનું જપપૂર્વક ધ્યાન કરો. વિશેષ સ્વરૂપ શ્રી ગુરુના ઉપદેશથી જાણવું યોગ્ય છે. जं किंचि वि चिंतंतो णिरीहविती हवे जदा साहू, लद्धूणय एयत्तं तदाहु तं तस्स णिच्चयं झाणं ॥ ५६ ॥ - द्रव्यसंग्रह ધ્યાનમાં એકાગ્રવૃત્તિ રાખીને સાધુ નિઃસ્પૃહ વૃત્તિમાન અર્થાત્ સર્વ પ્રકારની ઇચ્છાથી રહિત થાય તેને પરમ પુરુષો નિશ્ચય ધ્યાન કહે છે. ૮૫૯ 30 ઈડર, પોષ સુદ ૧૫, ગુરુ, ૧૯૫૫ તમે લખેલો ૧ કાગળ તથા મુનદાસે લખેલા ૩ કાગળ મળ્યા છે. વર્ષોમાં ગ્રહણ કરેલા નિયમાનુસાર લીલોતરીમાં વિરતિપણે મુનદાસે વર્તવું, બે લોકના સ્મરણનો નિયમ શારીરિક ઉપદ્રવ વિશેષ વિના હમેશ નિર્વાહવો. ઘઉં અને ઘી શારીરિક હેતુથી ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી. કિંચિત્ દોષ સંભાવ્યમાન થયો હોય તો તેનું પ્રાયશ્ચિત્ત શ્રી દેવકીર્ણ મુનિ આદિની સમીપે લેવું યોગ્ય છે. તમારે અથવા કોઈ બીજા મુમુક્ષુઓએ નિયમાદિનું ગ્રહણ તે મુનિઓ સમીપે કર્તવ્ય છે. પ્રબળ કારણ વિના તે સંબંધી અમને પત્રાદિ દ્વારા ન જણાવતાં મુનિઓ પ્રત્યેથી તે સંબંધી સમાધાન જાણવું યોગ્ય છે. Page #705 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૨ મું ૮૬૦ ૐ નમઃ ૬૩૧ મોરબી, ફાલ્ગુન સુદ ૧, રવિ, ૧૯૫૫ પત્ર પ્રાપ્ત થયું. 'નાર્ક રૂપ નિહાળતા' એ ચરણનો અર્થ વીતરાગમુદ્રાસુચક છે. રૂપાવલોકન દૃષ્ટિથી સ્થિરતા પ્રાપ્ત થયે સ્વરૂપાવલોકનદૃષ્ટિમાં પણ સુગમતા પ્રાપ્ત થાય છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાથી સ્વરૂપાવલોકનદૃષ્ટિ પરિણમે છે. મહત્પુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ, વીતરાગશ્રુત ચિંતવના, અને ગુણજિજ્ઞાસા દર્શનમોહનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. તેથી સ્વરૂપદેષ્ટિ સહજમાં પરિણમે છે. પત્ર પ્રાપ્ત થયું. ܀܀܀܀ ૮૬૧ ૐ નમઃ મોરબી, ફાગણ સુદ ૧, રવ, ૧૯૫૫ ‘પુરુષાર્થ સિદ્ધિ ઉપાય'નું ભાષાંતર ગુર્જરભાષામાં કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી. “આત્મસિસિ” સ્મરણાર્થે યથાઅવસર આજ્ઞા પ્રાપ્ત થવા યોગ્ય છે. વનમાળીદાસે 'તત્ત્વાર્થસૂત્ર' વિશેષ કરી વિચારવું યોગ્ય છે. હિંદી ભાષા ન સમજાતી હોય તો ઊગરીબહેને કુંવરજી પાસેથી તે ગ્રંથ શ્રવણ કરી સમજવો યોગ્ય છે. શિથિલતા ઘટવાનો ઉપાય જીવ જો કરે તો સુગમ છે. ܀܀܀܀܀ ૮૬૨ મોરબી, ફાગણ સુદ ૧, રવિ, ૧૯૫૫ વીતરાગવૃત્તિનો અભ્યાસ રાખશો. ૮૬૩ વવાણિયા, ફા૦ વદ ૧૦, બુધ, ૧૯૫૫ આત્માર્થીએ બોધ ક્યારે પરિણમી શકે છે એ ભાવ સ્થિરચિત્તે વિચારવા યોગ્ય છે, જે મૂળભૂત છે. અમુક અસવૃત્તિઓનો પ્રથમ અવશ્ય કરી નિરોધ કરવો યોગ્ય છે. જે નિરોધના હેતુને દેઢતાથી અનુસરવું જ જોઈએ, તેમાં પ્રમાદ યોગ્ય નથી. ૮૬૪ વવાણિયા, ફાગણ વદ ૦)), ૧૯૫૫ ‘ચરમાવર્ત હો ચરમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક, દોષ ટળે વળી દષ્ટિ ખૂલે ભુલી રે, પ્રાપતિ પ્રવચન વાક. ૧ પરિચય પાતિક ધાનિક સાધુથું રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ, મનન કરી રે, પરિશીલન નયત, ર મુગધ સુગમ કરી સેવન લેખવે રે, સેવન અગમ અનુપ; દેજો કદાચિત્ સેવક યાચના રે, આનંદઘન રસરૂપ.” ૩ - આનંદઘન, સંભવનિસ્તવન. કોઈ નિવૃત્તિમુખ્ય ક્ષેત્રે વિશેષ સ્થિતિ અવસરે સમ્રુત વિશેષ પ્રાપ્ત થવા યોગ્ય છે. ગુર્જર દેશ પ્રત્યે તમારું આગમન થાય એમ ખેરાળુક્ષેત્ર મુનિશ્રી ઇચ્છે છે. વેણાસર અને ટીકરને રસ્તે થઈ ધાંગધ્રા તરફથી હાલ ગુર્જર દેશમાં જઈ શકાવા સંભવ છે. તે માર્ગે પિપાસા પરિવહનો કંઈક સંભવ રહે છે. Page #706 -------------------------------------------------------------------------- ________________ ૩૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૮૬૫ 'उवसंतखीणमोहो, मग्गे जिणमासिदेण समुवगदो, णाणाणुमग्गचारी निव्वाणपुरं वज्जदि धीरो.' વવાણિયા, ચૈત્ર સુદ ૧, ૧૯૫૫ पंचास्तिकाय ७० દર્શનમોહ ઉપશાંત અથવા ક્ષીણ થયો છે જેનો એવો ધીર પુરુષ વીતરાગોએ દર્શાવેલા માર્ગને અંગીકાર કરીને શુદ્ધચૈતન્યસ્વભાવ પરિણામી થઈ મોક્ષપુર પ્રત્યે જાય છે. મુનિ મહાત્મા શ્રી દેવકીર્ણસ્વામી અંજાર તરફ છે. જો ખેરાળુથી મુનિશ્રી આજ્ઞા કરશે તો તેઓ ઘણું કરી ગુજરાત તરફ આવવાનું કરશે, વેણાસર કે ટીકરને રસ્તેથી ધાંગધ્રા આવવું હોય તો રણ ઊતરવાની હરકત પડવાનો સંભવ ઓછો છે. મુનિશ્રીને અંજાર લખશો. કોઈ સ્થળે વિશેષ સ્થિરતાનો યોગ બન્ચે અમુક સદ્યુત પ્રાપ્ત થવા યોગ્ય છે. C99 શ્રી વવાણિયા, ચૈત્ર સુદ ૫, ૧૯૫૫ દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથપ્રવચનનું રહસ્ય છે, શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક્દર્શનનું નિર્મલત્વ છે, તેનું કારણ પણ ‘દ્રવ્યાનુયોગ’ થાય છે. સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામપરિણામી, પરમવીતરાગદૅષ્ટિવંત, પરમઅસંગ એવા મહાત્માપુરુષો તેનાં મુખ્ય પાત્ર છે. કોઈ મહત પુરુષના મનનને અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે. હે આર્ય ! દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું ? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે. ܀܀܀܀܀ ૮૬૭ વવાણિયા, ચૈત્ર વદ ૨. ગુરુ, ૧૯૫૫ હે આર્ય ! જેમ રણ ઊતરી પારને સંપ્રાપ્ત થયા, તેમ ભવસ્વયંભૂરમણ તરી પારને સંપ્રાપ્ત થાઓ ! મહાત્મા મુનિશ્રીની સ્થિતિ હાલ પ્રાંતીજ ક્ષેત્રે છે. કંઈ વિજ્ઞપ્તિ પત્ર લખવું હોય તો પરી ઘેલાભાઈ કેશવલાલ પ્રાંતીજ એ સરનામે લખવા વિનંતી છે. આપની સ્થિતિ ધાંગધ્રા તરફ થવાના સમાચાર અત્રેથી તેઓશ્રીને આજે લખવાનું બન્યું છે. વધારે નિવૃત્તિવાળા ક્ષેત્રે ચાતુર્માસનો યોગ બનવાથી આત્મ ઉપકાર વિશેષ સંભવે છે. મુનિ શ્રીમદને પણ તેમ જણાવ્યું છે. ૧. જુઓ આંક ૭૬૬ Page #707 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૨ મું ૮૬૮ ૬૩૩ વવાણિયા, ચૈત્ર વદ ૨, ગુરુ, ૧૯૫૫ પત્ર પ્રાપ્ત થયું. કોઈ વિશેષ નિવૃત્તિવાળા ક્ષેત્રમાં ચાતુર્માસ થાય તો આત્મોપકાર વિશેષ થવા યોગ્ય છે. એ તરફ નિવૃત્તિવાળા ક્ષેત્રનો સંભવ છે. મુનિઓ કચ્છનું રણ સમાધિપૂર્વક ઊતરી ધાંગધ્રા તરફ વિચરવાના સમાચાર પ્રાપ્ત થયા છે. તેઓ આપનો સમાગમ ત્વરાથી ઇચ્છે છે. તેમનું ચાતુર્માસ પણ નિવૃત્તિવાળા ક્ષેત્રમાં થાય તેમ કરવા વિજ્ઞાપન છે. ૮૬૯ ૐ નમઃ મોરબી, ચૈત્ર વદ ૯, ગુરુ, ૧૯૫૫ પત્ર અને વર્તમાનપત્ર મળ્યાં. 'આચારાંગસૂત્ર'ના એક વાક્ય સંબંધીનું ચર્ચાપત્રાદિ જોયું છે. ઘણું કરી થોડા દિવસમાં કોઈ સુજ્ઞ તરફથી તેનું સમાધાન બહાર પડશે. ત્રણેક દિવસ થયાં અત્ર સ્થિતિ છે. આત્મહિત અતિ દુર્લભ છે એમ જાણી વિચારવાન પુરુષો અપ્રમત્તપણે તેની ઉપાસના કરે છે. તમારા સમીપવાસી સર્વે આત્માર્થી જનોને યથાવિનય પ્રાપ્ત થાય. ܀܀܀܀܀ ૮૭૦ મોરબી, વૈશાખ સુદ ૬, સોમવાર, ૧૯૫૫ આત્માર્થી મુનિવરો હાલ ત્યાં સ્થિત હશે. તેમને સવિનય નીચે પ્રમાણે નિવેદન કરશો, ધ્યાન, શ્રુતને અનુકૂળ ક્ષેત્રે ચાતુર્માસ કરવાથી ભગવત્ આજ્ઞાનું સંરક્ષણ થશે. સ્તંભતીર્થમાં જો તે અનુકૂળતા રહી શકે તેમ હોય તો તે ક્ષેત્રે ચાતુર્માસ કરતાં આજ્ઞાનું સંરક્ષણ છે. જે સમ્રુતની મુનિ શ્રી દેવકીદિએ જિજ્ઞાસા દર્શાવી તે સમ્રુત લગભગ એક માસની અંદરમાં પ્રાપ્ત થવા યોગ્ય છે. જો સ્તંભતીર્થમાં સ્થિતિ ન થાય તો કંઈક અન્ય નિવૃત્તિક્ષેત્રે સમાગમ યોગ બની શકે. સ્તંભતીર્થના ચાતુર્માસથી તે બનવું હાલ અશક્ય છે. જ્યાં સુધી બને ત્યાં સુધી કોઈ અન્ય નિવૃત્તિક્ષેત્રની વૃત્તિ રાખશો. કદાપિ બે વિભાગે મુનિઓએ વહેંચાઈ જવું પડે તો તેમ કરવામાં પણ આત્માર્થ દૃષ્ટિએ અનુકૂળ આવશે. અમે સહેજ માત્ર લખ્યું છે. આપ સર્વને જેમ દ્રવ્યક્ષેત્રાદિ જોઈ અનુકૂળ શ્રેયસ્કર લાગે તેમ પ્રવર્તવાનો અધિકાર છે. એ પ્રમાણે સવિનય નમસ્કારપૂર્વક નિવેદન કરશો. વૈશાખ સુદ પૂર્ણિમા પર્વત ઘણું કરી આ ક્ષેત્રો તરફ સ્થિતિ થશે. મે ܀܀܀܀ ૮૭૧ મોરબી, વૈશાખ સુદ ૭, ૧૯૫૫ જો કોઈ નિવૃત્તિવાળા અન્ય ક્ષેત્રમાં વર્ષા-ચાતુર્માસનો યોગ બને તો તેમ કર્તવ્ય છે, અથવા સ્તંભતીર્થે ચાતુર્માસથી અનુકૂળતા રહે એમ જણાય તો તેમ કર્તવ્ય છે, ધ્યાન, શ્રુતને ઉપકારક એવી યોગવાઈવાળા ગમે તે ક્ષેત્રે ચાતુર્માસની સ્થિતિ થવાથી આજ્ઞાનો અતિક્રમ નથી, એમ મુનિ શ્રી દેવકીદિને સવિનય જણાવશો. અત્રે તરફ એક અઠવાડિયા પર્યંત સ્થિતિનો સંભવ છે. શ્રી વવાણિયે આજે ઘણું કરીને જવું થશે. ત્યાં એક અઠવાડિયા સુધી સ્થિતિ સંભવે છે. Page #708 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર જે સમ્રુતની જિજ્ઞાસા છે, તે સમ્રુત થોડા દિવસમાં પ્રાપ્ત થવાનો સંભવ છે એમ મુનિશ્રીને નિવેદન કરશો. વીતરાગ સન્માની ઉપાસનામાં વીય ઉત્સાહમાન કરશો. ܀܀܀܀܀ ૮૭૨ વવાણિયા, વૈશાખ સુદ ૭, ૧૯૫૫ ગૃહવાસનો જેને ઉદય વર્તે છે, તે જો કંઈ પણ શુભ ધ્યાનની પ્રાપ્તિ ઇચ્છતા હોય તો તેના મૂળ હેતુભૂત એવા અમુક સદ્ધર્તનપૂર્વક રહેવું યોગ્ય છે. જે અમુક નિયમમાં 'ન્યાયસંપન્ન આજીવિકાદિ વ્યવહાર' તે પહેલો નિયમ સાધ્ય કરવો ઘટે છે, એ નિયમ સાધ્ય થવાથી ઘણા આત્મગુણો પ્રાપ્ત કરવાનો અધિકાર ઉત્પન્ન થાય છે. આ પ્રથમ નિયમ ઉપર જો ધ્યાન આપવામાં આવે, અને તે નિયમને સિદ્ધ જ કરવામાં આવે તો કષાયાદિ સ્વભાવથી મંદ પડવા યોગ્ય થાય છે, અથવા જ્ઞાનીનો માર્ગ આત્મપરિણામી થાય છે, જે પર ધ્યાન આપવું યોગ્ય છે. ܀܀܀܀܀ ૮૭૩ ઈડર, વૈશાખ વદ ૬, મંગળવાર, ૧૯૫૫ શનિવાર પર્યંત અહીં સ્થિરતા સંભવે છે. રવિવારે તે ક્ષેત્રે આગમન થવાનો સંભવ છે. આથી કરીને મુનિશ્રીને ચાતુર્માસ કરવા યોગ્ય ક્ષેત્રે વિચરવાની ત્વરા હોય, તે વિષે કંઈ સંકોચ પ્રાપ્ત થતો હોય, તો આ કાગળ પ્રાપ્ત થયેથી જણાવશો તો એક દિવસ અત્ર ઓછી સ્થિરતા કરવાનું થશે. નિવૃત્તિનો યોગ તે ક્ષેત્રે વિશેષ છે. તો ‘કાર્તિકેયાનુપ્રેક્ષા'નું વારંવાર નિદિધ્યાસન કર્તવ્ય છે, એમ મુનિશ્રીને યથાવિનય જણાવવું યોગ્ય છે. બાહ્યાજ્યંતર અસંગપણું પામ્યા છે એવા મહાત્માઓને સંસારનો અંત સમીપ છે, એવો નિઃસંદેહ જ્ઞાનીનો નિશ્ચય છે. ܀܀܀܀ ૮૭૪ ઈડર, વૈશાખ વદ ૧૦, શનિવાર, ૧૯૫૫ 30 હવે સ્તંભતીર્થથી કિસનદાસજી કૃત ‘ક્રિયાકોષ’નું પુસ્તક પ્રાપ્ત થયું હશે. તેનું આદ્યંત અધ્યયન કર્યા પછી સુગમ ભાષામાં એક નિબંધ તે વિષે લખવાથી વિશેષ અનુપ્રેક્ષા થશે; અને તેવી ક્રિયાનું વર્તન પણ સુગમ છે એમ સ્પષ્ટતા થશે, એમ સંભવ છે. સોમવાર પર્યંત અત્રે સ્થિતિનો સંભવ છે. રાજનગરમાં પરમ તત્ત્વદૃષ્ટિનો પ્રસંગોપાત્ત ઉપદેશ થયો હતો, તે અપ્રમત્ત ચિત્તથી વારંવાર એકાંતયોગમાં સ્મરણ કરવા યોગ્ય છે. એ જ વિનંતિ. ૮૭૫ મુંબઈ, જેઠ, ૧૯૫૫ પરમકૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. અહીં સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્મમાગમ । સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત Page #709 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૨ મં ૩૫ સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત; - છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર । ત્રિકાળ જયવંત વર્તે । ૐ શાંતિ શાંતિઃ શાંતિઃ ૮૭૬ મહાત્મા મુનિવરોને પરમભક્તિથી નમસ્કાર થાઓ. મુંબઈ, જેઠ સુદ ૧૧, ૧૯૫૫ જેનો કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણાજળ ત્રૈલોક. જીવ્યું ધન્ય તેનું દાસી આશા પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કેર્દી લોક. જીવ્યું ખાતાં પીતાં બોલતાં નિત્યે, છે નિરંજન નિરાકાર. જીવ્યું જાણે સંત સલૂણા તેહને, જેને હોય છેલ્લો અવતાર. જીવ્યું જગપાવનકર તે અવતર્યા, અન્ય માત ઉદરનો ભાર જીવ્યું તેને ચૌદ લોકમાં વિચરતાં, અંતરાય કોઈયે નવ થાય. જીવ્યું રિકિ સિદ્ધિ તે દાસીઓ થઈ રહી, બ્રહ્મઆનંદ હદે ન સમાય. જીવ્યું જો મુનિઓ અધ્યયન કરતા હોય તો ‘યોગપ્રદીપ’ શ્રવણ કરશો. ‘કાર્તિકેયાનુપ્રેક્ષા'નો યોગ તમને ઘણું કરી પ્રાપ્ત થશે. ܀܀܀܀܀ ૮૭૭ જે વિષય ચર્ચાય છે તે જ્ઞાત છે. તે વિષે યથાવસરોદય. ܀܀܀܀܀ ૮૭૮ મુંબઈ, જેઠ વદ ૨, રવિ, ૧૯૫૫ મુંબઈ, જેઠ વદ ૭, શુક્ર, ૧૯૫૫ ‘કાર્તિકેયાનુપ્રેક્ષા'નું પુસ્તક ચાર દિવસ થયાં પ્રાપ્ત થયું તથા કાગળ એક પ્રાપ્ત થયો. વ્યવહારપ્રતિબંધથી વિક્ષેપ ન પામતાં ધૈર્ય રાખી ઉત્સાહમાન વીર્યથી સ્વરૂપનિષ્ઠ વૃત્તિ કરવી યોગ્ય છે. ܀܀܀܀܀ ૮૭૯ મોહમયી, અસાડ સુદ ૮, રવિ, ૧૯૫૫ ‘ક્રિયાકોષ’ એથી બીજો સરળ નથી. વિશેષ અવલોકન કરવાથી સ્પષ્ટાર્થ થશે. શુદ્ધાત્મસ્થિતિનાં પારમાર્થિક શ્રુત અને ઇંદ્રિયજય બે મુખ્ય અવલંબન છે. સુર્દઢપણે ઉપાસતાં તે સિદ્ધ થાય છે. હે આર્ય ! નિરાશા વખતે મહાત્મા પુરુષોનું અદ્ભુત આચરણ સંભારવું યોગ્ય છે. ઉલ્લાસિત વીર્યવાન, પરમતત્ત્વ ઉપાસવાનો મુખ્ય અધિકારી છે. શાંતિઃ ** ८८० મોહમયી, અસાડ સુદ ૮, રવિ, ૧૯૫૫ બન્ને ક્ષેત્રે સુસ્થિત મુનિવરોને યથાવિનય વંદન પ્રાપ્ત થાય. પત્ર પ્રાપ્ત થયું. સંસ્કૃત અભ્યાસ અર્થે અમુક વખતનો નિત્ય નિયમ રાખી પ્રવૃત્તિ કરવી યોગ્ય છે. અપ્રમત્ત સ્વભાવનું વારંવાર સ્મરણ કરીએ છીએ. પારમાર્થિક શ્વેત અને વૃત્તિજયનો અભ્યાસ વર્ધમાન કરવો યોગ્ય છે. ૧. શ્રી આચારોગસૂત્રના એક વાક્ય સંબંધી. જુઓ આંક ૮૯. Page #710 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૮૮૧ મુંબઈ, અષાડ વદ ૬, શુક્ર, ૧૯૫૫ સ પરમકૃપાળુ મુનિવર્યનાં ચરણકમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. આવતી કાલે રાત્રિના મેલમાં અત્રેથી ભાઈ ત્રિભોવન વીરચંદ સાથે ‘પદ્મનંદી પંચવિંશતિ' નામનું સત્શાસ્ત્ર મુનિવર્યના મનનાર્થે મોકલવાની વૃત્તિ છે. તો મેલ વખતે તમે સ્ટેશન પર આવવાનું કરશો. મહાત્માશ્રી, તે ગ્રંથનું મનન કરી રહ્યા પછી પરમ કૃપાળુ મુનિ શ્રીમદ્દ દેવકીર્ણસ્વામીને તે ગ્રંથ મોકલાવશો, બીજા મુનિઓને સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. ૮૮૨ મુંબઈ, અષાડ વદ ૮, રવિ, ૧૯૫૫ મુમુક્ષુ તથા બીજા જીવોના ઉપકારને નિમિત્તે જે ઉપકારશીલ બાહ્ય પ્રતાપની સૂચના વિજ્ઞાપન દર્શાવ્યું, તે અથવા બીજાં કોઈ કારણો કોઈ અપેક્ષાએ ઉપકારશીલ થાય છે. હાલ તેવા પ્રવૃત્તિસ્વભાવ પ્રત્યે ઉપશાંતવૃત્તિ છે. પ્રારબ્ધયોગથી જે બંને તે પણ શુદ્ધ સ્વભાવના અનુસંધાનપૂર્વક થવું ઘટે છે. મહાત્માઓએ નિષ્કારણ કરુણાથી પરમપદનો ઉપદેશ કર્યો છે, તેથી એમ જણાય છે કે તે ઉપદેશનું કાર્ય પરમ મહત જ છે. સર્વ જીવ પ્રત્યે બાહ્ય દયામાં પણ અપ્રમત્ત રહેવાનો જેના યોગનો સ્વભાવ છે, તેનો આત્મસ્વભાવ સર્વ જીવને પરમપદના ઉપદેશનો આકર્ષક હોય, તેવી નિષ્કારણ કરુણાવાળો હોય તે યથાર્થ છે. ܀܀܀܀܀ મુંબઈ, અસાડ વદ ૮, રવિ, ૧૯૫૫ ૮૮૩ ૐ નમઃ “बिना नयन पावे नहीं बिना नयनकी बात" એ વાક્યનો હેતુ મુખ્ય આત્મદૃષ્ટિ પરત્વે છે. સ્વાભાવિક ઉત્કર્ષાર્થે એ વાક્ય છે. સમાગમના યોગે સ્પષ્ટાર્થ સમજાવા યોગ્ય છે. તેમજ બીજા પ્રશ્નોનાં સમાધાન માટે હાલ પ્રવૃત્તિ બહુ અલ્પ વર્તે છે. સત્સમાગમના યોગમાં સહજમાં સમાધાન થવા યોગ્ય છે, ‘બિના નયન’ આદિ વાક્યનો સ્વકલ્પનાથી કંઈ પણ વિચાર ન કરતાં, અથવા શુદ્ધ ચૈતન્યદૃષ્ટિ પ્રત્યેનું વલણ તેથી વિક્ષેપ ન પામે એમ વર્તવું યોગ્ય છે. ‘કાર્તિકેયાનુપ્રેક્ષા' અથવા બીજાં સત્શાસ્ત્ર થોડા વખતમાં ઘણું કરીને પ્રાપ્ત થશે. દુષમકાળ છે, આયુષ્ય અલ્પ છે, સત્યમાગમ દુર્લભ છે. મહાત્માઓનાં પ્રત્યક્ષ વાક્ય, ચરણ અને આજ્ઞાનો યોગ કઠણ છે. જેથી બળવાન અપ્રમત્ત પ્રયત્ન કર્તવ્ય છે. તમારી સમીપ વર્તતા મુમુક્ષુઓને યથાવિનય પ્રાપ્ત થાય. શાંતિ. ܀܀܀܀܀ ૮૮૪ આ દુષમકાળમાં સન્સમાગમ અને સત્સંગપણું અતિ દુર્લભ છે. ત્યાં પરમ સત્સંગ અને પરમ અસંગપણાનો યોગ ક્યાંથી છાજે ? ૧. જુઓ આંક ૨૫૮. Page #711 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૨ મું 939 ૮૮૫ મુંબઈ, શ્રાવણ સુદ ૩, ૧૯૫૫ પરમ પુરુષની મુખ્ય ભક્તિ, ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદ્ધર્તનથી પ્રાપ્ત થાય છે. ચરણપ્રતિપત્તિ (શુદ્ધ આચરણની ઉપાસના) રૂપ સદ્ધર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે, જે આજ્ઞા પરમપુરુષની મુખ્ય ભક્તિ છે. ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થવામાં ગ્રહવાસી જનોએ સદ્દ્યમરૂપ આજીવિકાવ્યવહાર સહિત પ્રવર્તન કરવું યોગ્ય છે. ઘણાં શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાનીપુરુષોની એકેક આજ્ઞા જીવ ઉપાસે તો ઘણાં શાસ્ત્રથી થતું ફળ સજમાં પ્રાપ્ત થાય. ૮૮૬ મોહમયીક્ષેત્ર, શ્રાવણ સુદ ૭, ૧૯૫૫ શ્રી ‘પદ્મનંદી શાસ્ત્ર’ની એક પ્રત કોઈ સારા સાથયોગે વસોક્ષેત્રે મુનિશ્રીને સંપ્રાપ્ત થાય એમ કરશો. બળવાન નિવૃત્તિવાળા દ્રવ્યક્ષેત્રાદિ યોગમાં તે સત્શાસ્ત્ર તમે વારંવાર મનન અને નિદિધ્યાસન કરશો. પ્રવૃત્તિવાળાં દ્રવ્યક્ષેત્રાદિમાં તે શાસ્ત્ર વાંચવું યોગ્ય નથી. ત્રણ યોગની અલ્પ પ્રવૃત્તિ, તે પણ સમ્યક્ પ્રવૃત્તિ હોય ત્યારે મહત્પુરુષના વચનામૃતનું મનન પરમ શ્રેયનું મૂળ દેઢીભૂત કરે છે; ક્રમે કરીને પરમપદ સંપ્રાપ્ત કરે છે. ચિત્ત અવિક્ષેપ રાખી પરમશાંત શ્રુતનું અનુપ્રેક્ષણ કર્તવ્ય છે. ૮૮૭ મોહમયી, શ્રાવણ વદ ૦)), ૧૯૫૫ અગમ્ય છતાં સરળ એવા મહત્પુરુષોના માર્ગને નમસ્કાર સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. મહતભાગ્યના હૃદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે જીવને સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે, જે અતિ દુર્લભ છે. તે સાચી મુમુક્ષુતા ઘણું કરીને મહત્પુરુષના ચરણકમલની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે, અથવા તેવી મુમુક્ષુતાવાળા આત્માને મહત્પુરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય છે; સનાતન અનંત એવા જ્ઞાનીપુરુષોએ ઉપાસેલો એવો સન્માર્ગ પ્રાપ્ત થાય છે. સાચી મુમુક્ષુતા જેને પ્રાપ્ત થઈ હોય તેને પણ જ્ઞાનીનો સમાગમ અને આજ્ઞા અપ્રમત્તયોગ સંપ્રાપ્ત કરાવે છે. મુખ્ય મોક્ષમાર્ગનો ક્રમ આ પ્રમાણે જણાય છે. વર્તમાનકાળમાં તેવા મહત્પુરુષનો યોગ અતિ દુર્લભ છે. કેમકે ઉત્તમ કાળમાં પણ તે યોગનું દુર્લભપણું હોય છે; એમ છતાં પણ સાચી મુમુક્ષુના જેને ઉત્પન્ન થઈ હોય, રાત્રિદિવસ આત્મકલ્યાણ થવાનું તથારૂપ ચિંતન રહ્યા કરતું હોય, તેવા પુરુષને તેવો યોગ પ્રાપ્ત થવો સુલભ છે. ‘આત્માનુશાસન’ હાલ મનન કરવા યોગ્ય છે. ૮૮૮ ă શાંતિ મુંબઈ, ભાદ્રપદ સુદ ૫, શિવ, ૧૯૫૫ જે વચનોની આકાંક્ષા છે તે ઘણું કરીને થોડા વખતમાં પ્રાપ્ત થશે. ઇન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક સદ્ભુત અને સન્સમાગમ નિરંતર ઉપાસવા યોગ્ય છે. Page #712 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ક્ષીણમો પર્યત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે. આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે તથા તમારા સમીપ વસતાં બાઈઓ, ભાઈઓ પ્રત્યે યોગના પ્રમત્ત સ્વભાવ વડે કિંચિત્ જે અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમાની યાચના છે. શમમ્. ૮૮૯ મુંબઈ, ભાદ્રપદ સુદ ૫, રવિ, ૧૯૫૫ જે વનવાસી શાસ્ત્ર' મોકલ્યું છે તે પ્રબળ નિવૃત્તિના યોગમાં સંયત ઇંદ્રિયપણે મનન કરવાથી અમૃત છે. હાલ "આત્માનુશાસન' મનન કરશો. આજ દિવસ પર્યત તમારા તથા તમારા સમીપ વસતાં બાઈઓ, ભાઈઓ પ્રત્યે યોગના પ્રમત્ત સ્વભાવને લીધે કિંચિત્ પણ અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમા યાચીએ છીએ. ૐ શાંતિ ܀܀܀܀܀ શ્રી અંબાલાલ આદિ મુમુક્ષુજનો, ૮૯૦ ૐ મુંબઈ, ભાદ્રપદ સુદિ ૫, રવિવાર, ૧૯૫૫ આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે તથા તમારા સમીપ વસતાં બાઈઓ, ભાઈઓ પ્રત્યે યોગના પ્રમત્ત સ્વભાવ વડે જે કંઈ, કિંચિત્ અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમા યાચીએ છીએ. ૮૯૧ ૐ શાંતિઃ મુંબઈ, ભાદ્રપદ સુદિ ૫, રવિવાર, ૧૯૫૫ તમારા તથા ભાઈ વણારસીદાસ વગેરેના લખેલા કાગળ મળ્યા હતા. તમારા કાગળોમાં કંઈ ન્યુનાધિક લખાયું હોય એવો વિકલ્પ દર્શાવ્યો તેવું કંઈ ભાસ્યમાન થયું નથી. નિર્વિક્ષિપ્ત રહેશો, ઘણું કરીને અત્ર તેવો વિકલ્પ સંભવિત નથી. ઇન્દ્રિયોના નિગ્રહપૂર્વક સત્સમાગમ અને સશાસ્ત્રથી પરિચિત થજો. તમારા સમીપવાસી મુમુક્ષુઓનો ચિત વિનય ઇચ્છીએ છીએ. ક્ષીણમોહ પર્યંત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે. આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે તથા તમારા સમીપવાસી બાઈઓ, ભાઈઓ પ્રત્યે કિંચિત્ અન્યથા યોગના પ્રમત્ત સ્વભાવથી થયું હોય તે અર્થે ભાવથી ક્ષમા ઇચ્છીએ છીએ. જો આપ પતિ માં ઓપન પણ મ ܀܀܀܀܀ શમમ ૮૯૨ મુંબઈ, ભાદ્રપદ સુદિ ૫, રવિવાર, ૧૯૫૫ ૐ શાંતિઃ શ્રી ઝવેરચંદ અને રતનચંદ આદિ મુમુક્ષુઓ, કાવિઠા-બોરસદ. આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે તથા તમારા સમીપ વસતાં બાઈઓ, ભાઈઓ પ્રત્યે યોગના પ્રમત્ત સ્વભાવ વડે જે કંઈ, કિંચિત્ પણ અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમા યાચીએ છીએ. ૐ શાંતિ ૧. શ્રી પાનદી પંચવિનિ Page #713 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩ મું ૬૩૯ ૮૯૩ મુંબઈ, ભાદ્રપદ સુદ ૫, રવિ, ૧૯૫૫ કાગળ મળ્યો છે. કોઈ માણસે જણાવેલા સ્વપ્નાદિ પ્રસંગ સંબંધે નિવિક્ષિપ્ત રહેશો, તથા અપરિચી રહેશો. તે વિષે કંઈ ઉત્તર પ્રત્યુત્તરાદિનો પણ હેતુ નથી. ઇન્દ્રિયોના નિગ્રહપૂર્વક સન્સમાગમ અને સમ્રુત ઉપાસનીય છે. આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે તથા તમારા સમીપ વસતાં બાઈઓ, ભાઈઓ પ્રત્યે યોગના પ્રમત્ત સ્વભાવ વડે કિંચિત્ જે અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમા યાચીએ છીએ. શમમ્ ૮૯૪ મુંબઈ, ભાદરવા સુદ ૫, રવિ, ૧૯૫૫ પરમકૃપાળુ મુનિવરોને નમસ્કાર. આજ દિવસ પર્યત યોગના પ્રમત્ત સ્વભાવને લીધે આપના પ્રત્યે જે કંઈ, કિંચિત્ અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમાપના યાચીએ છીએ. ભાઈ વલ્લભ આદિ મુમુક્ષુઓને ક્ષમાપનાદિ કંઠસ્થ કરવા વિષે આપ યોગ્ય આજ્ઞા કરશો. ૮૯૫ ૐ શાંતિઃ મુંબઈ, આસો, ૧૯૫૫ જે જ્ઞાનીપુરુષોને દેહાભિમાન ટળ્યું છે તેને કંઈ કરવું રહ્યું નથી એમ છે, તોપણ તેમને સર્વસંગપરિત્યાગાદિ સત્પુરુષાર્થતા પરમ પુરુષે ઉપકારભૂત કહી છે. ** ܀܀܀܀ '''''' Page #714 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૩ મું ces મુંબઈ, કારતક, ૧૯૫૬ પરમ વીતરાગોએ આત્મસ્થ કરેલું, યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું એવું પરમ અસંગપણું નિરંતર વ્યક્તાવ્યક્તપણે સંભારું છું. આ દુષમકાળમાં સત્સમાગમનો યોગ પણ અતિ દુર્લભ છે, ત્યાં પરમ સત્સંગ અને પરમ અસંગપણાનો યોગ ક્યાંથી બને ? સત્સમાગમનો પ્રતિબંધ કરવા જણાવે તો તે પ્રતિબંધ ન કરવાની વૃત્તિ જણાવી તો તે યોગ્ય છે, યથાર્થ છે, તે પ્રમાણે વર્તશો. સત્સમાગમનો પ્રતિબંધ કરવો યોગ્ય નથી, તેમ સામાન્યપણે તેમની સાથે સમાધાન રહે એમ વર્તન થાય તેમ હિતકારી છે. પછી જેમ વિશેષ તે સંગમાં આવવું ન થાય એવાં ક્ષેત્રે વિચરવું યોગ્ય છે, કે જે ક્ષેત્રે આત્મસાધન સુલભપણે થાય. છે. પરમ શાંત શ્રુતના વિચારમાં ઇન્દ્રિયનિગ્રહપૂર્વક આત્મપ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપસ્થિરતા અપૂર્વપણે પ્રગટે સંતોષ આ આદિએ યથાશક્તિ ઉપર દર્શિત કર્યું તે પ્રયત્ન યોગ્ય છે. ૐ શાંતિઃ Page #715 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વર્ષ ૩૩ મું વિ. સં. ૧૯૫૬ Page #716 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૩ મું ૩૪૧ ૮૯૭ મોહમયી ક્ષેત્ર, કારતક સુદ ૫ (જ્ઞાનપંચમી), સં. ૧૯૫૬ પરમ શાંત શ્રુતનું મનન નિત્ય નિયમપૂર્વક કર્તવ્ય છે. શાંતિ ૮૯૮ મુંબઈ, કારતક સુદ ૫, બુધ, ૧૯૫૬ આ પ્રવૃત્તિવ્યવહાર એવો છે કે જેમાં વૃત્તિનું યથાશાંતપણું રાખવું એ અસંભવિત જેવું છે. કોઈ વિરલા જ્ઞાની એમાં શાંત સ્વરૂપનૈષ્ઠિક રહી શકતા હોય એટલું બહુ દુર્ઘટતાથી બને એવું છે. તેમાં અલ્પ અથવા સામાન્ય મુમુક્ષુવૃત્તિના જીવો શાંત રહી શકે. સ્વરૂપનૈષ્ઠિક રહી શકે એમ યથારૂપ નહીં પણ અમુક અંશે થવાને અર્થે જે કલ્યાણરૂપ અવલંબનની આવશ્યકતા છે, તે સમજાવાં, પ્રતીત થવાં અને અમુક સ્વભાવથી આત્મામાં સ્થિત થવાં કઠણ છે. જો તેવો કોઈ યોગ બને તો અને જીવ શુદ્ધ નૈષ્ઠિક થાય તો, શાંતિનો માર્ગ પ્રાપ્ત થાય એમ નિશ્ચય છે. પ્રમત્ત સ્વભાવનો જય કરવાને અર્થે પ્રયત્ન કરવું યોગ્ય છે. આ સંસારરણભૂમિકામાં દુષમકાળરૂપ ગ્રીષ્મના ઉદયનો યોગ ન વેઠે એવી સ્થિતિનો વિરલ જીવો અભ્યાસ કરે છે. ܀܀܀ ૮૯૯ મોમથી, કાર્તિક સુદ ૫, બુધ, ૧૯૫૬ સર્વ સાવદ્ય આરંભની નિવૃત્તિપૂર્વક બે ઘડી અર્ધ પ્રહાર પર્યંત 'સ્વામીકાર્તિકયાનુપ્રેક્ષા' આદિ ગ્રંથની પ્રત કરવાનો નિત્યનિયમ યોગ્ય છે. ચાર માસ પર્યંત) મોહમયી, કારતક સુદ ૫, ૧૯૫૬ અવિરોધ અને એકતા રહે તેમ કર્તવ્ય છે; અને એ સર્વના ઉપકારનો માર્ગ સંભવે છે. ભિન્નતા માની લઈ પ્રવૃત્તિ કરવાથી જીવ ઊલટો ચાલે છે. અભિન્નતા છે, એકતા છે એમાં સહજ સમજવાફેરથી ભિન્નતા માનો છો એમ તે જીવોને શિખામણ પ્રાપ્ત થાય તો સન્મુખવૃત્તિ થવા યોગ્ય છે. જ્યાં સુધી અન્યોન્ય એકતા વ્યવહાર રહે ત્યાં સુધી સર્વથા કર્તવ્ય છે. ૯૦૧ મુંબઈ, કારતક સુદ ૧૫, ૧૯૫૬ 'ગુરુ ગણધર ગુણધર અધિક, પ્રચુર પરંપર ઔર વૃત્તતપઘર, તનું નાનધર, વંદી વૃષસિરમોર.' જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપવિભ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી. અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે, એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે. ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે છે, જયવંત છે. Page #717 -------------------------------------------------------------------------- ________________ ૪૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનીનાં વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન, જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે. અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે. દર્શનમોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્પન્ન થાય છે, તત્ત્વપ્રતીતિ સમ્યકૃપણે ઉત્પન્ન થાય છે. તત્ત્વપ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રવાહ વળે છે. શુદ્ધ ચૈતન્યના અનુભવ અર્થે ચારિત્રમોહ વ્યતીત કરવા યોગ્ય છે. ચારિત્રમોહ, ચૈતન્યના-જ્ઞાની પુરુષના સન્માર્ગના નૈષ્ઠિકપણાથી પ્રલય થાય છે. અસંગતાથી પરમાવગાઢ અનુભવ થવા યોગ્ય છે. હે આર્ય મુનિવરો ! એ જ અસંગ શુદ્ધ ચૈતન્યાર્થે અસંગયોગને અહોનિશ ઇચ્છીએ છીએ. હે મુનિવરો ! અસંગતાનો અભ્યાસ કરો. બે વર્ષ કદાપિ સમાગમ ન કરવો એમ થવાથી અવિરોધતા થતી હોય તો છેવટે બીજો કોઈ સદ્ઉપાય ન હોય તો તેમ કરશો. જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર, ૐ શાંતિ ૯૦૨ દ્રવ્યનો સ્વભાવ વિન. જડ ને ચૈતન્ય બન્ને સુપ્રતીતપણે બન્ને જેને સ્વરૂપ ચેતન નિજ જડ અથવા તે તૈય પણ મુંબઈ, કાર્તિક વદ ૧૧, મંગળ, ૧૯૫૬ સમજાય છે સંબંધ માત્ર, છે. Audio પદ્રવ્યમાંય છે. ઉપાય છે. ૧ એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવઅંતનો દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે. ક્રિયાની પ્રવૃત્તિ પણ પણ તેથી તેમ થાય છે: જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપની મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યની પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ૨ ܀܀܀܀ ૯૦૩ મુંબઈ, કાર્તિક વદ ૧૧, મંગળ, ૧૯૫૬ પ્રાણીમાત્રનો રક્ષક, બંધવ અને હિતકારી એવો કોઈ ઉપાય હોય તો તે વીતરાગનો ધર્મ જ છે. ܀܀܀܀܀ ૯૦૪ મુંબઈ, કાર્તિક વદ ૧૧, મંગળ, ૧૯૫૬ સંતજનો ! જિનવરેંદ્રોએ લોકાદિ જે સ્વરૂપ નિરૂપણ કર્યાં છે, તે આલંકારિક ભાષામાં નિરૂપણ Page #718 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૩ મું ૬૪૩ છે, જે પૂર્ણ યોગાભ્યાસ વિના જ્ઞાનગોચર થવા યોગ્ય નથી. માટે તમે તમારા અપૂર્ણ જ્ઞાનને આધારે વીતરાગનાં વાક્યોનો વિરોધ કરતા નહીં; પણ યોગનો અભ્યાસ કરી પૂર્ણતાએ તે સ્વરૂપના જ્ઞાતા થવાનું રાખજો. ܀܀ ૯૦૫ મોહમ ક્ષેત્ર, પોષ વદ ૧૨, રવિ, ૧૯૫૬ મહાત્મા મુનિવરોના ચરણની, સંગની ઉપાસના અને સત્શાસ્ત્રનું અધ્યયન મુમુક્ષુઓને આત્મબળની વર્ધમાનતાના સદુપાય છે. થાય છે. જેમ જેમ ઇંદ્રિયનિગ્રહ, જેમ જેમ નિવૃત્તિયોગ તેમ તેમ તે સત્સમાગમ અને સત્શાસ્ત્ર અધિક અધિક ઉપકારી ૐ શાંતિ શાંતિ શાંતિ ܀܀܀܀܀ COS મુંબઈ, માહ વદ ૧૦, શનિ, ૧૯૫૬ આજ રોજ તમારો કાગળ મળ્યો, બહેન ઇચ્છાના વરના અકાળ મૃત્યુના ખેંદકારક સમાચાર જાણી બહુ દિલગીરી થાય છે. સંસારના આવા અનિત્યપણાને લઈને જ જ્ઞાનીઓએ વૈરાગ્ય બોધ્યો છે. બનાવ અત્યંત દુઃખકારક છે. પરંતુ નિરુપાયે ધીરજ પકડવી જોઈએ, તો તમો મારા વતી બહેન ઇચ્છાને અને ઘરના માણસોને દિલાસો અને ધીરજ અપાવશો. અને બહેનનું મન જેમ શાંત થાય તેમ તેની સંભાળ લેશો. ૯૦૭ મોહમયી માહ વદ ૧૧, ૧૯૫૬ શુદ્ધ ગુર્જર ભાષામાં સમયસાર”ની પ્રત કરી શકાય તો તેમ કરતાં વધારે ઉપકાર થવા યોગ્ય છે. જો તેમ ન બની શકે તો વર્તમાન પ્રત પ્રમાણે બીજા પત લખવામાં અપ્રતિબંધ છે. COC મુંબઈ, માહ વદ ૧૪, મંગળ, ૧૯૫૬ જણાવતાં અતિશય ખેદ થાય છે કે સુજ્ઞ ભાઈ શ્રી કલ્યાણજીભાઈ(કેશવજી)એ આજે બપોરે, પંદરેક દિવસની મરડાની કસરમાં તે નામવર્તી દેહપર્યાય છોડ્યો છે. ܀܀܀܀܀ COC ધર્મપુર, ચૈત્ર સુદ ૮, શનિ, ૧૯૫૬ જો સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા' અને 'સમયસાર'ની પ્રતો લખાઈ રહી હોય તો અત્રે મૂળ પ્રતો સાથે મોકલાવશો. અથવા મૂળ પ્રતો મુંબઈ મોકલાવશો અને ઉતારેલી પ્રતો અત્રે મોકલાવશો. પ્રતો ઉતારતાં હજુ અધૂરી હોય તો ક્યારે પૂર્ણ થવાનો સંભવ છે તે જણાવશો. શાંન્તિ: ܀܀܀܀܀ ૯૧૦ ધર્મપુર, ચૈત્ર સુદ ૧૧, મંગળ, ૧૯૫૬ શ્રી ‘સમયસાર’ અને ‘કાર્તિકેયાનુપ્રેક્ષા’ મોકલવા વિષેનું પત્ર મળ્યું હશે. આ પત્ર સંપ્રાપ્ત થતાં અત્ર આવવાની વૃત્તિ અને અનુકૂળતા હોય તો આજ્ઞાનો અતિક્રમ નથી. તમારી સાથે એક મુમુક્ષુ ભાઈનું આવવાનું થતાં પણ આજ્ઞાનો અતિક્રમ નહીં થાય. જો ‘ગોમ્મટસારાદિ’ કોઈ ગ્રંથ સંપ્રાપ્ત હોય તો તે અને ‘કર્મગ્રંથ’, ‘પદ્મનંદી પંચવિંશતિ’, ‘સમયસાર’ તથા શ્રી ‘કાર્તિકેયાનુપ્રેક્ષા’ ગ્રંથો અનુકૂળતાનુસાર સાથે રાખશો. શાંતિઃ Page #719 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ http://www.ShrimadRajchandra.org ‘અષ્ટપ્રાભૂત'ના ૧૧૫ પાનાં સંપ્રાપ્ત થયાં. સ્વામી વર્ધમાન જન્મતિથિ. શ્રીમદ્ રાજચંદ્ર ૯૧૧ ધર્મપુર, ચૈત્ર સુદ ૧૩, ૧૯૫૬ શાંતિ ૯૧૨ ધર્મપુર, ચૈત્ર વદ ૧, રવિ, ૧૯૫૬ પત્ર સંપ્રાપ્ત થયાં હતાં. 35 જે ધન્ય તે મુનિવરા જે ચાલે સમભાવે રે, જ્ઞાનવંત જ્ઞાનીશું મળતાં તનમનવચને સાચા, દ્રવ્યભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા રે. ધન્ય તે મુનિવરા, જે ચાલે સમભાવે રે," એક પખવાડિયા થયા અત્ર સ્થિતિ છે. શ્રી દેવકીúદિ આર્યોને નમસ્કાર પ્રાપ્ત થાય. સાણંદ અને અમદાવાદનાં ચાતુર્માસની વૃત્તિ ઉપશાંત કરવા યોગ્ય છે અને એમ જ શ્રેયસ્કર છે. ખેડાની અનુકૂળતા ન હોય તો બીજાં યોગ્ય ક્ષેત્ર ઘણાં સંપ્રાપ્ત થવા યોગ્ય છે. હાલ તેમનાથી અનુકૂળતા રહે એમ કર્તવ્ય છે. બાહ્ય અને અંતર સમાધિયોગ વર્તે છે. ૯૧૩ परमशांतिः ધર્મપુર, ચૈત્ર વદ ૪, બુધ, ૧૯૫૬ પત્ર સંપ્રાપ્ત થયું. અત્ર સમાધિ છે. અકસ્માત શારીરિક અશાતાનો ઉદય થયો છે અને તે શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એમ જાણવામાં હતું, અને તેથી સંતોષ પ્રાપ્ત થયો હતો. સમસ્ત સંસારી જીવો કર્મવશાત્ શાતા-અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે. જેમાં મુખ્યપણે તો અશાતાનો જ ઉદય અનુભવાય છે. ક્વચિત્ અથવા કોઈક દેહસંયોગમાં શાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે, પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતો હોય છે. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચનયોગ ધરાવતા નથી. તેવી અનંત અનંત અશાતા આ જીવે ભોગવી છે, અને જો હજુ તેનાં કારણોનો નાશ કરવામાં ન આવે તો ભોગવવી પડે એ સુનિશ્ચિત છે, એમ જાણી વિચારવાન ઉત્તમ પુરુષો તે અંતરદારૂપ શાતા અને બાહ્યાચંતર સંક્લેશઅગ્નિરૂપે પ્રજ્વલિત એવી અશાત્તાનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગવેષવા તત્પર થયા, અને તે સન્માર્ગ ગવેષી, પ્રતીત કરી, તેને યથાયોગ્યપણે આરાધી, અવ્યાબાધ સુખસ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા. શાતા-અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાનાં મૂળ કારણોને વેષતા એવા તે મહત્ પુરુષોને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્યક વૃત્તિ ઉદભવી કે શાતા કરતાં અશાતાનો ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગૃત થતું. ઉલ્લાસ પામતું, અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાત કેટલાક કારણવિશેષને યોગે વ્યવહારદૃષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધારે આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા. Page #720 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૩ મું ૭૪૫ ઉપયોગ લક્ષણે સનાતનસ્ફુરિત એવા આત્માને દેહથી, તેજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરી, તે ચૈતન્યાત્મકસ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધદશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી, જે શુભાશુભ પરિણામધારાની પરિણતિ વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, દેહાદિથી ભિન્ન અને સ્વરૂપમર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉંપરામ થઈ, જેમ ઉપશમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. તે સન્માર્ગને ગવેષતા, પ્રીત કરવા ઇચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઇચ્છતા એવા આત્માર્થી જનને પરમવીતરાગસ્વરૂપ દેવ, સ્વરૂપનૈષ્ઠિક, નિઃસ્પૃહ નિગ્રંથરૂપ ગુરુ, પરમદયામૂળ ધર્મવ્યવહાર અને પરમશાંત રસ રહસ્યવાક્યમય સત્શાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે; જે આત્માના કલ્યાણનાં પરમ કારણે છે. અત્ર એક સ્મરણ સંપ્રાપ્ત થયેલી ગાથા લખી અહીં આ પત્ર સંક્ષેપીએ છીએ. भीसण नयगईए, तिरियगईए कुदेवमणुयगईए: पत्तोसि तिव्व दुःखं, भावहि जिणभावणा जीव. ભયંકર નરકગતિમાં, તિર્યંચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્યગતિમાં હે જીવ! તું તીવ્ર દુખને પામ્યો, માટે હવે તો જિનભાવના (જિન ભગવાન જે પરમશાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમશાંતસ્વરૂપ ચિંતવના) ભાવ-ચિંતવ (કે જેથી તેવાં અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યાબાધ સુખસંપત્તિ સંપ્રાપ્ત થાય) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ ૯૧૪ ધર્મપુર, ચૈત્ર વદ ૫, ગુરુ, ૧૯૫૬ જનવૃત્તિ જ્યાં સંકુચિત ન સંભવતી હોય અને નિવૃત્તિને યોગ્ય વિશેષ કારણો જ્યાં હોય તેવાં ક્ષેત્રે મહત પુરુષોએ વિહાર, ચાતુર્માસરૂપ સ્થિતિ કર્તવ્ય છે. મુમુક્ષુઓ, ૯૧૫ ૐ નમઃ શાંતિ ધર્મપુર, ચૈત્ર વદ ૬, શુક્ર, ૧૯૫૬ તમે લખેલો કાગળ મુંબઈ આવ્યો હતો. અત્ર વીસ દિવસ થયાં સ્થિતિ છે. કાગળમાં તમે બે પ્રશ્નોનું સમાધાન જાણવાની જિજ્ઞાસા દર્શાવી હતી તે બે પ્રશ્નોનું સમાધાન અત્રે સંક્ષેપમાં લખ્યું છે. ૧. ઉપશમશ્રેણિમાં મુખ્યપણે ઉપશમસમ્યકત્વ' સંભવે છે. ૨. ચાર ઘનઘાતી કર્મનો ક્ષય થતાં અંતરાય કર્મની પ્રકૃતિનો પણ ક્ષય થાય છે, અને તેથી દાનાંતરાય, લામાંતરાય, વીર્યાતરાય, ભોગાંતરાય અને ઉપભોગાંતરાય એ પાંચ પ્રકારનો અંતરાય ક્ષય થઈ અનંતદાનલબ્ધિ, અનંતલાભલબ્ધિ, અનંતવીર્યલબ્ધિ અને અનંત ભોગપભોગલબ્ધિ સંપ્રાપ્ત થાય છે. જેથી તે અંતરાયકર્મ ક્ષય થયું છે એવા પરમપુરુષ અનંત દાનાદિ આપવાને સંપૂર્ણ સમર્થ છે, તથાપિ પુદ્ગલ દ્રવ્યરૂપે એ દાનાદિ લબ્ધિની પરમપુરુષ પ્રવૃત્તિ કરતા નથી. મુખ્યપણે તો તે લબ્ધિની સંપ્રાપ્તિ પણ આત્માની સ્વરૂપભૂત છે, કેમકે ક્ષાયિકભાવે તે સંપ્રાપ્તિ છે. ઉદયિક- Page #721 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ભાવે નથી, તેથી આત્મસ્વભાવ સ્વરૂપભૂત છે, અને જે અનંત સામર્થ્ય આત્મામાં અનાદિથી શક્તિરૂપે હતું તે વ્યક્ત થઈ આત્મા નિજસ્વરૂપમાં આવી શકે છે. તરૂપ શુદ્ધ સ્વચ્છ ભાવે એક સ્વભાવે પરિણમાવી શકે છે, તે અનંતદાનલબ્ધિ કહેવા યોગ્ય છે. તેમજ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિમાં કિંચિત્માત્ર વિયોગનું કારણ રહ્યું નથી તેથી અનંતલાભલબ્ધિ કહેવા યોગ્ય છે. વળી, અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે પરમાનંદસ્વરૂપે અનુભવાય છે, તેમાં પણ કિંચિત્માત્ર પણ વિયોગનું કારણ રહ્યું નથી, તેથી અનંત ભોગઉપભોગલબ્ધિ કહેવા યોગ્ય છે, તેમ જ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે થયા છતાં તે સામર્થ્યના અનુભવથી આત્મશક્તિ થાકે કે તેનું સામર્થ્ય ઝીલી ન શકે, વહન ન કરી શકે અથવા તે સામર્થ્યને કોઈ પણ પ્રકારના દેશકાળની અસર થઈ કિંચિત્માત્ર પણ ચૂનાધિકપણું કરાવે એવું કશું રહ્યું જ નહીં, તે સ્વભાવમાં રહેવાનું સંપૂર્ણ સામર્થ્ય ત્રિકાળ સંપૂર્ણ બળસહિત રહેવાનું છે, તે અનંતવીર્યલબ્ધિ કહેવા યોગ્ય છે. ક્ષાયિકભાવની દૃષ્ટિથી જોતાં ઉપર કહ્યા પ્રમાણે તે લબ્ધિનો પરમ પુરુષને ઉપયોગ છે. વળી એ પાંચ લબ્ધિ હેતુવિશેષથી સમજાવા અર્થે જુદી પાડી છે. નહીં તો અનંતવીર્યલબ્ધિમાં પણ તે પાંચેનો સમાવેશ થઈ શકે છે. આત્મા સંપૂર્ણ વીર્યને સંપ્રાપ્ત થવાથી એ પાંચે લબ્ધિનો ઉપયોગ પુદ્ગલ દ્રવ્યરૂપે કરે તો તેવું સામર્થ્ય તેમાં વર્તે છે. તથાપિ કૃતકૃત્ય એવા પરમપુરુષમાં સંપૂર્ણ વીતરાગસ્વભાવ હોવાથી તે ઉપયોગનો તેથી સંભવ નથી; અને ઉપદેશાદિના દાનરૂપે જે તે કૃતકૃત્ય પરમ પુરુષની પ્રવૃત્તિ છે તે યોગાશ્રિત પૂર્વબંધના ઉદયમાનપણાથી છે, આત્માના સ્વભાવના કિંચિત્ પણ વિતાવી નથી. એ પ્રમાણે સંક્ષેપમાં ઉત્તર જાણશો. નિવૃત્તિવાળો અવસર સંપ્રાપ્ત કરી અધિક અધિક મનન કરવાથી વિશેષ સમાધાન અને નિર્જરા સંપ્રાપ્ત થશે. સઉલ્લાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંત કર્મનો ક્ષય થાય ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ છે. ૯૧૬ ધર્મપુર, ચૈત્ર વદ ૧૩, શુક્ર, ૧૯૫૬ કૃપાળુ મુનિવરોનો યથાવિધિ વિનય ઇચ્છીએ છીએ. બળવાન નિવૃત્તિના હેતુભૂત ક્ષેત્રે ચાતુર્માસ કર્તવ્ય છે. નડિયાદ, વસો આદિ જે સાનુકૂળ હોય તે, એક સ્થળને બદલે બે સ્થળે થાય તેમાં વિક્ષિપ્તતાનો હેતુ સંભવિત નથી, અસત્સમાગમનો યોગ મેળવીને જો વહેંચણ કરે તો તે વિષે સમયાનુસાર જેમ યોગ્ય લાગે તેમ, તેમને જણાવી તે કારણની નિવૃત્તિ કરી સન્સમાગમરૂપ સ્થિતિ કરવી યોગ્ય છે. અત્ર સ્થિતિનો સંભવ વૈશાખ સુદ ૨ થી ૫. સમાગમ વિષે અનિશ્ચિત ૯૧૭ परमशांतिः અમદાવાદ, ભીમનાથ, વૈ સુદ ૬, ૧૯૫૬ આજે દશાઆદિ સંબંધી જે જણાવ્યું છે અને બીજ વાવ્યું છે તેને ખોતરશો નહીં. તે સફળ થશે. ‘ચતુરંગલ હૈ દેગસેં મિલ હૈ...- એ આગળ પર સમજાશે. એક લોક વાંચતાં અમને હજારો શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે, ૧. જુઓ આંક ૨૬૫ નું પદ ૭ મું. Page #722 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૩ મું ૪૭ ૯૧૮ વવાણિયા, વૈશાખ, ૧૯૫૬ તમે કેટલાંક પ્રશ્નો લખ્યાં તે પ્રશ્નોનું સમાધાન સમાગમમાં સમજવું વિશેષ ઉપકારરૂપ જાણું છું. તોપણ કિંચિત્ સમાધાન અર્થે યથામતિ સંક્ષેપમાં તેના ઉત્તર અત્ર લખું છું, સત્પુરુષની યથાર્થ જ્ઞાનદશા, સમ્યકૃત્વદશા, ઉપશમદશા તે તો જે યથાર્થ મુમુક્ષુ જીવ સત્પુરુષના સમાગમમાં આવે તે જાણે કેમકે પ્રત્યક્ષ તે ત્રણે દશાનો લાભ શ્રી સત્પુરુષના ઉપદેશથી કેટલાક અંશે થાય છે. જેમના ઉપદેશે તેવી દશાના અંશો પ્રગટે તેમની પોતાની દશામાં તે ગુણ કેવા ઉત્કૃષ્ટ રહ્યા હોવા જોઈએ તે વિચારવું સુગમ છે; અને એકાંત નયાત્મક જેમનો ઉપદેશ હોય તેથી તેવી એક પણ દશા પ્રાપ્ત થવી સંભવતી નથી તે પણ પ્રત્યક્ષ સમજાશે. સત્પુરુષની વાણી સર્વ નયાત્મક વર્તે છે. બીજા પ્રશ્નોના ઉત્તરઃ- 9- જિનઆજ્ઞાઆરાધક સ્વાધ્યાય ધ્યાનથી મોક્ષ છે કે શી રીતે જ ઉ- તથારૂપ પ્રત્યક્ષ સદ્ગુરુને યોગે અથવા કોઈ પૂર્વના દેઢ આરાધનથી જિનાજ્ઞા યથાર્થ સમજાય, યથાર્યાં પ્રતીત થાય અને યથાર્થ આરાધાય તો મોક્ષ થાય એમાં સંદેહ નથી. પ્ર૰- જ્ઞાનપ્રજ્ઞાએ સર્વ વસ્તુ જાણેલી પ્રત્યાખ્યાનપ્રજ્ઞાએ પચ્ચખે તે પંડિત કહ્યા છે. ઉ- તે યથાર્થ છે. જે જ્ઞાને કરીને પરભાવ પ્રત્યેનો મોહ ઉપશમ અથવા ક્ષય ન થયો, તે જ્ઞાન ‘અજ્ઞાન’ કહેવા યોગ્ય છે અર્થાત્ જ્ઞાનનું લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે. પ્રઃ- એકાંત જ્ઞાન માને તેને મિથ્યાત્વી કહ્યા છે. પ્ર- એકાંત ક્રિયા માને તેને મિથ્યાત્વી કહ્યા છે. ઉ- તે યથાર્થ છે. ઉ- તે યથાર્થ છે. પ્ર- ચાર કારણ મોક્ષ જવાને કહ્યાં છે. તે ચારમાંથી એક્કે કારણ તોડીને મોક્ષે જાય કે ચાર કારણ સંયુક્તથી ? - ઉ- જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર કારણ મોક્ષના કહ્યાં છે, તે એક બીજાં અવિરોધપણે પ્રાપ્ત થયે મોક્ષ થાય. પુ- સમકિત અધ્યાત્મની શૈલી શી રીતે છે ઉo- યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મ માર્ગ છે. જેટલી જેટલી નિવૃત્તિ થાય તેટલા તેટલા સમ્યક્ અંશ છે. પ્ર- ‘પુદ્ગલસેં રાતો રહે' છે, - ઇ. પ્રઃ- અંતરાત્મા પરમાત્માને ધ્યાવે ઉ- પુદ્ગલમાં રક્તમાનપણું તે મિથ્યાત્વભાવ છે. ઉ- અંતરાત્મપણે પરમાત્મસ્વરૂપ ધ્યાવે તો પરમાત્મા થાય. પ્ર૦- અને હાલ ધ્યાન શું વર્તે છે ? ઇ ઉ6- સદગુરુનાં વચનને વારંવાર વિચારી, અનુપ્રેક્ષીને પરભાવથી આત્માને અસંગ કરવો તે. પ્ર- મિથ્યાત્વ(?) અધ્યાત્મની પ્રરૂપણા વગેરે તમે લખીને પૂછ્યું કે તે યથાર્થ કહે છે કે કેમ ? અર્થાત્ સમકિતી નામ ધરાવી વિષયાદિની આકાંક્ષાને પુદ્ગલભાવને સેવવામાં કંઈ બાધ સમજતા નથી અને અમને બંધ નથી એમ કહે છે તે યથાર્થ કહે છે કે કેમ ? ઉ- જ્ઞાનીના માર્ગની દૃષ્ટિએ જોતાં તે માત્ર મિથ્યાત્વ જ કથે છે. પુદ્ગલભાવે ભોગવે અને આત્માને કર્મ લાગતાં નથી એમ કહે તે જ્ઞાનીની દૃષ્ટિનું વચન નથી, વાચાજ્ઞાનીનું વચન છે. પ્ર- જૈન પુદ્દગલભાવ ઓછો થયે આત્મધ્યાન પરિણમશે એમ કહે છે તે કેમ ? ઉ- તે યથાર્થ કહે છે. Page #723 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ http://www.ShrimadRajchandra.org પ્ર- સ્વભાવદશા શો ગુણ આપે ! પ્રશ્ન- વિભાવદશા શું ફળ આપે ? શ્રીમદ્ રાજચંદ્ર ઉ- તથારૂપ સંપૂર્ણ હોય તો મોક્ષ થાય. ઉ- જન્મ, જરા, મરણાદિ સંસાર. પ્ર૦- વીતરાગની આજ્ઞાથી પોરસીની સ્વાધ્યાય કરે તો શો ગુણ થાય ? ઉo- તથારૂપ હોય તો યાવત્ મોક્ષ થાય. પ્રઃ- વીતરાગની આજ્ઞાથી પોરસીનું ધ્યાન કરે તો શો ગુણ થાય ? ઉ- તથારૂપ હોય તો થાવત્ મોક્ષ થાય. આ પ્રમાણે તમારા પ્રશ્નોના સંક્ષેપમાં ઉત્તર લખું છું. લૌકિકભાવ છોડી દઈ, વાચાજ્ઞાન તજી દઈ, કલ્પિત વિધિનિષેધ તજી દઈ જે જીવ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાને આરાધી, તથારૂપ ઉપદેશ પામી, તથારૂપ આત્માર્થે પ્રવર્તે તેનું અવશ્ય કલ્યાણ થાય. નિજકલ્પનાએ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને અથવા નિશ્ચયનયાત્મક બોલો શીખી લઈને સદ્વ્યવહાર લોપવામાં જે પ્રવર્તે તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથી; અથવા કલ્પિત વ્યવહારના દુરાગ્રહમાં રોકાઈ રહીને પ્રવર્તતાં પણ જીવને કલ્યાણ થવું સંમવતું નથી. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, નાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે તે આચરે, આત્માર્થી જન એહ. ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ એકાંત ક્રિયા જડત્વમાં અથવા એકાંત શબ્દજ્ઞાનથી જીવનું કલ્યાણ ન થાય, ܀܀܀܀܀ ૯૧૯ વવાણિયા, વૈશાખ વદ ૮, મંગળ, ૧૯૫૬ પ્રમત્ત-પ્રમત્ત એવા વર્તમાન જીવો છે, અને પરમ પુરુષોએ અપ્રમત્તમાં સહજ આત્મશુદ્ધિ કહી છે, માટે તે વિરોધ શાંત થવા પરમ પુરુષનો સમાગમ, ચરણનો યોગ જ પરમ હિતકારી છે. ૯૨૦ ૐ શાંતિ વવાણિયા, વૈશાખ વદ ૮, મંગળ, ૧૯૫૬ ભાઈ છગનલાલનું અને તમારું લખેલું એમ બે પત્ર મળ્યાં. વીરમગામ કરતાં અત્ર પ્રથમ સહજ પ્રકૃતિ નરમ રહી હતી. હાલ સહજ પણ વધતી આરોગ્યતા પર હશે એમ જણાય છે. ܀܀܀܀܀ ॐ परमशांतिः વવાણિયા, વૈશાખ વદ ૯, બુધ, ૧૯૫૬ ૯૨૧ ဒီ ‘મોક્ષમાળા'માં શબ્દાંતર અથવા પ્રસંગવિશેષમાં કોઈ વાક્યાંતર કરવાની વૃત્તિ થાય તે કરશો. ઉપોદઘાત આદિ લખવાની વૃત્તિ હોય તે લખશો. જીવચરિત્રની વૃત્તિ ઉપાંત કરશો. ઉપોદ્ઘાતથી વાચકને, શ્રોતાને અલ્પ અલ્પ મતાંતરની વૃત્તિ વિસ્મરણ થઈ જ્ઞાનીપુરુષોના આત્મસ્વભાવરૂપ પરમ ધર્મનો વિચાર કરવાની સ્ફુરણા થાય એવો લક્ષ સામાન્યપણે રાખશો. સહજ સૂચના છે. ૯૨૨ શાંતિઃ વવાણિયા, વૈશાખ વદ ૯, બુધ, ૧૯૫૬ સાણંદથી મુનિશ્રીએ શ્રી અંબાલાલ પ્રત્યે લખાવેલું પત્ર સ્તંભતીર્થથી આજે અત્રે મળ્યું. Page #724 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૩ મું નડિયાદ અને વસો ક્ષેત્રે ચાતુર્માસ ત્રણ ત્રણ મુનિઓની સ્થિતિરૂપે હોય તોપણ શ્રેયસ્કર જ છે. આજે પત્ર સંપ્રાપ્ત થયું. ૬૪૯ ॐ परम शांतिः ܀܀܀܀܀ ૯૩ વવાણિયા, વૈશાખ વદ ૯, બુધ, ૧૯૫૬ સાથેના પત્રનો ઉત્તર-પત્રાનુસાર ક્ષેત્રે આજે ગયો છે. શરીર પ્રકૃતિ ઉદયાનુસાર-સહજ આરોગ્યતા પર. ૯૨૪ शांतिः વવાણિયા, વૈશાખ વદ ૧૩, શનિ, ૧૯૫૬ આર્ય મુનિવરોના ચરણકમળમાં યથાવિધિ નમસ્કાર પ્રાપ્ત થાય. વૈશાખ વદ ૭ સોમવારનું લખેલું પત્ર સંપ્રાપ્ત થયું. નડિયાદ, નરોડા અને વસો તથા તે સિવાય બીજું કોઈ ક્ષેત્ર જે નિવૃત્તિને અનુકૂળ તથા આારાદિ સંબંધી સંકોચ વિશેષવાળું ન હોય તેવા ક્ષેત્રમાં ત્રણ ત્રણ મુનિઓએ ચાતુર્માસ કરતાં શ્રેય જ છે. આ વર્ષ જ્યાં તે વૈષધારીઓની સ્થિતિ હોય તે ક્ષેત્રે ચાતુર્માસ કરવું યોગ્ય નથી. નરોડામાં આરજાઓનું ચાતુર્માસ તે લોકો તરફનું હોય તે છતાં તમને ચાતુર્માસ કરવું ત્યાં અનુકૂળ દેખાતું હોય તોપણ અડચણ નથી; પરંતુ વેષધારીની સમીપના ક્ષેત્રમાં પણ હાલ બનતા સુધી ચાતુર્માસ ન થાય તો સારું. એવું કોઈ યોગ્ય ક્ષેત્ર દેખાતું હોય કે જ્યાં છયે મુનિઓ ચાતુર્માસ રહેતાં આહારાદિનો સંકોચ વિશેષ ન હોઈ શકે તો તે ક્ષેત્રે ચાતુર્માસ છયે મુનિઓએ કરવામાં અડચણ નથી, પણ જ્યાં સુધી બને ત્યાં સુધી ત્રણ ત્રણ મુનિઓએ ચાતુર્માસ કરવું યોગ્ય છે, જ્યાં ઘણા વિરોધી ગૃહવાસી જન કે તે લોકોના રાગદૃષ્ટિવાળા હોય ત્યાં અથવા જ્યાં આહારાદિનો જનસમૂહનો સંકોચભાવ રહેતો હોય ત્યાં ચાતુર્માસ યોગ્ય નથી. બાકી સર્વ ક્ષેત્રે શ્રેયકારી જ છે. આત્માર્થીને વિક્ષેપનો હેતુ શું હોય ? તેને બધું સમાન જ છે. આત્મતાએ વિચરતા એવા આર્ય પુરુષોને ધન્ય છે ! ૐ શાંતિઃ ܀܀܀܀ ૯૨૫ အ વવાણિયા, વૈશાખ વદ ૦)), સોમ, ૧૯૫૬ આર્ય મુનિવરોને અર્થે અવિક્ષેપપણું સંભવિત છે. વિનયભક્તિ એ મુમુક્ષુઓનો ધર્મ છે. અનાદિથી ચપળ એવું મન સ્થિર કરવું. પ્રથમ અત્યંતપણે સામું થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. ક્રમે કરીને તે મનને મહાત્માઓએ સ્થિર કર્યું છે, શમાવ્યું-ક્ષય કર્યું એ ખરેખર આશ્ચર્યકારક છે. ૯૬ વવાણિયા, વૈશાખ વદ ૦)), સોમ, ૧૯૫૬ મુનિઓને અર્થે અવિક્ષેપપણું જ સંભવિત છે. મુમુક્ષુઓએ વિનય કર્તવ્ય છે. કાયોપામિક અસંખ્ય, ક્ષાયિક એક અનન્યા (અધ્યાત્મ ગીતા) Page #725 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર યોગ્ય છે. મનન અને નિદિધ્યાસન કરતાં આ વાક્યથી જે પરમાર્થ અંતરાત્મવૃત્તિમાં પ્રતિભાસે તે યથાશક્તિ લખવો ૯૨૭ શાંતિ વાણિયા, વૈશાખ વદ ૦)), ૧૯૫૬ પત્ર સંપ્રાપ્ત થયું. યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે, સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે. ક્વચિત્ શાતા અને પ્રાર્ય અશાતા જ વૈદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યગ્દષ્ટિવાનને જણાય છે, શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળ દૃષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. અજ્ઞાનદૃષ્ટિ જીવો ખેદથી વેદે તોપણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. સત્યદૃષ્ટિવાન જીવો શાંત ભાવે વેદે તો તેથી તે વેદના વધી જતી નથી, પણ નવીન બંધનો હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે. “હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વ કર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. ૯૨૮ વવાણિયા, જ્યેષ્ઠ સુદ ૧૧, ૧૯૫૬ આર્ય ત્રિભુવને અલ્પસમયમાં શાંતવૃત્તિથી દેહોત્સર્ગ કર્યાના ખબર શ્રુત થયા. સુશીલ મુમુક્ષુએ અન્ય સ્થાન ગ્રહણ કર્યુ. જીવનાં વિવિધ પ્રકારનાં મુખ્ય સ્થાનક છે. દેવલોકમાં ઇન્દ્ર તથા સામાન્ય ત્રાયશ્રિંશદાદિકનાં સ્થાન છે. મનુષ્યમાં ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ તથા માંડલિકાદિકનાં સ્થાન છે. તિર્યંચમાં પણ ક્યાંએક ઇષ્ટ ભોગભ્રાદિક સ્થાન છે. તે સર્વ સ્થાનને જીવ છાંડશે એ નિઃસંદેહ છે. જ્ઞાતિ, ગોત્રી અને બંધુ આદિક એ સર્વનો અશાશ્વત અનિત્ય એવો આ વાસ છે. ܀܀܀܀܀ ૯૨૯ શનિ વવાણિયા, જયેષ્ઠ સુદ ૧૩, સોમ, ૧૯૫૬ પરમ કૃપાળુ મુનિવરોને રોમાંચિત ભક્તિથી નમસ્કાર હો ! પત્ર સંપ્રાપ્ત થયું. ચાતુર્માસ સંબંધી મુનિઓને ક્યાંથી વિકલ્પ હોય ? નિગ્રંથો ક્ષેત્રને કયે છેડે બાંધે તે છેડાનો સંબંધ નથી. '' નિગ્રંથ મહાત્માઓનું દર્શન અને સમાગમ મુક્તિની સમ્યક્ પ્રતીતિ કરાવે છે. તથારૂપ મહાત્માના એક આર્ય વચનનું સમ્યક પ્રકારે અવધારણ થવાથી યાવત મોક્ષ થાય એમ શ્રીમાન તીર્થંકરે કહ્યું છે તે યથાર્થ છે. આ જીવમાં તથારૂપ યોગ્યતા જોઈએ. પરમ કૃપાળુ મુનિવરોને ફરી નમસ્કાર કરીએ છીએ. ܀܀܀܀܀ ૯૩૦ પત્ર અને 'સમયસાર'ની પ્રત સંપ્રાપ્ત થઈ. શાંતિ: વવાણિયા, જયેષ્ઠ સુદ ૧૩, સોમ, ૧૯૫૬ Page #726 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩ મું ૬૫૧ ઉત્તમ છે. કુંદકુંદાચાર્યકૃત ‘સમયસાર' ગ્રંથ જાદો છે. આ ગ્રંથકર્તા જાદા છે, અને ગ્રંથનો વિષય પણ જાદો છે. ગ્રંથ આર્ય ત્રિભુવને દેહોત્સર્ગ કર્યાના ખબર તમને મળ્યા, તેથી ખેદ થયો તે યથાર્થ છે. આવા કાળમાં આર્ય ત્રિભુવન જેવા મુમુક્ષુઓ વિરલ છે. દિનપ્રતિદિન શાંતાવસ્થાએ કરી તેનો આત્મા સ્વરૂપક્ષિત થતો હતો. કર્મતત્ત્વને સૂક્ષ્મપણે વિચારી, નિદિધ્યાસન કરી આત્માને તદનુયાયી પરિણતિનો નિરોધ થાય એ તેનો મુખ્ય લક્ષ હતો. વિશેષ આયુષ્ય હોત તો તે મુમુક્ષુ ચારિત્રમોહને ક્ષીણ કરવા પ્રત્યે અવશ્ય પ્રવર્તત. શાંતિઃ શાંતિઃ શાંતિઃ શુભોપમાલાયક મહેતા ચત્રભુજ બેચર, મોરબી. આજે તમારો કાગળ એક ટપાલમાં મળ્યો. ૯૩૧ વવાણિયા, જેઠ વદ ૯, ગુરુ, ૧૯૫૬ પૂજ્યશ્રીને અત્રે આવવાનું જણાવશે. તેમણે પોતાનું વજન વધારવું પોતાના હાથમાં છે. અન્ન, વસ્ત્ર કે મનની કંઈ તાણ નથી. ફકત તેમના સમજ્યા ફેર થાય છે તેથી અમસ્તો રોષ કરે છે, તેથી ઊલટું તેમનું વજન ઘટે પણ વધે નહીં. તેમનું વજન વધે અને તે પોતાના આત્માને શાંત રાખી કાંઈ પણ ઉપાધિમાં ન પડતાં આ દેહ મળ્યાનું સાર્થક કરે એટલી જ અમારી વિનંતિ છે. બેઉ વ્યસન તેમણે કબજે રાખવાં જોઈએ. વ્યસન વધાર્યા વધે છે અને નિયમમાં રાખ્યાં નિયમમાં રહે છે. તેમણે વ્યસન થોડા વખતમાં ત્રણ ગણું કરી નાખ્યું તો તે વિષે તેમને ઠપકો દેવાનો હેતુ એટલો જ છે કે આથી તમારી કાયાને ઘણું નુકસાન થતું જાય છે, તથા મન પરવશ થતું જાય છે, જેથી આ લોક અને પરલોકનું કલ્યાણ ચૂકી જવાય છે. દિવસ પ્રમાણે માણસની પ્રકૃતિ ન હોય તો માણસનું વજન પડે નહીં અને વજન વગરનો મનખો આ જગતમાં નકામો છે. માટે તેમનું વજન રહે એમ વર્તવાની અમારી ભલામણ છે. સહેજ વાતમાં વચ્ચે આવવાથી વજન રહેતું નથી પણ ઘટે છે, તે ધ્યાન રાખવું જોઈએ. હવે તો થોડો વખત રહ્યો છે તો જેમ વજન વધે તેમ વર્તવું જોઈએ. પોતાને મળેલો મનુષ્યદેહ ભગવાનની ભક્તિ અને સારા કામમાં ગાળવો જોઈએ. પૂજ્યશ્રીને આજ રાતની ટ્રેનમાં મોકલશો. આપે છે. ܀܀ ૯૩૨ વવાણિયા, જયેષ્ઠ વદ ૧૦, ૧૯૫૬ પત્ર સંપ્રાપ્ત થયાં. શરીર પ્રકૃતિ સ્વસ્થાસ્વસ્થ વર્તે છે, વિક્ષેપ કર્તવ્ય નથી. હૈ આર્ય । અંતર્મુખ થવાનો અભ્યાસ કરો. શાંતિ ܀܀܀܀ ૯૩૩ ૐ નમઃ અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે. કુંભક, રેચક પાંચે વાયુ સર્વોત્તમ ગતિને આરોગ્યબળ સહિત ૯૩૪ વાણિયા, જયેષ્ઠ વદ ૦)). બુધ, ૧૯૫૬ પરમ પુરુષને અભિમત એવા અત્યંતર અને બાહ્ય બન્ને સંયમને ઉલ્લાસિત ભક્તિએ નમસ્કાર. ‘મોક્ષમાળા’ વિષે જેમ તમને સુખ થાય તેમ પ્રવર્તો. Page #727 -------------------------------------------------------------------------- ________________ કપર http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર મનુષ્યપણું, આર્યતા, જ્ઞાનીનાં વચનોનું શ્રવણ, તે પ્રત્યે આસ્તિક્યપણું, સંયમ, તે પ્રત્યે વીર્યપ્રવૃત્તિ, પ્રતિકૂળ યોગોએ પણ સ્થિતિ, અંતપર્યંત સંપૂર્ણ માર્ગરૂપ સમુદ્ર તરી જવો એ ઉત્તરોત્તર દુર્લભ અને અત્યંત કઠણ છે, એ નિઃસંદેહ છે. શરીરપ્રકૃતિ ક્વચિત્ ઠીક જોવામાં આવે છે. ક્વચિત્ તેથી વિપરીત જોવામાં આવે છે, કાંઈક અશાતા- મુખ્યપણું હમણાં જોવામાં આવે છે. ૐ શાંતિઃ ܀܀܀܀܀ ૯૩૫ વવાણિયા, જયેષ્ઠ વદિ ૦)), બુધ, ૧૯૫૬ ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો ! જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમ પદનો જય કર્યો. પત્ર સંપ્રાપ્ત થયું. શરીરપ્રકૃતિ અમુક દિવસ સ્વસ્થ રહે છે અને અમુક દિવસ અસ્વસ્થ રહે છે. યોગ્ય સ્વસ્થતા પ્રત્યે હજા ગમન કરતી નથી તથાપિ અવિક્ષેપતા કર્તવ્ય છે. શરીરપ્રકૃતિના અનુકૂળ પ્રતિકૂળપણાને આધીન ઉપયોગ અકર્તવ્ય છે. ૯૩૬ શાંતિ વવાણિયા, જયેષ્ઠ વદ ૦)). ૧૯૫૬ ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણિને ચિંતામણિ કહ્યો છે; એ જ આ મનુષ્યદેહ છે કે જે દેહમાં, યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે. અચિંત્ય જેનું માહાત્મ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે. ૯૩૭ વાણિયા, અસાડ સુદ ૧, ગુરુ, ૧૯૫૬ પરમકૃપાળુ મુનિવરોને નમસ્કાર સંપ્રાપ્ત થાય. નડિયાદથી લખાયેલું પત્ર આજે અત્ર સંપ્રાપ્ત થયું. જ્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિની અનુકૂળતા દેખાતી હોય ત્યાં ચાતુર્માસ કરવામાં વિક્ષેપ આર્ય પુરુષોને હોતો નથી. બીજા ક્ષેત્ર કરતાં બોરસદ અનુકૂળ જણાય તો ત્યાં ચાતુર્માસની સ્થિતિ કર્તવ્ય છે. બે વખત ઉપદેશ અને એક વખત આહારગ્રહણ તથા નિદ્રાસમય વિના બાકીનો અવકાશ મુખ્યપણે આત્મવિચારમાં, ‘પદ્મનંદી’ આદિ શાસ્ત્રાવલોકનમાં અને આત્મધ્યાનમાં વ્યતીત કરવા યોગ્ય છે. કોઈ બાઈ ભાઈ ક્યારેક કંઈ પ્રશ્નાદિ કરે તો તેનું ઘટતું સમાધાન કરવું, કે જેમ તેનો આત્મા શાંત થાય. અશુદ્ધ ક્રિયાના નિષેધક વચનો ઉપદેશરૂપે ન પ્રવર્તાવતાં શુદ્ધ ક્રિયામાં જેમ લોકોની રુચિ વધે તેમ ક્રિયા કરાવ્યું જવી, Page #728 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૩ મું ૬પ૩ ઉદાહરણ દાખલ કે જેમ કોઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે સામાયિક વ્રત કરે છે, તો તેનો નિષેધ નહીં કરતાં, તેનો તે વખત ઉપદેશના શ્રવણમાં કે સત્શાસ્ત્રઅધ્યયનમાં અથવા કાયોત્સર્ગમાં જાય તેમ તેને ઉપદેશવું. કિંચિત્માત્ર આભાસે પણ તેને સામાયિક વ્રતાદિનો નિષેધ હૃદયમાં પણ ન આવે એવી ગંભીરતાથી શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી. ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ ક્રિયાથી રહિત થઈ ઉન્મત્ત થાય છે; અથવા તમારી આ ક્રિયા બરાબર નથી એટલું જણાવતાં પણ તમારા પ્રત્યે દોષ દઈ તે ક્રિયા છોડી દે એવો પ્રમત્ત જીવોનો સ્વભાવ છે, અને લોકોની દૃષ્ટિમાં એમ આવે કે તમે જ ક્રિયાનો નિષેધ કર્યો છે. માટે મતભેદથી દૂર રહી, મધ્યસ્થવત્ રહી સ્વાત્માનું હિત કરતાં જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્તવું, અને જ્ઞાનીના માર્ગનું, જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે. સ્વાત્મહિતમાં પ્રમાદ ન થાય અને પરને અવિક્ષેપપણે આસ્તિક્ત્તવૃત્તિ બંધાય તેવું તેનું શ્રવણ થાય, ક્રિયાની વૃદ્ધિ થાય, છતાં કલ્પિત ભેદ વધે નહીં. અને સ્વપર આત્માને શાંતિ થાય એમ પ્રવર્તવામાં ઉલ્લાસિત વૃત્તિ રાખજો, સાસ્ત્ર પ્રત્યે રુચિ વધે તેમ કરજો. આ પત્ર પરમકૃપાળુ શ્રી લલ્લુજીમુનિની સેવામાં પ્રાપ્ત થાય. ૐ શાંતિઃ ܀܀܀܀܀ ૯૩૮ વવાણિયા, અસાડ સુદ ૧, ૧૯૫૬ તે માટે ઊભા કર જોડી, જિનવર આગળ કહીએ રે, સમયચરણ સેવા શુદ્ધ દેજો, જેમ આનંદઘન લહીએ રે.' શ્રીમાન આનંદધનજી પત્રો સંપ્રાપ્ત થયાં. શરીરપ્રકૃતિ સ્વસ્થાસ્વસ્થ રહે છે; અર્થાત્ ક્વચિત્ ઠીક, ક્વચિત્ અશાતામુખ્ય રહે છે. મુમુક્ષુ ભાઈઓને, તે પણ લોકવિરુદ્ધ ન થાય તેમ, તીર્થાર્થે ગમન કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી. ૐ શાંતિ: ૯૩૯ મોરબી, અષાડ વદ ૯, શક, ૧૯૫૬ ૐ નમઃ સમ્યક્ પ્રકારે વેદના અહિંયાસવારૂપ પરમધર્મ પરમ પુરુષોએ કહ્યો છે. તીક્ષ્ણ વેદના અનુભવતાં સ્વરૂપભ્રંશવૃત્તિ ન થાય એ જ યુદ્ધ ચારિત્રનો માર્ગ છે. ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીક્ષ્ણ વૈદના પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે. ܀܀܀܀܀ ૯૪૦ ૐ શાંતિઃ મોરબી, અસાડ વદ ૯, શુક્ર, ૧૯૫૬ પરમકૃપાનિધિ મુનિવરોનાં ચરણકમળમાં વિનયભક્તિ વડે નમસ્કાર પ્રાપ્ત થાય. પત્ર સંપ્રાપ્ત થયાં. શરીર પ્રત્યે અશાતામુખ્યપણું ઉદયમાન વર્તે છે. તોપણ હાલ પ્રકૃતિ આરોગ્યતા પર જણાય છે. અસાડ પૂર્ણિમા પર્વતના ચાતુર્માસ સંબંધી આપશ્રી પ્રત્યે જે કિંચિત્ અપરાધ થયો હોય તે નમ્રતાથી ખમાવું છું. ગચ્છવાસી પ્રત્યે પણ આ વર્ષ ક્ષમાપત્ર લખવામાં પ્રતિકૂળ લાગતું નથી. Page #729 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પદ્મનંદી, ગોમ્મટસાર, આત્માનુશાસન, સમયસારમૂળ એ આદિ પરમ શાંત શ્રુતનું અધ્યયન થતું હશે. આત્માનું શુદ્ધ સ્વરૂપ સંભારીએ છીએ. ૐ શાંતિઃ ૯૪૧ મોરબી, શ્રાવણ વદ ૪, મંગળ, ૧૯૫૬ સંસ્કૃત અભ્યાસના યોગ વિષે લખ્યું, પણ જ્યાં સુધી આત્મા સુર્દઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં, ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે. જે નિયમોમાં અતિચારાદિ પ્રાપ્ત થયાં હોય તેનું યથાવિધિ કૃપાળુ મુનિશ્રીઓ પ્રત્યે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી આત્મશુદ્ધતા કરવી યોગ્ય છે, નહીં તો ભયંકર તીવ્ર બંધનો હેતુ છે. નિયમને વિષે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતાં મરણ શ્રેય છે, એવી મહપુરુષોની આજ્ઞાનો કાંઈ વિચાર રાખ્યો નહીં; એવો પ્રમાદ આત્માને ભયંકર કેમ ન થાય ? મુમુક્ષ ઉમેદ આદિને ય ܀܀ ૯૪૨ મોરબી, શ્રાવણ વદ ૫, બુધ, ૧૯૫૬ કદાપિ જો નિવૃત્તિમુખ્ય સ્થળની સ્થિતિના ઉદયનો અંતરાય પ્રાપ્ત થયો તો હે આર્ય ! સદા સવિનય એવી પરમ નિવૃત્તિ, તે તમે શ્રાવણ વદ ૧૧ થી ભાદ્રપદ સુદ પૂર્ણિમા પર્યંત એવી રીતે સેવજો કે સમાગમવાસી મુમુક્ષુઓને તમે વિશેષ ઉપકારક થાઓ અને તે સૌ નિવૃત્તિભૂત સનિયમોને સેવતાં સારૂ અધ્યયનાદિમાં એકાગ્ર થાય, યથાશક્તિ વ્રત, નિયમ, ગુણના ગ્રહણકર્તા થાય. શરીરપ્રકૃતિમાં સબળ અશાતાના ઉદયથી જો નિવૃત્તિમુખ્ય સ્થળનો અંતરાય જણાશે તો અત્રેથી ‘યોગશાસ્ત્ર’નું પુસ્તક તમારા અધ્યયન મનનાદિ અર્થે ઘણું કરી મોકલવાનું થશે; જેના ચાર પ્રકાશ બીજા મુમુક્ષુભાઈઓને પણ શ્રવણ કરાવતાં પરમ લાભનો સંભવ છે. હે આર્ય ! અલ્પાયુષી દુષમકાળમાં પ્રમાદ કર્તવ્ય નથી; તથાપિ આરાધક જીવોનો તદ્ભુત્ સુદૃઢ ઉપયોગ વર્તે છે. આત્મબલાધીનતાથી પત્ર લખાયું છે. ૐ શાંતિઃ ૯૪૩ મોરબી, શ્રાવણ વદ ૭, શુક્ર, ૧૯૫૬ જિનાય નમઃ પરમનિવૃત્તિ નિરંતર સેવવી એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે; તથારૂપ યોગમાં અસમર્થતા હોય તો નિવૃત્તિ સદા સેવવી, અથવા સ્વાત્મવીર્ય ગોપવ્યા સિવાય બને તેટલો નિવૃત્તિ સેવવા યોગ્ય અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કરવો એમ આજ્ઞા છે. અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વતિથિએ એવા જ આશયથી સુનિયમિત વર્તનથી વર્તવા આજ્ઞા કરી છે. કાવિઠા આદિ જે સ્થળે તે સ્થિતિથી તમને અને સમાગમવાસી ભાઈઓ બાઈઓને ધર્મસુદૃઢતા સંપ્રાપ્ત થાય, ત્યાં શ્રાવણ વદ ૧૧ થી ભાદ્રપદ પૂર્ણિમા પર્યંત સ્થિતિ કરવી યોગ્ય છે. તમને અને બીજા સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિમાં નિઃસંશયતા પ્રાપ્ત થાય, ઉત્તમ ગુણ, Page #730 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૩ મું ૫૫ વ્રત, નિયમ, શીલ અને દેવગુરુધર્મની ભક્તિમાં વીર્ય પરમ ઉલ્લાસ પામી પ્રવર્તે એમ સુદૃઢતા કરવી યોગ્ય છે અને એ જ પરમ મંગળકારી છે. જ્યાં સ્થિતિ કરો ત્યાં તે તે સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રીતિ સુર્દઢ થાય અને અપ્રમત્તપણે સુશીલની વૃદ્ધિ કરે એવું તમારું વર્તન રાખજો. ૐ શાંતિઃ ܀܀܀܀܀ ૯૪૪ મોરબી, શ્રાવણ વદ ૧૦, ૧૯૫૬ ભાઈ કીલાભાઈ તથા ત્રિભોવન આદિ મુમુક્ષુઓ, સ્તંભતીર્થ. આજે ‘યોગશાસ્ત્ર’ ગ્રંથ ટપાલમાં મોકલવાનું થયું છે. શ્રી અંબાલાલની સ્થિતિ સ્તંભતીર્થ જ થવાનો યોગ બને તો તેમ, નહીં તો તમે અને કીલાભાઈ આદિ મુમુક્ષુઓના અધ્યયન અને શ્રવણ-મનન અર્થે શ્રાવણ વદ ૧૧ થી ભાદ્રપદ પૂર્ણિમા પર્યંત સુવ્રત, નિયમ અને નિવૃત્તિપરાયણતાના હેતુએ એ ગ્રંથનો ઉપયોગ કર્તવ્ય છે, પ્રમત્તભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજહિતનો ઉપયોગ નથી એ જ અતિશય ખેદકારક છે. હૈ આર્યો ! હાલ તે પ્રમત્તભાવને ઉલ્લાસિત વીર્યથી મોળો પાડી, સુશીલ સહિત, સદ્ભુતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પોષજો, હાલ નિત્યપ્રતિ પત્રથી નિવૃત્તિપરાયણતા લખવી યોગ્ય છે. અંબાલાલને પત્ર પ્રાપ્ત થયું હશે. અત્રથી સ્થિતિનો ફેરફાર થશે અને અંબાલાલને જણાવવા યોગ બનશે તો આવતી કાલ સુધીમાં બનવા યોગ્ય છે. બનતાં સુધી તારથી ખબર આપવાનું થશે. ܀܀܀܀܀ ૯૪૫ શ્રી પર્યુષણ આરાધના મોરબી, શ્રાવણ વદ ૧૦, ૧૯૫૬ એકાંત યોગ્ય સ્થળમાં, પ્રભાતેઃ (૧) દેવગુરુની ઉત્કૃષ્ટ ભક્તિવૃત્તિએ અંતરાત્મધ્યાનપૂર્વક બે ઘડીથી ચાર ઘડી સુધી ઉપશાંત વ્રત. (ર) શ્વેત પદ્મનંદી' આદિ અધ્યયન, શ્રવણ. મધ્યાહેઃ (૧) ચાર ઘડી ઉપશાંત વ્રત. (ર) શ્રુત ‘કર્મગ્રંથનું અધ્યયન, શ્રવણ, “સુદૃષ્ટિતરંગિણી‘ આદિનું થોડું અધ્યયન. સાયંકાળે (૧) ક્ષમાપનાનો પાઠ. (ર) બે ઘડી ઉપશાંત વ્રત. (૩) કર્મવિષયની જ્ઞાનચર્ચા. રાત્રીભોજન સર્વ પ્રકારનાનો સર્વથા ત્યાગ. બને તો ભાદ્રપદ પૂર્ણિમા સુધી એક વખત આહારગ્રહણ, પંચમીને દિવસે ઘી, દૂધ, તેલ, દહીંનો પણ ત્યાગ. ઉપશાંત વ્રતમાં વિશેષ કાળનિર્ગમન. બને તો ઉપવાસ ગ્રહણ કરવો. લીલોતરી સર્વથા ત્યાગ. બ્રહ્મચર્ય આઠે દિવસ પાળવું. બને તો ભાદ્રપદ પુનેમ સુધી. શમમ્. ܀܀ ૯૪૬ શ્રી ‘મોક્ષમાળા’ ના ‘પ્રજ્ઞાવબોધ’ ભાગની સંકલના ૧ વાચકને પ્રેરણા, ર જિન દેવ. ૐ નિર્ણય. ૪ દયાની પરમ ધર્મતા. ૫ સાચું બ્રાહ્મણપણું. ૬ મૈત્રી આદિ ચાર ભાવના. ૭ સત્શાસ્ત્રનો ઉપકાર. ૮ પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર. ૯ ત્રણ મનોરથ. Page #731 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ચાર સુખ શય્યા. ૧૩ સમ્યક્દર્શન. ૧૬ અનેકાંતની પ્રમાણતા. ૧૯ જ્ઞાન. ૨૨ દાન. http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૩ મું ૧૧ વ્યાવહારિક જીવોના ભેદ. ૧૪ મહાત્માઓની અસંગતા. ૧૭ મન-ભ્રાંતિ. ૨૦ ક્રિયા. ૨૩ નિયમિતપણું. ૨૫ નવતત્ત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ. ૨૬ સાર્વત્રિક શ્રેય. ૨૮ દેશધર્મ વિષે વિચાર. ૩૧ પુનર્જન્મ. ૧૨ ત્રણ આત્મા. ૧૫ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. ૧૮ તપ. ૨૧ આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર. ૨૪ જિનાગમસ્તુતિ. ૨૭ સદગુણ. ૩૦ શરીર. ૨૯ મૌન. ૩૨ પંચમહાવ્રત વિષે વિચાર. ૩૩ દેશબોધ. ૩૪ પ્રશસ્તયોગ. ૩૭ બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું. ૪૦ વૈતાલીય અધ્યયન. ૪૩ માર્ચે ન જોઈએ. ૪૬ મમોહનીય સ્થાનક ૪૯ પરિષજય. ૩૫ સરળપણું. ૩૮ આજ્ઞા. ૪૧ સંયોગનું અનિત્યપણું. ૪૪ (ચાર) ઉદયાદિ ભંગ. ૪૭ તીર્થંકરપદ સંપ્રાપ્તિસ્થાનક, ૫૦ વીરત્વ. પર પાંચ પરમપદ વિષે ૫૩ અવિરતિ ૩૬ નિરભિમાનપણું. ૩૯ સમાધિમરણ. ૪ર મહાત્માઓની અનંત સમતા. ૪૫ જિનમતનિરાકરણ. ૪ માયા. ૫૧ સદ્ગુરુસ્તુતિ. ૫૪ અધ્યાત્મ. વિશેષ વિચાર. ૫૫ મંત્ર. ૫૮ સનાતન ધર્મ. ૬૧ કર્મના નિયમો. ૬૪ આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું ? ૬૭ ઉન્મત્તતા. ૭૦ વિભાવ. ૭૩ અલ્પ શિથિલપણાથી મહાદોષના જન્મ ૭૬ જિનભાવના ૧૦૧ ૧૦૬ હિતાર્થી પ્રશ્નો. ૫૬ છ પદ નિશ્ચય. ૫૯ સૂક્ષ્મ તત્ત્વપ્રીતિ. વર મહત્પુરુષોની અનંત દયા. ૬૫ મુનિધર્મયોગ્યતા. ૬૮ એક અંતર્મુહૂર્ત. ૭૧ રસાસ્વાદ. ૭૪ પારમાર્થિક સન્ય ૭૭ થી ૯૦ મહપુરુષ ચરિત્ર. ૧૦૭-૧૦૮ સમાપ્તિ અવસર. ૫૭ મોક્ષમાર્ગની અવિરોધતા ૬૦ સમિતિ ગુપ્તિ. ૬૩ નિર્જરાક્રમ. ૬૬ પ્રત્યક્ષ અને પરોક્ષ. ૬૯ દર્શનસ્તુતિ. ૭૨ અહિંસા અને સ્વચ્છંદતા. ૭૫ આત્મભાવના. ૯૧ થી ૧૦૦ (કોઈ ભાગમાં વધારો). પક Page #732 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વર્ષ ૧૩ મું વિ. સં. ૧૯૫૬ Page #733 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૪ મું ܀܀܀܀܀ ૯૪૭ વઢવાણ કૅમ્પ, કા. સુદ ૫, રવિ, ૧૯૫૭ વર્તમાન દુષમકાળ વર્તે છે. મનુષ્યોનાં મન પણ દુષમ જ જોવામાં આવે છે. ઘણું કરીને પરમાર્થથી શુષ્ક અંતઃકરણવાળા પરમાર્થનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે. એવા વખતમાં કેનો સંગ કરવો, કેની સાથે કેટલું કામ પાડવું, કેની સાથે કેટલું બોલવું, કેની સાથે પોતાના કેટલા કાર્યવ્યવહારનું સ્વરૂપ વિદિત કરી શકાય; એ બધું લક્ષમાં રાખવાનો વખત છે. નહીં તો સવૃત્તિવાન જીવને એ બધાં કારણો હાનિકર્તા થાય છે. આનો આભાસ તો આપને પણ હવે ધ્યાનમાં આવતો હશે. શાંતિ: ૯૪૮ મુંબઈ, શિવ, માગશર વદ ૮, ૧૯૫૩ મદનરેખાનો અધિકાર, ‘ઉત્તરાધ્યયન’ના નવમા અધ્યયનને વિષે નમિરાજ ઋષિનું ચરિત્ર આપ્યું છે. તેની ટીકામાં છે. ઋષિભદ્રપુત્રનો અધિકાર 'ભગવતીસૂત્ર'ના ......... શતકને ઉદ્દેશે આવેલો છે. આ બન્ને અધિકાર અથવા બીજા તેવા ઘણા અધિકાર આત્મોપકારી પુરુષ પ્રત્યે વંદનાદિ ભક્તિનું નિરૂપણ કરે છે. પણ જનમંડળના કલ્યાણનો વિચાર કરતાં તેવો વિષય ચર્ચવાથી તમારે દૂર રહેવું યોગ્ય છે. અવસર પણ તેવો જ છે. માટે તમારે એ અધિકારાદિ ચર્ચવામાં તદ્દન શાંત રહેવું. પણ બીજી રીતે જેમ તે લોકોની તમારા પ્રત્યે ઉત્તમ લાગણી કિંવા ભાવના થાય તેમ વર્તવું, કે જે પૂર્વાપર ઘણા જીવોના હિતનો જ હેતુ થાય. ૧. શતક ૧૧ ઉદ્દેશ ૧૨. Page #734 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર જ્યાં પરમાર્થના જિજ્ઞાસુ પુરુષોનું મંડળ હોય ત્યાં શાસ્ત્રપ્રમાણ આદિ ચર્ચવા યોગ્ય છે; નહીં તો ઘણું કરી તેમાંથી શ્રેય થતું નથી. આ માત્ર નાનો પરિષ છે. યોગ્ય ઉપાયથી પ્રવર્તવું; પણ ઉદ્વેગવાળું ચિત્ત ન રાખવું. ܀܀܀܀܀ ૯૪૯ તિથ્યુલ-વલસાડ, પોષ વદ ૧૦, ભૌમ, ૧૯૫૭ ભાઈ મનસુખનાં પત્ની સ્વર્ગવાસ થવાના ખબર જાણી આપે દિલાસા-ભરિત કાગળ લખ્યો તે મળ્યો. સારવારનો પ્રસંગ લખતાં આપે જે વચનો લખ્યાં છે તે યથાર્થ છે. શુદ્ધ અંતઃકરણ પર અસર થવાથી નીકળેલાં વાક્ય છે. લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવકાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબપરિવારાદિ યોગવાળી હોય તોપણ તે દુ:ખનો જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવકાંટો છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તોપણ પરમ સમાધિનું સ્થાન છે. ૯૫૦ વઢવાણ કૅમ્પ, ફાગણ સુદ ૬, શનિ, ૧૯૫૭ કૃપાળુ મુનિવરોને નમસ્કાર સવિનય હો. પત્ર સંપ્રાપ્ત થયું જે અધિકારી સંસારથી વિરામ પામી મુનિશ્રીનાં ચરણકમળ યોગે વિચરવા ઇચ્છે છે, તે અધિકારીને દીક્ષા આપવામાં મુનિશ્રીને બીજો પ્રતિબંધનો કંઈ હેતુ નથી. તે અધિકારીએ વડીલોનો સંતોષ સંપાદન કરી આજ્ઞા મેળવવી યોગ્ય છે, જેથી મુનિશ્રીનાં ચરણકમળમાં દીક્ષિત થવામાં બીજો વિક્ષેપ ન રહે. આ અથવા બીજા કોઈ અધિકારીને સંસારથી ઉપરામવૃત્તિ થઈ હોય અને તે આત્માર્થસાધક છે એવું જણાતું હોય તો તેને દીક્ષા આપવામાં મુનિવરો અધિકારી છે. માત્ર ત્યાગનાર અને ત્યાગ દેનારના શ્રેયનો માર્ગ વૃદ્ધિમાન રહે એવી દૃષ્ટિથી તે પ્રવૃત્તિ જોઈએ. શરીરપ્રકૃતિ ઉદયાનુસાર છે. ઘણું કરી આજે રાજકોટ પ્રત્યે ગમન થશે. પ્રવચનસાર ગ્રંથ લખાય છે તે અવસરે મુનિવરોને પ્રાપ્ત થવા યોગ્ય છે. રાજકોટ થોડાક દિવસ સ્થિતિનો સંભવ છે. ૯૫૧ ૐ શાંતિઃ રાજકોટ. ફાગણ વદ ૩, શુક. ૧૯૫૭ ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણો બોજો રહ્યો હતો તે આત્મવીર્યે કરી જેમ અલ્પ કાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત હ્રદયમાન થાક ગ્રહણ કર્યો. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદ્દભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે. પ્રકૃતિ ઉદયાનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે. ܀܀܀܀܀ ૯૫૨ ૐ શાંતિઃ રાજકોટ, ફા. વદ ૧૩, સોમ, ૧૯૫૭ ૐ શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયો, જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ જયવંત વર્તો. Page #735 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૪ મું ૬૫૯ ૯૫૩ રાજકોટ, ચૈત્ર સુદ ૨, શુક્ર, ૧૯૫૭ અનંત શાંતમૂર્તિ એવા ચંદ્રપ્રભસ્વામીને નમો નમઃ વેદનીય તથારૂપ ઉદયમાનપણે વૈદવામાં હર્ષશોક શો ? ૐ શાંતિઃ ૯૫૪ શ્રી જિન પરમાત્મને નમઃ રાજકોટ, ચૈત્ર સુદ ૯, ૧૯૫૭ (૧) ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. ૧ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદી દર્શાવિયો. તેહ સ્વરૂપ પ્રકાર. ૨ જિનપદ નિપદ એકતા ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેની તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩ જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ. ૪ ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિસહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત ૫ ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયોગ. ૬ પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઉલટી' આવે એમ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭ વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ; ૧. પાઠાન્તર - ઉલ્લસી. 9 C ૧૦ પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. ८ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઇષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહિ સોમ: મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ યોગ જિનલોભ ૧૧ (ર) આવ્યે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ, આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ, ૧ ઊપજે મોહ વિકલ્પી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. ૨ Audio Page #736 -------------------------------------------------------------------------- ________________ કકર http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર (૩) સુખ ધામ અનંત સુસંત ચહીં, દિન રાત્ર રહે તધ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. ૧ ૯૫૫ રાજકોટ, ચૈત્ર સુદ ૧૧, સોમ, ૧૯૫૭ જોકે ઘણો જ ધીમો સુધારો થતો હોય એમ જણાય છે, તોપણ હાલ પ્રકૃતિ ઠીક છે. કંઈ રોગ હોય એમ જણાતું નથી. બધા ડૉક્ટરોનો પણ એ જ અભિપ્રાય છે. નિર્બળતા ઘણી છે. તે ઘટે તેવા ઉપાય કે કારણોની અનુકૂળતાની જરૂર છે. હાલ તેવી કંઈ પણ અનુકૂળતા જણાય છે. આવતી કાલ કે પરમ દિવસથી અત્રે એક અઠવાડિયા માટે ધારશીભાઈ રહેવાના છે. એટલે હાલ તો સહેજે આપનું સમાગમ ન થાય તોપણ અનુકૂળતા છે. મનસુખ પ્રસંગોપાત્ત ગભરાઈ જાય છે અને બીજાને ગભરાવી દે છે. તેવી ક્યારેક પ્રકૃતિ પણ હોય છે. અગત્ય જેવું હશે તો હું આપને બોલાવીશ. હાલ આપે આવવાનું મુલતવવું. નીચે મને કામ કર્યો જેવું. એ જ વિનંતી. ܀܀܀܀܀ शांतिः ×૪૪૨ - ૧ મુંબઈ, ચૈત્ર વદ ૭, ૧૯૪૯ ચિત્તમાં તમે પરમાર્થની ઇચ્છા રાખો છો એમ છે; તથાપિ તે પરમાર્થની પ્રાપ્તિને અત્યંતપણે બાધ કરવાવાળા એવા જે દોષ તે પ્રત્યે અજ્ઞાન, ક્રોધ, માનાદિના કારણથી ઉદાસ થઈ શકતા નથી અથવા તેની અમુક વળગણામાં રુચિ વહે છે ને તે પરમાર્થને બાધ કરવાનાં કારણ જાણી અવશ્ય સર્પના વિષની પેઠે ત્યાગવા યોગ્ય છે. કોઈનો દોષ જોવો ઘટતો નથી, સર્વ પ્રકારે જીવના દોષનો જ વિચાર કરવો ઘટે છે; એવી ભાવના અત્યંતપણે દૃઢ કરવા યોગ્ય છે. જગતદૃષ્ટિએ કલ્યાણ અસંભવિત જાણી આ કહેલી વાત ધ્યાનમાં લેવાજોગ છે. એ વિચાર રાખવો. આ પત્ર પહેલાની આવૃત્તિમાં નથી; છતાં 'તત્ત્વજ્ઞાન'ની આવૃત્તિઓમાં છપાયેલ છે, તેથી તેની મિતિને અનુસરીને તેને પત્ર ૪૪૨ પછી મૂકવા યોગ્ય છે. છતાં ત્યાં મૂકવાનો રહી ગયો હોવાથી અહીં ક ૪૪૨-૧ તરીકે મૂક્યો છે. Page #737 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૯૫૬ ઉપદેશ નોંધ (પ્રાસંગિક) ૧ મુંબઈ, કારતક સુદ, ૧૯૫૦ શ્રી ‘ષટ્કર્શન સમુચ્ચય’ ગ્રંથનું ભાષાંતર શ્રી મણિભાઈ નભુભાઈએ અભિપ્રાયાર્થે મોકલ્યું છે. અભિપ્રાયાર્થે મોકલનારની કંઈ અંતર ઇચ્છા એવી હોય છે કે તેથી રજિત થઈ તેનાં વખાણ મોકલવા. શ્રી મણિભાઈએ ભાષાંતર સારું કર્યું છે, પણ તે દોષરહિત નથી. ૨ વવાણિયા, ચૈત્ર સુદ ૬, બુધ, ૧૯૫૩ પહેરવેશ આછકડો નહીં છતાં સુઘડ એવી સાદાઈ સારી છે, આછકડાઈથી પાંચસોના પગારના કોઈ પાંચસો એક ન કરે, અને યોગ્ય સાદાઈથી પાંચસોના ચારસો નવાણું કોઈ ન કરે, ધર્મમાં લૌકિક મોટાઈ, માન, મહત્ત્વની ઇચ્છા એ ધર્મના દ્રોહરૂપ છે. ધર્મના બહાને અનાર્ય દેશમાં જવાનો કે સૂત્રાદિ મોકલવાનો નિષેધ કરનાર, નગારું વગાડી નિષેધ કરનાર, પોતાનાં માન, મહત્ત્વ, મોટાઈનો સવાલ આવે ત્યાં એ જ ધર્મને ઠોકર મારી, એ જ ધર્મ પર પગ મૂકી, એ જ નિષેધનો નિષેધ કરે એ ધર્મદ્રોહ જ છે. ધર્મનું મહત્ત્વ તો બહાનારૂપ, અને સ્વાર્થિક માનાદિનો સવાલ મુખ્ય, એ ધર્મદ્રોહ જ છે. શ્રી વીરચંદ ગાંધીને વિલાયતાદિ મોકલવા આદિમાં આમ થયું છે. ધર્મ જ મુખ્ય રંગ ત્યારે અહોભાગ્ય ! ૧. આંક ૧ શ્રી આંક ૨૬ સુધીના મોરબીના મુમુક્ષુ સાક્ષર શ્રી મનસુખભાઈ કરતચંદે પોતાની સ્મૃતિ પરથી શ્રીમદ્ના પ્રસંગોની કરેલ નોંધ પરથી Page #738 -------------------------------------------------------------------------- ________________ ઉપર http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પ્રયોગના બહાને પશુવધ કરનારા રોગ-દુઃખ ટાળે ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો બિચારાં નિરપરાધી પ્રાણીઓને રિબાવી મારી અજ્ઞાનવશતાએ કર્મ ઉપાર્જે છે ! પત્રકારો પણ વિવેક વિચાર વિના પુષ્ટિ આપવારૂપે ફૂટી મારે છે ! ܀܀܀ 3 મોરબી, ચૈત્ર વદ ૩, ૧૯૫૫ વિશેષ થઈ શકે તો સારું. જ્ઞાનીઓને પણ સદાચરણ પ્રિય છે. વિકલ્પ કર્તવ્ય નથી. જાતિસ્મૃતિ' થઈ શકે છે. પૂર્વ ભવ જાણી શકાય છે. અવધિજ્ઞાન છે. તિથિ પાળવી. રાત્રે ન જમવું, ન ચાલે તો ઉકાળેલું દૂધ વાપરવું. તેવું તેવાને મળે; તેવું તેવાને ગમે. તે ‘ચાહે ચકોર તે ચંદ્રને, મધુકર માલતી ભોગી રે; તેમ વિ. સહજગુણે હોય, ઉત્તમ નિમિત્ત સંજોગી રે,” ‘ચરમાવર્ત વળી ચરમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક; દોષ ટળે ને દૃષ્ટિ ખૂલે અતિ ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વાક.’ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં સૂક્ષ્મ નિોદમાંથી આગળ કુટાતો પિયતો કર્મની અકામ નિર્જરા કરતો, દુઃખ ભોગવી તે અકામ નિર્જરાના યોગે જીવ પંચેન્દ્રિય મનુષ્યપણું પામે છે. અને તેથી પ્રાયે તે મનુષ્યપણામાં મુખ્યત્વે કૂડકપટ, માયા, મૃચ્છ, મમત્વ, કલહ, વંચના, કષાયપરિણતિ આદિ રહેલ છે. સકામ નિર્જરાપૂર્વક મળેલ મનુષ્યદેહ વિશેષ સકામનિર્જરા કરાવી, આત્મતત્ત્વને પમાડે છે. "પ્રદર્શન સમુચ્ચય' અવલોકવા યોગ્ય છે. ܀܀܀ ‘તત્ત્વાર્થસૂત્ર’ વાંચવા યોગ્ય અને ફરી ફરી વિચારવા યોગ્ય છે. મોરબી, ચૈત્ર વદ ૮, ૧૯૫૫ 'યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથ શ્રી હરિભદ્રાચાર્યે સંસ્કૃતમાં રચ્યો છે. શ્રી યશોવિજયજીએ ગુજરાતીમાં એની ઢાળબદ્ધ સજ્ઝાય રચી છે. તે કંઠાગે કરી વિચારવા યોગ્ય છે. એ દૃષ્ટિઓ આત્મદશામાપક (થરમૉમિટર) યંત્ર છે. શાસ્ત્રને જાળ સમજનારા ભૂલ કરે છે. શાસ્ત્ર એટલે શાસ્તાપુરુષનાં વચનો, એ વચન સમજાવા દૃષ્ટિ સમ્યક જોઈએ. સદુપદેષ્ટાની બહુ જરૂર છે. સદુપદેષ્ટાની બહુ જરૂર છે. પાંચસો હજાર લોક મુખપાઠે કરવાથી પંડિત બની જવાતું નથી. છતાં થોડું જાણી ઝાઝાનો ડોળ કરનારા એવા પંડિતોનો તોટો નથી. ૧ ઋતુને ” સન્નિપાત થયો છે. એક પાઈની ચાર બીડી આવે. હજાર રૂપિયા રોજ કમાતા બૅરિસ્ટરને બીડીનું વ્યસન હોય અને તેની તલપ થતાં, બીડી ના હોય તો એક ચતુર્થાંશ પાઈની કિંમતની નજીવી વસ્તુ માટે વલખાં મારે. હજાર રૂપિયા રોજ કમાનાર, અનંત શક્તિવંત આત્મા છે જેનો એવો બૅરિસ્ટર મૂર્છાયોગે ૧. બપોરના ચાર વાગ્યે પૂર્વ દિશામાં આકાશમાં શ્યામ વાદળું જોતાં એને દુકાળનું એક નિમિત્ત જાણી ઉપરના શબ્દો ઉચ્ચાર્યા હતા. આ વર્ષ ૧૯૫૫ નું ચોમાસું કોરું ગયું અને ૧૯૫૬ નો ભયંકર દુકાળ પડ્યો. Page #739 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ નોંધ નજીવી ચીજ માટે વલખાં મારે ! જીવને, આત્માની અને એની શક્તિની વિભાવ આડે ખબર નથી. 993 અમે અંગ્રેજી ન ભણ્યા તે સારું થયું છે. ભણ્યા હોત તો કલ્પના વધત. કલ્પનાને તો છાંડવી છે. ભણેલું ભૂલ્યે છૂટકો છે. ભૂલ્યા વિના વિકલ્પ દૂર ન થાય. જ્ઞાનની જરૂર છે. ૫ મોરબી, ચૈત્ર વદ ૯, ગુરુ, ૧૯૫૫ પરમ સત્ રિબાતું હોય તો તેવા વિશિષ્ટ પ્રસંગે સમ્યકૃર્દષ્ટિ દેવતા સાર-સંભાળ કરે; પ્રગટ પણ આવે. પણ બહુ જૂજ પ્રસંગમાં. યોગી કે તેવી વિશિષ્ટ શક્તિવાળા તેવા પ્રસંગે સહાય કરે. જીવને મતિકલ્પનાથી એમ ભાસે કે મને દેવતાનાં દર્શન થાય છે, મારી પાસે દેવતા આવે છે, મને દર્શન થાય છે. દેવતા એમ દેખાવ ન દે. પ્ર- શ્રી નવપદ પૂજામાં આવે છે કે ‘જ્ઞાન એહિ જ આત્મા.’ આત્મા પોતે જ્ઞાન છે તો પછી ભણવા- ગણવાની કે શાસ્ત્રાભ્યાસની શી જરૂર ? ભણેલું બધું કલ્પિત ગણી પરિણામે ભૂલ્યે છૂટકો છે, તો પછી ભણવાની, ઉપદેશશ્રવણની કે શાસ્ત્રવાચનાદિની શી જરૂર ? ઉ. ‘જ્ઞાન અહિં જ આત્મા એ એકાંત નિશ્ચયનયર્થી છે. વ્યવહારથી તો એ જ્ઞાન અવરાયેલું છે. તેનો ઉઘાડ કરવાનો છે. એ ઉઘાડ થવા ભણવું, ગણવું, ઉપદેશશ્રવણ, શાસ્ત્રવાંચન આદિ સાધનરૂપ છે. પણ એ ભણવું, ગણવું, ઉપદેશશ્રવણ અને શાસ્ત્રવાંચન આદિ સમ્યક્દૅષ્ટિએ થવું જોઈએ. આ શ્રુતજ્ઞાન કહેવાય છે. સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન થતાં સુધી એ શ્રુતજ્ઞાનના અવલંબનની જરૂર છે. “હું જ્ઞાન છું'. ‘હું બ્રહ્મ છું' એમ પોકાર્યો જ્ઞાન કે બ્રહ્મ થઈ જવાતું નથી. તે રૂપ થવા સત્શાસ્ત્રાદિ સેવવાં જોઈએ. પ્રશ્ન- પારકાના મનના પર્યાય જાણી શકાય ? ܀܀܀܀܀ ૬ મોરબી, ચૈત્ર વદ ૧૦, ૧૯૫૫ ઉ- હા. જાણી શકાય છે. સ્વમનના પર્યાય જાણી શકાય, તો પરમનના પર્યાય જાણવા સુલભ છે. સ્વમનના પર્યાય જાણવા પણ મુશ્કેલ છે. સ્વમન સમજાય તો તે વશ થાય. સમજાવા સદ્વિચાર અને સતત એકાગ ઉપયોગની જરૂર છે. આસનજયી ઉત્થાનવૃત્તિ ઉપશમે છે; ઉપયોગ અચપળ થઈ શકે છે; નિદ્રા ઓછી થઈ શકે છે. તડકાના પ્રકાશમાં સૂક્ષ્મ રજ જેવું જે દેખાય છે, તે અણુ નથી; પણ અનેક પરમાણુઓનો બનેલો સ્કંધ છે. પરમાણુ ચક્ષુએ જોયાં ન જાય. ચક્ષુઇન્દ્રિયલબ્ધિના પ્રબળ ક્ષયોપશમવાળા જીવ, દૂરંદેશીલબ્ધિસંપન્ન યોગી અથવા કેવીથી તે દેખી શકાય છે. ૭ મોરબી, ચૈત્ર વદ ૧૧, ૧૯૫૫ 'મોક્ષમાળા' અમે સોળ વરસ અને પાંચ માસની ઉંમરે ત્રણ દિવસમાં રચી હતી. ૬૭મા પાઠ ઉપર શાહી ઢોળાઈ જતાં તે પાઠ ફરી લખવો પડ્યો હતો, અને તે ઠેકાણે ‘બહુ પુણ્ય કેરા પુંજથી'નું અમૂલ્ય તાત્ત્વિક વિચારનું કાવ્ય મુક્યું હતું. જૈનમાર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનોક્તમાર્ગથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગમાર્ગ પર આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં રોપાય તેવા હેતુએ બાલાવબોધરૂપ યોજના તેની કરી છે. પણ લોકોને વિવેક, વિચાર, ૧. “જ્ઞાનાવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તો હુએ એહિ જ આતમા, જ્ઞાન અબોધતા જાય રે.” Page #740 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કદર ક્યાં છે ? આત્મકલ્યાણની ઇચ્છા જ ઓછી. તે શૈલી તથા તે બોધને અનુસરવા પણ એ નમૂનો આપેલ છે. એનો ‘પ્રજ્ઞાવબોધ’ ભાગ ભિન્ન છે તે કોઈ કરશે. એ છપાતાં વિલંબ થયેલ તેથી ગ્રાહકોની આકુળતા ટાળવા ભાવનાબોધ' ત્યાર પછી રચી ઉપહારરૂપે ગ્રાહકોને આપ્યો હતો. હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરિહરું ? એ પર જીવ વિચાર કરે તો તેને નવે તત્ત્વનો, તત્ત્વજ્ઞાનનો સંપૂર્ણ બોધ મળી જાય એમ છે. એમાં તત્ત્વજ્ઞાન સંપૂર્ણ સમાવેશ પામે છે. શાંતિપૂર્વક, વિવેકથી વિચારવું જોઈએ. નથી. ઝાઝા, લાંબા લેખથી કંઈ જ્ઞાનની, વિદ્વત્તાની તુલના ન થાય. પણ સામાન્યપણે જીવોને એ તુલનાની ગમ ”પુ- કિરતચંદભાઈ જિનાલય પૂજા કરવા જાય છે ? ૨ ઉ૦- ના સાહેબ, વખત નથી મળતો. વખત કેમ નથી મળતો ? વખત તો ધારે તો મળી શકે, પ્રમાદ નડે છે. બને તો પૂજા કરવા જવું. કાવ્ય, સાહિત્ય કે સંગીત આદિ કળા જો આત્માર્થે ન હોય તો કલ્પિત છે. કલ્પિત એટલે નિરર્થક, સાર્થક નહીં તે, જીવની કલ્પનામાત્ર. ભક્તિપ્રયોજનરૂપ કે આત્માર્થે ન હોય તે બધું કલ્પિત જ. ८ શ્રીમદ્ આનંદઘનજી શ્રી અજિતનાથજીના સ્તવનમાં સ્તવે છે- મોરબી, ચૈત્ર વદ ૧૨, ૧૯૫૫ 'તરતમ યોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર-પંથડો' એનો અર્થ શું ? જેમ યોગનું, મન, વચન, કાયાનું તારતમ્ય અર્થાત્ અધિકપણું તેમ વાસનાનું પણ અધિકપણું, એવો ‘તરતમ યોગે રે તરતમ વાસના રે'નો અર્થ થાય છે; અર્થાત્ કોઈ બળવાન યોગવાળો પુરુષ હોય તેનું મનોબળ, વચનબળ આદિ બળવાન હોય અને તે પંથ પ્રવર્તાવતો હોય પણ જેવો બળવાન મન, વચનાદિ યોગ છે, તેવી જ પાછી બળવાન વાસના મનાવા, પૂજાવા, માન, સત્કાર, અર્થ, વૈભવ આદિની હોય તો તેવી વાસનાવાળાનો બોધ વાસિત બોધ થયો; કાયયુક્ત બોધ થયો; વિષયાદિની લાલસાવાળો બોધ થયો; માનાર્થ થયો; આત્માર્થ બોધ ન થયો. શ્રી આનંદઘનજી શ્રી અજિત પ્રભુને સ્તવે છે કે હે પ્રભુ ! એવો વાસિત બોધ આધારરૂપ છે તે મારે નથી જોઈતો. મારે તો કષાયરહિત, આત્માર્થસંપન્ન, માનાદિ વાસનારહિત એવો બોધ જોઈએ છે. એવા પંથની ગવેષણા હું કરી રહ્યો છું. મન વચનાદિ બળવાન યોગવાળા જુદા જુદા પુરુષો બોધ પ્રરૂપતા આવ્યા છે, પ્રરૂપે છે; પણ હે પ્રભુ ! વાસનાના કારણે તે બોધ વાસિત છે, મારે તો નિર્વાસિત બોધ જોઈએ છે. તે તો, હે વાસના વિષય કષાયાદિ જેણે જીત્યા છે એવા જિન વીતરાગ અજિતદેવ ! તારો છે. તે તારા પંથને હું ખોજી, હું નિહાળી રહ્યો છું. તે આધાર મારે જોઈએ છે. કારણ કે પ્રગટ સત્યથી ધર્મપ્રાપ્તિ થાય છે. આનંદઘનજીની ચોવીશી મુખપાર્ક કરવા યોગ્ય છે, તેના અર્થ વિવેચનપૂર્વક લખવા યોગ્ય છે. તેમ કરશો, મોરબી, ચૈત્ર વદ ૧૪, ૧૯૫૫ ૯ પ્ર૦- આપ જેવા સમર્થ પુરુષથી લોકોપકાર થાય એવી ઇચ્છા રહે એ સ્વાભાવિક છે. ઉ- લોકાનુગ્રહ સારો ને જરૂરનો કે આત્મહિત ? ૧. શ્રીમદે પૂછ્યું. ૨. શ્રી મનસુખભાઈનો પ્રત્યુત્તર. Page #741 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ નોંધ કપ મહ- સાહેબ, બન્નેની જરૂર છે. શ્રીમદ- શ્રી હેમચંદ્રાચાર્યને થયાં આઠસો વરસ થયાં. શ્રી આનંદઘનજીને થયાં બસો વરસ થયાં. શ્રી હેમચંદ્રાચાર્યે લોકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો. શ્રી આનંદઘનજીએ આત્મહિત સાધનપ્રવૃત્તિને મુખ્ય કરી. શ્રી હેમચંદ્રાચાર્ય મહાપ્રભાવક બળવાન ક્ષયોપશમવાળા પુરુષ હતા. તેઓ ધારત તો જાદો પંથ પ્રવર્તાવી શકે એવા સામર્થ્યવાન હતા. તેમણે ત્રીશ હજાર ઘરને શ્રાવક કર્યાં. ત્રીશ હજાર ઘર એટલે સવાથી દોઢ લાખ માણસની સંખ્યા થઈ. શ્રી સહજાનંદજીના સંપ્રદાયમાં એક લાખ માણસ હશે. એક લાખના સમૂહથી સહજાનંદજીએ પોતાનો સંપ્રદાય પ્રવર્તાવ્યો, તો દોઢ લાખ અનુયાયીઓનો એક જાદો સંપ્રદાય શ્રી હેમચંદ્રાચાર્ય ધારત તો પ્રવર્તાવી શકત. પણ શ્રી હેમચંદ્રાચાર્યને લાગ્યું કે સંપૂર્ણ વીતરાગ સર્વજ્ઞ તીર્થકર જ ધર્મપ્રવર્તક હોઈ શકે. અમે તો તીર્થંકરોની આજ્ઞાએ ચાલી તેમના પરમાર્થમાર્ગનો પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા. વીતરાગમાર્ગનો પરમાર્થ પ્રકાશવારૂપ લોકાનુગ્રહ શ્રી હેમચંદ્રાચાર્યે કર્યો. તેમ કરવાની જરૂર હતી. વીતરાગમાર્ગ પ્રતિ વિમુખતા અને અન્ય માર્ગ તરફથી વિષમતા, ઈર્ષ્યા આદિ શરૂ થઈ ચૂક્યાં હતાં. આવી વિષમતામાં વીતરાગમાર્ગ ભણી લોકોને વાળવા, લોકોપકારની તથા તે માર્ગના રક્ષણની તેમને જરૂર જણાઈ. અમારું ગમે તેમ થાઓ, આ માર્ગનું રક્ષણ થવું જોઈએ. એ પ્રકારે તેમણે સ્વાર્પણ કર્યું, પણ આમ તેવા જ કરી શકે. તેવા ભાગ્યવાન, માહાત્મ્યવાન, ક્ષયોપશમવાન જ કરી શકે. જુદાં જુદાં દર્શનોનો યથાવત્ તોલ કરી અમુક દર્શન સંપૂર્ણ સત્યસ્વરૂપ છે એવો નિર્ધાર કરી શકે તેવા પુરુષ લોકાનુગ્રહ, પરમાર્થપ્રકાશ, આત્માર્પણ કરી શકે. શ્રી હેમચંદ્રાચાર્યે ઘણું કર્યું. શ્રી આનંદઘનજી તેમના પછી છસો વરસે થયા. એ છસો વરસના અંતરાળમાં બીજા તેવા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતો જતો હતો. શ્રી વલ્લભાચાર્યે શૃંગારયુક્ત ધર્મ પ્રકૃપ્યો. શૃંગારયુક્ત ધર્મ ભણી લોકો વળ્યા, આકર્ષાયા. વીતરાગધર્મવિમુખતા વધતી ચાલી. અનાદિથી જીવ શૃંગાર આદિ વિભાવમાં તો મૂર્છા પામી રહ્યો છે, તેને વૈરાગ્ય સન્મુખ થવું મુશ્કેલ છે. ત્યાં તેની પાસે શૃંગાર જ ધર્મરૂપે મુકાય તો તે વૈરાગ્ય ભણી કેમ વળી શકે ? આમ વીતરાગમાર્ગવિમુખતા વધી. ત્યાં પ્રતિમાપ્રતિપક્ષ સંપ્રદાય જૈનમાં જ ઊભો થયો. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એવી જિનપ્રતિમા પ્રતિ લાખો દૃષ્ટિવિમુખ થયાં, વીતરાગશાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાધાયાં, કેટલાંક તો સમૂળગાં ખંડાય. આમ આ છસો વરસના અંતરાળમાં વીતરાગમાર્ગરક્ષક બીજા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. અન્ય ઘણા આચાર્યો થયા, પણ તે શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવશાલી નહીં. એટલે વિષમતા સામે ટકી ન શકાયું. વિષમતા વધતી ચાલી. ત્યાં શ્રી આનંદઘનજી બસો વરસ પૂર્વે થયા. શ્રી આનંદઘનજીએ સ્વપર હિતબુદ્ધિથી લોકોપકાર-પ્રવૃત્તિ શરૂ કરી. આ મુખ્ય પ્રવૃત્તિમાં આત્મહિત ગૌણ કર્યું, પણ વીતરાગધર્મવિમુખતા, વિષમતા એટલી બધી વ્યાપી ગઈ હતી કે લોકો ધર્મને કે આનંદધનને પિછાણી ન શક્યાં, ઓળખી કદર કરી ન શક્યાં. પરિણામે શ્રી આનંદઘનજીને લાગ્યું કે પ્રબળ વ્યાપી ગયેલી વિષમતાયોગે લોકોપકાર, પરમાર્થપ્રકાશ કારગત થતો નથી, અને આત્મહિત ગૌણ થઈ તેમાં બાધા આવે છે. માટે આત્મહિતને મુખ્ય કરી તેમાં પ્રવર્તવું યોગ્ય છે. આવી વિચારણાએ પરિણામે તે લોકસંગ ત્યજી દઈ વનમાં ચાલી નીકળ્યા. વનમાં વિચરતાં છતાં અપ્રગટપણે રહી ચોવીશી, પદ આદિ વડે લોકોપકાર તો કરી જ ગયા. નિષ્કારણ લોકોપકાર એ મહાપુરુષોનો ધર્મ છે. પ્રગટપણે લોકો આનંદઘનજીને ઓળખી ન શક્યાં. પણ આનંદઘનજી તો અપ્રગટ રહી તેમનું Page #742 -------------------------------------------------------------------------- ________________ ઙઙઙ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર હિત કરતા ગયા. અત્યારે તો શ્રી આનંદઘનજીના વખત કરતાં પણ વધારે વિષમતા, વીતરાગમાર્ગવિમુખતા વ્યાપેલી છે. શ્રી આનંદઘનજીને સિદ્ધાંતબોધ તીવ્ર હતો. તેઓ શ્વેતાંબર સંપ્રદાયમાં હતા. ‘ચૂર્ણિ, ભાષ્ય, સૂત્ર, નિર્યુક્તિ, વૃત્તિ, પરંપર અનુભવ રે' ઇત્યાદિ પંચાંગીનું નામ તેમના શ્રી નમિનાથજીના સ્તવનમાં ન આવ્યું હોત તો ખબર ન પડત કે તેઓ શ્વેતાંબર સંપ્રદાયના હતા કે દિગંબર સંપ્રદાયના ? ܀܀܀܀ ૧૦ મોરબી, ચૈત્ર વદ ૦)), ૧૯૫૫ આ ભારતવર્ષની અધોગતિ જૈનધર્મથી થઈ એમ મહીપતરામ રૂપરામ કહેતા, લખતા. દશેક વરસ પર અમદાવાદમાં મેળાપ થતાં તેમને પૂછ્યું:" પૂ. ભાઈ, જૈનધર્મ અહિંસા, સત્ય, સંપ, દયા, સર્વ પ્રાણીતિ, પરમાર્થ, પરોપકાર, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ આહારપાન, નિર્વ્યસનતા, ઉદ્યમ આદિનો બોધ કરે છે ? (મહીપતરામે ઉત્તર આપ્યો) મ૦ ઉo- હા. - ભાઈ, જૈનધર્મ હિંસા, અસત્ય, ચોરી, કુસંપ, ક્રૂરતા, સ્વાર્થપરાયણતા, અન્યાય, અનીતિ, છળકપટ, વિરુદ્ધ આહારવિહાર, મોજશોખ, વિષયલાલસા, આળસ, પ્રમાદ આદિનો નિષેધ કરે છે ? મ૰ ઉ- હા. પ્ર- દેશની અધોગતિ શાથી થાય ? અહિંસા, સત્ય, સંપ, દયા, પરોપકાર, પરમાર્થ, સર્વ પ્રાણીહિત, ન્યાય, નીતિ, આરોગ્ય આપે અને રક્ષે એવાં શુદ્ધ સાદાં આહાર-પાન, નિર્વ્યસનતા, ઉદ્યમ આદિથી કે તેથી વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, ક્રૂરતા, સ્વાર્થપટુતા, છળકપટ, અન્યાય, અનીતિ, આરોગ્ય બગાડે અને શરીર-મનને અશક્ત કરે એવાં વિરુદ્ધ આહાર-વિહાર, વ્યસન, મોજશોખ, આળસપ્રમાદ આદિથી ? મ ઉ- બીજાંથી અર્થાત્ વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, પ્રમાદ આદિથી, પ- ત્યારે દેશની ઉન્નતિ એ બીજાથી ઊલટાં એવાં અહિંસા, સત્ય, સંપ, નિર્વ્યસનના, ઉદ્યમ આદિથી થાય ? મ૰ ઉ- હા. પૂરૂં ત્યારે જૈનધર્મ” દેશની અધોગતિ થાય એવો બોધ કરે છે કે ઉન્નતિ થાય એવો ? મ૰ ઉ- ભાઈ, હું કબૂલ કરું છું કે ‘જૈનધર્મ’ જેથી દેશની ઉન્નતિ થાય એવાં સાધનોનો બોધ કરે છે. આવી સૂક્ષ્મતાથી વિવેકપૂર્વક મેં વિચાર કર્યો ન હતો. અમને તો નાનપણમાં પાદરીની શાળામાં શીખતાં સંસ્કાર થયેલા, તેથી વગર વિચારે અમે કહી દીધું, લખી માર્યું. મહીપતરામે સરળતાથી કબૂલ કર્યું. સત્યશોધનમાં સરળતાની જરૂર છે. સત્યનો મર્મ લેવા વિવેકપૂર્વક મર્મમાં ઊતરવું જોઈએ. ܀܀܀܀܀ ૧૧ મોરબી, વૈશાખ સુદ ૨, ૧૯૫૫ શ્રી આત્મારામજી સરલ હતા. કંઈ ધર્મદાઝ હતી. ખંડનમંડનમાં ન ઊતર્યા હોત તો સારો ઉપકાર કરી શકત. તેમના શિષ્યસમુદાયમાં કંઈક સરલતા રહી છે. કોઈ કોઈ સંન્યાસીઓ વધારે સરલ જોવામાં આવે છે. શ્રાવકપણું કે સાધુપણું કુલ સંપ્રદાયમાં નહીં, આત્મામાં જોઈએ. ‘જ્યોતિષ’ને કલ્પિત ગણી અમે ત્યાગી દીધું. લોકોમાં આત્માર્થતા બહુ ઓછી થઈ ગઈ છે; નહીંવત્ રહી છે, સ્વાર્થહેતુએ એ અંગે લોકોએ અમને પજવી મારવા માંડ્યા. આત્માર્થ સરે નહીં એવા એ જ્યોતિષના વિષયને કલ્પિત (સાર્થક નહીં ગી અમે ગૌણ કરી દીધો, ગોપવી દીધો. ગઈ રાત્રે શ્રી આનંદઘનજીનું શ્રી મલ્લિનાથનું સન્દેવતત્ત્વ નિરૂપણ કરતું સ્તવન ચર્ચાતું હતું તે વખતે વચમાં તમે પ્રશ્ન કર્યો તે અંગે અમે સકારણ મૌન રહ્યા હતા. તમારો પ્રશ્ન સંગત અને Page #743 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ નોંધ ૬૬૭ અનુસંધિવાળો હતો. પણ બધા શ્રોતાઓને એ ગ્રાહ્ય થઈ શકે એવો નહોતો, તેમ કોઈને ન સમજાયાથી વિકલ્પ ઉત્પન્ન કરે એવો હતો. ચાલતા વિષયે શ્રોતાના શ્રવણદોરમાં ટુટ પડે એમ હતું, તેમ તમને સ્વયં ખુલાસો થઈ ગયો છે. હવે પૂછવું છે ? લોકો એક કાર્યની તથા તેના કર્તાની પ્રશંસા કરે છે એ ઠીક છે. એ એ કાર્યને પોષક તથા તેના કર્તાના ઉત્સાહને વધારનાર છે. પણ સાથે એ કાર્યમાં જે ખામી હોય તે પણ વિવેક અને નિર્માનીપણે સભ્યતાપૂર્વક બતાવવી જોઈએ, કે જેથી ફરી ખામીનો અવકાશ ન રહે અને તે કાર્ય ખામી રહિત થઈ પૂર્ણ થાય. એકલી પ્રશંસા- ગાણાથી ન સરે. એથી તો ઊલટું મિથ્યાભિમાન વધે. હાલના માનપત્રાદિમાં આ પ્રથા વિશેષ છે. વિવેક જોઈએ. મ૰- સાહેબ ! ચંદ્રસુરિ આપને યાદ કરી પૃચ્છા કરતા હતા. આપ અહીં છો એ એમને ખબર ન હતી. આપને મળવા માટે આવ્યા છે. શ્રીમદ્ પરિગ્રહધારી યતિઓને સન્માનવાથી મિથ્યાત્વને પોષણ મળે છે, માર્ગનો વિરોધ થાય છે. દાક્ષિણ્યના-સભ્યતા પણ જાળવવાં જોઈએ, ચંદ્રસુરિ અમારા માટે આવ્યા છે. પણ જીવને છોડવું ગમતું નથી, મિથ્યા ડાહી ડાહી વાતો કરવી છે, માન મૂકવું ગમતું નથી. તેથી આત્માર્થ ન સરે. અમારા માટે આવ્યા, તેથી સભ્યતા ધર્મ જાળવવા તેમની પાસે ગયા. સામા પક્ષવાળા સ્થાનક સંપ્રદાયના કહેશે કે એમને એમનો રાગ છે, તેથી ત્યાં ગયા, અમારી પાસે નથી આવતા. પણ જીવને હેતુ, કારણ વિચારવાં નથી. મિથ્યા દૂષણ, ખાલી આરોપ આપવા તૈયાર છે. તેવી વર્તના ગયે છૂટકો છે. ભવપરિપાકે સદ્વિચાર સ્ફુરે અને હેતુ, પરમાર્થનો વિચાર ઊગે. મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. શ્રી કબીરનું અંતર સમજ્યા વિના ભોળાઈથી લોકો પજવવા માંડ્યા. આ વિક્ષેપ ટાળવા કબીરજી વેશ્યાને ત્યાં જઈ બેઠા. લોકસમૂહ પાછો વળ્યો. કબીરજી ભ્રષ્ટ થઈ ગયા એમ લોકો કહેવા લાગ્યા. સાચા ભક્તો થોડા હતા. તે કબીરને વળગી રહ્યા. કબીરજીનો વિક્ષેપ તો ટળ્યો પણ બીજાએ તેનું અનુકરણ ન કરવું. નરસિંહ મહેતા ગાઈ ગયા છે કેઃ- મારું ગાયું ગાશે તે ઝાઝા ગદા ખાશે. સમજીને ગાશે તે વહેલો વૈકુંઠ જાશે. તાત્પર્ય કે સમજીને વિવેકપૂર્વક કરવાનું છે. પોતાની દશા વિના, વિના વિવેકે, સમજ્યા વિના જીવ અનુકરણ કરવા જાય તો માર ખાઈ જ બેસે, માટે મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. આ વચન સાપેક્ષ છે. ૧૨ મુંબઈ, કારતક વદ ૯, ૧૯૫૬ (બીજા ભોઈવાડામાં શ્રી શાંતિનાથજીનાં દિગંબરી મંદિરમાં દર્શન પ્રસંગનું વર્ણન) પ્રતિમા નીરખી છેટેથી વંદન કર્યું. ત્રણ વાર પંચાંગ પ્રણામ કર્યા. શ્રી આનંદઘનજીનું શ્રી પદ્મપ્રભુનું સ્તવન સુમધુર, ગંભીર, સુસ્પષ્ટ ધ્વનિએ ગાયું, જિનપ્રતિમાનાં ચરણ તળાંસ્યાં. એક નાની પંચધાતુની જિનપ્રતિમા કાયોત્સર્ગમુદ્રાની અંદરથી કોરી કાઢેલી હતી. તે સિદ્ધની અવસ્થામાં થતા ઘનની સૂચક હતી. તે અવગાહના બતાવી કહ્યું કે જે દેહે આત્મા સંપૂર્ણ સિદ્ધ થાય તે દેહપ્રમાણથી કિંચિત્ ન્યૂન જે ક્ષેત્રપ્રમાણ ઘન થાય તે અવગાહના. જીવો જાદા જાદા સિદ્ધ થયા. તે એક ક્ષેત્રે સ્થિત છતાં પ્રત્યેક જાદા જાદા છે. નિજ ક્ષેત્રઘનપ્રમાણ અવગાહનાએ છે. Page #744 -------------------------------------------------------------------------- ________________ ઙઙટ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યેક સિદ્ધાત્માની જ્ઞાયક સત્તા લોકાલોકપ્રમાણ, લોકને જાણનાર છતાં લોકથી ભિન્ન છે. જુદા જુદા પ્રત્યેક દીવાનો પ્રકાશ એક થઈ ગયા છતાં દીવા જેમ જુદા જુદા છે, એ ન્યાયે પ્રત્યેક સિદ્ધ આત્મા જુદા જુદા છે. આ મુક્તાગિરિ આદિ તીર્થોની છબીઓ છે. આ ગોમટેશ્વર નામથી પ્રસિદ્ધ શ્રી બાહુબળસ્વામીની પ્રતિમાની છબી છે. બેંગલોર પાસે એકાંત જંગલમાં ડુંગરમાંથી કોતરી કાઢેલી સિત્તેર ફૂટ ઊંચી આ ભવ્ય પ્રતિમા છે. આઠમા સૈકામાં શ્રી ચામુંડરાયે એની પ્રતિષ્ઠા કરી છે. અડોલ ધ્યાને કાઉસગ્ગમુદ્રાએ શ્રી બાહુબળજી અનિમેષનેત્રે ઊભા છે. હાથપગે વૃક્ષની વેલીઓ વીંટાઈ છતાં દેહમાનરહિત ધ્યાનસ્થ શ્રી બાહુબળજીને તેની ખબર નથી. કૈવલ્ય પ્રગટ થવા યોગ્ય દશા છતાં જરા માનનો અંકુરો નડ્યો છે. “વીરા મારા ગજ થકી ઊતરો." એ માનરૂપી ગજથી ઊતરવાના પોતાની બહેનો બ્રાહ્મી અને સુંદરીના શબ્દો કÉગોચર થતાં સુવિચારે સજ્જ થઈ, માન મોડવા તૈયાર થતાં કૈવલ્ય પ્રગટ્યું. તે આ શ્રી બાહુબળજીની ધ્યાનસ્થ મુદ્રા છે. (દર્શન કરી શ્રી મંદિરની જ્ઞાનશાળામાં) શ્રી 'ગોમ્મટસાર' લઈ તેનો સ્વાધ્યાય કર્યો. શ્રી "પાંડવપુરાણ'માંનો પ્રદ્યુમ્ન અધિકાર વર્ણવ્યો. પ્રદ્યુમ્નનો વૈરાગ્ય ગાયો, વસુદેવે પૂર્વભવમાં સુરૂપસંપન્ન થવાના નિયાણાપૂર્વક ઉગ્ર તપશ્ચર્યા કરી. ભાવનારૂપ તપશ્ચર્યા ફળી. સુરૂપસંપન્ન દેહ પામ્યા. તે સુરૂપ ઘણા વિક્ષેપનું કારણ થયું. સ્ત્રીઓ વ્યામોહ પામી પાછળ ફરવા લાગી. નિયાણાનો દોષ વસુદેવને પ્રત્યક્ષ થયો. વિક્ષેપથી છૂટવા ભાગી જવું પડ્યું. “મને આ તપશ્ચર્યાથી ઋદ્ધિ મળો કે વૈભવ મળો કે અમુક ઇચ્છિત થાઓ' એવી ઇચ્છાને નિયાણું, નિદાન દોષ કહે છે. તેવું નિયાણું ન બાંધવું ઘટે. ૧૩ મુંબઈ, કા. વદ ૯, ૧૯૫૬ ‘અવગાહના’ એટલે અવગાહના. અવગાહના એટલે કદ આકાર એમ નહીં. કેટલાક તત્ત્વના પારિભાષિક શબ્દો એવા હોય છે કે જેનો અર્થ બીજા શબ્દોથી વ્યકત ન કરી શકાય; જેને અનુરૂપ બીજા શબ્દ ન મળે; જે સમજ્યા જાય પણ વ્યકત ન કરી શકાય. અવગાહના એવો શબ્દ છે. ઘણા બોધે, વિશેષ વિચારે, એ સમજી શકાય. અવગાહના ક્ષેત્રઆશ્રયી છે. જુદું છતાં એકમેક થઈ ભળી જવું, છતાં જુદું રહેવું. આમ સિદ્ધ આત્માનું જેટલા ક્ષેત્રપ્રમાણ વ્યાપકપણું તે તેની અવગાહના કડી છે. ܀܀܀܀܀ ૧૪ મુંબઈ, કાર્તિક વદ ૯, ૧૯૫૬ જે બહુ ભોગવાય છે. છે તે બહુ ક્ષીણ થાય છે. સમતાએ કર્મ ભોગવતાં તે નિર્જરે છે; ક્ષીણ થાય છે. શારીરિક વિષય ભોગવતાં શારીરિક શક્તિ ક્ષીણ થાય છે. જ્ઞાનીનો માર્ગ સુલભ છે, પણ તે પામવો દુર્લભ છે; એ માર્ગ વિકટ નથી, સીધો છે, પણ તે પામવો વિકટ છે. પ્રથમ સાચા જ્ઞાની જોઈએ. તે ઓળખાવા જોઈએ. તેની પ્રતીતિ આવવી જોઈએ. પછી તેનાં વચન પર શ્રદ્ધા રાખી નિઃશંકપણે ચાલતાં માર્ગ સુલભ છે, પણ જ્ઞાની મળવા અને ઓળખાવા એ વિકટ છે. દુર્લમ છે. ગીચ ઝાડીમાં ભૂલા પડેલા માણસને વનોપકંઠે જવાનો માર્ગ કોઈ દેખાડે કે 'જા, નીચે નીચે Page #745 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ નોંધ ૬૯ ચાલ્યો જા. રસ્તો સુલભ છે, આ રસ્તો સુલભ છે.' પણ એ ભૂલા પડેલા માણસને જવું વિકટ છે; એ માર્ગે જતાં પહોંચશું કે નહીં એ શંકા નડે છે. શંકા કર્યા વિના જ્ઞાનીઓનો માર્ગ આરાધે તો તે પામવો સુલભ છે. ܀܀܀܀܀ ૧૫ મુંબઈ, કારતક વદ ૧૧, ૧૯૫૬ શ્રી સત. ૧. શ્રી પાંડવ પુરાણે પ્રદ્યુમ્ન ચરિત્ર, ૧૧. શ્રી ક્ષપણાસાર. ૨. શ્રી પુરુષાર્થસિદ્ધિ ઉપાય. ૧૨. શ્રી લબ્ધિસાર. 3. શ્રી પદ્મનંદિ પંચવિંશતિ. ૧૩. શ્રી ત્રિલોકસાર ૪. શ્રી ગોમટસાર. ૧૪. શ્રી તત્ત્વસાર. ૫. શ્રી રત્નકરંડ શ્રાવકાચાર. ૧૫. શ્રી પ્રવચનસાર. ૬. શ્રી આત્માનુશાસન. ૧૬. શ્રી સમયસાર. ૭. શ્રી મોક્ષમાર્ગપ્રકાશ. ૧૭, શ્રી પંચાસ્તિકાય. ૮. શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા. ૧૮. શ્રી અષ્ટપ્રાકૃત. ૯. શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય. ૧૯. શ્રી પરમાત્મપ્રકાશ. ૧૦, શ્રી ક્રિયા કોષ, ૨૦. શ્રી રયણસાર. આદિ અનેક છે. દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક એ સશ્રુત સેવવા યોગ્ય છે. એ ફળ અલૌકિક છે. અમૃત છે. ૧૬ મુંબઈ, કાર્તિક વદ ૧૧, ૧૯૫૬ જ્ઞાનીને ઓળખો, ઓળખીને એઓની આજ્ઞા આરાધો. જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ છે. જ્ઞાનીઓ જગતને તૃણવત્ ગણે છે, એ એઓના જ્ઞાનનો મહિમા સમજવો. કોઈ મિથ્યાભિનિવેશી જ્ઞાનનો ડોળ કરી જગતનો ભાર મિથ્યા શિર વહતો હોય તો તે હાંસીપાત્ર છે. ૧૭ મુંબઈ, કારતક વદ ૧૧, ૧૯૫૬ વસ્તુતઃ બે વસ્તુઓ છે. જીવ અને અજીવ. સુવર્ણનામ લોકોએ કલ્પિત આપ્યું. તેની ભસ્મ થઈને પેટમાં ગયું. વિષ્ટા પરિણમી ખાતર થયું; ક્ષેત્રમાં ઊગ્યું; ધાન્ય થયું; લોકોએ ખાધું; કાળાંતરે લોઢું થયું. વસ્તુતઃ એક દ્રવ્યના જુદા જુદા પર્યાયોને કલ્પનારૂપે જુદાં જુદાં નામ અપાયાં. એક દ્રવ્યના ભિન્ન ભિન્ન પર્યાયો વડે લોક ભ્રાંતિમાં પડી ગયું. એ ભ્રાંતિએ મમતાને જન્મ આપ્યો. રૂપિયા વસ્તુતઃ છે, છતાં લેણદાર દેણદારને મિથ્યા ઝઘડા થાય છે. લેણદારની અધીરાઈથી એને મન રૂપિયા ગયા જાણે છે. વસ્તુતઃ રૂપિયા છે, તેમજ જુદી જુદી કલ્પનાએ ભ્રમજાળ પાથરી દીધી છે, તેમાંથી જીવ- અજીવનો, જડ-ચૈતન્યનો ભેદ કરવો એ વિકટ થઈ પડ્યું છે. ભ્રમજાળ યથાર્થ લક્ષમાં ઊતરે, તો જડ-ચૈતન્ય ક્ષીર- નીરવત્ ભિન્ન સ્પષ્ટ ભાસે. ૧૮ મુંબઈ, કા. વદ ૧૨, ૧૯૫૬ ‘ઇનૉક્યુલેશન’- મરકીની રસી. રસીના નામે દાકતરોએ આ ધતિંગ ઊભું કર્યું છે. બિચારાં નિરપરાધી અશ્વ આદિને રસીના બહાને રિબાવી મારી નાખે છે, હિંસા કરી પાપને પોષે છે, પાપ ઉપાર્જે છે. પૂર્વે પાપાનુબંધી પુણ્ય ઉપાર્જ્ય છે, તે યોગે વર્તમાનમાં તે પુણ્ય ભોગવે છે, Page #746 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પણ પરિણામે પાપ વહોરે છે; તે બિચારા દાક્તરોને ખબર નથી. રસીથી દરદ દૂર થાય ત્યારની વાત ત્યારે; પણ અત્યારે હિંસા તો પ્રગટ છે. રસીથી એક કાઢતાં બીજું દરદ પણ ઊભું થાય. ܀܀܀܀܀ ૧૯ મુંબઈ, કાર્તિક વદ ૧૨, ૧૯૫૬ પ્રારબ્ધ અને પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે. પુરુષાર્થ કર્યા વિના પ્રારબ્ધની ખબર ન પડી શકે. પ્રારબ્ધમાં હશે તે થશે એમ કહી બેસી રહ્યું કામ ન આવે. નિષ્કામ પુરુષાર્થ કરવો. પ્રારબ્ધને સમપરિણામે વેદવું, ભોગવી લેવું એ મોટો પુરુષાર્થ છે. સામાન્ય જીવ સમપરિણામે વિકલ્પરહિતપણે પ્રારબ્ધ વેદી ન શકે, વિષમ પરિણામ થાય જ, માટે તે ન થવા દેવા, ઓછા થવા ઉંઘમ સેવવો. સમપણું અને વિકલ્પરહિતપણું સત્સંગથી આવે અને વધે. ૨૦ મોરબી, વૈ. સુદ ૮, ૧૯૫૬ 'ભગવદ્ગીતા'માં પૂર્વાપર વિરોધ છે, તે અવલોકવા તે આપેલ છે. પૂર્વાપર શું વિરોધ છે તે અવલોકનથી જણાઈ આવશે. પૂર્વાપર અવિરોધ એવું દર્શન, એવાં વચન, તે વીતરાગનાં છે. – ભગવદ્ગીતા પર ઘણાં ભાષ્ય, ટીકા રચાયાં છે “વિદ્યારણ્યસ્વામી”ની ‘જ્ઞાનેશ્વરી’ આદિ. દરેક પોતપોતાની માનીનતા ઉપર ઉતારી ગયા છે. ‘થિયૉસૉફી'વાળી તમને આપેલી ઘણે ભાગે સ્પષ્ટ છે. મણિલાલ નભુભાઈએ ગીતા પર વિવેચનરૂપ ટીકા કરતાં મિશ્રતા બહુ આણી દીધી છે, સેળભેળ ખીચડો કર્યો છે. વિદ્વત્તા અને જ્ઞાન એ એક સમજવાનું નથી, એક નથી. વિદ્વત્તા હોય છતાં જ્ઞાન ન હોય. સાચી વિદ્વત્તા તે કે જે આત્માર્થે હોય, જેથી આત્માર્થ સરે, આત્મત્વ સમજાય, પમાય. આત્માર્થ હોય ત્યાં જ્ઞાન હોય, વિદ્વત્તા હોય વા ન પણ હોય. મણિભાઈ કહે છે (ષદર્શનસમુચ્ચયની પ્રસ્તાવનામાં) કે ફરિભદ્રસૂરિને વેદાંતની ખબર ન હતી, વેદાંતની ખબર હોત તો એવી કુશાગ્રબુદ્ધિના હરિભદ્રસૂરિ જૈન તરફથી પોતાનું વલણ ફેરવી વેદાંતમાં ભળત. ગાઢ મતાભિનિવેશથી મણિભાઈનું આ વચન નીકળ્યું છે. હરિભદ્રસુરિને વેદાંતની ખબર હતી કે નહીં એ મણિભાઈએ હરિભદ્રસૂરિનો “ધર્મસંગ્રહણી' જોયો હોત તો ખબર પડતા. હરિભદ્રસૂરિને વેદાંતાદિ બધાં દર્શનોની ખબર હતી. તે બધાં દર્શનોની પર્યાલોચનાપૂર્વક તેમણે જૈનદર્શનને પૂર્વાપર અવિરોધ પ્રતીત કર્યું હતું. અવલોકનથી જણાશે. 'ષડ્દર્શનસમુચ્ચય'ના ભાષાંતરમાં દોષ છતાં મણિભાઈએ ભાષાંતર ઠીક કર્યું છે, બીજા એવું પણ ન કરી શકે. એ સુધારી શકાશે. ܀܀܀܀܀ ૨૧ શ્રી મોરબી, વૈ. સુદ ૯, ૧૯૫૬ વર્તમાનકાળમાં ક્ષયરોગ વિશેષ વૃદ્ધિ પામ્યો છે, અને પામતો જાય છે, એનું મુખ્ય કારણ બ્રહ્મચર્યની ખામી, આળસ અને વિષયાદિની આસક્તિ છે. ક્ષયરોગનો મુખ્ય ઉપાય બ્રહ્મચર્યસેવન, શુદ્ધ સાત્ત્વિક આહાર-પાન અને નિયમિત વર્તન છે. ܀܀܀܀ ૨૨ મોરબી, અસાડ સુદ, ૧૯૫૬ 'प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं वदनकमलमंकः कामिनीसंगशून्यःः करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं तदसि जगति देवो वीतरागस्त्वमेव.' ‘તારાં બે ચક્ષુ પ્રશમરસમાં ડૂબેલાં છે, પરમશાંત રસને ઝીલી રહ્યાં છે. તારું મુખકમળ પ્રસન્ન છે; તેમાં પ્રસન્નતા વ્યાપી રહી છે. તારો ખોળો સ્ત્રીના સંગથી રહિત છે. તારા બે હાથ શસ્ત્રસંબંધ વિનાના છે, તારા હાથમાં શસ્ત્ર નથી. આમ તું જ વીતરાગ જગતમાં દેવ છું.’ Page #747 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ નોંધ દેવ કોણ ? વીતરાગ. દર્શનયોગ્ય મુદ્રા કઈ ? વીતરાગતા સૂચવે તે. ૬૭૧ 'સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા' વૈરાગ્યનો ઉત્તમ ગ્રંથ છે. દ્રવ્યને, વસ્તુને યથાવત્ લક્ષમાં રાખી વૈરાગ્યનું એમાં નિરૂપણ કર્યું છે. દ્રવ્યનું સ્વરૂપ બતાવનાર ચાર લોક અદ્ભુત છે. એને માટે આ ગ્રંથની રાહ જોતા હતા. ગઈ સાલ જેઠ માસમાં મદ્રાસ ભણી જવું થયું હતું. કાર્તિકસ્વામી એ ભૂમિમાં બહુ વિચર્યા છે. એ તરફના નગ્ન, ભવ્ય, ઊંચા, અડોલ વૃત્તિથી ઊભેલા પહાડ નીરખી સ્વામી કાર્તિકેયાદિની અડોલ, વૈરાગ્યમય દિગંબરવૃત્તિ યાદ આવતી હતી. નમસ્કાર તે સ્વામી કાર્તિકયાદિને ܀܀܀܀܀ ૨૩ મોરબી, શ્રાવણ વદ ૮, ૧૯૫૬ “હ્રદર્શનસમુચ્ચય” ને ‘યોગદૃષ્ટિસમુચ્ચય'નાં ને‘યોગદૃષ્ટિસમુચ્ચય'નાં ભાષાંતર ગુજરાતીમાં કરવા યોગ્ય છે. 'પ્રદર્શનસમુચ્ચય'નું ભાષાંતર થયેલ છે પણ તે સુધારી ફરી કરવા યોગ્ય છે. ધીમે ધીમે થશે, કરશો, આનંદઘનજી ચોવીશીના અર્થ પણ વિવેચન સાથે લખશો. नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे, अर्हते योगिनाथाय महावीराय तायिने. શ્રી હેમચંદ્રાચાર્ય 'યોગશાસ્ત્ર'ની રચના કરતાં મંગલાચરણમાં વીતરાગ સર્વજ્ઞ અરિહંત યોગીનાથ મહાવીરને સ્મૃતિરૂપે નમસ્કાર કરે છે. 'વાર્યા વારી ન શકાય, વારવા બહુ બહુ મુશ્કેલ એવા રાગ, દ્વેષ, અજ્ઞાનરૂપી શત્રુના સમૂહને જેણે વાર્યા, જીત્યા; જે વીતરાગ સર્વજ્ઞ થયા; વીતરાગ સર્વજ્ઞ થતાં જે અર્હત્ પૂજવા યોગ્ય થયા; અને વીતરાગ અર્હત્ થતાં મોક્ષ અર્થે પ્રવર્તન છે જેનું એવા જાદા જાદા યોગીઓના જે નાથ થયા; નેતા થયા; અને એમ નાથ થતાં જે જગતના નાથ, તાત, ત્રાતા થયા; એવા જે મહાવીર તેને નમસ્કાર હો.' અહીં સહેવના અપાયઅપગમ અતિશય, જ્ઞાન અતિશય, વચન અતિશય અને પૂજા અતિશય સૂચવ્યા, આ મંગલ સ્તુતિમાં સમગ્ર ‘યોગશાસ્ત્ર'નો સાર સમાવી દીધો છે. સદેવનું નિરૂપણ કર્યું છે. સમગ્ર વસ્તુસ્વરૂપ, તત્ત્વજ્ઞાન સમાવી દીધું છે. ઉકેલનાર ખોજક જોઈએ. લૌકિક મેળામાં વૃત્તિને ચંચળ કરે એવા પ્રસંગ વિશેષ હોય. સાચો મેળો સત્સંગનો એવા મેળામાં વૃત્તિની ચંચળતા ઓછી થાય, દૂર થાય. માટે સત્સંગમેળાને જ્ઞાનીઓએ વખાણ્યો છે. ઉપદેશ્યો છે. ૨૪ વઢવાણ કૅમ્પ, ભાદ્રપદ વદ, ૧૯૫૬ ‘મોક્ષમાળા’ના પાઠ અમે માપી માપીને લખ્યા છે. ફરી આવૃત્તિ અંગે સુખ ઊપજે તેમ પ્રવર્તો. કેટલાંક વાક્ય નીચે લીટી દોરી છે તેમ કરવા જરૂર નથી. શ્રોતા વાંચકને બનતાં સુધી આપણા અભિપ્રાયે ન દોરવા લક્ષ રાખવું. શ્રોતા વાંચકમાં પોતાની મેળે અભિપ્રાય ઊગવા દેવો. સારાસાર તોલ કરવાનું વાંચનાર શ્રોતાના પર છોડી દેવું. આપણે તેમને દોરી તેમને પોતાને ઊગી શકે એવા અભિપ્રાયને થંભી ન દેવો. ૧‘પ્રજ્ઞાવબોધ’ ભાગ ‘મોક્ષમાળા’ના ૧૦૮ મણકા અત્રે લખાવશું. પરમ સશ્રુતના પ્રચારરૂપ એક યોજના ધારી છે. તે પ્રચાર થઈ પરમાર્થમાર્ગ પ્રકાશ પામે તેમ થશે. ૧. જુઓ પત્રાંક ૯૪૬. Page #748 -------------------------------------------------------------------------- ________________ કપર http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૨૫ મુંબઈ, માટુંગા, માગશર, ૧૯૫૭ શ્રી શાંતસુધારસ'નું પણ ફરી વિવેચનરૂપ ભાષાંતર કરવા યોગ્ય છે, તે કરશો, ૨૬ 'देवागमनभोयानचामरादिविभूतयः, मायाविष्वपि दृश्यते, नातस्त्वमसि नो महान् ' મુંબઈ, શિવ, માગશર, ૧૯૫૩ સ્તુતિકાર શ્રી સમંતભદ્રસૂરિને વીતરાગ દેવ જાણે કહેતા હોય, હૈ સમંતભદ્ર ! આ અમારાં અષ્ટપ્રાતિહાર્ય આદિ વિભૂતિ તું જો; અમારું મહત્ત્વ જો. ત્યારે સિંહ ગુફામાંથી ગંભીર પદે બહાર નીકળતાં ત્રાડ પાડે તેમ શ્રી સમંતભદ્રસૂરિ ત્રાડ પાડતાં કહે છેઃ- દેવતાઓનું આવવું, આકાશમાં વિચરવું, ચામરાદિ વિભૂતિનું ભોગવવું, ચામરાદિ વૈભવથી વીંઝાવું, એ તો માયાવી એવા ઇંદ્રજાળિયા પણ બનાવી શકે છે. તારા પાસે દેવોનું આવવું થાય છે, વા આકાશમાં વિચરવું વા ચામર છત્ર આદિ વિભૂતિ ભોગવે છે માટે તું અમારા મનને મહાન ! ના, ના. એ માટે તું અમારા મનને મહાન નહીં. તેટલાથી તારું મહત્ત્વ નહીં. એવું મહત્ત્વ તો માયાવી ઇંદ્રજાળિયા પણ દેખાડી શકે.' ત્યારે સદેવનું મહત્ત્વ વાસ્તવિક શું ? તો કે વીતરાગપણું એમ આગળ બતાવે છે. આ શ્રી સમંતભદ્રસૂરિ વિ સંત બીજા સૈકામાં થયા. તેઓ શ્વેતાંબર દિગંબર બન્નેમાં એક સરખા સન્માનિત છે. તેઓએ દેવાગમસ્તોત્ર ઉપર જણાવેલ સ્તુતિ આ સ્તોત્રનું પ્રથમ પદ છે) અથવા આપ્તમીમાંસા રચેલ છે. તત્ત્વાર્થસૂત્રના મંગલાચરણની ટીકા કરતાં આ દેવાગમસ્તોત્ર લખાયો છે. અને તે પર અષ્ટસહસ્રી ટીકા તથા ચોરાશી હજાર લોકપુર ‘ગંધહસ્તી મહાભાષ્ય' ટીકા રચાયાં છે. मोक्षमार्ग नेतारं भेतारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्यानां वन्दे तद्गुणलब्धये. આ એનું પ્રથમ મંગલ સ્તોત્ર છેઃ- મોક્ષમાર્ગના નેતા, કર્મરૂપી પર્વતના ક્ષેત્તા, ભેદનાર, વિશ્વ એટલે સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે વંદું છું. 'આપ્તમીમાંસા', 'યોગબિંદુ'નું અને 'ઉપમિતિભવપ્રપંચકથા'નું ગુજરાતી ભાષાંતર કરશો, 'યોગબિંદુ'નું ભાષાંતર થયેલ છે, ઉપમિતિભવપ્રપંચ'નું થાય છે; પણ તે બન્ને ફરી કરવા યોગ્ય છે, તે કરશો, ધીમે ધીમે થશે. લોકકલ્યાણ હિતરૂપ છે અને તે કર્તવ્ય છે. પોતાની યોગ્યતાની ન્યૂનતાની અને જોખમદારી ન સમજાઈ શકાવાથી અપકાર ન થાય એ પણ લક્ષ રાખવાનો છે. ܀܀܀ ૨૭ ૧ મન:પર્યવજ્ઞાન કેવી રીતે પ્રગટે ? સાધારણપણે દરેક જીવને મતિજ્ઞાન હોય છે. તેને આશ્રયે રહેલા શ્રુતજ્ઞાનમાં વધારો થવાથી તે મતિજ્ઞાનનું બળ વધારે છે; એમ અનુક્રમે મતિજ્ઞાન નિર્મળ થવાથી આત્માનું અસંયમપણું ટળી સંયમપણું થાય છે, ને તેથી મનઃપર્યવજ્ઞાન પ્રગટે છે. તેને યોગે આત્મા બીજાનો અભિપ્રાય જાણી શકે છે. લિંગ દેખાવ ઉપરથી બીજાના દોધ હર્ષાદિ ભાવ જાણી શકાય છે, તે મતિજ્ઞાનનો વિષય છે. તેવા દેખાવના અભાવે જે ભાવ જાણી શકાય તે મનઃપર્યવજ્ઞાનનો વિષય છે. ૧. આંક ૨૭ થી આંક ૩૧ ખંભાતના શ્રી ત્રિભુવનભાઈના ઉતારામાંથી લીધા છે. Page #749 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ નોંધ ૨૮ ૬૭૩ પાંચ ઇંદ્રિયોના વિષય સંબંધીઃ- જે જીવને મોહનીય કર્મરૂપી કષાયનો ત્યાગ કરવો હોય, તે તેનો એકદમ ત્યાગ કરવા ધારશે ત્યારે કરી શકશે તેવા વિશ્વાસ ઉપર રહી તેનો ક્રમે ત્યાગ કરવાનો અભ્યાસ નથી કરતો, તે એકદમ ત્યાગ કરવાનો પ્રસંગ આવ્યે મોહનીયકર્મના બળ આગળ ટકી શકતો નથી; કારણ કર્મરૂપ શત્રુને ધીરે ધીરે નિર્બળ કર્યા વિના કાઢી મુકવાને તે એકદમ અસમર્થ બને છે. આત્માના નિર્બળપણાને લઈને તેના ઉપર મોહનું બળવાનપણું છે. તેનું જોર ઓછું કરવાને આત્મા પ્રયત્ન કરે, તો એકી વખતે તેના ઉપર જય મેળવવાની ધારણામાં તે ઠગાય છે, જ્યાં સુધી મોહવૃત્તિ લડવા સામી નથી આવી ત્યાં સુધી મોહવશ આત્મા પોતાનું બળવાનપણું ધારે છે, પરંતુ તેવી કસોટીનો પ્રસંગ આવ્યે આત્માને પોતાનું કાયરપણું સમજાય છે, માટે જેમ બને તેમ પાંચ ઇંદ્રિયોના વિષય મોળા કરવા. તેમાં મુખ્યત્વે ઉપસ્થ ઇંદ્રિય અમલમાં લાવવી; એમ અનુક્રમે બીજી ઇંદ્રિયોના વિષયો. ઇન્દ્રિયના વિષયરૂપી ક્ષેત્રની બે તસુ જમીન જીતવાને આત્મા અસમર્થપણું બતાવે છે અને આખી પૃથ્વી જીતવામાં સમર્થપણું ધારે છે, એ કેવું આશ્ચર્યરૂપ છે ? પ્રવૃત્તિને આડે આત્મા નિવૃત્તિનો વિચાર કરી શકતો નથી; એમ કહેવું એ માત્ર બહાનું છે, જો થોડો સમય પણ આત્મા પ્રવૃત્તિ છોડી પ્રમાદરહિત હમેશાં નિવૃત્તિનો વિચાર કરે, તો તેનું બળ પ્રવૃત્તિમાં પણ પોતાનું કાર્ય કરી શકે છે. કારણ દરેક વસ્તુનો પોતાના વધતા ઓછા બળવાનપણાના પ્રમાણમાં પોતાનું કાર્ય કરવાનો સ્વભાવ છે. માદક ચીજ બીજા ખોરાક સાથે પોતાના અસલના સ્વભાવ પ્રમાણે પરિણમવાને ભૂલી જતી નથી, તેમ જ્ઞાન પણ પોતાનો સ્વભાવ ભૂલતું નથી. માટે દરેક જીવે પ્રમાદરહિત, યોગ, કાળ, નિવૃત્તિ, ને માર્ગનો વિચાર નિરંતર કરવો જોઈએ. ܀܀܀܀܀ ૨૯ વ્રત સંબંધી:- દરેક જીવે વ્રત લેવું હોય તો સ્પષ્ટાઈની સાથે બીજાની સાક્ષીએ લેવું. તેમાં સ્વેચ્છાએ વર્તવું નહીં. વ્રતમાં રહી શકતો આગાર રાખ્યો હોય અને કારણવિશેષને લઈને વસ્તુનો ઉપયોગ કરવો પડે તો તેમ કરવામાં અધિકારી પોતે ન બનવું. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તવું. નહીં તો તેમાં મોળા પડી જવાય છે; અને વ્રતનો ભંગ થાય છે. મારું કષાય સંબંધીઃ- 30 દરેક જીવની અપેક્ષાએ જ્ઞાનીએ ક્રોધ, માન, માયા અને લોભ એમ અનુક્રમ રાખ્યો છે, તે ક્ષય થવાની અપેક્ષાએ છે. પહેલો કષાય જવાથી અનુક્રમે બીજા કષાયો જાય છે, અને અમુક અમુક જીવોની અપેક્ષાએ માન, માયા, લોભ અને ક્રોધ એમ ક્રમ રાખેલ છે, તે દેશ, કાળ, ક્ષેત્ર જોઈને. પ્રથમ જીવને બીજાથી ઊંચો મનાવા માન થાય છે, તે અર્થે છળકપટ કરે છે; અને તેથી પૈસા મેળવે છે. અને તેમ કરવામાં વિઘ્ન કરનાર ઉપર ક્રોધ કરે છે. એવી રીતે કષાયની પ્રકૃતિઓ અનુક્રમે બંધાય છે, જેમાં લોભની એટલી બળવત્તર મીઠાશ છે, કે તેમાં જીવ માન પણ ભૂલી જાય છે, ને તેની દરકાર નથી કરતો; માટે માનરૂપી કષાય ઓછો કરવાથી અનુક્રમે બીજા એની મેળે ઓછા થઈ જાય છે. Page #750 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૩૧ આસ્થા તથા શ્રદ્ધા:- દરેક જીવે જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી, એમાં જરા પણ શંકા રાખવી નહીં. આ જગ્યાએ અશ્રદ્ધા રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે, અને તે એવું સ્થાનક છે કે ત્યાંથી પડવાથી કાંઈ સ્થિતિ રહેતી નથી. સિત્તેર કોટાકોટિ સાગરોપમ સ્થિતિ અંતર્મુહૂર્તમાં બંધાય છે; જેને લઈને જીવને અસંખ્યાતા ભવ ભ્રમણ કરવા પડે છે. ચારિત્રમોહનો લટક્યો તે ઠેકાણે આવે છે, પણ દર્શનમોહન પડ્યો ઠેકાણે આવતો નથી. કારણ, સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે. વીતરાગરૂપ જ્ઞાનીનાં વચનમાં અન્યથાપણું હોવાનો સંભવ જ નથી. તેના અવલંબને રહી સીસું રેડ્યું હોય એવી રીતે શ્રદ્ધાને ઘે પણ મજબૂત કરવી, જ્યારે જ્યારે શંકા થવાનો પ્રસંગ આવે ત્યારે જીવે વિચારવું કે તેમાં પોતાની ભૂલ જ થાય છે. વીતરાગ પુરુષોએ જ્ઞાન જે મતિથી કહ્યું છે, તે મતિ આ જીવમાં છે નહીં; અને આ જીવની મતિ તો શાકમાં મીઠું ઓછું પડ્યું હોય તો તેટલામાં જ રોકાઈ જાય છે. તો પછી વીતરાગના જ્ઞાનની પતિનો મુકાબલો ક્યાંથી કરી શકે ? તેથી બારમા ગુણસ્થાનકના અંત સુધી પણ જીવે જ્ઞાનીનું અવલંબન લેવું એમ કહ્યું છે. અધિકારી નહીં છતાં પણ ઊંચા જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવે છે તે માત્ર આ જીવે પોતાને જ્ઞાની તથા ડાહ્યો માની લીધેલો હોવાથી તેનું માન ગાળવાના હેતુથી અને નીચેના સ્થાનકેથી વાતો કહેવામાં આવે છે તે માત્ર તેવો પ્રસંગ પ્રાપ્ત થયે નીચે ને નીચે જ રહે. ܀܀܀܀܀ जे अबुद्धा महाभागा ૩૨ वीरा મુંબઈ, આશ્વિન, ૧૯૪૯ असमत्तदंसिणो । असुद्धं तेसिं परक्कंतं सफलं होइ सव्वसो ||२२|| जे य बुद्धा महाभागा वीरा सुद्धं तेर्सि परक्कतं अफलं होड़ सम्मत्तदंसिणो । सव्वसो ||२३|| શ્રી સૂયગડાંગ, સૂત્ર, વીર્યાધ્યયન ૮ મું ૨૨-૨૩ ઉપર જ્યાં ‘સફળ” છે ત્યાં “અફળ' ઠીક લાગે છે, અને અફળ' છે ત્યાં ‘સફળ” ઠીક લાગે છે, માટે તેમાં લખિત દોષ છે કે બરાબર છે ? તેનું સમાધાન કેઃ લખિત દોષ નથી; સફળ છે ત્યાં સફળ અને અફળ છે ત્યાં અફળ બને બરાબર છે. મિથ્યાર્દષ્ટિની ક્રિયા સફળ છે, ફળે કરીને સહિત છે, અર્થાત્ તેને પુણ્ય પાપ ફળનું બેસવાપણું છે; સમ્યક્દૃષ્ટિની ક્રિયા અફળ છે. ફળ રહિત છે, તેને ફળ બેસવાપણું નથી, અર્થાત્ નિર્જરા છે. એકની, મિથ્યાર્દષ્ટિની ક્રિયાનું સંસારહેતુક સફળપણું અને બીજાની, સમ્યકૃર્દષ્ટિની ક્રિયાનું સંસારહેતુક અફળપણું એમ પરમાર્થ સમજવા યોગ્ય છે. ܀܀܀܀܀ 33 નિત્યનિયમ ૐ શ્રીમત્પરમગુરુભ્યો નમઃ વૈશાખ, ૧૯૫૦ સવારમાં ઊઠી ઈર્ષ્યાપથિકી પ્રતિક્રમી રાત્રિ-દિવસ જે કંઈ અઢાર પાપસ્થાનકમાં પ્રવૃત્તિ થઈ હોય, સમ્યગજ્ઞાન-દર્શન-ચારિત્ર સંબંધી તથા પંચપરમપદ સંબંધી જે કંઈ અપરાધ થયો હોય, ૧. આ જે નિત્યનિયમ જણાવેલ છે તે ‘શ્રીમદ્’ના ઉપદેશામૃતમાંથી ઝીલી શ્રી ખંભાતના એક મુમુક્ષુ ભાઈએ યોજેલ છે. Page #751 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ નોંધ ૬૭૫ કોઈ પણ જીવ પ્રતિ કિંચિત્માત્ર પણ અપરાધ કર્યો હોય, તે જાણતાં અજાણતાં થયો હોય, તે સર્વ ક્ષમાવવા, તેને નિંદવા, વિશેષ નિંદવા, આત્મામાંથી તે અપરાધ વિસર્જન કરી નિઃશલ્ય થવું. રાત્રિએ શયન કરતી વખતે પણ એ જ પ્રમાણે કરવું. શ્રી સત્પુરુષનાં દર્શન કરી ચાર ઘડી માટે સર્વ સાવદ્ય વ્યાપારથી નિવર્તી એક આસન પર સ્થિતિ કરવી. તે સમયમાં ‘પરમગુરુ' એ શબ્દની પાંચ માળાઓ ગણી બે ઘડી સુધી સત્શાસ્ત્રનું અધ્યયન કરવું. ત્યાર પછી એક ઘડી કાયોત્સર્ગ કરી શ્રી સત્પુરુષોનાં વચનોનું તે કાર્યોત્સર્ગમાં રટણ કરી સવૃત્તિનું અનુસંધાન કરવું, ત્યાર પછી અરધી ઘડીમાં ભક્તિની વૃત્તિ ઉજમાળ કરનારાં એવાં પદો (આજ્ઞાનુસાર) ઉચ્ચારવાં. અરધી ઘડીમાં ‘પરમગુરુ’ શબ્દનું કાયોત્સર્ગરૂપે રટણ કરવું, અને ‘સર્વજ્ઞદેવ’ એ નામની પાંચ માળા ગણવી. હાલ અધ્યયન કરવા યોગ્ય શાસ્ત્રો- વૈરાગ્યશતક, દ્રિયપરાજયશતક, શાંતસુધારસ, અધ્યાત્મકલ્પદ્રુમ, યોગદૃષ્ટિસમુચ્ચય, નવતત્ત્વ, મૂળપદ્ધતિ કર્મગ્રંથ, ધર્મબિંદુ, આત્માનુશાસન, ભાવનાબોધ, મોક્ષમાર્ગપ્રકાશ, મોક્ષમાળા, ઉપમિતિભવપ્રપંચ, અધ્યાત્મસાર, શ્રી આનંદઘનજી ચોવીશીમાંથી નીચેનાં સ્તવનો- ૧, ૩, ૫, ૭, ૮, ૯, ૧૦, ૧૩, ૧૫, ૧૬, ૧૭, ૧૯, ૨૨. સાત વ્યસન(જૂગટું, માંસ, મદિરા, વેશ્યાગમન, શિકાર, ચોરી, પરસ્ત્રી)નો ત્યાગ. (અય સપ્તવ્યસન નામ ચોપાઈ) “જાવા, આમિષ, મદિરા, દારી,૪ આહેટક,પ ચોરી, પરનારી; એફિસપ્તવ્યસન દુઃખદાઈ, દુરિતમૂળ દુર્ગતિકે જાઈ.” એ સપ્તવ્યસનનો ત્યાગ. રાત્રિભોજનનો ત્યાગ. અમુક સિવાય સર્વ વનસ્પતિનો ત્યાગ. અમુક તિથિએ અત્યાગ વનસ્પતિનો પણ પ્રતિબંધ. અમુક રસનો ત્યાગ. અબ્રહ્મચર્યનો ત્યાગ. પરિગ્રહ પરિમાણ. શરીરમાં વિશેષ રોગાદિ ઉપદ્રવી, બેભાનપણાથી, રાજા અથવા દૈવાદિના બળાત્કારથી અત્રે વિદિત કરેલ નિયમમાં પ્રવર્તવા અશક્ત થવાય તો તે માટે પશ્ચાત્તાપનું સ્થાનક સમજવું. સ્વેચ્છાએ કરીને તે નિયમમાં ન્યૂનાધિકતા કંઈ પણ કરવાની પ્રતિજ્ઞા. સત્પુરુષની આજ્ઞાએ તે નિયમમાં ફેરફાર કરવાથી નિયમ ભંગ નહીં. ܀܀܀܀܀ ૩૪ સત્ય શ્રી ખંભાત, આસો સુદ, ૧૯૫૧ વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું જાણવું, અનુભવવું તેવું જ કહેવું તે સત્ય બે પ્રકારે છે, પરમાર્થસત્ય અને વ્યવહારસત્ય.’ પરમાર્થસત્ય એટલે આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માનો થઈ શકતો નથી, એમ નિશ્ચય જાણી, ભાષા બોલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં પહેલાં એક આત્મા સિવાય બીજાં કાંઈ મારું નથી, એ ઉપયોગ રહેવો જોઈએ. અન્ય આત્માના સંબંધી બોલતાં આત્મામાં જાતિ, લિંગ અને તેવા ઔપચારિક ભેદવાળો તે આત્મા ન છતાં માત્ર વ્યવહારનયથી કાર્યને માટે બોલાવવામાં આવે છે. એવા ઉપયોગપૂર્વક બોલાય તો તે પારમાર્થિક સત્ય ભાષા છે એમ સમજવાનું છે. ૧. દૃષ્ટાંતઃ- એક માણસ પોતાના આરોપિત દેહની, ઘરની, સ્ત્રીની, પુત્રની કે અન્ય પદાર્થની વાત કરતો હોય તે વખત સ્પષ્ટપણે તે તે પદાર્થથી વક્તા હું ભિન્ન છું, અને તે મારાં નથી, એમ સ્પષ્ટપણે બોલનારને ભાન હોય તો તે સત્ય કહેવાય. ૧. ખંભાતના એક મુમુક્ષુભાઈએ યથાશક્તિ સ્મૃતિમાં રાખી કરેલ નોંધ. Page #752 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૬૭ફ શ્રીમદ્ રાજચંદ્ર ૨. દૃષ્ટાંતઃ- જેમ કોઈ ગ્રંથકાર શ્રેણિકરાજા અને ચેલણારાણીનું વર્ણન કરતા હોય; તો તેઓ બન્ને આત્મ હતા અને માત્ર શ્રેણિકના ભવ આશ્રયી તેમનો સંબંધ, અગર સ્ત્રી, પુત્ર, ધન, રાજ્ય વગેરેનો સંબંધ હતો; તે વાત લક્ષમાં રાખ્યા પછી બોલવાની પ્રવૃત્તિ કરે એ જ પરમાર્થસત્ય. વ્યવહારસત્ય આવ્યા વિના પરમાર્થસત્ય વચન બોલવાનું બને તેમ ન હોવાથી વ્યવહારસત્ય નીચે પ્રમાણે જાણવાનું છે. જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને અનુભવવામાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બોલવું તેનું નામ વ્યવહારસત્ય. દૃષ્ટાંતઃ- જેમ કે અમુક માણસનો લાલ અશ્વ જંગલમાં દિવસે બાર વાગ્યે દીઠો હોય, અને કોઈના પૂછવાથી તે જ પ્રમાણે યથાતથ્ય વચન બોલાવું તે વ્યવહારસત્ય. આમાં પણ કોઈ પ્રાણીના પ્રાણનો નાશ થતો હોય, અગર ઉન્મત્તતાથી વચન બોલાયું હોય, યદ્યપિ ખરું હોય તોપણ અસત્યનુષ્ય જ છે એમ જાણી પ્રવર્તવું. સત્યથી વિપરીત તેને અસત્ય કહેવાય છે. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અતિ, શોક, ભય, દુર્ગંછા, અજ્ઞાનાદિથી બોલાય છે; ક્રોધાદિ મોહનીયનાં અંગભૂત છે. તેની સ્થિતિ બીજાં બધાં કર્મથી વધારે એટલે (૭૦) સિત્તેર કોડાકોડી સાગરોપમની છે. આ કર્મ ક્ષય થયા વિના જ્ઞાનાવરણાદિ કર્મ સંપૂર્ણપણે ક્ષય થઈ શકતાં નથી; જોકે ગણિતમાં પ્રથમ જ્ઞાનાવરણાદિ કર્મો કહ્યાં છે; પણ આ કર્મની ઘણી મહત્ત્વતા છે, કેમકે સંસારના મૂળભૂત રાગદ્વેષનું આ મૂળસ્થાન હોવાથી ભવભ્રમણ કરવામાં આ કર્મની મુખ્યતા છે; આવું મોહનીયકર્મનું બળવાનપણું છે, છતાં પણ તેનો ક્ષય કરવો સહેલ છે; એટલે કે જેમ વેદનીયકર્મ વૈદ્યા વિના નિષ્ફળ થતું નથી તેમ આ કર્મને માટે નથી. મોહનીયકર્મની પ્રકૃતિરૂપ ક્રોધ, માન, માયા, અને લોભાદિ કષાય તથા નોકષાયના અનુક્રમે ક્ષમા, નમ્રતા, નિરભિમાનપણું, સરળપણું, નિર્દેભતા અને સંતોષાદિની વિપક્ષ ભાવનાથી એટલે માત્ર વિચાર કરવાથી ઉપર દર્શાવેલા કષાયો નિષ્ફળ કરી શકાય છે. નકષાય પણ વિચારથી ક્ષય પમાડી શકાય છે; એટલે કે તેને સારું બાહ્ય કાંઈ કરવું પડતું નથી. ‘મુનિ’ એ નામ પણ આ પૂર્વોક્ત રીતે વિચારીને વચન બોલવાથી સત્ય છે. ઘણું કરીને પ્રયોજન વિના બોલવું જ નહીં તેનું નામ મુનિપણું. રાગદ્વેષ ને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતાં બોલતાં છતાં પણ મુનિપણું મૌનપણું જાણવું. પૂર્વ તીર્થંકરાદિ મહાત્માઓએ આમ જ વિચાર કરી મૌનપણું ધારણ કરેલું; અને સાડાબાર વર્ષ લગભગ મૌનપણું ધારણ કરનાર ભગવાન વીરપ્રભુએ ઉત્કૃષ્ટ વિચારે કરી આત્મામાંથી ફેરવી ફેરવીને મોહનીયકર્મનો સંબંધ કાઢી નાંખી કેવળજ્ઞાનદર્શન પ્રગટ કર્યું હતું. આત્મા ધારે તો સત્ય બોલવું કંઈ કઠણ નથી. વ્યવહારસત્યભાષા ઘણી વાર બોલવામાં આવે છે, પણ પરમાર્થસત્ય બોલવામાં આવ્યું નથી; માટે આ જીવનું ભવભ્રમણ મટતું નથી. સમ્યકત્વ થયા બાદ અભ્યાસથી પરમાર્થસત્ય બોલવાનું થઈ શકે છે; અને પછી વિશેષ અભ્યાસે સહજ ઉપયોગ રહ્યા કરે છે. અસત્ય બોલ્યા વિના માયા થઈ શકતી નથી. વિશ્વાસઘાત કરવો તેનો પણ અસત્યમાં સમાવેશ થાય છે. ખોટા દસ્તાવેજો કરવા તે પણ અસત્ય જાણવું, અનુભવવા યોગ્ય પદાર્થનું સ્વરૂપ અનુભવ્યા વિના અને દ્રિયથી જાણવા યોગ્ય પદાર્થનું સ્વરૂપ જાણ્યા વિના ઉપદેશ કરવો તે પણ અસત્ય જાણવું. તો પછી તપપ્રમુખ માનાદિની ભાવનાથી કરી, આત્મહિતાર્થ કરવા જેવો દેખાવ, તે અસત્ય હોય જ એમ જાણવું. અખંડ સમ્યક્દર્શન આવે તો જ સંપૂર્ણપણે પરમાર્થસત્ય વચન બોલી શકાય; એટલે કે તો જ આત્મામાંથી અન્ય પદાર્થ ભિન્નપણે ઉપયોગમાં લઈ વચનની પ્રવૃત્તિ થઈ શકે. Page #753 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ નોંધ ૬૭૭ કોઈ પૂછે કે લોક શાશ્વત કે અશાશ્વત તો ઉપયોગપૂર્વક ન બોલતાં, લોક શાશ્વત', કહે તો અસત્ય વચન બોલાયું એમ થાય. તે વચન બોલતાં લોક શાશ્વત કેમ કહેવામાં આવ્યો, તેનું કારણ ધ્યાનમાં રાખી તે બોલે તો તે સત્ય ગણાય. આ વ્યવહારસત્યના પણ બે વિભાગ થઈ શકે છે, એક સર્વથા પ્રકારે અને બીજો દેશથી. નિશ્ચયસત્ય પર ઉપયોગ રાખી, પ્રિય એટલે જે વચન અન્યને અથવા જેના સંબંધમાં બોલાયું હોય તેને પ્રીતિકારી હોય; અને પથ્ય, ગુણકારી હોય એવું જ સત્ય વચન બોલનાર સર્વવિરતિ મુનિરાજ પ્રાયે હોઈ શકે છે. સંસાર ઉપર અભાવ રાખનાર હોવા છતાં પૂર્વકર્મથી, અથવા બીજા કારણથી સંસારમાં રહેનાર ગૃહસ્થે દેશી સત્ય વચન બોલવાનો નિયમ રાખવા યોગ્ય છે. તે મુખ્ય આ પ્રમાણેઃ- કન્યાલીક, મનુષ્યસંબંધી અસત્ય; ગોવાલીક, પશુસંબંધી અસત્ય; ભૌમાલીક, ભૂમિસંબંધી અસત્ય; ખોટી સાક્ષી, અને થાપણįષા એટલે વિશ્વાસથી રાખવા આપેલા દ્રવ્યાદિ પદાર્થ તે પાછા માગતાં, તે સંબંધી ઇનકાર જવું તે. આ પાંચ સ્થૂળ પ્રકાર છે. આ સંબંધમાં વચન બોલતાં પરમાર્થ સત્ય ઉપર ધ્યાન રાખી, યથાસ્થિત એટલે જેવા પ્રકારે વસ્તુઓનાં સમ્યક્ સ્વરૂપ હોય તેવા પ્રકારે જ કહેવાનો નિયમ તેને દેશી વ્રત ધારણ કરનારે અવશ્ય કરવા યોગ્ય છે. આ કહેલા સત્ય વિષે ઉપદેશ વિચારી તે ક્રમમાં અવશ્ય આવવું એ જ ફળદાયક છે. ૩૫ સત્પુરુષ અન્યાય કરે નહીં, સત્પુરુષ અન્યાય કરશે તો આ જગતમાં વરસાદ કોના માટે વરસશે ? સૂર્ય કોના માટે પ્રકાશશે ? વાયુ કોના માટે વાશે ? આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે ! જ્યાં સુધી શરીરમાં હોય, ભલેને હજારો વરસ, ત્યાં સુધી શરીર સડતું નથી, પારાની જેમ આત્મા, ચેતન ચાલ્યું જાય અને શરીર શબ થઈ પડે અને સડવા માંડે ! જીવમાં જાગૃતિ અને પુરુષાર્થ જોઈએ. કર્મબંધ પડ્યા પછી પણ તેમાંથી (સત્તામાંથી ઉદય આવ્યા પહેલાં) છૂટવું હોય તો અબાધાકાળ પૂર્ણ થતાં સુધીમાં છૂટી શકાય. પુણ્ય, પાપ અને આયુષ્ય એ કોઈ બીજાને ન આપી શકે. તે દરેક પોતે જ ભોગવે સ્વચ્છંદ, સ્વમતિકલ્પનાએ, સદ્ગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ તરંગરૂપ છે અને ઉપદેશ, વ્યાખ્યાન કરવું એ અભિમાનરૂપ છે. દેહધારી આત્મા પંથી છે અને દેહ એ ઝાડ છે. આ દેહરૂપી ઝાડમાં (નીચે) જીવરૂપી પંથી વટેમાર્ગુ થાક લેવા બેઠો છે. તે પંથી ઝાડને જ પોતાનું કરી માને એ કેમ ચાલે ? ‘સુંદરવિલાસ’ સુંદર, સારો ગ્રંથ છે. તેમાં ક્યાં ઊણપ, ભૂલ છે તે અમે જાણીએ છીએ; તે ઊણપ, બીજાને સમજાવી મુશ્કેલ છે. ઉપદેશઅર્થે એ ગ્રંથ ઉપકારી છે. છ દર્શન ઉપર દેષ્ટાંતઃ- છ જુદા જુદા વૈદ્યોની દુકાન છે. તેમાં એક વૈદ્ય સંપૂર્ણ સાચો છે, તે તમામ રોગોને, તેનાં કારણને અને તે ટાળવાના ઉપાયને જાણે છે. તેનાં નિદાન, ચિકિત્સા સાચાં હોવાથી રોગીનો રોગ નિર્મૂળ થાય છે. વૈદ્ય કમાય છે પણ સારું. આ જોઈ બીજા પાંચ ફૂટવૈદ્યો પણ પોતપોતાની દુકાન ખોલે છે. તેમાં સાચા વૈદ્યના ઘરની દવા પોતા પાસે હોય છે, તેટલા પૂરતો તો રોગીનો રોગ દૂર કરે છે, અને બીજી પોતાની કલ્પનાથી પોતાના ઘરની દવા આપે છે તેથી ઊલટો રોગ વધે છે; પણ દવા સસ્તી આપે છે એટલે લોભના માર્યા લોક લેવા બહુ લલચાય છે, અને ઊલટા નુકસાન પામે છે. " આનો ઉપનય એ કે, સાચો વૈદ્ય તે વીતરાગ દર્શન છે; જે સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે. તે મોટ Page #754 -------------------------------------------------------------------------- ________________ ૬૭૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વિષયાદિને, રાગદ્વેષને, હિંસા આદિને સંપૂર્ણ દૂર કરવા કહે છે, જે વિષયવિવશ રોગીને મોંઘાં પડે છે. ભાવતાં નથી; અને બીજા પાંચ કૂટવૈદ્યો છે, તે કુદર્શનો છે; તે જેટલા પૂરતી વીતરાગના ઘરની વાતો કરે છે, તેટલા પૂરતી તો રોગ દૂર કરવાની વાત છે, પણ સાથે સાથે મોહની, સંસારવૃદ્ધિની, મિથ્યાત્વની, હિંસા આદિની ધર્મના બહાને વાત કરે છે તે પોતાની કલ્પનાની છે, અને તે સંસારરૂપ રોગ ટાળવાને બદલે વૃદ્ધિનું કારણ થાય છે. વિષયમાં રાચી રહેલ પામર સંસારીને મોહની વાતો તો મીઠી લાગે છે, અર્થાત્ સસ્તી પડે છે, એટલે ફૂટવેદ્ય તરફ ખેંચાય છે, પણ પરિણામે વધારે રોગી થાય છે. વીતરાગ દર્શન ત્રિવૈદ્ય જેવું છે. અર્થાત્ (૧) રોગીનો રોગ ટાળે છે, (૨) નીરોગીને રોગ થવા દેતું નથી, અને (૩) આરોગ્યની પુષ્ટિ કરે છે. અર્થાત્ (૧) જીવનો સમ્યગ્દર્શન વડે મિથ્યાત્વરોગ ટાળે છે, (ર) સમ્યજ્ઞાન વડે જીવને રોગનો ભોગ થતાં બચાવે છે અને (૩) સમ્યકચારિત્ર વડે સંપૂર્ણ શુદ્ધ ચેતનારૂપ આરોગ્યની પુષ્ટિ કરે છે. 39 સં. ૧૯૫૪ સર્વ વાસનાનો ય કરે તે સંન્યાસી. ઇન્દ્રિયોને કાબૂમાં રાખે તે ગોસાંઈ. સંસારનો પાર પામે તે યતિ (જતિ). સમકિતીને આઠ મદમાંનો એક્કે મદ ન હોય. (૧) અવિનય, (૨) અહંકાર, (૩) અર્ધદગ્ધપણું, પોતાને જ્ઞાન નહીં છતાં પોતાને જ્ઞાની માની બેસવાપણું અને (૪) રસલુબ્ધપણું, એ ચારમાંથી એક પણ દોષ હોય તો જીવને સમકિત ન થાય. આમ શ્રી ‘ઠાણાંગસૂત્ર’માં કહ્યું છે. મુનિને વ્યાખ્યાન કરવું પડતું હોય તો પોતે સ્વાધ્યાય કરે છે એવો ભાવ રાખી વ્યાખ્યાન કરવું. મુનિને સવારે સ્વાધ્યાયની આજ્ઞા છે, તે મનમાં કરવામાં આવે છે, તેના બદલે વ્યાખ્યાનરૂપ સ્વાધ્યાય ઊંચા સ્વરે માન, પૂજા, સત્કાર, આહારાદિની અપેક્ષા વિના કેવળ નિષ્કામબુદ્ધિથી આત્માર્થે કરવો. ક્રોધાદિ કષાયનો ઉદય થાય ત્યારે તેની સામા થઈ તેને જણાવવું કે તે અનાદિ કાળથી મને હેરાન કરેલ છે. હવે હું એમ તારું બળ નહીં ચાલવા દઉં. જો, હું હવે તારા સામે યુદ્ધ કરવા બેઠો છું. નિદ્રાદિ પ્રકૃતિ, (ક્રોધાદિ અનાદિ વૈરી,) તે પ્રતિ ક્ષત્રિયભાવે વર્તવું, તેને અપમાન દેવું, તે છતાં ન માને તો તેને ક્રૂર થઈ ઉપશમાવવી, તે છતાં ન માને તો ખ્યાલમાં રાખી વખત આવ્યે તેને મારી નાંખવી. આમ શૂર ક્ષત્રિયસ્વભાવે વર્તવું, જેથી વૈરીનો પરાભવ થઈ સમાધિસુખ થાય, પ્રભુપૂજામાં પુષ્પ ચડાવવામાં આવે છે, તેમાં જે ગૃહસ્થને લીલોતરીનો નિયમ નથી તે પોતાના હેતુએ તેનો વપરાશ કમ કરી ફૂલ પ્રભુને ચડાવે. ત્યાગી મુનિને તો પુષ્પ ચડાવવાનો કે તેના ઉપદેશનો સર્વથા નિષેધ છે. આમ પૂર્વાચાર્યોનું પ્રવચન છે. કોઈ સામાન્ય મુમુક્ષુ ભાઈબહેન સાધન માટે પૂછે તો આ સાધન બતાવવું:- (૧) સાત વ્યસનનો ત્યાગ (ર) લીલોતરીનો " (૩) કંદમૂળનો ’ (૪) અભક્ષ્યનો “ (૫) રાત્રિભોજનનો “ ૧. આંક ૨૬૪ ના વીશ દોહરા. (૬) 'સર્વજ્ઞદેવ' અને 'પરમગુરુ'ની પાંચ પાંચ માળાનો જપ. (૭) ભક્તિરહસ્ય દુહાનું પઠન મનન. (૮) ક્ષમાપનાનો પાઠ, (૯) સત્સમાગમ અને સત્શાસ્ત્રનું સેવન. ર. મોક્ષમાળા શિક્ષાપાઠ પણ Page #755 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ નોંધ ૬૭૯ ‘સિદ્ધંતિ,’ પછી ‘બુજ્યંતિ,’ પછી ‘મુસ્યંતિ,’ પછી ‘પરિણિવ્વાયંતિ,’ પછી ‘સવ્વદુખ્ખાણમંતંકરંતિ,' એ શબ્દોના રહસ્યાર્થ વિચારવા યોગ્ય છે. ‘સિઝંતિ અર્થાત્ સિદ્ધ થાય, તે પછી ‘બુદ્ધંતિ’ બોધસહિત, જ્ઞાનસહિત હોય એમ સૂચવ્યું. સિદ્ધ થયા પછી શૂન્ય (જ્ઞાનરહિત) દશા આત્માની કોઈ માને છે તેનો નિષેધ ‘બુજ્યંતિ’થી સૂચવ્યો. એમ સિદ્ધ થાય, બુદ્ધ થાય, તે પાછા મુવ્યંતિ એટલે સર્વ કર્મથી રહિત થાય અને તેથી પાછા 'પરિણિવ્વાયંતિ' અર્થાત્ નિર્વાણ પામે, કમરહિત થયા હોવાથી ફરી જન્મ અવતાર ધારણ ન કરે. મુક્ત જીવ કારણવિશેષે અવતાર ધારણ કરે તે મતનો ‘પરિણિવ્વાયંતિ’ કરી નિષેધ સૂચવ્યો. ભવનું કારણ કર્મ, તેથી સર્વથા જે મુકાયા છે તે ફરી ભવ ધારણ ન કરે. કારણ વિના કાર્ય ન નીપજે. આમ નિર્વાણ પામેલા 'સદુખાણમંતકરંતિ' અર્થાત્ સર્વ દુઃખનો અંત કરે, તેમને દુઃખનો સર્વથા અભાવ થાય, તે સહજ સ્વાભાવિક સુખ આનંદ અનુભવે. આમ કહી મુક્ત આત્માઓને શૂન્યતા છે, આનંદ નથી એ મતનો નિષેધ સૂચવ્યો. ૩૭ 'अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया; नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः' અજ્ઞાનરૂપી તિમિર, અંધકારથી જે અંધ તેનાં નેત્ર જેણે જ્ઞાનરૂપી અંજનશલાકા, આંજવાની સળીથી ખોલ્યાં તે શ્રી સદ્ગુરુને નમસ્કાર, 'मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम्, ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये.' મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગે લઈ જનાર, કર્મરૂપ પર્વતના ભેત્તા, ભેદનાર, સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર, તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે હું વધુ છે. અત્રે મોક્ષમાર્ગના નેતા એમ કહી આત્માના અસ્તિત્વથી માંડી તેના મોક્ષ અને મોક્ષના ઉપાયસહિત બધાં પદો તથા મોક્ષ પામેલાનો સ્વીકાર કર્યો, તેમ જ જીવ, અજીવ આદિ બધાં તત્ત્વોનો સ્વીકાર કર્યો. મોક્ષ, બંધની અપેક્ષા રાખે છે; બંધ, બંધનાં કારણો આસવ, પુણ્ય પાપ કર્મ, અને બંધાનાર એવા નિત્ય અવિનાશી આત્માની અપેક્ષા રાખે છે. જેણે માર્ગ જોયો, જાણ્યો, અનુભવ્યો હોય તે નેતા થઈ શકે. એટલે મોક્ષમાર્ગના નેતા એમ કહી તેને પામેલા એવા સર્વજ્ઞ સર્વદર્શી વીતરાગનો સ્વીકાર કર્યો. આમ મોક્ષમાર્ગના નેતા એ વિશેષણથી જીવઅજીવાદિ નવે તત્ત્વ, છયે દ્રવ્ય, આત્માના હોવાપણા આદિ છયે પદ અને મુક્ત આત્માનો સ્વીકાર કર્યો. મોક્ષમાર્ગ ઉપદેશવાનું, તે માર્ગે લઈ જવાનું કાર્ય દેહધારી સાકાર મુક્ત પુરુષ કરી શકે, દેહરહિત નિરાકાર ન કરી શકે. આમ કહી આત્મા પોતે પરમાત્મા થઈ શકે છે, મુક્ત થઈ શકે છે, એવા દેહધારી મુક્ત પુરુષ જ બોધ કરી શકે છે એમ સૂચવ્યું, દેરહિત અપૌરુષેય બોધનો નિષેધ કર્યો. કર્મરૂપ પર્વતના ભેદનાર એમ કહી કર્મરૂપ પર્વતો તોડવાથી મોક્ષ થાય એમ સૂચવ્યું; અર્થાત્ કર્મરૂપ પર્વતો સ્વવીર્યે કરી દેહધારીપણે તોડ્યા, અને તેથી જીવન્મુક્ત થઈ મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગના બતાવનાર થયા. ફરી ફરી દેહ, ધારણ કરવાનું, જન્મવા મરવારૂપ સંસારનું કારણ કર્મ છે; તેને સમૂળાં છેદ્યાથી, નાશ કર્યાથી, તેમને ફરી દેહ ધારણ કરવાપણું નથી એમ સૂચવ્યું, મુક્ત આત્મા ફરી અવતાર ન લે એમ સૂચવ્યું. વિશ્વતત્ત્વના જ્ઞાતા, સમસ્ત દ્રવ્યપર્યાયાત્મક લોકાલોકના, વિશ્વના જાણનાર એમ કહી મુક્ત Page #756 -------------------------------------------------------------------------- ________________ ५८० http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર આત્માનું અખંડ સ્વપરજ્ઞાયકપણું સૂચવ્યું. મુક્ત આત્મા સદા જ્ઞાનરૂપ જ છે એમ સૂચવ્યું. આવા જે ગુણવાળા તેને તે ગુણની પ્રાપ્તિ અર્થે વંદું છું; એમ કહી પરમ આપ્ત, મોક્ષમાર્ગ અર્થે વિશ્વાસ કરવા યોગ્ય, વંદન કરવા યોગ્ય, ભક્તિ કરવા યોગ્ય, જેની આજ્ઞાએ ચાલવાથી નિઃસંશય મોક્ષ પ્રાપ્ત થાય, તેમને પ્રગટેલ ગુણોની પ્રાપ્તિ થાય, તે ગુણો પ્રગટે, એવા કોણ હોય તે સૂચવ્યું. ઉપર જણાવેલ ગુણવાળા મુક્ત પરમ આપ્ત, વંદન યોગ્ય હોય, તેમણે બતાવેલ તે મોક્ષમાર્ગ, અને તેમની ભક્તિથી મોક્ષની પ્રાપ્તિ હોય, તેમને પ્રગટ થયેલા ગુણો તેમની આજ્ઞાએ ચાલનાર ભક્તિમાનને પ્રગટે એમ સૂચવ્યું. પ્ર- આત્મા છે ? ૩૮૧ શ્રી ખેડા, દ્વિ આ૦ વદ, ૧૯૫૪ શ્રી ઉત્તમ ા. આત્મા છે. પ્રઃ- અનુભવથી કહો છો કે આત્મા છે ? ઉ- હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે. તે તો અનુભવગોચર છે, તેમ જ આત્માનું વર્ણન ન થઈ શકે. તે પણ અનુભવગોચર છે, પણ તે છે જ. પ્રશ્ન- જીવ એક છે કે અનેક છે ? આપના અનુભવનો ઉત્તર ઇચ્છું છું. ઉં- જીવો અનેક છે. પ્ર- જડ, કર્મ એ વસ્તુતઃ છે કે માયિક છે ? ઉ- જડ, કર્મ એ વસ્તુતઃ છે. માયિક નથી. પ્ર- પુનર્જન્મ છે ? ઉ- હા, પુનર્જન્મ છે. પ્ર- વેદાંતને માન્ય માયિક ઈશ્વરનું અસ્તિત્વ આપ માનો છો ? 60- all. પ્ર- દર્પણમાં પડતું પ્રતિબિંબ તે માત્ર ખાલી દેખાવ છે કે કોઈ તત્ત્વનું બનેલ છે ? છંદ- દર્પણમાં પડતું પ્રતિબિંબ માત્ર ખાલી દેખાવ નથી, તે અમુક તત્ત્વનું બનેલું છે. ܀܀ ૩૯ મોરબી, મહા વદ ૯, સોમ, ૧૯૫૫ (રાત્રે) કર્મની મૂળ પ્રકૃતિ આઠ, તેમાં ચાર ઘાતિની અને ચાર અઘાતિની કહેવાય છે. ચાર ઘાતિનીનો ધર્મ આત્માના ગુણની ઘાત કરવાનો, અર્થાત્ (૧) તે ગુણને આવરણ કરવાનો, અથવા (૨) તે ગુણનું બળવીર્ય રોધવાનો, અથવા (૩) તેને વિકળ કરવાનો છે અને તે માટે ઘાતિની એવી સંજ્ઞા તે પ્રકૃતિને આપી છે. આત્માના ગુણ જ્ઞાન, દર્શન તેને આવરણ કરે તેને અનુક્રમે (૧) જ્ઞાનાવરણીય અને (ર) દર્શનાવરણીય એવું નામ આપ્યું, અંતરાય પ્રકૃતિ એ ગુણને આવરતી નથી, પણ તેના ભોગ-ઉપભોગ આદિને, તેનાં વીર્યબળને રોકે છે. આ ઠેકાણે આત્મા ભોગાદિને સમજે છે, જાણે દેખે છે એટલે આવરણ નથી; પણ સમજતાં છતાં ભોગાદિમાં વિઘ્ન, અંતરાય કરે છે માટે તેને આવરણ નહીં પણ અંતરાય પ્રકૃતિ કહી. આમ ત્રણ આત્મઘાતિની પ્રકૃતિ થઈ. ચોથી ઘાતિની પ્રકૃતિ મોહનીય છે. આ પ્રકૃતિ આવરતી નથી, પણ આત્માને મૂર્છિત કરી, મોહિત કરી વિકળ કરે છે. જ્ઞાન, દર્શન છતાં, અંતરાય નહીં છતાં ૧. શ્રી ખેડાના એક વેદાંતવિદ્ વિદ્વાન વકીલ પંચદશીના લેખક ભટ્ટ પૂંજાભાઈ સોમેશ્વરનો પ્રસંગ છે. Page #757 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ નોંધ ૬૮૧ પણ આત્માને વખતે વિકળ કરે છે, ઊંધા પાટા બંધાવે છે, મુવે છે માટે એને મોહનીય કહી. આમ આ ચારે સર્વઘાતિની પ્રકૃતિ કહી. બીજી ચાર પ્રકૃતિ જોકે આત્માના પ્રદેશ સાથે જોડાયેલી છે તથા તેનું કામ કર્યા કરે છે, અને ઉદય અનુસાર વેદાય છે, તથાપિ તે આત્માના ગુણને આવરણ કરવારૂપે કે અંતરાય કરવારૂપે કે તેને વિકળ કરવારૂપે ઘાતક નથી માટે તેને અધાતિની કહી છે. ܀܀܀܀܀ ૪૦ સ્ત્રી, પરિગ્રહાદિને વિષે જેટલો મૂર્છાભાવ રહે છે તેટલું જ્ઞાનનું તારતમ્ય ન્યૂન છે, એમ શ્રી તીર્થંકરે નિરૂપણ કર્યું છે. સંપૂર્ણજ્ઞાનમાં તે મૂર્છા હોતી નથી. શ્રી જ્ઞાનીપુરુષ સંસારમાં કેવા પ્રકારે વર્તે છે ? આંખમાં જેમ રજ ખટક ખટક થાય છે તેમ જ્ઞાનીને વિષે કાંઈ કારણ ઉપાધિ પ્રસંગથી કાંઈ થયું હોય તો તે મગજમાં પાંચ શેર દશ શેર જેટલો બોજો થઈ પડે છે. અને તે ક્ષય થાય ત્યારે જ શાંતિ થાય છે. સ્ત્રી આદિક પ્રસંગમાં આત્માનું અતિશય અતિશય નજીકપણું પ્રગટ પ્રગટપણે ભાસે છે. સામાન્યપણે સ્ત્રી, ચંદન, આરોગ્યતા, આદિથી શાતા, અને જ્યરાદિથી અશાતા વર્તે છે, તે જ્ઞાની અને અજ્ઞાની બન્નેને સમાન છે. જ્ઞાનીને તે તે પ્રસંગમાં હવિષાદનો હેતુ થતો નથી. ܀܀܀ ૪૧ ચાર ગોળાના દૃષ્ટાંતે ચાર પ્રકારે જીવના ભેદ થઈ શકે છે. ૧. મીણનો ગોળો. ૧. લાખનો ગોળો. ૩. લાકડાનો ગોળો. ૪. માટીનો ગોળો. ૧. પ્રથમ પ્રકારે મીણના ગોળા જેવા જીવ કહ્યા. હું મીણનો ગોળો તાપ લાગવાથી જેમ ગળી જાય, પાછો ઠંડી લાગવાથી તેવો ને તેવો થઈ રહે તેમ સંસારી જીવને સત્પુરુષનો બોધ સાંભળી સંસારથી વૈરાગ્ય થયો, અસાર સંસારની નિવૃત્તિ ચિંતવવા લાગ્યો, કુટુંબ પાસે આવી કહે છે કે આ અસાર સંસારથી હું નિવર્તવા ઇચ્છું છું. એ વાત સાંભળી કુટુંબી કોપયુક્ત થયા. હવેથી તારે એ તરફ જવું નહીં. હવેથી જઈશ તો તારા ઉપર સખ્તાઈ કરીશું, એ વગેરે કહી સંતના અવર્ણવાદ બોલી ત્યાં જવાનું રોકાવે. એ પ્રકારે કુટુંબના ભયથી, લાજથી જીવ સત્પુરુષ પાસે જતાં અટકે, પાછા સંસાર કાર્યમાં પ્રવર્તે તે પ્રથમ પ્રકારના જીવ કહ્યા. ૨. બીજા પ્રકારે લાખના ગોળા જેવા જીવ કહ્યા. લાખનો ગોળો તાપથી ઓગળી જાય નહીં પણ અગ્નિથી ઓગળી જાય. તે જીવ સંતનો બોધ સાંભળી સંસારથી ઉદાસીન થઈ એમ ચિંતવે કે આ દુઃખરૂપ સંસારથી નિવર્તવું. એમ ચિંતવી કુટુંબ પાસે જઈ કહે કે હું સંસારથી નિવર્તવા ઇચ્છું છું. મારે આ જૂઠું બોલી વેપાર કરવો ફાવશે નહીં ઇત્યાદિ કહ્યા પછી કુટુંબીઓ તેને સખ્તાઈ તથા સ્નેહનાં વચનો કહે તથા સ્ત્રીનાં વચન તેને એકાંતના વખતમાં ભોગમાં તદાકાર કરી નાંખે. સ્ત્રીનું અગ્નિરૂપ શરીર જોઈને બીજા પ્રકારના જીવ તદાકાર થઈ જાય. સંતના ચરણથી દૂર થઈ જાય. ૧. ખંભાતના શ્રી અંબાલાલભાઈની લખેલી નોટમાંથી. Page #758 -------------------------------------------------------------------------- ________________ કર http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૩. ત્રીજા પ્રકારના જીવ કાષ્ઠના ગોળા જેવા કહ્યા. તે જીવ સંતનો બોધ સાંભળી સંસારથી ઉદાસ થઈ ગયો. આ સંસાર અસાર છે, એમ વિચારતો કુટુંબાદિક સમીપ આવી કહે કે આ સંસાર અસારથી હું ખેદ પામ્યો છું. મારે આ કાર્યો કરવાં ઠીક લાગતાં નથી. આ વચનો સાંભળી કુટુંબી તેને નરમાશથી કહે. ભાઈ, આપણે તો નિવૃત્તિ જેવું છે. ત્યાર પછી સ્ત્રી આવીને કહે કે પ્રાણપતિ, હું તો તમારા વિના પળ પણ રહી શકું નહીં. તમો મારા જીવનના આધાર છો. એમ અનેક પ્રકારે ભોગમાં આસક્ત કરવાના અનેક પદાર્થની વૃદ્ધિ કરે. તેમાં તદાકાર થઈ જઈ સંતનાં વચન વીસરી જાય. એટલે જેમ કાષ્ઠનો ગોળો અગ્નિમાં નાખ્યા પછી ભસ્મ થઈ જાય તેમ સ્ત્રીરૂપી અગ્નિમાં પડેલા જીવ તેમાં ભસ્મ થઈ જાય છે. તેથી સંતના બોધનો વિચાર ભૂલી જાય છે. સ્ત્રી આદિકના ભયથી સત્સમાગમ કરી શકતો નથી. તેથી તે જીવ દાવાનલરૂપ સ્ત્રી આદિ અગ્નિમાં ફસાઈ જઈ, વિશેષ વિશેષ વિટંબણા ભોગવે છે. તે ત્રીજા પ્રકારના જીવ કહ્યા. ૪. ચોથા પ્રકારના જીવ માટીના ગોળા જેવા કહ્યા છે. તે પુરુષ સત્પુરુષનો બૌધ સાંભળી ઇંદ્રિયના વિષયની ઉપેક્ષા કરે છે. સંસારથી મહા ભય પામી તેથી નિવર્તે છે. તેવા પ્રકારના જીવ કુટુંબાદિના પરિષથી ચલાયમાન થતા નથી. સ્ત્રી આવી કહે કે પ્યારા પ્રાણનાથ, આ ભોગમાં જેવો સ્વાદ છે તેવો તેનો ત્યાગમાં સ્વાદ નથી ઇત્યાદિક વચનો સાંભળતાં મા ઉદાસ થાય છે. વિચારે કે આ અનુકૂળ ભોગથી આ જીવ બહુ વખત ભૂલ્યો છે. જેમ તેનાં વચન સાંભળે છે તેમ તેમ મહા વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અને તેથી સર્વ પ્રકારે સંસારથી નિવર્તે છે. માર્ટીનો ગોળો અગ્નિમાં પડવાથી વિશેષ વિશેષ કઠણ થાય છે, તેમ તેવા પુરુષો સંતનો બોધ સાંભળી સંસારમાં પડતા નથી. તે ચોથા પ્રકારના જીવ કહ્યા. Page #759 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૯૫૭ ઉપદેશ છાયા* ૧૧ કાવિઠા, શ્રાવણ વદ ૨, ૧૯૫૨ સ્ત્રી, પુત્ર, પરિગ્રહાદિ ભાવો પ્રત્યે મૂળ જ્ઞાન થયા પછી જો એવી ભાવના રહે કે જ્યારે ઇચ્છીશ ત્યારે આ સ્ત્રીઆદિ પ્રસંગ ત્યાગી શકીશ તો તે મૂળ જ્ઞાનથી વમાવી દેવાની વાત સમજવી; અર્થાત્ મૂળ જ્ઞાનમાં જોકે ભેદ પડે નહીં, પણ આવરણરૂપ થાય. વળી શિષ્યાદિ અથવા ભક્તિના કરનારાઓ માર્ગથી પડશે અથવા અટકી જશે એવી ભાવનાથી જ્ઞાનીપુરુષ પણ વર્તે તો જ્ઞાનીપુરુષને પણ નિરાવરણજ્ઞાન તે આવરણરૂપ થાય; અને તેથી જ વર્ધમાનાદિ જ્ઞાનીપુરુષો અનિદ્રાપણે સાડાબાર વર્ષ સુધી રહ્યા; સર્વથા અસંગપણું જ શ્રેયસ્કર દીઠું; એક શબ્દનો ઉચ્ચાર કરવાનું પણ યથાર્થ દીઠું નહીં; સાવ નિરાવરણ, વિજોગી, વિભોગી અને નિર્ભયી જ્ઞાન થયા પછી ઉપદેશકાર્ય કર્યું. માટે આને આમ કહીશું તો ઠીક, અથવા આને આમ નહીં કહેવાય તો ખોટું એ વગેરે વિકલ્પો સાધુ-મુનિઓએ ન કરવા. * સં. ૧૯૫૨ ના શ્રાવણ-ભાદ્રપદ માસમાં આણંદ આસપાસ કાવિઠા, રાળજ, વડવા આદિ ક્ષેત્રે શ્રીમનું નિવૃત્તિઅર્થે રહેવું થયેલું તે વખતે તેમના સમીપવાસી ભાઈ શ્રી અંબાલાલ લાલચંદને પ્રાસ્તાવિક ઉપદેશ કે વિચારોનું શ્રવણ થયેલું તેની છાયામાત્ર તેઓની સ્મૃતિમાં રહી ગયેલી તે ઉપરથી સંક્ષિપ્તપણે તે છાયાનો સાર પૃથક પૃથક્ સ્થળે લખી લીધેલો તે અત્ર આપીએ છીએ. એક મુમુક્ષભાઈનું એમ કહેવું છે કે ભાઈ શ્રી અંબાલાલભાઇએ લખી લીધેલ આ ઉપદેશનો ભાગ પણ શ્રીમને વંચાવ્યો હતો અને શ્રીમદે તેમાં કોઈ કોઈ ઠેકાણે સુધારો કર્યો હતો. Page #760 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર નિર્ધ્વસ પરિણામ એટલે આક્રોશ પરિણામપૂર્વક ઘાતકીપણું કરતાં બેદરકારીપણું અથવા ભયપણું નહીં, ભવભીરુપણું નહીં તેવાં પરિણામ. હાલના વખતમાં મનુષ્યોનું કેટલુંક આયુષ્ય બાળપણામાં જાય, કેટલુંક સ્ત્રી પાસે જાય, કેટલુંક નિદ્રામાં જાય, કેટલુંક ધંધામાં જાય, અને સહેજ રહે તે ગુરુ લૂંટી લે. એટલે મનુષ્યભવ નિરર્થક ચાલ્યો જાય. લોકોને કંઈ જુદું કહીને સદ્ગુરુ પાસે સત્સંગમાં આવવાની જરૂર નથી. લોકો એમ પૂછે કે ‘કોણ પધાર્યા છે?” તો સ્પષ્ટ કહેવું કે 'મારા પરમકૃપાળુ સદ્ગુરુ પધાર્યા છે. તેમનાં દર્શન અર્થે જવાનું છે.' ત્યારે કોઈ કહે કે 'હું તમારી સાથે આવું ?' ત્યારે કહેવું કે, ‘ભાઈ, તેઓશ્રી કંઈ હાલ ઉપદેશ તરીકેનું કાર્ય કરતા નથી. અને તમારો હેતુ એવો છે કે ત્યાં જઈશું તો સાંભળીશું. પણ કંઈ ત્યાં ઉપદેશ દે એવો કોઈ નિયમ નથી.' ત્યારે તે ભાઈ પૂછે કે, ‘તમને ઉપદેશ કેમ દીધો ?' ત્યાં જણાવવું કે ‘મારે પ્રથમ એમના સમાગમમાં જવાનું થયેલું અને તે વખતે ધર્મ સંબંધી વચનો શ્રવણ કર્યાં કે જેથી મને તેમ ખાતરી થઈ કે આ મહાત્મા છે. એમ ઓળખાણ થતાં મેં તેમને જ મારા સદ્ગુરુ ધાર્યા છે.’ ત્યારે તે એમ કહે કે ‘ઉપદેશ દે અગર ના દે પણ મારે તો તેમનાં દર્શન કરવાં છે.' ત્યારે જણાવવું કે ‘કદાચ ઉપદેશ ના દે તો તમારે વિકલ્પ કરવો નહીં.' આમ કરતાંય જ્યારે આવે ત્યારે તો હરિઇચ્છા. પણ તમારે પોતે કંઈ તેવી પ્રેરણા ન કરવી કે ચાલો, ત્યાં તો બોધ મળશે, ઉપદેશ મળશે. એવી ભાવના પોતે કરવી નહીં તેમ બીજાને પ્રેરણા કરવી નહીં. ૨ કાવિઠા, શ્રાવણ વદ ૩, ૧૯૫૨ પ્રશ્ન:- કેવલજ્ઞાનીએ સિદ્ધાંતો પ્રાપ્યા તે "પરઉપયોગ' કે 'સ્વઉપયોગ' ? શાસ્ત્રમાં કહ્યું છે કે કેવળજ્ઞાની સ્વઉપયોગમાં જ વર્તે. G:- તીર્થંકર કોઈને ઉપદેશ દે તેથી કરી કાંઈ પરઉપયોગ' કહેવાય નહીં. 'પરઉપયોગ તેને કહેવાય કે જે ઉપદેશ દેતાં રતિ, અરતિ, હર્ષ, અહંકાર થતાં હોય. જ્ઞાનીપુરુષને તો તાદાત્મ્યસંબંધ હોતો નથી જેથી ઉપદેશ દેતાં રતિ, અરતિ ન થાય. રતિ, અરતિ થાય તે ‘પરઉપયોગ' કહેવાય. જો એમ હોય તો કેવળી લોકાલોક જાણે છે, દેખે છે તે પણ પરઉપયોગ કહેવાય. પણ તેમ નથી, કારણ તેને વિષે રતિપણું, અરતિપણું નથી. સિદ્ધાંતના બાંધા વિષે એમ સમજવું કે આપણી બુદ્ધિ ન પહોંચે તેથી તે વચનો અસત્ છે એમ ન કહેવું; કારણ કે જેને તમે અસત્ કહો છો, તે શાસ્ત્રથી જ પ્રથમ તો તમે જીવ, અજીવ એવું કહેતાં શીખ્યા છો; અર્થાત્ તે જ શાસ્ત્રોને આધારે જ તમે જે કાંઈ જાણો છો તે જાણ્યું છે; તો પછી તેને અસત્ કહેવાં તે ઉપકારને બદલે દોષ કરવા બરાબર ગણાય. વળી શાસ્ત્રના લખનારાઓ પણ વિચારવાન હતા; તેથી તે સિદ્ધાંત વિષે જાણતા હતા. મહાવીરસ્વામી પછી ઘણે વર્ષે લખાણાં છે માટે અસત્ કહેવાં તે દોષ ગણાય, હાલ સિદ્ધાંતોનો જે બાંધો જોવામાં આવે છે તે જ અક્ષરોમાં અનુક્રમે તીર્થંકરે કહ્યું હોય એમ કાંઈ નથી. પણ જેમ કોઈ વખતે કોઈએ વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા સંબંધી પૂછ્યું તો તે વખતે તે સંબંધી વાત કહી. વળી કોઈએ પૂછ્યું કે ધર્મકથા કેટલા પ્રકારે તો કહ્યું કે ચાર પ્રકારેસ- આક્ષેપણી, વિક્ષેપણી, નિર્વેદણી, સંવેગણી. આવા આવા પ્રકારની વાત થતી હોય તે તેમની પાસે જે ગણધરો હોય તે ધ્યાનમાં રાખી લે, અને અનુક્રમે તેનો બાંધો બાંધે. જેમ અહીં કોઈ વાત કરવાથી કોઈ ધ્યાનમાં રાખી અનુક્રમે તેનો બાંધો બાંધે Page #761 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૬૫ તેમ. બાકી તીર્થંકર જેટલું કહે તેટલું કાંઈ તેઓના ધ્યાનમાં ન રહે, અભિપ્રાય ધ્યાનમાં રહે. વળી ગણધરો પણ બુદ્ધિવાન હતા એટલે તે તીર્થંકરે કહેલાં વાક્યો કાંઈ તેમાં આવ્યાં નથી એમ પણ નથી. સિદ્ધાંતોનો બાંધો એટલો બધો સખત છે છતાં યતિ લોકોને તેથી વિરુદ્ધ આચરણ કરતાં દેખીએ છીએ. દાખલા તરીકે, કહ્યું છે કે સાધુઓએ ધુપેલ નાંખવું નહીં, છતાં તે લોકો નાંખે છે. આથી કાંઈ જ્ઞાનીની વાણીનો દોષ નથી; પણ જીવની સમજણશક્તિનો દોષ છે. જીવમાં સર્બુદ્ધિ ન હોય તો પ્રત્યક્ષ યોગે પણ તેને અવળું જ પરિણમે છે, અને જીવમાં સબુદ્ધિ હોય તો સવળું ભાસે છે. જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા એવા ભદ્રિક મુમુક્ષુ જીવને 'બ્રહ્મચર્ય પાળવું એટલે સ્ત્રીઆદિકના પ્રસંગમાં ન જવું' એવી આજ્ઞા ગુરુએ કરી હોય તો તે વચન પર દૃઢ વિશ્વાસ કરી તે તે સ્થાનકે ન જાય; ત્યારે જેને માત્ર આધ્યાત્મિક શાસ્ત્રાદિક વાંચી મુમુક્ષુતા થઈ હોય, તેને એમ અહંકાર રહ્યા કરે કે, “એમાં તે શું જીતવું છે ?' આવી ઘેલછાના કારણથી તે તેવા સ્ત્રીઆદિકના પ્રસંગમાં જાય, કદાચ તે પ્રસંગથી એક વાર, બે વાર બચે, પણ પછી તે પદાર્થ પ્રત્યે દૃષ્ટિ દેતાં ‘આ ઠીક છે’ એમ કરતાં કરતાં તેને તેમાં આનંદ થાય, અને તેથી સ્ત્રીઓ સેવે. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે બાળો-ભોળો જીવ તો વર્તે; એટલે તે બીજા વિકલ્પો નહીં કરતાં તેવા પ્રસંગમાં ન જ જાય. આ પ્રકારે, જે જીવને આ સ્થાનકે જવું યોગ્ય નથી' એવાં જે જ્ઞાનીનાં વચનો તેનો દૃઢ વિશ્વાસ છે તે બ્રહ્મચર્યવ્રતમાં રહી શકે છે, અર્થાત્ તે આ અકાર્યમાં પ્રવૃત્ત ન થાય. ત્યારે જ્ઞાનીના આજ્ઞાંકિત નથી એવા માત્ર આધ્યાત્મિક શાસ્ત્રો વાંચી થયેલા મુમુક્ષુઓ અહંકારમાં ફર્યા કરે, અને માન્યા કરે કે એમાં તે શું જીતવું છે ? આવી માન્યતાને લઈને આ જીવ પડી જાય છે, અને આગળ વધી શકે નહીં. આ ક્ષેત્ર છે તે નિવૃત્તિવાળું છે, પણ જેને નિવૃત્તિ થઈ હોય તેને તેમ છે. તેમ ખરા જ્ઞાની છે તે સિવાયને તો અબ્રહ્મચર્ય વશ ન થવાય એમ કહેવામાત્ર છે. તેમ જેને નિવૃત્તિ થઈ નથી તેને પ્રથમ તો એમ થાય છે કે “આ ક્ષેત્ર સારું છે, અહીં રહેવા જેવું છે;' પણ પછી એમ એમ કરતાં વિશેષ પ્રેરણા થવાથી ક્ષેત્રાકારવૃત્તિ થઈ જાય. જ્ઞાનીની વૃત્તિ ક્ષેત્રાકાર ન થાય; કારણ કે ક્ષેત્ર નિવૃત્તિવાળું છે, અને પોતે પણ નિવૃત્તિભાવ પામેલા છે એટલે બન્ને યોગ અનુકૂળ છે. શુષ્ક જ્ઞાનીઓને પ્રથમ તો એમ અભિમાન રહ્યા કરે કે, એમાં શું જીતવું છે ? પણ પછી ધીમે ધીમે સ્ત્રીઆદિ પદાર્થોમાં સપડાઈ જાય છે; જ્યારે ખરા જ્ઞાનીને તેમ થતું નથી. પ્રાપ્ત - જ્ઞાન પામેલો પુરુષ. આપ્ત - વિશ્વાસ કરવા યોગ્ય પુરુષ. મુમુક્ષુમાત્ર સમ્યક્દૃષ્ટિ જીવ સમજવા નહીં. જીવને ભુલવણીના સ્થાનક ઘણાં છે; માટે વિશેષ વિશેષ જાગૃતિ રાખવી; મુઝાવું નહીં, મંદતા ન કરવી. પુરુષાર્થધર્મ વર્ધમાન કરવો. જીવને સત્પુરુષનો યોગ મળવો દુર્લભ છે. અપારમાર્થિક ગુરુને જો પોતાનો શિષ્ય બીજા ધર્મમાં જાય તો તાવ ચઢે છે. પારમાર્થિક ગુરુને "આ મારો શિષ્ય છે. એવો ભાવ હોતો નથી. કોઈ કુગુરુઆશ્રિત જીવ બૌધશ્રવણ અર્થે સદ્ગુરુ પાસે એક વખત ગયો હોય, અને પછી તે તેના તે કુગુરુ પાસે જાય, તો તે કુગુરુ તે જીવને અનેક વિચિત્ર વિકલ્પો બેસાડી દે છે, કે જેથી તે જીવ ફરી સદ્ગુરુ પાસે જાય નહીં. તે જીવને બિચારાને તો સમૃત્ વાણીની પરીક્ષા નથી એટલે ભોળવાઈ જાય છે, અને સાચા માર્ગેથી પડી જાય છે. 3 કાવિઠા (મહુડી), શ્રાવણ વદ ૪, ૧૯૫૨ ત્રણ પ્રકારના જ્ઞાની પુરુષ - પ્રથમ, મધ્યમ, અને ઉત્કૃષ્ટ. આ કાળમાં જ્ઞાની પુરુષનું પરમ દુર્લભપણું છે, તેમ આરાધક જીવો પણ ઘણા ઓછા છે. Page #762 -------------------------------------------------------------------------- ________________ ઙઙ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પૂર્વકાળમાં જીવો આરાધક અને સંસ્કારી હતા, તથારૂપ સત્સંગનો જોગ હતો, તેમ સત્સંગનું માહાત્મ્ય વિસર્જન થયેલુ નહોતું, અનુક્રમે ચાલ્યું આવતું હતું તેથી તે કાળમાં તે સંસ્કારી જીવોને સત્પુરુષનું ઓળખાણ થતું. આ કાળમાં સત્પુરુષનું દુર્લભપણું હોવાથી, ઘણો કાળ થયાં સત્પુરુષનો માર્ગ, માહાત્મ્ય અને વિનય ઘસાઈ ગયાં જેવાં થઈ ગયાં હોવાથી અને પૂર્વના આરાધક જીવો ઓછા હોવાથી જીવને સત્પુરુષનું ઓળખાણ તત્કાળ થતું નથી. ઘણા જીવો તો સત્પુરુષનું સ્વરૂપ પણ સમજતા નથી. કાં તો છકાયના રક્ષપાળ સાધુને, કાં તો શાસ્ત્રો ભણ્યા હોય તેને, કાં તો કોઈ ત્યાગી હોય તેને અને કાં તો ડાહ્યો હોય તેને સત્પુરુષ માને છે, પણ તે યથાર્થ નથી. સત્પુરુષનું ખરેખરું સ્વરૂપ જાણવું જરૂરનું છે. મધ્યમ સત્પુરુષ હોય તો વખતે થોડા કાળે તેમનું ઓળખાણ થવું સંભવે, કારણ કે જીવની મરજી અનુકૂળ તે વર્તે, સહજ વાતચીત કરે અને આવકારભાવ રાખે તેથી જીવને પ્રીતિ થવાનું કારણ બને. પણ ઉત્કૃષ્ટ સત્પુરુષને તો તેવી ભાવના હોય નહીં અર્થાત્ નિસ્પૃહતા હોવાથી તેવો ભાવ રાખે નહીં, તેથી કાં તો જીવ અટકી જાય અથવા મૂંઝાય અથવા તેનું થવું હોય તે થાય. જેમ બને તેમ સવૃત્તિ અને સદાચાર સેવવાં. જ્ઞાની પુરુષ કાંઈ વ્રત આપે નહીં અર્થાત્ જ્યારે પ્રગટ માર્ગ કહે અને વ્રત આપવાનું જણાવે ત્યારે વ્રત અંગીકાર કરવાં. પણ ત્યાં સુધી યથાશક્તિ સવ્રત અને સદાચાર સેવવાં એમાં સદાય જ્ઞાની પુરુષની આજ્ઞા છે. દંભ, અહંકાર, આગ્રહ, કંઈ પણ કામના, ફળની ઇચ્છા અને લોકને દેખાડવાની બુદ્ધિ એ સઘળા દોષો છે તેથી રહિત વ્રતાદિ સેવવાં. તેને કોઈ પણ સંપ્રદાય કે મતનાં વ્રત, પચ્ચખાણ આદિ સાથે સરખાવવાં નહીં, કારણ કે લોકો જે વ્રત, પચ્ચખાણ આદિ કરે છે તેમાં ઉપર જણાવેલા દોષો હોય છે, આપણે તો તે દોષોથી રહિત અને આત્મવિચારને અર્થે કરવાં છે, માટે તેની સાથે કદી પણ સરખાવવાં નહીં. ઉપર કહ્યા તે દોષો વર્જીને, ઉત્તમ પ્રકારે સવૃત્તિ અને સદાચાર સર્વેએ સેવવાં. નિર્દભપણ, નિરહંકારપણે અને નિષ્કામપણે જે સત કરે છે તે દેખીને આડોશીપાડોશી અને બીજા લોકોને પણ અંગીકાર કરવાનું ભાન થાય છે. જે કંઈ સવ્રત કરવાં તે લોકોને દેખાડવા અર્થે નહીં પણ માત્ર પોતાના હિતને અર્થે કરવાં, નિર્દભપણે થવાથી લોકોમાં તેની અસર તરત થાય છે. કોઈ પણ દંભપણે દાળમાં ઉપર મીઠું ન લેતા હોય અને કહે કે ‘હું ઉપર કાંઈ લેતો નથી. શું નથી ચાલતું ? એથી શું ?' એથી કાંઈ લોકોમાં અસર થાય નહીં. અને ઊલટું કર્યું હોય તે પણ બંધાવા માટે થાય. માટે તેમ ન કરતાં નિર્દભપણે અને ઉપરનાં દૂષણો વર્જીને વ્રતાદિ કરવાં. પ્રતિદિન નિયમપૂર્વક આચારાંગાદિ વાંચવાનું રાખવું. આજે એક વાંચ્યું અને કાલે બીજાં વાંચ્યું એમ ન કરતાં ક્રમપૂર્વક એક શાસ્ત્ર પૂરું કરવું. આચારાંગ સૂત્રમાં કેટલાક આશય ગંભીર છે, સૂયગડાંગમાં પણ ગંભીર છે, ઉત્તરાધ્યયનમાં પણ કોઈક કોઈક સ્થળે ગંભીર છે. દશવૈકાલિક સુગમ છે. આચારાંગમાં કોઈક સ્થળે સુગમ છે પણ ગંભીર છે, સૂયગડાંગ કોઈક સ્થળે સુગમ છે, ઉત્તરાધ્યયનમાં કોઈક જગ્યાએ સુગમ છે; તો નિયમપૂર્વક વાંચવાં. યથાશક્તિ ઉપયોગ દઈ ઊંડા ઊતરી વિચારવાનું બને તેટલું કરવું, દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ અને ધર્મ કેવળીનો પ્રરૂપેલો, એ ત્રણેની શ્રદ્ધાને જૈનમાં સમ્યક્ત્વ કહ્યું છે. માત્ર ગુરુ અસત્ હોવાથી દેવ અને ધર્મનું ભાન નહોતું. સદ્ગુરુ મળવાથી તે દેવ અને ધર્મનું ભાન થયું. તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યકત્વ. જેટલી જેટલી આસ્થા અને Page #763 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૬૮૭ અપૂર્વપણું તેટલું તેટલું સમ્યક્ત્વનું નિર્મળપણું સમજવું. આવું સાચું સમ્યક્ત્વ પામવાની ઇચ્છા, કામના સદાય રાખવી. કદી પણ દંભપણે કે અહંકારપણે આચરણ કરવાનું જરાય મનમાં લાવવું નહીં. કહેવું ઘટે ત્યાં કહેવું પણ સહજ સ્વભાવે કહેવું. મંદપણે કહેવું નહીં તેમ આક્રોશથી કહેવું નહીં. માત્ર સહજ સ્વભાવે શાંતિપૂર્વક કહેવું. સવ્રત આચરવામાં શૂરાતન રહે તેમ કરવું, મંદ પરિણામ થાય તેમ કરવું નહીં. જે જે આગાર બતાવ્યા છે તે ધ્યાનમાં રાખવા પણ ભોગવવાની બુદ્ધિએ ભોગવવા નહીં. સત્પુરુષ પ્રત્યે તેત્રીસ આશાતનાદિક ટાળવાનું બતાવ્યું છે તે વિચારજો. આશાતના કરવાની બુદ્ધિએ આશાતના કરવી નહીં, સત્સંગ થયો છે તે સત્સંગનું ફળ થવું જોઈએ, કોઈ પણ અયોગ્ય આચરણ થાય અથવા અયોગ્ય વ્રત સેવાય તે સત્સંગનું ફળ નહીં. સત્સંગ થયેલા જીવથી તેમ વર્તાય નહીં, તેમ વર્તે તો લોકોને નિંદવાનું કારણ થાય, તેમ તેથી સત્પુરુષની નિંદા કરે અને સત્પુરુષની નિંદા આપણા નિમિત્તે થાય એ આશાતનાનું કારણ અર્થાત્ અધોગતિનું કારણ થાય માટે તેમ કરવું નહીં. સત્સંગ થયો છે તેનો શો પરમા ” સત્સંગ થયો હોય તે જીવની કેવી દશા થવી જોઈએ ? તે ધ્યાનમાં લેવું. પાંચ વરસનો સત્સંગ થયો છે તો તે સત્સંગનું ફળ જરૂર થવું જોઈએ અને જીવે તે પ્રમાણે વર્તવું જોઈએ. એ વર્તન જીવે પોતાના કલ્યાણના અર્થે જ કરવું પણ લોકોને દેખાડવા અર્થે નહીં. જીવના વર્તનથી લોકોમાં એમ પ્રતીત થાય કે જરૂર આને મળ્યા છે તે કોઈ સત્પુરુષ છે. અને તે સત્પુરુષના સમાગમનું, સત્સંગનું આ ફળ છે તેથી જરૂર તે સત્સંગ છે એમાં સંદેહ નહીં. વારંવાર બોધ સાંભળવાની ઇચ્છા રાખવા કરતાં સત્પુરુષના ચરણ સમીપમાં રહેવાની ઇચ્છા અને ચિંતના વિશેષ રાખવી. જે બોધ થયો છે તે સ્મરણમાં રાખીને વિચારાય તો અત્યંત કલ્યાણકારક છે. ૪ રાળજ, શ્રાવણ વદ ૬, ૧૯૫૨ ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છંદ ટળે, અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો મટે. આવો એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે. :- આત્મા કોણે અનુભવ્યો કહેવાય ? ઉo:- તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જાદી માલૂમ પડે છે, તેમ દેહથી આત્મા સ્પષ્ટ જુદો બતાવે છે તેણે આત્મા અનુભવ્યો કહેવાય. દૂધ ને પાણી ભેળાં છે તેવી રીતે આત્મા અને દેહ રહેલા છે. દૂધ અને પાણી ક્રિયા કરવાથી જાદાં પડે ત્યારે જાદાં કહેવાય તેવી રીતે આત્મા અને દેર ક્રિયાથી જુદા પડે ત્યારે જાદા કહેવાય. દૂધ દૂધના અને પાણી પાણીના પરિણામ પામે ત્યાં સુધી ક્રિયા કહેવી. આત્મા જાણ્યો હોય તો પછી એક પર્યાયથી માંડી આખા સ્વરૂપ સુધીની ભ્રાંતિ થાય નહીં. પોતાના દોષ ઘટે, આવરણ ટળે તો જ જાણવું કે જ્ઞાનીનાં વચનો સાચાં છે, આરાધકપણું નહીં એટલે પ્રશ્નો અવળાં જ કરે છે. આપણે ભવ્ય અભવ્યની ચિંતા રાખવી નહીં. અહો ! અહો !! પોતાના ઘરની પડી મૂકીને બહારની વાત કરે છે ! પણ વર્તમાનમાં ઉપકાર કરે તે જ કરવું. એટલે હાલ લાભ થાય તેવો ધર્મવ્યાપાર કરવો, જ્ઞાન તેનું નામ કે હર્ષ, શોક વખતે હાજર થાય; અર્થાત્ હર્ષ, શોક થાય નહીં. સમ્યક્દૃષ્ટિ હર્ષશોકાદિ પ્રસંગમાં તદ્દન એકાકાર થાય નહીં. તેમના નિર્ધ્વસ પરિણામ થાય નહીં; અજ્ઞાન ઊભું થાય કે જાણવામાં આવ્યે તરત જ દાબી દે; બહુ જ જાગૃતિ હોય. Page #764 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર જેમ કોરો કાગળ વાંચતા હોય તેમ તેમને હર્ષશોક થાય નહીં. ભય અજ્ઞાનનો છે. જેમ સિંહણને સિંહ ચાલ્યો આવતો હોય અને ભય લાગતો નથી પણ મનુષ્ય ભય પામી ભાગી જાય છે; જાણે તે કૂતરો ચાલ્યો આવતો હોય તેમ સિંહણને લાગે છે, તેવી રીતે જ્ઞાની પૌદ્ગલિક સંયોગ સમજે છે. રાજ્યે મળ્યે આનંદ થાય તો તે અજ્ઞાન. જ્ઞાનીની દશા બહુ જ અદ્ભુત છે. યથાતથ્ય કલ્યાણ સમજાયું નથી તેનું કારણ વચનને આવરણ કરનાર દુરાગ્રહ ભાવ, કષાય રહ્યા છે. દુરાગ્રહભાવને લીધે મિથ્યાત્વ શું છે તે સમજાય નહીં; દુરાગ્રહને મૂકે કે મિથ્યાત્વ દૂર ખસવા માંડે. કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણને કલ્યાણ સમજે તે મિથ્યાત્વ. દુરાગ્રહાદિ ભાવને લીધે જીવને કલ્યાણનું સ્વરૂપ બતાવ્યા છતાં સમજાય નહીં, કષાય, દુરાગ્રહાદિ મુકાય નહીં તો પછી તે વિશેષ પ્રકારે પીડે છે. કષાય સત્તાપણે છે, નિમિત્ત આવે ત્યારે ઊભા થાય છે, ત્યાં સુધી ઊભા થાય નહીં, Y:- શું વિચાર કર્યે સમભાવ આવે ? ઉઃ- વિચારવાનને પુદ્ગલમાં તન્મયપણું, તાદાત્મ્યપણું થતું નથી. અજ્ઞાની પૌદ્ગલિક સંયોગના હર્ષનો પત્ર વાંચે તો તેનું મોઢું ખુશીમાં દેખાય, અને ભયનો કાગળ આવે તો ઉદાસ થઈ જાય, સર્પ દેખી આત્મવૃત્તિમાં ભયનો હેતુ થાય ત્યારે તાદાત્મ્યપણું કહેવાય. તન્મયપણું થાય તેને જ હર્ષ, શોક થાય છે, નિમિત્ત છે તે તેનું કાર્ય કર્યા વગર રહે નહીં. મિથ્યાર્દષ્ટિને વચમાં સાક્ષી (જ્ઞાનરૂપી) નથી. દેહ ને આત્મા બન્ને જાદા છે એવો જ્ઞાનીને ભેદ પડ્યો છે. જ્ઞાનીને વચમાં સાક્ષી છે. જ્ઞાનજાગૃતિ હોય તો જ્ઞાનના વેગે કરી, જે જે નિમિત્ત મળે તેને પાછું વાળી શકે. જીવ વિભાવપરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે; અને સ્વભાવ પરિણામમાં પ્રવર્તે તે વખતે કર્મ બાંધ નહીં, એમ સંક્ષેપમાં પરમાર્થ કહ્યો, પણ જીવ સમજે નહીં તેથી વિસ્તાર કરવો પડ્યો, જેમાંથી મોટાં શસ્ત્રો રચાયાં, સ્વચ્છંદ ટળે તો જ મોક્ષ થાય. સદ્ગુરુની આજ્ઞા વિના આત્માર્થી જીવના શ્વાસોચ્છવાસ સિવાય બીજાં ન ચાલે એવી જિનની આજ્ઞા છે. પ્રશ્ન:- પાંચ ઇંદ્રિયો શી રીતે વશ થાય ? ઉ૦ઃ- વસ્તુઓ ઉપર તુચ્છભાવ લાવવાથી. જેમ કૂલ સુકાવાથી તેની સુગંધ થોડી વાર રહી નાશ પામે છે, અને ફૂલ કરમાઈ જાય છે, તેથી કાંઈ સંતોષ થતો નથી, તેમ તુચ્છભાવ આવવાથી ઇન્દ્રિયોના વિષયોમાં લુબ્ધતા થતી નથી. પાંચ ઇંદ્રિયોમાં જિઇન્દ્રિય વશ કરવાથી બાકીની ચાર ઇન્દ્રિયો સહેજે વશ થાય છે. જ્ઞાની પુરુષને શિષ્યે પ્રશ્ન પૂછ્યું, “બાર ઉપાંગ તો બહુ ગહન છે; અને તેથી મારાથી સમજી શકાય તેમ નથી; માટે બાર ઉપાંગનો સાર જ બતાવો કે જે પ્રમાણે વર્તે તો મારું કલ્યાણ થાય.' સદ્ગુરુએ ઉત્તર આપ્યો, બાર ઉપાંગનો સાર તમને કહીએ છીએ કે, 'વૃત્તિઓને ક્ષય કરવી.' આ વૃત્તિઓ બે પ્રકારની કહી એક બાહ્ય અને બીજી અંતર્. બાહ્યવૃત્તિ એટલે આત્માથી બહાર વર્તવું તે. આત્માની અંદર પરિણમવું, તેમાં શમાવું, તે અંતર્વૃત્તિ. પદાર્થનું તુચ્છપણું ભાસ્યમાન થયું હોય તો અંતર્વૃત્તિ રહે. જેમ અલ્પ કિંમતનો એવો જે માટીનો ઘડો તે ફૂટી ગયો અને પછી તેનો ત્યાગ કરતાં આત્માની વૃત્તિ ક્ષોભ પામતી નથી, કારણ કે તેમાં તુચ્છપણું સમજાયું છે. આવી રીતે જ્ઞાનીને જગતના સર્વ પદાર્થ તુચ્છ ભાસ્યમાન છે. જ્ઞાનીને એક રુપિયાથી માંડી સુવર્ણ ઇત્યાદિક પદાર્થમાં સાવ માટીપણું જ ભાસે છે. Page #765 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૬૮૯ સ્ત્રી એ હાડમાંસનું પૂતળું છે એમ સ્પષ્ટ જાણ્યું છે તેથી વિચારવાનની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી; તોપણ સાધુને એવી આજ્ઞા કરી છે કે હજારો દેવાંગનાથી ન ચળી શકે તેવા મુનિએ પણ નાક કાન છેદેલી એવી જે સો વરસની વૃદ્ધ સ્ત્રી તેની સમીપ પણ રહેવું નહીં; કારણ કે તે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે. સાધુને તેટલું જ્ઞાન નથી કે તેનાથી ન જ ચળી શકે, એમ ધારી તેની સમીપ રહેવાની આજ્ઞા કરી નથી. એ વચન ઉપર જ્ઞાનીએ પોતે વિશેષ ભાર મૂક્યો છે; એટલા માટે જો વૃત્તિઓ પદાર્થોમાં ક્ષોભ પામે તો તરત ખેંચી લઈ તેવી બાહ્યવૃત્તિઓ ક્ષય કરવી. ચૌદ ગુણસ્થાનક છે તે આત્માના અંશે અંશે ગુણ બતાવ્યા છે, અને છેવટે તે કેવા છે તે જણાવ્યું છે, જેમ એક હીરો છે તેને એક એક કરતાં ચૌદ પહેલ પાડો તો અનુક્રમે વિશેષ વિશેષ કાંતિ પ્રગટે, અને ચૌદે પહેલ પાડતાં છેવટે હીરાની સંપૂર્ણ સ્પષ્ટ કાંતિ પ્રગટે. આ જ રીતે સંપૂર્ણ ગુણ પ્રગટવાથી આત્મા સંપૂર્ણપણે પ્રગટે ચૌદપૂર્વધારી અગિયારમેથી પાછો પડે છે તેનું કારણ પ્રમાદ છે. પ્રમાદના કારણથી તે એમ જાણે કે 'હવે મને ગુણ પ્રગટ્યો.' આવા અભિમાનથી પહેલે ગુણસ્થાનકે જઈ પડે છે; અને અનંત કાળનું ભ્રમણ કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું; કારણ કે વૃત્તિઓનું પ્રાબલ્ય એવું છે કે તે હરેક પ્રકારે છેતરે છે. અગિયારમા ગુણસ્થાનકેથી જીવ પડે છે તેનું કારણ એ કે વૃત્તિઓ પ્રથમ જાણે છે કે 'હમણાં આ શૂરાતનમાં છે એટલે આપણું બળ ચાલવાનું નથી;' અને તેથી ચૂપ થઈ બધી દબાઈ રહે છે. ‘ક્રોધ કડવો છે તેથી છેતરાશે નહીં, માનથી પણ છેતરાશે નહીં; તેમ માયાનું બળ ચાલે તેવું નથી’ એમ વૃત્તિએ જાણ્યું કે તરત ત્યાં લોભ ઉદયમાન થાય છે. ‘મારામાં કેવાં રિદ્ધિ, સિદ્ધિ, અને ઐશ્વર્ય પ્રગટ થયાં' એવી વૃત્તિ ત્યાં આગળ થતાં તેનો લોભ થવાથી ત્યાંથી જીવ પડે છે, અને પહેલે ગુણસ્થાનકે આવે છે. આ કારણથી વૃત્તિઓને ઉપશમ કરવા કરતાં ક્ષય કરવી; એટલે ફરીથી ઉદ્ભવે નહીં. જ્યારે જ્ઞાનીપુરુષ ત્યાગ કરાવવાને માટે કહે કે આ પદાર્થ ત્યાગી દે ત્યારે વૃત્તિ ભૂલવે છે કે ઠીક છે. હું બે દિવસ પછી ત્યાગીશ. આવા ભુલાવામાં પડે છે કે વૃત્તિ જાણે છે કે ઠીક થયું, અણીનો ચૂક્યો સો વર્ષ જીવે. એટલામાં શિથિલપણાનાં કારણો મળે કે "આ ત્યાગવાથી રોગનાં કારણો થશે; માટે હમણાં નહીં પણ આગળ ત્યાગીશ.' આ રીતે વૃત્તિઓ છેતરે છે. આ પ્રકારે અનાદિકાળથી જીવ છેતરાય છે. કોઈનો વીશ વર્ષનો પુત્ર મરી ગયો હોય, તે વખતે તે જીવને એવી કડવાશ લાગે કે આ સંસાર ખોટો છે. પણ બીજે જ દિવસે એ વિચાર બાહ્યવૃત્તિ વિસ્મરણ કરાવે છે કે "એનો છોકરો કાલ સવારે મોટો થઈ રહેશે; એમ થતું જ આવે છે; શું કરીએ ?' આમ થાય છે; પણ એમ નથી થતું કે તે પુત્ર જેમ મરી ગયો, તેમ હું પણ મરી જઈશ. માટે સમજીને વૈરાગ્ય પામી ચાલ્યો જાઉં તો સારું, આમ વૃત્તિ થતી નથી. ત્યાં વૃત્તિ છેતરે છે. કોઈ અભિમાની જીવ એમ માની બેસે છે કે ‘હું પંડિત છું, શાસ્ત્રવેત્તા છું, ડાહ્યો છું, ગુણવાન છું, લોક મને ગુણવાન કહે છે', પણ તેને જ્યારે તુચ્છ પદાર્થનો સંયોગ થાય છે ત્યારે તરત જ તેની વૃત્તિ ખેંચાય છે. આવા જીવને જ્ઞાની કહે છે કે તું વિચાર તો ખરો કે તે તુચ્છ પદાર્થની કિંમત કરતાં તારી કિંમત તુચ્છ છે ! જેમ એક પાઈની ચાર બીડી મળે છે, અર્થાત્ પા પાઈની એક બીડી છે. તેવી બીડીનું જો તને વ્યસન હોય તો તું અપૂર્વ જ્ઞાનીનાં વચનો સાંભળતો હોય તોપણ જો ત્યાં ક્યાંયથી બીડીનો ધુમાડો આવ્યો કે તારા આત્મામાંથી વૃત્તિનો ધુમાડો નીકળે છે, અને જ્ઞાનીનાં વચનો ઉપરથી પ્રેમ જતો રહે છે. બીડી જેવા પદાર્થમાં, તેની ક્રિયામાં વૃત્તિ ખેંચાવાથી વૃત્તિક્ષોભ નિવૃત્ત થતો નથી ! પા પાઈની બીડીથી જો એમ થઈ જાય છે, તો Page #766 -------------------------------------------------------------------------- ________________ SCO http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વ્યસનીની કિંમત તેથી પણ તુચ્છ થઈ; એક પાઈના ચાર આત્મા થયા, માટે દરેક પદાર્થમાં તુચ્છપણું વિચારી વૃત્તિ બહાર જતી અટકાવવી; અને ક્ષય કરવી. અનાથદાસજીએ કહ્યું છે કે, “એક અજ્ઞાનીના કોટિ અભિપ્રાયો છે, અને કોટિ જ્ઞાનીનો એક અભિપ્રાય છે.' આત્માને જે મોક્ષનાં હેતુ છે તે 'સુપચ્ચખાણ'. આત્માને સંસારનાં હેતુ છે તે 'દુપચ્ચખાણ ' ઢૂંઢિયા અને તા કલ્પના કરી જે મોક્ષ જવાનો માર્ગ કહે છે તે પ્રમાણે તો ત્રણે કાળમાં મોક્ષ નથી. ઉત્તમ જાતિ, આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, અને સત્સંગ એ આદિ પ્રકારથી આત્મગુણ પ્રગટ થાય છે. તમે માન્યો છે તેવો આત્માનો મૂળ સ્વભાવ નથી; તેમ આત્માને કર્મે કાંઈ સાવ આવરી નાંખ્યો નથી. આત્માના પુરુષાર્થધર્મનો માર્ગ સાવ ખુલ્લો છે. બાજરી અથવા ઘઉંનો એક દાણો લાખ વર્ષ સુધી રાખી મૂક્યો હોય (સડી જાય તે વાત અમારા ધ્યાનમાં છે, પણ જો તેને પાણી, માટી આદિનો સંયોગ ન મળે તે ઊગવાનો સંભવ નથી, તેમ સત્સંગ અને વિચારનો યોગ ન મળે તો આત્મગુણ પ્રગટ થતો નથી. શ્રેણિકરાજા નરકમાં છે, પણ સમભાવે છે. સમકિતી છે, માટે તેને દુઃખ નથી. ચાર કઠિયારાના દૃષ્ટાંતે ચાર પ્રકારના જીવો છે- ચાર કઠિયારા જંગલમાં ગયા. પ્રથમ સર્વેએ કાષ્ઠ લીધાં. ત્યાંથી આગળ ચાલ્યા કે સુખડ આવી. ત્યાં ત્રણે સુખડ લીધી. એક કહે 'એ જાતનાં લાકડાં ખપે કે નહીં, માટે મારે તો લેવાં નથી, આપણે રોજ લઈએ છીએ તે જ મારે તો સારાં.' આગળ ચાલતાં સોનુંરૂપું આવ્યું. ત્રણમાંથી બેએ સુખડ નાંખી દઈ સૌનુંરૂપું લીધું, એકે ન લીધું. ત્યાંથી આગળ ચાલ્યા કે રત્નચિંતામણિ આવ્યો. બેમાંથી એકે સોનું નાંખી દઈ રત્નચિંતામણિ લીધો; એકે સોનું રહેવા દીધું. (૧) આ જગોએ એમ દૃષ્ટાંત ઘટાવવું કે જેણે લાકડાં જ લીધાં અને બીજાં ન લીધું તે પ્રકારના એક જીવ છે; કે જેણે લૌકિક કર્મો કરતાં જ્ઞાનીપુરુષને ઓળખ્યા નહીં; દર્શન પણ કર્યાં નહીં; એથી તેનાં જન્મ જરા મરણ પણ ટળ્યાં નહીં; ગતિ પણ સુધરી નહીં. (૨) સુખડ લીધા અને કાષ્ઠ મૂકી દીધાં ત્યાં દૃષ્ટાંત એમ ઘટાવવું કે જેણે સહેજે જ્ઞાનીને ઓળખ્યા, દર્શન કર્યાં તેથી તેની ગતિ સારી થઈ. થઇ. (૩) સોનું આદિ લીધું તે દૃષ્ટાંત એમ ઘટાવવું કે જેણે જ્ઞાનીને તે પ્રકારે ઓળખ્યા માટે તેને દેવગતિ પ્રાપ્ત (૪) રત્નચિંતામણિ જેણે લીધો તે દૃષ્ટાંત એમ ઘટાવવું કે જે જીવને જ્ઞાનીની યથાર્થ ઓળખાણ થઈ તે જીવ ભવમુક્ત થયો. એક વન છે. તેમાં માહાત્મ્યવાળા પદાર્થો છે. તેનું જે પ્રકારે ઓળખાણ થાય તેટલું માહાત્મ્ય લાગે, અને તે પ્રમાણમાં તે ગ્રહે. આ રીતે જ્ઞાનીપુરુષરૂપી વન છે. જ્ઞાનીપુરુષનું અગમ્ય, અગોચર માહાત્મ્ય છે. તેનું જેટલું ઓળખાણ થાય તેટલું માહાત્મ્ય લાગે; અને તે તે પ્રમાણમાં તેનું કલ્યાણ થાય. સાંસારિક ખેંદનાં કારણો જોઈ, જીવને કડવાશ લાગતાં છતાં તે વૈરાગ્ય ઉપર પગ દઈ ચાલ્યો જાય છે, પણ વૈરાગ્યમાં પ્રવૃત્તિ કરતો નથી, લોકો જ્ઞાનીને લોકદૃષ્ટિએ દેખે તો ઓળખે નહીં. આહારાદિ વગેરેમાં પણ જ્ઞાનીપુરુષની પ્રવૃત્તિ બાહ્ય વર્તે છે. કેવી રીતે જે, ઘડો ઉપર (આકાશ- Page #767 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૬૧ માં) છે, અને પાણીમાં ઊભા રહીને, પાણીમાં દૃષ્ટિ રાખી, બાણ સાધી તે (ઊંચેનો ઘડો) વીંધવો છે; લોક જાણે છે કે વીંધનારની દૃષ્ટિ પાણીમાં છે, પણ વાસ્તવિક રીત ઘડો વીંધવાનો છે; તેનો લક્ષ કરવા માટે વીંધનારની દૃષ્ટિ આકાશમાં છે. આ રીતે જ્ઞાનીની ઓળખાણ કોઈ વિચારવાનને હોય છે. દૃઢ નિશ્ચય કરવો કે વૃત્તિઓ બહાર જતી ક્ષય કરી અંતર્વૃત્તિ કરવી; અવશ્ય એ જ જ્ઞાનીની આજ્ઞા છે. સ્પષ્ટ પ્રીતિથી સંસાર કરવાની ઇચ્છા થતી હોય તો સમજવું કે જ્ઞાનીપુરુષને જોયા નથી. જે પ્રકારે પ્રથમ સંસારમાં રસરહિત વર્તતો હોય તે પ્રકારે, જ્ઞાનીનો યોગ થયા પછી વર્તે નહીં, એ જ જ્ઞાનીનું સ્વરૂપ. જ્ઞાનીને જ્ઞાનદૃષ્ટિથી, અંતર્દૃષ્ટિથી જોયા પછી સ્ત્રી જોઈને રાગ ઉત્પન્ન થાય નહીં; કારણ કે જ્ઞાનીનું સ્વરૂપ વિષયસુખકલ્પનાથી જુદું છે, અનંત સુખ જાણ્યું હોય તેને રાગ થાય નહીં; અને જેને રાગ થાય નહીં તેણે જ જ્ઞાનીને જોયા, અને તેણે જ જ્ઞાનીપુરુષનાં દર્શન કર્યાં, પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં; કારણ કે જ્ઞાનીનાં વચનો યથાર્થ રીતે સાચાં જાણ્યાં છે. જ્ઞાનીની સમીપ દેહ અને આત્મા જુદા પૃથક પૃથક્ જાણ્યા છે તેને દેહ બાદ કરી આત્મા ભિન્ન ભિન્ન ભાસે; અને તેથી સ્ત્રીનાં શરીર અને આત્મા જુદાં ભાસે છે, તેણે સ્ત્રીનું શરીર માંસ, માટી, હાડકાં આદિનું પૂતળું જાણ્યું છે એટલે ત્યાં રાગ ઉત્પન્ન થતો નથી. આખા શરીરનું બળ, ઉપર નીચેનું બન્ને કમર ઉપર છે. જેની કમર ભાંગી ગઈ છે તેનું બધું બળ ગયું. વિષયાદિ જીવની તૃષ્ણા છે. સંસારરૂપી શરીરનું બળ આ વિષયાદિરૂપ કેડ, કમર ઉપર છે. જ્ઞાનીપુરુષનો બોધ લાગવાથી વિષયાદિરૂપ કંડનો ભંગ થાય છે. અર્થાત્ વિષયાદિનું નુકપણું લાગે છે; અને તે પ્રકારે સંસારનું બળ ઘટે છે; અર્થાત્ જ્ઞાનીપુરુષના બોધમાં આવું સામર્થ્ય છે. શ્રી મહાવીરસ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ, પ્રાણત્યાગ થતાં વાર ન લાગે તેવા પરિષહ દીધા, ત્યાં કેવી અદભુત સમતા ! ત્યાં તેઓએ વિચાર્યું કે જેનાં દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ સ્મરવાથી કલ્યાણ થાય તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણ થાય છે ! આવી અનુકંપા આવવાથી આંખમાં આંસુ આવી ગયાં. કેવી અદ્ભુત સમતા ! પારકી દયા કેવી રીતે ઊગી નીકળી હતી ! તે વખતે મોહરાજાએ જો જરા ધક્કો માર્યો હોત તો તો તરત જ તીર્થંકરપણું સંભવત નહીં; જોકે દેવતા તો ભાગી જાત. પણ મોહનીયના મળને મૂળથી નાશ કર્યો છે, અર્થાત્ મોહને જીત્યો છે, તે મોહ કેમ કરે શ્રી મહાવીરસ્વામી સમીપે ગોશાલાએ આવી બે સાધુને બાળી નાંખ્યા, ત્યારે જો જરા ઐશ્વર્યપણું કરીને સાધુની રક્ષા કરી હોત તો તીર્થંકરપણું ફરી કરવું પડત; પણ જેને ‘હું ગુરુ છું, આ મારા શિષ્ય છે' એવી ભાવના નથી તેને તેવો કોઈ પ્રકાર કરવો પડતો નથી. ‘હું શરીરરક્ષણનો દાતાર નથી, ફકત ભાવઉપદેશનો દાતાર છું; જો હું રક્ષા કરું તો મારે ગોશાલાની રક્ષા કરવી જોઈએ, અથવા આખા જગતની રક્ષા કરવી ઘટે' એમ વિચાર્યું. અર્થાત્ તીર્થંકર એમ મારાપણું કરે જ નહીં. વેદાંત વિષે આ કાળમાં ચરમશરીરી કહ્યા છે. જિનના અભિપ્રાય પ્રમાણે પણ આ કાળમાં એકાવતારી જીવ થાય છે. આ કાંઈ થોડી વાત નથી; કેમકે આ પછી કાંઈ મોક્ષ થવાને વધારે વાર નથી, સહેજ કાંઈ બાકી રહ્યું હોય, રહ્યું છે તે પછી સહેજમાં ચાલ્યું જાય છે. આવા પુરુષની દશા, વૃત્તિઓ કેવી હોય ? અનાદિની ઘણી જ વૃત્તિઓ શમાઈ ગઈ હોય છે; અને એટલી બધી શાંતિ થઈ ગઈ હોય છે કે, રાગદ્વેષ બધા નાશ પામવા યોગ્ય થયા છે, ઉપશાંત થયા છે. સવૃત્તિઓ થવા માટે જે જે કારણો, સાધનો બતાવેલાં હોય છે તે નહીં કરવાનું જ્ઞાની Page #768 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કહેતા જ નથી; જેમ રાત્રે ખાવાથી હિંસાનું કારણ દેખાય છે, એટલે જ્ઞાની આજ્ઞા કરે જ નહીં કે તું રાત્રે ખા. પણ જે જે અહંભાવે આચરણ કર્યું હોય, અને રાત્રિભોજનથી જ અથવા ફલાણાથી જ મોક્ષ થાય, અથવા આમાં જ મોક્ષ છે, એમ દુરાગ્રહથી માન્યું હોય તો તેવો દુરાગ્રહ મુકાવવાને માટે જ્ઞાનીપુરુષો કહે કે, ‘મૂકી દે; તારી અહંવૃત્તિએ કર્યું હતું તે મૂકી દે. અને જ્ઞાનીપુરુષોની આજ્ઞાએ તેમ કર.' અને તેમ કરે તો કલ્યાણ થાય. અનાદિકાળથી દિવસે તેમ જ રાત્રે ખાધું છે, પણ જીવને મોક્ષ થયો નહીં ! છે. આ કાળમાં આરાધકપણાનાં કારણોં ઘટનાં જાય છે, અને વિરાધકપણાનાં લક્ષણો વર્ધમાનતા પામતાં જાય કેશીસ્વામી મોટા હતા. અને પાર્શ્વનાથસ્વામીના શિષ્ય હતા, તોપણ પાંચ મહાવ્રત અંગીકાર કર્યાં હતાં, કેશીસ્વામી અને ગૌતમસ્વામી મહા વિચારવાન હતા, પણ કેશીસ્વામીએ એમ ન કહ્યું, ‘હું દીક્ષાએ મોટો છું માટે તમે મારી પાસે ચારિત્ર લો.' વિચારવાન અને સરળ જીવ જેને તરત કલ્યાણયુક્ત થઈ જવું છે તેને આવી વાતનો આગ્રહ હોય નહીં. કોઈ સાધુ જેણે પ્રથમ આચાર્યપણે અજ્ઞાનઅવસ્થાએ ઉપદેશ કર્યો હોય, અને પછી તેને જ્ઞાનીપુરુષનો સમાગમ થતાં તે જ્ઞાનીપુરુષ જો આજ્ઞા કરે કે જે સ્થળે આચાર્યપણે ઉપદેશ કર્યો હોય ત્યાં જઈ એક ખૂણે છેવાડે બેસી બધા લોકોને એમ કહે કે મેં અજ્ઞાનપણે ઉપદેશ આપ્યો છે, માટે તમે ભૂલ ખાશો નહીં; તો તે પ્રમાણે સાધુને કર્યા વિના છૂટકો નહીં. જો તે સાધુ એમ કહે, ‘મારાથી એમ થાય નહીં; એને બદલે આપ કહો તો પહાડ ઉપરથી પડતું મૂકું, અથવા બીજાં ગમે તે કહો તે કરું; પણ ત્યાં તો મારાથી નહીં જવાય.' જ્ઞાની કહે છે ‘ત્યારે એ વાત જવા દે. અમારા સંગમાં પણ આવતો નહીં. કદાપિ તું લાખ વાર પર્વતથી પડે તોપણ કામનું નથી. અહીં તો તેમ કરશે તો જ મોક્ષ મળશે. તેમ કર્યા વિના મોક્ષ નથી; માટે જઈને ક્ષમાપના માગે તો જ કલ્યાણ થાય.' ગૌતમસ્વામી ચાર જ્ઞાનના ધર્તા હતા અને આનંદશ્રાવક પાસે ગયા હતા. આનંદશ્રાવકે કહ્યું ‘મને જ્ઞાન ઊપજ્યું છે.' ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું ‘ના, ના. એટલું બધું હોય નહીં, માટે આપ ક્ષમાપના લો.' ત્યારે આનંદશ્રાવકે વિચાર્યું કે આ મારા ગુરુ છે, કદાચ આ વખતે ભૂલ ખાય છે, તોપણ ભૂલ ખાઓ છો એમ કહેવું યોગ્ય નથી; ગુરુ છે માટે શાંતિથી કહેવું યોગ્ય છે એમ ધારી આનંદશ્રાવકે કહ્યું કે “મહારાજ ! સદ્ભૂત વચનનો મિચ્છા મિ દુક્કડં કે અસભૂત વચનનો મિચ્છા મિ દુક્કડં ?' ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે "અસદ્ભૂત વચનનો મિચ્છા મિ દુક્કડં. ત્યારે આનંદશ્રાવકે કહ્યુંઃ 'મહારાજ ! હું મિચ્છા મિ દુક્કડં લેવાને યોગ્ય નથી.' એટલે ગૌતમસ્વામી ચાલ્યા ગયા, અને જઈને મહાવીરસ્વામીને પૂછ્યું. (ગૌતમસ્વામી તેનું સમાધાન કરે તેવા હતા, પણ છતે ગુરુએ તેમ કરે નહીં જેથી મહાવીરસ્વામી પાસે જઈ હકીકત કહી.) મહાવીરસ્વામીએ કહ્યું, “હે ગૌતમ ! હા, આનંદ દેખે છે એમ જ છે, અને તમારી ભૂલ છે; માટે તમે આનંદ પાસે જઈ ક્ષમાપના લો.’ ‘તહત્’ કહી ગૌતમસ્વામી ક્ષમાવવા ગયા. જો ગૌતમસ્વામીમાં મોહ નામનો મહા સુભટ પરાભવ પામ્યો ન હોત તો ત્યાં જાત નહીં, અને કદાપિ ગૌતમસ્વામી એમ કહેત કે ‘મહારાજ ! આપના આટલા બધા શિષ્ય છે તેમની હું ચાકરી કરું, પણ ત્યાં તો નહીં જાઉં; તો તે વાત કબૂલ થાત નહીં. ગૌતમસ્વામી પોતે ત્યાં જઈ ક્ષમાવી આવ્યા । હું ‘સાસ્વાદનસમકિત’ એટલે વી ગયેલું સમકિત, અર્થાત્ જે પરીક્ષા થયેલી તેને આવરણ આવી જાય તોપણ મિથ્યાત્વ અને સમકિતની કિંમત તેને જાદી ને જાદી લાગે. જેમ છાશમાંથી માખણ વલોવી કાઢી લીધું, ને પછી પાછું છાશમાં નાખ્યું. માખણ ને છાશ પ્રથમ જેવાં એકમેક Page #769 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૬૯૩ હતાં તેવાં એકમેક પછી થાય નહીં, તેમ મિથ્યાત્વની સાથે એકમેક થાય નહીં. હીરામણિની કિંમત થઈ છે, પણ કાચની મણિ આવે ત્યારે હીરામણિ સાક્ષાત્ અનુભવમાં આવે તે દૃષ્ટાંત પણ અત્રે ઘટે છે. નિગ્રંથ ગુરુ એટલે પૈસારહિત ગુરુ નહીં, પણ જેની ગ્રંથિ છેદાઈ છે એવા ગુરુ. સદ્ગુરુની ઓળખાણ થાય ત્યારે વ્યવહારથી ગ્રંથિ છેદવાનો ઉપાય છે. જેમ, એક માણસે કાચની મણિ લઈ ધાર્યું કે, ‘મારી પાસે સાચી મણિ છે, આવી ક્યાંય પ્રાપ્ત થતી નથી.' પછી તેણે એક વિચારવાન પાસે જઈ કહ્યું, “મારી મણિ સાચી છે.' પછી તે વિચારવાને તેથી સારી, તેથી સારી, એમ વધતી વધતી કિંમતની મણિ બતાવીને કહ્યું કે જો, ફેર લાગે છે ? બરાબર જોજે, ત્યારે તેણે કહ્યું, ‘હા, ફેર લાગે છે.’ પછી તે વિચારવાને ઝુમર બતાવી કહ્યું; જો, તારા જેવી તો હજારો મળે છે. આખું ઝુમર બતાવ્યા પછી સાચી મણિ બતાવી ત્યારે તેને તેની બરાબર કિંમત થઈ, પછી જાડીને જાઠી જાણી મૂકી દીધી. પછી કોઈક સંગ મળવાથી તેણે કહ્યું કે તેં આ મણિ જે સાચી જાણી છે એવી તો ઘણી મળે છે. આવાં આવરણોથી વહેમ આવી જવાથી ભૂલી જાય; પણ પછી જાઠી દેખે. જે પ્રકારે સાચાની કિંમત થઈ હોય તે પ્રકારે, તે તરત જાગૃતિમાં આવે કે સાચી ઝાઝી હોય નહીં, અર્થાત્ આવરણ હોય, પણ પ્રથમની ઓળખાણ ભુલાય નહીં. આ પ્રકારે વિચારવાનને સદ્ગુરુનો યોગ મળતાં તત્ત્વપ્રતીતિ થાય, પણ પછી મિથ્યાત્વના સંગથી આવરણ આવતાં શંકા થઈ જાય; જોકે તત્ત્વપ્રીતિ જાય નહીં પણ તેને આવરણ આવી જાય. આનું નામ “સાસ્વાદન સમ્યક્ત્વ.’ સદ્ગુરુ, સદૈવ, કેવળીનો પ્રરૂપેલો ધર્મ તેને સમ્યક્ત્વ કહ્યું, પણ સદૈવ અને કેવળી એ બે સદ્ગુરુમાં સમાઈ ગયા. સદ્ગુરુ અને અસદ્ગુરુમાં રાતદિવસ જેટલો અંતર છે. એક ઝવેરી હતો. વેપાર કરતાં ઘણી ખોટ જવાથી તેની પાસે કાંઈ પણ દ્રવ્ય રહ્યું નહીં. મરણ વખત આવી પહોંચ્યો એટલે બૈરાંછોકરાનો વિચાર કરે છે કે મારી પાસે કાંઈ દ્રવ્ય નથી, પણ જો હાલ કહીશ તો છોકરો નાની ઉંમરનો છે તેથી દેહ છૂટી જશે. સ્ત્રીએ, સામું જોયું ત્યારે કહ્યું કે કાંઈ કહો છો ? પુરુષે કહ્યું, શું કહું ? સ્ત્રીએ કહ્યું કે મારું અને છોકરાનું ઉદરપોષણ થાય તેવું બતાવો ને કંઈ કહો, ત્યારે પેલાએ વિચાર કરીને કહ્યું કે ઘરમાં ઝવેરાતની પેટીમાં કિંમતી નંગની દાબડી છે તે જ્યારે તારે અવશ્યની જરૂર પડે ત્યારે કાઢીને મારા ભાઈબંધ પાસે જઈને વેચાવજે, ત્યાં તને ઘણું દ્રવ્ય આવશે. આટલું કહીને પેલો પુરુષ કાળધર્મ પામ્યો. કેટલાક દિવસે નાણા વિના ઉંદરપોષણ માટે પીડાતાં જાણી, પેલો છોકરો તેના બાપે પ્રથમ કહેલ ઝવેરાતના નંગ લઈ, તેના કાકા પિતાનો ભાઈબંધ ઝવેરી) પાસે ગયો ને કહ્યું કે મારે આ નંગ વેચવાં છે, તેનું દ્રવ્ય જે આવે તે મને આપો. ત્યારે પેલા ઝવેરીભાઈએ પૂછ્યું: “આ નંગ વેચીને શું કરવું છે ?” ‘ઉદર ભરવા પૈસા જોઈએ છે,' એમ પેલા છોકરાએ કહ્યું ત્યારે તે ઝવેરીએ કહ્યું: ‘સો-પચાસ રૂપિયા જોઈએ તો લઈ જા, ને રોજ મારી દુકાને આવતો રહેજે, અને ખર્ચ લઈ જજે. આ નંગ હાલ રહેવા દે.' પેલા છોકરાએ પેલા ભાઈની વાત સ્વીકારી; અને પેલું ઝવેરાત પાછું લઈ ગયો. પછી રોજ ઝવેરીની દુકાને જતાં ઝવેરીના સમાગમે તે છોકરો હીરા, પાના, માણેક, નીલમ બધાંને ઓળખતાં શીખ્યો ને તેની તેને કિંમત થઈ. પછી પેલા ઝવેરીએ કહ્યું: ‘તું તારું જે ઝવેરાત પ્રથમ વેચવા લાવ્યો હતો તે લાવ, હવે વેચીએ.' પછી ઘરેથી છોકરાએ પોતાના ઝવેરાતની દાબડી લાવીને જોયું તો નંગ ખોટાં લાગ્યાં, એટલે તરત ફેંકી દીધાં. ત્યારે તેને પેલા ઝવેરીએ પૂછ્યું કે તેં નાખી કેમ દીધાં ? ત્યારે તેણે કહ્યું કે સાવ ખોટાં છે માટે નાંખી દીધાં છે. Page #770 -------------------------------------------------------------------------- ________________ ૬૯૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર જો પેલા ભાઈએ પ્રથમથી જ ખોટાં કહ્યાં હોત તો તે માનત નહીં, પણ જ્યારે પોતાને વસ્તુની કિંમત આવી ને ખોટાંને ખોટારૂપે જાણ્યાં ત્યારે ઝવેરીને કહેવું પડ્યું નહીં કે ખોટાં છે. આ જ રીતે પોતાને સદ્ગુરુની પરીક્ષા થતાં અસદૃગુરુને અસત્ જાણ્યા તો પછી તે તરત જ અસદ્ગુરુ વર્જીને સદ્ગુરુના ચરણમાં પડે; અર્થાત્ પોતામાં કિંમત કરવાની શક્તિ આવવી જોઈએ. ગુરુ પાસે રોજ જઈ એકેંદ્રિયાદિક જીવોના સંબંધમાં અનેક પ્રકારની શંકાઓ અને કલ્પનાઓ કરી પૂછ્યા કરે; રોજ જાય અને એ ને એ જ પૂછે, પણ એણે ધાર્યું છે શું ? એકેંદ્રિયમાં જવું ધાર્યુ છે કે શું ? પણ કોઈ દિવસ એમ પૂછતો નથી કે એકેંદ્રિયથી માંડી પંચેંદ્રિયને જાણવાનો પરમાર્થ શો ? એકેંદ્રિયાદિ જીવો સંબંધી કલ્પનાઓથી કાંઈ મિથ્યાત્વગ્રંથિ છેદાય નહીં. એકેંદ્રિયાદિ જીવોનું સ્વરૂપ જાણવાનું કંઈ ફળ નથી; વાસ્તવિક રીતે તો સમકિત પ્રાપ્ત કરવાનું છે, માટે ગુરુ પાસે જઈ નકામાં પ્રશ્નો કરવા કરતાં ગુરુને કહેવું કે એકેંદ્રિયાદિકની વાત આજે જાણી, હવે તે વાત કાલ કરશો નહીં; પણ સમકિતની ગોઠવણ કરજો. આવું કહે તો કોઈ દહાડો એનો નિવેડો આવે. પણ રોજ એકેંદ્રિયાદિની કડાકૂટો કરે તો એનું કલ્યાણ ક્યારે થાય ? સમુદ્ર છે તે ખારો છે. એકદમ તો તેની ખારાશ નીકળે નહીં, તેને માટે આ પ્રકારે ઉપાય છે કે તે સમુદ્રમાંથી એકેક વહેળા લેવા, અને તે વહેળામાં જેથી તે પાણીની ખારાશ મટે, અને મીઠાશ થાય એવો ખાર નાખવો; પણ તે પાણી શોષાવાના બે પ્રકાર છેઃ એક તો સૂર્યનો તાપ, અને બીજી જમીન; માટે પ્રથમ જમીન તૈયાર કરવી અને પછી નીકો દ્વારા એ પાણી લઈ જવું અને પછી ખાર નાંખવો કે તેથી ખારાશ મટી જશે. આ જ રીતે મિથ્યાત્વરૂપી સમુદ્ર છે, તેમાં કદાગ્રહદિરૂપ ખારાશ છે; માટે કુળધર્મરૂપી વહેળાને યોગ્યતારૂપ જમીનમાં લઈ સોધરૂપી ખાર નાંખવો એટલે સત્પુરુષરૂપી તાપથી ખારાશ મટી જશે. ‘દુર્બળ દેહ ને માસ ઉપવાસી, જો છે માયારંગ રે; તોપણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજાં અંગ રે. જેટલી ભ્રાન્તિ વધારે તેટલું વધારે, સૌથી મોટો રોગ મિથ્યાત્વ. જે જે વખતે તપશ્ચર્યા કરવી તે તે વખતે સ્વચ્છંદથી ન કરવી; અહંકારથી ન કરવી; લોકોને લીધે ન કરવી; જીવે જે કાંઈ કરવું તે સ્વચ્છંદ ન કરવું. 'હું ડાહ્યો છું' એવું માન રાખવું તે કયા ભવને માટે ? 'હું ડાહ્યો નથી' એવું સમજ્યા તે મોક્ષે ગયા છે. મુખ્યમાં મુખ્ય વિઘ્ન સ્વચ્છંદ છે. જેનો દુરાગ્રહ છેદાયો તે લોકોને પણ પ્રિય થાય છે; દુરાગ્રહ મૂક્યો હોય તો બીજાને પણ પ્રિય થાય છે; માટે કદાગ્રહ મુકાયાથી બધાં ફળ થવાં સંભવે છે. ગૌતમસ્વામીએ મહાવીરસ્વામીને વેદનાં પ્રશ્નો પૂછ્યાં; તેનું, સર્વ દોષનો ક્ષય કર્યો છે એવા તે મહાવીરસ્વામીએ વેદના દાખલા દઈ સમાધાન સિદ્ધ કરી આપ્યું. બીજાને ઊંચા ગુણે ચઢાવવા, પણ કોઈની નિંદા કરવી નહીં. કોઈને સ્વચ્છંદે કાંઈ કહેવું નહીં. કહેવા યોગ્ય હોય તો અહંકારરહિતપણે કહેવું. પરમાર્થદૃષ્ટિએ રાગદ્વેષ ઘટ્યા હોય તો ફળીભૂત થાય, વ્યવહારથી તો ભોળા જીવોને પણ રાગદ્વેષ ઘટ્યા હોય; પણ પરમાર્થથી રાગદ્વેષ મોળા પડે તો કલ્યાણનો હેતુ છે. મોટા પુરુષોની દૃષ્ટિએ જોતાં સઘળાં દર્શન સરખાં છે. જૈનમાં વીશ લાખ જીવો મતમતાંતરમાં પડ્યાં છે ! જ્ઞાનીની દૃષ્ટિએ ભેદાભેદ હોય નહીં. જે જીવને અનંતાનુબંધીનો ઉદય છે તેને સાચા પુરુષની વાત સાંભળવી પણ ગમે નહીં. મિથ્યાત્વની ગ્રંથિ છે તેની સાત પ્રકૃતિ છે. માન આવે એટલે સાતે આવે, તેમાં અનંતા- Page #771 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ પાયા ૧૯૫ નુબંધીની ચાર પ્રકૃતિ ચક્રવર્તી સમાન છે. તે કોઈ રીતે ગ્રંથિમાંથી નીકળવા દે નહીં. મિથ્યાત્વ રખવાળ છે. આખું જગત તેની સેવા ચાકરી કરે છે ! પ્રo:- ઉદયકર્મ કોને કહીએ ? Ś:- ઐશ્વર્યપદ પ્રાપ્ત થતાં તેને ધક્કો મારીને પાછું કાઢે કે "આ મારે જોઈતું નથી; મારે આને શું કરવું છે ?' કોઈ રાજા પ્રધાનપણું આપે તોપણ પોતે લેવા ઇચ્છું નહીં. 'મારે એને શું કરવું છે ? ઘરસંબંધીની આટલી ઉપાધિ થાય તો ઘણી છે.' આવી રીતે ના પાડે; ઐશ્વર્યપદની નિરિચ્છા છતાં રાજા ફરી ફરી આપવા ઇચ્છે તેને લીધે આવી પડે, તો તેને વિચાર થાય કે ‘જો તારે પ્રધાનપણું હશે તો ઘણા જીવોની દયા પળાશે, હિંસા ઓછી થશે, પુસ્તકશાળાઓ થશે, પુસ્તકો છપાવાશે.' એવા ધર્મના કેટલાક હેતુ જાણીને વૈરાગ્યભાવનાએ વેદે તેને ઉદય કહેવાય. ઇચ્છાસહિત ભોગવે, અને ઉદય કહે તે તો શિથિલતાના અને સંસાર રઝળવાના હેતુ થાય. કેટલાક જીવો મોહગર્ભિત વૈરાગ્યથી અને કેટલાક દુઃખગર્ભિત વૈરાગ્યથી દીક્ષા લે છે. ‘દીક્ષા લેવાથી સારા સારા નગરે, ગામે ફરવાનું થશે. દીક્ષા લીધા પછી સારા સારા પદાર્થો ખાવાને મળશે, ઉઘાડા પગે તડકે ચાલવું પડશે તેટલી મુશ્કેલી છે, પણ તેમ તો સાધારણ ખેડૂતો કે પાટીદારો પણ તડકામાં કે ઉઘાડા પગે ચાલે છે, તો તેની પેરે સહજ થઈ રહેશે; પણ બીજી રીતે દુઃખ નથી અને કલ્યાણ થશે.' આવી ભાવનાથી દીક્ષા લેવાનો જે વૈરાગ્ય થાય તે ‘મોહગર્ભિત વૈરાગ્ય. પૂનમને દહાડે ઘણા લોકો ડાકોર જાય છે, પણ કોઈ એમ વિચારતું નથી કે આથી આપણું કલ્યાણ શું થાય છે ? પૂનમને દહાડે રણછોડજીનાં દર્શન કરવા બાપદાદા જતા તે જોઈ છોકરાં જાય છે, પણ તેનો હેતુ વિચારતાં નથી. આ પ્રકાર પણ મોહગર્ભિત વૈરાગ્યનો છે. જે સાંસારિક દુઃખથી સંસારત્યાગ કરે છે તે દુઃખગર્ભિત વૈરાગ્ય સમજવો. જ્યાં જાઓ ત્યાં કલ્યાણની વૃદ્ધિ થાય તેવી દૃઢ મતિ કરવી, કુળગચ્છનો આગ્રહ મુકાવો એ જ સત્સંગનું માહાત્મ્ય સાંભળવાનું પ્રમાણ છે. ધર્મના મતમતાંતરાદિ મોટા મોટા અનંતાનુબંધી પર્વતની ફાટની માફક મળે જ નહીં. કદાગ્રહ કરવો નહીં, ને કદાગ્રહ કરતા હોય તેને ધીરજથી સમજાવીને મુકાવવા ત્યારે સમજ્યાનું ફળ છે. અનંતાનુબંધી માન, કલ્યાણ થવામાં આડા સ્તંભરૂપ કહેલ છે. જ્યાં જ્યાં ગુણી મનુષ્ય હોય ત્યાં ત્યાં તેનો સંગ કરવાનું વિચારવાન જીવ કહે. અજ્ઞાનીનાં લક્ષણો લૌકિક ભાવનાં છે. જ્યાં જ્યાં દુરાગ્રહ હોય ત્યાં ત્યાંથી છૂટવું; “એને મારે જોઈતાં નથી' એ જ સમજવાનું છે. ܀܀܀܀܀ ૫ રાળજ, ભાદરવા સુદ ૬, શનિ, ૧૯૫૨ પ્રમાદથી યોગ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીને પ્રમાદ છે. યોગથી અજ્ઞાન ઉત્પન્ન થતું હોય તો જ્ઞાનીને વિષે પણ સંભવે, માટે જ્ઞાનીને યોગ હોય પણ પ્રમાદ હોય નહીં. ‘સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવું' એ જ મુખ્ય તો સમજવાનું છે. બાલજીવોને સમજવા સારુ સિદ્ધાંતોના મોટા ભાગનું વર્ણન જ્ઞાનીપુરુષોએ કર્યું છે. કોઈ ઉપર રોષ કરવો નહીં, તેમ કોઈ ઉપર રાજી થવું નહીં, આમ કરવાથી એક શિષ્યને બે ઘડીમાં કેવળજ્ઞાન પ્રગટ થયું એમ શાસ્ત્રમાં વર્ણન છે. જેટલો રોગ હોય તેટલી દવા કરવી પડે છે. જીવને સમજવું હોય તો સહજ વિચાર પ્રગટે; પણ મિથ્યાત્વરૂપી મોટો રોગ છે તેથી સમજવા માટે ઘણો કાળ જવો જોઈએ. શાસ્ત્રમાં જે સોળ રોગ કહ્યા છે તે સઘળા આ જીવને છે એમ સમજવું. જે સાઘન બતાવ્યાં છે તે સાવ સુલભ છે. સ્વચ્છંદી, અહંકારથી, લોકલાજથી, કુળધર્મના Page #772 -------------------------------------------------------------------------- ________________ ૬૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર રક્ષણ અર્થે તપશ્ચર્યા કરવી નહીં, આત્માર્થે કરવી. તપશ્ચર્યા બાર પ્રકારે કહી છે. આહાર નહીં લેવો એ વગેરે બાર પ્રકાર છે. સત્ સાધન કરવા માટે જે કાંઈ બતાવ્યું હોય તે સાચા પુરુષના આશ્રયે તે પ્રકારે કરવું. પોતાપણે વર્તવું તે જ સ્વચ્છંદ છે એમ કહ્યું છે. સદ્ગુરુની આજ્ઞા વિના શ્વાસોચ્છવાસ ક્રિયા સિવાય બીજાં કંઈ કરવું નહીં. સાધુએ લઘુશંકા પણ ગુરુને કહીને કરવી એવી જ્ઞાનીપુરુષોની આજ્ઞા છે. સ્વચ્છંદાચારે શિષ્ય કરવો હોય તો આજ્ઞા માગે નહીં; અથવા કલ્પના કરે. પરોપકાર કરવામાં માઠી સંકલ્પના વર્તતી હોય, અને તેવા જ ઘણા વિકલ્પો કરી સ્વચ્છંદ મૂકે નહીં તે અજ્ઞાની, આત્માને વિઘ્ન કરે, તેમ જ આવા બધા પ્રકાર સર્વે, અને પરમાર્થનો રસ્તો બાદ કરીને વાણી કહે. આ જ પોતાનું ડહાપણ, અને તેને જ સ્વચ્છંદ કહેલ છે. જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. માટે તેમાં ન્યૂનાધિક કે મોટા નાનાની કલ્પના કરવી નહીં, તેમજ તે વાતનો આગ્રહ કરી ઝઘડો કરવો નહીં. જ્ઞાની કહે તે જ કલ્યાણનો હેતુ છે એમ સમજાય તો સ્વચ્છંદ મટે, આ જ યથાર્થ જ્ઞાની છે માટે તે કહે તે જ પ્રમાણે કરવું, બીજા કોઈ વિકલ્પ કરવા નહીં. જગતમાં ભ્રાંતિ રાખવી નહીં, એમાં કાંઈ જ નથી. આ વાત જ્ઞાની પુરુષો ઘણા જ અનુભવથી વાણી દ્વારા કહે છે. જીવે વિચારવું કે ‘મારી બુદ્ધિ જાડી છે, મારાથી સમજાતું નથી. જ્ઞાની કહે છે તે વાક્ય સાચાં છે, યથાર્થ છે.' એમ સમજે તો સહેજે દોષ ઘટે, જેમ એક વરસાદથી ઘણી વનસ્પતિ ઊગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધતાં ઘણા ગુણો પ્રગટે છે. જો જ્ઞાનીની યથાર્થ પ્રતીતિ આવી હોય, અને બરાબર તપાસ્યું છે કે 'આ સત્પુરુષ છે. આની દશા ખરેખરી આત્મદશા છે. તેમ એમનાથી કલ્યાણ થશે જ, અને એવા જ્ઞાનીના વચન પ્રમાણે પ્રવર્તે, તો ઘણા જ દોષ, વિક્ષેપ મટી જાય. જ્યાં જ્યાં જાએ ત્યાં ત્યાં અહંકાર રહિત વર્તે અને તેનું બધું પ્રવર્તન સવળું જ થાય. એમ સત્સંગ, સત્પુરુષનો યોગ અનંત ગુણનો ભંડાર છે. જગતને બતાવવા જે કંઈ કરતો નથી તેને જ સત્સંગ ફળીભૂત થાય છે. સત્સંગ ને સત્પુરુષ વિના ત્રણે કાળને વિષે કલ્યાણ થાય જ નહીં. બાહ્યત્યાગથી જીવ બહુ જ ભૂલી જાય છે. વેશ, વસ્ત્રાદિમાં ભ્રાંતિ ભૂલી જવી. આત્માની વિભાવદશા, સ્વભાવદશા ઓળખવી. કેટલાંક કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી. જ્ઞાનીને પણ હૃદયકર્મ સંભવે છે. પણ ગૃહસ્થપણું સાધુ કરતાં વધારે છે એમ બહારથી કલ્પના કરે તો કોઈ શાસ્ત્રનો સરવાળો મળે નહીં. તુચ્છ પદાર્થમાં પણ વૃત્તિ ડોલાયમાન થાય છે. ચૌદપૂર્વધારી પણ વૃત્તિની ચપળતાથી અને અહંપણું સ્ફુરવાથી નિગોદાદિમાં પરિભ્રમણ કરે છે. અગિયારમે ગુણસ્થાનકેથી પણ જીવ ક્ષણ લોભથી પડી પહેલે ગુણસ્થાનકે આવે છે. 'વૃત્તિ શાંત કરી છે,' એવું અહંપણું જીવને સ્ફુર્યાથી, એવા ભુલાવાથી રખડી પડે છે. અજ્ઞાનીને ધનાદિક પદાર્થને વિષે ઘણી જ આસક્તિ હોવાથી કોઈ પણ ચીજ ખોવાઈ જાય તો તેથી કરી અનેક પ્રકારની આર્ત્તધ્યાનાદિકની વૃત્તિને બહુ પ્રકારે ફેલાવી, પ્રસારી પ્રસારી ક્ષોભ પામે છે. કારણ કે તેણે તે પદાર્થની તુચ્છતા જાણી નથી; પણ તેને વિષે મહત્ત્વ માન્યું છે. માટીના ઘડામાં તુચ્છતા જાણી છે એટલે તે ફૂટી જવાથી ક્ષોભ પામતો નથી. ચાંદી, સુવર્ણાદિને વિષે મહત્ત્વ માન્યું છે તેથી તેનો વિયોગ થવાથી અનેક પ્રકારે આર્ત્તધ્યાનની વૃત્તિ સ્ફુરાવે છે. જે જે વૃત્તિમાં સ્ફુરે અને ઇચ્છા કરે તે 'આસવ' છે. Page #773 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org તે તે વૃત્તિનો નિરોધ કરે તે ‘સંવર’ છે. ઉપદેશ છાયા ૬૯૭ અનંત વૃત્તિઓ અનંત પ્રકારે સ્ફુરે છે, અને અનંત પ્રકારે જીવને બંધન કરે છે. બાળજીવોને આ સમજાય નહીં તેથી જ્ઞાનીઓએ તેના સ્થૂલ ભેદો સમજણ પડે તે રીતે કહ્યા છે. વૃત્તિઓનો મૂળથી ક્ષય કર્યો નથી તેથી ફરી ફરી સ્ફુરે છે. દરેક પદાર્થને વિષે સ્કુરાયમાન થતી બાહ્યવૃત્તિઓને અટકાવવી; અને તે વૃત્તિ-પરિણામ અંતર્મુખ કરવાં. અનંતકાળનાં કર્મ અનંતકાળ ગાળ્યે જાય નહીં, પણ પુરુષાર્થથી જાય. માટે કર્મમાં બળ નથી પણ પુરુષાર્થમાં બળ છે. તેથી પુરુષાર્થ કરી આત્માને ઊંચો લાવવાનો લક્ષ રાખવો. પરમાર્થની વાત એકની એક એક સો વખત પૂછો તોપણ જ્ઞાનીને કંટાળો આવે નહીં; પણ અનુકંપા રહે કે આ બિચારા જીવને આ વાત વિચારે કરી આત્મામાં સ્થિર થાય તો સારું. ક્ષયોપશમ પ્રમાણે શ્રવણ થાય છે. સમ્યક્ત્વ એવી વસ્તુ છે કે એ આવે ત્યારે છાનું ના રહે. વૈરાગ્ય પામવો હોય તો કર્મને નિંદવાં. કર્મને પ્રધાન ન કરવાં પણ આત્માને માથે રાખવો-પ્રધાન કરવો. સંસારી કામમાં કર્મને સંભારવાં નહીં, પણ પુરુષાર્થને ઉપર લાવવો. કર્મનો વિચાર કર્યા કરવાથી તે જવાનાં નથી, પણ હડસેલો મૂકીશ ત્યારે જશે માટે પુરુષાર્થ કરવો. બાહ્યક્રિયા કરવાથી અનાદિ દોષ ઘટે નહીં. બાહ્યક્રિયામાં જીવ કલ્યાણ માની અભિમાન કરે છે. બાહ્યવ્રત વધારે લેવાથી મિથ્યાત્વ ગાળીશું એમ જીવ ધારે પણ તેમ બને નહીં; કેમકે જેમ એક પાડો જે હજારો કડબના પૂળા ખાઈ ગયો છે તે એક તણખલાથી બીએ નહીં, તેમ મિથ્યાત્વરૂપી પાડો જે પૂળારૂપી અનંતાનુબંધી કષાયે અનંતાં ચારિત્ર ખાઈ ગયો તે તણખલારૂપી બાહ્યવતથી કેમ ફરે ? પણ જેમ પાડાને એક બંધનથી બાંધીએ ત્યારે આધીન થઈ જાય, તેમ મિથ્યાત્વરૂપી પાડાને આત્માના બળરૂપી બંધનથી બાંધીએ ત્યારે આધીન થાય; અર્થાત્ આત્માનું બળ વધે ત્યારે મિથ્યાત્વ ઘટે. અનાદિકાળના અજ્ઞાનને લીધે જેટલો કાળ ગયો તેટલો કાળ મોક્ષ થવા માટે જોઈએ નહીં, કારણ કે પુરુષાર્થનું બળ કર્મો કરતાં વધુ છે. કેટલાક જીવો બે ઘડીમાં કલ્યાણ કરી ગયા છે ! સમ્યક્દૃષ્ટિ જીવ ગમે ત્યાંથી આત્માને ઊંચો લાવે, અર્થાત્ સમ્યક્ત્વ આવ્યે જીવની દૃષ્ટિ ફરી જાય. મિથ્યાર્દષ્ટિ સમકિતી પ્રમાણે જપતપાદિ કરે છે, એમ છતાં મિથ્યાર્દષ્ટિનાં જપતપાદિ મોક્ષનાં હેતુભૂત થતાં નથી, સંસારના હેતુભૂત થાય છે. સમકિતીનાં જપતપાદિ મોક્ષનાં હેતુભૂત થાય છે. સમકિતી દંભરહિત કરે છે, આત્માને જ નિદે છે. કર્મો કરવાનાં કારણોથી પાછો ફેંકે છે. આમ કરવાથી તેના અહંકારાદિ સહેજ ઘટે છે. અજ્ઞાનીનાં બધાં જપતપાદિ અહંકાર વધારે છે, અને સંસારના હેતુ થાય છે, જૈનશાસ્ત્રોમાં કહ્યું છે કે લબ્ધિઓ ઊપજે છે. જૈન ને વૈદ જન્મથી જ લડતાં આવે છે પણ આ વાત તો બન્ને જણા કબૂલ કરે છે; માટે સંભવિત છે. આત્મા સાક્ષી પૂરે છે, ત્યારે આત્મામાં ઉલ્લાસ પરિણામ આવે છે. હોમહવનાદિ લૌકિક રિવાજ ઘણો ચાલતો જોઈ તીર્થંકર ભગવાને પોતાના કાળમાં દયાનું વર્ણન ઘણું જ સૂક્ષ્મ રીતે કર્યું છે. જૈનના જેવા દયાસંબંધીના વિચારો કોઈ દર્શન કે સંપ્રદાયવાળાઓ કરી શક્યા નથી; કેમકે જૈન પંચેન્દ્રિયનો ઘાત તો ન કરે, પણ તેઓએ એકેન્દ્રિયાદિમાં જીવ હોવાનું વિશેષ વિશેષ દેઢ કરી દયાનો માર્ગ વર્ણવ્યો છે. આ કારણે ચાર વેદ, અઢાર પુરાણ આદિનાં જેણે વર્ણન કર્યાં છે તેણે અજ્ઞાનથી, સ્વચ્છંદી, Page #774 -------------------------------------------------------------------------- ________________ ૬૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર મિથ્યાત્વર્થી, સંશયથી કર્યા છે એમ કહ્યું છે. આ વચનો બહુ જ ભારે નાંખ્યાં છે, ત્યાં આગળ ઘણો જ વિચાર કરી પાછું વર્ણન કર્યું છે કે અન્ય દર્શનો, વેદાદિના ગ્રંથો છે તે જો સમ્યક્દૃષ્ટિ જીવ વાંચે તો સમ્યક્ રીતે પરિણમે; અને જિનના અથવા ગમે તેવા ગ્રંથો મિથ્યાર્દષ્ટિ વાંચે તો મિથ્યાત્વરૂપે પરિણમે. જીવને જ્ઞાનીપુરુષસમીપે તેમનાં અપૂર્વ વચનો સાંભળવાથી અપૂર્વ ઉલ્લાસ પરિણામ આવે છે, પણ પછી પ્રમાદી થતાં અપૂર્વ ઉલ્લાસ આવતો નથી. જેમ અગ્નિની સગડી પાસે બેઠા હોઈએ ત્યારે ટાઢ વાય નહીં, અને સગડીથી વેગળા ગયા એટલે પછી ટાઢ વાય; તેમ જ્ઞાનીપુરુષસમીપ તેમનાં અપૂર્વ વચનો સાંભળ્યાં ત્યારે પ્રમાદાદિ જાય, અને ઉલ્લાસ પરિણામ આવે, પણ પછી પ્રમાદાદિ ઉત્પન્ન થાય, જો પૂર્વના સંસ્કારથી તે વચનો અંતર્પરિણામ પામે તો દિનપ્રતિદિન ઉલ્લાસ પરિણામ વધતાં જાય: અને યથાર્થ રીતે ભાન થાય. અજ્ઞાન મત્સ્યે બધી ભુલ મટે, સ્વરૂપ જાગૃતમાન થાય, બહારથી વચન સાંભળીને અંતપરિણામ થાય નહીં, તો જેમ સગડીથી વેગળા ગયા એટલે ટાઢ વાય તેની પેઠે દોષ ઘટે નહીં. કેશીસ્વામીએ પરદેશી રાજાને બોધ દેતી વખતે ‘જડ જેવો’, ‘મૂઢ જેવો’, કહ્યો હતો તેનું કારણ પરદેશી રાજાને વિષે પુરુષાર્થ જગાડવા માટેનું હતું. જડપણું, મૂઢપણું મટાડવાને માટે ઉપદેશ દીધો છે. જ્ઞાનીનાં વચનો અપૂર્વ પરમાર્થ સિવાય બીજા હેતુએ હોય નહીં. બાલજીવો એમ વાતો કરે છે કે છદ્મસ્થપણાથી કેશીસ્વામી પરદેશી રાજા પ્રત્યે તેમ બોલ્યા હતા. પણ એમ નથી. તેમની પરમાર્થ અર્થે જ વાણી નીકળી હતી. જડપદાર્થને લેવામૂકવામાં ઉન્માદી વર્તે તો તેને અસંયમ કહ્યો; તેનું કારણ એ છે કે ઉતાવળથી લેવામૂકવામાં આત્માનો ઉપયોગ ચૂકી જઈ તાદાત્મ્યપણું થાય. આ હેતુથી ઉપયોગ ચૂકી જવો તેને અસંયમ કહ્યો. મુહપત્તી બાંધીને જૂઠ્ઠું બોલે, અહંકારે આચાર્યપણું ધારી દંભ રાખે અને ઉપદેશ દે તો પાપ લાગે; મુહપત્તીથી જયણાથી પાપ અટકાવી શકાય નહીં. માટે આત્મવૃત્તિ રાખવા ઉપયોગ રાખવો. જ્ઞાનીના ઉપકરણને અડવાથી કે શરીરનો સ્પર્શ થવાથી આશાતના લાગે એમ માને છે પણ વચનને અપ્રધાન કરવાથી તો વિશેષ દોષ લાગે છે તેનું તો ભાન નથી. માટે જ્ઞાનીની કોઈ પણ પ્રકારે આશાતના ના થાય તેવો ઉપયોગ જાગૃત જાગૃત રાખી ભક્તિ પ્રગટે તો તે કલ્યાણનો મુખ્ય માર્ગ છે. શ્રી આચારાંગ સૂત્ર મધ્યે કહ્યું છે કે “આસવા તે પરિસવા,” ને જે “પરિસવા તે આસવા.” આસવ છે તે જ્ઞાનીને મોક્ષના હેતુ થાય છે. અને જે સંવર છે, છતાં તે અજ્ઞાનીને બંધના હેતુ થાય છે એમ પ્રગટ કહ્યું છે. તેનું કારણ જ્ઞાનીને વિષે ઉપયોગની જાગૃતિ છે; અને અજ્ઞાનીને વિષે નથી. ઉપયોગ બે પ્રકારે કહ્યાઃ- ૧. દ્રવ્યઉપયોગ, ૨. ભાવઉપયોગ. દ્રવ્યજીવ; ભાવજીવ. દ્રવ્યજીવ તે દ્રવ્ય મૂળ પદાર્થ છે. ભાવજીવ તે આત્માનો ઉપયોગ-ભાવ છે. ભાવજીવ એટલે આત્માનો ઉપયોગ જે પદાર્થમાં તાદાત્મ્યરૂપે પરિણમે તે રૂપ આત્મા કહીએ. જેમ ટોપી જોઈ, તેમાં ભાવજીવની બુદ્ધિ તાદાત્મ્યપણે પરિણમે તો ટોપીઆત્મા કહીએ. જેમ નદીનું પાણી તે દ્રવ્ય આત્મા છે, તેમાં ક્ષાર, ગંધક નાંખીએ તો ગંધકનું પાણી કહેવાય. લૂણ નાંખીએ તો લૂણનું પાણી કહેવાય. જે પદાર્થનો સંજોગ થાય તે પદાર્થરૂપ પાણી કહેવાય. તેમ આત્માને જે સંજોગ મળે તેમાં તાદાત્મ્યપણું થયે, તે જ આત્મા તે પદાર્થરૂપ થાય. તેને કર્મબંધની અનંત વર્ગણા બંધાય છે, અને તે અનંત સંસાર રઝળે છે. પોતાના ઉપયોગમાં, સ્વભાવમાં આત્મા રહે તો કર્મબંધ થતો નથી. પાંચ ઇંદ્રિયોનો પોતપોતાનો સ્વભાવ છે. ચક્ષુનો દેખવાનો સ્વભાવ છે તે દેખે છે. કાનનો સાંભળવાનો સ્વભાવ છે તે સાંભળે છે. જીભનો સ્વાદ, રસ લેવાનો સ્વભાવ છે તે ખાટો, ખારો Page #775 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૬૯ સ્વાદ લે છે. શરીર, સ્પર્શનનો સ્વભાવ સ્પર્શ કરવાનો છે તે સ્પર્શે છે. એમ પ્રત્યેક ઇંદ્રિય પોતપોતાનો સ્વભાવ કર્યા કરે છે, પણ આત્માનો ઉપયોગ તે રૂપ થઈ, તાદાત્મ્યરૂપ થઈ તેમાં હર્ષ-વિષાદ કરે નહીં તો કર્મબંધ થાય નહીં. ઇંદ્રિયરૂપ આત્મા થાય તો કર્મબંધનો હેતુ છે. ܀܀܀܀܀ ભાદરવા સુદ ૯, ૧૯૫૨ જેવું સિદ્ધનું સામર્થ્ય છે તેવું સર્વ જીવનું છે. માત્ર અજ્ઞાન વડે કરી ધ્યાનમાં આવતું નથી. વિચારવાન જીવ હોય તેણે તો તે સંબંધી નિત્ય વિચાર કરવો. જીવ એમ સમજે છે કે હું જે ક્રિયા કરું છું એથી મોક્ષ છે. ક્રિયા કરવી એ સારી વાત છે, પણ લોકસંજ્ઞાએ કરે તો તેને તેનું ફળ હોય નહીં. એક માણસના હાથમાં ચિંતામણિ આવ્યો હોય, પણ જો તેની તેને ખબર ન પડે તો નિષ્ફળ છે, જો ખબર પડે તો સફળ છે. તેમ જીવને ખરેખરા જ્ઞાનીની ઓળખ પડે તો સફળ છે. જીવની અનાદિકાળથી ભૂલ ચાલી આવે છે. તે સમજવાને અર્થે જીવને જે ભૂલ મિથ્યાત્વ છે તેને મૂળથી છેદવી જોઈએ. જો મૂળથી છેદવામાં આવે તો તે પાછી ઊગે નહીં. નહીં તો તે પાછી ઊગી નીકળે છે; જેમ પૃથ્વીમાં મૂળ રહ્યું હોય તો ઝાડ ઊગી નીકળે છે તેમ. માટે જીવની મૂળ ભૂલ શું છે તે વિચારી વિચારી તેથી છૂટું થવું જોઈએ. “મને શાથી બંધન થાય છે ?” “તે કેમ ટળે ?” એ વિચાર પ્રથમ કર્ત્તવ્ય છે. રાત્રિભોજન કરવાથી આળસ, પ્રમાદ થાય; જાગૃતિ થાય નહીં; વિચાર આવે નહીં; એ આદિ દોષના ઘણા પ્રકાર રાત્રિભોજનથી થાય છે, મૈથુન ઉપરાંત પણ બીજા ઘણા દોષ થાય છે. કોઈ લીલોતરી મોળતું હોય તો અમારાથી તો જોઈ શકાય નહીં. તેમ આત્મા ઉજ્જ્વળતા પામે તો ઘણી જ અનુકંપાબુદ્ધિ વર્તે છે. જ્ઞાનમાં સવળું ભાસે; અવળું ન ભાસે. જ્ઞાની મોહને પેસવા દેતા નથી. તેઓનો જાગૃત ઉપયોગ હોય છે. જ્ઞાનીનાં જેવાં પરિણામ વર્તે તેવું કાર્ય જ્ઞાનીને થાય, અજ્ઞાનીને વર્તે તેવું અજ્ઞાનીને થાય. જ્ઞાનીનું ચાલવું સવળું, બોલવું સવળું, અને બધું જ સવળું જ હોય છે. અજ્ઞાનીનું બધું અવળું જ હોય છે; વર્તનના વિકલ્પ હોય છે, મોક્ષનો ઉપાય છે. ઓઘભાવે ખબર હશે, વિચારભાવે પ્રતીતિ આવશે. અજ્ઞાની પોતે દરિદ્રી છે. જ્ઞાનીની આજ્ઞાથી કામક્રોધાદિ ઘટે છે. જ્ઞાની તેના વૈદ્ય છે. જ્ઞાનીના હાથે ચારિત્ર આવે તો મોક્ષ થાય. જ્ઞાની જે જે વ્રત આપે તે તે ઠેઠ લઈ જઈ પાર ઉતારનારા છે. સમકિત આવ્યા પછી આત્મા સમાધિ પામશે, કેમકે સાચો થયો છે. પ- જ્ઞાનથી કર્મ નિજર ખરાં ? ઉં- સાર જાણવો તે જ્ઞાન, સાર ન જાણવો તે અજ્ઞાન. કંઈ પણ પાપથી આપણે નિવર્તીએ, અથવા કલ્યાણમાં પ્રવર્તીએ તે જ્ઞાન. પરમાર્થ સમજીને કરવો, અહંકારરહિત, કદાગ્રહરહિત, લોકસંજ્ઞારહિત, આત્મામાં પ્રવર્તવું તે ‘નિર્જરા’. આ જીવની સાથે રાગદ્વેષ વળગેલા છે; જીવ અનંતજ્ઞાનદર્શન સહિત છે, પણ રાગદ્વેષ વડે તે જીવને ધ્યાનમાં આવતું નથી. સિદ્ધને રાગદ્વેષ નથી. જેવું સિદ્ધનું સ્વરૂપ છે તેવું જ સર્વ જીવનું સ્વરૂપ છે. માત્ર જીવને અજ્ઞાને કરી ધ્યાનમાં આવતું નથી; તેટલા માટે વિચારવાને સિદ્ધના સ્વરૂપનો વિચાર કરવો, એટલે પોતાનું સ્વરૂપ સમજાય. એક માણસના હાથમાં ચિંતામણિ આવ્યો હોય, ને તેની તેને ખબર (ઓળખાણ) છે તો તેના પ્રત્યે તેને ઘણો જ પ્રેમ આવે છે, પણ જેને ખબર નથી તેને કંઈ પણ પ્રેમ આવતો નથી. Page #776 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર આ જીવની અનાદિકાળની જે ભૂલ છે તે ભાંગવી છે. ભાંગવા સારુ જીવની મોટામાં મોટી ભૂલ શું છે તેનો વિચાર કરવો, ને તેનું મૂળ છેદવા ભણી લક્ષ રાખવો. જ્યાં સુધી મૂળ રહે ત્યાં સુધી વધે. “મને શાથી બંધન થાય છે ?' અને 'તે શાથી ટળે ?" એ જાણવા સારુ શાસ્ત્રો કરેલાં છે, લોકોમાં પુજાવા સારુ શાસ્ત્રો કરેલાં નથી. જીવનું સ્વરૂપ શું છે ? જીવનું સ્વરૂપ જ્યાં સુધી જાણવામાં ન આવે, ત્યાં સુધી અનંતાં જન્મમરણ કરવાં પડે. જીવની શું ભૂલ છે તે હજુ સુધી ધ્યાનમાં આવતી નથી. જીવનો ક્લેશ ભાંગશે તો ભૂલ મટશે. જે દિવસે ભૂલ ભાંગશે તે જ દિવસથી સાધુપણું કહેવાશે. તેમ જ શ્રાવકપણા માટે સમજવું. કર્મની વર્ગણા જીવને દૂધ અને પાણીના સંયોગની પેઠે છે. અગ્નિના પ્રયોગથી પાણી ચાલ્યું જઈ દૂધ બાકી રહે છે તે રીતે જ્ઞાનરૂપી અગ્નિથી કર્મવર્ગણા ચાલી જાય છે. દેહને વિષે હુંપણું મનાયેલું છે તેથી જીવની ભૂલ ભાંગતી નથી. જીવ દેહની સાથે ભળી જવાથી એમ માને છે કે ‘હું વાણિયો છું’, ‘બ્રાહ્મણ છું’, પણ શુદ્ધ વિચારે તો તેને ‘શુદ્ધ સ્વરૂપમય છું' એમ અનુભવ થાય. આત્માનું નામઠામ કે કાંઈ નથી એમ ધારે તો કોઈ ગાળો વગેરે દે તો તેથી તેને કંઈ પણ લાગતું નથી. જ્યાં જ્યાં જીવ મારાપણું કરે છે ત્યાં ત્યાં તેની ભૂલ છે. તે ટાળવા સારુ શાસ્ત્રો કહ્યાં છે. ગમે તે કોઈ મરી ગયું હોય તેનો જો વિચાર કરે તો તે વૈરાગ્ય છે. જ્યાં જ્યાં “આ મારાં ભાઈભાંડું વગેરે ભાવના છે ત્યાં ત્યાં કર્મબંધનો હેતુ છે. આ જ રીતે સાધુ પણ ચેલા પ્રત્યે રાખે, તો આચાર્યપણું નાશ પામે. નિર્દભપણું, નિરહંકારપણું કરે તો આત્માનું કલ્યાણ જ થાય. પાંચ ઇંદ્રિયો શી રીતે વશ થાય ? વસ્તુઓ ઉપર તુચ્છભાવ લાવવાથી. ફૂલના દેષ્ટાંતે- ફૂલમાં સુગંધ હોય છે તેથી મન સંતુષ્ટ થાય છે; પણ સુગંધ થોડી વાર રહી નાશ પામી જાય છે, અને ફૂલ કરમાઈ જાય છે, પછી કાંઈ મનને સંતોષ થતો નથી; તેમ સર્વ પદાર્થને વિષે તુચ્છભાવ લાવવાથી ઇંદ્રિયોને પ્રિયતા થતી નથી, અને તેથી ક્રમે ઇન્દ્રિયો વશ થાય છે. વળી પાંચ ઇન્દ્રિયોમાં પણ જિન્નાઇય વશ કરવાથી બાકીની ચાર ઇંદ્રિયો સહેજે વશ થાય છે, તુચ્છ આહાર કરવો, કોઈ રસવાળા પદાર્થમાં દોરાવું નહીં, બલિષ્ઠ આહાર ન કરવો. એક ભાજનમાં લોહી, માંસ, હાડકાં, ચામડું, વીર્ય, મળ, મૂત્ર એ સાત ધાતુ પડી હોય; અને તેના પ્રત્યે કોઈ જોવાનું કહે તો તેના ઉપર અરુચિ થાય, ને થૂંકવા પણ જાય નહીં. તેવી જ રીતે સ્ત્રીપુરુષનાં શરીરની રચના છે, પણ ઉપરની રમણીયતા જોઈ જીવ મોહ પામે છે અને તેમાં તૃષ્ણાપૂર્વક દોરાય છે. અજ્ઞાનથી જીવ ભૂલે છે એમ વિચારી, તુચ્છ જાણીને પદાર્થ ઉપર અરુચિભાવ લાવવો. આ રીતે દરેક વસ્તુનું તુચ્છપણું જાણવું. આ રીતે જાણીને મનનો નિરોધ કરવો. તીર્થંકરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે માત્ર ઇંદ્રિયોને વશ કરવા માટે, એકલા ઉપવાસ કરવાથી ઇન્દ્રિયો વશ થતી નથી; પણ ઉપયોગ હોય તો, વિચારસહિત થાય તો વશ થાય છે. જેમ લક્ષ વગરનું બાણ નકામું જાય છે, તેમ ઉપયોગ વિનાનો ઉપવાસ આત્માર્થે થતો નથી. આપણે વિષે કોઈ ગુણ પ્રશ્નો હોય, અને તે માટે જો કોઈ માણસ આપણી સ્તુતિ કરે, અને જો તેથી આપણો આત્મા અહંકાર લાવે તો તે પાછો છે. પોતાના આત્માને નિર્દે નહીં, અત્યંતરદોષ વિચારે નહીં, તો જીવ લૌકિક ભાવમાં ચાલ્યો જાય; પણ જો પોતાના દોષ જાએ, પોતાના આત્માને નિર્દ, અહંભાવરહિતપણું વિચારે, તો સત્પુરુષના આશ્રયથી આત્મલક્ષ થાય. માર્ગ પામવામાં અનંત અંતરાયો છે. તેમાં વળી ‘મેં આ કર્યું,’ ‘મેં આ કેવું સરસ કર્યું ?' એવા પ્રકારનું અભિમાન છે. 'મેં કાંઈ કર્યું જ નથી' એવી દૃષ્ટિ મૂકવાથી તે અભિમાન દૂર થાય. લૌકિક અને અલૌકિક એવા બે ભાવ છે. લૌકિકી સંસાર, અને અલૌકિકથી મોક્ષ. Page #777 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૭૦૧ બાહ્ય ઇંદ્રિયો વશ કરી હોય, તો સત્પુરુષના આશ્રયથી અંતર્લક્ષ થઈ શકે. આ કારણથી બાહ્ય ઇંદ્રિયો વશ કરવી તે શ્રેષ્ઠ છે. બાહ્ય ઇન્દ્રિયો વશ હોય, અને સત્પુરુષનો આશ્રય ન હોય, તો લૌકિક ભાવમાં જવાનો સંભવ રહે. ઉપાય કર્યા વિના કાંઈ દરદ મટતું નથી. તેમ લોભરૂપી જીવને દરદ છે તેનો ઉપાય કર્યા વિના તે ન જાય. આવા દોષ ટાળવા માટે જીવ લગાર માત્ર ઉપાય કરતો નથી. જો ઉપાય કરે તો તે દોષ હાલ ભાગી જાય. કારણ ઊભું કરો તો કાર્ય થાય. કારણ વિના કાર્ય ન થાય. સાચા ઉપાય જીવ શોધતો નથી. જ્ઞાની પુરુષનાં વચન સાંભળે તો પ્રતીતિ નથી. ‘મારે લોભ મૂકવો છે', ‘ક્રોધ માનાદિ મૂકવાં છે' એવી બીજભૂત લાગણી થાય ને મૂકે, તો દોષ ટળી જઈ અનુક્રમે ‘બીજજ્ઞાન’ પ્રગટે. પ્રઃ આત્મા એક છે કે અનેક છે ? ઉઃ- જો આત્મા એક જ હોય તો પૂર્વે રામચંદ્રજી મુક્ત થયા છે, અને તેથી સર્વની મુક્તિ થવી જોઈએ; અર્થાત્ એકની મુક્તિ થઈ હોય તો સર્વની મુક્તિ થાય; અને તો પછી બીજાને સત્ત્શાસ્ત્ર, સદ્ગુરુ આદિ સાધનોની જરૂર નથી. પ્રઃ- મુક્તિ થયા પછી એકાકાર થઈ જાય છે ? ઉ- જો મુક્ત થયા પછી એકાકાર થઈ જતું હોય, તો સ્વાનુભવ આનંદ અનુભવે નહીં. એક પુરુષ અહીં આવી બેઠો; અને તે વિદેહ મુક્ત થયો. ત્યાર પછી બીજો અહીં આવી બેઠો. તે પણ મુક્ત થયો. આથી કરી કાંઈ ત્રીજો મુક્ત થયો નહીં. એક આત્મા છે તેનો આશય એવો છે કે સર્વ આત્મા વસ્તુપણે સરખા છે; પણ સ્વતંત્ર છે, સ્વાનુભવ કરે છે. આ કારણથી આત્મા પ્રત્યેક છે. આત્મા એક છે. માટે તારે બીજી કાંઈ ભ્રાંતિ રાખવાની જરૂર નથી, જગત કાંઈ છે જ નહીં એવા ભ્રાંતિરહિતપણાસહિત વર્તવાથી મુક્તિ છે’ એમ જે કહે છે તેણે વિચારવું જોઈએ કે, તો એકની મુક્તિએ સર્વની મુક્તિ થવી જ જોઈએ. પણ એમ નથી થતું માટે આત્મા પ્રત્યેક છે. જગતની ભ્રાંતિ ટળી ગઈ એટલે એમ સમજવાનું નથી કે ચંદ્રસૂર્યાદિ ઊંચેથી પડી જાય છે, આત્માને વિષેથી ભ્રાંતિ ટળી ગઈ એમ આશય સમજવાનો છે. રૂઢિએ કાંઈ કલ્યાણ નથી. આત્મા શુદ્ધ વિચારને પામ્યા વિના કલ્યાણ થાય નહીં. માયા કપટથી જૂઠું બોલવું તેમાં ઘણું પાપ છે. તે પાપના બે પ્રકાર છે. માન અને ધન મેળવવા માટે જૂઠું બોલે તો તેમાં ઘણું પાપ છે. આજીવિકા અર્થે જૂઠું બોલવું પડ્યું હોય અને પશ્ચાત્તાપ કરે, તો પ્રથમવાળા કરતાં કાંઈક ઓછું પાપ લાગે. સત્ અને લોભ એ બે ભેળાં શું કરવા જીવ જાણે છે ? બાપ પોતે પચાસ વર્ષનો હોય, અને તેનો છોકરો વીશ વર્ષનો મરી જાય તો તે બાપ તેની પાસેના જે દાગીના હોય તે કાઢી લે છે ! પુત્રના દેહાંતક્ષણે જે વૈરાગ્ય હતો તે સ્મશાન વૈરાગ્ય હતો. કંઈ પણ પદાર્થ બીજાને આપવાની મુનિને ભગવાને આજ્ઞા આપી નથી. દેહને ધર્મસાધન ગણી તેને નિભાવવા માટે જે કાંઈ આજ્ઞા આપી છે તે આપી છે; બાકી બીજાને કંઈ પણ આપવાની ભગવાને આજ્ઞા આપી નથી. આજ્ઞા આપી હોત તો પરિગ્રહ વધત, અને તેથી કરી અનુક્રમે અન્ન, પાણી વગેરે લાવીને કુટુંબનું અથવા બીજાનું પોષણ કરીને દાનેશ્વરી થાત. માટે મુનિએ વિચારવું કે તીર્થંકરે જે કાંઈ રાખવાની આજ્ઞા આપી છે તે માત્ર તારા પોતાને માટે, અને તે પણ લૌકિક દૃષ્ટિ મુકાવી સંયમમાં જોડવાને આપી છે. મુનિ ગૃહસ્થને ત્યાંથી એક સોય લાવ્યો હોય, અને તે ખોવાઈ જવાના કારણથી પણ પાછી ન આપે તો તેણે ત્રણ ઉપવાસ કરવા એવી જ્ઞાનીપુરુષોએ આજ્ઞા કરી છે; તેનું કારણ એ છે કે તે Page #778 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૭૦૨ ઉપયોગશૂન્ય રહ્યો. જો આટલો બધો બોજો ન મૂક્યો હોત, તો બીજી વસ્તુઓ લાવવાનું મન થાત; અને કાળે કરી પરિગ્રહ વધારી, મુનિપણું ખોઈ બેસત. જ્ઞાનીએ આવો આકરો માર્ગ પ્રરૂપ્યો છે તેનું કારણ એ છે કે તે જાણે છે કે આ જીવ વિશ્વાસ કરવા યોગ્ય નથી; કારણ કે તે ભ્રાંતિવાળો છે. જો છૂટ આપી હશે તો કાળે કરી તેવા તેવા પ્રકારમાં વિશેષ પ્રવર્તશે એવું જાણી જ્ઞાનીએ સોય જેવી નિર્જીવ વસ્તુના સંબંધમાં આ પ્રમાણે વર્તવાની આજ્ઞા કરી છે. લોકની દૃષ્ટિમાં આ વાત સાધારણ છે, પણ જ્ઞાનીની દૃષ્ટિમાં નેટલી છૂટ પણ મૂળથી પાડી દે તેવી મોટી લાગે છે. ઋષભદેવજી પાસે અઠ્ઠાણું પુત્રો ‘અમને રાજ આપો' એમ કહેવાના અભિપ્રાયથી આવ્યા હતા, ત્યાં તો ઋષભદેવે ઉપદેશ દઈ અઠ્ઠાણુંયને મૂંડી દીધા ! જાઓ મોટા પુરુષની કરુણા ! કેશીસ્વામી અને ગૌતમસ્વામી કેવા સરળ હતા ! બન્નેનો એક માર્ગ જાણવાથી પાંચ મહાવ્રત ગ્રહણ કર્યાં. આજના કાળમાં બે પક્ષને ભેગું થવું હોય તો તે બને નહીં, આજનાં કુંઢિયા અને તપાને તેમ જ દરેક જાદા જાદા સંઘાડાને એકઠા થવું હોય તો તેમ બને નહીં. તેમાં કેટલોક કાળ જાય. તેમાં કાંઈ છે નહીં, પણ અસરળતાને લીધે બને જ નહીં. સત્પુરુષો કાંઈ સઅનુષ્ઠાનનો ત્યાગ કરાવતા નથી; પણ જો તેનો આગ્રહ થયો હોય છે તો આગ્રહ દૂર કરાવવા તેનો એક વાર ત્યાગ કરાવે છે; આગ્રહ મટ્યા પછી પાછું તે ને તે ગ્રહણ કરવાનું કહે છે. ચક્રવર્તી રાજાઓ જેવા પણ નગ્ન થઈ ચાલ્યા ગયા છે ! ચક્રવર્તી રાજા હોય, તેણે રાજ્યનો ત્યાગ કરી દીક્ષા લીધી હોય, અને તેની કાંઈ ભૂલ હોય, અને તે ચક્રવર્તીરાજ્યપણાના વખતના સમયની દાસીનો છોકરો તે ભૂલ ભાંગી શકે તેમ હોય તો તેની પાસે જઈ તેનું કહેવું ગ્રહણ કરવાની આજ્ઞા કરી છે. જો તેને દાસીના છોકરા પાસે જતાં એમ રહે કે, ‘મારાથી દાસીના છોકરા પાસે કેમ જવાય ?' તો તેને રખડી મરવાનું છે. આવા કારણમાં લોકલાજ છોડવાનું કહ્યું છે, અર્થાત્ આત્માને ઊંચો લાવવાનું કારણ હોય ત્યાં લોકલાજ ગણી નથી. પણ કોઈ મુનિ વિષય-ઇચ્છાથી વેશ્યાશાળામાં ગયો; ત્યાં જઈને તેને એમ થયું કે ‘મને લોક દેખશે તો મારી નિંદા થશે. માટે અહીંથી પાછું વળવું," એટલે મુનિએ પરભવનો ભય ગણ્યો નહીં, આજ્ઞાભંગનો પણ ભય ગણ્યો નહીં, તો ત્યાં લોકલાજથી પણ બ્રહ્મચર્ય રહે તેવું છે તે માટે ત્યાં લોકલાજ ગણી પાછો ફર્યો, તો ત્યાં લોકલાજ રાખવી એમ કહ્યું છે, કેમકે આ સ્થળે લોકલાજનો ડર ખાવાથી બ્રહ્મચર્ય રહે છે, જે ઉપકારક છે. હિતકારી શું છે તે સમજવું જોઈએ. આઠમની તકરાર તિથિ અર્થે કરવી નહીં; પણ લીલોતરીના રક્ષણ અર્થે તિથિ પાળવી. લીલોતરીના રક્ષણ અર્થે આઠમાદિ તિથિ કહી છે. કાંઈ તિથિને અર્થે આઠમાદિ કહી નથી. માટે આઠમાદિ તિથિનો કદાહ મટાડવો. જે કાંઈ કહ્યું છે તે કદાગ્રહ કરવાને કહ્યું નથી. આત્માની શુદ્ધિથી જેટલું કરશો તેટલું હિતકારી છે. અશુદ્ધિથી કરશો તેટલું અહિતકારી છે; માટે શુદ્ધતાપૂર્વક સદ્ભૂત સેવવાં. અમને તો બ્રાહ્મણ, વૈષ્ણવ ગમે તે સમાન છે. જૈન કહેવાતા હોય, અને મતવાળા હોય તો તે અહિતકારી છે; મત્તુરહિત હિતકારી છે. સામાયિકશાસ્ત્રકારે વિચાર કર્યો કે કાયાને સ્થિર રાખવાની હશે, તો પછી વિચાર કરશે, બંધ નહીં બાંધ્યો હોય તો બીજાં કામે વળગશે એમ જાણી તેવા પ્રકારનો બંધ બાંધ્યો. જેવાં મન-પરિણામ રહે તેવું સામાયિક થાય. મનના ઘોડા દોડતા હોય તો કર્મબંધ થાય. મનના ઘોડા દોડતા હોય, અને સામાયિક કર્યુ હોય તો તેનું ફળ તે કેવું થાય ? કર્મબંધ થોડે થોડે છોડવા ઇચ્છે તો છૂટે. જેમ કોઠી ભરી હોય, પણ કાણું કરી કાઢે તો છેવટે ખાલી થાય. પણ દૃઢ ઇચ્છાથી કર્મ છોડવાં એ જ સાર્થક છે. Page #779 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૭૦૩ આવશ્યકના છ પ્રકારઃ- સામાયિક, ચોવીસધ્ધો, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન. સામાયિક એટલે સાવધયોગની નિવૃત્તિ. વાચના (વાંચવું); પૃચ્છના (પૂછવું); પરિવર્તના (ફરી ફરી વિચારવું), ધર્મકથા (ધર્મવિષયની કથા કરવી) એ ચાર દ્રવ્ય છે; અને અનુપ્રેક્ષા એ ભાવ છે. પ્રથમ ચાર જો અનુપ્રેક્ષા ન આવે તો દ્રવ્ય છે. અજ્ઞાનીઓ આજ કેવળજ્ઞાન નથી”, “મોક્ષ નથી' એવી હીનપુરુષાર્થની વાતો કરે છે. જ્ઞાનીનું વચન પુરુષાર્થ પ્રેરે તેવું હોય. અજ્ઞાની શિથિલ છે તેથી એવાં હીનપુરુષાર્થનાં વચનો કહે છે. પંચમકાળની, ભવસ્થિતિની, દેહદુર્બળતાની કે આયુષ્યની વાત ક્યારેય પણ મનમાં લાવવી નહીં; અને કેમ થાય એવી વાણી પણ સાંભળવી નહીં. કોઈ હીનપુરુષાર્થી વાતો કરે કે ઉપાદાનકારણ-પુરુષાર્થનું શું કામ છે ? પૂર્વે અસોચ્ચાકેવળી થયા છે. તો તેવી વાતોથી પુરુષાર્થહીન ન થવું. સત્સંગ ને સત્યસાધન વિના કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. જો પોતાની મેળે કલ્યાણ થતું હોય તો માર્ટીમાંથી ઘડો થવો સંભવે. લાખ વર્ષ થાય તોપણ ઘડો થાય નહીં, તેમ કલ્યાણ થાય નહીં. તીર્થંકરનો યોગ થયો હશે એમ શાસ્ત્રવચન છે છતાં કલ્યાણ થયું નથી તેનું કારણ પુરુષાર્થરહિતપણાનું છે. પૂર્વે જ્ઞાની મળ્યા હતા છતાં પુરુષાર્થ વિના જેમ તે યોગ નિષ્ફળ ગયા, તેમ આ વખતે જ્ઞાનીનો યોગ મળ્યો છે ને પુરુષાર્થ નહીં કરો તો આ યોગ પણ નિષ્ફળ જશે. માટે પુરુષાર્થ કરવો; અને તો જ કલ્યાણ થશે. ઉપાદાનકારણ- પુરુષાર્થ શ્રેષ્ઠ છે. એમ નિશ્ચય કરવો કે સત્પુરુષના કારણ-નિમિત્ત-થી અનંત જીવ તરી ગયા છે. કારણ વિના કોઈ જીવ તરે નહીં. અસોચ્ચાકેવલીને પણ આગળ પાછળ તેવો યોગ પ્રાપ્ત થયો હશે. સત્સંગ વિના આખું જગત ડૂબી ગયું છે ! મીરાંબાઈ મહાભક્તિવાન હતાં. વૃંદાવનમાં જીવા ગોસાંઈનાં દર્શન કરવા તે ગયાં, ને પુછાવ્યું કે ‘દર્શન કરવા આવું ?' ત્યારે જીવા ગોસાંઈએ કહેવડાવ્યું કે ‘હું સ્ત્રીનું મોં જોતો નથી.' ત્યારે મીરાંબાઈએ કહેવડાવ્યું કે ‘વૃંદાવનમાં રહ્યાં, આપ પુરુષ રહ્યા છો એ બહુ આશ્ચર્યકારક છે. વૃંદાવનમાં રહી મારે ભગવાન સિવાય અન્ય પુરુષનાં દર્શન કરવાં નથી. ભગવાનના ભક્ત છે તે તો સ્ત્રીરૂપે છે, ગોપીરૂપે છે. કામને મારવા માટે ઉપાય કરો; કેમકે લેતાં ભગવાન, દેતાં ભગવાન, ચાલતાં ભગવાન, સર્વત્ર ભગવાન. નાભો ભગત હતો. કોઈકે ચોરી કરીને ચોરીનો માલ ભગતના ઘર આગળ દાટ્યો. તેથી લગત પર ચોરીનો આરોપ મૂકી કોટવાળ પકડી ગયો. કેદમાં નાંખી, ચોરી મનાવવા માટે રોજ બહુ માર મારવા માંડ્યો. પણ સારો જીવ, ભગવાનનો ભગત એટલે શાંતિથી સહન કર્યું. ગોસાંઈજીએ આવીને કહ્યું કે ‘હું વિષ્ણુભક્ત છું, ચોરી કોઈ બીજાએ કરી છે એમ કહે.' ત્યારે ભગતે કહ્યું કે 'એમ કહીને છૂટવા કરતાં આ દેહને માર પડે તે શું ખોટું ? મારે ત્યારે હું તો ભક્તિ કરું છું. ભગવાનના નામે દેહને દંડ થાય તે સારું. એને નામે બધુંય સવળું. દેહ રાખવાને માટે ભગવાનનું નામ નહીં લેવું, ભલે દેહને માર પડે તે સારું - શું કરવો છે દેહને !' સારો સમાગમ, સારી રીતભાત હોય ત્યાં સમતા આવે. સમતાની વિચારણા અર્થે બે ઘડીનું સામાયિક કરવું કહ્યું છે. સામાયિકમાં મનના મનોરથ અવળાસવળા ચિંતવે તો કાંઈ પણ ફળ થાય નહીં, સામાયિક મનના ઘોડા દોડતા અટકાવવા સારું પ્રરૂપેલ છે. સંવત્સરીના દિવસસંબંધી એક પક્ષ ચોથની તિથિનો આગ્રહ કરે છે, અને બીજો પક્ષ પાંચમની Page #780 -------------------------------------------------------------------------- ________________ ૭૦૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર તિથિનો આગ્રહ કરે છે. આગ્રહ કરનાર બન્ને મિથ્યાત્વી છે. જે દિવસે જ્ઞાનીપુરુષોએ નિશ્ચિત કર્યો હોય છે તે આજ્ઞાનું પાલન થવા માટે હોય છે. જ્ઞાનીપુરુષ આઠમ ના પાળવાની આજ્ઞા કરે અને બન્નેને સાતમ પાળવાની કહે અથવા સાતમ આઠમ વળી ભેગી કરશે એમ ધારી છઠ કહે અથવા તેમાં પણ પાંચમનો ભેગ કરશે એમ ધારી બીજી તિથિ કરે તો તે આજ્ઞા પાળવા માટે કર્યુ. બાકી તિથિબિથિનો ભેદ મૂકી દેવો. એવી કલ્પના કરવી નહીં, એવી ભંગજાળમાં પડવું નહીં. જ્ઞાની પુરુષોએ તિથિઓની મર્યાદા આત્માર્થે કરી છે. જો ચોક્કસ દિવસ નિશ્ચિત ન કર્યો હોત, તો આવશ્યક વિધિઓનો નિયમ રહેત નહીં. આત્માર્ચે તિથિની મર્યાદાનો લાભ લેવો, આનંદઘનજીએ શ્રી અનંતનાથ સ્વામીના સ્તવનમાં કહ્યું છે કે, 'એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લોચન ન દેખે; ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહી લેખે.' એટલે જે ક્રિયા કરવાથી અનેક ફળ થાય તે ક્રિયા મોક્ષાર્થે નહીં. અનેક ક્રિયાનું ફળ એક મોક્ષ થવો તે હોવું જોઈએ. આત્માના અંશો પ્રગટ થવા માટે ક્રિયાઓ વર્ણવી છે. જો ક્રિયાઓનું તે ફળ ન થયું તો તે સર્વ ક્રિયા સંસારના હેતુઓ છે. ‘નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ' એમ જે કહ્યું છે તેનો હેતુ કષાયને વોસરાવવાનો છે, પણ લોકો તો બિચારા સચોડો આત્મા વોસરાવી દે છે ! જીવે દેવગતિની, મોક્ષના સુખની અથવા બીજું તેવી કામનાની ઇચ્છા ન રાખવી. પંચમકાળના ગુરુઓ કેવા છે તે પ્રત્યે એક સંન્યાસીનું દૃષ્ટાંતઃ એક સંન્યાસી હશે તે પોતાના શિષ્યને ત્યાં ગયો. ટાઢ ઘણી હતી. જમવા બેસવા વખતે શિષ્યે નાહવાનું કહ્યું ત્યારે ગુરુએ મનમાં વિચાર કર્યો કે ‘ટાઢ ઘણી છે, અને નાહવું પડશે.' આમ વિચાર કરી સંન્યાસીએ કહ્યું કે 'મેં તો જ્ઞાનગંગાજલમેં સ્નાન કર રહા હૂં.' શિષ્ય વિચક્ષણ હોવાથી સમજી ગયો, અને તેને શિખામણ મળે તેમ રસ્તો લીધો. શિષ્યે જમવા પધારો' એવા માનસહિત બોલાવી જમાડ્યા. પ્રસાદ પછી ગુરુમહારાજ એક ઓરડામાં સૂઈ રહ્યા. ગુરુને તૃષા લાગી એટલે શિષ્ય પાસે જળ માગ્યું; એટલે તરત શિષ્યે કહ્યું: ‘મહારાજ, જળ જ્ઞાનગંગામાંથી પી લો.' જ્યારે શિષ્યે આવો સખત રસ્તો લીધો ત્યારે ગુરુએ કબૂલ કર્યું કે ‘મારી પાસે જ્ઞાન નથી. દેહની શાતાને અર્થે ટાઢમાં મેં સ્નાન નહીં કરવાનું કહ્યું હતું.' મિથ્યાર્દષ્ટિનાં પૂર્વનાં જપતપ હજી સુધી એક આત્મહિતાર્થે થયાં નથી ! આત્મા મુખ્યપણે આત્મસ્વભાવે વર્તે તે ‘અધ્યાત્મજ્ઞાન”. મુખ્યપણે જેમાં આત્મા વર્ણવ્યો હોય તે 'અધ્યાત્મશાસ્ત્ર.' ભાવઅધ્યાત્મ વિના અક્ષર(શબ્દ)અધ્યાત્મીનો મોક્ષ નથી થતો, જે ગુણો અક્ષરોમાં કહ્યા છે તે ગુણો જો આત્મામાં પ્રવર્તે તો મોક્ષ થાય. સત્પુરુષમાં ભાવઅધ્યાત્મ પ્રગટ છે. સત્પુરુષની વાણી સાંભળે તે દ્રવ્યઅધ્યાત્મી, શબ્દઅધ્યાત્મી કહેવાય છે. શબ્દઅધ્યાત્મીઓ અધ્યાત્મની વાતો કરે, અને મહા અનર્થકારક પ્રવર્તન કરે; આ કારણથી તેઓને જ્ઞાનદગ્ધ કહેવા. આવા અધ્યાત્મીઓ શુષ્ક અને અજ્ઞાની સમજવા. જ્ઞાનીપુરુષરૂપી સૂર્ય પ્રગટ થયા પછી ખરા અધ્યાત્મીઓ શુષ્ક રીતે પ્રવર્તે નહીં, ભાવઅધ્યાત્મમાં પ્રગટપણે વર્તે. આત્મામાં ખરેખરા ગુણો ઉત્પન્ન થયા પછી મોક્ષ થાય. આ કાળમાં દ્રવ્યઅઘ્યાત્મીઓ, જ્ઞાનદગ્ધો ઘણા છે. દ્રવ્યઅધ્યાત્મી દેવળના ઈંડાના દૃષ્ટાંતે મૂળ પરમાર્થ સમજતા નથી. મોદિ વિકાર એવા છે કે સમ્યદૃષ્ટિને પણ ડોલાયમાન કરી નાખે છે; માટે તમારે તો સમજવું કે મોક્ષમાર્ગ પામવામાં તેવાં વિઘ્નો ઘણાં છે. આયુષ થોડું છે, અને કાર્ય મહાભારત Page #781 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૭૦૫ કરવાનું છે, જેમ હોડી નાની હોય અને મોટો મહાસાગર તરવાનો હોય તેમ આયુષ થોડું છે, અને સંસારરૂપી મહાસાગર તરવો છે. જે પુરુષો પ્રભુના નામથી તર્યા છે તે પુરુષોને ધન્ય છે ! અજ્ઞાની જીવને ખબર નથી કે ફલાણી જગ્યા પડવાની છે પણ જ્ઞાનીઓએ તે જોયેલું છે. અજ્ઞાનીઓ, દ્રવ્ય અધ્યાત્મીઓ કહે છે કે મારામાં કષાય નથી. સમ્યક્દૃષ્ટિ ચૈતન્યસંયોગે છે. એક મુનિ ગુફામાં ધ્યાન કરવા જતા હતા. ત્યાં સિંહ મળ્યો. તેમના હાથમાં લાકડી હતી. સિંહ સામી લાકડી ઉગામી હોય તો સિંહ ચાલ્યો જાય એમ મનમાં થતાં મુનિને વિચાર આવ્યો કે હું આત્મા અજર, અમર છું, દેહપ્રેમ રાખવા યોગ્ય નથી; માટે હે જીવ! અહીં જ ઊભો રહે. સિહનો ભય છે તે જ અજ્ઞાન છે. દેહમાં મૂર્છાને લઈને ભય છે.' આવી ભાવના ભાવતાં બે ઘડી સુધી ઊભા રહ્યા તો કેવળજ્ઞાન પ્રગટ થયું, માટે વિચારદશા, વિચારદશા વચ્ચે ઘણો જ ફેર છે. ઉપયોગ જીવ વગર હોય નહીં. જડ અને ચેતન એ બન્નેમાં પરિણામ હોય છે. દેહધારી જીવમાં અધ્યવસાય વર્તાય, સંકલ્પ વિકલ્પ ઊભા થાય, પણ જ્ઞાનથી નિર્વિકલ્પપણું થાય. અધ્યવસાયનો ક્ષય જ્ઞાનથી થાય છે. ધ્યાનનો હેતુ એ જ છે. ઉપયોગ વર્તતો હોવો જોઈએ. ધર્મધ્યાન, શુક્લધ્યાન ઉત્તમ કહેવાય. આર્ત્ત, રૌદ્ર, એ ધ્યાન માઠાં કહેવાય. બહાર ઉપાધિ એ જ અધ્યવસાય, ઉત્તમ લૈશ્યા હોય તો ધ્યાન કહેવાય; અને આત્મા સમ્યક પરિણામ પામે. માણેકદાસજી એક વેદાંતી હતા. તેઓએ એક ગ્રંથમાં મોક્ષ કરતાં સત્સંગ વધારે યથાર્થ ગણ્યો છે. કહ્યું છે કે, "નિજકંદનસ ના મિલે, હેરો વૈકુંઠ ધામ; સંતકૃપાસે પાઈએ, સો હરિ સબમેં ઠામ.” જૈનમાર્ગમાં ઘણા ફાંટા પડી ગયા છે. લોંકાશાને થયાં સુમારે ચારસો વર્ષ થયાં છે. પણ તે કુંઢિયા સંપ્રદાયમાં પાંચ ગ્રંથ પણ રચાયા નથી. ને વેદાંતમાં દશ હજાર જેટલા ગ્રંથ થયા છે. ચારસો વર્ષમાં બુદ્ધિ હોય તે છાની ના રહે. કુગુરુ અને અજ્ઞાની પાખંડીઓનો આ કાળમાં પાર નથી. મોટા વરઘોડા ચઢાવે, ને નાણાં ખર્ચે; એમ જાણીને કે મારું કલ્યાણ થશે. એવી મોટી વાત સમજી હજારો રૂપિયા ખર્ચી નાંખે. એક પૈસો ખોટું બોલી ભેગો કરે છે, ને સામટા હજારો રૂપિયા ખર્ચી નાંખે છે ! જાઓ, જીવનું કેટલું બધું અજ્ઞાન ! કંઈ વિચાર જ ન આવે ! આત્માનું જેવું છે તેવું જ સ્વરૂપ તે જ ‘યથાખ્યાતચારિત્ર' કહ્યું છે. ભય અજ્ઞાનથી છે. સિંહનો ભય સિંહણને થતો નથી. નાગણીને નાગનો ભય થતો નથી. આનું કારણ એ પ્રકારનું તેને અજ્ઞાન દૂર થયું છે. સમ્યકૃત્વ ન પ્રગટે ત્યાં સુધી મિથ્યાત્વ; અને મિશ્રગુણસ્થાનકનો નાશ થાય ત્યારે સમ્યકૃત્વ કહેવાય. અજ્ઞાનીઓ બધા પહેલા ગુણસ્થાનકે છે. સત્શાસ્ત્ર, સદગુરૂઆશ્રયે જે સંયમ તેને સરાગસંયમ' કહેવાય નિવૃત્તિ, અનિવૃત્તિસ્થાનક ફેર પડે ત્યારે સરાગસંયમમાંથી ‘વીતરાગસંયમ' થાય. તેને નિવૃત્તિ અનિવૃત્તિ બરાબર છે. સ્વચ્છંદે કલ્પના તે ભ્રાંતિ છે. "આ તો આમ નહીં, આમ હશે' એવો જે ભાવ તે શંકા.' સમજવા માટે વિચાર કરી પૂછવું તે ‘આશંકા’ કહેવાય. પોતાથી ન સમજાય તે ‘આશંકામોહનીય.' સાચું જાણ્યું હોય છતાં ખરેખરો ભાવ આવે નહીં તે પણ ‘આશંકામોહનીય.’ પોતાથી ન સમજાય તે પૂછવું. મૂળ જાણ્યા પછી ઉત્તર વિષય માટે આનું કેમ હશે, એવું જાણવા આકાંક્ષા થાય તેનું સમ્યક્ત્વ જાય નહીં, અર્થાત્ તે પતિત હોય Page #782 -------------------------------------------------------------------------- ________________ ૭૦૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર નહીં. ખોટી ભ્રાંતિ થાય તે શંકા. ખોટી પ્રતીતિ તે અનંતાનુબંધીમાં સમાય. અણસમજણે દોષ જાએ તો તે સમજણનો દોષ, પણ સમકિત જાય નહીં; પણ અણપ્રીતિએ દોષ જાએ તો મિથ્યાત્વ. ક્ષયોપશમ એટલે નાશ અને શમાઈ જવું. ૭ રાળજની ભાગોળે વડ નીચે આ જીવે શું કરવું ? સત્સમાગમમાં આવી સાધન વગર રહી ગયા એવી કલ્પના મનમાં થતી હોય અને સસમાગમમાં આવવાનું થાય ત્યાં આજ્ઞા, જ્ઞાનમાર્ગ આરાધે તો અને તે રસ્તે ચાલે તો જ્ઞાન થાય. સમજાય તો આત્મા સહજમાં પ્રગટે; નહીં તો જિંદગી જાય તોય પ્રગટે નહીં, માહાત્મ્ય સમજાવું જોઈએ. નિષ્કામબુદ્ધિ અને ભક્તિ જોઈએ. અંતઃકરણની શુદ્ધિ થાય તો જ્ઞાન એની મેળે થાય. જ્ઞાનીને ઓળખાય તો જ્ઞાનપ્રાપ્તિ થાય. કોઈ જીવ યોગ્ય દેખે તો જ્ઞાની તેને કહે કે બધી કલ્પના મૂકવા જેવી છે. જ્ઞાન લે. જ્ઞાનીને ઓઘસંજ્ઞાએ ઓળખે તો યથાર્થ જ્ઞાન થતું નથી. ભક્તિની રીતિ જાણી નથી. આજ્ઞાભક્તિ થઈ નથી, ત્યાં સુધી આજ્ઞા થાય ત્યારે માયા ભૂલવે છે. માટે જાગૃત રહેવું. માયાને દૂર કરતા રહેવું, જ્ઞાની બધી રીત જાણે છે. જ્યારે જ્ઞાનીનો ત્યાગ (દેઢ ત્યાગ, આવે અર્થાત જેવો જોઈએ તેવો યથાર્થ ત્યાગ કરવાનું જ્ઞાની કહે ત્યારે માયા ભૂલવી દે છે; માટે ત્યાં બરાબર જાગૃત રહેવું; જ્ઞાની મળ્યા ત્યારથી તૈયાર થઈ રહેવું; ભેઠ બાંધી તૈયાર થઈ રહેવું. સત્સંગ થાય ત્યારે માયા વેગળી રહે છે; અને સત્સંગનો યોગ મટ્યો કે પાછી તૈયાર ને તૈયાર ઊભી છે. માટે બાહ્યઉપાધિ ઓછી કરવી. તેથી સત્સંગ વિશેષ થાય છે. આ કારણથી બાહ્મત્યાગ શ્રેષ્ઠ છે. બાહ્મત્યાગમાં જ્ઞાનીને દુ:ખ નથી; અજ્ઞાનીને દુઃખ છે. સમાધિ કરવા સારુ સદાચરણ સેવવાનાં છે. ખોટા રંગ તે ખોટા રંગ છે. સાચો રંગ સદા રહે છે. જ્ઞાનીને મળ્યા પછી દેહ છૂટી ગયો, (દેહ ધારણ કરવાનું ન રહે) એમ સમજવું. જ્ઞાનીનાં વચનો પ્રથમ કડવાં લાગે છે, પણ પછી જણાય છે કે જ્ઞાનીપુરુષ સંસારનાં અનંત દુઃખો મટાડે છે. જેમ ઓસડ કડવું છે, પણ ઘણા વખતનો રોગ મટાડે છે તેમ. ત્યાગ ઉપર હંમેશાં લક્ષ રાખવો. ત્યાગ મોળો રાખવો નહીં, શ્રાવકે ત્રણ મનોરથ ચિંતવવા. સત્યમાર્ગને આરાધન કરવા માટે માયાથી દૂર રહેવું. ત્યાગ કર્યાં જ કરવો. માયા કેવી રીતે ભૂલવે છે તે પ્રત્યે દૃષ્ટાંતઃ કોઈ એક સંન્યાસી હશે તે એમ કહ્યા કરે કે “હું માયાને ગરવા દઉં જ નહીં. નગ્ન થઈને વિચરીશ.' ત્યારે માયાએ કહ્યું કે ‘હું તારી આગળ ને આગળ ચાલીશ.’ ‘જંગલમાં એકલો વિચરીશ.’ એમ સંન્યાસીએ કહ્યું ત્યારે માયા કહે કે, ‘હું સામી થઈશ.' સંન્યાસી પછી જંગલમાં રહેતા. અને કાંકરા કે રેતી બેઉ સરખાં છે એમ કહી રેતી પર સૂતા. પછી માયાને કહ્યું કે ‘તું ક્યાં છે ?’ માયાએ જાણ્યું કે આને ગર્વ બહુ ચઢ્યો છે એટલે કહ્યું કે ‘મારે આવવાનું શું કામ છે ? મારો મોટો પુત્ર અહંકાર તારી હજૂરમાં મૂકેલો હતો.' માયા આ રીતે છેતરે છે. માટે જ્ઞાની કહે છે કે, 'હું બધાથી ન્યારો છું, સર્વથા ત્યાગી થયો છું; અવધૂત છું, નગ્ન છું; તપશ્ચર્યા કરું છું, મારી વાત અગમ્ય છે, મારી દશા બહુ જ સારી છે. માયા મને નડશે નહીં, એવી માત્ર કલ્પનાએ માયાથી છેતરાવું નહીં.” જરા સમતા આવે કે અહંકાર આવીને ભુલાવે છે કે "હું સમતાવાળો છું.' માટે ઉપયોગ જાગૃત રાખવો, માયાને શોધી શોધીને જ્ઞાનીએ ખરેખર જીતી છે. ભક્તિરૂપી સ્ત્રી છે. તેને માયા સામી મૂકે ત્યારે માયાને જિતાય. ભક્તિમાં અહંકાર નથી માટે માયાને જીતે. આજ્ઞામાં અહંકાર નથી. Page #783 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૭૦૭ સ્વચ્છંદમાં અહંકાર છે. રાગદ્વેષ જતા નથી ત્યાં સુધી તપશ્ચર્યા કરી તેનું ફળ શું ? ‘જનકવિદેહીમાં વિદેહીપણું હોય નહીં, કલ્પના છે, સંસારમાં વિદેહીપણું રહે નહીં એમ ચિંતવવું નહીં. પોતાપણું મટે તેનાથી રહેવાય. મારું તો કાંઈ નથી, મારી તો કાયા પણ નથી માટે મારું કાંઈ નથી. એમ થાય તો અહંકાર મટે એ યથાર્થ છે. જનકવિદેહીની દશા બરોબર છે. વસિષ્ઠજીએ રામને ઉપદેશ દીધો ત્યારે રામે ગુરુને રાજ અર્પણ કરવા માંડ્યું; પણ ગુરુએ રાજ લીધું જ નહીં. પણ અજ્ઞાન ટાળવાનું છે, એવો ઉપદેશ દઈ પોતાપણું મટાડ્યું. અજ્ઞાન ગયું તેનું દુઃખ ગયું. શિષ્ય અને ગુરુ આવા જોઈએ. જ્ઞાની ગૃહસ્થાવાસમાં બાહ્ય ઉપદેશ, વ્રત દે કે નહીં ? ગૃહસ્થાવાસમાં હોય એવા પરમજ્ઞાની માર્ગ ચલાવે નહીં - માર્ગ ચલાવવાની રીતે માર્ગ ચલાવે નહીં; પોતે અવિરત રહી વ્રત અદરાવે નહીં; પણ અજ્ઞાની એમ કરે. માટે ધોરી માર્ગનું ઉલ્લંઘન થાય. કેમકે તેમ કરવાથી ઘણાં કારણોમાં વિરોધ આવે. આમ છે પણ તેથી જ્ઞાની નિવૃત્તિપણે નથી એમ ન વિચારીએ, પણ વિચારીએ તો વિરતિપણે છે. માટે બહુ જ વિચારવાનું છે. સકામ ભક્તિથી જ્ઞાન થાય નહીં. નિષ્કામ ભક્તિથી જ્ઞાન થાય. જ્ઞાનીના ઉપદેશને વિષે અદ્ભુતપણું છે, તેઓ નિરિચ્છાપણે ઉપદેશ દે છે, સ્પૃહારહિત હોય છે. ઉપદેશ એ જ્ઞાનનું માહાત્મ્ય છે, માટે સહેજે માહાત્મ્યને લઈને ઘણા જીવો બૂઝે છે. અજ્ઞાનીનો સકામ ઉપદેશ હોય છે, જે સંસારફળનું કારણ છે, તે રુચિકર, રાગપોષક ને સંસારફળ દેનાર હોવાથી લોકોને પ્રિય લાગે છે અને તેથી જગતમાં અજ્ઞાનીનો માર્ગ વધારે ચાલે છે. જ્ઞાનીને મિથ્યાભાવનો ક્ષય થયો છે; અહંભાવ મટી ગયો છે; માટે અમૂલ્ય વચનો નીકળે. બાલજીવોને જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ હોય નહીં. વિચાર કરો, ‘હું વાણિયો છું', ઇત્યાદિ આત્મામાં રોમે રોમે વ્યાપ્યું છે તે ટાળવાનું છે. કરી છે. આચાર્યજીએ જીવોનો સ્વભાવ પ્રમાદી જાણી, બબ્બે ત્રણ ત્રણ દિવસને આંતરે નિયમ પાળવાની આજ્ઞા સંવત્સરીનો દિવસ કંઈ સાહ ઘડીથી વધતો ઓછો થતો નથી; તિથિમાં કંઇ ફેર નથી. પોતાની કલ્પનાએ કરી કંઈ ફેર થતો નથી. ક્વચિત્ માંદગી આદિ કારણે પાંચમનો દિવસ ન પળાયો અને છઠ્ઠ પાળે અને આત્મામાં કોમળતા હોય તો તે ફળવાન થાય. હાલમાં ઘણાં વર્ષો થયાં પર્યુષણમાં તિથિઓની ભ્રાંતિ ચાલે છે. બીજા આઠ દિવસ ધર્મ કરે તો કંઈ ફળ ઓછું થાય એમ નથી. માટે તિથિઓનો ખોટો કદાગ્રહ ન રાખતાં મૂકવો. કદાગ્રહ મુકાવવા અર્થે તિથિઓ કરી છે તેને બદલે તે જ દિવસે કદાગ્રહ વધારે છે. ઢુંઢિયા અને તપા તિથિઓનો વાંધો કાઢી - જાદા પડી - ‘હું જાદો છું' એમ સિદ્ધ કરવા તકરાર કરે છે તે મોક્ષ જવાનો રસ્તો નથી. ઝાડને ભાન વગર કર્મ ભોગવવાં પડે છે તો મનુષ્યને શુભાશુભ ક્રિયાનું ફળ કેમ નહીં ભોગવવું પડે ? જેથી ખરેખરું પાપ લાગે છે તે રોકવાનું પોતાના હાથમાં છે, પોતાથી બને તેવું છે તે રોકતો નથી; ને બીજી તિથિ આદિની ને પાપની ભળતી ફિકર કર્યે જાય છે. અનાદિથી શબ્દ, રૂપ, રસ, ગંધ ને સ્પર્શનો મોહ રહ્યો છે. તે મોહ અટકાવવાનો છે. મોટું પાપ અજ્ઞાનનું છે. અવિરતિના પાપની ચિંતા થતી હોય તેનાથી જગ્યામાં રહેવાય કેમ ? પોતે ત્યાગ કરી શકે નહીં, અને બહાનાં કાઢે કે મારે અંતરાયો ઘણા છે, ધર્મનો પ્રસંગ આવે ત્યારે 'ઉદય' છે એમ કહે, 'ઉદય હ્રદય' કહ્યા કરે, પણ કાંઈ કૂવામાં પડતો નથી. ગાડામાં બેઠો હોય, અને ઘાંચ આવે તો સાચવી સંભાળીને ચાલે. તે વખતે હૃદય ભૂલી જાય. અર્થાત્ પોતાની શિથિલતા હોય તેને બદલે ઉદયનો દોષ કાઢે છે, એમ અજ્ઞાનીની વર્તના છે. Page #784 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર લૌકિક અને લોકોત્તર ખુલાસો જાદો હોય છે. ઉદયનો દોષ કાઢવો એ લૌકિક ખુલાસો છે. અનાદિકાળનાં કર્મો બે ઘડીમાં નાશ પામે છે; માટે કર્મનો દોષ કાઢવો નહીં. આત્માને નિંદવો. ધર્મ કરવાની વાત આવે ત્યારે પૂર્વકર્મના દોષની વાત આગળ કરે છે. ધર્મને આગળ કરે તેને ધર્મ નીપજે; કર્મને આગળ કરે તેને કર્મ આડાં આવે, માટે પુરુષાર્થ કરવો શ્રેષ્ઠ છે. પુરુષાર્થ પહેલો કરવો. મિથ્યાત્વ, પ્રમાદ, અશુભયોગ મૂકવા. પહેલું તપ નહીં, પણ મિથ્યાત્વ અને પ્રમાદને પહેલાં ત્યાગવાં જોઈએ. સર્વના પરિણામ પ્રમાણે શુદ્ધતા, અશ્રુતા છે. કર્મ ટાળ્યા વગર ટળવાનાં નથી. તેટલા માટે જ જ્ઞાનીઓએ શાસ્ત્રો વર્ણવ્યાં છે. શિથિલ થવાને સાધનો બતાવ્યાં નથી. પરિણામ ઊંચાં આવવાં જોઈએ. કર્મ ઉદય આવશે એવું મનમાં રહે તો કર્મ ઉદયમાં આવે ! બાકી પુરુષાર્થ કરે, તો તો કર્મ ટળી જાય. ઉપકાર થાય તે જ લક્ષ રાખવો. ૮ વડવા, ભાદ્રપદ સુદ ૧૦, ગુરુ, ૧૯૫૨ કર્મ ગણી ગણીને નાશ કરાતાં નથી. જ્ઞાનીપુરુષ તો સામટો ગોટો વાળી નાશ કરે છે. વિચારવાને બીજાં આલંબનો મૂકી દઈ, આત્માના પુરુષાર્થનો જય થાય તેવું આલંબન લેવું. કર્મબંધનનું આલંબન લેવું નહીં. આત્મામાં પરિણામ પામે તે અનુપ્રેક્ષા. માટીમાં ઘડો થવાની સત્તા છે; પણ દંડ, ચક્ર, કુંભારાદિ મળે તો થાય; તેમ આત્મા માટીરૂપ છે, તેને સદ્ગુરુ આદિ સાધન મળે તો આત્મજ્ઞાન થાય, જે જ્ઞાન થયું હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓએ સંપાદન કરેલું છે તેને પૂર્વાપર મળનું આવવું જોઈએ; અને વર્તમાનમાં પણ જે જ્ઞાનીપુરુષોએ જ્ઞાન સંપાદન કરેલું છે તેનાં વચનોને મળતું આવવું જોઈએ; નહીં તો અજ્ઞાનને જ્ઞાન માન્યું છે એમ કહેવાય. જ્ઞાન બે પ્રકારનાં છેઃ- એક બીજભૂત જ્ઞાન; અને બીજાં વૃક્ષભૂત જ્ઞાન. પ્રતીતિએ બન્ને સરખાં છે; તેમાં ભેદ નથી. વૃક્ષભૂત જ્ઞાન, કેવળ નિરાવરણ થાય ત્યારે તે જ ભવે મોક્ષ થાય; અને બીજભૂત જ્ઞાન થાય ત્યારે છેવટે પંદર ભવે મોક્ષ થાય. આત્મા અરૂપી છે. એટલે વર્ણગંધરસસ્પર્શરહિત વસ્તુ છે; અવસ્તુ નથી. ષદર્શન જેણે બાંધ્યાં છે તેણે બહુ જ ડહાપણ વાપર્યું છે. બંધ ઘણી અપેક્ષાએ થાય છે; પણ મૂળ પ્રકૃતિ આઠ છે, તે કર્મની આંટી ઉકેલવા માટે આઠ પ્રકારે કહી છે. આયુષકર્મ એક જ ભવનું બંધાય. વિશેષ ભવનું આયુષ બંધાય નહીં. જો બંધાતું હોય તો કોઈને કેવળજ્ઞાન ઊપજે નહીં. જ્ઞાનીપુરુષ સમતાથી કલ્યાણનું જે સ્વરૂપ બતાવે છે તે ઉપકારને અર્થે બતાવે છે. જ્ઞાનીપુરુષો માર્ગમાં ભૂલા પડેલા જીવને સીધો રસ્તો બતાવે છે. જ્ઞાનીને માર્ગે ચાલે તેનું કલ્યાણ થાય, જ્ઞાનીના વિરહ પછી ઘણો કાળ જાય એટલે અંધકાર થઈ જવાથી અજ્ઞાનની પ્રવૃત્તિ થાય; અને જ્ઞાનીપુરુષોનાં વચનો ન સમજાય; તેથી લોકોને અવળું ભાસે. ન સમજાય તેથી લોકો ગચ્છના ભેદ પાડે છે. ગચ્છના ભેદ જ્ઞાનીઓએ પાડ્યા નથી. અજ્ઞાની માર્ગનો લોપ કરે છે. જ્ઞાની થાય ત્યારે માર્ગનો ઉદ્યોત કરે છે. અજ્ઞાનીઓ જ્ઞાનીની સામા થાય છે. માર્ગસન્મુખ થવું જોઈએ. કારણકે સામા થવાથી ઊલટું માર્ગનું ભાન થતું નથી. બાલ અને અજ્ઞાની જીવો નાની નાની બાબતોમાં ભેદ પાડે છે. ચાંલ્લા અને મુખપટ્ટી વગેરેના આગ્રહમાં કલ્યાણ નથી. અજ્ઞાનીને મતભેદ કરતાં વાર લાગતી નથી. જ્ઞાનીપુરુષો રૂઢિમાર્ગને બદલે Page #785 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૭૦૯ શુદ્ધ માર્ગ પ્રરૂપતા હોય તોય જીવને જુદું ભાસે, અને જાણે કે આપણો ધર્મ નહીં. જે જીવ કદાગ્રહરહિત હોય તે શુદ્ધ માર્ગ આદરે. જેમ વેપાર ઘણા પ્રકારના હોય પણ લાભ એક જ પ્રકારનો હોય. વિચારવાનોનો તો કલ્યાણનો માર્ગ એક જ હોય. અજ્ઞાનમાર્ગના અનંત પ્રકાર છે. જેમ પોતાનું છોકરું કૂબડું હોય અને બીજાનું છોકરું ઘણું રૂપાળું હોય, પણ રાગ પોતાના છોકરા પર આવે, ને તે સારું લાગે; તેવી જ રીતે જે કુળધર્મ પોતે માન્યા છે તે ગમે તેવા દૂષણવાળા હોય તોપણ સાચા લાગે છે. વૈષ્ણવ, બૌદ્ધ, શ્વેતાંબર, કુંઢિયા, દિગંબર જૈનાદિ ગમે તે હોય પણ જે કદાગ્રહરહિતપણે શુદ્ધ સમતાથી પોતાનાં આવરણો ઘટાડશે તેનું જ કલ્યાણ થશે. સામાયિક કાયાનો યોગ રોકે, આત્માને નિર્મળ કરવા માટે કાયાનો યોગ રોકવો. રોકવાથી પરિણામે કલ્યાણ થાય. કાયાની સામાયિક કરવા કરતાં આત્માની સામાયિક એક વાર કરો. જ્ઞાનીપુરુષનાં વચનો સાંભળી સાંભળીને ગાંઠે બાંધો તો આત્માની સામાયિક થશે. આ કાળમાં આત્માની સામાયિક થાય છે, મોક્ષનો ઉપાય અનુભવગોચર છે. જેમ અભ્યાસે અભ્યાસે કરી આગળ જવાય છે તેમ મોક્ષને માટે પણ છે. જ્યારે આત્મા કંઈ પણ ક્રિયા કરે નહીં ત્યારે અબંધ કહેવાય. પુરુષાર્થ કરે તો કર્મથી મુક્ત થાય. અનંતકાળનાં કર્મો હોય, અને જો યથાર્થ પુરુષાર્થ કરે તો કર્મ એમ ન કહે કે હું નહીં જાઉં. બે ઘડીમાં અનંતાં કર્મો નાશ પામે છે. આત્માની ઓળખાણ થાય તો કર્મ નાશ પામે. પ્રઃ- સમ્યકત્વ શાથી પ્રગટે ? ઉ:- આત્માનો યથાર્થ લક્ષ થાય તેથી. સમ્યકૃત્વના બે પ્રકાર છેઃ- (૧) વ્યવહાર અને (ર) પરમાર્થ, સદ્ગુરુનાં વચનોનું સાંભળવું, તે વચનોનો વિચાર કરવો; તેની પ્રતીતિ કરવી; તે ‘વ્યવહારસમ્યક્ત્વ.’ આત્માની ઓળખાણ થાય તે ‘પરમાર્થસમ્યક્ત્વ.’ અંતઃકરણની શુદ્ધિ વિના બોધ અસર પામતો નથી; માટે પ્રથમ અંતઃકરણમાં કોમળતા લાવવી, વ્યવહાર અને નિશ્ચય એ આદિની મિથ્યાચર્ચામાં નિરાગ્રહ રહેવું; મધ્યસ્થભાવે રહેવું; આત્માના સ્વભાવને જે આવરણ તેને જ્ઞાનીઓ ‘કર્મ’ કહે છે. સાત પ્રકૃતિ ક્ષય થાય ત્યારે સમ્યક્ત્વ પ્રગટે. અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમકિતમોદનીય એ સાત ક્ષય થાય ત્યારે સમ્યકત્વ પ્રક પ્ર૦ઃ- કષાય તે શું ? ઉઃ- સત્પુરુષો મર્ત્ય, જીવને તે બતાવે કે તું જે વિચાર કર્યા વિના કર્યે જાય છે તે કલ્યાણ નથી, છતાં તે કરવા માટે દુરાગ્રહ રાખે તે કષાય. ઉન્માર્ગને મોક્ષમાર્ગ માને; અને મોક્ષમાર્ગને ઉન્માર્ગ માને તે ‘મિથ્યાત્વમોહનીય.' ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં, માટે માર્ગ બીજો હોવો જોઈએ એવો જે ભાવ તે મિશ્રમોહનીય.” “આત્મા આ હશે ?' તેવું જ્ઞાન થાય તે “સમ્યક્ત્વ મોહનીય ' "આત્મા આ છે' એવો નિશ્ચયભાવ તે 'સમ્યકત્વ ' જ્ઞાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય ને રાત દિવસ તે અપૂર્વજોગ સાંભર્યાં કરે તો સાચી ભક્તિ પ્રાપ્ત થાય. નિયમથી જીવ કોમળ થાય છે, દયા આવે છે. મનમાં પરિણામો ઉપયોગસહિત જો હોય તો કર્મ ઓછાં લાગે, ઉપયોગરહિત હોય તો કર્મ વધારે લાગે. અંતઃકરણ કોમળ કરવા, શુદ્ધ કરવા વ્રતાદિ કરવાનું કહ્યું છે. સ્વાદબુદ્ધિ ઓછી કરવા નિયમ કરવો. કુળધર્મ જ્યાં જ્યાં જોઈએ છીએ ત્યાં ત્યાં આડો આવે છે. Page #786 -------------------------------------------------------------------------- ________________ ૭૧૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૯ વડવા, ભાદ્રપદ સુદ ૧૩, શનિ, ૧૯૫૨ શ્રી વલ્લભાચાર્ય કહે છે કે શ્રીકૃષ્ણ ગોપી સાથે વર્તતા હતા, તે જાણીને ભક્તિ કરો. યોગી જાણીને તો આખું જગત ભક્તિ કરે છે પણ ગૃહસ્થાશ્રમમાં યોગદશા છે તે જાણીને ભક્તિ કરવી એ વૈરાગ્યનું કારણ છે. ગૃહસ્થાશ્રમમાં સત્પુરુષ રહે છે તેનો ચિત્રપટ જોઈ વિશેષ વૈરાગ્યની પ્રતીતિ થાય છે. યોગદશાનો ચિત્રપટ જોઈ આખા જગતને વૈરાગ્યની પ્રતીતિ થાય પણ ગૃહસ્થાશ્રમમાં રહેતા છતાં ત્યાગ વૈરાગ્ય યોગદશા જેવાં રહે છે એ કેવી અદ્ભુત દશા છે ! યોગમાં જે વૈરાગ્ય રહે તેવો અખંડ વૈરાગ્ય સત્પુરુષ ગૃહસ્થાશ્રમમાં રાખે છે. તે અદ્ભુત વૈરાગ્ય જોઈ મુમુક્ષુને વૈરાગ્ય, ભક્તિ થવાનું નિમિત્ત બને છે. લૌકિક દૃષ્ટિમાં વૈરાગ્ય, ભક્તિ નથી. પુરુષાર્થ કરવાનું, અને સત્ય રીતે વર્તવાનું ધ્યાનમાં જ આવતું નથી. તે તો લોકો ભૂલી જ ગયા છે. માણસો વરસાદ આવે ત્યારે પાણી ટાંકામાં ભરી રાખે છે, તેમ મુમુક્ષુ જીવો આટલો આટલો ઉપદેશ સાંભળીને જરાય ગ્રહણ કરતા નથી, તે એક આશ્ચર્ય છે. તેને ઉપકાર કેવી રીતે થાય ? સત્પુરુષની વર્તમાન સ્થિતિની વિશેષ અદ્ભુત દશા છે. ગૃહસ્થાશ્રમની બધી સ્થિતિ સંપુરુષની પ્રશસ્ત છે, બધા જોગ પુજવા યોગ્ય છે. જ્ઞાનીઓ દોષ ઘટાડવા માટે અનુભવનાં વચનો કહે છે; માટે તેવાં વચનોનું સ્મરણ કરી જો તે સમજવામાં આવે, શ્રવણ મનન થાય, તો સહેજે આત્મા ઉજ્વલ થાય. તેમ કરવામાં કાંઈ બહુ મહેનત નથી. તેવાં વચનોનો વિચાર ન કરે, તો કોઈ દિવસ પણ દોષ ઘટે નહીં. સદાચાર સૈવવા જોઈએ. જ્ઞાનીપુરુષોએ દયા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય, પરિગ્રહપરિમાણ વગેરે સદાચાર કહેલા છે. જ્ઞાનીઓએ જે સદાચારો સેવવા કહેલ છે તે યથાર્થ છે. સેવવા યોગ્ય છે. વગર સાક્ષીએ જીવે વ્રત, નિયમ કરવાં નહીં, વિષયકષાયાદિ દોષ ગયા વિના સામાન્ય આશયવાળાં દયા વગેરે આવે નહીં; તો પછી ઊંડા આશયવાળાં દયા વગેરે ક્યાંથી આવે ? વિષયકષાયસહિત મોક્ષે જવાય નહીં. અંતઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં. ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવાવાળી છે; માટે તે સર્વોત્કૃષ્ટ છે. જીવે વિકલ્પના વ્યાપાર કરવા નહીં. વિચારવાન અવિચારણા અને અકાર્ય કરતાં ક્ષોભ પામે. અકાર્ય કરતાં જે ક્ષોભ ન પામે તે અવિચારવાન. અકાર્ય કરતાં પ્રથમ જેટલો ત્રાસ રહે છે તેટલો બીજી ફેરે કરતાં રહેતો નથી. માટે પ્રથમથી જ અકાર્ય કરતાં અટકવું, દૃઢ નિશ્ચય કરી અકાર્ય કરવું નહીં. સત્પુરુષો ઉપકારઅર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે, ને વિચારે તો જીવના દોષો અવશ્ય ઘટે. પારસમણિનો સંગ થયો, ને લોઢાનું સુવર્ણ ન થયું તો કાં તો પારસમણિ નહીં; અને કાં તો ખરું લોઢું નહીં. તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય તે ઉપદેષ્ટા કાં તો સત્પુરુષ નહીં, અને કાં તો સામો માણસ યોગ્ય જીવ નહીં. યોગ્ય જીવ અને ખરા સત્પુરુષ હોય તો ગુણો પ્રગટ્યા વિના રહે નહીં. લૌકિક આલંબન ન જ કરવાં. જીવ પોતે જાગે તો બધાં વિપરીત કારણો મટી જાય. જેમ કોઈ પુરુષ ઘરમાં નિદ્રાવશ થવાથી તેના ઘરમાં કૂતરાં, બિલાડાં વગેરે પેસી જવાથી નુકસાન કરે, અને પછી તે પુરુષ જાગ્યા પછી નુકસાન કરનારાં એવાં જે કૂતરાં આદિ પ્રાણીઓ તેનો દોષ કાઢે; પણ પોતાનો દોષ કાઢતો નથી કે હું ઊંઘી ગયો તો આમ થયું; તેમ જીવ પોતાના દોષો જોતો નથી. પોતે જાગૃત રહેતો હોય, તો બધાં વિપરીત કારણો મટી જાય; માટે પોતે જાગૃત રહેવું. જીવ એમ કહે છે કે મારા તૃષ્ણા, અહંકાર, લોભ આદિ દોષો જતા નથી; અર્થાત્ જીવ Page #787 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૭૧૧ પોતાનો દોષ કાઢતો નથી; અને દોષોનો વાંક કાઢે છે. જેમ સૂર્યનો તાપ બહુ પડે છે, અને તેથી બહાર નીકળાતું નથી; માટે સૂર્યનો દોષ કાઢે છે; પણ છત્રી અને પગરખાં સૂર્યના તાપથી રક્ષણ અર્થે બતાવ્યાં છે તેનો ઉપયોગ કરતો નથી તેમ. જ્ઞાનીપુરુષોએ લૌકિક ભાવ મૂકી દઈ જે વિચારથી પોતાના દોષો ઘટાડેલા, નાશ કરેલા તે વિચારો, અને તે ઉપાયો જ્ઞાનીઓ ઉપકાર અર્થે કહે છે. તે શ્રવણ કરી આત્મામાં પરિણામ પામે તેમ પુરુષાર્થ કરો. કયા પ્રકારે દોષ ઘટે ? જીવ લૌકિક ભાવ, ક્રિયા કર્યાં કરે છે, ને દોષો કેમ ઘટતા નથી એમ કહ્યા કરે છે! યોગ્ય જીવ ન હોય તેને સત્પુરુષ ઉપદેશ આપતા નથી. સત્પુરુષ કરતાં મુમુક્ષુનો ત્યાગ વૈરાગ્ય વધી જવો જોઈએ. મુમુક્ષુઓએ જાગૃત જાગૃત થઈ વૈરાગ્ય વધારવો જોઈએ. સત્પુરુષનું એક પણ વચન સાંભળી પોતાને વિષે દોષો હોવા માટે બહુ જ ખેદ રાખશે, અને દોષ ઘટાડશે ત્યારે જ ગુણ પ્રગટશે. સત્સંગસમાગમની જરૂર છે. બાકી સત્પુરુષ તો જેમ એક વટેમાર્ગુ બીજા વટેમાર્ગુને રસ્તો બતાવી ચાલ્યો જાય છે, તેમ બતાવી ચાલ્યા જાય છે. ગુરુપદ ધરાવવા કે શિષ્યો કરવા માટે સત્પુરુષની ઇચ્છા નથી. સત્પુરુષ વગર એક પણ આગ્રહ, કદાગ્રહ મટતો નથી. દુરાગ્રહ મટ્યો તેને આત્માનું ભાન થાય છે. સત્પુરુષના પ્રતાપે જ દોષ ઘટે છે. ભ્રાંતિ જાય તો તરત સમ્યક્ત્વ થાય. છે. બાહુબલીજીને જેમ કેવળજ્ઞાન પાસે - અંતરમાં - હતું, કાંઈ બહાર નહોતું; તેમ સમ્યકૃત્વ પોતાની પાસે જ શિષ્ય કેવો હોય કે માથું કાપીને આપે તેવો હોય ત્યારે સમ્યક્ત્વ જ્ઞાની પ્રાપ્ત કરાવે. નમસ્કારાદિ જ્ઞાનીપુરુષને કરવા તે શિષ્યનો અહંકાર ટાળવા માટે છે. પણ મનમાં ઊંચુંનીચું થયા કરે તો આરો ક્યારે આવે ! જીવ અહંકાર રાખે છે, અસત્ વચનો બોલે છે, ભ્રાંતિ રાખે છે, તેનું તેને લગારે ભાન નથી. એ ભાન થયા વિના નિવેડો આવવાનો નથી. શૂરવીર વચનોને બીજાં એકે વચનો પહોંચે નહીં. જીવને સત્પુરુષનો એક શબ્દ પણ સમજાયો નથી. મોટાઈ નડતી હોય તો મૂકી દેવી. કુંઢિયાએ મુમતી અને તપાએ મૂર્તિ આદિના કદાગ્રહ ગ્રહી રાખ્યા છે પણ તેવા કદાગ્રહમાં કાંઈ જ હિત નથી. શૂરાતન કરીને આગ્રહ, કદાગ્રહથી દૂર રહેવું; પણ વિરોધ કરવો નહીં. જ્યારે જ્ઞાનીપુરુષો થાય છે ત્યારે મતભેદ કદાગ્રહ ઘટાડી દે છે. જ્ઞાની અનુકંપા અર્થે માર્ગ બોધે છે. અજ્ઞાની કુગુરુઓ મતભેદ ઠામઠામ વધારી કદાગ્રહ ચોક્ક્સ કરે છે. સાચા પુરુષ મળે, ને તેઓ જે કલ્યાણનો માર્ગ બતાવે તે જ પ્રમાણે જીવ વર્તે તો અવશ્ય કલ્યાણ થાય. સત્પુરુષની આજ્ઞા પાળવી તે જ કલ્યાણ માર્ગ વિચારવાનને પૂછવો. સત્પુરુષના આશ્રયે સારાં આચરણો કરવાં. ખોટી બુદ્ધિ સહુને હેરાનકર્તા છે; પાપની કર્તા છે. મમત્વ હોય ત્યાં જ મિથ્યાત્વ. શ્રાવક સર્વે દયાળુ હોય. કલ્યાણનો માર્ગ એક જ હોય; સો-બસો ન હોય. અંદરના દોષો નાશ થશે, અને સમપરિણામ આવશે તો જ કલ્યાણ થશે. મતભેદને છેદે તે જ સાચા પુરુષ સમપરિણામને રસ્તે ચઢાવે તે સાચો સંગ. વિચારવાનને માર્ગનો ભેદ નથી. હિંદુ અને મુસલમાન સરખા નથી, હિંદુઓના ધર્મગુરુઓ જે ધર્મબોધ કહી ગયા હતા તે બહુ ઉપકાર અર્થે કહી ગયા હતા. તેવો બોધ પીરાણા મુસલમાનનાં શાસ્ત્રોમાં નથી. આત્માપેક્ષાએ કણબી, વાણિયો, મુસલમાન નથી. તેનો જેને ભેદ મટી ગયો તે જ શુદ્ધ; ભેદ ભાસે તે જ અનાદિની ભૂલ છે. કુળાચાર પ્રમાણે જે સાચું માન્યું તે જ કષાય છે. Page #788 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ પ્રઃ- મોક્ષ એટલે શું ? http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ઉo:- આત્માનું અત્યંત શુદ્ધપણું તે, અજ્ઞાનથી છૂટી જવું તે, સર્વ કર્મથી મુક્ત થવું તે ‘મોક્ષ’. યથાતથ્ય જ્ઞાન પ્રગટ્યું મોક્ષ. ભ્રાંતિ રહે ત્યાં સુધી આત્મા જગતમાં છે. અનાદિકાળનું એવું જે ચેતન તેનો સ્વભાવ જાણપણું, જ્ઞાન છે, છતાં ભુલી જાય છે તે શું ? જાણપણામાં ન્યૂનતા છે, યથાતથ્ય જાણપણું નથી. તે ન્યૂનતા કેમ મટે ? તે જાણપણારૂપી સ્વભાવને ભૂલી ન જાય; તેને વારંવાર દેઢ કરે તો ન્યૂનતા મટે, જ્ઞાનીપુરુષનાં વચનોનું અવલંબન લેવાથી જાણપણું થાય. સાધન છે તે ઉપકારના હેતુઓ છે. જેવા જેવા અધિકારી તેવું તેવું તેનું ફળ. સત્પુરુષના આશ્રયે લે તો સાધનો ઉપકારના હેતુઓ છે. સત્પુરુષની દૃષ્ટિએ ચાલવાથી જ્ઞાન થાય છે. સત્પુરુષોનાં વચનો આત્મામાં પરિણામ પામ્યું મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, અશુભયોગ વગેરે બધા દોષો અનુક્રમે મોળા પડે. આત્મજ્ઞાન વિચારવાથી દોષો નાશ થાય છે, સત્પુરુષો પોકારી પોકારીને કહી ગયા છે, પણ જીવને લોકમાર્ગમાં પડી રહેવું છે; અને લોકોત્તર કહેવરાવવું છે; ને દોષ કેમ જતા નથી એમ માત્ર કહ્યા કરવું છે. લોકનો ભય મૂકી સત્પુરુષોનાં વચનો આત્મામાં પરિણમાવે તો સર્વ દોષ જાય. જીવે મારાપણું લાવવું નહીં. મોટાઈ ને મહત્તા મૂક્યા વગર સમ્યક્ત્વનો માર્ગ આત્મામાં પરિણામ પામવો કઠણ છે. વેદાંતશાસ્ત્રો વર્તમાનમાં સ્વચ્છંદથી વાંચવામાં આવે છે; ને તેથી શુષ્કપણા જેવું થઈ જાય છે. ષગ્દર્શનમાં ઝઘડો નથી; પણ આત્માને કેવળ મુક્તદૃષ્ટિએ જોતાં તીર્થંકરે લાંબો વિચાર કર્યો છે. મૂળ લક્ષગત થવાથી જે જે વક્તા(સત્પુરુષો)એ કહ્યું તે યથાર્થ છે એમ જણાશે, આત્માને ક્યારેય પણ વિકાર ન ઊપજે, તથા રાગદ્વેષપરિણામ ન થાય ત્યારે જ કેવળજ્ઞાન કહેવાય. ષદર્શનવાળાએ જે વિચાર કર્યા છે તેથી આત્માનું તેમને ભાન થાય છે, પણ તારતમ્યપણામાં ફેર પડે. મૂળમાં ભૂલ નથી. પણ ષગ્દર્શન પોતાની સમજણે બેસાડે તો કોઈ વાર બેસે નહીં. તે બેસવું સત્પુરુષના આશ્રયે થાય. જેણે આત્મા અસંગ, અક્રિય વિચાર્યો હોય તેને ભ્રાંતિ હોય નહીં, સંશયે હોય નહીં, આત્માના હોવાપણા સંબંધમાં પ્રશ્ન રહે નહીં. પ્ર” સમ્યકત્વ કેમ જણાય ? ઉં- માંહીથી દશા કરે ત્યારે સમ્યકૃત્વની ખબર એની મેળે પોતાને પડે. સદૈવ એટલે રાગદ્વેષ ને અજ્ઞાન જેનાં ક્ષય થયાં છે તે. સદ્ગુરુ કોણ કહેવાય ? મિથ્યાત્વગ્રંથિ જેની છેદાઈ છે તે. સદ્ગુરુ એટલે નિગ્રંથ. સધર્મ એટલે જ્ઞાનીપુરુષોએ બોધેલો ધર્મ. આ ત્રણે તત્ત્વ યથાર્થ રીતે જાણે ત્યારે સમ્યક્ત્વ થયું ગણાય. અજ્ઞાન ટાળવા માટે કારણો, સાધનો બતાવ્યાં છે. જ્ઞાનનું સ્વરૂપ જ્યારે જાણે ત્યારે મોક્ષ થાય. પરમવૈદ્યરૂપી સદ્ગુરુ મળે અને ઉપદેશરૂપી દવા આત્મામાં પરિણામ પામે ત્યારે રોગ જાય; પણ તે દવા અંતરમાં ન ઉતારે, તો તેનો કોઈ કાળે રોગ જાય નહીં, જીવ ખરેખરું સાધન કરતો નથી, જેમ આખા કુટુંબને ઓળખવું હોય તો પહેલાં એક જણને ઓળખે તો બધાની ઓળખાણ થાય, તેમ પહેલાં સમ્યક્ત્વનું ઓળખાણ થાય ત્યારે આત્માના બધા ગુણોરૂપી કુટુંબનું ઓળખાણ થાય. સમ્યક્ત્વ સર્વોત્કૃષ્ટ સાધન કહ્યું છે. બહારની વૃત્તિઓ ઘટાડી અંતરૃપરિણામ કરે, તો સમ્યકૃત્વનો માર્ગ આવે. ચાલતાં ચાલતાં ગામ આવે, પણ વગર ચાલ્યે ગામ સામું ન આવે. જીવને યથાર્થ સત્પુરુષની પ્રાપ્તિ અને પ્રતીતિ થઈ નથી. બહિરાત્મામાંથી અંતરાત્મા થયા પછી પરમાત્મપણું પ્રાપ્ત થવું જોઈએ. દૂધ ને પાણી જાદાં છે તેમ સત્પુરુષના આશ્રર્યે, પ્રતીતિએ દેહ અને આત્મા જુદા છે એમ ભાન થાય, અંતરમાં પોતાના આત્માનુભવરૂપે, જેમ દૂધ ને પાણી જાદાં થાય તેમ દેહ અને આત્મા જાદા લાગે ત્યારે પરમાત્માપણું Page #789 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૭૧૩ પ્રાપ્ત થાય. જેને આત્માના વિચારરૂપી ધ્યાન છે, સતત નિરંતર ધ્યાન છે, આત્મા જેને સ્વપ્નમાં પણ જાદો જ ભાસે, કોઈ વખત જેને આત્માની ભ્રાંતિ થાય જ નહીં તેને જ પરમાત્માપણું થાય. અંતરાત્મા નિરંતર કષાયાદિ નિવારવા પુરુષાર્થ કરે છે. ચૌદમા ગુણસ્થાનક સુધી એ વિચારરૂપી ક્રિયા છે. જેને વૈરાગ્ય ઉપશમ વર્તતો હોય તેને જ વિચારવાન કહીએ. આત્માઓ મુક્ત થયા પછી સંસારમાં આવતા નથી. આત્મા સ્વાનુભવગોચર છે, તે ચક્ષુથી દેખાતો નથી, ઇંદ્રિયથી રહિત એવું જે જ્ઞાન તે જાણે છે. આત્માનો ઉપયોગ મનન કરે તે મન છે. વળગણા છે તેથી મન જાદું કહેવાય. સંકલ્પવિકલ્પ મૂકી દેવા તે ‘ઉપયોગ’. જ્ઞાનને આવરણ કરનારું નિકાચિત કર્મ ન બાંધ્યું હોય તેને સત્પુરુષનો બોધ લાગે છે. આયુષનો બંધ હોય તે રોકાય નહીં. જીવે અજ્ઞાન રહ્યું છે તેથી ઉપદેશ પરિણમે નહીં. કારણ આવરણને લીધે પરિણમવાનો રસ્તો નથી. જ્યાં સુધી લોકના અભિનિવેશની કલ્પના કર્યા કરો ત્યાં સુધી આત્મા ઊંચો આવે નહીં; અને ત્યાં સુધી કલ્યાણ પણ થાય નહીં. ઘણા જીવો સત્પુરુષનો બોધ સાંભળે છે, પણ તેને વિચારવાનો યોગ બનતો નથી. ઇંદ્રિયોના નિગ્રહનું ન હોવાપણું, કુળધર્મનો આગ્રહ, માન લાઘાની કામના, અમધ્યસ્થપણું એ કદાગ્રહ છે. તે કદાગ્રહ જ્યાં સુધી જીવ ન મૂકે ત્યાં સુધી કલ્યાણ થાય નહીં. નવ પૂર્વ ભણ્યો તોય રખડ્યો ! ચૌદ રાજલોક જાગ્યો પણ દેહમાં રહેલો આત્મા ન ઓળખ્યો; માટે રખડ્યો ! જ્ઞાનીપુરુષ બધી શંકાઓ ટાળી શકે છે; પણ તરવાનું કારણ સત્પુરુષની દૃષ્ટિએ ચાલવું તે છે; અને તો જ દુઃખ મટે. આજ પણ પુરુષાર્થ કરે તો આત્મજ્ઞાન થાય. જેને આત્મજ્ઞાન નથી તેનાથી કલ્યાણ થાય નહીં. વ્યવહાર જેનો પરમાર્થ છે તેવા આત્મજ્ઞાનીની આજ્ઞાએ વર્તો આત્મા લક્ષગત થાય, કલ્યાણ થાય. જીવને બંધ કેમ પડે ? નિકાચિત વિષે. - ઉપયોગ, અણઉપયોગ. આત્માનું મુખ્ય લક્ષણ ઉપયોગ છે. આત્મા તલમાત્ર દૂર નથી; બહાર જોવાથી દૂર ભાસે છે, પણ તે અનુભવગોચર છે. આ નહીં, આ નહીં, આ નહીં, એથી જાદુ જે રહ્યું ને તે છે. આકાશ દેખાય છે તે આકાશ નથી. આકાશ ચક્ષુથી દેખાય નહીં. આકાશ અરૂપી કહ્યું છે. આત્માનું ભાન સ્વાનુભવથી થાય છે. આત્મા અનુભવોચર છે. અનુમાન છે તે માપણી છે, અનુભવ છે તે હોવાપણું છે. આત્મજ્ઞાન સહજ નથી. ‘પંચીકરણ’, ‘વિચારસાગર’ વાંચીને કથનમાત્ર માન્યાથી જ્ઞાન થાય નહીં. જેને અનુભવ થયો છે એવા અનુભવીના આશ્રયે તે સમજી તેની આજ્ઞા પ્રમાણે વર્તે તો જ્ઞાન થાય. સમજ્યા વિના રસ્તો ભારે વિકટ છે. હીરો કાઢવા માટે ખાણ ખોદવી તે મહેનત છે, પણ હીરો લેવો તેમાં મહેનત નથી. તે જ પ્રમાણે આત્મા સંબંધી સમજણ આવવી દુર્લભ છે; નહીં તો આત્મા કંઈ દૂર નથી. ભાન નથી તેથી દૂર લાગે છે. જીવને કલ્યાણ કરવું, ન કરવું, તેનું ભાન નથી; પણ પોતાપણું રાખવું છે. ચોથે ગુણસ્થાનકે ગ્રંથિભેદ થાય. અગિયારમેથી પડે છે તેને ઉપશમસમ્યક્ત્વ' કહેવાય. લોભ ચારિત્રને પાડનારો છે. ચોથે ગુણસ્થાનકે ઉપશમ અને ક્ષાયિક બન્ને હોય. ઉપશમ એટલે સત્તામાં આવરણનું રહેવું. કલ્યાણનાં ખરેખરાં કારણો જીવને ધાર્યામાં નથી. જે શાસ્ત્રો વૃત્તિને સંક્ષેપે નહીં, વૃત્તિને સંકોચે નહીં પરંતુ વધારે તેવાં શાસ્ત્રોમાં ન્યાય ક્યાંથી હોય ? વ્રત આપનારે અને વ્રત લેનારે બન્નેએ વિચાર તથા ઉપયોગ રાખવા. ઉપયોગ રાખે નહીં, ને ભાર રાખે તો નિકાચિત કર્મ બંધાય. 'ઓછું કરવું, પરિગ્રહમર્યાદા કરવી એમ જેના મનમાં હોય તે શિથિલ કર્મ બાંધે, પાપ કર્યું કાંઈ મુક્તિ હોય નહીં. એક વ્રત માત્ર લઈ અજ્ઞાનને કાઢવા ઇચ્છે છે તેવાને અજ્ઞાન કહે છે કે તારાં કંઈક ચારિત્ર હું ખાઈ ગયો છું; તેમાં તે શું મોટી વાત છે ? Page #790 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૭૧૪ શ્રીમદ્ રાજચંદ્ર જે સાધનો બતાવે તે તરવાનાં સાધનો હોય તો જ ખરાં સાધન. બાકી નિષ્ફળ સાધન છે. વ્યવહારમાં અનંતા ભાંગા ઊઠે છે, તો કેમ પાર આવે ? કોઈ માણસ ઉતાવળો બોલે તેને કષાય કહેવાય, કોઈ ધીરજથી બોલે તેને શાંતિ દેખાય, પણ અંતર્પરિણામ હોય તો જ શાંતિ કહેવાય. જેને સૂવાની એક પથારી જોઈએ તે દશ ઘર મોકળાં રાખે તો તેવાની વૃત્તિ ક્યારે સંકોચાય ? વૃત્તિ રોકે તેને પાપ નહીં. કેટલાક જીવો એવા છે કે વૃત્તિ ન રોકાય એવાં કારણો ભેગાં કરે, આથી પાપ રોકાય નહીં. ૧૦ ભાદ્રપદ સુદ ૧૫, ૧૯૫૨ ચૌદ રાજલોકની કામના છે તે પાપ છે. માટે પરિણામ જોવાં. ચૌદ રાજલોકની ખબર નથી એમ કદાચ કહો, તોપણ જેટલું ધાર્યું તેટલું તો નક્કી પાપ થયું. મુનિને તણખલું પણ ગ્રહવાની છૂટ નથી. ગૃહસ્થ એટલું ગ્રહે તો તેટલું તેને પાપ છે. જડ ને આત્મા તન્મયપણે થાય નહીં. સૂતરની આંટી સૂતરથી કાંઈ જુદી નથી; પણ આંટી કાઢવી તેમાં વિકટતા છે; જોકે સૂતર ઘટે નહીં ને વધે નહીં. તેવી જ રીતે આત્મામાં આંટી પડી ગઈ છે. સત્પુરુષ અને સત્શાસ્ત્ર એ વ્યવહાર કાંઈ કલ્પિત નથી. સદ્ગુરુ, સત્શાસ્ત્રરૂપ વ્યવહારથી સ્વરૂપ શુદ્ધ થાય, કેવળ વર્તે, પોતાનું સ્વરૂપ સમજે તે સમકિત. સત્પુરુષનું વચન સાંભળવું દુર્લભ છે, શ્રદ્ધવું દુર્લભ છે, વિચારવું દુર્લભ છે, તો અનુભવવું દુર્લભ હોય તેમાં શી નવાઈ ? ઉપદેશજ્ઞાન અનાદિનું ચાલ્યું આવે છે. એકલાં પુસ્તકથી જ્ઞાન થાય નહીં. પુસ્તકથી જ્ઞાન થતું હોય તો પુસ્તકનો મોક્ષ થાય ! સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું, એમાં ભૂલી જવાય તો પુસ્તક અવલંબનભૂત છે. ચૈતન્યપણું ગોખે તો ચૈતન્યપણું પ્રાપ્ત થાય, ચૈતન્યપણું અનુભવગોચર થાય. સદ્ગુરુનું વચન શ્રવણ કરે, મનન કરે, ને આત્મામાં પરિણમાવે તો કલ્યાણ થાય. જ્ઞાન અને અનુભવ હોય તો મોક્ષ થાય, વ્યવહારને નિષેધવો નહીં, એકલા વ્યવહારને વળગી રહેવું નહીં. આત્મજ્ઞાનની વાત સામાન્ય થઈ જાય એવી રીતે કરવી ઘટે નહીં. આત્મજ્ઞાનની વાત એકાંતે કહેવી. આત્માનું હોવાપણું વિચારવામાં આવે તો અનુભવવામાં આવે; નહીં તો તેમાં શંકા થાય છે, જેમ એક માણસને વધારે પડળથી દેખાતું નથી તેમ આવરણની વળગણાને લીધે આત્માને થાય છે. ઊંઘમાં પણ આત્માને સામાન્યપણે જાગૃતિ છે. આત્મા કેવળ ઊંધે નહીં; તેને આવરણ આવે. આત્મા હોય તો જ્ઞાન થાય. જડ હોય તો જ્ઞાન કોને થાય ? પોતાને પોતાનું ભાન થવું, પોતે પોતાનું જ્ઞાન પામવું, જીવન્મુક્ત થવું. ચૈતન્ય એક હોય તો ભ્રાંતિ કોને થઈ ? મોક્ષ કોનો થયો ? બધાં ચૈતન્યની જાતિ એક પણ પ્રત્યેક ચૈતન્યનું સ્વતંત્રપણું છે, જુદું જાદું છે. ચૈતન્યનો સ્વભાવ એક છે. મોક્ષ સ્વાનુભવગોચર છે. નિરાવરણમાં ભેદ નથી. પરમાણુ ભેળાં થાય નહીં એટલે કે આત્માને પરમાણુનો સંબંધ નહીં ત્યારે મુક્તિ, પરસ્વરૂપમાં નહીં મળવું તે મુક્તિ. કલ્યાણ કરવું, ન કરવું, તેનું ભાન નથી; પણ જીવને પોતાપણું રાખવું છે. બંધ ક્યાં સુધી થાય ? જીવ ચૈતન્ય ન થાય ત્યાં સુધી. એકેંદ્રિયાદિક યોનિ હોય તોપણ જીવનો જ્ઞાનસ્વભાવ કેવળ લોપાઈ જાય નહીં, અંશે ખુલ્લો રહે છે. અનાદિકાળથી જીવ બંધાયો છે. નિરાવરણ થયા પછી બંધાતો નથી. ‘હું જાણું છું', એવું અભિમાન તે ચૈતન્યનું અશુદ્ધપણું. આ જગતમાં બંધ ને મોક્ષ ન હોત તો શ્રુતિનો ઉપદેશ કોને અર્થે ? આત્મા સ્વભાવે કેવળ અક્રિય છે, પ્રયોગે ક્રિય છે. જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જ અક્રિયપણું કહ્યું છે. નિર્વિવાદપણે વેદાંત વિચારવામાં અડચણ Page #791 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૭૧૫ નથી. આત્મા અહંતપદ વિચારે તો અર્હત થાય. સિદ્ધપદ વિચારે તો સિદ્ધ થાય. આચાર્યપદ વિચારે તો આચાર્ય થાય. ઉપાધ્યાયનો વિચાર કરે તો ઉપાધ્યાય થાય. સ્ત્રીરૂપ વિચારે તો આત્મા સ્ત્રી, અર્થાત્ જે સ્વરૂપને વિચારે તે રૂપ ભાવાત્મા થાય. આત્મા એક છે કે અનેક છે તેની ચિંતા કરવી નહીં. આપણે તો એ વિચારવાની જરૂર છે કે “હું એક છું.’ જગતને ભેળવવાની શી જરૂર છે ? એક અનેકનો વિચાર ઘણી આઘી દશાએ પહોંચ્યા પછી વિચારવાનો છે. જગત ને આત્મા સ્વપ્ને પણ એક જાણશો નહીં. આત્મા અચળ છે: નિરાવરણ છે. વેદાંત સાંભળીને પણ આત્માને ઓળખવો, આત્મા સર્વવ્યાપક છે કે આત્મા દેહને વિષે છે તે પ્રત્યક્ષ અનુભવગમ્ય છે. બધા ધર્મનું તાત્પર્ય એ છે કે આત્માને ઓળખવો. બીજાં બધાં સાધન છે તે જે ઠેકાણે જોઈએ (ઘટે) તે જ્ઞાનીની આજ્ઞાએ વાપરતાં અધિકારી જીવને ફળ થાય. દયા વગેરે આત્માને નિર્મળ થવાનાં સાધનો છે. મિથ્યાત્વ, પ્રમાદ, અવ્રત, અશુભયોગ, એ અનુક્રમે જાય તો સત્પુરુષનું વચન આત્મામાં પરિણામ પામે તેથી બધા દોષો અનુક્રમે નાશ પામે. આત્મજ્ઞાન વિચારથી થાય છે. સત્પુરુષ તો પોકારી પોકારીને કહી ગયા છે, પણ જીવ લોકમાર્ગે પડ્યો છે, ને તેને લોકોત્તરમાર્ગ માને છે. આથી કરી કેમેય દોષ જતા નથી. લોકનો ભય મૂકી સત્પુરુષોનાં વચનો આત્મામાં પરિણમાવે તો સર્વ દોષ જાય. જીવે મારાપણું લાવવું નહીં; મોટાઈ અને મહત્તા મૂક્યા વગર સભ્યમાર્ગ આત્મામાં પરિણામ પામે નહીં. બ્રહ્મચર્ય વિષે:- પરમાર્થહેતુ માટે નદી ઊતરવાને ટાઢા પાણીની મુનિને આજ્ઞા આપી, પણ અબ્રહ્મચર્યની આજ્ઞા આપી નથી; ને તેને માટે કહ્યું છે કે અલ્પ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે, છેવટે ઝેર ખાઈને મરજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહીં. દેહની મૂર્છા હોય તેને કલ્યાણ કેમ ભાસે ? સર્પ કરડે ને ભય ન થાય ત્યારે સમજવું કે, આત્મજ્ઞાન પ્રગટ્યું છે. આત્મા અજર, અમર છે. ‘હું’ મરવાનો નથી; તો મરણનો ભય શો ? જેને દેહની મૂર્છા ગઈ તેને આત્મજ્ઞાન થયું કહેવાય. પ્રશ્ન:- જીવે કેમ વર્તવું ? સમાધાનઃ- સત્સંગને યોગે આત્માનું શુદ્ધપણું પ્રાપ્ત થાય તેમ પણ સત્સંગનો સદા યોગ નથી મળતો. જીવે યોગ્ય થવા માટે હિંસા કરવી નહીં; સત્ય બોલવું; અદત્ત લેવું નહી; બ્રહ્મચર્ય પાળવું; પરિગ્રહની મર્યાદા કરવી; રાત્રિભોજન કરવું નહીં એ આદિ સદાચરણ શુદ્ધ અંતઃકરણે કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે; તે પણ જો આત્માને અર્થે લક્ષ રાખી કરવામાં આવતાં હોય તો ઉપકારી છે, નહીં તો પુણ્યયોગ પ્રાપ્ત થાય. તેથી મનુષ્યપણું મળે, દેવતાપણું મળે, રાજ્ય મળે, એક ભવનું સુખ મળે, ને પાછું ચાર ગતિમાં રઝળવું થાય; માટે જ્ઞાનીઓએ તપ આદિ જે ક્રિયા આત્માને ઉપકારઅર્થે અહંકારરહિતપણે કરવા કહી છે, તે પરમજ્ઞાની પોતે પણ જગતના ઉપકારને અર્થ નિશ્ચય કરી સેવે છે. મહાવીરસ્વામીએ કેવળજ્ઞાન ઊપજ્યા પછી ઉપવાસ કર્યા નથી, તેમ કોઈ જ્ઞાનીએ કર્યા નથી, તથાપિ લોકોના મનમાં એમ ન આવે કે જ્ઞાન થયા પછી ખાવું પીવું સરખું છે; તેટલા માટે છેલ્લી વખતે તપની આવશ્યકતા બતાવવા ઉપવાસ કર્યાં. દાનને સિદ્ધ કરવા માટે દીક્ષા લીધા પહેલાં પોતે વર્ષીદાન દીધું. આથી જગતને દાન સિદ્ધ કરી આપ્યું, માતાપિતાની સેવા સિદ્ધ કરી આપી. દીક્ષા નાની વયમાં ન લીધી તે ઉપકારઅર્થે નહીં તો પોતાને કરવા ન કરવાનું કાંઈ નથી કેમકે જે સાધન કહ્યાં છે તે આત્મલક્ષ કરવાને માટે છે, જે પોતાને તો સંપૂર્ણ પ્રાપ્ત થયું છે. પણ પરના ઉપકારને અર્થે જ્ઞાની સદાચરણ સેવે છે. હાલ જૈનમાં ઘણો વખત થયાં અવાવરુ કૂવાની માફક આવરણ આવી ગયું છે; કોઈ જ્ઞાનીપુરુષ Page #792 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૭૧૬ શ્રીમદ રાજચંદ્ર છે નહીં. કેટલોક વખત થયાં જ્ઞાની થયા નથી; કેમકે, નહીં તો તેમાં આટલા બધા કદાગ્રહ થઈ જાત નહીં. આ પંચમકાળમાં સત્પુરુષનો જોગ મળવો દુર્લભ છે; તેમાં હાલમાં તો વિશેષ દુર્લભ જોવામાં આવે છે; ઘણું કરી પૂર્વના સંસ્કારી જીવ જોવામાં આવતા નથી. ઘણા જીવોમાં કોઈક ખરો મુમુક્ષુ, જિજ્ઞાસુ જોવામાં આવે છે; બાકી તો ત્રણ પ્રકારના જીવો જોવામાં આવે છે. જે બાહ્યદેષ્ટિવાળા છે- (૧) ‘ક્રિયા કરવી નહીં, ક્રિયાથી દેવગતિ પ્રાપ્ત થાય; બીજાં કાંઈ પ્રાપ્ત થતું નથી. જેથી ચાર ગતિ રઝળવાનું મટે તે ખરું,” એમ કહીં સદાચરણ, પુણ્યના હેતુ જાણી કરતા નથી; અને પાપનાં કારણો સેવતાં અટકતા નથી. આ પ્રકારના જીવોએ કાંઈ કરવું જ નહીં, અને મોટી મોટી વાતો કરવી એટલું જ છે. આ જીવોને 'અજ્ઞાનવાદી' તરીકે મૂકી શકાય, (૨) 'એકાંતક્રિયા કરવી તેથી જ કલ્યાણ થશે, એવું માનનારાઓ સાવ વ્યવહારમાં કલ્યાણ માની કદાગ્રહ મુકતાં નથી. આવા જીવોને 'ક્રિયાવાદી' અથવા 'ક્રિયાજડ' ગણવા. ક્રિયાજને આત્માનો લક્ષ હોય નહીં. (૩) ‘અમને આત્મજ્ઞાન છે. આત્માને ભ્રાંતિ હોય જ નહીં; આત્મા કર્તાય નથી; ને ભોક્તાય નથી; માટે કાંઈ નથી.' આવું બોલનારાઓ 'શુષ્કઅધ્યાત્મી', પોલા જ્ઞાની થઈ બેસી અનાચાર સેવતાં અટકે નહીં. આવા ત્રણ પ્રકારના જીવો હાલમાં જોવામાં આવે છે. જીવે જે કાંઈ કરવાનું છે તે આત્માના ઉપકાર અર્થે કરવાનું છે તે વાત તેઓ ભૂલી ગયા છે. હાલમાં જૈનમાં ચોરાસીથી સો ગચ્છ થઈ ગયા છે. તે બધામાં કદાગ્રહો થઈ ગયા છે; છતાં તેઓ બધા કહે છે કે જૈનધર્મમાં અમે જ છીએ. જૈનધર્મ અમારો છે.’ “પડિક્કમામિ, નિંદામિ, ગરિામિ, અપ્પાણ વોસિરામિ', આદિ પાઠનો લૌકિકમાં હાલ એવો અર્થ થઈ ગયો જણાય છે કે 'આત્માને વોસરાવું છું”, એટલે જેનો અર્થ, આત્માને ઉપકાર કરવાનો છે તેને જ, આત્માને જ ભૂલી ગયા છે. જેમ જાન જોડી હોય, અને વિધવિધ વૈભવ વગેરે હોય, પણ જો એક વર ન હોય તો ન શોભે અને વર હોય તો શોભે; તેવી રીતે ક્રિયા વૈરાગ્યાદિ જો આત્માનું જ્ઞાન હોય તો શોભે; નહીં તો ન શોભે. જૈનમાં હાલમાં આત્માનો ભુલાવો થઈ ગયો છે. સૂત્રો, ચૌદપૂર્વનું જ્ઞાન, મુનિપણું, શ્રાવકપણું, હજારો જાતનાં સદાચરણ, તપશ્ચર્યા આદિ જે જે સાધનો, જે જે મહેનતો, જે જે પુરુષાર્થ કહ્યાં છે તે એક આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે કહ્યાં છે. તે પ્રયત્ન જો આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે, આત્માને અર્થે, થાય તો સફળ છે; નહીં તો નિષ્ફળ છે; જોકે તેથી બાહ્ય ફળ થાય; પણ ચાર ગતિનો છેદ થાય નહીં. જીવને સત્પુરુષનો જોગ થાય, અને લક્ષ થાય, તો તે સહેજે યોગ્ય જીવ થાય; અને પછી સદ્ગુરુની આસ્થા હોય તો સમ્યકૃત્વ થાય આવે. (૧) શમ = કોધાદિ પાતળાં પાડવાં તે. (૨) સંવેગ = મોક્ષમાર્ગ સિવાય બીજી કોઈ ઇચ્છા નહીં તે. (૩) નિવૈદ = સંસારથી થાકી જવું તે - સંસારથી અટકી જવું તે. (૪) આસ્થા = સાચા ગુરુની, સદ્ગુરુની આસ્થા થવી તે. (૫) અનુકંપા = સર્વ પ્રાણી પર સમભાવ રાખવો તે, નિર્વર બુદ્ધિ રાખવી તે. આ ગુણો સમકિતી જીવમાં સહેજે હોય. પ્રથમ સાચા પુરુષનું ઓળખાણ થાય, તો પછી આ ચાર ગુણો વેદાંતમાં વિચાર અર્થે ષસંપત્તિ બનાવી છે. વિવેક, વૈરાગ્યાદિ સદ્ગુણ પ્રાપ્ત થયા પછી જીવ યોગ્ય મુમુક્ષુ કહેવાય. Page #793 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૭૧૭ નય આત્માને સમજવા અર્થે કહ્યા છે; પણ જીવો તો નયવાદમાં ગૂંચવાઈ જાય છે. આત્મા સમજાવવા જતાં નયમાં ગૂંચવાઈ જવાથી તે પ્રયોગ અવળો પડ્યો. સમકિતર્દષ્ટિ જીવને “કેવળજ્ઞાન” કહેવાય. વર્તમાનમાં ભાન થયું છે માટે 'દેશે કેવળજ્ઞાન' થયું કહેવાય; બાકી તો આત્માનું ભાન થયું એટલે કેવળજ્ઞાન, તે આ રીતે કહેવાય- સમકિતર્દષ્ટિને આત્માનું ભાન થાય ત્યારે તેને કેવળજ્ઞાનનું ભાન પ્રગટ્યું; અને ભાન પ્રગટ્યું એટલે કેવળજ્ઞાન અવશ્ય થવાનું; માટે આ અપેક્ષાએ સમકિતર્દષ્ટિને કેવળજ્ઞાન કહ્યું છે. સમ્યકૃત્વ થયું એટલે જમીન ખેડી ઝાડ વાવ્યું, ઝાડ થયું, ફળ થયાં, ફળ થોડાં ખાધાં, ખાતાં ખાતાં આયુષ પૂરું થયું; તો પછી બીજે ભવ ફળ ખવાય. માટે ‘કેવળજ્ઞાન’ આ કાળમાં નથી, નથી એવું અવળું માની લેવું નહીં, અને કહેવું નહીં. સમ્યકત્વ પ્રાપ્ત થતાં અનંતા ભવ મટી એક ભવ આડો રહ્યો; માટે સમ્યક્ત્વ ઉત્કૃષ્ટ છે. આત્મામાં કેવળજ્ઞાન છે, પણ આવરણ ટળ્યે કેવળજ્ઞાન હોય. આ કાળમાં સંપૂર્ણ આવરણ ટળે નહીં, એક ભવ બાકી રહે; એટલે જેટલું કેવળજ્ઞાનાવરણીય જાય તેટલું કેવળજ્ઞાન થાય છે. સમકિત આવ્યે માંહી - અંતરમાં - દશા ફરે; કેવળજ્ઞાનનું બીજ પ્રગટ થયું. સદ્ગુરુ વિના માર્ગ નથી, એમ મોટા પુરુષોએ કહ્યું છે. આ ઉપદેશ વગર કારણે કર્યો નથી. સમકિતી એટલે મિથ્યાત્વમુક્ત; કેવળજ્ઞાની એટલે ચારિત્રાવરણથી સંપૂર્ણપણે મુક્ત; અને સિદ્ધ એટલે દેહાદિથી સંપૂર્ણપણે મુક્ત. પ્રશ્ન- કર્મ ઓછાં કેમ થાય ? ઉત્તર:- ક્રોધ ન કરે, માન ન કરે, માયા ન કરે, લોભ ન કરે, તેથી કર્મ ઓછાં થાય. બાહ્યક્રિયા કરીશ ત્યારે મનુષ્યપણું મળશે; અને કોઈ દિવસ સાચા પુરુષનો જોગ મળશે. પ્રશ્નઃ- વતનિયમ કરવાં કે નહીં ? ઉત્તરઃ- વ્રતનિયમ કરવાનાં છે. તેની સાથે કજિયા, કંકાસ, છોકરાંછૈયાં અને ઘરમાં મારાપણું કરવું નહીં. ઊંચી દશાએ જવા માટે વ્રતનિયમ કરવાં. સાચાખોટાની પરીક્ષા કરવી તે ઉપર એક સાચા ભક્તનું દૃષ્ટાંતઃ- એક રાજા બહુ ભક્તિવાળો હતો; અને તેથી ભક્તોની સેવા બહુ કરતો; ઘણા ભક્તોનું અન્નવસ્ત્રાદિથી પોષણ કરતાં ઘણા ભક્તો ભેગા થયા, પ્રધાને જાણ્યું કે રાજા ભોળો છે; ભક્તો ઠગી ખાનારા છે; માટે તેની રાજાને પરીક્ષા કરાવવી, પણ હાલ રાજાને પ્રેમ બહુ છે તેથી માનશે નહીં; માટે કોઈ અવસરે વાત; એમ વિચારી કેટલોક વખત ખમી જતાં કોઈ અવસર મળવાથી તેણે રાજાને કહ્યું "આપ ઘણો વખત થયાં બધા ભક્તોની સરખી સેવાચાકરી કરો છો; પણ તેમાં કોઈ મોટા હશે, કોઈ નાના હશે. માટે બધાને ઓળખીને ભક્તિ કરો." ત્યારે રાજાએ હા કહી કહ્યું: ‘ત્યારે કેમ કરવું ?’ રાજાની રજા લઈ પ્રધાને બે હજાર ભક્તો હતા તે બધાને ભેગા કરી કહેવરાવ્યું કે તમે દરવાજા બહાર આવજો, કેમકે રાજાને જરૂર હોવાથી આજે ભક્તતેલ કાઢવું છે. તમે બધા ઘણા દિવસ થયાં રાજાનો માલમસાલો ખાઓ છો તો આજે રાજાનું આટલું કામ તમારે કરવું જ જોઈએ. ઘાણીમાં ઘાલી તેલ કાઢવાનું સાંભળ્યું કે બધા ભક્તોએ તો ભાગવા માંડ્યું; અને નાસી ગયા. એક સાચો ભક્ત હતો તેણે વિચાર કર્યો કે રાજાનું નિમક, લૂણ ખાધું છે તો તેના પ્રત્યે નિમક-હરામ કેમ થવાય ? રાજાએ પરમાર્થ જાણી અન્ન દીધું છે, માટે રાજા ગમે તેમ કરે તેમ કરવા દેવું. આમ વિચારી ઘાણી પાસે જઈ કહ્યું કે “તમારે ‘ભક્તતેલ’ કાઢવું હોય તો કાઢો." પછી પ્રધાને રાજાને કહ્યું “જુઓ, તમે બધા ભક્તોની સેવા કરતા હતા; પણ સાચાખોટાની પરીક્ષા નહોતી.” જુઓ, આ રીતે સાચા જીવો તો વિરલા જ હોય; અને તેવા વિરલ સાચા સદ્ગુરુની ભક્તિ શ્રેયસ્કર છે. સાચા સદ્ગુરુની ભક્તિ મન, વચન અને કાયાએ કરવી. એક વાત સમજાય નહીં ત્યાં સુધી બીજી વાત સાંભળવી શું કામની ? એક વાર સાંભળ્યું Page #794 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર તે સમજાય નહીં ત્યાં સુધી બીજી વાર સાંભળવું નહીં. સાંભળેલું ભૂલવું નહીં, - એક વાર જમ્યા તે પચ્યા વગર બીજાં ખાવું નહીં તેની પેઠે. તપ વગેરે કરવાં તે કાંઈ મહાભારત વાત નથી; માટે તપ કરનારે અહંકાર કરવો નહીં. તપ એ નાનામાં નાનો ભાગ છે. ભૂખે મરવું ને ઉપવાસ કરવા તેનું નામ તપ નથી. માંહીથી શુદ્ધ અંતઃકરણ થાય ત્યારે તપ કહેવાય; અને તો મોક્ષગતિ થાય. બાહ્ય તપ શરીરથી થાય. તપ છ પ્રકારે - (૧) અંતર્વત્તિ થાય તે. (૨) એક આસને કાયાને બેસાડવી તે. (3) ઓછો આહાર કરવો તે. (૪) નીરસ આહાર કરવો અને વૃત્તિઓ ઓછી કરવી તે. (૫) સંલીનતા. (૬) આહારનો ત્યાગ તે. તિથિને અર્થે ઉપવાસ કરવાના નથી; પણ આત્માને અર્થે ઉપવાસ કરવાના છે. બાર પ્રકારે તપ કહ્યું છે. તેમાં આહાર ન કરવો તે તપ જિહ્માનિય વશ કરવાનો ઉપાય જાણીને કહ્યો છે. જિષ્ઠાદ્રિય વશ કરી. તો બધી ઇન્દ્રિયો વશ થવાનું નિમિત્ત છે, ઉપવાસ કરો તેની વાત બહાર ન કરો; બીજાની નિંદા ન કરો; ક્રોધ ન કરો; જો આવા દોષો ઘટે તો મોટો લાભ થાય. તપાદિ આત્માને અર્થે કરવાનાં છે; લોકોને દેખાડવા અર્થે કરવાનાં નથી. કષાય ઘટે તેને ‘તપ' કહ્યું છે. લૌકિક દૃષ્ટિ ભૂલી જવી. લોકો તો જે કુળમાં જન્મે છે તે કુળના ધર્મને માને છે ને ત્યાં જાય છે પણ તે તો નામમાત્ર ધર્મ કહેવાય, પણ મુમુક્ષુએ તેમ કરવું નહીં. સહુ સામાયિક કરે છે, ને કહે છે કે જ્ઞાની સ્વીકારે તે ખરું, સમકિત હશે કે નહીં તે પણ જ્ઞાની સ્વીકારે તે ખરું. પણ જ્ઞાની સ્વીકારે શું ? અજ્ઞાની સ્વીકારે તેવું તમારું સામાયિક વ્રત અને સમકિત છે ! અર્થાત્ વાસ્તવિક સામાયિક વ્રત અને સમકિત તમારાં નથી. મન, વચન અને કાયા વ્યવહારસમતામાં સ્થિર રહે તે સમકિત નહીં. જેમ ઊંઘમાં સ્થિર યોગ માલૂમ પડે છે છતાં તે વસ્તુતઃ સ્થિર નથી; અને તેટલા માટે તે સમતા પણ નથી. મન, વચન, કાયા ચૌદમા ગુણસ્થાનક સુધી હોય; મન તો કાર્ય કર્યા વગર બેસતું જ નથી. કેવળીના મનયોગ ચપળ હોય, પણ આત્મા ચપળ હોય નહીં. આત્મા ચોથે ગુણસ્થાનકે અચપળ હોય, પણ સર્વથા નહીં. ‘જ્ઞાન’ એટલે આત્માને યથાતથ્ય જાણવો તે. ‘દર્શન’ એટલે આત્માની યથાતથ્ય પ્રતીતિ તે. ‘ચારિત્ર’ એટલે આત્મા સ્થિર થાય તે આત્મા ને સદ્ગુરુ એક જ સમજવા. આ વાત વિચારથી ગ્રહણ થાય છે. તે વિચાર એ કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં, પણ સદ્ગુરુનો આત્મા એ સદ્ગુરુ છે. જેણે આત્મસ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે આત્મા અને સદ્ગુરુ એક જ એમ સમજવાનું છે. પૂર્વે જે અજ્ઞાન ભેળું કર્યું છે તે ખસે તો જ્ઞાનીની અપૂર્વ વાણી સમજાય. ખોટી વાસના = ધર્મના ખોટા સ્વરૂપને ખરું જાણવું તે. = તપ આદિક પણ જ્ઞાનીની કસોટી છે. શાનાશીલિયું વર્તન રાખ્યું હોય, અને અશાતા આવે, તો તે તે અદુઃખભાવિત જ્ઞાન મંદ થાય છે. વિચાર વગર ઇંદ્રિયો વશ થવાની નથી. અવિચારથી ઇંદ્રિયો દોડે છે. નિવૃત્તિ માટે ઉપવાસ બતાવ્યા છે. હાલમાં કેટલાક અજ્ઞાની જીવો ઉપવાસ કર્યો હોય ત્યારે દુકાને બેસે છે, અને તેને પૌષધ ઠરાવે છે. આવા કલ્પિત પૌષધ જીવે અનાદિકાળથી કર્યા છે. તે બધા જ્ઞાનીઓએ નિષ્ફળ ઠરાવ્યા છે. સ્ત્રી, ઘર, છોકરાછયાં ભૂલી જવાય ત્યારે સામાયિક કર્યું કહેવાય. સામાન્ય વિચારને લઈને, ઇંદ્રિયો વશ કરવા છકાયનો આરંભ કાયાથી ન કરતાં વૃત્તિ નિર્મળ થાય ત્યારે સામાયિક થઈ શકે. વ્યવહારસામાયિક બહુ નિષેધવા જેવું નથી; જોકે સાવ જડ વ્યવહારરૂપ સામાયિક કરી નાંખેલ છે. તે કરનારા જીવોને ખબર પણ નથી હોતી કે આથી કલ્યાણ શું થશે ? સમ્યકત્વ પહેલું જોઈએ. જેનાં વચન સાંભળવાથી આત્મા સ્થિર થાય, વૃત્તિ નિર્મળ થાય તે સત્પુરુષનાં વચન શ્રવણ થાય તો પછી સમ્યક્ત્વ થાય. Page #795 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૭૧૯ ભવસ્થિતિ, પંચમકાળમાં મોક્ષનો અભાવ આદિ શંકાઓથી જીવે બાહ્ય વૃત્તિ કરી નાંખી છે; પણ જો આવા જીવો પુરુષાર્થ કરે, ને પંચમકાળ મોક્ષ થતાં હાથ ઝાલવા આવે ત્યારે તેનો ઉપાય અમે લઈશું. તે ઉપાય કાંઈ હાથી નથી, ઝળહળતો અગ્નિ નથી. મફતનો જીવને ભડકાવી દીધો છે. જ્ઞાનીનાં વચન સાંભળી યાદ રાખવાં નથી, જીવને પુરુષાર્થ કરવો નથી; અને તેને લઈને બહાનાં કાઢવાં છે. આ પોતાનો વાંક સમજવો. સમતાની, વૈરાગ્યની વાતો સાંભળવી, વિચારવી. બાહ્ય વાતો જેમ બને તેમ મૂકી દેવી. જીવ તરવાનો કામી હોય, ને સદ્ગુરુની આજ્ઞાએ વર્તે, તો બધી વાસનાઓ જતી રહે. સદ્ગુરુની આજ્ઞામાં બધાં સાધનો સમાઈ ગયાં. જે જીવો તરવાના કામી હોય છે તેની બધી વાસનાનો નાશ થાય છે. જેમ કોઈ સો પચાસ ગાઉ વેગળો હોય, તો બેચાર દિવસે પણ ઘર ભેગો થાય, પણ લાખો ગાઉ વેગળો હોય તે એકદમ ઘર ભેગો ક્યાંથી થાય ? તેમ આ જીવ કલ્યાણમાર્ગથી થોડો વેગળો હોય, તો તો કોઈક દિવસ કલ્યાણ પામે, પણ જ્યાં સાવ ઊંધે રસ્તે હોય ત્યાં ક્યાંથી પાર પામે ? દેહાદિનો અભાવ થવો, મૂર્છાનો નાશ થવો તે જ મુક્તિ. એક ભવ જેને બાકી રહ્યો હોય તેને દેહની એટલી બધી ચિંતા ન જોઈએ. અજ્ઞાન ગયા પછી એક ભવ કાંઈ વિસાતમાં નથી. લાખો ભવ ગયા ત્યારે એક ભવ તો શું ડિસાબમાં ? હોય મિથ્યાત્વ ને માને છઠ્ઠું કે સાતમું ગુણસ્થાનક, તેનું શું કરવું ? ચોથા ગુણસ્થાનકની સ્થિતિ કેવી હોય ? ગણધર જેવી મોક્ષમાર્ગની પરમ પ્રતીતિ આવે એવી. તરવાનો કામી હોય તે માથું કાપીને આપતાં પાછો હઠે નહીં. શિથિલ હોય તે સહેજ પગ ધોવા જેવું કુલક્ષણ હોય તે પણ મૂકી શકે નહીં, અને વીતરાગની વાત મેળવવા જાય. વીતરાગ જે વચન કહેતાં ડર્યા છે તે અજ્ઞાની સ્વચ્છંદે કરી કહે છે; તો તે કેમ છૂટશે ? મહાવીરસ્વામીના દીક્ષાના વરઘોડાની વાતનું સ્વરૂપ જો વિચારે તો વૈરાગ્ય થાય. એ વાત અદ્ભુત છે. તે ભગવાન અપ્રમાદી હતા. તેઓને ચારિત્ર વર્તતું હતું, પણ જ્યારે બાહ્યચારિત્ર લીધું ત્યારે મોક્ષે ગયા. અવિરતિ શિષ્ય હોય તો તેની સરભરા કેમ કરાય જ રાગદ્વેષ મારવા માટે નીકળ્યો. અને તેને તો કામમાં આવ્યા ત્યારે રાગદ્વેષ ક્યાંથી જાય ? જિનનાં આગમનો જે સમાગમ થયો હોય, તે તો પોતાના ક્ષયોપશમ પ્રમાણે થયો હોય, પણ સદ્ગુરુના જોગ પ્રમાણે ન થયો હોય. સદ્ગુરુનો જોગ મળ્યે તેની આજ્ઞા પ્રમાણે ચાલ્યો તેનો ખરેખરો રાગદ્વેષ ગયો. ગંભીર રોગ મટાડવા માટે ખરી દવા તરત ફળ આપે છે. તાવ તો એક બે દિવસે પણ મટે, માર્ગ અને ઉન્માર્ગનું ઓળખાણ થવું જોઈએ. ‘તરવાનો કામી’ એ શબ્દ વાપરો ત્યાં અભવ્યનું પ્રશ્ન થતું નથી. કામી કામીમાં પણ ભેદ છે. પ્રશ્નઃ” સત્પુરુષ કેમ ઓળખાય ? ઉત્તર- સત્પુરુષો તેમનાં લક્ષણોથી ઓળખાય. સત્પુરુષોનાં લક્ષણોઃ- તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હોય, તેઓ ક્રોધનો જે ઉપાય રહે તેથી ક્રોધ જાય, માનનો જે ઉપાય કહે તેથી માન જાય. જ્ઞાનીની વાણી પરમાર્થરૂપ જ હોય છે; તે અપૂર્વ છે. જ્ઞાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણીની ઉપર ને ઉપર જ હોય. જ્યાં સુધી જ્ઞાનીની વાણી સાંભળી નથી, ત્યાં સુધી સૂત્રો પણ છાશબાકળા જેવાં લાગે, સદ્ગુરુ અને અસદ્ગુરુનું ઓળખાણ, સોનાની અને પીતળની કંઠીના ઓળખાણની પેઠે થવું જોઈએ. તરવાના કામી હોય, અને સદ્ગુરુ મળે, તો કર્મ ટળે. સદ્ગુરુ કર્મ ટાળવાનું કારણ છે. કર્મો બાંધવાનાં કારણો મળે તો કર્મ બંધાય, અને કર્મ ટાળવાનાં Page #796 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કારણો મળે તો કર્મ ટળે. તરવાના કામી હોય તે ભવસ્થિતિ આદિનાં આલંબન ખોટાં કહે છે. તરવાના કામી કોને કહેવાય ? જે પદાર્થને જ્ઞાની ઝેર કરે તેને ઝેર જાણી મૂકે, અને જ્ઞાનીની આજ્ઞા આરાધે તેને તરવાના કામી કહેવાય ઉપદેશ સાંભળવાની ખાતર સાંભળવાના કામીએ કર્મરૂપ ગોદડું ઓઢ્યું છે તેથી ઉપદેશરૂપ લાકડી લાગતી નથી. તરવાના કામી હોય તેણે ધોતિયારૂપ કર્મ ઓઢ્યાં છે તેથી ઉપદેશરૂપ લાકડી પહેલી લાગે. શાસ્ત્રમાં અભવ્યના તાર્યા તરે એમ કહ્યું નથી. ચોભંગીમાં એમ અર્થ નથી. કુંઢિયાના ધરમશી નામના મુનિએ એની ટીકા કરી છે. પોતે તર્યા નથી, ને બીજાને તારે છે એનો અર્થ આંધળો માર્ગ બતાવે તેવો છે. અસદ્ગુરુઓ આવાં ખોટાં આલંબન દે છે. 'જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું' એમ વિચારવું, ધ્યાવવું, નિર્મળ, અત્યંત નિર્મળ, પરમશુદ્ધ, ચૈતન્યઘન, પ્રગટ આત્મસ્વરૂપ છે. સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે ‘આત્મા’ છે. જે સર્વને જાણે છે તે ‘આત્મા’ છે. જે સર્વ ભાવને પ્રકાશે છે તે ‘આત્મા’ છે. ઉપયોગમય ‘આત્મા’ છે. અવ્યાબાધ સમાધિસ્વરૂપ ‘આત્મા’ છે. 'આત્મા છે.'. આત્મા અત્યંત પ્રગટ છે, કેમકે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે, અનુત્પન્ન અને અમિલનસ્વરૂપ હોવાથી “આત્મા નિત્ય છે.’ ભ્રાંતિપણે પરભાવનો કર્તા છે.” તેના ‘ફળનો ભોક્તા છે', ભાન થયે 'સ્વભાવપરિણામી છે.' સર્વથા સ્વભાવપરિણામ તે 'મોક્ષ છે.' સદ્ગુરુ, સત્સંગ, માસ, સદ્વિચાર અને સંયમાદિ તેનાં ‘સાધન’ છે. આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીનાં પદ સાચાં છે, અત્યંત સાચાં છે. કેમકે પ્રગટ અનુભવમાં આવે છે. ભ્રાંતિપણે આત્મા પરભાવનો કર્તા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભોગવે છે. માટે ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીનાં ન્યૂનાધિક પર્યાય ભોગવવારૂપ ક્ષેત્ર અવશ્ય છે. નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપયોગ, તન્મયાકાર, સહજસ્વભાવે નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે 'કેવળજ્ઞાન' છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે “સમ્યકૃત્વ છે. નિરંતર તે પ્રીતિ વર્ત્યા કરે તે "ક્ષાયિકસમ્યકત્વ' કહીએ છીએ. ક્વચિત્ મંદ, ક્વચિત્ તીવ્ર, ક્વચિત્ વિસર્જન, ક્વચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને ‘ક્ષયોપશમ સમ્યક્ત્વ' કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી; ત્યાં સુધી ‘ઉપશમ સમ્યક્ત્વ’ કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય છે. તેને સાસ્વાદન ‘સમ્યકત્વ’ કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે, તેને 'વૈદક સમ્યકૃત્વ' કહીએ છીએ. તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી અહંમમત્વાદિ, હર્ષ, શોક ક્રમે કરી ક્ષય થાય. મનરૂપ યોગમાં તારતમ્યસહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે; અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે 'સ્વભાવસ્થિતિ' પામે છે. નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાયકર્મના ક્ષયે પ્રગટે છે. કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન તે "કેવળજ્ઞાન” છે. ܀܀܀܀܀ ૧૧ આણંદ, ભાદરવા વદ ૧, ભોમ, ૧૯૫૨ 'જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ' નામના જૈનસૂત્રમાં એમ કહ્યું છે કે આ કાળમાં મોક્ષ નથી. આ ઉપરથી એમ ન સમજવું કે મિથ્યાત્વનું ટળવું, અને તે મિથ્યાત્વ ટળવારૂપ મોક્ષ નથી. મિથ્યાત્વ ટળવારૂપ મોક્ષ છે; પણ સર્વથા એટલે આત્યંતિક દેહરહિત મોક્ષ નથી. આ ઉપરથી એમ કહી શકાય કે સર્વ પ્રકારનું કેવળજ્ઞાન હોય નહીં, બાકી સમ્યક્ત્વ હોય નહીં, એમ હોય નહીં. આ કાળમાં મોક્ષના નહીં હોવાપણાની આવી વાતો કોઈ કહે તે સાંભળવી નહીં. સત્પુરુષની વાત પુરુષાર્થને મંદ કરવાની હોય નહીં, પુરુષાર્થને ઉત્તેજન આપવાની હોય. Page #797 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૭૨૧ ઝેર ને અમૃત સરખાં છે એમ જ્ઞાનીઓએ કહ્યું હોય તો તે અપેક્ષિત છે. ઝેર અને અમૃત સરખાં કહેવાથી ઝેર ગ્રહણ કરવાનું કહ્યું છે એમ નથી. આ જ રીતે શુભ અને અશુભ બન્ને ક્રિયાના સંબંધમાં સમજવું. ક્રિયા, શુભ અને અશુભનો નિષેધ કહ્યો હોય તો મોક્ષની અપેક્ષાએ છે. તેથી કરી શુભ અને અશુભ ક્રિયા સરખી છે એમ ગણી લઈ અશુભ ક્રિયા કરવી, એવું જ્ઞાનીપુરુષનું કથન હોય જ નહીં. સત્પુરુષનું વચન અધર્મમાં ધર્મનું સ્થાપન કરવાનું હોય જ નહીં. જે ક્રિયા કરવી તે નિર્દભપણે, નિરહંકારપણે કરવી; ક્રિયાના ફળની આકાંક્ષા રાખવી નહીં. શુભ ક્રિયાનો કાંઈ નિષેધ છે જ નહીં, પણ જ્યાં જ્યાં શુભ ક્રિયાથી મોક્ષ માન્યો છે ત્યાં ત્યાં નિષેધ છે. શરીર ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. મન ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. સહજસમાધિ એટલે બાહ્ય કારણો વગરની સમાધિ. તેનાથી પ્રમાદાદિ નાશ થાય. જેને આ સમાધિ વર્તે છે, તેને પુત્રમરણાદિથી પણ અસમાધિ થાય નહીં, તેમ તેને કોઈ લાખ રૂપિયા આપે તો આનંદ થાય નહીં; કે કોઈ પડાવી લે તો ખેદ થાય નહીં. જેને શાતા અશાતા બન્ને સમાન છે તેને સહજસમાધિ કહી. સમકિતર્દષ્ટિને અલ્પ હર્ષ, અલ્પ શોક ક્વચિત્ થઈ આવે પણ પાછો સમાવેશ પામી જાય, અંગનો હર્ષ ન રહે, ખેદ થાય તેવો ખેંચી લે. તે ‘આમ થવું ન ઘટે’ એમ વિચારે છે, અને આત્માને નિંદે છે. હર્ષ શોક થાય તોપણ તેનું (સમકિતનું) મૂળ જાય નહીં. સમકિતદૃષ્ટિને અંશે સહજપ્રતીતિ પ્રમાણે સદાય સમાધિ છે. કનકવાની દોરી જેમ હાથમાં છે તેમ સમકિતદેષ્ટિના હાથમાં તેની વૃત્તિરૂપી દોરી છે. સમકિતર્દષ્ટિ જીવને સહજસમાધિ છે. સત્તામાં કર્મ રહ્યાં હોય, પણ પોતાને સહજસમાધિ છે. બહારનાં કારણોથી તેને સમાધિ નથી, આત્મામાંથી મોહ ગયો તે જ સમાધિ છે. પોતાના હાથમાં દોરી નથી તેથી મિથ્યાર્દષ્ટિ બહારનાં કારણોમાં તદાકાર થઈ જઈ તે રૂપ થઈ જાય છે. સમકિતદૃષ્ટિને બહારનાં દુઃખ આવ્યે ખેદ હોય નહીં; જોકે રોગ ના આવે એવું ઇચ્છે નીં; રોગ આવ્યે રાગદ્વેષ પરિણામ થાય નહીં. શરીરનો ધર્મ, રોગાદિ જે હોય તે કેવળીને પણ થાય; કેમકે વેદનીયકર્મ છે તે તો સર્વેએ ભોગવવું જ જોઈએ. સમકિત આવ્યા વગર કોઈને સહજસમાધિ થાય નહીં. સમકિત થવાથી સહેજે સમાધિ થાય. સમકિત થવાથી સહેજે આસક્તભાવ મટી જાય. બાકી આસક્તભાવને અમસ્ત્રી ના કહેવાથી બંધ રહે નહીં. સત્પુરુષના વચન પ્રમાણે, તેની આજ્ઞા પ્રમાણે વર્તે તેને સમકિત અંશે થયું. બીજી બધા પ્રકારની કલ્પનાઓ મૂકી, પ્રત્યક્ષ સત્પુરુષની આજ્ઞાએ વચન સાંભળવાં; તેની સાચી શ્રદ્ધા કરવી, તે આત્મામાં પરિણમાવવાં તો સમકિત થાય. શાસ્ત્રમાં કહેલ મહાવીરસ્વામીની આજ્ઞાથી દરેક વર્તે તેવા પ્રકારના જીવો હાલમાં નથી. કેમકે તેમને થયાં ૨૫૦૦ વર્ષ થયાં માટે પ્રત્યક્ષજ્ઞાની જોઈએ. કાળ વિકરાળ છે. કુગુરુઓએ લોકોને અવળો માર્ગ બતાવી ભુલાવ્યા છે. મનુષ્યપણું લૂંટી લીધું છે, એટલે જીવ માર્ગમાં કેમ આવે ? જોકે કુગુરુઓએ લૂંટી લીધા છે, પણ તેમાં તે બિચારાઓનો વાંક નથી. કેમકે કુગુરુને પણ તે માર્ગની ખબર નથી. કુગુરુને કોઈ પ્રશ્નનો જવાબ ના આવડે પણ કહે નહીં કે “મને આવડતો નથી'. જો તેમ કહે તો કર્મ થોડાં બાંધે. મિથ્યાત્વરૂપી બરોળની ગાંઠ મોટી છે, માટે બધો રોગ ક્યાંથી મટે ? જેની ગ્રંથિ છેદાઈ તેને સહજસમાધિ થાય, કેમકે જેનું મિથ્યાત્વ છેદાયું તેની મૂળ ગાંઠ છેદાઈ; અને તેથી બીજા ગુણો પ્રગટે જ. સમકિત છે તે દેશ ચારિત્ર છે. દેશે કેવળજ્ઞાન છે. શાસ્ત્રમાં આ કાળમાં મોક્ષનો સાવ નિષેધ નથી. જેમ આગગાડીનો રસ્તો છે તેની મારફતે વહેલા જવાય, ને પગરસ્તે મોડા જવાય, તેમ આ કાળમાં મોક્ષનો રસ્તો પગરસ્તા જેવો હોય તો તેથી ન પહોંચાય એમ કાંઈ નથી. વહેલા ચાલે તો વહેલા જવાય, કાંઈ રસ્તો બંધ નથી. આ Page #798 -------------------------------------------------------------------------- ________________ ૭૨૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર રીતે મોક્ષમાર્ગ છે તેનો નાશ નથી. અજ્ઞાની અકલ્યાણના માર્ગમાં કલ્યાણ માની, સ્વચ્છંદે કલ્પના કરી, જીવોને તરવાનું બંધ કરાવી દે છે. અજ્ઞાનીના રાગી બાળાભોળા જીવો અજ્ઞાનીના કહ્યા પ્રમાણે ચાલે છે. અને તેવા કર્મના બાંધેલા તે બન્ને માઠી ગતિને પ્રાપ્ત થાય છે. આવો કુટારો જૈનમતોમાં વિશેષ થયો છે. સાચા પુરુષનો બૌધ પ્રાપ્ત થવો તે અમૃત પ્રાપ્ત થવા બરોબર છે. અજ્ઞાની ગુરુઓએ બિચારા મનુષ્યોને લૂંટી લીધા છે. કોઈ જીવને ગચ્છનો આગ્રહ કરાવી, કોઈને મતનો આગ્રહ કરાવી, ન તરાય એવાં આલંબનો દઈને સાવ લૂંટી લઈ મૂંઝવી નાંખ્યા છે; મનુષ્યપણું લૂંટી લીધું છે. સોવસરણથી ભગવાનની ઓળખાણ થાય એ બધી કડાકૂટ મૂકી દેવી. લાખ સોવસરણ હોય, પણ જ્ઞાન ન હોય તો કલ્યાણ થાય નહીં. જ્ઞાન હોય તો કલ્યાણ થાય. ભગવાન માણસ જેવા માણસ હતા. તેઓ ખાતા, પીતા, બેસતા, ઊઠતા; એવો ફેર નથી, ફેર બીજો જ છે. સમોવસરણાદિના પ્રસંગો લૌકિક ભાવના છે. ભગવાનનું સ્વરૂપ એવું નથી. ભગવાનનું સ્વરૂપ સાવ નિર્મળ આત્મા સંપૂર્ણ જ્ઞાન પ્રગટ્ય હોય છે તેવું છે. સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે જ ભગવાનનું સ્વરૂપ. વર્તમાનમાં ભગવાન હોત તો તમે માનત નહીં. ભગવાનનું માહાત્મ્ય જ્ઞાન છે. ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરવાથી આત્મા ભાનમાં આવે; પણ ભગવાનના દેહથી ભાન પ્રગટે નહીં. જેને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટે તેને ભગવાન કહેવાય. જેમ ભગવાન વર્તમાન હોત, અને તમને બતાવત તો માનત નહીં; તેમ વર્તમાનમાં જ્ઞાની હોય તો મનાય નહીં. સ્વધામ પહોંચ્યા પછી કહે કે એવા જ્ઞાની થવા નથી. પછવાડેથી જીવો તેની પ્રતિમાને પૂજે, પણ વર્તમાનમાં પ્રતીત ન કરે. જીવને જ્ઞાનીનું ઓળખાણ પ્રત્યક્ષમાં, વર્તમાનમાં થતું નથી. સમકિતને ખરેખરું વિચારે તો નવમે સમયે કેવલજ્ઞાન થાય; નહીં તો એક ભવમાં કેવળજ્ઞાન થાય; છેવટે પંદરમે ભવે કેવળજ્ઞાન થાય જ. માટે સમકિત સર્વોત્કૃષ્ટ છે. જાદા જાદા વિચારભેદો આત્મામાં લાભ થવા અર્થે કહ્યા છે; પણ ભેદમાં જ આત્માને ગૂંચવવા કહ્યા નથી. દરેકમાં પરમાર્થ હોવો જોઈએ. સમકિતીને કેવળજ્ઞાનની ઇચ્છા નથી ! અજ્ઞાની ગુરુઓએ લોકોને અવળે માર્ગે ચઢાવી દીધા છે. અવળું ઝલાવી દીધું છે, એટલે લોકો ગચ્છ, કુળ આદિ લૌકિક ભાવમાં તદાકાર થઈ ગયા છે, અજ્ઞાનીઓએ લોકને સાવ અવળો જ માર્ગ સમજાવી દીધો છે. તેઓના સંગથી આ કાળમાં અંધકાર થઈ ગયો છે. અમારી કહેલી દરેકે દરેક વાત સંભારી સંભારી પુરુષાર્થ વિશેષપણે કરવો, ગચ્છાદિના કદાગ્રહો મૂકી દેવા જોઈએ. જીવ અનાદિ કાળથી રખડ્યો છે. સમકિત થાય તો સહેજે સમાધિ થાય, અને પરિણામે કલ્યાણ થાય, જીવ સત્પુરુષના આશ્રયે જો આજ્ઞાદિ ખરેખર આરાધે, તેના ઉપર પ્રતીત આવે, તો ઉપકાર થાય જ, એક તરફથી ચૌદ રાજલોકનું સુખ હોય, અને બીજી તરફ સિદ્ધના એક પ્રદેશનું સુખ હોય તોપણ સિદ્ધના એક પ્રદેશનું સુખ અનંતું થઈ જાય. વૃત્તિને ગમે તેમ કરી રોકવી; જ્ઞાનવિચારથી રોકવી; લોકલાજથી રોકવી; ઉપયોગથી રોકવી; ગમે તેમ કરીને પણ વૃત્તિને રોકવી. મુમુક્ષુઓએ કોઈ પદાર્થ વિના ચાલે નહીં એવું રાખવું નહીં. જીવ મારાપણું માને છે તે જ દુઃખ છે, કેમકે મારાપણું માન્યું કે ચિંતા થઈ કે કેમ થશે ? કેમ કરીએ ? ચિંતામાં જે સ્વરૂપ થઈ જાય છે, તે રૂપ થઈ જાય છે, તે જ અજ્ઞાન છે. વિચારથી કરી, જ્ઞાને કરી જોઈએ, તો કોઈ મારું નથી એમ જણાય. જો એકની ચિંતા કરો, તો આખા જગતની ચિંતા કરવી જોઈએ. માટે દરેક પ્રસંગે મારાપણું થતું અટકાવવું; તો ચિંતા, કલ્પના પાતળી પડશે. તૃષ્ણા જેમ બને તેમ પાતળી પાડવી, વિચાર કરી કરીને તૃષ્ણા ઓછી કરવી. આ દેહને પચાસ રૂપિયાનો ખર્ચ જોઈએ તેને બદલે હજારો લાખોની ચિંતા કરી તે અગ્નિએ Page #799 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૭૨૩ આખો દિવસ બળ્યા કરે છે. બાહ્ય ઉપયોગ તૃષ્ણાની વૃદ્ધિ થવાનું નિમિત્ત છે. જીવ મોટાઈને લીધે તૃષ્ણા વધારે છે. તે મોટાઈ રાખીને મુક્તપણું થતું નથી. જેમ બને તેમ મોટાઈ, તૃષ્ણા પાતળાં પાડવાં. નિર્ધન કોણ ? ધન માગે, ઇચ્છે તે નિર્ધન; જે ન માગે તે ધનવાન છે. જેને વિશેષ લક્ષ્મીની તૃષ્ણા તેની દુઃખધા, બળતરા છે, તેને જરા પણ સુખ નથી. લોક જાણે છે કે શ્રીમંત સુખી છે, પણ વસ્તુતઃ તેને રોમે રોમે બળતરા છે. માટે તૃષ્ણા ઘટાડવી. આહારની વાત એટલે ખાવાના પદાર્થોની વાત તુચ્છ છે તે કરવી નહીં. વિહારની એટલે સ્ત્રી, ક્રીડા આદિની વાત ઘણી તુચ્છ છે. નિહારની વાત તે પણ ઘણી તુચ્છ છે. શરીરનું શાતાપણું કે દીનપણું એ બધી તુચ્છપણાની વાત કરવી નહીં. આહાર વિષ્ટા છે. વિચારો કે ખાધા પછી વિષ્ટા થાય છે. વિષ્ટા ગાય ખાય તો દૂધ થાય છે; ને વળી ખેતરમાં ખાતર નાખતાં અનાજ થાય છે. આવી રીતે ઉત્પન્ન થયેલ અનાજનો જે આહાર તેને વિષ્ટાતુલ્ય જાણી, તેની ચર્ચા ન કરવી. તે તુચ્છ વાત છે. સામાન્ય જીવોથી સાવ મૌનપણે રહેવાય નહીં; ને રહે તો અંતરની કલ્પના મટે નહીં; અને જ્યાં સુધી કલ્પના હોય ત્યાં સુધી તેને માટે રસ્તો કાઢવો જ જોઈએ. એટલે પછી લખીને કલ્પના બહાર કાઢે, પરમાર્થકામમાં ખોલવું, વ્યવહારકામમાં પ્રયોજન વગર લવારી કરવી નહીં. જ્યાં કડાકૂટ થતી હોય ત્યાંથી દૂર રહેવું; વૃત્તિ ઓછી કરવી. ક્રોધ, માન, માયા, લોભ મારે પાતળાં પાડવાં છે એવો જ્યારે લક્ષ થશે, જ્યારે એ લક્ષમાં થોડું થોડું પણ વર્તાશે ત્યાર પછી સહજરૂપ થશે. બાહ્ય પ્રતિબંધ, અંતર પ્રતિબંધ આદિ આત્માને આવરણ કરનાર દરેક દૂષણ જાણવામાં આવે કે તેને ખસેડવાનો અભ્યાસ કરવો, ક્રોધાદિ થોડે થોડે પાતળા પાડ્યા પછી સહજરૂપે થશે. પછી નિયમમાં લેવા માટે જેમ બને તેમ અભ્યાસ રાખવો અને તે વિચારમાં વખત ગાળવો; કોઈના પ્રસંગથી ક્રોધાદિ ઊપજવાનું નિમિત્ત ગણીએ છીએ તે ગણવું નહીં, તેને ગણકારવું નહીં; કેમકે પોતે ક્રોધ કરીએ તો થાય, જ્યારે પોતાના પ્રત્યે કોઈ ક્રોધ કરે, ત્યારે વિચાર કરવો કે તે બિચારાને હાલ તે પ્રકૃતિનો ઉદય છે; એની મેળે ઘડીએ, બે ઘડીએ શાંત થશે. માટે જેમ બને તેમ અંતર્વિચાર કરી પોતે સ્થિર રહેવું. ક્રોધાદિ કષાય આદિ દોષને હમેશાં વિચારી વિચારી પાતળા પાડવા. તૃષ્ણા ઓછી કરવી, કારણ કે તે એકાંત દુઃખદાયી છે. જેમ ઉદય હશે તેમ બનશે; માટે તૃષ્ણા અવશ્ય ઓછી કરવી. અંતર્વૃત્તિને આવરણ છે માટે બાહ્ય પ્રસંગો જેમ બને તેમ ઓછા કરતા રહેવું. ચેલાતીપુત્ર કોઈનું માથું કાપી લાવ્યો હતો. ત્યાર બાદ જ્ઞાનીને મળ્યો; અને કહ્યું કે મોક્ષ આપ; નહીં તો માથું કાપી નાખીશ. પછી જ્ઞાનીએ કહ્યું કે બરાબર નક્કી કહે છે ? વિવેક (સાચાને સાચું સમજવું), શમ (બધા ઉપર સમભાવ રાખવો), અને ઉપશમ (વૃત્તિઓને બહાર જવા દેવી નહીં અને અંતવૃત્તિ રાખવી) વિશેષ વિશેષ આત્મામાં પરિણમાવવાથી આત્માનો મોક્ષ થાય છે. કોઈ એક સંપ્રદાયવાળા એમ કહે છે કે વેદાંતવાળાની મુક્તિ કરતાં, એ ભ્રમદશા કરતાં ચાર ગતિ સારી; સુખદુઃખનો પોતાનો અનુભવ તો રહે. વેદાંતવાળા બ્રહ્મમાં સમાઈ જવારૂપ મુક્તિ માને છે. તેથી ત્યાં પોતાને પોતાનો અનુભવ રહેતો નથી. પૂર્વમીમાંસક દેવલોક માને છે. ફરી જન્મ, અવતાર થાય એવો મોક્ષ માને છે. સર્વથા મોક્ષ થતો નથી, થતો હોય તો બંધાય નહીં, બંધાય તો છૂટે નહીં. શુક્રિયા કરે તેનું શુભફળ થાય, પાછું સંસારમાં આવવું-જવું થાય એમ સર્વથા મોક્ષ ના થાય - એવું પૂર્વમીમાંસકો માને છે. સિદ્ધમાં સંવર કહેવાય નહીં, કેમકે ત્યાં કર્મ આવતું નથી, એટલે પછી રોકવાનું પણ હોય નહીં. મુક્તને વિષે સ્વભાવ સંભવે, એક ગુણથી, અંશથી તે સંપૂર્ણ સુધી. સિદ્ધદશામાં સ્વભાવસુખ પ્રગટ્યું. કર્મનાં આવરણો મટ્યાં એટલે સંવર, નિર્જરા હવે કોને રહે ? ત્રણ યોગ પણ Page #800 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર હોય નહીં. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ બધાથી મુકાણા તેને કર્મ આવતાં નથી; એટલે તેને કર્મ રોકવાનાં હોય નહીં. એક હજારની રકમ હોય; અને પછી થોડે થોડે પૂરી કરી દીધી એટલે ખાતું બંધ થયું, તેની પેઠે. પાંચ કારણો કર્મનાં હતાં તે સંવર, નિર્જરાથી પૂર્ણ કર્યાં એટલે પાંચ કારણોરૂપી ખાતું બંધ થયું; એટલે પછી ફરી કોઈ રીતે પ્રાપ્ત થાય જ નહીં. ધર્મસંન્યાસ - કોધ, માન, માયા, લોભ આદિ દોષો છેદ્યા તે. જીવ તો સદાય જીવતો જ છે. તે કોઈ વખત ઊંઘતો નથી કે મરતો નથી; મરવો સંભવતો નથી. સ્વભાવે સર્વ જીવ જીવતા જ છે. જેમ શ્વાસોચ્છવાસ વિના કોઈ જીવ જોવામાં આવતો નથી, તેમ જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય વિના કોઈ જીવ નથી. આત્માને નિંદવો, અને એવો ખેદ કરવો કે જેથી વૈરાગ્ય આવે; સંસાર ખોટો લાગે. ગમે તે મરણ પામે, પણ જેની આંખમાંથી આંસુ આવે, સંસાર અસાર જાણી જન્મ, જરા, મરણ મહાભયંકર જાણી વૈરાગ્ય પામી આંસુ આવે તે ઉત્તમ છે. પોતાનો છોકરો મરણ પામે, ને રુએ તેમાં કાંઈ વિશેષ નથી, તે તો મોહનું કારણ છે, આત્મા પુરુષાર્થ કરે તો શું ન થાય ? મોટા મોટા પર્વતોના પર્વતો છેદી નાંખ્યા છે; અને કેવા કેવા વિચાર કરી તેને રેલવેના કામમાં લીધા છે ! આ તો બહારનાં કામ છે છતાં જય કર્યો છે. આત્માને વિચારવો એ કાંઈ બહારની વાત નથી. અજ્ઞાન છે તે મટે તો જ્ઞાન થાય. અનુભવી વૈદ્ય તો દવા આપે, પણ દરદી જો ગળે ઉતારે તો રોગ મટે; તેમ સદ્ગુરુ અનુભવ કરીને જ્ઞાનરૂપ દવા આપે, પણ મુમુક્ષુ ગ્રહણ કરવારૂપ ગળે ઉતારે ત્યારે મિથ્યાત્વરૂપ રોગ ટળે. બે ઘડી પુરુષાર્થ કરે, તો કેવળજ્ઞાન થાય એમ કહ્યું છે. રેલવે આદિ ગમે તેવો પુરુષાર્થ કરે, તોપણ બે ઘડીમાં તૈયાર થાય નહીં; તો પછી કેવળજ્ઞાન કેટલું સુલભ છે તે વિચારો. જે વાતો જીવને મંદ કરી નાખે, પ્રમાદી કરી નાખે તેવી વાતો સાંભળવી નહીં. એથી જ જીવ અનાદિથી રખડ્યો છે. ભસ્થિતિ, કાળ આદિનાં આલંબન લેવા નહીં. એ બધાં બહાનાં છે. જીવને સંસારી આલંબનો, વિટંબણાઓ મૂકવાં નથી; ને ખોટાં આલંબન લઈને કહે છે કે કર્મનાં દળિયાં છે એટલે મારાથી કાંઈ બની શકતું નથી. આવાં આલંબનો લઈ પુરુષાર્થ કરતો નથી. જો પુરુષાર્થ કરે, ને ભવસ્થિતિ કે કાળ નડે ત્યારે તેનો ઉપાય કરીશું; પણ પ્રથમ પુરુષાર્થ કરવો. સાચા પુરુષની આજ્ઞા આરાધે તે પરમાર્થરૂપ જ છે. તેમાં લાભ જ થાય. એ વેપાર લાભનો જ છે. જે માણસે લાખો રૂપિયા સામું પાછું વાળીને જોયું નથી, તે હવે હજારના વેપારમાં બહાનાં કાઢે છે; તેનું કારણ અંતરથી આત્માર્થે કરવાની ઇચ્છા નથી. જે આત્માર્થી થયા તે પાછું વાળીને સામું જોતા નથી. પુરુષાર્થ કરી સામા આવી જાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે આવરણ, સ્વભાવ, ભવસ્થિતિ પાર્ક ક્યારે ? તો કહે કે પુરુષાર્થ કરે ત્યારે, પાંચ કારણો મળે ત્યારે મુક્ત થાય. તે પાંચે કારણો પુરુષાર્થમાં રહ્યાં છે. અનંતા ચોથા આરા મળે, પણ પોતે જો પુરુષાર્થ કરે તો જ મુક્તિ પ્રાપ્ત થાય. જીવે અનંતા કાળથી પુરુષાર્થ કર્યો નથી. બધાં ખોટાં આલંબનો લઈ માર્ગ આડાં વિઘ્નો નાંખ્યાં છે. કલ્યાણવૃત્તિ ઊગે ત્યારે ભવસ્થિતિ પાકી જાણવી. શૂરાતન હોય તો વર્ષનું કામ બે ઘડીમાં કરી શકાય. પ્રશ્ન- વ્યવહારમાં ચોથા ગુણસ્થાનકે કયા કયા વ્યવહાર લાગુ પડે ? શુદ્ધ વ્યવહાર કે બીજા ખરા ? ઉત્તરઃ- બીજા બધાય લાગુ પડે. હૃદયથી શુભાશુભ વ્યવહાર છે; અને પરિણતિએ શુદ્ધ વ્યવહાર છે. Page #801 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૭૨૫ પરમાર્થથી શુદ્ધ કર્તા કહેવાય. પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની ખપાવ્યા છે માટે શુદ્ધ વ્યવહારના કર્તા છે. સમકિતીને અશુદ્ધ વ્યવહાર ટાળવાનો છે. સમકિતી પરમાર્થથી શુદ્ધ કર્તા છે. નયના પ્રકાર ઘણા છે; પણ જે પ્રકાર વડે આત્મા ઊંચો આવે, પુરુષાર્થ વર્ધમાન થાય તે જ પ્રકાર વિચારવો. પ્રત્યેક કાર્ય કરતાં પોતાની ભૂલ ઉપર લક્ષ રાખવો. એક સમ્યક્ ઉપયોગ થાય, તો પોતાને અનુભવ થાય કે કેવી અનુભવદશા પ્રગટે છે ! સત્સંગ હોય તો બધા ગુણો સહેજે થાય. દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહમર્યાદા આદિ અહંકારરહિત કરવાં, લોકોને બતાવવા અર્થે કાંઈ પણ કરવું નહીં. મનુષ્ય અવતાર મળ્યો છે, ને સદાચાર નહીં સેવ, તો પસ્તાવાનું થશે. મનુષ્ય અવતારમાં સત્પુરુષનું વચન સાંભળવાનો, વિચારવાનો યોગ મળ્યો છે. સત્ય બોલવું એ કાંઈ મુશ્કેલ નથી, સાવ સહજ છે. જે વેપારાદિ સત્ય વડે થાય તે જ કરવાં. જો છ મહિના સુધી એમ વર્તાય તો પછી સત્ય બોલવું સહજ થઈ જાય છે. સત્ય બોલતાં કદાચ થોડો વખત પ્રથમ થોડું નુકસાન પણ થાય; પણ પછી અનંત ગુણનો ધણી જે આત્મા તે આખો લૂંટાઈ જાય છે તે લૂંટાતો બંધ પડે. સત્ય બોલતાં ધીમે ધીમે સહજ થઈ જાય છે; અને થયા પછી વ્રત લેવું. અભ્યાસ રાખવો; કેમકે ઉત્કૃષ્ટ પરિણામવાળા આત્મા વિરલા છે. જીવ જો લૌકિક ભયી ભય પામ્યો તો તેનાથી કાંઈ પણ થાય નહીં. લોક ગમે તેમ બોલે તેની દરકાર ન કરતાં આત્મતિ જેનાથી થાય તેવાં સદાચરણ સેવવ. જ્ઞાન જે કામ કરે છે તે અદ્ભુત છે. સત્પુરુષનાં વચન વગર વિચાર આવતો નથી; વિચાર વિના વૈરાગ્ય આવે નહીં; વૈરાગ્ય, વિચાર વગર જ્ઞાન આવે નહીં. આ કારણથી સત્પુરુષનાં વચનો વારંવાર વિચારવાં. ખરેખરી આશંકા ટળે તો ઘણી નિર્જરા થાય છે. જીવ જો સત્પુરુષનો માર્ગ જાણતો હોય, તેનો તેને વારંવાર બોધ થતો હોય, તો ઘણું ફળ થાય. સાત નય અથવા અનંત નય છે, તે બધા એક આત્માર્થે જ છે, અને આત્માર્થ તે જ એક ખરો નય. નયનો પરમાર્થ જીવથી નીકળે તો ફળ થાય; છેવટે ઉપશમભાવ આવે તો ફળ થાય; નહીં તો જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઈ પડે; અને તે વળી અહંકાર વધવાનું ઠેકાણું છે. સત્પુરુષના આશ્રયે જાળ ટળે. વ્યાખ્યાનમાં ભંગજાળ, રાગ (સ્વર) કાર્ટી સંભળાવે છે. પણ તેમાં આત્માર્થ નથી. જો સત્પુરુષના આશ્રયે કષાયાદિ મોળા પાડો, ને સદાચાર સેવી અહંકારરહિત થાઓ, તો તમારું અને બીજાનું હિત થાય. દંભરહિત, આત્માર્થે સદાચાર સેવવા: જેથી ઉપકાર થાય. ખારી જમીન હોય, ને તેમાં વરસાદ પડે તો શું કામ આવે ? તેમ જ્યાં સુધી ઉપદેશવાત આત્મામાં પરિણમે નહીં તેવી સ્થિતિ હોય ત્યાં સુધી તે શું કામની ? જ્યાં સુધી ઉપદેશવાત આત્મામાં પરિણમે નહીં ત્યાં સુધી ફરી ફરી સાંભળવી, વિચારવી, તેનો કેડો મૂકવો નહીં, કાયર થવું નહીં; કાયર થાય તો આત્મા ઊંચો આવે નહીં. જ્ઞાનનો અભ્યાસ જેમ બને તેમ વધારવો; અભ્યાસ રાખવો તેમાં કુટિલતા કે અહંકાર રાખવાં નહીં. આત્મા અનંત જ્ઞાનમય છે. જેટલો અભ્યાસ વધે તેટલો ઓછો છે. 'સુંદરવિલાસ' વગેરે વાંચવાનો અભ્યાસ રાખવો. ગચ્છનાં કે મતમતાંતરનાં પુસ્તકો હાથમાં લેવાં નહીં. પરંપરાએ પણ કદાગ્રહ આવ્યો, તો જીવ પાછો માર્યો જાય; માટે મતોના કદાગ્રહની વાતોમાં પડવું નહીં. મતોથી છેટે રહેવું; દૂર રહેવું. જે પુસ્તકથી વૈરાગ્ય ઉપશમ થાય તે સમકિતર્દષ્ટિનાં પુસ્તકો છે. વૈરાગ્યવાળાં Page #802 -------------------------------------------------------------------------- ________________ ૭૨૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તકો વાંચવા, ‘મોહમુગર, મણિરત્નમાળા' વગેરે. દયા, સત્ય આદિ જે સાધનો છે તે વિભાવને ત્યાગવાનાં સાધનો છે. અંતરસ્પર્શે તો વિચારને મોટો ટેકો મળે છે. અત્યાર સુધીનાં સાધનો વિભાવના ટંકા હતા; તેને સાચાં સાધનોથી જ્ઞાનીપુરુષો હલાવે છે. કલ્યાણ કરવાનું હોય તેને સત્સાધન અવશ્ય કરવાનાં છે. સત્સમાગમમાં જીવ આવ્યો, ને ઇંદ્રિયોનું લબ્ધપણું ન જાય તો સત્યમાગમમાં આવ્યો નથી એમ સમજવું. સત્ય બોલે નહીં ત્યાં સુધી ગુણ પ્રગટે નહીં, સત્પુરુષ હાથે ઝાલીને વ્રત આપે ત્યારે લો. જ્ઞાનીપુરુષ પરમાર્થનો જ ઉપદેશ આપે છે. મુમુક્ષુઓએ સાચાં સાધનો સેવવાં યોગ્ય છે. સમકિતનાં મૂળ બાર વ્રતઃ- સ્થૂળ પ્રાણાતિપાત; સ્થૂળ મૃષાવાદ આદિ. બધાં સ્થૂળ કહી જ્ઞાનીએ આત્માનો ઓર જ માર્ગ સમજાવ્યો છે. વ્રત બે પ્રકારનાં છેઃ- (૧) સમકિત વગર બાહ્મવ્રત છે; (ર) સમકિતસહિત અંતર્વૃત્ત છે. સમકિતસહિત બાર વ્રતનો પરમાર્થ સમજાય તો ફળ થાય. બાહ્યવ્રત અંતર્વ્રતને અર્થે છે; જેવી રીતે એકડો શીખવા માટે લીટોડા છે તેમ. પ્રથમ તો લીટોડા કરતાં એકડો વાંકોચૂકો થાય; અને એમ કરતાં કરતાં પછી એકડો બરાબર થાય. જીવે જે જે સાંભળ્યું છે તે તે અવળું જ ગ્રહણ કર્યું છે. જ્ઞાની બિચારા શું કરે ? કેટલુંક સમજાવે ? સમજાવવાની રીતે સમજાવે. મારીકૂટીને સમજાવ્યે આત્મજ્ઞાન થાય નહીં. આગળ જે જે વ્રતાદિ કર્યાં તે તે અફળ ગયાં, માટે હવે સત્પુરુષની દૃષ્ટિએ તેનો પરમાર્થ જુદો જ સમજાશે. સમજીને કરો. એક ને એક વ્રત હોય પણ મિથ્યાર્દષ્ટિની અપેક્ષાએ બંધ છે; અને સમ્યકૃર્દષ્ટિની અપેક્ષાએ નિર્જરા છે. પૂર્વે જે વ્રતાદિ નિષ્ફળ ગયાં છે તે હવે સફળ થવા યોગ્ય સત્પુરુષનો જોગ થયો છે, માટે પુરુષાર્થ કરવો; સદાચરણ ટેકસહિત સેવવાં, મરણ આવ્યે પણ પાછા હઠવું નહીં. આરંભ, પરિગ્રહથી જ્ઞાનીનાં વચનો શ્રવણ થતાં નથી; મનન થતાં નથી; નહીં તો દશા બદલાયા વિના કેમ રહે ? આરંભપરિગ્રહનું સંક્ષેપપણું કરવું, વાંચવામાં ચિત્ત ચોંટે નહીં તેનું કારણ નીરસપણું લાગે છે. જેવી રીતે માણસ નીરસ આાર કરી બેસે તો પછી ઉત્તમ ભોજન ભાવે નહીં તેવી રીતે. જ્ઞાનીઓએ કહ્યું છે તેથી જીવ અવળો ચાલે છે; એટલે સત્પુરુષની વાણી ક્યાંથી પરિણામ પામે ? લોકલાજ પરિગ્રહ આદિ શલ્ય છે. એ શલ્યને લઈને જીવનું પાણી ભભકતું નથી. તે શલ્યને સત્પુરુષનાં વચનરૂપી ટાંકણે કરી તડ પડે તો પાણી ભભકી ઊઠે. જીવનું શલ્ય, દોષો હજારો દિવસના પ્રયત્ને પણ જાતે ન ટળે, પણ સત્સંગનો યોગ એક મહિના સુધી થાય, તો ટળે; ને રસ્તે જીવ ચાલ્યો જાય. કેટલાક શુકર્મી સંસારી જીવોને છોકરા ઉપર મોહ કરતાં જેટલો અરેરાટ આવે છે તેટલો પણ હાલના કેટલાક સાધુઓને શિષ્યો ઉપર મોહ કરતાં આવતો નથી ! તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી; સંતોષવાળો જીવ સદા સુખી. સાચા દેવનું, સાચા ગુરુનું, સાચા ધર્મનું ઓળખાણ થવું બહુ મુશ્કેલ છે. સાચા ગુરુનું ઓળખાણ થાય, તેનો ઉપદેશ હોય, તો દેવ, સિદ્ધ, ધર્મ એ બધાનું ઓળખાણ થાય. બધાનું સ્વરૂપ સદ્ગુરુમાં સમાય. સાચા દેવ અર્હત, સાચા ગુરુ નિગ્રંથ, સાચા હરિ રાગદ્વેષ ને અજ્ઞાન જેનાં ગયાં છે તે. ગ્રંથિરહિત એટલે ગાંઠરહિત. મિથ્યાત્વ તે અંતર્ગ્રંથિ છે; પરિગ્રહ તે બાહ્યગ્રંથિ છે. મૂળમાં અત્યંતરગ્રંથિ ન છેદાય ત્યાં સુધી ધર્મનું સ્વરૂપ સમજાય નહીં. જેની ગ્રંથિ ગઈ છે તેવા પુરુષ મળે તો ખરેખરું કામ થાય; તેમાં વળી તેના સમાગમમાં રહે, તો વિશેષ કલ્યાણ થાય. જે મૂળ ગાંઠ છેદવા શાસ્ત્રમાં કહ્યું છે તે સહુ ભુલી ગયા છે; ને બહારથી તપશ્ચર્યા કરે છે. દુઃખ સહન કરતાં છતાં મુક્તિ થતી નથી તો દુઃખ વેદવાનું કારણ જે વૈરાગ્ય તે ભૂલી ગયા. દુઃખ અજ્ઞાનનું છે. Page #803 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૭૨૭ અંદરથી છૂટે ત્યારે બહારથી છૂટે; અંદરથી છૂટ્યા વગર બહારથી છૂટે નહીં. એકલું બહારથી છોડે તેમાં કામ થાય નહીં, આત્મસાધન વગર કલ્યાણ થતું નથી. બાહ્ય અને અંતર્ બન્ને સાધન જેને છે તે ઉત્કૃષ્ટ પુરુષ છે; તે શ્રેષ્ઠ છે. જે સાધુના સંગથી અંતર્ગુણ પ્રગટે તેનો સંગ કરવો. કલાઈનો અને ચાંદીનો રૂપિયો સરખો કહેવાય નહીં. કલાઈ ઉપર સિક્કો પાડો; પણ તેની રૂપિયાની કિંમત થાય નહીં. જ્યારે ચાંદી છે તેના ઉપર સિક્કો ન પાડો તોપણ તેની કિંમત જાય નહીં. તેવી જ રીતે ગૃહસ્થપણામાં જ્ઞાન પામે, ગુણ પ્રગટે, સમકિત હોય તો તેની કિંમત જાય નહીં. સહુ કહે છે કે અમારા ધર્મથી મોક્ષ છે. આત્મામાં રાગદ્વેષ ગયે જ્ઞાન પ્રગટે. ગમે ત્યાં બેઠાં, ને ગમે તે સ્થિતિમાં મોક્ષ થાય; પણ રાગદ્વેષ જાય તો. મિથ્યાત્વ, ને અહંકાર ગયા વગર રાજપાટ છોડે. ઝાડની માફક સુકાઈ જાય; પણ મોક્ષ થાય નહીં. મિથ્યાત્વ ગયા સહુ સાધન સફળ થાય. આટલા માટે સમ્યક્દર્શન શ્રેષ્ઠ છે. પછી ૧૨ આણંદ, ભા. વદ ૧૩, રવિ, ૧૯૫૨ સંસારમાં મોહ છે; સ્ત્રીપુત્રમાં મારાપણું થઈ ગયું છે; ને કષાયનો ભરેલો છે તે રાત્રિભોજન ન કરે તોપણ શું થયું ? જ્યારે મિથ્યાત્વ જાય ત્યારે તેનું ખરું ફળ થાય. હાલમાં જૈનના જેટલા સાધુ ફરે છે તેટલા બધાય સમકિતી સમજવા નહીં, તેને દાન દેવામાં હાનિ નથી; પણ તેઓ આપણું કલ્યાણ કરી શકે નહીં. વેશ કલ્યાણ કરતો નથી. જે સાધુ એકલી બાહ્ય ક્રિયાઓ કર્યા કરે છે તેમાં જ્ઞાન નથી. જ્ઞાન તો તે કે જેનાથી બાહ્યવૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે, સાચાને સાચું જાણે છે. જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન. મનુષ્યઅવતાર પામીને રળવામાં અને સ્ત્રીપુત્રમાં તદાકાર થઈ આત્મવિચાર કર્યો નહી, પોતાના દોષ જોયા નહીં; આત્માને નિદ્યો નહીં; તો તે મનુષ્યઅવતાર, રત્નચિંતામણિરૂપ દેહ, વૃથા જાય છે. જીવ ખોટા સંગથી, અને અસદ્ગુરુથી અનાદિકાળથી રખડ્યો છે; માટે સાચા પુરુષને ઓળખવા. સાચા પુરુષ કેવા છે ? સાચા પુરુષ તો તે કે જેને દેહ પરથી મમત્વ ગયું છે; જ્ઞાન પ્રાપ્ત થયું છે. આવા જ્ઞાનીપુરુષની આજ્ઞાએ વર્તે તો પોતાના દોષ ઘટે; અને કષાયાદિ મોળા પડે; પરિણામે સમ્યકત્વ થાય. ક્રોધ, માન, માયા, લોભ એ ખરેખરાં પાપ છે. તેનાથી બહુ કર્મ ઉપાર્જન થાય. હજાર વર્ષ તપ કર્યું હોય; પણ એક બે ઘડી ક્રોધ કરે તો બધું તપ નિષ્ફળ જાય. ‘છ ખંડના ભોક્તા રાજ મૂકી ચાલી ગયા, અને હું આવા અલ્પ વ્યવહારમાં મોટાઈ અને અહંકાર કરી બેઠો છું' એમ કેમ વિચારતો નથી ? આયુષનાં આટલાં વર્ષો ગયાં તોપણ લોભ કાંઈ ઘટ્યો નહીં; ને કાંઈ જ્ઞાન પ્રાપ્ત થયું નહીં; ગમે તેટલી તૃષ્ણા હોય પણ આયુષ પૂર્ણ થાય ત્યારે જરા પણ કામ આવે નહીં; ને તૃષ્ણા કરી હોય તેથી કર્મ બંધાય. અમુક પરિગ્રહ મર્યાદા કરી હોય, જેમ કે દશ હજાર રૂપિયાની તો સમતા આવે. આટલું મળ્યા પછી ધર્મધ્યાન કરીશું એવો વિચાર પણ રાખે તો નિયમમાં અવાય. કોઈ ઉપર ક્રોધ કરવો નહીં. જેમ રાત્રિભોજન ત્યાગ કર્યું છે તેમ ક્રોધ, માન, માયા, લોભ, અસત્ય આદિ છોડવાને પ્રયત્ન કરી મોળાં પાડવાં. તે મોળાં પાડવાથી પરિણામે સમ્યકત્વ પ્રાપ્ત થાય. વિચાર કરે તો અનંતાં કર્મો મોળાં પડે; અને વિચાર ન કરે તો અનંતાં કર્મો ઉપાર્જન થાય. રોગ ઉત્પન્ન થાય છે ત્યારે સ્ત્રી, છોકરાંછેયાં, ભાઈ કે કોઈ પણ તે રોગ લઈ શકતાં નથી ! Page #804 -------------------------------------------------------------------------- ________________ ૭૨૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સંતોષ કરી ધર્મધ્યાન કરવું; છોકરાંછૈયાં વગેરે અન્યની ન જોઈતી ચિંતા કરવી નહીં. એક સ્થાનકે બેસી, વિચારી, સપુરુષના સંગે, જ્ઞાનીનાં વચન સાંભળી, વિચારીને ધન આદિની મર્યાદા કરવી. બ્રહ્મચર્ય યથાતથ્ય રીતે તો કોઈ વિરલા જીવ પાળી શકે છે; તોપણ લોકલાજથી બ્રહ્મચર્ય પળાય તો તે ઉત્તમ છે. મિથ્યાત્વ ગયું હોય તો ચાર ગતિ ટળે, સમકિત ન આવ્યું હોય અને બ્રહ્મચર્ય પાળે તો દેવલોક મળે, વાણિયો, બ્રાહ્મણ, પશુ, પુરુષ, સ્ત્રી આદિ કલ્પનાએ કરી ‘હું વાણિયો, બ્રાહ્મણ, પુરુષ, સ્ત્રી, પશુ છું' એમ માને છે. પણ વિચાર કરે તો પોતે તેમાંનો કોઈ નથી, 'મારું' સ્વરૂપ તેથી જુદું જ છે. સૂર્યના ઉદ્યોતની પેઠે દિવસ ચાલ્યો જાય; તેમ અંજળિજળની માફક આયુષ ચાલ્યું જાય. લાકડું કરવતથી વહેરાય તેમ આયુષ્ય ચાલ્યું જાય છે; તોય મૂર્ખ પરમાર્થ સાધતો નથી; ને મોહના જથ્થા ભેળા કરે છે. “બધા કરતાં હું જગતમાં મોટો થાઉં' એવી મોટાઈ મેળવવાની તૃષ્ણામાં, પાંચ ઇંદ્રિયોને વિષે લયલીન, મદ્ય પીધો હોય તેની પેઠે, ઝાંઝવાના પાણીની માફક સંસારમાં જીવ ભમે છે; અને કુળ, ગામ, ગતિઓને વિષે મોહના નચાવવાથી નાચ્યા કરે છે ! આંધળો વણે ને વાછડો ચાવે તેની પેઠે અજ્ઞાનીની ક્રિયા નિષ્ફળ જાય છે. 'હું કર્તા' 'હું કરું છું' 'હું કેવું કરું છું ?' આદિ જે વિભાવ છે તે જ મિથ્યાત્વ. અહંકારથી કરી સંસારમાં અનંત દુઃખ પ્રાપ્ત થાય; ચારે ગતિમાં રઝળે, કોઈનું દીધું દેવાતું નથી; કોઈનું લીધું લેવાતું નથી, જીવ ફોકટ કલ્પના કરી રઝળે છે. જે પ્રમાણે કર્મ ઉપાર્જન કરેલાં હોય તે પ્રમાણે લાભ, અલાભ, આયુષ, શાતા, અશાતા મળે છે. પોતાથી કાંઈ અપાતું લેવાતું નથી. અહંકારે કરી ‘મેં આને સુખ આપ્યું’; ‘મેં દુઃખ આપ્યું’; ‘મેં અન્ન આપ્યું' એવી મિથ્યા ભાવના કરે છે, ને તેને લઈને કર્મ ઉપાર્જન કરે છે. મિથ્યાત્વ કરી ખોટો ધર્મ ઉપાર્જન કરે છે. જગતમાં આનો આ પિતા, આનો આ પુત્ર એમ કહેવાય છે; પણ કોઈ કોઈનું નથી. પૂર્વના કર્મના ઉદયે સઘળું બન્યું છે. અહંકારે કરી જે આવી મિથ્યાબુદ્ધિ કરે છે તે ભૂલ્યા છે. ચાર ગતિમાં રઝળે છે; અને દુઃખ ભોગવે છે. અધમાધમ પુરુષનાં લક્ષણોઃ- સાચા પુરુષને દેખી તેને રોષ ઉત્પન્ન થાય; તેનાં સાચાં વચન સાંભળી નિંદા કરે; ખોટી બુદ્ધિવાળા સાચી બુદ્ધિવાળાને દેખી રોષ કરે; સરળને મૂર્ખ કહે; વિનય કરે તેને ધનના ખુશામતિયા કહે; પાંચ ઇંદ્રિયો વશ કરી હોય તેને ભાગ્યહીન કહે: સાચા ગુણવાળાને દેખી રોષ કરે; સ્ત્રીપુરુષનાં સુખમાં લયલીન, આવા જીવો માઠી ગતિને પ્રાપ્ત થાય. જીવ કર્મને લઈને, પોતાનાં સ્વરૂપજ્ઞાનથી અંધ છે; તેને જ્ઞાનની ખબર નથી. એક નાકને માટે, મારું નાક રહે તો સારું એવી કલ્પનાને લીધે પોતાનું શૂરવીરપણું દેખાડવા લડાઈમાં ઊતરે છે; નાકની તો રાખ થવાની છે ! દેહ કેવો છે ? રેતીના ઘર જેવો, મસાણની મઢી જેવો. પર્વતની ગુફાની માફક દેહમાં અંધારું છે. ચામડીને લીધે દેહ ઉપરથી રૂપાળો લાગે છે. દેહ અવગુણની ઓરડી, માયા અને મેલને રહેવાનું ઠેકાણું છે. દેહમાં પ્રેમ રાખવાથી જીવ રખડ્યો છે. તે દેહ અનિત્ય છે. બદફેલની ખાણ છે. તેમાં મોહ રાખવાથી જીવ ચારે ગતિમાં રઝળે છે, કેવા રઝળે છે ? ધાણીના બળદની માફક, Page #805 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૭૨૯ આંખે પાટો બાંધે છે; તેને ચાલવાના માર્ગમાં સંકડાઈ રહેવું પડે છે. લાકડીનો માર ખાય છે; ચારે બાજા ફર્યા કરવું પડે છે; છૂટવાનું મન થાય પણ છૂટી શકાય નહીં; ભૂખ્યાતરસ્યાનું કહેવાય નહીં; શ્વાસોચ્છવાસ નિરાંતે લેવાય નહીં; તેની પેઠે જીવ પરાધીન છે. જે સંસારમાં પ્રીતિ કરે છે તે આવા પ્રકારનું દુઃખ સહન કરે છે. ધુમાડા જેવાં લૂગડાં પહેરી તેઓ આડંબર કરે છે, પણ તે ધુમાડાની માફક નાશ પામવા યોગ્ય છે. આત્માનું જ્ઞાન માયાને લઈને દબાઈ રહે છે. જે જીવ આત્મેચ્છા રાખે છે તે નાણાને નાકના મેલની પેઠે ત્યાગે છે. માખી ગળપણમાં વળગી છે તેની પેઠે આ અભાગિયો જીવ કુટુંબના સુખમાં વળગ્યો છે. વૃદ્ધ, જુવાન, બાળ એ સર્વ સંસારમાં બૂડ્યાં છે. કાળના મુખમાં છે એમ ભય રાખવો. તે ભય રાખીને સંસારમાં ઉદાસીનપણે રહેવું. સો ઉપવાસ કરે, પણ જ્યાં સુધી માંહીંથી ખરેખરા દોષ જાય નહીં ત્યાં સુધી ફળ થાય નહીં. શ્રાવક કોને કહેવા ? જેને સંતોષ આવ્યો હોય; કષાય પાતળા પડ્યા હોય; માંહીથી ગુણ આવ્યા હોય; સાચો સંગ મળ્યો હોય તેને શ્રાવક કહેવા. આવા જીવને બોધ લાગે, તો બધું વલણ ફરી જાય, દશા ફરી જાય. સાચો સંગ મળવો તે પુણ્યનો જોગ છે. જીવો અવિચારથી ભૂલ્યા છે; જરા કોઈ કહે કે તરત ખોટું લાગે, પણ વિચારે નહીં કે મારે શું ? તે કહેશે તો તેને કર્મ બંધાશે. શું તારે તારી ગતિ બગાડવી છે ? ક્રોધ કરી સામું બોલે તો તું પોતે જ ભૂલ્યો. ક્રોધ કરે તે જ ભૂંડો છે. આ ઉપર સંન્યાસી ને ચાંડાળનું દૃષ્ટાંત છે. રસસરા વહુના દેષ્ટાંતે સામાયિક સમતાને કહેવાય. જીવ અહંકાર કરી બાહ્યક્રિયા કરે છે; અહંકારથી માયા ખર્ચે છે; તે માઠી ગતિનાં કારણો છે. સાચા સંગ વગર આ દોષ ઘટે નહીં. જીવને પોતાને ડાહ્યા કહેવરાવવું બહુ ગમે છે. વગર બોલાવ્યે ડહાપણ કરી મોટાઈ લે છે. જે જીવને વિચાર નહીં તેનો છૂટવાનો આરો નહીં. જો વિચાર કરે, અને સાચા માર્ગે ચાલે તો છૂટવાનો આરો આવે. 'બાહુબલીજીના દૃષ્ટાંતે અહંકારથી, માનથી કેવલ્ય પ્રગટ થતું નથી. તે મોટા દોષ છે. અજ્ઞાનમાં મોટા- નાનાની કલ્પના છે ૧૩ આણંદ, ભા.વ. ૧૪, સોમ, ૧૯૫૨ પંદર ભેદે સિદ્ધ કહ્યા તેનું કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાન જેના ગયા તેનું ગમે તે વેષે, ગમે તે જગોએ, ગમે તે લિંગે કલ્યાણ થાય તે છે. સાચો માર્ગ એક જ છે; માટે આગ્રહ રાખવો નહીં. હું હૂંઢિયો છું, હું તપો છું, એવી કલ્પના રાખવી નહીં. દયા, સત્ય આદિ સદાચરણ મુક્તિના રસ્તા છે; માટે સદાચરણ સેવવાં. લોચ કરવો શા માટે કહ્યો છે ? શરીરની મમતાની તે પરીક્ષા છે માટે. (માથે વાળ) તે મોહ વધવાનું કારણ છે. નાહવાનું મન થાય; આરીસો લેવાનું મન થાય; તેમાં મોઢું જોવાનું મન થાય; અને એ ઉપરાંત તેનાં સાધનો માટે ઉપાધિ કરવી પડે. આ કારણથી જ્ઞાનીઓએ લોંચ કરવાનું કહ્યું છે. જાત્રાએ જવાનો હેતુ એક તો એ છે કે ગૃહવાસની ઉપાધિથી નિવૃત્તિ લેવાય; સો બસો રૂપિયા ઉપરથી મૂર્છા ઓછી કરાય; પરદેશમાં દેશાટન કરતાં, કોઈ સત્પુરુષ શોધતાં જડે તો કલ્યાણ થાય. આ કારણથી જાત્રા કરવાનું બતાવ્યું છે. ૧. ક્રોધ ચંડાળ છે. એક સંન્યાસી સ્નાન કરવા જતા હતા. રસ્તામાં સામો ચંડાળ આવતો હતો. સંન્યાસીએ તેને કોરે ખસવા કહ્યું. પણ તેણે સાંભળ્યું નહીં. તેથી સંન્યાસી ક્રોધે ભરાયા. ચંડાળ તેમને ભેટી પડ્યો કે મારો ભાગ તમારામાં છે. ૨. સસરા ક્યાં ગયા છે ? ઢેડવાડે, ૩, જુઓ પૃષ્ઠ Page #806 -------------------------------------------------------------------------- ________________ 930 http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર જે સત્પુરુષો બીજા જીવોને ઉપદેશ દઈ કલ્યાણ બતાવે છે તે સત્પુરુષોને તો અનંતો લાભ પ્રાપ્ત થયો છે. સત્પુરુષો પરજીવની નિષ્કામ કરુણાના સાગર છે. વાણીના ઉદય પ્રમાણે તેમની વાણી નીકળે છે. તેઓ કોઈ જીવને ‘દીક્ષા લે’ તેવું કહે નહીં. તીર્થંકરે પૂર્વે કર્મ બાંધ્યું છે તે વેદવા માટે બીજા જીવનું કલ્યાણ કરે છે; બાકી તો ઉદય પ્રમાણે દયા વર્તે છે. તે દયા નિષ્કારણ છે, તેમ તેઓને પારકી નિર્જરાએ કરી પોતાનું કલ્યાણ કરવાનું નથી. તેમનું કલ્યાણ તો થયેલું જ છે. તે ત્રણ લોકના નાથ તો તરીને જ બેઠા છે. સત્પુરુષ કે સમકિતીને પણ એવી (સકામ) ઉપદેશ દેવાની ઇચ્છા હોય નહીં. તે પણ નિષ્કારણ દયાની ખાતર ઉપદેશ દે છે. મહાવીર સ્વામી ગ્રહવાસમાં રહેતા છતાં પણ ત્યાગી જેવા હતા. હજારો વર્ષના સંયમી પણ જેવો વૈરાગ્ય રાખી શકે નહીં તેવો વૈરાગ્ય ભગવાનનો હતો. જ્યાં જ્યાં ભગવાન વર્તે છે, ત્યાં ત્યાં બધા પ્રકારના અર્થ પણ વર્તે છે. તેઓની વાણી ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થ હેતુથી નીકળે છે, અર્થાત્ તેમની વાણી કલ્યાણ અર્થે જ છે. તેઓને જન્મથી મતિ, શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાન હતાં. તે પુરુષના ગુણગ્રામ કરતાં અનંતી નિર્જરા છે. જ્ઞાનીની વાત અગમ્ય છે. તેઓનો અભિપ્રાય જણાય નહીં. જ્ઞાનીપુરુષની ખરી ખૂબી એ છે કે તેમણે અનાદિથી નહીં ટળેલાં એવાં રાગદ્વેષ ને અજ્ઞાન તેને છેદી ભેદી નાંખ્યાં છે. એ ભગવાનની અનંત કૃપા છે. તેને પચીસસો વર્ષ થયાં છતાં તેમનાં દયા આદિ હાલ વર્તે છે. એ તેમનો અનંતો ઉપકાર છે, જ્ઞાની આડંબર દેખાડવા અર્થે વ્યવહાર કરતા નથી. તેઓ સહજ સ્વભાવે ઉદાસીનપણે વર્તે છે. રેલગાડીમાં જ્ઞાની સેકન્ડ ક્લાસમાં બેસે તો તે દેહની શાતાને અર્થે નહીં. શાતા લાગે તો થર્ડ ક્લાસ કરતાંય નીચેના ક્લાસમાં બેસે, તે દિવસે આહાર લે નહીં; પણ જ્ઞાનીને દેહનું મમત્વ નથી. જ્ઞાની વ્યવહારમાં સંગમાં રહીને, દોષની પાસે જઈને દોષને છેદી નાંખે છે. ત્યારે અજ્ઞાની જીવ સંગ ત્યાગીને પણ તે દોષ, સ્ત્રીઆદિના છોડી શકતો નથી. જ્ઞાની તો દોષ, મમત્વ, કષાયને તે સંગમાં રહીને પણ છેદે છે. માટે જ્ઞાનીની વાત અદ્ભુત છે. વાડામાં કલ્યાણ નથી; અજ્ઞાનીના વાડા હોય. ટુંઢિયા શું ? તપા શું ? મૂર્તિ માને નહીં ને મુમતિ બાંધે તે ઢુંઢિયા; મૂર્તિ માને ને મુમતિ ન બાંધે તે તપા; એમ તે કંઈ ધર્મ હોય ! એ તો લોઢું પોતે તરે નહીં, અને બીજાને તારે નહીં તેમ. વીતરાગનો માર્ગ અનાદિનો છે. જેનાં રાગ, દ્વેષ અને અજ્ઞાન ગયાં તેનું કલ્યાણ; બાકી અજ્ઞાની કહે કે મારા ધર્મથી કલ્યાણ છે તો તે માનવું નહીં, એમ કલ્યાણ હોય નહીં. કુંઢિયાપણું કે તપાપણું માન્યું તો કષાય ચઢે. તપો કુંઢિયા સાથે બેઠો હોય તો કષાય ચઢે; અને કુંઢિયો તપા સાથે બેઠાં કષાય ચઢે; આ અજ્ઞાની સમજવા. બન્ને સમજ્યા વગર વાડા બાંધી કર્મ ઉપાર્જન કરી રખડે છે. વહોરાના નાડાની માફક મતાગ્રહ પકડી બેઠા છે. મુમતિ આદિનો આગ્રહ મૂકી દેવો. જૈન માર્ગ શું ? રાગ, દ્વેષ અને અજ્ઞાનનું જવું તે. અજ્ઞાની સાધુઓએ ભોળા જીવોને સમજાવી તેને મારી નાંખ્યા જેવું કર્યું છે. પોતે જો પ્રથમ વિચાર કરે કે મારા દોષ શું ઘટ્યા છે ? તો તો જણાય કે જૈનધર્મ મારાથી વેગળો રહ્યો છે. જીવ અવળી સમજણ કરી પોતાનું કલ્યાણ ભૂલી જઈ, બીજાનું અકલ્યાણ કરે છે. તપા ઢુંઢિયાના સાધુને, અને ઢુંઢિયા તપાના સાધુને અન્નપાણી ન આપવા માટે પોતાના શિષ્યોને ઉપદેશ આપે છે. ક્રુગુરુઓ એકબીજાને મળવા દેતા નથી; એકબીજાને મળવા દે તો તો કષાય ઓછા થાય, નિંદા ઘટે. ૧. માલ ભરીને નાડીથી બાંધેલા ગાડા ઉપર એક વહોરાજી બેઠા હતા, તેમને ગાડું હાંકનારે કહ્યું, “રસ્તો ખરાબ છે માટે, વહોરાજી, નાડી પકડજો, નહીં તો પડી જશે." રસ્તામાં ઘાંચ આવવાથી આંચકો આવ્યો કે વહોરાજી નીચે પડ્યા. ગાડાવાળાએ કહ્યું કે, “ચેતાવ્યા હતા ને નાડી કેમ ન પકડી ?' વહોરાજી બોલ્યા, "આ નાડું પકડી રાખ્યું. હજી છોડ્યું નથી." એમ કહી સૂંઘણાનું પકડેલું નાડું બતાવ્યું. ન Page #807 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા જીવ નિપક્ષી રહેતા નથી. અનાદિથી પક્ષમાં પડ્યા છે, અને તેમાં રહીને કલ્યાણ ભૂલી જાય છે. ૭૩૧ બાર કુળની ગોચરી કહી છે તેવી કેટલાક મુનિઓ કરતા નથી. તેમને લૂગડાં આદિ પરિગ્રહનો મોહ મટ્યો નથી. એક વાર આહાર લેવાનું કહ્યું છતાં બે વાર લે છે. જે જ્ઞાનીપુરુષના વચનથી આત્મા ઊંચો આવે તે સાચો માર્ગ, તે પોતાનો માર્ગ. આપણો ધર્મ સાચો પણ પુસ્તકમાં છે. આત્મામાં ગુણ પ્રગટે નહીં ત્યાં સુધી કંઈ ફળ આપે નહીં. ‘આપણો ધર્મ’ એવી કલ્પના છે. આપણો ધર્મ શું ? મહાસાગર કોઈનો નથી; તેમ ધર્મ કોઈના બાપનો નથી. જેમાં દયા, સત્ય આદિ હોય તે પાળો. તે કોઈના બાપનાં નથી. અનાદિ કાળનાં છે; શાશ્વત છે. જીવે ગાંઠ પકડી છે કે આપણો ધર્મ છે, પણ શાશ્વત માર્ગ છે ત્યાં આપણો શું ? શાશ્વત માર્ગથી સહુ મોક્ષે ગયા છે. રજોહરણો, દોરો કે મુમતિ, કપડાં કોઈ આત્મા નથી. કોઈ એક વહોરો હતો. તે ગાડામાં માલ ભરીને સામે ગામ લઈ જતો હતો. ગાડાવાળાએ કહ્યું કે, ‘ચોર આવશે, માટે સાવચેત થઈને રહે, નહીં તો લૂંટી લેશે.’ પણ તે વહોરાએ સ્વચ્છંદે કરી માન્યું નહીં ને કહ્યું કે, ‘કંઈ ફિકર નહીં !' પછી માર્ગમાં ચોર મળ્યા, ગાડાવાળાએ માલ બચાવવા મહેનત કરવા માંડી પણ તે વહોરાએ કંઈ ન કરતાં માલ ઉપાડી જવા દીધો; ને ચોરો માલ લૂંટી ગયા. પણ તેણે માલ પાછો મેળવવા કંઈ ઉપાય કર્યો નહીં. ઘેર ગયો ત્યારે શેઠે પૂછ્યું કે, ‘માલ ક્યાં ?’ ત્યારે તેણે કહ્યું કે, ‘માલ તો ચોર લૂંટી ગયા.' ત્યારે શેઠે પૂછ્યું કે, ‘માલ પકડવા માટે કંઈ ઉપાય કર્યો છે ?' ત્યારે તે વહોરાએ કહ્યું કે, ‘મારી પાસે ભરતિયું છે. તેથી ચોર માલ લઈ જઈને શી રીતે વેચશે ? માટે તે મારી પાસે ભરતિયું લેવા આવશે ત્યારે પકડીશ.' એવી જીવની મૂઢતા છે, 'આપણા જૈનધર્મના શાસ્ત્રમાં બધું છે. શાસ્ત્રો આપણી પાસે છે.' એવું મિથ્યાભિમાન જીવ કરી બેઠો છે. ક્રોધ, માન, માયા, લોભરૂપી ચોર રાતદિવસ માલ ચોરી લે છે, તેનું ભાન નથી. તીર્થકરનો માર્ગ સાચો છે. દ્રવ્યમાં બદામ સરખી પણ રાખવાની આજ્ઞા નથી. વૈષ્ણવના કુળધર્મનાં કુગુરુઓ આરંભપરિગ્રહ મૂક્યા વગર લોકો પાસેથી લક્ષ્મી ગ્રહણ કરે છે; અને તે રૂપી વેપાર થઈ પડ્યો છે. તે પોતે અગ્નિમાં બળે છે, તો તેનાથી બીજાની અગ્નિ શી રીતે શાંત થાય ? જૈનમાર્ગનો પરમાર્થ સાચા ગુરુથી સમજવાનો છે. જે ગુરુને સ્વાર્થ હોય તે પોતાનું અકલ્યાણ કરે; ને શિષ્યોનું પણ અકલ્યાણ થાય. જૈનલિંગધારીપણું ધરી જીવ અનંતી વાર રખડ્યો છે. બાહ્યવર્તી લિંગધારી લૌકિક વ્યવહારમાં અનંતી વાર રખડ્યો છે. આ ઠેકાણે જૈનમાર્ગને નિષેધતા નથી; જેટલા અંતરંગે સાચો માર્ગ બતાવે તે ‘જૈન’. બાકી તો અનાદિ કાળથી જીવે ખોટાને સાચું માન્યું છે; અને તે જ અજ્ઞાન છે, મનુષ્યદેહનું સાર્થક ખોટા આગ્રહ, દુરાગ્રહ મૂકી કલ્યાણ થાય તો છે, જ્ઞાની સવળું જ બતાવે. આત્મજ્ઞાન પ્રગટે ત્યારે જ આત્મજ્ઞાનીપણું માનવું, ગુણ પ્રગટ્યા વગર માનવું એ ભૂલ છે. ઝવેરાતની કિંમત જાણવાની શક્તિ વગર ઝવેરીપણું માનવું નહીં. અજ્ઞાની ખોટાને સાચું નામ આપી વાડા બંધાવે છે. સતનું ઓળખાણ હોય તો કોઈ વખત પણ સાચું ગ્રહણ થશે. ૧૪ આણંદ, ભા. વદ ૦)), મંગળ, સં. ૧૯૫૨ જે જીવ પોતાને મુમુક્ષુ માનતો હોય, તરવાનો કામી માનતો હોય, સમજું છે એમ માનતો હોય તેણે દેહને વિષે રોગ થતી વખત આકુળવ્યાકુળપણું થયું હોય તો તે વખત વિચારવું કે તારું મુમુક્ષુપણું, ડહાપણ, ક્યાં ગયાં ? તે વખતે વિચાર કેમ નહીં કરતો હોય ? જો તરવાનો કાર્મી Page #808 -------------------------------------------------------------------------- ________________ ૭૩૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર હોય તો તો દેહને અસાર જાણે છે, દેહને આત્માથી જુદો જાણે છે, તેને આકુળતા આવવી જોઈએ નહીં. દેહ સાચવ્યો સચવાતો નથી; કેમકે તે ક્ષણમાં ભાંગી જાય છે, ક્ષણમાં રોગ, ક્ષણમાં વેદના થાય. દેહના સંગે દેહ દુઃખ આપે છે માટે આકુળવ્યાકુળપણું થાય છે તે જ અજ્ઞાન છે. શાસ્ત્ર શ્રવણ કરી રોજ સાંભળ્યું છે કે દેહ આત્માથી જુદો છે, ક્ષણભંગુર છે; પણ દેહને વેદના આવ્યે તો રાગદ્વેષપરિણામ કરી બૂમ પાડે છે. દેહ ક્ષણભંગુર છે એવું તમે શાસ્ત્રમાં સાંભળવા શું કરવા જાઓ છો ? દેહ તો તમારી પાસે છે તો અનુભવ કરો. દેહ પ્રગટ માટી જેવો છે; સાચવ્યો સચવાય નહીં, રાખ્યો રખાય નહીં. વેદના વેદતાં ઉપાય ચાલે નહીં. ત્યારે શું સાચવે ? કંઈ પણ બની શકતું નથી. આવો દેહનો પ્રત્યક્ષ અનુભવ થાય છે, તો તેની મમતા કરી કરવું શું ? દેહનો પ્રગટ અનુભવ કરી શાસ્ત્રમાં કહ્યું કે તે અનિત્ય છે, અસાર છે, માટે દેહમાં મૂર્છા કર્યા જેવું નથી. જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી સમ્યકૃત્વ થાય નહીં. જીવને સાચ ક્યારેય આવ્યું જ નથી; આવ્યું હોત તો મોક્ષ થાત. ભલે સાધુપણું, શ્રાવકપણું અથવા તો ગમે તે લો, પણ સાચ વગર સાધન તે વૃથા છે. જે દેહાત્મબુદ્ધિ મટાડવા માટે સાધનો બતાવ્યાં છે તે દેહાત્મબુદ્ધિ મટે ત્યારે સાચ આવ્યું સમજાય, દેહાત્મબુદ્ધિ થઈ છે તે મટાડવા, મારાપણું મુકાવવા સાધનો કરવાનાં છે. તે ન મટે તો સાધુપણું, શ્રાવકપણું, શાસ્ત્રશ્રવણ કે ઉપદેશ તે વગડામાં પોક મૂક્યા જેવું છે. જેને એ ભ્રમ ભાંગી ગયો છે, તે જ સાધુ, તે જ આચાર્ય, તે જ જ્ઞાની. જેમ અમૃતભોજન જમે તે કાંઈ છાનું રહે નહીં, તેમ ભ્રાંતિ, ભ્રમબુદ્ધિ મટે તે કાંઈ છાનું રહે નહીં. ન લોક કહે છે કે સમકિત છે કે નહીં તે કેવળજ્ઞાની જાણે; પણ પોતે આત્મા છે તે કેમ ન જાણે ? કાંઈ આત્મા ગામ ગયો નથી, અર્થાત્ સમકિત થયું છે તે આત્મા પોતે જાણે. જેમ કોઈ પદાર્થ ખાવામાં આવ્યું તેનું ફળ આપે છે તેમ જ સમકિત આવ્યું, ભ્રાંતિ મટ્યું, તેનું ફળ પોતે જાણે. જ્ઞાનનું ફળ જ્ઞાન આપે જ. પદાર્થનું ફળ પદાર્થ, લક્ષણ પ્રમાણે આપે જ. આત્મામાંથી, માંહીથી કર્મ જઉં જઉં થયાં હોય તેની પોતાને ખબર કેમ ન પડે ? અર્થાત્ ખબર પડે જ. સમકિતીની દશા છાની રહે નહીં. કલ્પિત સમકિત માને તે પીતળની હીરાકંઠીને સોનાની હીરાકંઠી માને તેની પેઠે. સમકિત થયું હોય તો દેહાત્મબુદ્ધિ મટે; જોકે અલ્પ બોધ, મધ્યમ બોધ, વિશેષ બોધ જેવો હોય તે પ્રમાણે પછી દેહાત્મબુદ્ધિ મટે. દેહને વિષે રોગ આવ્યે જેનામાં આકુળવ્યાકુળતા માલૂમ પડે તે મિથ્યાર્દષ્ટિ જાણવા. જે જ્ઞાનીને આકુળવ્યાકુળતા મી ગઈ છે તેને અંતરંગ પચ્ચખાણ જ છે. તેને બધાં પચ્ચખાણ આવી જાય છે. જેને રાગદ્વેષ મટી ગયા છે તેને વીશ વર્ષનો છોકરો મરી જાય, તોપણ ખેદ થાય નહીં. શરીરને વ્યાધિ થવાથી જેને વ્યાકુળપણું થાય છે, અને જેનું કલ્પના માત્ર જ્ઞાન છે તે પોલું અધ્યાત્મજ્ઞાન માનવું. આવા કલ્પિત જ્ઞાની તે પોલા જ્ઞાનને અધ્યાત્મજ્ઞાન માની અનાચાર સૈવી બહુ જ રખડે છે, જો શાસ્ત્રનું ફળ । આત્માને પુત્ર પણ ન હોય અને પિતા પણ ન હોય. જે આવી (પિતા-પુત્રની) કલ્પનાને સાચું માની બેઠા છે તે મિથ્યાત્વી છે. ખોટા સંગથી સમજાતું નથી; માટે સમકિત આવતું નથી. સત્પુરુષના સંગથી જોગ્ય જીવ હોય તો સમ્યક્ત્વ થાય. સમકિત ને મિથ્યાત્વની તરત ખબર પડે તેવું છે. સમકિતીની અને મિથ્યાત્વીની વાણી ઘડીએ ઘડીએ જાદી પડે છે. જ્ઞાનીની વાણી એક જ ધારી, પૂર્વાપર મળતી આવે. અંતરંગ ગાંઠ મટે ત્યારે જ સમ્યક્ત્વ થાય. રોગ જાણે, રોગની દવા જાણે, ચરી જાણે, પથ્ય જાણે અને તે પ્રમાણે ઉપાય Page #809 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા 933 કરે તો રોગ મટે. રોગ જાણ્યા વગર અજ્ઞાની જે ઉપાય કરે તેથી રોગ વધે. પથ્ય પાળે ને દવા કરે નહીં, તો રોગ કેમ મટે ? ન મટે. તો આ તો રોગે કાંઈ, ને દવાય કાંઈ ! શાસ્ત્ર તો જ્ઞાન કહેવાય નહીં. જ્ઞાન તો માંડ્ડીથી ગાંઠ મટે ત્યારે જ કહેવાય, તપ, સંયમાદિ માટે સત્પુરુષનાં વચન સાંભળવાનું બતાવ્યું છે. જ્ઞાની ભગવાને કહ્યું છે કે સાધુઓએ અચેત અને નીરસ આહાર લેવો. આ કહેવું તો કેટલાક સાધુઓ ભૂલી ગયા છે. દુધ આદિ સચેત ભારે ભારે વિગય પદાર્થો લઈ જ્ઞાનીની આજ્ઞા પર પગ દઈ ચાલે તે કલ્યાણનો રસ્તો નહીં. લોક કહે છે કે સાધુ છે; પણ આત્મદશા સાથે તે સાધુ. નરસિંહ મહેતા કહે છે કે અનાદિકાળથી આમ ને આમ ચાલતાં કાળ ગયો, પણ નિવેડો આવ્યો નહીં. આ માર્ગ નહીં; કેમકે અનાદિકાળથી ચાલતાં ચાલતાં પણ માર્ગ હાથ આવ્યો નહીં. જો આ માર્ગ જ હોય તો હજી સુધી કાંઈયે હાથમાં આવ્યું નહીં એમ બને નહીં. માટે માર્ગ જુદો જ હોવો જોઈએ. તૃષ્ણા કેમ ઘટે ? લૌકિક ભાવમાં મોટાઈ મૂકી દે તો. ‘ઘર-કુટુંબ આદિને મારે શું કરવું છે ? લૌકિકમાં ગમે તેમ હોય, પણ મારે તો મોટાઈ મૂકી ગમે તે પ્રકારે તૃષ્ણા ઘટે તેમ કરવું છે,’ એમ વિચારે તો તૃષ્ણા ઘટે, મોળી પડે. તપનું અભિમાન કેમ ઘટે ? ત્યાગ કરવો તેનો ઉપયોગ રાખવાથી. “મને આ અભિમાન કેમ થાય છે ?” એમ રોજ વિચારતાં વિચારતાં અભિમાન મોળું પડશે. જ્ઞાની કહે છે તે કૂંચીરૂપી જ્ઞાન વિચારે, તો અજ્ઞાનરૂપી તાળું ઊંઘડી જાય; કેટલાંય તાળાં ઊંઘડી જાય. કૂંચી હોય તો તાળું ઊઘડે; બાકી પાણા માર્યે તો તાળું ભાંગી જાય. 'કલ્યાણ શું હશે ?' એવો જીવને ભામો છે. તે કાંઈ હાથી-ઘોડો નથી, જીવને આવી ભ્રાંતિને લીધે કલ્યાણની કૂંચીઓ સમજાતી નથી. સમજાય તો તો સુગમ છે. જીવની ભ્રાંતિઓ દૂર કરવા માટે જગતનું વર્ણન બતાવ્યું છે. જો જીવ હમેશના અંધમાર્ગથી થાકે તો માર્ગમાં આવે. જ્ઞાની પરમાર્થ, સમ્યકૃત્વ હોય તે જ કહે, 'કષાય ઘટે તે કલ્યાણ, જીવનાં રાગ, દ્વેષ, અજ્ઞાન જાય તેને કલ્યાણ કહેવાય.' ત્યારે લોક કહે છે કે, “એવું તો અમારા ગુરુઓય કહે છે; ત્યારે જાદું શું બનાવો છો ?' આવી આડી કલ્પનાઓ કરી જીવને પોતાના દોષ મટાડવા ઇચ્છા નથી, આત્મા અજ્ઞાનરૂપી પથ્થરે કરી દબાઈ ગયો છે. જ્ઞાની જ આત્માને ઊંચો લાવશે. આત્મા દબાઈ ગયો છે એટલે કલ્યાણ સૂઝતું નથી. જ્ઞાની સદ્વિચારોરૂપી સહેલી કૂંચીઓ બતાવે તે કૂંચીઓ હજારો તાળાને લાગે છે. જીવને માંહીથી અજીર્ણ મટે ત્યારે અમૃત ભાવે, તે જ રીતે ભ્રાંતિરૂપી અજીર્ણ મટ્ય કલ્યાણ થાય; પણ જીવને અજ્ઞાની ગુરુએ ભડકાવી માર્યા છે એટલે ભ્રાંતિરૂપ અજીર્ણ કેમ મટે ? અજ્ઞાની ગુરુઓ જ્ઞાનને બદલે તપ બતાવે; તપમાં જ્ઞાન બતાવે; આવી રીતે અવળું અવળું બતાવે તેથી જીવને તરવું બહુ મુસીબતવાળું છે. અહંકારાદિરહિતપણે તપાદિ કરવાં. કદાગ્રહ મૂકીને જીવ વિચારે, તો માર્ગ તો જુદો છે. સમકિત સુલભ છે, પ્રત્યક્ષ છે, સહેલું છે. જીવ ગામ મૂકી આઘો ગયો છે તે પાછો ફરે ત્યારે ગામ આવે, સત્પુરુષનાં વચનોનું આસ્થાસહિત શ્રવણમનન કરે તો સમ્યકૃત્વ આવે. તે આવ્યા પછી વ્રતપચ્ચખાણ આવે, ત્યાર પછી પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય. સાચું સમજાઈ તેની આસ્થા થઈ તે જ સમ્યક્ત્વ છે. જેને ખરાખોટાની કિંમત થઈ છે, તે ભેદ જેને મટ્યો છે તેને સમ્યકૃત્વ પ્રાપ્ત થાય. Page #810 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર અસદ્ગુરુથી સત્ સમજાય નહીં, સમકિત થશે નહીં. દયા, સત્ય, અદત્ત ન લેવું એ આદિ સદાચાર એ સત્પુરુષની સમીપ આવવાનાં સત્તાધન છે. સત્પુરુષો જે કહે છે તે સૂત્રના, સિદ્ધાંતના પરમાર્થ છે. સૂત્ર સિદ્ધાંત તો કાગળ છે. અમે અનુભવથી કહીએ છીએ, અનુભવથી શંકા મટાડવાનું કહી શકીએ છીએ. અનુભવ પ્રગટ દીવો છે; ને સૂત્ર કાગળમાં લખેલ દીવો છે. કે કુંઢિયાપણું કે નપાપણું કર્યા કરો તેથી સમકિત થવાનું નથી; ખરેખરું સાચું સ્વરૂપ સમજાય, માંહીથી દશા ફરે તો સમકિત થાય. પરમાર્થમાં પ્રમાદ એટલે આત્મામાંથી બહાર વૃત્તિ તે. ઘાનીકર્મ ઘાત કરે તેને કહેવાય. પરમાણુને પક્ષપાત નથી, જે રૂપે આત્મા પરિણમાવે તે રૂપે પરિણમે. નિકાચિત કર્મમાં સ્થિતિબંધ હોય તો બરોબર બંધ થાય છે. સ્થિતિકાળ ન હોય તો તે વિચારે, પશ્ચાત્તાપે, જ્ઞાનવિચારે નાશ થાય. સ્થિતિકાળ હોય તો ભોગવ્યે છૂટકો ક્રોધાદિક કરી જે કર્મો ઉપાર્જન કર્યાં હોય તે ભોગવ્યે છૂટકો, હૃદય આવ્યે ભોગવવું જ જોઈએ, સમતા રાખે તેને સમતાનું ફળ. સહુ સહુના પરિણામ પ્રમાણે કર્મ ભોગવવાં પડે છે. થાય. છે. જ્ઞાન સ્ત્રીપણામાં, પુરુષપણામાં સરખું જ છે. જ્ઞાન આત્માનું છે. વેદથી રહિત થાય ત્યારે જ યથાર્થ જ્ઞાન સ્ત્રી હોય કે પુરુષ હોય પણ દેહમાંથી આત્મા નીકળી જાય ત્યાં શરીર તો મડદું છે ને ઇંદ્રિયો ગોખલા જેવી મહાવીર ભગવાનના ગર્ભનું હરણ થયું હશે કે કેમ ? એવા વિકલ્પનું શું કામ છે ? ભગવાન ગમે ત્યાંથી આવ્યા; પણ સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્ર હતાં કે નહીં ? આપણે તો એનું કામ છે, એના આશ્રયે તરવાનો ઉપાય કરવો એ જ શ્રેયસ્કર છે. કલ્પના કરી કરી શું કરવું છે ? ગમે તેમ સાધન મેળવી ભૂખ મટાડવી છે. શાસ્ત્રમાં કહેલી વાતો આત્માને ઉપકાર થાય તેમ ગ્રહવી, બીજી રીતે નહીં. જીવ બૂડી રહ્યો છે ત્યાં અજ્ઞાની જીવ પૂછે છે કે 'કેમ પડ્યો ?' એ આદિ પંચાત કરે ત્યાં તો એ જીવ બૂડી જાય, પૂરો થાય. પણ જ્ઞાની તો તારનાર હોવાથી તે બીજી પંચાત મૂકી, બૂડતાને તુરત તારે છે, જગતની ભાંજગડ કરતાં કરતાં જીવ અનાદિકાળથી રખડ્યો છે. એક ઘરમાં મારાપણું માન્યું ત્યાં તો આટલું બધું દુઃખ છે તો પછી જગતની, ચક્રવર્તીની રિદ્ધિની કલ્પના, મમતા કરવાથી દુઃખમાં શું બાકી રહે ? અનાદિકાળથી એથી હારી જઈ મરી રહ્યો છે. જાણપણું શું ? પરમાર્થના કામમાં આવે તે જાણપણું. સમ્યગ્દર્શન સહિત જાણપણું હોય તે સમ્યકજ્ઞાન. નવપૂર્વ તો અભવી પણ જાણે. પણ સમ્યક્દર્શન વિના તે સૂત્રઅજ્ઞાન કહ્યું છે. સમ્યકત્વ હોય ને શાસ્ત્રના માત્ર બે શબ્દ જાણે તોપણ મોક્ષના કામમાં આવે, મોક્ષના કામમાં જે જ્ઞાન ન આવે તે અજ્ઞાન. મેરુ આદિનું વર્ણન જાણી તેની કલ્પના, ફિકર કરે, જાણે મેરુનો કંટ્રાક્ટ ના લેવો હોય ? જાણવાનું તો મમતા મૂકવા માટે છે. ઝેરને જાણે તે ના પીએ. ઝેરને જાણીને પીએ તો તે અજ્ઞાન છે. માટે જાણીને મૂકવા માટે જાણપણું કહ્યું છે. જે દૃઢ નિશ્ચય કરે કે ગમે તેમ કરું, ઝેર પીઉં, પર્વત પરથી પડું, કૂવામાં પડું પણ કલ્યાણ થાય તે જ કરું. એનું જાણપણું સાચું. તે જ તરવાનો કામી કહેવાય. Page #811 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૭૩૫ દેવતાને હીરામાણેક આદિ પરિગ્રહ વધારે છે. તેમાં અતિશય મમતા મૂર્છા હોવાથી ત્યાંથી ચવીને તે હીરા આદિમાં એકેંદ્રિયપણે અવતરે છે. જગતનું વર્ણન કરતાં, અજ્ઞાનથી અનંતી વાર જીવ ત્યાં જન્મી આવ્યો તે અજ્ઞાન મૂકવા માટે જ્ઞાનીએ એ વાણી કહી છે. પણ જગતના વર્ણનમાં જ બાઝી પડે એનું કલ્યાણ કેવી રીતે થાય ! તે તો અજાણપણું જ કહેવાય. જે જાણીને અજ્ઞાનને મૂકવાનો ઉપાય કરે તે જાણપણું. પોતાના દોષો ટળે એવા પ્રશ્ન કરે તો દોષ ટળવાનું કારણ થાય. જીવના દોષ ઘટે, ટળે તો મુક્તિ થાય. જગતની વાત જાણવી તેને શાસ્ત્રમાં મુક્તિ કહી નથી. પણ નિરાવરણ થાય ત્યારે મોક્ષ પાંચ વરસ થયાં એક બીડી જેવું વ્યસન તે પ્રેરણા કર્યા વિના મૂકી શકાયું નહીં. અમારો ઉપદેશ તો જેને તરત જ કરવા ઉપર વિચાર હોય તેને જ કરવો. આ કાળમાં ઘણા જીવ વિરાધક હોય છે અને નહીં જેવો જ સંસ્કાર થાય છે. આવી વાત તો સહેજમાં સમજવા જેવી છે અને સહેજ વિચાર કરે તો સમજાય એવી છે કે મન વચન કાયાના ત્રણ યોગથી રહિત જીવ છે, સહજસ્વરૂપ છે, જ્યારે એ ત્રણ યોગ તે ત્યાગવાના છે ત્યારે આ બહારના પદાર્થ ઉપર જીવ કેમ આગ્રહ કરતો હશે ? એ આશ્ચર્ય ઊપજે છે ! જીવ જે જે કુળમાં ઊપજે છે તેનો તેનો આગ્રહ કરે છે, જોર કરે છે. વૈષ્ણવને ત્યાં જન્મ લીધો હોત તો તેનો આગ્રહ થઈ જાત; જો તપામાં હોય તો તપાનો આગ્રહ થઈ જાય. જીવનું સ્વરૂપ ઢુંઢિયા નથી, તપા નથી, કુલ નથી, જાતિ નથી, વર્ણ નથી. તેને આવી આવી માઠી કલ્પના કરી આગ્રહથી વર્તાવવો એ કેવું અજ્ઞાન છે ! જીવને લોકને સારું દેખાડવાનું જ બહુ ગમે છે અને તેથી જીવ વૈરાગ્ય ઉપશમના માર્ગથી રોકાઈ જાય છે. હાલ હવેથી અને પ્રથમ કહ્યું છે. દુરાગ્રહ અર્થે જૈનનાં શાસ્ત્ર વાંચવાં નહીં. વૈરાગ્ય ઉપશમ જેમ વધે તેવું જ કરવું. એમાં (માગધી ગાથાઓમાં) ક્યાં એવી વાત છે કે આને કુંઢિયો કે આને તપો માનવો ? એવી વ્યાખ્યા તેમાં હોતી જ નથી. (ત્રિભોવનને) જીવને ઉપાધિ બહુ છે. આવો જોગ મનુષ્યભવ વગેરે સાધન મળ્યાં છે અને જીવ વિચાર ન કરે ત્યારે એ તે પશુના દેહમાં વિચાર કરશે ? ક્યાં કરશે ? જીવ જ પરમાધામી (જન્મ) જેવો છે, અને જમ છે, કારણ કે નરકગતિમાં જીવ જાય છે તેનું કારણ જીવ અહીંથી કરે છે. પશુની જાતિનાં શરીરોનાં દુઃખ પ્રત્યક્ષ જીવ જાએ છે, જરા વિચાર આવે છે અને પાછો ભૂલી જાય છે. પ્રત્યક્ષ લોક જુએ છે કે આ મરી ગયો, મારે મરવું છે, એવી પ્રત્યક્ષતા છે; તથાપિ શાસ્ત્રને વિષે પાછી તે વ્યાખ્યા દેઢ કરવા સારુ વારંવાર તે જ વાત કહી છે. શાસ્ત્ર તો પરોક્ષ છે અને આ તો પ્રત્યક્ષ છે પણ જીવ પાછો ભૂલી જાય છે, તેથી તે ને તે વાત કરી છે. Page #812 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૯૫૮× મોરબી, સંવત ૧૯૫૪-૫૫ શ્રી વ્યાખ્યાનસાર-૧ ૧ પહેલ ગુણસ્થાનકે ગ્રંથિ છે તેનું ભેદન કર્યા વિના આત્મા આગળના ગુણસ્થાનકે જઈ શકતો નથી. જોગાનજોગ મળવાથી અકામનિર્જરા કરતો જીવ આગળ વધે છે, ને ગ્રંથિભેદ કરવાની નજીક આવે છે. અહીં આગળ ગ્રંથિનું એટલું બધું પ્રબલપણું છે કે, તે ગ્રંથિભેદ કરવામાં મોળો પડી જઈ અસમર્થ થઈ જઈ પાછો વળે છે. હિમ્મત કરી આગળ વધવા ધારે છે; પણ મોહનીયના કારણથી રૂપાંતર સમજાઈ પોતે ગ્રંથિભેદ કરે છે એમ સમજે છે; અને ઊલટું તે સમજવારૂપ મોહના કારણથી ગ્રંથિનું નિબિડપણું કરે છે. તેમાંથી કોઈક જ જીવ જોગાનજોગ પ્રાપ્ત થયે અકામનિર્જરા કરતાં અતિ બળવાન થઈ તે ગ્રંથિને મોળી પાડી અથવા પોચી કરી આગળ વધી જાય છે. જે અવિરતિસમ્યક્ર્દષ્ટિનામા ચોથું ગુણસ્થાનક છે; જ્યાં મોક્ષમાર્ગની સુપ્રતીતિ થાય છે. આનું બીજું નામ 'બોધબીજ છે. અહીં આત્માના અનુભવની શરૂઆત થાય છે, અર્થાત્ મોક્ષ થવાનું બીજ અહીં રોપાય છે. ૨ આ 'બોધબીજ ગુણસ્થાનક'-ચોથા ગુણસ્થાનક-થી તેરમાં ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ એકસરખો છે; પરંતુ જ્ઞાનાવરણીય કર્મની નિરાવરણતાનુસાર જ્ઞાનની વિશુદ્ધતા ઓછી અદકી હોય છે, તેના પ્રમાણમાં અનુભવનું પ્રકાશવું કહી શકે છે. ૩ જ્ઞાનાવરણનું સર્વ પ્રકારે નિરાવરણ થવું તે 'કેવળજ્ઞાન' એટલે 'મોક્ષ', જે બુદ્ધિબળથી કહેવામાં આવે છે એમ નથી; પરંતુ અનુભવગમ્ય છે. ૪ બુદ્ધિબળથી નિશ્ચય કરેલો સિદ્ધાંત તેથી વિશેષ બુદ્ધિબળ અથવા તર્કથી વખતે ફરી શકે છે; પરંતુ જે વસ્તુ અનુભવગમ્ય (અનુભવસિદ્ધ) થઈ છે તે ત્રણે કાળમાં કરી શકતી નથી. *વિ. સંવત ૧૯૫૪ ના માહથી ચૈત્ર માસ સુધીમાં તેમજ સં. ૧૯૫૫ ના તે અરસામાં શ્રીમદ્ની મોરબીમાં લાંબો વખત સ્થિતિ હતી. તે વેળા તેમણે કરેલાં વ્યાખ્યાનોનો એક મુમુક્ષુ શ્રોતાએ સ્મૃતિ ઉપરથી ટાંકેલ આ સાર છે. Page #813 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૧ ૭૩૭ ૫ હાલના સમયમાં જૈનદર્શનને વિષે અવિરતિ સમ્યક્રર્દષ્ટિનામા ચોથા ગુણસ્થાનકથી અપ્રમત્તનામાં સાતમાં ગુણસ્થાન સુધી આત્મઅનુભવ સ્પષ્ટ સ્વીકારેલ છે. ૬ સાતમાંથી સંયોગીકેવળીનામાં તેરમાં ગુણસ્થાનક સુધીનો કાળ અંતર્મુહૂર્તનો છે. તેરમાનો કાળ વખતે લાંબો પણ હોય છે. ત્યાં સુધી આત્મઅનુભવ પ્રતીતિરૂપ છે. ૭ આ કાળને વિષે મોક્ષ નથી એમ માની જીવ મોક્ષહેતુભૂત ક્રિયા કરી શકતો નથી, અને તેવી માન્યતાને લઈને જીવનું પ્રવર્તન બીજી જ રીતે થાય છે. ૮ પાંજરામાં પૂરેલો સિંહ પાંજરાથી પ્રત્યક્ષ જાદો છે. તોપણ બહાર નીકળવાને સામર્થ્યરહિત છે. તેમજ ઓછા આયુષ્યના કારણથી અથવા સંઘયણાદિ અન્ય સાધનોના અભાવે આત્મારૂપી સિંહ કર્મરૂપી પાંજરામાંથી બહાર આવી શકતો નથી એમ માનવામાં આવે તો તે માનવું સકારણ છે. ૯ આ અસાર એવા સંસારને વિષે મુખ્ય એવી ચાર ગતિ છે; જે કર્મબંધથી પ્રાપ્ત થાય છે. બંધ વિના તે ગતિ પ્રાપ્ત થતી નથી, અબંધ એવું જે મોક્ષસ્થાનક તે બંધથી થનારી એવી જે ચાર ગતિ તે રૂપ સંસારને વિષે નથી. સમ્યકત્વ અથવા ચારિત્રથી બંધ થતો નથી એ તો ચોક્કસ છે; તો પછી ગમે તે કાળમાં સમ્યકત્વ અથવા ચારિત્ર પામે ત્યાં તે સમયે બંધ નથી; અને જ્યાં બંધ નથી ત્યાં સંસાર નથી. ૧૦ સમ્યક્ત્વ અને ચારિત્રમાં આત્માની શુદ્ધ પરિણતિ છે, તથાપિ તે સાથે મન, વચન, શરીરના શુભ જોગ પ્રવર્તે છે. તે શુભ જોગથી શુભ એવો બંધ થાય છે. તે બંધને લઈને દેવાદિ ગતિ એવો જે સંસાર તે કરવો પડે છે. પરંતુ તેથી વિપરીત જે સમ્યકૃત્વ અને ચારિત્ર જેટલે અંશે પ્રાપ્ત થાય છે તેટલે અંશે મોક્ષ પ્રગટ થાય છે; તેનું ફળ દેવાદિ ગતિ પ્રાપ્ત થઈ તે નથી. દેવાદિ ગતિ જે પ્રાપ્ત થઈ તે ઉપર બતાવેલા મન, વચન, શરીરના શુભ જોગથી થઈ છે; અને અબંધ એવું જે સમ્યકૃત્વ તથા ચારિત્ર પ્રગટ થયું છે તે કાયમ રહીને ફરી મનુષ્યપણું પામી કરી તે ભાગને જોડાઈ મોક્ષ થાય છે. ૧૧ ગમે તે કાળમાં કર્મ છે; તેનો બંધ છે; અને તે બંધની નિર્જરા છે, અને સંપૂર્ણ નિર્જરા તેનું નામ 'મોક્ષ' છે. ૧ર નિર્જરાના બે ભેદ છે; એક સકામ એટલે સહેતુ (મોક્ષના હેતુભૂત) નિર્જરા અને બીજી અકામ એટલે વિપાકનિર્જરા. ૧૩ અકામનિર્જરા ઔદયિક ભાવે થાય છે. આ નિર્જરા જીવે અનંતી વાર કરી છે; અને તે કર્મબંધનું કારણ છે. ૧૪ સકામનિર્જરા ક્ષાયોપશમિક ભાવે થાય છે. જે કર્મના અબંધનું કારણ છે. જેટલે અંશે સકામનિર્જરા (ક્ષાયોપશમિક ભાવે) થાય તેટલે અંશે આત્મા પ્રગટ થાય છે. જો અકામ વિપાક) નિર્જરા હોય તો તે ઔદયિક ભાવે હોય છે; અને તે કર્મબંધનું કારણ છે. અહીં પણ કર્મનું નિર્જરવું થાય છે; પરંતુ આત્મા પ્રગટ થતો નથી. ૧૫ અનંની વાર ચારિત્ર પ્રાપ્ત કરવાથી જે નિર્જરા થઈ છે તે ઔદયિક ભાવે (જે ભાવ અબંધક નથી) થઈ છે; ક્ષાયોપશમિક ભાવે થઈ નથી. જો તેમ થઈ હોત તો આ પ્રમાણે રખડવું બનત નહીં. ૧૬ માર્ગ બે પ્રકારે છે એક લોકિક માર્ગ અને બીજો લોકોત્તર માર્ગ; જે એકબીજાથી વિરુદ્ધ છે. ૧૭ લૌકિક માર્ગથી વિરુદ્ધ જે લોકોત્તર માર્ગ તે પાળવાથી તેનું ફળ તેથી વિરુદ્ધ એવું જે લૌકિક તે હોય નહીં, જેવું કૃત્ય તેવું ફળ, Page #814 -------------------------------------------------------------------------- ________________ ૭૩૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૧૮ આ સંસારને વિષે અનંત એવા કોટિ જીવોની સંખ્યા છે. વ્યવહારાદિ પ્રસંગે ક્રોધાદિ વર્તણૂંક અનંત જીવો ચલાવે છે. ચક્રવર્તી રાજા આદિ ક્રોધાદિ ભાવે સંગ્રામ ચલાવે છે, અને લાખો મનુષ્યનો ઘાત કરે છે તોપણ તેઓમાંના કોઈ કોઈનો તે જ કાળમાં મોક્ષ થયો છે. ૧૯ ક્રોધ, માન, માયા, અને લોભની ચોકડીને કષાય એવા નામથી ઓળખવામાં આવે છે. આ કષાય છે તે અત્યંત ક્રોધાદિવાળો છે. તે જો અનંત સંસારનો હેતુ હોઈને અનંતાનુબંધી કષાય થતો હોય તો તે ચક્રવર્ત્યાદિને અનંત સંસારની વૃદ્ધિ થવી જોઈએ, અને તે હિસાબે અનંત સંસાર વ્યતીત થયા પહેલાં મોક્ષ થવો શી રીતે ઘટે ? એ વાત વિચારવા યોગ્ય છે. ૨૦ જે ક્રોધાદિથી અનંત સંસારની વૃદ્ધિ થાય તે અનંતાનુબંધી કષાય છે, એ પણ નિઃશંક છે. તે હિંસાબે ઉપર બતાવેલા ક્રોધાદિ અનંતાનુબંધી સંભવતા નથી. ત્યારે અનંતાનુબંધીની ચોકડી બીજી રીતે સંભવે છે. ૧ સમ્યક્ જ્ઞાન દર્શન અને ચારિત્ર એ ત્રણેની ઐક્યતા તે 'મોક્ષ', તે સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે વીતરાગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેનાથી જ અનંત સંસારથી મુક્તપણું પમાય છે. આ વીતરાગજ્ઞાન કર્મના અબંધનો હેતુ છે. વીતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અબંધક છે. તે પ્રત્યે જે ક્રોધાદિ કષાય હોય તેથી વિમુક્ત થવું તે જ અનંત સંસારથી અત્યંતપણે મુક્ત થવું છે; અર્થાત્ મોક્ષ છે. મોક્ષથી વિપરીત એવો જે અનંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે; અને છે પણ તેમ જ. વીતરાગના માર્ગે અને તેમની આજ્ઞાએ ચાલનારાનું કલ્યાણ થાય છે. આવો જે ઘણા જીવોને કલ્યાણકારી માર્ગ તે પ્રત્યે ક્રોધાદિભાવ (જે મહા વિપરીતના કરનારા છે) તે જ અનંતાનુબંધી કષાય છે. ૨૨ જોકે ક્રોધાદિભાવ લૌકિકે પણ અફળ નથી; પરંતુ વીતરાગે પ્રરૂપેલ વીતરાગજ્ઞાન અથવા મોક્ષધર્મ અથવા તો સધર્મ તેનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધાદિભાવ તીવ્રમંદાદિ જેવે ભાવે હોય તેને ભાવે અનંતાનુબંધી કષાયથી બંધ થઈ અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે. ܀܀܀܀܀ ૨૩ અનુભવનો કોઈ પણ કાળમાં અભાવ નથી. બુદ્ધિબળથી મુકરર કરેલ વાત જે અપ્રત્યક્ષ છે તેનો ક્વચિત્ અભાવ પણ થવો ઘટે. ૨૪ કેવળજ્ઞાન એટલે જેનાથી કંઈ પણ જાણવું અવશેષ રહેતું નથી તે, કે આત્મપ્રદેશનો જે સ્વભાવભાવ છે તે ? . (અ) આત્માએ ઉત્પન્ન કરેલ વિભાવભાવ અને તેથી જડ પદાર્થનો થયેલો સંયોગ તે રૂપે થયેલા આવરણે કરી જે કંઇ દેખવું, જાણવું થાય છે તે ઇંદ્રિયની સહાયતાથી થઈ શકે છે, પરંતુ તે સંબંધી આ વિવેચન નથી. આ વિવેચન કેવળજ્ઞાન' સંબંધી છે. (આ) વિભાવભાવથી થયેલો જે પુદ્ગલાસ્તિકાયનો સંબંધ તે આત્માથી પર છે. તેનું તથા જેટલા પુદ્ગલનો સંયોગ થયો તેનું યથાન્યાયથી જ્ઞાન અર્થાત્ અનુભવ થાય તે અનુભવગમ્યમાં સમાય છે, અને તેને લઈને લોકસમસ્તના જે પુદ્ગલ તેનો પણ એવો જ નિર્ણય થાય તે બુદ્ધિબળમાં સમાય છે. જેમ, જે આકાશપ્રદેશને વિષે અથવા તો તેની નજીક વિભાવી આત્મા સ્થિત છે તે આકાશપ્રદેશના તેટલા ભાગને લઈને અચ્છેદ્ય અભેદ્ય એવું જે અનુભવાય છે તે અનુભવગમ્યમાં સમાય છે; અને તે ઉપરાંતનો બાકીનો આકાશ જેને કેવળજ્ઞાનીએ પોતે પણ અનંત (જેનો અંત નહીં એવો) કહેલ છે, તે અનંત આકાશનો પણ તે પ્રમાણે ગુણ હોવો જોઈએ એવું બુદ્ધિબળે નિર્ણીત કરેલું હોવું જોઈએ. Page #815 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૧ ૭૩૯ (ઇ) આત્મજ્ઞાન ઉત્પન્ન થયું અથવા તો આત્મજ્ઞાન થયું, એ વાત અનુભવગમ્ય છે. તે આત્મજ્ઞાન ઉત્પન્ન થવાથી આત્મઅનુભવ થવા ઉપરાંત શું શું થવું જોઈએ એમ જે કહેવામાં આવ્યું છે તે બુદ્ધિબળથી કહેલું, એમ ધારી શકાય છે. (ઈ) ઇંદ્રિયના સંયોગથી જે કંઈ દેખવું જાણવું થાય તે જોકે અનુભવગમ્ય સમાય છે ખરું, પરંતુ અહીં તો અનુભવગમ્ય આત્મતત્ત્વને વિષે કહેવાનું છે; જેમાં ઇંદ્રિયોની સહાયતા અથવા તો સંબંધની જરૂર છે નહીં, તે સિવાયની વાત છે. કેવળજ્ઞાની સહજ દેખી જાણી રહ્યા છે; અર્થાત્ લોકના સર્વ પદાર્થને અનુભવ્યા છે એમ જે કહેવામાં આવે છે તેમાં ઉપયોગનો સંબંધ રહે છે; કારણ કે કેવળજ્ઞાનીના તેરમા અને ચૌદમા ગુણસ્થાનક એવા બે વિભાગ કરવામાં આવ્યા છે, તેમાં તેરમા ગુણસ્થાનકવાળા કેવળજ્ઞાનીને યોગ છે એમ સ્પષ્ટ છે, અને જ્યાં એ પ્રમાણે છે ત્યાં ઉપયોગની ખાસ રીતે જરૂર છે, અને જ્યાં ખાસ રીતે જરૂર છે ત્યાં બુદ્ધિબળ છે એમ કહ્યા વિના ચાલે તેમ નથી; અને જ્યાં એ પ્રમાણે કરે છે ત્યાં અનુભવ સાથે બુદ્ધિબળ પણ ઠરે છે. (ઉ) આ પ્રમાણે ઉપયોગ કરવાથી આત્માને જે જડ પદાર્થ નજીક છે તેનો તો અનુભવ થાય છે; પણ જે નજીક નથી અર્થાત્ જેનો યોગ નથી તેનો અનુભવ થવો એમ કહેવું એ મુશ્કેલીવાળું છે; અને તેની સાથે છેટેના પદાર્થનો અનુભવ ગમ્ય નથી એમ કહેવાથી કહેવાતા કેવળજ્ઞાનના અર્થને વિરોધ આવે છે, તેથી ત્યાં બુદ્ધિબળથી સર્વ પદાર્થનું, સર્વ પ્રકારે, સર્વ કાળનું જ્ઞાન થાય છે એમ ઠરે છે. ૫ એક કાળના કલ્પેલા સમય જે અનંત છે, તેને લઈને અનંતકાળ કહેવાય છે. તેમાંના વર્તમાનકાળ પહેલાંના જે સમય વ્યતીત થયા છે તે ફરીથી આવવાના નથી એ વાત ન્યાયસંપન્ન છે; તે સમય અનુભવગમ્ય શી રીતે થઈ શકે એ વિચારવાનું છે. ૨૬ અનુભવગમ્ય જે સમય થયા છે તેનું જે સ્વરૂપ છે તે તથા તે સ્વરૂપ સિવાય તેનું બીજું સ્વરૂપ થતું નથી, અને તે જ પ્રમાણે અનાદિ અનંત કાળના બીજા જે સમય તેનું પણ તેવું જ સ્વરૂપ છે; એમ બુદ્ધિબળથી નિર્ણીત થયેલું જણાય છે. ૨૭ આ કાળને વિષે જ્ઞાન ક્ષીણ થયું છે; અને જ્ઞાન ક્ષીણ થવાથી મતભેદ ઘણા થયા છે. જેમ જ્ઞાન ઓછું તેમ મતભેદ વધારે, અને જ્ઞાન વધુ તેમ મતભેદ ઓછા, નાણાંની પેઠે. જ્યાં નાણું ઘટ્યું ત્યાં કંકાસ વધારે, અને જ્યાં નાણું વધ્યું ત્યાં કંકાસ ઓછા હોય છે. ૨૮ જ્ઞાન વિના સમ્યકૃત્વનો વિચાર સૂઝતો નથી, મતભેદ ઉત્પન્ન નથી કરવી એવું જેના મનમાં છે તે જે જે વાંચે અથવા સાંભળે તે તે તેને ફળે છે. મતભેદાદિ કારણને લઈને શ્રુત-શ્રવણાદિ ફળતાં નથી. ૨૯ વાટે ચાલતાં એક ફાળિયું કાંટામાં ભરાયું અને રસ્તાની મુસાફરી હજી છે. તો બની શકે તો કાંટા દૂર કરવા, પરંતુ કાંટા કાઢવાનું ન બની શકે તો તેટલા સારુ ત્યાં રોકાઈ રાત ન રહેવું; પણ ફાળિયું મૂકી દઈ ચાલી નીકળવું, તેવી જ રીતે જિનમાર્ગનું સ્વરૂપ તથા તેનું રહસ્ય શું છે તે સમજ્યા વિના, અથવા તેનો વિચાર કર્યા વિના અલ્પ અલ્પ શંકાઓ માટે બેસી રહી આગળ ન વધવું તે ઉચિત નથી. જિનમાર્ગ ખરી રીતે જોતાં તો જીવને કર્મક્ષય કરવાનો ઉપાય છે, પણ જીવ પોતાના મતથી ગુંચાઈ ગયેલ છે. ܀܀܀܀܀ Page #816 -------------------------------------------------------------------------- ________________ ૭૪૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૩૦ જીવ પહેલા ગુણસ્થાનકમાં ગ્રંથિભેદ સુધી અનંનીવાર આવ્યો ને ત્યાંથી પાછો વળી ગયો છે. ૩૧ જીવને એવો ભાવ રહે છે કે સમ્યક્ત્વ અનાયાસે આવતું હશે; પરંતુ તે તો પ્રયાસ (પુરુષાર્થ) કર્યાં વિના પ્રાપ્ત થતું નથી. ૩૨ કર્મપ્રકૃતિ ૧૫૮ છે. સમ્યક્ત્વ આવ્યા વિના તેમાંની કોઈ પણ પ્રકૃતિ સમૂળગી ક્ષય થાય નહીં. અનાદિથી જીવ નિર્જરા કરે છે, પરંતુ મૂળમાંથી એક પણ પ્રકૃતિ ક્ષય થતી નથી ! સમ્યકત્વમાં એવું સામર્થ્ય છે, કે તે પ્રકૃતિને મૂળમાંથી ક્ષય કરે છે. તે આવી રીતે કેઃ- અમુક પ્રકૃતિ ક્ષય થયા પછી તે આવે છે; અને જીવ બળિયો થાય તો આસ્તે આસ્તે સર્વ પ્રકૃતિ ખપાવે છે. ૩૩ સમ્યક્ત્વ સર્વને જણાય એમ પણ નહીં, તેમ કોઈને પણ ન જણાય એમ પણ નહીં. વિચારવાનને તે જણાય છે. ૩૪ જીવને સમજાય તો સમજવા પછીથી બહુ સુગમ છે; પણ સમજવા સારુ જીવે આજ દિવસ સુધી ખરેખરો લક્ષ આપ્યો નથી. સમ્યક્ત્વ પ્રાપ્ત થવાના જીવને જ્યારે જ્યારે જોગ બન્યા છે ત્યારે ત્યારે બરાબર ધ્યાન આપ્યું નથી, કારણ કે જીવને અંતરાય ઘણા છે. કેટલાક અંતરાયો તો પ્રત્યક્ષ છે, છતાં જાણવામાં આવતા નથી. જો જણાવનાર મળે તોપણ અંતરાયના જોગથી ધ્યાનમાં લેવાનું બનતું નથી. કેટલાક અંતરાયો તો અવ્યક્ત છે કે જે ધ્યાનમાં આવવા જ મુશ્કેલ છે. ૩૫ સમ્યકૃત્વનું સ્વરૂપ માત્ર વાણીયોગથી કહી શકાય; જો એકદમ કહેવામાં આવે તો ત્યાં આગળ જીવને ઊલટો ભાવ ભાસે; તથા સમ્યક્ત્વ ઉપર ઊલટો અભાવ થવા માંડે; પરંતુ તે જ સ્વરૂપ જો અનુક્રમે જેમ જેમ દશા વધતી જાય તેમ તેમ કહેવામાં અથવા સમજાવવામાં આવે તો તે સમજવામાં આવી શકવા યોગ્ય છે. ૩ આ કાળને વિષે મોક્ષ છે એમ બીજા માર્ગમાં કહેવામાં આવે છે. જૈનમાર્ગમાં આ કાળને વિષે અમુક ક્ષેત્રમાં તેમ થવું જોકે કહેવામાં આવતું નથી; છતાં તે જ ક્ષેત્રમાં આ કાળને વિષે સમ્યકૃત્વ થઈ શકે છે, એમ કહેવામાં આવ્યું છે. ૩૭ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે આ કાળને વિષે છે. પ્રયોજનભૂત પદાર્થનું જાણપણું તે ‘જ્ઞાન’, તેને લઈને સુપ્રતીતિ તે ‘દર્શન’, અને તેથી થતી ક્રિયા તે ‘ચારિત્ર' છે. આ ચારિત્ર આ કાળને વિષે જૈનમાર્ગમાં સમ્યક્ત્વ પછી સાતમા ગુણસ્થાનક સુધી પ્રાપ્ત કરી શકવાનું સ્વીકારવામાં આવ્યું છે, ૩૮ સાતમા સુધી પહોંચે તોપણ મોટી વાત છે. ૩૯ સાતમા સુધી પહોંચે તો તેમાં સમ્યકત્વ સમાઈ જાય છે; અને જો ત્યાં સુધી પહોંચે તો તેને ખાતરી થાય છે કે આગલી દશાનું કેવી રીતે છે ? પરંતુ સાતમા સુધી પહોંચ્યા વિના આગલી વાત ખ્યાલમાં આવી શકતી નથી. ܀܀܀܀܀ ૪૦ વધની દશા થતી હોય તો તેને નિષેધવાની જરૂર નથી; અને ન હોય તો માનવ જરૂર નથી. નિષેધ કર્યા વિના આગળ વધતા જવું. ܀܀܀܀܀ ૪૧ સામાયિક, છ આઠ કોટિનો વિવાદ મૂકી દીધા પછી નવ વિના નથી થતું, અને છેવટે નવ કોટિ વૃત્તિયે મૂક્યા વિના મોક્ષ નથી. ૪૨ અગિયાર પ્રકૃતિ ખપાવ્યા વિના સામાયિક આવે નહીં. સામાયિક થાય તેની દશા તો અદ્ભુત થાય. ત્યાંથી છ, સાત અને આઠમા ગુણસ્થાનકે જાય; ને ત્યાંથી બે ઘડીમાં મોક્ષ થઈ શકે છે, ܀܀܀܀܀ Page #817 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૧ ૭૪૧ ૪૩ મોક્ષમાર્ગ કરવાળની ધાર જેવો છે, એટલે એકધારો (એક પ્રવાહરૂપે) છે. ત્રણે કાળમાં એકધારાએ એટલે એકસરખો પ્રવર્તે તે જ મોક્ષમાર્ગ; - વહેવામાં ખંડિત નહીં તે જ મોક્ષમાર્ગ. ܀܀܀܀܀ ૪૪ અગાઉ બે વખત કહેવામાં આવ્યું છે છતાં આ ત્રીજી વખત કહેવામાં આવે છે કે ક્યારેય પણ બાદર અને બાહ્યક્રિયાનો નિષેધ કરવામાં આવ્યો નથી. કારણ કે અમારા આત્માને વિષે તેવો ભાવ કોઈ દિવસ સ્વપ્નય પણ ઉત્પન્ન થાય તેમ છે નહીં. ૪૫ રૂઢિવાળી ગાંઠ, મિથ્યાત્વ અથવા કષાયને સૂચવનારી ક્રિયાના સંબંધમાં વખતે કોઈ પ્રસંગે કાંઈ કહેવામાં આવ્યું હોય, તો ત્યાં ક્રિયાના નિષેધઅર્થે તો નહીં જ કહેવામાં આવ્યું હોય; છતાં કહેવાથી બીજી રીતે સમજવામાં આવ્યું હોય, તો તેમાં સમજનારે પોતાની ભૂલ થઈ છે, એમ સમજવાનું છે. ૪૬ જેણે કષાયભાવનું ઉચ્છેદન કરેલું છે તે કષાયભાવનું સેવન થાય એમ કદી પણ કરે નહીં. ૪૭ અમુક ક્રિયા કરવી એવું જ્યાં સુધી અમારા તરફથી કહેવામાં નથી આવતું ત્યાં સુધી એમ સમજવું કે તે કારણસહિત છે; ને તેથી કરી ક્રિયા ન કરવી એમ ઠરતું નથી. ૪૮ હાલ અમુક ક્રિયા કરવી એમ કહેવામાં જો આવે અને પાછળથી દેશકાળને અનુસરી તે ક્રિયાને બીજા આકારમાં મૂકી કહેવામાં આવે તો શ્રોતાના મનમાં શંકા આણવાનું કારણ થાય કે, એક વખત આમ કહેવામાં આવતું હતું, ને બીજી વખત આમ કહેવામાં આવે છે; એવી શંકાથી તેનું શ્રેય થવાને બદલે અશ્રેય થાય. ܀܀܀܀܀ ૪૯ બારમાં ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું થાય છે. તેમાં સ્વચ્છંદ પણ વિલય થાય છે. ૫૦ સ્વચ્છંદે નિવૃત્તિ કરવાથી વૃત્તિઓ શાંત થતી નથી, પણ ઉન્મત્ત થાય છે, અને તેથી પડવાનો વખત આવે છે; અને જેમ જેમ આગળ ગયા પછી જો પડવાનું થાય છે, તો તેમ તેમ તેને પછાટ વધારે લાગે છે, એટલે ઘણો તે ઊંડો જાય છે; અર્થાત પહેલામાં જઈ ખૂંચે છે, એટલું જ નહીં પરંતુ તેને ત્યાં ઘણા કાળ સુધી જોરની પછાટથી ખૂંચ્યા રહેવું પડે છે. ૫૧ હજુ પણ શંકા કરવી હોય તો કરવી; પણ એટલું તો ચોક્કસપણે શ્રહ્મવું કે જીવથી માંડી મોક્ષ સુધીના જે પાંચ પદ (જીવ છે, તે નિત્ય છે, તે કર્મનો કર્તા છે, તે કર્મનો ભોક્તા છે, મોક્ષ છે,) તે છે; અને મોક્ષનો ઉપાય પણ છે; તેમાં કાંઈ પણ અસત્ય નથી. આવો નિર્ણય કર્યા પછી તેમાં તો કોઈ દિવસ શંકા કરવી નહીં; અને એ પ્રમાણે નિર્ણય થયા પછી ઘણું કરીને શંકા થતી નથી. જો કદાચ શંકા થાય તો તે દેશશંકા થાય છે, ને તેનું સમાધાન થઈ શકે છે. પરંતુ મૂળમાં એટલે જીવથી માંડી મોક્ષ સુધી અથવા તેના ઉપાયમાં શંકા થાય તો તે દેશશંકા નથી પણ સર્વશંકા છે; ને તે શંકાથી ઘણું કરી પડવું થાય છે; અને તે પડવું એટલા બધા જોરમાં થાય છે કે તેની પછાટ અત્યંત લાગે છે. પર આ જે શ્રદ્ધા છે તે બે પ્રકારે છેઃ એક ‘ઓઘે’ અને બીજી ‘વિચારપૂર્વક.’ ܀܀܀܀܀ ૫૩ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી જે કંઈ જાણી શકાય છે તેમાં અનુમાન સાથે રહે છે, પરંતુ તેથી આગળ અને અનુમાન વિના શુદ્ધપણે જાણવું એ મનઃપર્યવજ્ઞાનનો વિષય છે; એટલે મૂળ તો મતિ, શ્રુત, અને મન પર્યવજ્ઞાન એક છે, પરંતુ મન પર્યવમાં અનુમાન વિના મતિની નિર્મલતાએ શુદ્ધ જાણી શકાય છે. Page #818 -------------------------------------------------------------------------- ________________ ૭૪૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૫૪ મતિની નિર્મલતા થવી એ સંયમ વિના થઈ શકે નહીં; વૃત્તિને રોકવાથી સંયમ થાય છે, અને તે સંયમથી મતિની શુદ્ધતા થઈ શુદ્ધ પર્યાયનું જે જાણવું અનુમાન વિના તે મન પર્યવજ્ઞાન છે. ૫૫ મતિજ્ઞાન એ લિંગ એટલે ચિહ્નથી જાણી શકાય છે; અને મન પર્યવજ્ઞાનમાં લિંગ અથવા ચિહ્નની જરૂર રહેતી નથી. પદ્મ મતિજ્ઞાનથી જાણવામાં અનુમાનની આવશ્યકતા રહે છે, અને તે અનુમાનને લઈને જાણેલું ફેરફારરૂપ પણ થાય છે, જ્યારે મન પર્યવને વિષે તેમ ફેરફારરૂપ થતું નથી, કેમકે તેમાં અનુમાનના સહાયપણાની જરૂર નથી. શરીરની ચેષ્ટાથી ક્રોધાદિ પારખી શકાય છે, પરંતુ તેનું (ક્રોધાદિનું) મૂળસ્વરૂપ ન દેખાવા સારુ શરીરની વિપરીત ચેષ્ટા કરવામાં આવી હોય તો તે ઉપરથી પારખી શકવું, પરીક્ષા કરવી એ દુર્ઘટ છે; તેમ જ શરીરની ચેષ્ટા કોઈ પણ આકારમાં ન કરવામાં આવી હોય છતાં, તદ્દન ચેષ્ટા જોયા વિના તેનું (ક્રોધાદિનું) જાણવું તે અતિ દુર્ઘટ છે, છતાં તે પ્રમાણે પરભારું થઈ શકવું તે મનઃપર્યવજ્ઞાન છે. ܀܀܀܀܀ ૫૭ લોકોમાં ઔધ્વંસત્તાએ એમ માનવામાં આવતું કે "આપણને સમ્યકત્વ છે કે શી રીતે તે કેવળી જાણે, નિશ્ચય સમ્યકત્વ છે એ વાત તો કેવળીગમ્ય છે.' ચાલતી રૂઢિ પ્રમાણે એમ માનવામાં આવતું; પરંતુ બનારસીદાસ અને બીજા તે દશાના પુરુષો એમ કહે છે કે અમને સમ્યક્ત્વ થયું છે, એ નિશ્ચયથી કહીએ છીએ. ૫૮ શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે ‘નિશ્ચય સમ્યક્ત્વ છે કે શી રીતે તે કેવળી જાણે' તે વાત અમુક નયથી સત્ય છે; તેમ કેવળજ્ઞાની સિવાય પણ બનારસીદાસ વગેરેએ મોઘમપણે એમ કહ્યું છે કે ‘અમને સમ્યકૃત્વ છે, અથવા પ્રાપ્ત થયું છે,' તે વાત પણ સત્ય છે; કારણ 'નિશ્ચયસમ્યકૃત્વ' છે તે દરેક રહસ્યના પર્યાયસહિત કેવળી જાણી શકે છે; અથવા દરેક પ્રયોજનભૂત પદાર્થના હેતુ અહેતુ સંપૂર્ણપણે જાણવા એ કેવળી સિવાય બીજાથી બની શકતું નથી; ત્યાં આગળ ‘નિશ્ચયસમ્યકત્વ” કેવળીગમ્ય કહ્યું છે. તે પ્રયોજનભૂત પદાર્થના સામાન્યપણે અથવા સ્થૂળપણે હેતુઅહેતુ સમજી શકાય એ બનવા યોગ્ય છે, અને તે કારણને લઈને મહાન બનારસીદાસ વગેરેએ પોતાને સમ્યક્ત્વ છે એમ કહેલું છે. ૫૯ ‘સમયસાર’માં મહાન બનારસીદાસે કરેલી કવિતામાં ‘અમારે હૃદયને વિષે બોધબીજ થયું છે' એમ કહેલું છે; અર્થાત્ પોતાને વિષે સમ્યકૃત્વ છે એમ કહ્યું છે. ૬૦ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી વધારેમાં વધારે પંદર ભવની અંદર મુક્તિ છે, અને જો ત્યાંથી તે પડે છે તો અર્ધપુદ્ગલપરાવર્તનકાળ ગણાય. અર્ધપુદ્ગલપરાવર્તનકાળ ગણાય તોપણ તે સાદિસાંતના ભાંગામાં આવી જાય છે, એ વાત નિઃશંક છે. ૬૧ સમ્યકત્વનાં લક્ષણોઃ- (૧) કષાયનું મંદપણું અથવા તેના રસનું મોળાપણું. (૨) મોક્ષમાર્ગ તરફ વલણ. (૩) સંસાર બંધનરૂપ લાગે અથવા સંસાર ખારો ઝેર લાગે. (૪) સર્વ પ્રાણી ઉપર દયાભાવ; તેમાં વિશેષ કરી પોતાના આત્મા તરફ દયાભાવ (૫) સન્દેવ, સધર્મ, સદ્ગુરુ ઉપર આસ્થા, કર આત્મજ્ઞાન, અથવા આત્માથી પર એવું જે કર્મસ્વરૂપ, અથવા પુદ્ગલાસ્તિકાય વગેરેનું જે સ્વરૂપ દા જાદા પ્રકારે, જાદે જાદે પ્રસંગે, અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને અતિ વિસ્તારવાળું જ્ઞાનીથી Page #819 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૧ ૭૪૩ પ્રકાશવું થયું છે, તેમાં કંઈ હેતુ સમાય છે કે શી રીતે ? અને સમાય છે તો શું ? તે વિષે વિચાર કરવાથી સાત કારણો તેમાં સમાયેલાં છે, એમ માલૂમ પડે છે સદ્નાર્થપ્રકાશ, તેનો વિચાર, તેની પ્રીતિ, જીવસંરક્ષણ, વગેરે. તે સાતે હેતુનું ફળ મોક્ષની પ્રાપ્તિ થાય તે છે. તેમ જ મોક્ષની પ્રાપ્તિનો જે માર્ગ તે આ હેતુથી સુપ્રતીતરૂપ થાય છે. ܀܀܀܀܀ ૬૩ કર્મ અનંત પ્રકારનાં છે. તેમાં મુખ્ય ૧૫૮ છે. તેમાં મુખ્ય આઠ કર્મપ્રકૃતિ વર્ણવવામાં આવી છે. આ બધાં કર્મમાં મુખ્ય, પ્રાધાન્ય એવું મોહનીય છે; જેનું સામર્થ્ય બીજાં કરતાં અત્યંત છે; અને તેની સ્થિતિ પણ સર્વ કરતાં વધારે છે. ૬૪ આઠ કર્મમાં ચાર ઘનઘાતી છે. તે ચારમાં પણ મોહનીય અત્યંત પ્રબળપણે ઘનઘાતી છે. મોહનીયકર્મ સિવાય સાત કર્મ છે, તે મોહનીયકર્મના પ્રતાપથી પ્રબળપણે થાય છે. જો મોહનીય ખસે તો બીજાં નિર્બળ થઈ જાય છે. મોહનીય ખસવાથી બીજાઓનો પગ ટકી શકતો નથી. ૬૫ કર્મબંધના ચાર પ્રકાર છે- પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ, અને રસબંધ; તેમાં પ્રદેશ, સ્થિતિ અને રસ એ ત્રણ બંધના સરવાળાનું નામ પ્રકૃતિ આપવામાં આવ્યું છે. પ્રદેશબંધ છે તે આત્માના પ્રદેશની સાથે પુદ્ગલનો જમાવ અર્થાત્ જોડાણ છે; ત્યાં તેનું પ્રબળપણું હોતું નથી; તે ખેરવવા ચાહે તો ખરી શકે તેમ છે. મોહને લઈને સ્થિતિ તથા રસનો બંધ પડે છે, અને તે સ્થિતિ તથા રસનો બંધ છે તે જીવ ફેરવવા ધારે તો કરી જ શકે એમ બનવું અશક્ય છે. આવું મોહને લઈને એ સ્થિતિ તથા રસનું પ્રબળપણું છે. ૬૬ સમ્યક્ત્વ અન્યોક્ત રીતે પોતાનું દૂષણ બતાવે છેઃ- “મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઇચ્છા ન થાય તોપણ મારે તેને પરાણે મોક્ષે લઈ જવો પડે છે; માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો કે મોક્ષે જવાની ઇચ્છા ફેરવવી હશે તોપણ કામ આવવાની નથી; મને ગ્રહણ કરવા પછી નવમે સમયે તો મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તોપણ બને તો તે જ ભવે, અને ન બને તો વધારેમાં વધારે પંદર ભવે મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. કદાચ મને છોડી દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ કરે તોપણ અર્ધપુદગલપરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે' ! અર્થાત્ અહીં સમ્યક્ત્વની મહત્તા બતાવી છે. ܀܀܀܀܀ ૬૭ સમ્યકત્વ કેવળજ્ઞાનને કહે છેઃ- 'હું જીવને મોક્ષે પહોંચાડું એટલે સુધી કાર્ય કરી શકું છું. અને તું પણ તે જ કાર્ય કરે છેઃ તું તેથી કાંઈ વિશેષ કાર્ય કરી શકતું નથી; તો પછી તારા કરતાં મારામાં ન્યૂનતા શાની ? એટલું જ નહીં, પરંતુ તને પામવામાં મારી જરૂર રહે છે.' ૬૮ ગ્રંથાદિ વાંચવાનું શરૂ કરતાં પ્રથમ મંગળાચરણ કરવું અને તે ગ્રંથ ફરીથી વાંચતાં અથવા ગમે તે ભાગથી તે વાંચવાનું શરૂ કરતાં પ્રથમ મંગળાચરણ કરવું એવી શાસ્ત્રપદ્ધતિ છે. તેનું મુખ્ય કારણ એ છે કે બાહ્યવૃત્તિમાંથી આત્મવૃત્તિ કરવી છે, માટે તેમ કરવામાં પ્રથમ શાંતપણું કરવાની જરૂર છે, અને તે પ્રમાણે પ્રથમ મંગળાચરણ કરવાથી શાંતપણું પ્રવેશ કરે છે. વાંચવાનો અનુક્રમ જે હોય તે બનતાં સુધી ન જ તોડવો જોઈએ; તેમાં જ્ઞાનીનો દાખલો લેવા જરૂર નથી. ૬૯ આત્મઅનુભવગમ્ય અથવા આત્મજનિત સુખ અને મોક્ષસુખ તે એક જ છે. માત્ર શબ્દ જાદા છે. ૭૦ કેવળજ્ઞાની શરીરને લઈને નથી કે બીજાના શરીર કરતાં તેમનું શરીર તફાવતવાળું Page #820 -------------------------------------------------------------------------- ________________ ૭૪૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર જોવામાં આવે. વળી તે કેવળજ્ઞાન શરીરથી કરી નીપજાવેલ છે એમ નથી; તે તો આત્મા વડે કરી પ્રગટ કરવામાં આવ્યું છે; તેને લીધે શરીરથી તફાવત જાણવાનું કારણ નથી; અને શરીર તફાવતવાળું લોકોના જોવામાં નહીં આવવાથી લોકો તેનું માહાત્મ્ય બહુ જાણી શકતા નથી. ૭૧ જેને મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનની અંશે પણ ખબર નથી તે જીવ કેવળજ્ઞાનનું સ્વરૂપ જાણવા ઇચ્છે તે શી રીતે બની શકવા યોગ્ય છે ? અર્થાત્ બની શકવા યોગ્ય નથી. ૭૨ મતિ સ્ફુરાયમાન થઈ જણાયેલું જે જ્ઞાન તે 'મતિજ્ઞાન', અને શ્રવણ થવાથી થયેલું જે જ્ઞાન તે 'શ્રુતજ્ઞાન'; અને તે શ્રુતજ્ઞાનનું મનન થઈ પ્રગમ્યું ત્યારે તે પાછું મતિજ્ઞાન થયું. અથવા તે 'શ્રુતજ્ઞાન' પ્રગમ્યાથી બીજાને કહેવામાં આવ્યું ત્યારે તે જ કહેનારને વિષે મતિજ્ઞાન અને સાંભળનારને માટે શ્રુતજ્ઞાન થાય છે. તેમ ‘શ્રુતજ્ઞાન’ મતિ વિના થઈ શકતું નથી; અને તે જ મતિ પૂર્વે શ્રુત હોવું જોઈએ. એમ એકબીજાને કાર્યકારણનો સંબંધ છે. તેના ઘણા ભેદ છે. તે સર્વે ભેદને જેમ જોઈએ તેમ હેતુસહિત જાણ્યા નથી. હેતુસહિત જાણવા, સમજવા એ દુર્ઘટ છે. અને ત્યાર પછી આગળ વધતાં અવધિજ્ઞાન, જેના પણ ઘણા ભેદ છે, ને જે સઘળા રૂપી પદાર્થને જાણવાના વિષય છે તેને, અને તે જ પ્રમાણે મનઃપર્યવના વિષય છે તે સઘળાઓને કંઈ અંશે પણ જાણવા સમજવાની જેને શક્તિ નથી એવાં મનુષ્યો પર અને અરૂપી પદાર્થના સઘળા ભાવને જાણનારું એવું જે ‘કેવળજ્ઞાન' તેના વિષે જાણવા, સમજવાનું પ્રશ્ન કરે તો તે શી રીતે સમજી શકે ? અર્થાત્ ન સમજી શકે. ܀܀܀ ૭૩ જ્ઞાનીના માર્ગને વિષે ચાલનારને કર્મબંધ નથી; તેમ જ તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ કર્મબંધ નથી, કારણ કે ક્રોધ, માન, માયા, લોભાદિનો ત્યાં અભાવ છે; અને તે અભાવના હેતુએ કરી કર્મબંધ ન થાય. તોપણ 'રિયાપથ'ને વિષે વહેતાં 'ઇરિયાપથ'ની ક્રિયા જ્ઞાનીને લાગે છે; અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ તે ક્રિયા લાગે છે, ૭૪ જે વિદ્યાથી જીવ કર્મ બાંધે છે, તે જ વિદ્યાથી જીવ કર્મ છોડે છે. ૭૫ તે જ વિદ્યા સંસારી મૈતુના પ્રયોગે વિચાર કરવાથી કર્મબંધ કરે છે, અને તે જ વિદ્યાથી દ્રવ્યનું સ્વરૂપ સમજવાના પ્રયોગથી વિચાર કરે છે ત્યાં કર્મ છોડે છે. ૭૬ ‘ક્ષેત્રસમાસ’માં ક્ષેત્રસંબંધાદિની જે જે વાતો છે, તે અનુમાનથી માનવાની છે. તેમાં અનુભવ હોતો નથી; પરંતુ તે સઘળું કારણોને લઈને વર્ણવવામાં આવે છે. તેની શ્રદ્ધા વિશ્વાસપૂર્વક રાખવાની છે. મૂળ શ્રદ્ધામાં ફેર તે હોઈને આગળ સમજવામાં ઠેઠ સુધી ભૂલ ચાલી આવે છે. જેમ ગણિતમાં પ્રથમ ભૂલ થઈ તો પછી તે ભુલ ઠેઠ સુધી ચાલી આવે છે તેમ. ܀܀܀ ૭૭ જ્ઞાન પાંચ પ્રકારનું છે. તે જ્ઞાન જો સમ્યકૃત્વ વિનાનું મિથ્યાત્વસહિત હોય તો 'મતિ અજ્ઞાન', 'શ્રુત અજ્ઞાન', અને 'અવધિ અજ્ઞાન' એમ કહેવાય, તે મળી કુલ આઠ પ્રકાર છે. ૭૮ મતિ, શ્રુત, અને અવધિ મિથ્યાત્વસહિત હોય, તો તે ‘અજ્ઞાન’ છે, અને સમ્યક્ત્વસહિત હોય તો ‘જ્ઞાન’ છે. તે સિવાય બીજો ફેર નથી. ૭૯ રાગાદિસહિત જીવ કંઈ પણ પ્રવૃત્તિ કરે તો તેનું નામ ‘કર્મ' છે. શુભ અથવા અશુભ અધ્યવસાયવાળું પરિણમન તે ‘કર્મ’ કહેવાય; અને શુદ્ધ અધ્યવસાયવાળું પરિણમન તે કર્મ નથી પણ “નિર્જરા' છે. ܀܀܀܀܀ Page #821 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૧ ૭૪૫ ૮૦ અમુક આચાર્ય એમ કહે છે કે દિગંબરના આચાર્યે એમ સ્વીકાર્યું છે કેઃ- “જીવનો મોક્ષ થતો નથી, પરંતુ મોક્ષ સમજાય છે; તે એવી રીતે કે જીવ શુદ્ધસ્વરૂપી છે; તેને બંધ થયો નથી તો પછી મોક્ષ થવાપણું ક્યાં રહે છે ? પરંતુ તેણે માનેલું છે કે ‘હું બંધાણો છું’ તે માનવાપણું વિચારવડીએ કરી સમજાય છે કે મને બંધન નથી, માત્ર માન્યું હતું; તે માનવાપણું શુદ્ધ સ્વરૂપ સમજાયાથી રહેતું નથી; અર્થાત્ મોક્ષ સમજાય છે.’” આ વાત ‘શુદ્ધનય'ની અથવા 'નિશ્ચયનય'ની છે, પયાર્થી નથવાળાઓ એ નયને વળગી આચરણ કરે તો તેને રખડી મરવાનું છે, ܀܀܀܀܀ ૮૧ ‘ઠાણાંગસૂત્ર’માં કહેવામાં આવ્યું છે કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ પદાર્થ સદ્ભાવ છે. એટલે તેના ભાવ છતા છે; કલ્પવામાં આવ્યા છે એમ નથી.. દર વેદાંત છે તે શુદ્ધનયઆભાસી છે. શુદ્ધનયઆભાસમતવાળા 'નિશ્ચયનય' સિવાય બીજા નયને એટલે 'વ્યવહારનય'ને ગ્રહણ કરતા નથી. જિન અનેકાંતિક છે, અર્થાત તે સ્યાદ્વાદી છે. ૮૩ કોઈ નવ તત્ત્વની, કોઈ સાત તત્ત્વની, કોઈ ષડ્દ્રવ્યની, કોઇ ષપદની, કોઈ બે રાશિની વાત કહે છે, પરંતુ તે સઘળું જીવ, અજીવ એવી બે રાશિ અથવા એ બે તત્ત્વ અર્થાત્ દ્રવ્યમાં સમાય છે. ૮૪ નિગોદમાં અનંતા જીવ રહ્યા છે, એ વાતમાં તેમ જ કંદમૂળમાં સોયની અણી ઉપર રહે તેટલા નાના ભાગમાં અનંતા જીવ રહ્યા છે, તે વાતમાં આશંકા કરવાપણું છે નહીં. જ્ઞાનીએ જેવું સ્વરૂપ દીઠું છે તેવું જ કહ્યું છે. આ જીવ જે સ્થૂળèપ્રમાણ થઈ રહ્યો છે અને જેને પોતાના સ્વરૂપનું હજુ જાણપણું નથી થયું તેને એવી ઝીણી વાત સમજવામાં ન આવે તે વાત ખરી છે; પરંતુ તેને આશંકા કરવાનું કારણ નથી. તે આ રીતેઃ- ચોમાસાના વખતમાં એક ગામના પાદરમાં તપાસીએ તો ઘણી લીલોતરી જોવામાં આવે છે; અને તેવી થોડી લીલોતરીમાં અનંતા જીવો છે; તો એવા ઘણા ગામનો વિચાર કરીએ, તો જીવની સંખ્યાના પ્રમાણ વિષે અનુભવ નથી થયો છતાં બુદ્ધિબળથી વિચાર કરતાં અનંતપણું સંભાવી શકાય છે. કંદમૂળ આદિમાં અનંતપણું સંભવે છે. બીજી લીલોતરીમાં અનંતપણું સંભવતું નથી, પરંતુ કંદમૂળમાં અનંતપણું ઘટે છે. કંદમૂળનો અમુક થોડો ભાગ જો વાવવામાં આવે તો તે ઊગે છે, તે કારણથી પણ ત્યાં જીવનું વિશેષપણું ઘટે છે; તથાપિ જો પ્રતીતિ ન થતી હોય તો આત્માનુભવ કરવો; આત્માનુભવ થવાથી પ્રતીતિ થાય છે. જ્યાં સુધી આત્માનુભવ નથી થતો, ત્યાં સુધી તે પ્રતીતિ થવી મુશ્કેલ છે, માટે જો તેની પ્રતીતિ કરવી હોય તો પ્રથમ આત્માના અનુભવી થવું, ܀܀܀܀܀ ૮૫ જ્યાં સુધી જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ નથી થયો, ત્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાની ઇચ્છા રાખનારે તે વાતની પ્રતીતિ રાખી આજ્ઞાનુસાર વર્તન કરવું. ૮૬ જીવમાં સંકોચ વિસ્તારની શક્તિરૂપ ગુણ રહે છે તે કારણથી તે નાનામોટા શરીરમાં દેહપ્રમાણ સ્થિતિ કરી રહે છે. આ જ કારણથી જ્યાં થોડા અવકાશને વિષે પણ સંકોચપણું વિશેષપણે કરી શકે છે ત્યાં જીવો તેમ કરી રહેલા છે. ૮૭ જેમ જેમ જીવ કર્મપુદ્ગલ વધારે ગ્રહણ કરે છે, તેમ તેમ તે વધારે નિબિડ થઈ નાના દેહને વિષે રહે છે. Page #822 -------------------------------------------------------------------------- ________________ ૭૪૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૮૮ પદાર્થને વિષે અચિંત્ય શક્તિ છે. દરેક પદાર્થ પોતપોતાના ધર્મનો ત્યાગતા નથી. એક જીવે પરમાણુરૂપે ગ્રહેલાં એવાં જે કર્મ તે અનંત છે. તેવા અનંતા જીવ જેની પાસે કર્મરૂપી પરમાણુ અનંતા અનંત છે તે સઘળા નિગોદ આશ્રયી થોડા અવકાશમાં રહેલા છે, તે વાત પણ શંકા કરવા યોગ્ય નથી. સાધારણ ગણતરી પ્રમાણે એક પરમાણુ એક આકાશપ્રદેશ અવગાહે છે; પરંતુ તેનામાં અચિંત્ય સામર્થ્ય છે, તે સામર્થ્યધર્મે કરી થોડા આકાશને વિષે અનંતા પરમાણુ રહ્યા છે. એક અરીસો છે તે સામે તેથી ઘણી મોટી વસ્તુ મૂકવામાં આવે, તોપણ તેવડો આકાર તેમાં સમાઈને રહે છે. આંખ એક નાની વસ્તુ છે છતાં તેવી નાની વસ્તુમાં સૂર્ય ચંદ્રાદિ મોટા પદાર્થોનું સ્વરૂપ જોવામાં આવે છે, તે જ રીતે આકાશ જે ઘણું વિશાળ ક્ષેત્ર છે તે પણ એક આંખને વિષે દેખાવારૂપે સમાય છે. મોટાં મોટાં એવાં ઘણાં ઘરો તેને નાની વસ્તુ એવી જે આંખ તે જોઈ શકે છે. થોડા આકાશમાં જો અનંત પરમાણુ અચિંત્ય સામર્થ્યને લીધે ન સમાઈ શકતાં હોય તો, આંખથી કરી પોતાના કંદ જેવડી જ વસ્તુ જોઈ શકાય, પણ વધારે મોટે ભાગે જોઈ ન શકાય; અથવા અરીસામાં ઘણાં ઘરો આદિ મોટી વસ્તુનું પ્રતિબિંબ પડે નહીં. આ જ કારણથી પરમાણુનું પણ અચિંત્ય સામર્થ્ય છે, અને તેને લઈને થોડા આકાશને વિષે અનંતા પરમાણુ સમાઈ રહી શકે છે. ૮૯ આ પ્રમાણે પરમાણુ આદિ દ્રવ્યનું સૂક્ષ્મભાવથી નિરૂપણ કરવામાં આવ્યું છે, તે જોકે પરભાવનું વિવેચન છે, તોપણ તે કારણસર છે, અને સહેતુ કરવામાં આવેલું છે. ૯૦ ચિત્ત સ્થિર કરવા સારુ, અથવા વૃત્તિને બહાર ન જવા દેતાં અંતરંગમાં લઈ જવા સારુ પરદ્રવ્યના સ્વરૂપનું સમજવું કામ લાગે છે. ૯૧ પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતાં અંતરંગને વિષે રહે છે; અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેનો વિષય થઈ રહેતાં અથવા અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતાં, વૃત્તિ પાધરી બહાર નીકળી પરપદાર્થો વિષે રમણ કરવા દોડે છે; ત્યારે પરદ્રવ્ય કે જેનું જ્ઞાન થયું છે, તેને સૂક્ષ્મભાવે ફરી સમજવા માંડતાં વૃત્તિને પાછી અંતરંગમાં લાવવી પડે છે; અને તેમ લાવ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજાયાથી જ્ઞાને કરી તેટલો તેનો વિષય થઈ રહેતાં વળી વૃત્તિ બહાર દોડવા માંડે છે; ત્યારે જાણ્યું હોય તેથી વિશેષ સૂક્ષ્મભાવે ફરી વિચારવા માંડતાં વળી પણ વૃત્તિ પાછી અંતરંગને વિષે પ્રેરાય છે. એમ કરતાં કરતાં વૃત્તિને વારંવાર અંતરંગભાવમાં લાવી શાંત કરવામાં આવે છે; અને એ પ્રમાણે વૃત્તિને અંતરંગમાં લાવતાં લાવતાં આત્માનો અનુભવ વખતે થઈ જાય છે, અને જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી, પરંતુ આત્માને વિષે શુદ્ધ પરિણતિરૂપ થઈ પરિણમે છે; અને તે પ્રમાણે પરિણમવાથી બાહ્ય પદાર્થનું દર્શન સહજ થાય છે. આ કારણોથી પરદ્રવ્યનું વિવેચન કામનું અથવા હેતુરૂપ થાય છે. હર જીવ પોતાને જે અલ્પજ્ઞાન હોય છે તેના વડે મોટો એવો જે જ્ઞેયપદાર્થ તેનું સ્વરૂપ જાણવા ઇચ્છે છે, તે ક્યાંથી થઈ શકે ? અર્થાત્ ન થઈ શકે. જ્ઞેયપદાર્થનું સ્વરૂપ જાણવાનું ન થઈ શકે ત્યાં આગળ પોતાના અલ્પજ્ઞપણાથી ન સમજાયાનું કારણ ન માનતાં તેથી મોટો જ્ઞેયપદાર્થ તેને વિષે દોષ કાઢે છે, પરંતુ સવળીએ આવી પોતાના અલ્પજ્ઞપણાથી ન સમજાયા વિષેનું કારણ માનતો નથી. ૯૩ જીવ પોતાનું સ્વરૂપ જાણી શકતો નથી; તો પછી પરનું સ્વરૂપ જાણવા ઇચ્છે તે તેનાથી શી રીતે જાણી, સમજી શકાય ? અને જ્યાં સુધી ન સમજવામાં આવે ત્યાં સુધી ત્યાં રહી ગુંચાઈ ડહોળાયા કરે છે. શ્રેયકારી એવું જે નિજસ્વરૂપનું જ્ઞાન તે જ્યાં સુધી પ્રગટ નથી કર્યું, ત્યાં સુધી પરદ્રવ્યનું ગમે તેટલું જ્ઞાન મેળવે તોપણ તે કશા કામનું નથી; માટે ઉત્તમ રસ્તો એ છે કે બીજી બધી વાતો મૂકી દઈ પોતાના આત્માને ઓળખવા પ્રયત્ન કરવો. જે સારભુત છે તે જોવા સારુ આ ‘આત્મા સદ્ભાવવાળો છે'. ‘તે કર્મનો કર્તા છે”, અને તેથી (કર્મથી) તેને બંધ થાય Page #823 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૧ ૭૪૭ છે ‘તે બંધ શી રીતે થાય છે ?’ ‘તે બંધ કેવી રીતે નિવૃત્ત થાય ?’ અને ‘તે બંધથી નિવૃત્ત થવું એ મોક્ષ છે' એ આદિ સંબંધી વારંવાર, અને ક્ષણેક્ષણે વિચાર કરવો યોગ્ય છે અને એ પ્રમાણે વારંવાર વિચાર કરવાથી વિચાર વૃદ્ધિને પામે છે; ને તેને લીધે નિજસ્વરૂપનો અંશેઅંશે અનુભવ થાય છે. જેમ જેમ નિજસ્વરૂપનો અનુભવ થાય છે, તેમ તેમ દ્રવ્યનું જે અચિંત્ય સામર્થ્ય તે તેના અનુભવમાં આવતું જાય છે. તેને લઈને ઉપર બતાવેલી એવી જે શંકાઓ(જેવી કે, થોડા આકાશમાં અનંત જીવનું સમાવું, અથવા અનંત પુદ્ગલ પરમાણુનું સમાવું)નું કરવાપણું રહેતું નથી; અને તે યથાર્થ છે એમ સમજાય છે. તે છતાં પણ જો માનવામાં ન આવતું હોય તો અથવા શંકા કરવાનું કારણ રહેતું હોય તો જ્ઞાની કહે છે કે ઉપર બતાવેલો પુરુષાર્થ કરવામાં આવ્યેથી અનુભવસિદ્ધ થશે. ૯૪ જીવ કર્મબંધ જે કરે છે, તે દેહસ્થિત રહેલો જે આકાશ તેને વિષે રહેલાં જે સૂક્ષ્મ પુદ્ગલ તેમાંથી ગ્રહીને કરે છે. બહારથી લઈ કર્મ બાંધતો નથી. ૯૫ આકાશમાં ચૌદ રાજલોકને વિષે સદા પુદ્ગલ પરમાણુ ભરપૂર છે; તે જ પ્રમાણે શરીરને વિષે રહેલો જે આકાશ ત્યાં પણ સૂક્ષ્મ પુદ્ગલ પરમાણુનો સમૂહ ભરપૂર છે. ત્યાંથી સૂક્ષ્મ પુદ્ગલ જીવ ગ્રહી, કર્મબંધ પાડે છે. ૯૬ એવી આશંકા કરવામાં આવે કે શરીરથી લાંબે (દૂર) એટલે ઘણે છેટે એવા કોઈ કોઈ પદાર્થ પ્રત્યે જીવ રાગદ્વેષ કરે તો તે ત્યાંના પુદ્ગલ ગ્રહી બંધ બાંધે છે કે શી રીતે ? તેનું સમાધાન એમ થાય છે કે તે રાગદ્વેષરૂપ પરિણતિ તો આત્માની વિભાવરૂપ પરિણતિ છે; અને તે પરિણતિ કરનાર આત્મા છે; અને તે શરીરને વિષે રહી કરે છે; માટે ત્યાં આગળ એટલે શરીરને વિષે રહેલો એવો જે આત્મા, તે જે ક્ષેત્રે છે તે ક્ષેત્રે રહેલાં એવાં જે પુદ્ગલ પરમાણુ તેને ગ્રહીને બાંધે છે. બહાર ગ્રહવા જતો નથી. ૯૭ યશ, અપયશ, કીર્તિ જે નામકર્મ છે તે નામકર્મસંબંધ જે શરીરને લઈને છે તે શરીર રહે છે ત્યાં સુધી ચાલે છે; ત્યાંથી આગળ ચાલતાં નથી. જીવ સિદ્ધપણાને પ્રાપ્ત થાય, અથવા વિરતિપણું પામે ત્યારે તે સંબંધ રહેતો નથી. સિદ્ધપણાને વિષે એક આત્મા સિવાય બીજાં કંઈ નથી, અને નામકર્મ એ એક જાતનું કર્મ છે, તો ત્યાં યશ અપયશ આદિનો સંબંધ શી રીતે ઘટે ? અવિરતિપણાથી જે કંઈ પાપક્રિયા થાય છે તે પાપ ચાલ્યું આવે છે. ૯૮ ‘વિરતિ’ એટલે ‘મુકાવું’, અથવા રતિથી વિરુદ્ધ, એટલે રતિ નહીં તે. અવિરતિમાં ત્રણ શબ્દનો સંબંધ છે. અ+વિ+રતિ-અનહીં+વિ વિરુદ્ધ+રતિ પ્રીતિ, એટલે પ્રીતિ વિરુદ્ધ નહીં તે “અવિરતિ’ છે. તે અવિરતિપણું બાર પ્રકારનું છે. છે. ૯૯ પાંચ દ્રિય, અને છઠ્ઠું મન તથા પાંચ સ્થાવર જીવ, અને એક ત્રસ જીવ મળી કુલ તેના બાર પ્રકાર ૧૦૦ એવો સિદ્ધાંત છે કે કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. તે કૃતિની જ્યાં સુધી વિરતિ કરી નથી ત્યાં સુધી અવિરતિપણાનું પાપ લાગે છે. સમસ્ત એવા ચૌદ રાજલોકમાંથી તેની પાપક્રિયા ચાલી આવે છે. ૧૦૧ કોઈ જીવ કંઈ પદાર્થ યોજી મરણ પામે, અને તે પદાર્થની યોજના એવા પ્રકારની હોય કે તે યોજેલો પદાર્થ જ્યાં સુધી રહે, ત્યાં સુધી તેનાથી પાપક્રિયા થયા કરે; તો ત્યાં સુધી તે જીવને અવિરતિપણાની પાપક્રિયા ચાલી આવે છે; જોકે જીવે બીજો પર્યાય ધારણ કર્યાથી અગાઉના પર્યાય સમયે જે જે પદાર્થની યોજના કરેલી છે તેની તેને ખબર નથી તોપણ, તથા હાલના Page #824 -------------------------------------------------------------------------- ________________ ૭૪૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પર્યાયને સમયે તે જીવ તે યોજેલા પદાર્થની ક્રિયા નથી કરતો તોપણ, જ્યાં સુધી તેનો મોક્ભાવ વિરતિપણાને નથી પામ્યો ત્યાં સુધી, અવ્યક્તપણે તેની ક્રિયા ચાલી આવે છે. ૧૦૨ હાલના પર્યાયને સમયે તેના અજાણપણાનો લાભ તેને મળી શકતો નથી. તે જીવે સમજવું જોઈતું હતું કે આ પદાર્થથી થતો પ્રયોગ જ્યાં સુધી કાયમ રહેશે ત્યાં સુધી તેની પાપક્રિયા ચાલુ રહેશે. તે યોજેલા પદાર્થથી અવ્યક્તપણે પણ થતી લાગતી) ક્રિયાથી મુક્ત થવું હોય તો મોહભાવને મૂકો. મોહ મૂકવાથી એટલે વિરતિપણું કરવાથી પાપક્રિયા બંધ થાય છે, તે વિરતિપણું તે જ પર્યાયને વિષે આદરવામાં આવે, એટલે યોજેલા પદાર્થના જ ભવને વિષે આદરવામાં આવે તો તે પાપક્રિયા જ્યારથી વિરતિપણું આદરે ત્યારથી આવતી બંધ થાય છે, અહીં જે પાપક્રિયા લાગે છે તે ચારિત્રમોહનીયના કારણથી આવે છે. તે મોહભાવના ક્ષય થવાથી આવતી બંધ થાય છે. ૧૦૩ ક્રિયા બે પ્રકારે થાય છેઃ- એક વ્યક્ત એટલે પ્રગટપણે, અને બીજી અવ્યક્ત એટલે અપ્રગટપણે. અવ્યક્તપણે થતી ક્રિયા જોકે તમામથી જાણી નથી શકાતી, પરંતુ તેથી થતી નથી એમ નથી. ૧૦૪ પાણીને વિષે લહેર અથવા હિલ્લોળ તે વ્યક્તપણે જણાય છે, પરંતુ તે પાણીમાં ગંધક અથવા કસ્તુરી નાંખી હોય, અને તે પાણી શાંતપણામાં હોય તોપણ તેને વિષે ગંધક અથવા કસ્તુરીની જે ક્રિયા છે તે જોકે દેખાતી નથી, તથાપિ તેમાં અવ્યક્તપણે રહેલી છે. આવી રીતે અવ્યક્તપણે થતી ક્રિયાને ન શ્રદ્ધવામાં આવે અને માત્ર વ્યક્તપણાને શ્રદ્ધવામાં આવે તો એક જ્ઞાની જેને વિષે અવિરતિરૂપ ક્રિયા થતી નથી તે ભાવ, અને બીજો ઊંઘી ગયેલો માણસ જે કંઈ ક્રિયા વ્યક્તપણે કરતો નથી તે ભાવ સમાનપણાને પામે છે; પરંતુ વાસ્તવિક રીતે તેમ છે નહીં. ઊંઘી ગયેલા માણસને અવ્યક્તપણે ક્રિયા લાગે છે. આ જ પ્રમાણે જે માણસ (જે જીવ) ચારિત્રમોનીય નામની નિદ્રામાં સૂતો છે, તેને અવ્યક્ત ક્રિયા લાગતી નથી એમ નથી. જો મોહભાવ ક્ષય થાય તો જ અવિરતિરૂપ ચારિત્રમોનીયની ક્રિયા બંધ પડે છે; તે પહેલાં બંધ પડતી નથી.. ક્રિયાથી થતો બંધ મુખ્ય એવા પાંચ પ્રકારે છેઃ- ૧ મિથ્યાત્વ ૫ ૨ અવિરતિ ૧૨ ૩ કષાય ૪ પ્રમાદ ૫ યોગ ૨૫ ૧૫ ૧૦૫ મિથ્યાત્વની હાજરી હોય ત્યાં સુધી અવિરતિપણું નિર્મૂળ થતું નથી, એટલે જતું નથી; પરંતુ જો મિથ્યાત્વપણું ખસે તો અવિરતિપણાને જવું જ જોઈએ એ નિઃસંદેહ છે; કારણ કે મિથ્યાત્વસહિત વિરતિપણું આદરવાથી મોહભાવ જતો નથી. મોહભાવ કાયમ છે ત્યાં સુધી અત્યંતર વિરતિપણું થતું નથી; અને પ્રમુખપણે રહેલો એવો જે મોહભાવ તે નાશ પામવાથી અત્યંતર અવિરતિપણું રહેતું નથી, અને બાહ્ય જો વિરતિપણું આદરવામાં ન આવ્યું હોય તોપણ જો અત્યંતર છે તો સહેજે બહાર આવે છે. ૧૦૬ અત્યંતર વિરતિપણું પ્રાપ્ત થયા પછી અને ઉદય આધીન બાહ્યથી વિરતિપણું ન આદરી શકે તોપણ, જ્યારે ઉદયકાળ સંપૂર્ણ થઈ રહે ત્યારે સહેજ વિરતિપણું રહે છે; કારણ કે અત્યંતર વિરતિપણું પહેલેથી પ્રાપ્ત થયેલું છે; જેથી હવે વિરતિપણું છે નહીં, કે તે અવિરતિપણાની ક્રિયા કરી શકે. ૧૦૭ મોહભાવ વડે કરીને જ મિથ્યાત્વ છે. મોહભાવનો ક્ષય થવાથી મિથ્યાત્વનો પ્રતિપક્ષ જે સમ્યક્ત્વભાવ તે પ્રગટે છે, માટે ત્યાં આગળ મોહભાવ કેમ હોય ? અર્થાત્ હોતો નથી, ૧૦૮ જો એવી આશંકા કરવામાં આવે કે પાંચ દ્રિય અને છઠ્ઠું મન, તથા પાંચ સ્થાવરકાય અને છઠ્ઠી ત્રસકાય, એમ બાર પ્રકારે વિરતિ આદરવામાં આવે તો લોકમાં રહેલા જીવ અને Page #825 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૧ ૭૪૯ જીવરાશિ નામના બે સમૂહ છે તેમાંથી પાંચ સ્થાવરકાય અને છી ત્રસકાય મળી જીવરાશિની વિરતિ થઈ, પરંતુ લોકમાં રખડાવનાર એટલે અજીવરાશિ જે જીવથી પર છે તે પ્રત્યે પ્રીતિ તેનું નિવૃત્તિપણું આમાં આવતું નથી, ત્યાં સુધી વિરતિ શી રીતે ગણી શકાય ? તેનું સમાધાનઃ- પાંચ ઇંદ્રિય અને છઠ્ઠા મનથી જે વિરતિ કરવી છે તેનું જે વિરતિપણું છે તેમાં અજીવરાશિની વિરતિ આવી જાય છે. ૧૦૯ પૂર્વે જ્ઞાનીની વાણી આ જીવે નિશ્ચયપણે કદી સાંભળી નથી અથવા તે વાણી સમ્યકપ્રકારે માથે ચડાવી નથી, એમ સર્વદર્શીએ કહ્યું છે. ૧૧૦ સદ્ગુરુ ઉપદિષ્ટ યોક્ત સંયમને પાળતાં એટલે સદ્ગુરુની આજ્ઞાએ વર્તતાં પાપથકી વિરમવું થાય છે, અને અભેદ્ય એવા સંસારસમુદ્રનું તરવું થાય છે. ܀܀܀ ૧૧૧ વસ્તુસ્વરૂપ કેટલાક સ્થાનકે આજ્ઞાવડીએ પ્રતિષ્ઠિત છે, અને કેટલાક સ્થાનકે સદ્વિચારપૂર્વક પ્રતિષ્ઠિત છે, પરંતુ આ દુષમ કાળનું પ્રબળપણું એટલું બધું છે કે હવે પછીની ક્ષણે પણ વિચારપૂર્વક પ્રતિષ્ઠિતને માટે કેમ પ્રવર્તશે તે જાણવાની આ કાળને વિષે શક્તિ જણાતી નથી, માટે ત્યાં આગળ આજ્ઞાપૂર્વક પ્રતિષ્ઠિત રહેવું એ યોગ્ય છે. ૧૧૨ જ્ઞાનીએ કહ્યું છે કે ‘બૂજો ! કેમ બૂજતા નથી ? ફરી આવો અવસર આવવો દુર્લભ છે !’ ૧૧૩ લોકને વિષે જે પદાર્થ છે તેના ધર્મ દેવાધિદેવે પોતાના જ્ઞાનમાં ભાસવાથી જેમ હતા તેમ વર્ણવ્યા છે. પદાર્થો તે ધર્મથી બહાર જઈ પ્રવર્તતા નથી; અર્થાત જ્ઞાની મહારાજે પ્રકાશ્યું તેથી બીજી રીતે પ્રવર્તતા નથી; તેથી તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ કહ્યું છે, કારણ કે જ્ઞાનીએ પદાર્થના જેવા ધર્મ હતા તેવા જ તેના ધર્મ કરી દો. ܀܀܀܀܀ મુખ્યત્વે ૧૧૪ કાળ, મૂળ દ્રવ્ય નથી, ઔપચારિક દ્રવ્ય છે; અને તે જીવ તથા અજીવાઅજીવમાં પુદ્ગલાસ્તિકાયમાં - વિશેષપણે સમજાય છે)માંથી ઉત્પન્ન થયેલ છે; અથવા જીવાજીવની પર્યાયઅવસ્થા તે કાળ છે. દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે; તેમાં ઊર્ધ્વપ્રચય અને તિર્યક્પ્રચય એવા બે ધર્મ છે; અને કાળને વિષે તિર્યક્પ્રચય ધર્મ નથી, એક ઊર્ધ્વચય ધર્મ છે. ૧૧૫ ઊર્ધ્વપ્રચયથી પદાર્થમાં જે ધર્મનું ઉદ્ભવવું થાય છે તે ધર્મનું તિર્યક્પ્રચયથી પાછું તેમાં સમાવું થાય છે, કાળના સમયને તિર્થક્પ્રચય નથી, તેથી જે સમય ગયો તે પાછો આવતો નથી. ૧૧૬ દિગંબરઅભિપ્રાય મુજબ ‘કાળદ્રવ્ય’ના લોકમાં અસંખ્યાતા અણુ છે. ૧૧૭ દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે. તેમાં કેટલાક ધર્મ વ્યક્ત છે, કેટલાક અવ્યક્ત છે; કેટલાક મુખ્ય છે, કેટલાક સામાન્ય છે, કેટલાક વિશેષ છે. ૧૧૮ અસંખ્યાતને અસંખ્યાતા ગુણા કરતાં પણ અસંખ્યાત થાય, અર્થાત્ અસંખ્યાતના અસંખ્યાત ભેદ છે. ૧૧૯ એક આંગુલના અસંખ્યાત ભાગ-અંશ-પ્રદેશ તે એક આંગુલમાં અસંખ્યાત છે. લોકના પણ અસંખ્યાત પ્રદેશ છે. ગમે તે દિશાની સમણિએ અસંખ્યાત થાય છે. તે પ્રમાણે એક પછી એક, બીજી. ત્રીજી સમશ્રેણિનો સરવાળો કરતાં જે સરવાળો થાય તે એક ગણું, બે ગણું, ત્રણ ગણું, ચાર ગણું થાય, પણ અસંખ્યાત ગણું ન થાય; પરંતુ એક સમશ્રેણિ જે અસંખ્યાત Page #826 -------------------------------------------------------------------------- ________________ ૭૫૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પ્રદેશવાળી છે તે સમશ્રેણીની દિશાવાળી સઘળી સમશ્રેણિઓ જે અસંખ્યાત ગુણી છે તે દરેક અસંખ્યાતાએ ગુણતાં, તેમ જ બીજી દિશાની સમશ્રેણિ છે તેનો પણ ગુણાકાર તે પ્રમાણે કરતાં, ત્રીજી દિશાની છે તેનું પણ તે પ્રમાણે કરતાં અસંખ્યાત થાય, એ અસંખ્યાતાના માંગાને જ્યાં સુધી એકબીજાનો ગુણાકાર કરી શકાય ત્યાં સુધી અસંખ્યાતા થાય, અને તે ગુણાકારથી કોઈ ગુણાકાર કરવો બાકી ન રહે ત્યારે અસંખ્યાત પૂરું થઈ તેમાં એક ઉમેરતાં જધન્યમાં જઘન્ય અનંતુ થાય. ૧૨૦ નય છે તે પ્રમાણનો અંશ છે. જે નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે, ત્યાં તેટલું પ્રમાણ છે; એ નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે તે સિવાય વસ્તુને વિષે બીજા જે ધર્મ છે તેનો નિષેધ કરવામાં આવ્યો નથી. એકી વખતે વાણી દ્વારાએ બધા ધર્મ કહી શકાતા નથી. તેમ જ જે જે પ્રસંગ હોય તે તે પ્રસંગે ત્યાં મુખ્યપણે તે જ ધર્મ કહેવામાં આવે છે. ત્યાં ત્યાં તે તે નયથી પ્રમાણ છે. ૧૨૧ નયના સ્વરૂપથી આઘે જઈ કહેવામાં આવે છે તે નય નહીં, પરંતુ નયાભાસ થાય છે, અને નયાભાસ ત્યાં મિથ્યાત્વ ઠરે છે. ૧૨૨ નય સાત માન્યા છે. તેના ઉપનય સાતસો, અને વિશેષ સ્વરૂપે અનંતા છે, અર્થાત્ જે વાણી છે તે સઘળા નય છે. ૧૨૩ એકાંતિકપણું ગ્રહવાનો સ્વચ્છંદ જીવને વિશેષપણે હોય છે, અને એકાંતિકપણું ગ્રહવાથી નાસ્તિકપણું થાય છે. તે ન થવા માટે આ નયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, જે સમજવાથી જીવ એકાંતિકપણું ગ્રહતો અટકી મધ્યસ્થ રહે છે, અને મધ્યસ્થ રહેવાથી નાસ્તિકતા અવકાશ પામી શકતી નથી. ૧૨૪ નય જે કહેવામાં આવે છે તે નય પોતે કંઈ વસ્તુ નથી, પરંતુ વસ્તુનું સ્વરૂપ સમજવા તથા તેની સુપ્રતીતિ થવા પ્રમાણનો અંશ છે. ૧૨૫ અમુક નયથી કહેવામાં આવ્યું ત્યારે બીજા નયથી પ્રતીત થતા ધર્મની અસ્તિ નથી એમ કરતું નથી. ૧૨૬ કેવળજ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, તે સિવાય બીજાં કંઈ જ નહીં, અને જ્યારે એમ છે ત્યારે તેને વિષે બીજાં કશું સમાતું નથી. સર્વથા સર્વ પ્રકારે રાગદ્વેષનો ક્ષય થાય ત્યારે જ કેવળજ્ઞાન કહેવાય. જો કોઈ અંશે રાગદ્વેષ હોય તો તે ચારિત્રમોહનીયના કારણથી છે. જ્યાં આગળ જેટલે અંશે રાગદ્વેષ છે ત્યાં આગળ તેટલે અંશે અજ્ઞાન છે, જેથી કેવળજ્ઞાનમાં તે સમાઈ શકતાં નથી, એટલે કેવળજ્ઞાનમાં તે હોતાં નથી; તે એકબીજાનાં પ્રતિપક્ષી છે. જ્યાં કેવળજ્ઞાન છે ત્યાં રાગદ્વેષ નથી, અથવા જ્યાં રાગદ્વેષ છે ત્યાં કેવળજ્ઞાન નથી. ૧૨૭ ગુણ અને ગુણી એક જ છે, પરંતુ કોઈ કારણે તે પરિચ્છિન્ન પણ છે. સામાન્ય પ્રકારે તો ગુણનો સમુદાય તે ‘ગુણી” છે, એટલે ગુણ અને ગુણી એક જ છે, જુદી જુદી વસ્તુ નથી. ગુણીથી ગુણ જુદો પડી શકતો નથી. જેમ સાકરનો કટકો છે તે ‘ગુણી’ છે અને મીઠાશ છે તે ગુણ છે. ‘ગુણી’ જે સાકર અને ગુણ જે મીઠાશ તે બન્ને સાથે જ રહેલ છે, મીઠાશ કંઈ જુદી પડતી નથી; તથાપિ ‘ગુણ’, ‘ગુણી’ કોઈ અંશે ભેદવાળા છે. ૧૨૮ કેવળજ્ઞાનીનો આત્મા પણ દેહવ્યાપકક્ષેત્રઅવાહિત છે; છતાં લોકાલોકના સઘળા પદાર્થો જે દેહથી દૂર છે તેને પણ એકદમ જાણી શકે છે. Page #827 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૧ ૭૫૧ ૧૨૯ સ્વપરને જાદા પાડનાર જે જ્ઞાન તે જ્ઞાન. આ જ્ઞાનને પ્રયોજનભૂત કહેવામાં આવ્યું છે. આ સિવાયનું જ્ઞાન તે 'અજ્ઞાન' છે. શુદ્ધ આત્મદશારૂપ શાંત જિન છે. તેની પ્રતીતિ જિનપ્રતિબિંબ સૂચવે છે. તે શાંત દશા પામવા સારુ જે પરિણતિ, અથવા અનુકરણ અથવા માર્ગ તેનું નામ ‘જૈન’; - જે માર્ગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય છે. ૧૩૦ આ માર્ગ આત્મગુણરોધક નથી, પણ બોધક છે, એટલે આત્મગુણ પ્રગટ કરે છે, તેમાં કશો સંશય નથી. આ વાત પરોક્ષ નથી, પણ પ્રત્યક્ષ છે. ખાતરી કરવા ઇચ્છનારે પુરુષાર્થ કરવાથી સુપ્રતીત થઈ પ્રત્યક્ષ અનુભવગમ્ય થાય છે. ૧૩૧ સૂત્ર અને સિદ્ધાંત એ બે જુદાં છે. સાચવવા સારુ સિદ્ધાંતો સૂત્રરૂપી પેટીમાં રાખવામાં આવ્યા છે. દેશ, કાળને અનુસરી સૂત્ર રચવામાં એટલે ગૂંથવામાં આવે છે; અને તેમાં સિદ્ધાંતની ગૂંથણી કરવામાં આવે છે. તે સિદ્ધાંતો ગમે તે કાળમાં, ગમે તે ક્ષેત્રમાં ફરતા નથી; અથવા ખંડિતપણાને પામતા નથી; અને જો તેમ થાય તો તે સિદ્ધાંત નથી. ૧૩૨ સિદ્ધાંત એ ગણિતની માફક પ્રત્યક્ષ છે, તેથી તેમાં કોઈ જાતની ભૂલ કે અધૂરાપણું સમાતું નથી. અક્ષર બોડિયા હોય તો સુધારીને માણસો વાંચે છે, પરંતુ આંકડાની ભૂલ થાય તો તે હિસાબ ખોટો ઠરે છે, માટે આંકડા બોડિયા હોતા નથી. આ દૃષ્ટાંત ઉપદેશમાર્ગ અને સિદ્ધાંતમાર્ગને વિષે ઘટાવવું. ૧૩૩ સિદ્ધાંતો ગમે તે દેશમાં, ગમે તે ભાષામાં, ગમે તે કાળમાં લખાણા હોય, તોપણ અસિદ્ધાંતપણાને પામતા નથી. દાખલા તરીકે, બે ને બે ચાર થાય. પછી ગમે તો ગુજરાતી, કે સંસ્કૃત, કે પ્રાકૃત, કે ચીની, કે અરબી, કે પર્શિયન કે ઇંગ્લીશ ભાષામાં લખાયેલ હોય. તે આંકડાને ગમે તે સંજ્ઞામાં ઓળખવામાં આવે તોપણ બે ને બેનો સરવાળો ચાર થાય એ વાત પ્રત્યક્ષ છે. જેમ નવે નવે એકાશી તે ગમે તે દેશમાં, ગમે તે ભાષામાં, અને ધોળા દિવસે કે અંધારી રાત્રિએ ગણવામાં આવે તોપણ ૮૦ અથવા ૮૨ થતા નથી, પરંતુ એકાશી જ થાય છે. આ જ પ્રમાણે સિદ્ધાંતનું પણ છે. ૧૩૪ સિદ્ધાંત છે એ પ્રત્યક્ષ છે, જ્ઞાનીના અનુભવગમ્યની બાબત છે, તેમાં અનુમાનપણું કામ આવતું નથી. અનુમાન એ તર્કનો વિષય છે, અને તર્ક એ આગળ જતાં કેટલીક વાર ખોટો પણ પડે; પરંતુ પ્રત્યક્ષ જે અનુભવગમ્ય છે તેમાં કાંઈ પણ ખોટાપણું સમાતું નથી. ૧૩૫ જેને ગુણાકાર અથવા સરવાળાનું જ્ઞાન થયું છે તે એમ કહે છે કે નવે નવે એકાશી, ત્યાં આગળ જેને સરવાળા અથવા ગુણાકારનું જ્ઞાન થયું નથી, અર્થાત્ ક્ષયોપશમ થયો નથી તે અનુમાનથી અથવા તર્ક કરી એમ કહે કે 'હદ થતા હોય તો કેમ ના કહી શકાય ?' તો તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું છે નહીં, કેમકે તેને જ્ઞાન ન હોવાથી તેમ કહે એ સ્વાભાવિક છે. પરંતુ જો તેને ગુણાકારની રીત છોડી (છૂટી છૂટી કરી) એકથી નવ સુધી આંકડા બતાવી નવ વાર ગણાવ્યું હોય તો એકાશી થતાં અનુભવગમ્ય થવાથી તેને સિદ્ધ થાય છે. કદાપિ તેના મંદ ક્ષયોપશમથી એકાશી, ગુણાકારથી અથવા સરવાળાથી ન સમજાય તોપણ એકાશી થાય એમાં ફેર નથી. એ પ્રમાણે સિદ્ધાંત આવરણના કારણથી ન સમજવામાં આવે તોપણ તે અસિદ્ધાંતપણાને પામતા નથી, એ વાતની ચોક્કસ પ્રતીતિ રાખવી. છતાં ખાતરી કરવા જરૂર હોય તો તેમાં બતાવ્યા પ્રમાણે કરવાથી ખાતરી થતાં પ્રત્યક્ષ અનુભવગમ્ય થાય છે. ૧૩૬ જ્યાં સુધી અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીતિ રાખવા જરૂર છે, અને સુપ્રતીતિથી ક્રમે ક્રમે કરી અનુભવગમ્ય થાય છે. ૧૩૭ સિદ્ધાંતના દાખલાઃ- (૧) ‘રાગદ્વેષથી બંધ થાય છે.’ (૨) ‘બંધનો ક્ષય થવાથી મુક્તિ Page #828 -------------------------------------------------------------------------- ________________ ૭૫૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર થાય છે.' આ સિદ્ધાંતની ખાતરી કરવી હોય તો રાગદ્વેષ છોડો. રાગદ્વેષ સર્વ પ્રકારે છૂટે તો આત્માનો સર્વ પ્રકારે મોક્ષ થાય છે. આત્મા બંધનના કારણથી મુક્ત થઈ શકતો નથી. બંધન છૂટ્યું કે મુક્ત છે. બંધન થવાનું કારણ રાગદ્વેષ છે. રાગદ્વેષ સર્વથા પ્રકારે છૂટ્યો કે બંધથી છૂટ્યો જ છે. તેમાં કશો સવાલ કે શંકા રહેતાં નથી. ૧૩૮ જે સમયે સર્વથા પ્રકારે રાગદ્વેષ ક્ષય થાય, તેને બીજે જ સમયે “કેવલજ્ઞાન” છે. ૧૩૯ જીવ પહેલા ગુણસ્થાનકમાંથી આગળ જતો નથી. આગળ જવા વિચાર કરતો નથી, પહેલાથી આગળ શી રીતે વધી શકાય, તેના શું ઉપાય છે, કેવી રીતે પુરુષાર્થ કરવો, તેનો વિચાર પણ કરતો નથી, અને વાતો કરવા બેસે ત્યારે એવી કરે કે તેરમું આ ક્ષેત્રે અને આ કાળે પ્રાપ્ત થતું નથી. આવી આવી ગહન વાતો જે પોતાની શક્તિ બહારની છે, તે તેનાથી શી રીતે સમજી શકાય ? અર્થાત્ પોતાને ક્ષયોપશમ હોય તે ઉપરાંતની વાતો કરવા બેસે તે ન જ સમજી શકાય. ૧૪૦ ગ્રંથિ પહેલે ગુણસ્થાનકે છે તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી સંસારી જીવો પહોંચ્યા નથી. કોઈ જીવ નિર્જરા ફરવાથી ઊંચા ભાવે આવતાં, પહેલામાંથી નીકળવા વિચાર કરી, ગ્રંથિભેદની નજીક આવે છે, ત્યાં આગળ ગાંઠનું એટલું બધું તેના ઉપર જોર થાય છે કે, ગ્રંથિભેદ કરવામાં શિથિલ થઈ જઈ અટકી પડે છે; અને એ પ્રમાણે મોળો થઈ પાછો વળે છે. આ પ્રમાણે ગ્રંથિભેદ નજીક અનંતી વાર આવી જીવ પાછો ફર્યો છે. કોઈ જીવ પ્રબળ પુરુષાર્થ કરી, નિમિત્ત કારણનો જોગ પામી કરેડિયાં કરી ગ્રંથિભેદ કરી, આગળ વધી આવે છે, અને જ્યારે ગ્રંથિભેદ કરી આગળ વધ્યો કે ચોથામાં આવે છે, અને ચોથામાં આવ્યો કે વહેલોમોડો મોક્ષ થશે, એવી તે જીવને છાપ મળે છે. ૧૪૧ આ ગુણસ્થાનકનું નામ “અવિરતિસમ્યકદૃષ્ટિ છે, જ્યાં વિરતિપણા વિના સમ્યકજ્ઞાનદર્શન છે. ૧૪૨ કહેવામાં એમ આવે છે કે તેરમું ગુણસ્થાનક આ કાળે ને આ ક્ષેત્રથી ન પમાય; પરંતુ તેમ કહેનારા પહેલામાંથી ખસતા નથી. જો તેઓ પહેલામાંથી ખસી, ચોથા સુધી આવે, અને ત્યાં પુરુષાર્થ કરી સાતમું જે અપ્રમત્ત છે ત્યાં સુધી પહોંચે તોપણ એક મોટામાં મોટી વાત છે. સાતમા સુધી પહોંચ્યા વિના તે પછીની દશાની સુપ્રતીતિ થઈ શકવી મુશ્કેલ છે. ૧૪૩ આત્માને વિષે પ્રમાદરહિત જાગૃતદશા તે જ સાતમું ગુણસ્થાનક છે. ત્યાં સુધી પહોંચવાથી તેમાં સમ્યક્ત્વ સમાય છે. ચોથા ગુણસ્થાનકે જીવ આવીને ત્યાંથી પાંચમું ‘દેશવિરતિ’, છઠ્ઠું ‘સર્વવિરતિ’, અને સાતમું ‘પ્રમાદરહિત વિરતિ’ છે, ત્યાં પહોંચે છે. ત્યાં આગળ પહોંચ્યેથી આગળની દશાનો અંશે અનુભવ અથવા સુપ્રતીતિ થાય છે. ચોથા ગુણસ્થાનકવાળો જીવ સાતમા ગુણસ્થાનકે પહોંચનારની દશાનો જો વિચાર કરે તો તે કોઈ અંશે પ્રતીત થઈ શકે. પણ તેનો પહેલા ગુણસ્થાનકવાળો જીવ વિચાર કરે તો તે શી રીતે પ્રતીતિમાં આવી શકે ? કારણ કે તેને જાણવાનું સાધન જે આવરણરહિત થવું તે પહેલા ગુણસ્થાનકવાળાની પાસે હોય નહીં. ૧૪૪ સમ્યકત્વ પ્રાપ્ત થયેલ જીવની દશાનું સ્વરૂપ જ જાદું હોય છે. પહેલા ગુણસ્થાનકવાળા જીવની દશાની જે સ્થિતિ અથવા ભાવ છે તેના કરતાં ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત કરનારની દશાની જે સ્થિતિ અથવા ભાવ તે જાદાં જોવામાં આવે છે, અર્થાત્ જાદી જ દશાનું વર્તન જોવામાં આવે છે. ૧૪૫ પહેલું મોળું કરે તો ચોથે આવે એમ કહેવામાત્ર છે; ચોથે આવવામાં જે વર્તન છે તે વિષય વિચારવાજોગ છે. ૧૪૬ આગળ ૪, ૫, ૬ અને ૭ મા ગુણસ્થાનક સુધીની જે વાત કહેવામાં આવી છે તે કહેવામાત્ર, અથવા સાંભળવામાત્ર જ છે એમ નથી, પરંતુ સમજીને વારંવાર વિચારવા યોગ્ય છે. Page #829 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૧ ૧૪૭ બની શકે તેટલો પુરુષાર્થ કરી આગળ વધવા જરૂર છે. ૭૫૩ ૧૪૮ ન પ્રાપ્ત થઈ શકે તેવી ધીરજ, સંઘયણ, આયુષની પૂર્ણતા ઇત્યાદિના અભાવથી કદાચ સાતમાં ગુણસ્થાનક ઉપરનો વિચાર અનુભવમાં ન આવી શકે, પરંતુ સુપ્રતીત થઈ શકવા યોગ્ય છે, ૧૪૯ સિંહના દાખલાની માફકઃ- સિંહને લોઢાના જબરજસ્ત પાંજરામાં પૂરવામાં આવ્યો હોય તો તે અંદર રહ્યો પોતાને સિંહ સમજે છે, પાંજરામાં પુરાયેલો માને છે; અને પાંજરાની બહારની ભૂમિકા પણ જાએ છે; માત્ર લોઢાના મજબૂત સળિયાની આડને લીધે બહાર નીકળી શકતો નથી. આ જ રીતે સાતમા ગુણસ્થાનક ઉપરનો વિચાર સુપ્રતીત થઈ શકે છે. ૧૫૦ આ પ્રમાણે છતાં જીવ મતભેદાદિ કારણોને લઈને રોકાઈ જઈ આગળ વધી શકતો નથી. ૧૫૧ મતભેદ અથવા રૂઢિ આદિ નજીવી બાબત છે, અર્થાત્ તેમાં મોક્ષ નથી. માટે ખરી રીતે સત્યની પ્રતીતિ કરવાની જરૂર છે. ૧પર શુભાશુભ, અને શુદ્ધાશુદ્ધ પરિણામ ઉપર બધો આધાર છે. અલ્પ અલ્પ બાબતમાં પણ દોષ માનવામાં આવે ત્યાં મોક્ષ થતો નથી. લોકરૂઢિમાં અથવા લોકવ્યવહારમાં પડેલો જીવ મોક્ષતત્ત્વનું રહસ્ય જાણી શકતો નથી, તેનું કારણ તેને વિષેનું રૂઢિનું અથવા લોકસંજ્ઞાનું માહાત્મ્ય છે. આથી કરી બાદરક્રિયાનો નિષેધ કરવામાં આવતો નથી. જે કાંઈ પણ ન કરતાં તદ્દન અનર્થ કરે છે, તે કરતાં બાદરક્રિયા ઉપયોગી છે. તોપણ તેથી કરી બાદરક્રિયાથી આગળ ન વધવું એમ પણ કહેવાનો હેતુ નથી. ૧૫૩ જીવને પોતાનાં ડહાપણ અને મરજી પ્રમાણે ચાલવું એ વાત મનગમતી છે, પણ તે જીવનું ભૂંડું કરનાર વસ્તુ છે. આ દોષ મટાડવા સારુ પ્રથમ તો કોઈને ઉપદેશ દેવાનો નથી, પણ પ્રથમ ઉપદેશ લેવાનો છે, એ જ્ઞાનીનો ઉપદેશ છે. જેનામાં રાગદ્વેષ ન હોય, તેવાનો સંગ થયા વિના સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ શકતું નથી. સમ્યક્ત્વ આવવાથી (પ્રાપ્ત થવાથી) જીવ ફરે છે (જીવની દશા ફરે છે); એટલે પ્રતિકૂળ હોય તો અનુકૂળ થાય છે. જિનની પ્રતિમા (શાંતપણા માટે) જોવાથી સાતમા ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીની જે શાંત દશા છે તેની પ્રતીતિ થાય છે. ૧૫૪ જૈનમાર્ગમાં હાલમાં ઘણા ગચ્છ પ્રવર્તે છે, જેવા કે તપગચ્છ, અંચલગચ્છ, લુંકાગચ્છ, ખરતરગચ્છ ઇત્યાદિ. આ દરેક પોતાથી અન્ય પક્ષવાળાને મિથ્યાત્વી માને છે. તેવી રીતે બીજા વિભાગ છ કોર્ટિ, આઠ કોર્ટિ ઇત્યાદિ દરેક પોતાથી અન્ય કોર્ટિવાળાને મિથ્યાત્વી માને છે. વાજબી રીતે નવ કોટિ જોઈએ. તેમાંથી જેટલી ઓછી તેટલું ઓછું; અને તે કરતાં પણ આગળ જવામાં આવે તો સમજાય કે છેવટે નવ કોટિયે છોડ્યા વિના રસ્તો નથી. ૧૫૫ તીર્થકરાદિ મોક્ષ પામ્યા તે માર્ગ પામર નથી. જૈનરૂઢિનું થોડું પણ મૂકવું એ અત્યંત આકરું લાગે છે, તો મહાન અને મહાભારત એવો મોક્ષમાર્ગ તે શી રીતે આદરી શકાશે ? તે વિચારવા યોગ્ય છે. ܀܀܀܀܀ ૧૫૬ મિથ્યાત્વપ્રકૃતિ ખપાવ્યા વિના સમ્યકૃત્વ આવે નહીં. સમ્યકત્વ પ્રાપ્ત થાય તેની દશા અદ્ભુત વર્તે. ત્યાંથી ૫, ૬, ૭ અને ૮ મે જઈ બે ઘડીમાં મોક્ષ થઈ શકે છે. એક સમ્યક્ત્વ પામવાથી કેવું અદ્ભુત કાર્ય બને છે ! આથી સમ્યક્ત્વની ચમત્કૃતિ અથવા તેનું માહાત્મ્ય કોઈ અંશે સમજી શકાય તેમ છે. ૧૫૭ દુર્ધર પુરુષાર્થથી પામવા યોગ્ય મોક્ષમાર્ગ તે અનાયાસે પ્રાપ્ત થતો નથી. આત્મજ્ઞાન Page #830 -------------------------------------------------------------------------- ________________ ૭૫૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર અથવા મોક્ષમાર્ગ કોઈના શાપથી અપ્રાપ્ત થતો નથી, કે કોઈના આશીર્વાદથી પ્રાપ્ત થતો નથી. પુરુષાર્થ પ્રમાણે થાય છે, માટે પુરુષાર્થની જરૂર છે. ܀܀܀܀܀ ૧૫૮ સૂત્ર, સિદ્ધાંત, શાસ્ત્રો, સત્પુરુષના ઉપદેશ વિના ફળતાં નથી. ફેરફાર જે છે તે વ્યવહારમાર્ગમાં છે. મોક્ષમાર્ગ તો ફેરફારવાળો નથી, એક જ છે. તે પ્રાપ્ત કરવામાં શિથિલપણું છે. તેનો નિષેધ કરવામાં આવ્યો છે. ત્યાં આગળ શૂરવીરપણું ગ્રહણ કરવા યોગ્ય છે. જીવને અમૂર્છિત કરવો એ જ જરૂરનું છે. ૧૫૯ વિચારવાન પુરુષે વ્યવહારના ભેદથી મૂંઝવું નહીં. ૧૬૦ ઉપરની ભૂમિકાવાળા નીચેની ભૂમિકાવાળાની બરોબર નથી, પરંતુ નીચેની ભૂમિકાવાળાથી ઠીક છે, પોતે જે વ્યવહારમાં હોય તેથી બીજાનો ઊંચો વ્યવહાર જોવામાં આવે તો તે ઊંચા વ્યવારનો નિષેધ કરવો નહીં; કારણ કે મોક્ષમાર્ગને વિષે કશો ફેરફાર છે નહીં. ત્રણે કાળમાં ગમે તે ક્ષેત્રમાં, એક જ સરખો જે પ્રવર્તે તે જ મોક્ષમાર્ગ. ૧૬૧ અલ્પમાં અલ્પ એવી નિવૃત્તિ કરવામાં પણ જીવને ટાઢ વછૂટે છે, તો તેવી અનંત પ્રવૃત્તિથી કરી જે મિથ્યાત્વ થાય છે, તેથી નિવર્તવું એ કેટલું દુર્ધર થઈ પડવું જોઈએ ? મિથ્યાત્વની નિવૃત્તિ તે જ ‘સમ્યક્ત્વ.’ ૧૬૨ જીવાજીવની વિચારરૂપે પ્રતીતિ કરવામાં આવી ન હોય, અને બોલવામાત્ર જ જીવાજીવ છે, એમ કહેવું તે સમ્યકત્વ નથી. તીર્થકરાદિએ પણ પૂર્વે આરાધ્યું છે તેથી પ્રથમથી જ સમ્યકત્વ તેમને વિષે છે, પરંતુ બીજાને તે કંઈ અમુક કુળમાં, અમુક નાતમાં, કે જાતમાં કે અમુક દેશમાં અવતાર લેવાથી જન્મથી જ સમ્યક્ત્વ હોય એમ નથી. ૧૬૩ વિચાર વિના જ્ઞાન નહીં. જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક્ત્વ નહીં. સમ્યક્ત્વ વિના ચારિત્ર ન આવે, અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળજ્ઞાન ન પામે, અને જ્યાં સુધી કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધી મોક્ષ નથી; એમ જોવામાં આવે છે. ૧૬૪ દેવનું વર્ણન. તત્ત્વ. જીવનું સ્વરૂપ. ܀܀܀܀܀ ૧૬૫ કર્મરૂપે રહેલા પરમાણુ કેવળજ્ઞાનીને દેશ્ય છે, તે સિવાયને માટે ચોક્કસ નિયમ હોય નહીં, પરમાવધિવાળાને દશ્ય થવા સંભવે છે, અને મન પર્યવજ્ઞાનીને અમુક દેશ દેશ્ય થવા સંભવે છે. ૧૬૬ પદાર્થને વિષે અનંતા ધર્મ (ગુણાદિ રહ્યા છે. તેના અનંતમા ભાગે વાણીથી કહી શકાય છે. તેના અનંતમા ભાગે સૂત્રમાં ગૂંથી શકાય છે. ૧૬૭ યથાપ્રવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ ઉપરાંત યુજનકરણ અને ગુણકરણ છે. યુજનકરણને ગુણકરણથી ક્ષય કરી શકાય છે. ૧૬૮ યુંજનકરણ એટલે પ્રકૃતિને યોજવી તે. આત્મગુણ જે જ્ઞાન, ને તેનાથી દર્શન, ને તેનાથી ચારિત્ર, એવા ગુણકરણથી યુંજનકરણનો ક્ષય કરી શકાય છે. અમુક અમુક પ્રકૃતિ જે આત્મગુણરોધક છે તેને ગુણકરણે કરી દાય કરી શકાય છે. ܀܀܀܀܀ Page #831 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૧ ૭૫૫ ૧૬૯ કર્મપ્રકૃતિ, તેના જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવ, તેનાં બંધ, ઉદય, ઉદીરણા, સંક્રમણ, સત્તા, અને ક્ષયભાવ જે બતાવવામાં આવ્યાં છે (વર્ણવવામાં આવ્યાં છે, તે પરમ સામર્થ્ય વિના વર્ણવી શકાય નહીં. આ વર્ણવનાર જીવકોટિના પુરુષ નહીં, પરંતુ ઈશ્વરકોટિના પુરુષ જોઈએ, એવી સુપ્રતીતિ થાય છે. ૧૭૦ કઈ કઈ પ્રકૃતિનો કેવા રસથી ક્ષય થયેલો હોવો જોઈએ ? કઈ પ્રકૃતિ સત્તામાં છે ? કઈ ઉદયમાં છે ? કઈ સંક્રમણ કરી છે ? આ આદિની રચના કહેનારે, ઉપર મુજબ પ્રકૃતિનું સ્વરૂપ માપીને કહ્યું છે, તે તેમના પરમજ્ઞાનની વાત બાજુએ મૂકીએ તોપણ તે કહેનાર ઈશ્વરકોટિનો પુરુષ હોવો જોઈએ એ ચોક્કસ થાય છે. ૧૭૧ જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના ‘ધારણા” નામના ભેદમાં સમાય છે. તે પાછલા ણવ જાણી શકે છે. તે જ્યાં સુધી પાછલા ભવમાં અસંજ્ઞીપણું ન આવ્યું હોય ત્યાં સુધી આગળ ચાલી શકે છે. ૧૭૨ (૧) તીર્થંકરે આજ્ઞા ન આપી હોય અને જીવ પોતાના સિવાય પરવસ્તુનું જે કાંઈ ગ્રહણ કરે તે પારકું લીધેલું, ને તે અદત્ત ગણાય. તે અદત્તમાંથી તીર્થંકરે પરવસ્તુ જેટલી ગ્રહણ કરવાની છૂટ આપી છે, તેટલાને અદત્ત ગણવામાં નથી આવતું. (ર) ગુરુની આજ્ઞા પ્રમાણે કરેલા વર્તનના સંબંધે અદત્ત ગણવામાં આવતું નથી. ૧૭૩ ઉપદેશના ચાર મુખ્ય પ્રકાર છેઃ- (૧) દ્રવ્યાનુયોગ. (૨) ચરણાનુયોગ. (3) ગણિતાનુયોગ. (૪) ધર્મકથાનુયોગ. (૧) લોકને વિષે રહેલાં દ્રવ્યો, તેનાં સ્વરૂપ, તેના ગુણ, ધર્મ, હેતુ, અહેતુ, પર્યાયાદિ અનંત અનંત પ્રકારે છે, તેનું જેમાં વર્ણન છે તે 'દ્રવ્યાનુયોગ', (૨) આ દ્રવ્યાનુયોગનું સ્વરૂપ સમજાયા પછી કેમ ચાલવું તે સંબંધીનું વર્ણન તેં 'ચરણાનુયોગ', (૩) દ્રવ્યાનુયોગ તથા ચરણાનુયોગથી તેની ગણતરીનું પ્રમાણ, તથા લોકને વિષે રહેલા પદાર્થ, ભાવો, ક્ષેત્ર, કાળાદિની ગણતરીના પ્રમાણની જે વાત તે 'ગણિતાનુયોગ'. (૪) સત્પુરુષોનાં ધર્મચરિત્રની કથાઓ કે જેનો ધડો લઈ જીવને પડતાં અવલંબનકારી થઈ પરિણમે તે ‘ધર્મકથાનુયોગ’. ૧૭૪ પરમાણુમાં રહેલા ગુણ સ્વભાવાદિ કાયમ રહે છે, અને પર્યાય તે ફરે છે. દૃષ્ટાંત તરીકેઃ- પાણીમાં રહેલો શીતગુણ એ ફરતો નથી, પણ પાણીમાં જે તરંગો ઊઠે છે તે ફરે છે, અર્થાત્ તે એક પછી એક ઊઠી તેમાં સમાઈ જાય છે. આ પ્રમાણે પર્યાય, અવસ્થા અવસ્થાંતર થયા કરે છે, તેથી કરી પાણીને વિષે રહેલ જે શીતલતા અથવા પાણીપણું તે ફરી જતાં નથી, પણ કાયમ રહે છે; અને પર્યાયરૂપ તરંગ તે ફર્યા કરે છે. તેમજ તે ગુણની હાનિવૃદ્ધિરૂપ ફેરફાર તે પણ પર્યાય છે. તેના વિચારથી પ્રતીતિ અને પ્રીતિથી ત્યાગ અને ત્યાગથી જ્ઞાન થાય છે. ૧૭૫ તેજસ અને કાર્પણ શરીર સ્થૂલદેહપ્રમાણ છે. તેજસ શરીર ગરમી કરે છે, તથા આહાર પચાવવાનું કામ કરે છે. શરીરનાં અમુક અમુક અંગ ઘસવાથી ગરમ જણાય છે, તે તેજસના કારણથી જણાય છે. માથા ઉપર ધૃતાદિ મૂકી તે શરીરની પરીક્ષા કરવાની રૂઢિ છે. તેનો અર્થ એ કે તે શરીર સ્થૂલ શરીરમાં છે કે શી રીતે ? અર્થાત્ સ્થૂલ શરીરમાં જીવની માફક તે આખા શરીરમાં રહે છે. ૧૭૬ તેમ જ કાર્પણ શરીર પણ છે; જે તેજસ કરતાં સુક્ષ્મ છે, તે પણ તેજસની માફક રહે છે. સ્કૂલ શરીરની અંદર પીડા થાય છે, અથવા ક્રોધાદિ થાય છે તે જ કાર્મણ શરીર છે. કાર્યણથી કોધાદિ થઈ તેજોલેશ્યાદિ ઉત્પન્ન થાય છે. વેદનાનો અનુભવ જીવ કરે છે, પરંતુ વેદના Page #832 -------------------------------------------------------------------------- ________________ ૭૫૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર થવી તે કામણ શરીરને લઈને થાય છે. કાર્પણ શરીર એ જીવનું અવલંબન છે. ૧૭૭ ઉપર જણાવેલ ચાર અનુયોગનું તથા તેના સૂક્ષ્મ ભાવોનું જે સ્વરૂપ, તે જીવે વારંવાર વિચારવા યોગ્ય છે, જાણવા યોગ્ય છે. તે પરિણામે નિર્જરાનો હેતુ થાય છે, વા નિર્દેશ થાય છે. ચિત્તની સ્થિરતા કરવા માટે સઘળું કહેવામાં આવ્યું છે; કારણ કે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ જીવે જો કાંઈ જાણ્યું હોય તો તેને વાસ્તે વારંવાર વિચાર કરવાનું બને છે; અને તેવા વિચારથી જીવની બાહ્યવૃત્તિ નહીં થતાં અંદરની અંદર વિચારતાં સુધી સમાયેલી રહે છે. ૧૭૮ અંતરવિચારનું સાધન ન હોય તો જીવની બાહ્યવસ્તુ ઉપર વૃત્તિ જઈ અનેક જાતના ઘાટ ઘડાય છે. જીવને અવલંબન જોઈએ છે, તેને નવરો બેસી રહેવાનું ઠીક પડતું નથી. એવી જ ટેવ પડી ગઈ છે; તેથી જો ઉપલા પદાર્થનું જાણુપણું થયું હોય તો તેના વિચારને લીધે સચિત્તવૃત્તિ બહાર નીકળવાને બદલે અંદર સમાયેલી રહે છે; અને તેમ થવાથી નિર્જરા થાય છે. ૧૭૯ પુદ્ગલ, પરમાણુ અને તેના પર્યાયાદિનું સૂક્ષ્મપણું છે, તે જેટલું વાણીગોચર થઈ શકે તેટલું કહેવામાં આવ્યું છે. તે એટલા સારુ કે એ પદાર્થો મૂર્તિમાન છે, અમૂર્તિમાન નથી. મૂર્તિમાન છતાં આ પ્રમાણે સૂક્ષ્મ છે, તેના વારંવાર વિચારથી સ્વરૂપ સમજાય છે, અને તે પ્રમાણે સમજાયાથી તેથી સુક્ષ્મ અરૂપી એવી જે આત્મા તે સંબંધી જાણવાનું કામ સહેલું થાય છે. ૧૮૦ માન અને મતાગ્રહ એ માર્ગ પામવામાં આડા સ્તંભરૂપ છે. તે મૂકી શકાતાં નથી, અને તેથી સમજાતું નથી. સમજવામાં વિનયભક્તિની પહેલી જરૂર પડે છે. તે ભક્તિ માન, મતાગ્રહના કારણથી આદરી શકાતી નથી. ૧૮૧ (૧) વાંચવું. (૨) પૂછવું, (૩) વારંવાર ફેરવવું. (૪) ચિત્તને નિશ્ચયમાં આણવું. (૫) ધર્મકથા, વેદાંતમાં પણ શ્રવણ, મનન, નિદિધ્યાસન એમ ભેદ બતાવ્યા છે. ૧૮૨ ‘ઉત્તરાધ્યયન’માં ધર્મનાં મુખ્ય ચાર અંગ કહ્યાં છેઃ- (૧) મનુષ્યપણું. (ર) સત્પુરુષના વચનનું શ્રવણ. (૩) તેની પ્રતીતિ. (૪) ધર્મમાં પ્રવર્તવું. આ ચાર વસ્તુ દુર્લભ છે. ૧૮૩ મિથ્યાત્વના બે ભેદ છે. (૧) વ્યક્ત. (૨) અવ્યક્ત. તેના ત્રણ ભેદ પણ કર્યાં છેઃ- (૧) ઉત્કૃષ્ટ. (૨) મધ્યમ. (૩) જઘન્ય. મિથ્યાત્વ હોય ત્યાં સુધી પહેલા ગુણસ્થાનકમાંથી બહાર નીકળતો નથી. ઉત્કૃષ્ટ મિથ્યાત્વ હોય ત્યાં સુધી તે મિથ્યાત્વ ગુણસ્થાનક ન ગણાય. ગુણસ્થાનક એ જીવઆશ્રયી છે. ૧૮૪ મિથ્યાત્વ વડે કરી મિથ્યાત્વ મોળું પડે છે, અને તે કારણથી તે જરા આગળ ચાલ્યો કે તરત તે મિથ્યાત્વગુણસ્થાનકમાં આવે છે. ૧૮૫ ગુણસ્થાનક એ આત્માના ગુણને લઈને છે. ૧૮૬ મિથ્યાત્વમાંથી સાવ ખસ્યો ન હોય પણ થોડો ખસ્યો હોય તોપણ તેથી મિથ્યાત્વ મોળું પડે છે. આ મિથ્યાત્વ પણ મિથ્યાત્વે કરીને મોળું પડે છે. મિથ્યાત્વગુણસ્થાનકે પણ મિથ્યાત્વનો અંશ કષાય હોય તે અંશથી પણ મિથ્યાત્વમાંથી મિથ્યાત્વગુણસ્થાનક કહેવામાં આવે છે. ૧૮૭ પ્રયોજનભૂત જ્ઞાનના મૂળમાં, પૂર્ણ પ્રતીતિમાં, તેવા જ આકારમાં મળતા આવતા અન્ય માર્ગની સરખામણીના અંશે સરખાપણારૂપ પ્રતીત થવું તે મિશ્રગુણસ્થાનક છે; પરંતુ લાણું દર્શન સત્ય છે, અને ફલાણું દર્શન પણ સત્ય છે, એવી બન્ને ઉપર સરખી પ્રતીતિ તે મિશ્ર નહીં પણ મિથ્યાત્વગુણસ્થાનક છે. અમુકથી અમુક દર્શન અમુક અંશે મળતું આવે છે, એમ કહેવામાં સમ્યક્ત્વને બાધ નથી; કારણ કે ત્યાં તો અમુક દર્શનની બીજા દર્શનની સરખામણીમાં પહેલું દર્શન સર્વાંગે પ્રતીતિરૂપ થાય છે. Page #833 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૧ ohn ૧૮૮ પહેલેથી બીજે જવાતું નથી, પરંતુ ચોથેથી પાછા વળતાં પહેલે આવવામાં રહેતો વચલો અમુક કાળ તે બીજાં છે. તેને જો ચોથા પછી પાંચમું ગણવામાં આવે તો ચોથાથી પાંચમું ચડી જાય અને અહીં તો સાસ્વાદન ચોથાથી પતિત થયેલ માનેલ છે, એટલે તે ઊતરતું છે, તેથી પાંચમા તરીકે ન મૂકી શકાય પણ બીજા તરીકે મૂકવું એ બરાબર છે. ૧૮૯ આવરણ છે એ વાત નિઃસંદેહ છે; જે શ્વેતાંબર તથા દિગંબર બન્ને કહે છે; પરંતુ આવરણને સાથે લઈ કહેવામાં થોડું એકબીજાથી તફાવતવાળું છે. ૧૯૦ દિગંબર કહે છે કે કેવળજ્ઞાન સત્તારૂપે નહીં, પરંતુ શક્તિરૂપે રહ્યું છે. ૧૯૧ જોકે સત્તા અને શક્તિનો સામાન્ય અર્થ એક છે; પરંતુ વિશેષાર્થ પ્રમાણે કંઈક ફેર રહે છે. ૧૯૨ દૃઢપણે ઓઘ આસ્થાી, વિચારપૂર્વક અભ્યાસી વિચારસહિત આસ્થા' થાય છે. ૧૯૩ તીર્થંકર જેવા પણ સંસારપક્ષે વિશેષ વિશેષ સમૃદ્ધિના ધણી હતા છતાં તેમને પણ ત્યાગ કરવાની જરૂર પડી હતી, તો પછી અન્ય જીવોને તેમ કરવા સિવાય છૂટકો નથી. ૧૯૪ ત્યાગના બે પ્રકાર છે- એક બાહ્ય અને બીજો અત્યંતર, તેમાંનો બાહ્ય ત્યાગ તે અત્યંતર ત્યાગને સહાયકારી છે. ત્યાગ સાથે વૈરાગ્ય જોડાય છે, કારણ કે વૈરાગ્ય થયે જ ત્યાગ થાય છે. ૧૯૫ જીવ એમ માને છે કે હું કાંઈક સમજું છું, અને જ્યારે ત્યાગ કરવા ધારીશ ત્યારે એકદમ ત્યાગ કરી શકીશ, પરંતુ તે માનવું ભૂલભરેલું થાય છે. જ્યાં સુધી એવો પ્રસંગ નથી આવ્યો, ત્યાં સુધી પોતાનું જોર રહે છે. જ્યારે એવો વખત આવે છે ત્યારે શિચિલપરિણામી થઈ મોળો પડે છે. માટે આસ્તે આસ્તે તપાસ કરવી તથા ત્યાગનો પરિચય કરવા માંડવો, જેથી ખબર પડે કે ત્યાગતી વખત પરિણામ કેવાં શિથિલ થઈ જાય છે ? ૧૯૬ આંખ, જીભાદિ ઇંદ્રિયોની એકેક આંગળ જેટલી જગો જીતવી જેને મુશ્કેલ થઈ પડે છે, અથવા જીતવું અસંભવિત થઈ પડે છે, તેને મોટું પરાક્રમ કરવાનું અથવા મોટું ક્ષેત્ર જીતવાનું કામ સોંપ્યું હોય તો તે શી રીતે બની શકે ? એકદમ ત્યાગ કરવાનો વખત આવે ત્યારની વાત ત્યારે, એ વિચાર તરફ લક્ષ રાખી હાલ તો આસ્તે આસ્તે ત્યાગની કસરત કરવાની જરૂર છે. તેમાં પણ શરીર અને શરીર સાથે સંબંધ રાખતાં સગાંસંબંધીઓના સંબંધમાં પ્રથમ અજમાયશ કરવી; અને શરીરમાં પણ આંખ, જીભ અને ઉપસ્થ એ ત્રણ ઇંદ્રિયોના વિષયના દેશે દેશે ત્યાગ તરફ પ્રથમ જોડાણ કરાવવાનું છે, અને તેના અભ્યાસથી એકદમ ત્યાગ સુગમતાવાળો થઈ પડે છે. ૧૯૭ હાલ તપાસ દાખલ, અંશે અંશે જેટલો જેટલો ત્યાગ કરવો તેમાં પણ મોળાશ ન રાખવી તેમ જ રૂઢિને અનુસરી ત્યાગ કરવો એમ પણ નહીં. જે કાંઈ ત્યાગ કરવો તે શિથિલપણા રહિત તથા બારીબારણાં રહિત કરવો અથવા બારીબારણાં રાખવાં જરૂર હોય તો તે પણ ચોક્કસ આકારમાં ખુલ્લી રીતે રાખવાં; પણ એવાં ન રાખવાં કે તેનો અર્થ જ્યારે જેવો કરવો હોય તેવો થઈ શકે. જ્યારે જેની જરૂર પડે ત્યારે તેનો ઇચ્છાનુસાર અર્થ થઈ શકે, તેવી ગોઠવણ જ ત્યાગને વિષે રાખવી નહીં. જો અચોક્કસપણે એટલે જરૂર પડે ત્યારે મનગમતો અર્થ થઈ શકે એવા આકારમાં ગોઠવણ રાખવામાં આવે તો શિથિલપરિણામી થઈ ત્યાગેલું બધું બગાડી મૂકે છે. Page #834 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૭૫૮ શ્રીમદ્ રાજચંદ્ર ૧૯૮ અંશે પણ ત્યાગ કરવો. તેની પ્રથમથી જ ચોક્કસપણે વ્યાખ્યા બાંધી, સાક્ષી રાખી ત્યાગ કરવો, તથા ત્યાગ કરવા પછી પોતાને મનગમતો અર્થ કરવો નહીં. ૧૯૯ સંસારમાં પરિભ્રમણ કરાવનાર ક્રોધ, માન, માયા, લોભની ચોકડીરૂપ કષાય છે, તેનું સ્વરૂપ પણ સમજવા યોગ્ય છે. તેમાં પણ અનંતાનુબંધી જે કષાય છે તે અનંત સંસાર રખડાવનાર છે. તે કષાય ક્ષય થવાનો ક્રમ સામાન્ય રીતે ક્રોધ, માન, માયા, લોભ એ પ્રમાણે છે, અને તેનો ઉદય થવાનો ક્રમ સામાન્ય રીતે માન, લોભ, માયા, ક્રોધ એ પ્રમાણે છે. ૨૦૦ આ કષાયના અસંખ્યાત ભેદ છે. જેવા આકારમાં કષાય તેવા આકારમાં સંસારપરિભ્રમણને માટે કર્મબંધ જીવ પાડે છે. કષાયમાં મોટામાં મોટો બંધ અનંતાનુબંધી કષાયનો છે, જે અંતર્મુહૂર્તમાં ચાળીસ કોડાકોડિ સાગરોપમનો બંધ પાડે છે, તે અનંતાનુબંધીનું સ્વરૂપ પણ જબરજસ્ત છે; તે એવી રીતે કે મિથ્યાત્વમોહરૂપી એક રાજાને બરાબર જાળવણીથી સૈન્યના મધ્ય ભાગમાં રાખી ક્રોધ, માન, માયા, લોભ એ ચાર તેની રક્ષા કરે છે, અને જે વખતે જેની જરૂર પડે છે તે વખતે તે વગર બોલાવ્યા મિથ્યાત્વમોહની સેવા બજાવવા મંડી પડે છે. આ ઉપરાંત નોકષાયરૂપ બીજો પરિવાર છે, તે કષાયના આગળના ભાગમાં રહી મિથ્યાત્વમોહની ચોકી ભરે છે, પરંતુ એ બીજા સઘળા ચોકિયાતો નહીં જેવા કષાયનું કામ કરે છે. રખડપાટ કરાવનાર કષાય છે, અને તે કષાયમાં પણ અનંતાનુબંધી કષાયના ચાર યોદ્ધાઓ બહુ મારી નાંખે છે. આ ચાર યોદ્ધાઓ મધ્યેથી કોધનો સ્વભાવ બીજા ત્રણ કરતાં કાંઈક ભોળો માલૂમ પડે છે; કારણ કે તેનું સ્વરૂપ સર્વ કરતાં વહેલું જણાઈ શકે છે. એ પ્રમાણે જ્યારે જેનું સ્વરૂપ વહેલું જણાય ત્યારે તેની સાથે લડાઈ કરવામાં કોધીની ખાતરી થયેથી લડવાની હિંમત થાય છે. ૨૦૧ ઘનઘાતી એવાં ચાર કર્મ મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, જે આત્માના ગુણને આવરનારાં છે, તે એક પ્રકારે ક્ષય કરવાં સહેલાં પણ છે. વેદનીયાદિ કર્મ જે ઘનઘાતી નથી તોપણ તે એક પ્રકારે ખપાવવાં આકરાં છે. તે એવી રીતે કે વેદનીયાદિ કર્મનો ઉદય પ્રાપ્ત થાય તે ખપાવવા સારુ ભોગવવાં જોઈએ; તે ન ભોગવવાં એવી ઇચ્છા થાય તોપણ ત્યાં તે કામ આવતી નથી; ભોગવવાં જ જોઈએ; અને જ્ઞાનાવરણીયનો ઉદય હોય તે યત્ન કરવાથી ક્ષય થાય છે. ઉદાહરણ તરીકે, એક શ્લોક જે જ્ઞાનાવરણીયના ઉદયથી યાદ રહેતો ન હોય તે બે, ચાર, આઠ, સોળ, બત્રીશ, ચોસઠ, સો અર્થાત્ વધારે વાર ગોખવાથી જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ અથવા ક્ષય થઈ યાદ રહે છે; અર્થાત્ બળવાન થવાથી તે તે જ ભવમાં અમુક અંશે ખપાવી શકાય છે. તેમ જ દર્શનાવરણીય કર્મના સંબંધમાં સમજવું. મોહનીયકર્મ જે મહા જોરાવર તેમ ભોળું પણ છે, તે તરત ખપાવી શકાય છે. જેમ તેની આવણી, વેગ આવવામાં જબ્બર છે, તેમ તે જલદીથી ખસી પણ શકે છે. મોહનીયકર્મનો તીવ્ર બંધ હોય છે, તોપણ તે પ્રદેશબંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે. નામ, આયુષ્યાદિ કર્મ, જેનો પ્રદેશબંધ હોય છે તે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ છેડા સુધી ભોગવવાં પડે છે; જ્યારે મોહનીયાદિ ચાર કર્મ તે પહેલાં ક્ષય થાય છે. ૨૦૨ ‘ઘેલછા’ એ ચારિત્રમોહનીયનો વિશેષ પર્યાય છે. ક્વચિત્ હાસ્ય, ક્વચિત્ શોક, ક્વચિત્ રતિ, ક્વચિત્ અરતિ, ક્વચિત્ ભય અને ક્વચિત જાગુપ્સારૂપે તે જણાય છે. કંઈ અંશે તેનો જ્ઞાનાવરણીયમાં પણ સમાસ થાય છે. સ્વપ્નમાં વિશેષપણે જ્ઞાનાવરણીયના પર્યાય જણાય છે. ૨૦૩ ‘સંજ્ઞા’ એ જ્ઞાનનો ભાગ છે. પણ “પરિગ્રહસંજ્ઞા’ ‘લોભપ્રકૃતિ'માં સમાય છે; ‘મૈથુનસંજ્ઞા’ ‘વેદપ્રકૃતિ’માં સમાય છે. “આહારસંજ્ઞા’ “વેદનીય’માં સમાય છે અને ‘મયસંજ્ઞા' Page #835 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૧ ૭૫૯ ‘ભયપ્રકૃતિ’માં સમાય છે. ૨૦૪ અનંત પ્રકારનાં કર્મો મુખ્ય આઠ પ્રકારે અને ઉત્તર એકસો અઠ્ઠાવન પ્રકારે ‘પ્રકૃતિ’ના નામથી ઓળખાય છે. તે એવી રીતે કે અમુક અમુક પ્રકૃતિ, અમુક અમુક ‘ગુણસ્થાનક’ સુધી હોય છે. આવું માપ તોળીને જ્ઞાનીદેવે બીજાઓને સમજાવવા સારુ સ્થૂલ સ્વરૂપે તેનું વિવેચન કર્યું છે; તેમાં બીજાં કેટલીએક જાતનાં કર્મ અર્થાત્ ‘કર્મપ્રકૃતિ’ સમાય છે. અર્થાત્ જે પ્રકૃતિનાં નામ ‘કર્મગ્રંથ’માં નથી આવતાં, તે તે પ્રકૃતિ ઉપર બતાવેલી પ્રકૃતિના વિશેષ પર્યાય છે; અથવા તે ઉપર બતાવેલી પ્રકૃતિમાં સમાય છે. ૨૦૫ 'વિભાવ' એટલે 'વિરુદ્ધભાવ' નહીં, પરંતુ 'વિશેષભાવ'. આત્મા આત્મારૂપે પરિણમે તે 'ભાવ' છે, અથવા ‘સ્વભાવ’ છે. જ્યારે આત્મા તથા જડનો સંયોગ થવાથી આત્મા સ્વભાવ કરતાં આગળ જઈ ‘વિશેષભાવે’ પરિણમે તે ‘વિભાવ’ છે. આ જ રીતે જડને માટે પણ સમજવું. ૦ 'કાળ'ના 'અણુ' લોકપ્રમાણ અસંખ્યાત છે. તે 'અણુ'માં 'રુક્ષ' અથવા 'સ્નિગ્ધ ગુણ નથી; તેથી તે દરેક અણુ એકબીજામાં મળતા નથી, અને દરેક પૃથક પૃથક્ રહે છે. પરમાણુપુદ્ગલમાં તે ગુણ હોવાથી મૂળ સત્તા કાયમ રહ્યા છતાં તેનો (પરમાણુપુદ્ગલનો) 'સ્કંધ' થાય છે. ૨૦૭ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, (લોક) આકાશસ્તિકાય અને જીવાસ્તિકાય તેના પણ અસંખ્યાના પ્રદેશ છે, અને તેના પ્રદેશમાં રુક્ષ અથવા સ્નિગ્ધ ગુણ નથી, છતાં તે કાળની માફક દરેક અણુ જુદા જુદા રહેવાને બદલે એક સમૂહ થઈ રહે છે. તેનું કારણ એ છે કે કાળ છે તે પ્રદેશાત્મક નથી, પણ અણુ હોઈને પૃથક્ પૃથક્ છે, અને ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્ય પ્રદેશાત્મક છે. ૨૦૮ વસ્તુને સમજાવવા માટે અમુક નયથી ભેદરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. વાસ્તવિક રીતે વસ્તુ, તેના ગુણ અને પર્યાય એમ ત્રણ જુદા જુદા નથી, એક જ છે. ગુણ અને પર્યાયને લઈને વસ્તુનું સ્વરૂપ સમજાય છે. જેમ સાકર એ વસ્તુ, મીઠાશ એ ગુણ, ખડબચડો આકાર એ પર્યાય છે. એ ત્રણને લઈને સાકર છે. મીઠાશવાળા ગુણ વિના સાકર ઓળખી શકાતી નથી. તેવો જ એક ખડબચડા આકારવાળો કટકો હોય પણ તેમાં ખારાશનો ગુણ હોય તો તે સાકર નહીં, પરંતુ મીઠું અર્થાત્ લૂણ છે. આ ઠેકાણે પદાર્થની પ્રતીતિ અથવા જ્ઞાન, ગુણને લઈને થાય છે; એ પ્રમાણે ગુણી અને ગુણ જુદા નથી. છતાં અમુક કારણને લઈને પદાર્થનું સ્વરૂપ સમજાવવા માટે જાદા કહેવામાં આવે છે. ૨૦૯ ગુણ અને પર્યાયને લઈને પદાર્થ છે. જો તે બે ન હોય તો પછી પદાર્થ છે તે ન હોવા બરાબર છે. કારણ કે તે શા કામનો છે? ૨૧૦ એકબીજાથી વિરુદ્ધ પદવાળી એવી ત્રિપદી પદાર્થમાત્રને વિષે રહી છે. ધ્રુવ અર્થાત્ સત્તા, હોવાપણું પદાર્થનું હંમેશાં છે. તે છતાં તે પદાર્થમાં ઉત્પાદ અને વ્યય એવાં બે પદ વર્તે છે. તે પૂર્વપર્યાયનો વ્યય અને ઉત્તર પર્યાયનો ઉત્પાદ થયા કરે છે. ૨૧૧ આ પર્યાયના પરિવર્તનથી કાળ જણાય છે. અથવા તે પર્યાયને પરિવર્તન થવામાં કાળ સહાયકારી છે. ૨૧૨ દરેક પદાર્થમાં સમય સમય ખટચક્ર ઊઠે છે; તે એ કે સંખ્યાતગુણવૃદ્ધિ, અસંખ્યાતગુણવૃદ્ધિ, અનંતગુણવૃદ્ધિ, સંખ્યાતગુણહાનિ, અસંખ્યાતગુણાનિ અને અનંતગુણહાનિ; જેનું સ્વરૂપ શ્રી વીતરાગદેવ અવાગોચર કહે છે. Page #836 -------------------------------------------------------------------------- ________________ ૭૬૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૨૧૩ આકાશના પ્રદેશની શ્રેણિ સમ છે. વિષમમાત્ર એક પ્રદેશની વિદિશાની શ્રેણિ છે. સમશ્રેણિ છ છે, અને તે બે પ્રદેશી છે. પદાર્થમાત્રનું ગમન સમશ્રેણિએ થાય છે. વિષમશ્રેણિએ થતું નથી. કારણ કે આકાશના પ્રદેશની સમશ્રેણિ છે. તેમ જ પદાર્થમાત્રમાં અગુરુલઘુ ધર્મ છે. તે ધર્મે કરીને પદાર્થ વિષમશ્રેણીએ ગમન નથી કરી શકતા. ૨૧૪ ચક્ષુદ્રિય સિવાય બીજી ઇનિયોથી જે જાણી શકાય તેનો જાણવામાં સમાવેશ થાય છે. ૨૧૫ ચક્ષુદ્રિય જે દેખાય છે તે પણ જાણવું છે. જ્યાં સુધી સંપૂર્ણ જાણવા દેખવામાં ના આવે ત્યાં સુધી જાણવાપણું અધૂરું ગણાય; કેવળજ્ઞાન ન ગણાય. ૨૧૬ ત્રિકાળ અવબોધ ત્યાં સંપૂર્ણ જાણવાનું થાય છે. ૧૭ ભાસન શબ્દમાં જાણવા અને દેખવા બન્નેનો સમાવેશ થાય છે. ર૧૮ કેવળજ્ઞાન છે તે આત્મપ્રત્યક્ષ છે અથવા અદ્રિય છે. અંધપણું છે તે ઇંદ્રિય વડે દેખવાનો વ્યાઘાત છે. તે વ્યાઘાત અતીન્દ્રિયને નડવા સંભવ નથી. ચાર ઘનઘાતી કર્મ નાશ પામે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તે ચાર ઘનઘાતીમાં એક દર્શનાવરણીય છે. તેની ઉત્તર પ્રકૃતિમાં એક ચક્ષુદર્શનાવરણીય છે. તે ક્ષય થયા બાદ કેવળજ્ઞાન ઉપજે. અથવા જન્માંધપણાનું કે અંધપણાનું આવરણ ક્ષય થયેથી કેવળજ્ઞાન ઊપજે. અચલ્દર્શન આંખ સિવાયની બીજી ઇંદ્રિયો અને મનથી થાય છે. તેનું પણ જ્યાં સુધી આવરણ હોય ત્યાં સુધી કેવળજ્ઞાન ઉપજતું નથી. તેથી જેમ ચક્ષુને માટે છે તેમ બીજી ઇનિયોને માટે પણ જણાય છે, ૨૧૯ જ્ઞાન બે પ્રકારે બતાવવામાં આવ્યું છે. આત્મા ઇંદ્રિયોની સહાય વિના સ્વતંત્રપણે જાણે દેખે તે આત્મપ્રત્યક્ષ, આત્મા ઇંદ્રિયોની સહાય વડે કરી એટલે આંખ, કાન, જિહ્માદિક વડે જાણે દેખે તે ઇંદ્રિયપ્રત્યક્ષ છે, વ્યાઘાત અને આવરણના કારણને લઈને ઇંદ્રિયપ્રત્યક્ષ ન હોય તેથી આત્મપ્રત્યક્ષને બાધ નથી. જ્યારે આત્માને પ્રત્યક્ષ થાય છે ત્યારે ઇન્દ્રિયપ્રત્યક્ષ સ્વયમેવ થાય છે, અર્થાત્ ઇંદ્રિયપ્રત્યક્ષનું જે આવરણ તે દૂર થયે જ આત્મપ્રત્યક્ષ છે. ܀܀܀܀܀ ૨૨૦ આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. અસ્તિત્વ ભાસ થવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ એ સમ્યકૃત્વનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત પણ ભાસે તો તે દૃષ્ટિની માફક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. જો આગળ વધે તોપણ પગ પાછા પડે છે, અર્થાત્ પ્રકૃતિ જોર આપતી નથી. એક વખત સમ્યકૃત્વ આવ્યા પછી તે પડે તો પાછો ઠેકાણે આવે છે. એમ થવાનું મૂળ કારણ અસ્તિત્વ ભાસ્યું છે તે છે. જો કદાચ અસ્તિત્વની વાત કહેવામાં આવતી હોય તોપણ તે બોલવામાત્ર છે. કારણ કે ખરેખર અસ્તિત્વ ભાસ્યું નથી. ૨૧ જોગે વડનું વૃક્ષ જોયું ના હોય તેવાને જો એમ કહેવામાં આવે કે આ રાઈના દાણા જેવડા વડના બીજમાંથી આશરે એક માઈલના વિસ્તારમાં સમાય એવું મોટું ઝાડ થઈ શકે છે તો તે વાત તેના માનવામાં ન આવતાં કહેનારને ઊલટા રૂપમાં લઈ જાય છે. પણ જેણે વડનું વૃક્ષ જોયું છે અને આ વાતનો અનુભવ છે તેને વડના બીજમાં ડાળ, મૂળ, પાન, શાખા, ફળ, ફૂલાદિવાળું મોટું વૃક્ષ સમાયું છે એ વાત માનવામાં આવે છે, પ્રતીત થાય છે, પુદ્ગલ જે Page #837 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૧ ૭૬૧ રૂપી પદાર્થ છે, મૂર્તિમંત છે તેના એક સ્કંધના એક ભાગમાં અનંતા ભાગ છે એ વાત પ્રત્યક્ષ હોવાથી માનવામાં આવે છે, પણ તેટલા જ ભાગમાં જીવ અરૂપી, અમૂર્તિમંત હોવાથી વધારે સમાઈ શકે છે. પણ ત્યાં અનંતાને બદલે અસંખ્યાતા કહેવામાં આવે તોપણ માનવામાં આવતું નથી, એ આશ્ચર્યકારક વાત છે. આ પ્રમાણે પ્રીત થવા માટે અનેક નય, રસ્તા બતાવવામાં આવ્યા છે. જેથી કોઈ રીતે જો પ્રતીતિ થઈ તો વડના બીજની પ્રતીતિ માફક મોક્ષના બીજની સમ્યકત્વરૂપે પ્રતીતિ થાય છે. મોક્ષ છે એ નિશ્ચય થાય છે, એમાં કશો શક નથી. રરર ધર્મ સંબંધી (શ્રી રત્નકરંડ શ્રાવકાચાર) :- આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ. આત્માનો સ્વભાવ તે ધર્મ. સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ. પરભાવ વડે કરીને આત્માને દુર્ગતિએ જવું પડે તે ન જવા દેતાં સ્વભાવમાં ઘરી રાખે તે ધર્મ. સમ્યક શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ; ત્યાં બંધનો અભાવ છે. સમ્યકજ્ઞાન, સમ્યકદર્શન, સમ્યકચારિત્ર એ રત્નત્રયીને શ્રી તીર્થંકરદેવ ધર્મ કહે છે. ષદ્રવ્યનું શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ. જે સંસારપરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ. આપ્ત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર. આગમ એટલે આસ્તે કહેલા પદાર્થની શબ્દદ્વારાએ કરી રચનારૂપ શાસ્ત્ર. આપ્તના પ્રરૂપ્યાં શાસ્ત્રાનુસાર આચરણ કરવાવાળા, આપ્તના દર્શાવેલા માર્ગે ચાલનારા તે સદ્ગુરુ. સમ્યક્દર્શન એટલે સત્ય આપ્ત, શાસ્ત્ર અને ગુરુનું શ્રદ્ધાન. સમ્યકૃદર્શન ત્રણ મૂઢતા કરી રહિત, નિઃશંકાદિ આઠ અંગ સહિત, આઠ મદ અને છ અનાયતનથી રહિત છે. સાત તત્ત્વ અથવા નવ પદાર્થના શ્રદ્ધાનને શાસ્ત્રમાં સમ્યક્દર્શન કહ્યું છે, પરંતુ દોષરહિત શાસ્ત્રના ઉપદેશ વિના સાત તત્ત્વનું શ્રદ્ધાન કેવી રીતે થાય ? નિર્દોષ આપ્ત વિના સત્યાર્થ આગમ શી રીતે પ્રગટ થાય ? તેથી સમ્યક્દર્શનનું મૂળ કારણ સત્યાર્થ આપ્ત જ છે. આપ્તપુરુષ ક્ષુધાષાદિ અઢાર દોષ રહિત હોય છે. ધર્મનું મૂળ આપ્ત ભગવાન છે. આપ્ત ભગવાન નિર્દોષ, સર્વજ્ઞ અને હિતોપદેશક છે. Page #838 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૯૫૯ શ્રી વ્યાખ્યાનસાર-૨ ૧૪ મોરબી, અસાડ સુદ ૪, ૧૯૫૬ સમજવું. ૧ જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે. એકલાં ન હોય, ૨ વૈરાગ્ય શૃંગાર સાથે ન હોય, અને શૃંગાર સાથે વૈરાગ્ય ન હોય. ૩ વીતરાગવચનની અસરથી ઇંદ્રિયસુખ નીરસ ન લાગ્યાં તો જ્ઞાનીનાં વચનો કાને પડ્યાં જ નથી, એમ ૪ જ્ઞાનીનાં વચનો વિષયનું વમન, વિરેચન કરાવનારાં છે. ૫ છદ્મસ્થ એટલે આવરણયુક્ત. ૬ શૈલેશીકરણ=શૈલ =પર્વત ઈશ-મોટા; એટલે પર્વતોમાં મોટા મેરુ જેવા અકંપ ગુણવાળા, ૩ અકંપ ગુણવાળા મન,વચન, કાયાના યોગની સ્થિરતાવાળા ૮ મોક્ષમાં આત્માના અનુભવનો જ નાશ થતો હોય તો તે મોક્ષ શા કામનો ? ૯ આત્માનો ઊર્ધ્વ સ્વભાવ છે તે પ્રમાણે પ્રથમ ઊંચો જાય અને વખતે સિદ્ધશિલાએ મટકાય; પણ કર્મરૂપી બોજો હોવાથી નીચે આવે. જેમ ડૂબેલો માણસ ઉછાળાથી એક વખત ઉપર આવે છે તેમ. *સં. ૧૯૫૬ ના અસાડ-શ્રાવણમાં શ્રીમદ્ની મોરબીમાં સ્થિતિ હતી તે પ્રસંગે વખતોવખત કરેલ ઉપદેશનો સાર તથા પુછાયેલા પ્રશ્નોના સમાધાનની સંક્ષિપ્ત નોંધ એક મુમુક્ષુ શ્રોતાએ કરેલ તે અત્રે આપીએ છીએ. Page #839 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૨ ૧૦ ભરતેશ્વરની કથા. (ભરત ચેત, કાળ ઝપાટા દેત.) ૧૧ સગર ચક્રવર્તીની કથા. (૬૦૦૦૦ પુત્રોના મૃત્યુના શ્રવણથી વૈરાગ્ય.) ૧૨ નમિરાજર્ષિની કથા. (મિથિલા બળતી દેખાડી વગેરે.) ૭૬૩ ૨ મોરબી, અષાડ સુદ ૫, સોમ, ૧૯૫૬ ૧ જૈન એ આત્માનું સ્વરૂપ છે. તે સ્વરૂપ(ધર્મ)ને પ્રવર્તાવનાર પણ મનુષ્ય હતા. જેમ કે, વર્તમાન અવસર્પિણીકાળમાં ઋષભાદિ પુરુષો તે ધર્મ પ્રવર્તાવનાર હતા, બુદ્ધાદિક પુરુષો પણ તે તે ધર્મના પ્રવર્તાવનાર જાણવા, આથી કરી કંઈ અનાદિ આત્મધર્મનો વિચાર નહોતો એમ નહોતું, ર આશરે બે હજાર વર્ષ ઉપર જૈન યતિ શેખરસૂરિ આચાર્યે વૈશ્યને ક્ષત્રિય સાથે ભેળવ્યા. ૩ ‘ઓસવાળ’ તે ‘ઓરપાક’ જાતના રજપૂત છે. ૪ ઉત્કર્ષ, અપકર્ષ અને સંક્રમણ એ સત્તામાં રહેલી કર્મપ્રકૃતિનાં થઈ શકે છે; ઉદયમાં આવેલી પ્રકૃતિનાં થઈ શકે નહીં. ૫ આયુ કર્મનો જે પ્રકારે બંધ હોય તે પ્રકારે દેહસ્થિતિ પૂર્ણ થાય. ૬ અંધારામાં ન દેખવું એ એકાંત દર્શનાવરણીય કર્મ ન કહેવાય, પણ મંદ દર્શનાવરણીય કહેવાય. તમસનું નિમિત્ત અને તેજસનો અભાવ તેને લઈને તેમ બને છે. ૭ દર્શન રોકાયે જ્ઞાન રોકાય. ૮ જ્ઞેય જાણવા માટે જ્ઞાનને વધારવું જોઈએ. વજન તેવાં કાટલાં, ૯ જેમ પરમાણુની શક્તિ પર્યાયને પામવાથી વધતી જાય છે, તેમ ચૈતન્યદ્રવ્યની શક્તિ વિશુદ્ધતાને પામવાથી વધતી જાય છે. કાચ, ચશ્માં, દૂરબીન આદિ પહેલા(પરમાણુ)નાં પ્રમાણ છે; અને અવધિ, મન પર્યવ, કેવળજ્ઞાન, લબ્ધિ, સ્મૃદ્ધિ વગેરે બીજા ચૈતન્યદ્રવ્યનાં પ્રમાણ છે. 3 મોરબી, અષાડ સુદ ૬, ભોમ, ૧૯૫૬ ૧ ક્ષયોંપશમસમ્યકૃત્વને વૈદકસમ્યકત્વ પણ કહેવામાં આવે છે. પરંતુ ક્ષપશમમાંથી ક્ષાયિક થવાના સંધિના વખતનું જે સમ્યક્ત્વ તે વાસ્તવિક રીતે વેદકસમ્યક્ત્વ છે. ૨ પાંચ સ્થાવર એકેંદ્રિય બાદર છે, તેમ જ સૂક્ષ્મ પણ છે. નિગોદ બાદર છે તેમ સૂક્ષ્મ છે. વનસ્પતિ સિવાય બાકીના ચારમાં અસંખ્યાત સુક્ષ્મ કહેવામાં આવે છે. નિગોદ સુક્ષ્મ અનંત છે; અને વનસ્પતિના સુક્ષ્મ અનંત છે; ત્યાં નિગોદમાં સૂક્ષ્મ વનસ્પતિ ઘટે છે. ૩ શ્રી તીર્થંકર અગિયારમું ગુણસ્થાનક સ્પર્શે નહીં; તેમ જ પહેલું, બીજાં તથા ત્રીજાં પણ ન સ્પર્શે ૪ વર્ધમાન, હીંયમાન અને સ્થિત એવી જે ત્રણ પરિણામની ધારા છે તેમાં હીયમાન પરિણામની ધારા સમ્યકૃત્વઆશ્રયી (દર્શનઆશ્રયી) શ્રી તીર્થંકરદેવને ન હોય; અને ચારિત્રઓશ્રી ભજના, ૫ ક્ષાયિકચારિત્ર છે ત્યાં મોહનીયનો અભાવ છે; અને જ્યાં મોહનીયનો અભાવ છે ત્યાં પહેલું, બીજો, ત્રીજાં અને અગિયારમું એ ચાર ગુણસ્થાનકના સ્પર્શપણાનો અભાવ છે. ૬ ઉદય બે પ્રકારનો છે. એક પ્રદેશોદય; અને બીજો વિપાકોદય. વિપાકોદય બાહ્ય (દેખીતી) રીતે વેદાય છે, અને પ્રદેશોદય અંદરથી વૈદાય છે. વૈદાય. ૭ આયુષ્યકર્મનો બંધ પ્રકૃતિ વિના થતો નથી; પણ વેદનીયનો થાય છે, ૮ આયુષપ્રકૃતિ એક જ ભવમાં વેદાય છે. બીજી પ્રકૃતિઓ તે ભવમાં વેદાય, અને અન્ય ભવમાં પણ Page #840 -------------------------------------------------------------------------- ________________ ૭૬૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૯ જીવ જે ભવની આયુષપ્રકૃતિ ભોગવે છે તે આખા ભવની એક જ બંધપ્રકૃતિ છે. તે બંધપ્રકૃતિનો ઉદય આયુષની શરૂઆત થઈ ત્યારથી ગણાય. આ કારણથી તે ભવની આયુષપ્રકૃતિ હૃદયમાં છે તેમાં સંક્રમણ, ઉત્કર્ષ, અપકર્ષાદિ થઈ શકતાં નથી. ૧૦ આયુષ્યકર્મની પ્રકૃતિ બીજા ભવમાં ભોગવાતી નથી. ૧૧ ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધ, અવગાહ (શરીરપ્રમાણ) અને રસ અમુક જીવે અમુક પ્રમાણમાં ભોગવવાં તેનો આધાર આયુષ્યકર્મ ઉપર છે. જેમ કે, એક માણસની સો વર્ષની આયુઃકર્મ પ્રકૃતિનો ઉદય વર્તે છે; તેમાંથી તે એંસીમે વર્ષે અધૂરે આયુષે મરણ પામે તો બાકીનાં વીશ વર્ષ ક્યાં અને શી રીતે ભોગવાય ? બીજા ભવમાં ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધાદિ નવેસરથી છે; એકાશીમા વર્ષથી નથી; તેથી કરીને આયુષઉદયપ્રકૃતિ અધવચથી ત્રુટી શકે નહીં. જે જે પ્રકારે બંધ પડ્યો હોય, તે તે પ્રકારે ઉદયમાં આવવાથી કોઈની નજરમાં કદાચ આયુષ ત્રુટવાનું આવે; પરંતુ તેમ બની શકતું નથી. ૧૨ સંક્રમણ, અપકર્ષ, ઉત્કર્ષાદિ કરણનો નિયમ આયુ કર્મવર્ગણા સત્તામાં હોય ત્યાં સુધી લાગુ થઈ શકે; પણ ઉદયની શરૂઆત થયા પછી લાગુ થઈ શકે નહીં. ૧૩ આયુઃકર્મ પૃથ્વી સમાન છે; અને બીજાં કર્મો ઝાડ સમાન છે. (જો પૃથ્વી હોય તો ઝાડ હોય.) ૧૪ આયુષના બે પ્રકાર છેઃ- (૧) સોપક્રમ અને (૨) નિરુપક્રમ. આમાંથી જે પ્રકારનું બાંધ્યું હોય તે પ્રકારનું ભોગવાય છે. ૧૫ ઉપશમ સમ્યકત્વ ક્ષયોપશમ થઈ ક્ષાયિક થાય; કારણ કે ઉપશમમાં જે પ્રકૃતિઓ સત્તામાં છે તે ઉદય આવી ક્ષય થાય. ૧૬ ચક્ષુ બે પ્રકારે- (૧) જ્ઞાનચક્ષુ અને (ર) ચર્મચક્ષુ, જેમ ચર્મચક્ષુ વડે એક વસ્તુ જે સ્વરૂપે દેખાય છે તે વસ્તુ દૂરબીન તથા સૂક્ષ્મદર્શકાદિ યંત્રોથી જાદા જ સ્વરૂપે દેખાય છે; તેમ ચર્મચક્ષુ વડે જે સ્વરૂપે દેખાય છે તે જ્ઞાનચક્ષુ વડે કોઈ જાદા જ સ્વરૂપે દેખાય; ને તેમ કહેવામાં આવે તે આપણે પોતાના ડહાપણે, અહંપણે ન માનવું તે યોગ્ય નથી. ૪ મોરબી, અષાડ સુદ ૭, બુધ, ૧૯૫૬ ૧ શ્રીમાન કુંદકુંદાચાર્યે અષ્ટપાહુડ (અષ્ટપ્રાકૃત) રચેલ છે. પ્રાકૃતભેદઃ- દર્શનપ્રામૃત, જ્ઞાનપ્રામૃત, ચારિત્રપ્રાભૂત, ભાવપ્રાભૂત, ઇત્યાદિ. દર્શનપ્રાભૂતમાં જિનભાવનું સ્વરૂપ બતાવ્યું છે. શાસ્ત્રકર્તા કહે છે કે અન્ય ભાવો અમે, તમે અને દેવાધિદેવ સુધ્ધાંએ પૂર્વે ભાવ્યા છે, અને તેથી કાર્ય સર્યું નથી, એટલા માટે જિનભાવ ભાવવાની જરૂર છે. જે જિનભાવ શાંત છે, આત્માનો ધર્મ છે, અને તે ભાગ્યેથી જ મુક્તિ થાય છે. ૨ ચારિત્રપ્રાભૂત. ૩ દ્રવ્ય અને તેના પર્યાય માનવામાં નથી આવતા ત્યાં વિકલ્પ થવાથી ગૂંચવાઈ જવું થાય છે, પર્યાય નથી માનેલા તેનું કારણ તેટલે અંશે નહીં પહોંચવાનું છે. ૪ દ્રવ્યના પર્યાય છે એમ સ્વીકારવામાં આવે છે ત્યાં દ્રવ્યનું સ્વરૂપ સમજવામાં વિકલ્પ રહેતો હોવાથી ગૂંચવાઈ જવું થાય છે, અને તેથી જ રખડવું થાય છે. ૫ સિદ્ધપદ એ દ્રવ્ય નથી, પણ આત્માનો એક શુદ્ધ પર્યાય છે. તે પહેલાં મનુષ્ય વા દેવ હતો ત્યારે તે પર્યાય હતો, એમ દ્રવ્ય શાશ્વત રહી પર્યાયાંતર થાય છે. ૬ શાંતપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે છે, Page #841 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૨ ૭૬૫ ૭ આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન જાણતાં ઘણો વખત જાય. જ્યારે એક માત્ર શાંતપણું સૈવ્યાથી તરત પ્રાપ્ત થાય છે. ૮ પર્યાયનું સ્વરૂપ સમજાવવા અર્થે શ્રી તીર્થંકરદેવે ત્રિપદ (ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય) સમજાવ્યાં છે. ૯ દ્રવ્ય ધ્રુવ, સનાતન છે. ૧૦ પર્યાય ઉત્પાદવ્યયવંત છે. ૧૧ છયે દર્શન એક જૈનદર્શનમાં સમાય છે. તેમાં પણ જૈન એક દર્શન છે. બૌદ્ધ - ક્ષણિકવાદી-પર્યાયરૂપે ‘સત્’ છે. વેદાંત - સનાતન-દ્રવ્યરૂપે ‘સત્’ છે. ચાર્વાક નિરીશ્વરવાદી જ્યાં સુધી આત્માની પ્રતીતિ થઈ નથી ત્યાં સુધી તેને ઓળખવારૂપે ‘સત્’ છે. ૧૨ જીવ પર્યાયના બે ભેદ છેઃ- સંસારપર્યાય અને સિદ્ધપર્યાય, સિદ્ધપર્યાય સો ટચના સોનાતુલ્ય છે અને સંસારપર્યાય કથીરસહિત સોનાનુલ્ય છે. ૧૩ વ્યંજનપર્યાય. ૧૪ અર્ધપર્યાય. ૧૫ વિષયનો નાશ (વૈદનો અભાવ) ક્ષાયિકચારિત્રથી થાય છે, ચોથે ગુણસ્થાનકે વિષયની મંદતા હોય છે; ને નવમા ગુણસ્થાનક સુધી વેદનો ઉદય હોય છે. ૧૬ જે ગુણ પોતાને વિષે નથી તે ગુણ પોતાને વિષે છે એમ જે કહે અથવા મનાવે તે મિથ્યા દૃષ્ટિ જાણવા, ૧૭ જિન અને જૈન શબ્દનો અર્થ "ઘટ ઘટ અંતર્ જિન બસે, ઘટ ઘટ અંત જૈન; મત મદિરાકે પાનસેં, મતવારા સમજૈ ન.” - · સમયસાર ૧૮ સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે; આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. તે ષગ્દર્શનમાં સમાય છે, અને તે ષગ્દર્શન જૈનમાં સમાય છે. ૧૯ વીતરાગનાં વચનો વિષયનું વિરેચન કરાવનારાં છે. ૨૦ જૈનધર્મનો આશય, દિગંબર તેમ જ શ્વેતાંબર આચાર્યોનો આશય, ને દ્વાદશાંગીનો આશય માત્ર આત્માનો સનાતન ધર્મ પ્રમાડવાનો છે, અને તે જ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓનો વિકલ્પ નથી. તે જ ત્રણે કાળના જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને થશે; પણ તે નથી સમજાતું એ જ મોટી આંટી છે. ર૧ બાહ્ય વિષયોથી મુક્ત થઈ જેમ જેમ તેનો વિચાર કરવામાં આવે તેમ તેમ આત્મા અવિરોધી થતો જાય; નિર્મળ થાય. ૨૨ ભંગજાળમાં પડવું નહીં. માત્ર આત્માની શાંતિનો વિચાર કરવો ઘટે છે. ૨૩ જ્ઞાનીઓ જોકે વાણિયા જેવા હિસાબી (સૂક્ષ્મપણે શોધન કરી તત્ત્વો સ્વીકારનારા) છે, તોપણ છેવટે લોક જેવા લોક (એક સારભૂત વાત પકડી રાખનાર) થાય છે, અર્થાત્ છેવટે ગમે તેમ થાય પણ એક શાંતપણાને ચૂકતા નથી; અને આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. ૨૪ જ્ઞાની ઉદયને જાણે છે; પણ શાતા અશાતામાં તે પરિણમતા નથી. ૨૫ ઇંદ્રિયોના ભોગસહિત મુક્તપણું નથી. ઇંદ્રિયોના ભોગ છે ત્યાં સંસાર છે; ને સંસાર છે ત્યાં મુક્તપણું નથી. ર૬ બારમા ગુણસ્થાનક સુધી જ્ઞાનીનો આશ્રય લેવાનો છે; જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાનું છે. ૨૭ મહાન આચાર્યો અને જ્ઞાનીઓમાં દોષ તથા ભૂલ હોય નહીં. આપણાથી ન સમજાય Page #842 -------------------------------------------------------------------------- ________________ ૭૬ફ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર તેને લીધે આપણે ભૂલ માનીએ છીએ. આપણાથી સમજાય તેવું આપણામાં જ્ઞાન નથી માટે તેવું શાન પ્રાપ્ત થયે જે જ્ઞાનીનો આશય ભૂલવાળો લાગે છે તે સમજાશે એવી ભાવના રાખવી. એકબીજા આચાર્યોના વિચારમાં કોઈ જગોએ કાંઈ ભેદ જોવામાં આવે તો તેમ થવું ક્ષયોપશમને લીધે સંભવે છે, પણ વસ્તુત્વે તેમાં વિકલ્પ કરવા જેવું નથી. ૨૮ જ્ઞાનીઓ ઘણા ડાહ્યા હતા, વિષયસુખ ભોગવી જાણતા હતા, પાંચે ઇંદ્રિયો પૂર્ણ હતી; (પાંચે ઇંદ્રિયો પૂર્ણ હોય તે જ આચાર્યપદવીને યોગ્ય થાય.) છતાં આ સંસાર (ઇંદ્રિયસુખ) નિર્માલ્ય લાગવાથી તથા આત્માના સનાતન ધર્મને વિષે કોયપણું લાગવાથી તેઓ વિષયસુખથી વિરમી આત્માના સનાતન ધર્મમાં જોડાયા છે. ૨૯ અનંતકાળથી જીવ રખડે છે, છતાં તેનો મોક્ષ થયો નહીં. જ્યારે જ્ઞાનીએ એક અંતર્મુઙૂર્તમાં મુક્તપણે બતાવ્યું છે ! ૩૦ જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તો અંતર્મુહૂર્તમાં મુક્ત થાય છે. ૩૧ અમુક વસ્તુઓ વ્યવચ્છેદ ગઈ એમ કહેવામાં આવે છે; પણ તેનો પુરુષાર્થ કરવામાં આવતો નથી તેથી વ્યવચ્છેદ ગઈ કહે છે, યદ્યપિ જો તેનો સાચો, જેવો જોઈએ તેવો પુરુષાર્થ થાય તો તે ગુણો પ્રગટે એમાં સંશય નથી. અંગ્રેજોએ ઉદ્યમ કર્યો તો હુન્નરો તથા રાજ્ય પ્રાપ્ત કર્યા; અને હિંદુસ્તાનવાળાએ ઉદ્યમ ન કર્યો તો પ્રાપ્ત કરી શક્યા નહીં, તેથી વિદ્યા (જ્ઞાન) વ્યવચ્છેદ ગઈ કહેવાય નહીં. ૩૨ વિષયો ક્ષય થયા નથી છતાં જે જીવો પોતાને વિષે વર્તમાનમાં ગુણો માની બેઠા છે તે જીવોના જેવી ભ્રમણા ન કરતાં તે વિષયો ક્ષય કરવા ભણી લક્ષ આપવું. ܀܀܀܀ ૫ મોરબી, અષાડ સુદ ૮, ગુરુ, ૧૯૫૬ ૧ ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં પ્રથમ ત્રણથી ચઢિયાતો મોક્ષ; મોક્ષ અર્થે બાકીના ત્રણે છે. ૨ સુખરૂપ આત્માનો ધર્મ છે એમ પ્રતીત થાય છે, તે સોના માફક શુદ્ધ છે. ૩ કર્મ વડે સુખદુઃખ સહન કરતાં છતાં પરિગ્રહ ઉપાર્જન કરવા તથા તેનું રક્ષણ કરવા સૌ પ્રયત્ન કરે છે. સૌ સુખને ચાહે છે; પણ તે પરતંત્ર છે. પરતંત્રતા પ્રશંસાપાત્ર નથી; તે દુર્ગતિનો હેતુ છે. તેથી ખરા સુખના ઇચ્છકને માટે મોક્ષમાર્ગ વર્ણવ્યો છે. ૪ તે માર્ગ (મોક્ષ) રત્નત્રયની આરાધના વડે સર્વ કર્મનો ક્ષય થવાથી પ્રાપ્ત થાય છે. ૫ જ્ઞાનીએ નિરૂપણ કરેલાં તત્ત્વોનો યથાર્થ બોધ થવો તે ‘સમ્યજ્ઞાન'. ૬ જીવ, અજીવ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ તત્ત્વો છે. અત્રે પુણ્ય, પાપ આસવમાં ગણેલાં છે. ૭ જીવના બે ભેદઃ- સિદ્ધ અને સંસારી. સિદ્ધ સિદ્ધને અનંત જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ એ સ્વભાવ સમાન છે; છતાં અનંતર પરંપર થવારૂપે પંદર ભેદ આ પ્રમાણે કહ્યાં છેઃ- (૧) તીર્થ. (૨) અતીર્થ. (૩) તીર્થંકર. (૪) અતીર્થંકર. (૫) સ્વયંબુદ્ધ. (૬) પ્રત્યેકબુદ્ધ. (૭) બુદ્ધબોધિત. (૮) સ્ત્રીલિંગ. (૯) પુરુષલિંગ. (૧૦) નપુંસકલિંગ. (૧૧) અન્યલિંગ. (૧૨) જૈનલિંગ. (૧૩) ગૃહસ્થલિંગ. (૧૪) એક. (૧૫) અનેક. સંસારીઃ- સંસારી જીવો એક પ્રકારે, બે પ્રકારે ઇત્યાદિ અનેક પ્રકારે કહ્યા છે. એક પ્રકારે સામાન્યપણે ‘ઉપયોગ’ લક્ષણે સર્વ સંસારી જીવો છે. બે પ્રકારે ત્રસ, સ્થાવર અને વ્યવહારરાશિ, અવ્યવહારરાશિ. સુક્ષ્મ નિર્ગોદમાંથી નીકળી એક વખત ત્રસપણું પામ્યા છે તે 'વ્યવહારરાશિ’. Page #843 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૨ 853 પાછા તે સૂક્ષ્મ નિગોદમાં જાય તોપણ તે 'વ્યવહારરાશિ.' અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી કોઈ દિવસ ત્રસપણું પામ્યા નથી તે 'અવ્યવહારરાશિ.' ત્રણ પ્રકારે સંયત, અસંયત અને સંયત્તાસંયત અથવા સ્ત્રી, પુરુષ ને નપુસંક. ચાર પ્રકારે ગતિ અપેક્ષાએ. પાંચ પ્રકારે પ્રિયઅપે ાએ, છ પ્રકારે પૃથ્વી, અપ, તેજસ્, વાયુ, વનસ્પતિ અને ત્રસ સાત પ્રકારે કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ, શુક્લ અને અલેશી. (ચૌદમા ગુણસ્થાનકવાળા લેવા પણ સિદ્ધ ન લેવા, કેમકે સંસારી જીવની વ્યાખ્યા છે.) આઠ પ્રકારેઃ અંડજ, પોતજ, જરાયુજ, સ્વેદજ, રસજ, સંમૂર્ખન, ઉદ્ભિજ અને ઉપપાદ. નવ પ્રકારે પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અને પંચેંદ્રિય. દશ પ્રકારે પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, સંજ્ઞી અને અસંજ્ઞી પંચદ્રિય, અગિયાર પ્રકારે સૂક્ષ્મ, બાદર, ત્રણ વિકલેન્દ્રિય અને પંચદ્રિયમાં જલચર, સ્થલચર, નભઘર, મનુષ્ય, દેવતા, નારક. બાર પ્રકારે છકાયના પર્યાપ્ત તથા અપર્યાપ્ત. તેર પ્રકારે ઉપલા બાર ભેદ સંવ્યવહારિક તથા એક અસંવ્યવહારિક (સૂક્ષ્મ નિોદનો). ચૌદ પ્રકારેઃ ગુણસ્થાનકઆશ્રયી, અથવા સૂક્ષ્મ, બાદર, ત્રણ વિકલેન્દ્રિય તથા સંજ્ઞી, અસંજ્ઞી એ સાતના પર્યાપ્ત અને અપર્યાપ્ત. એમ બુદ્ધિમાન પુરુષોએ સિદ્ધાંતને અનુસરી જીવના અનેક ભેદ (છતા ભાવના ભેદ) કહ્યા છે. મોરબી, અષાડ સુદ ૯, શુક્ર, ૧૯૫૬ ૧ ‘જાતિસ્મરણજ્ઞાન’ વિષે જે શંકા રહે છે તેનું સમાધાન આ ઉપરથી થશેઃ- જેમ બાલ્યાવસ્થાને વિષે જે કાંઈ જોયું હોય અથવા અનુભવ્યું હોય તેનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય ને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે, ને કેટલાકને ન રહે, ન રહેવાનું કારણ એ છે કે પૂર્વદેહ છોડનાં બાહ્ય પદાર્થોને વિષે જીવ વળગી રહી મરણ કરે છે અને નવો દેહ પામી તેમાં જ આસક્ત રહે છે, તેને પૂર્વપર્યાયનું ભાન રહે નહીં, આથી ઊલટી રીતે પ્રવર્તનારને એટલે અવકાશ રાખ્યો હોય તેને પૂર્વનો ભવ અનુભવવામાં આવે છે. ૨ એક સુંદર વનમાં તમારા આત્મામાં શું નિર્મળપણું છે, જે તપાસતાં તમોને વધારે વધારે સ્મૃતિ થાય છે કે નહીં ? તમારી શક્તિ પણ અમારી શક્તિની પેઠે સ્ફુરાયમાન કેમ ન થાય ? તેનાં કારણો વિદ્યમાન છે. પ્રકૃતિબંધમાં તેનાં કારણો બતાવ્યાં છે. ‘જાતિસ્મરણજ્ઞાન' એ મતિજ્ઞાનનો ભેદ છે. એક માણસ વીશ વર્ષનો અને બીજો માણસ સો વર્ષનો થઈ મરી જાય તે બેઉ જણે પાંચ વર્ષની ઉંમરે જે જોયું અથવા અનુભવ્યું હોય તે જો અમુક વર્ષ સુધી સ્મૃતિમાં રહે, એવી સ્થિતિ હોય તો વીશ વર્ષે મરી જાય તેને એકવીસમે વર્ષે ફરીથી જન્મ્યા પછી સ્મૃતિ થાય, પણ તેમ થતું નથી, કારણ કે પૂર્વપર્યાયમાં તેને પૂરતાં સ્મૃતિનાં સાધનો નહીં હોવાથી પૂર્વપર્યાય છોડતાં મૃત્યુ આદિ વેદનાના કારણને લઈને, નવો દેહ ધારણ કરતાં ગર્ભાવાસને લઈને, બાલપણામાં મૂઢપણાને લઈને, અને વર્તમાન દેહમાં અતિ લીનતાને લઈને પૂર્વપર્યાયની સ્મૃતિ કરવાનો અવકાશ જ મળતો નથી; તથાપિ જેમ ગર્ભવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતાં એમ નથી, તેમ ઉપરનાં કારણોને લઈને પૂર્વપર્યાય સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતા એમ કહેવાય નહીં. જેવી રીતે આંબા આદિ વૃક્ષોની કલમ કરવામાં આવે છે તેમાં Page #844 -------------------------------------------------------------------------- ________________ ૭૬૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સાનુકૂળતા હોય તો થાય છે, તેમ જો પૂર્વપર્યાયની સ્મૃતિ કરવાને ક્ષયોપશમાદિ સાનુકૂળતા (યોગ્યતા) હોય તો ‘જાતિસ્મરણજ્ઞાન’ થાય. પૂર્વસંજ્ઞા કાયમ હોવી જોઈએ. અસંજ્ઞીનો ભવ આવવાથી જાતિસ્મરણજ્ઞાન’ ન થાય. કદાપિ સ્મૃતિનો કાળ થોડો કહો તો સો વર્ષનો થઈને મરી જાય તેણે પાંચ વર્ષે જે જોયું અથવા અનુભવ્યું તે પંચાણું વર્ષે સ્મૃતિમાં રહેવું ન જોઈએ, પણ જો પૂર્વસંજ્ઞા કાયમ હોય તો સ્મૃતિમાં રહે. ૩ આત્મા છે. આત્મા નિત્ય છે. પ્રમાણોઃ- (૧) બાલકને ધાવતાં ખટખટાવવાનું કોઈ શીખવે છે ? તે પૂર્વાભ્યાસ છે. (ર) સર્પ અને મોરને; હાથી અને સિંહને; ઉંદર અને બિલાડીનો સ્વાભાવિક વૈર છે. તે કોઈ શિખવાડતું નથી. પૂર્વભવના વૈરની સ્વાભાવિક સંજ્ઞા છે, પૂર્વજ્ઞાન છે. ૪ નિઃસંગપણું એ વનવાસીનો વિષય છે એમ જ્ઞાનીઓએ કહેલ છે તે સત્ય છે. જેનામાં બે વ્યવહાર, સાંસારિક અને અસાંસારિક હોય તેનાથી નિ સંગપણું થાય નહીં. ૫ સંસાર છોડ્યા વિના અપ્રમત્ત ગુણસ્થાનક નથી. અપ્રમત્ત ગુણસ્થાનકની સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ૬ ‘અમે સમજ્યા છીએ’, ‘શાંત છીએ’, એમ કહે છે તે તો ઠગાયા છે. ૭ સંસારમાં રહી સાતમા ગુણસ્થાનની ઉપર વધી શકાતું નથી, આથી સંસારીને નિરાશ થવાનું નથી; પણ તે ધ્યાનમાં રાખવાનું છે. ૮ પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભારે તો યથાસ્થિત સાંભરે. પોતાનું દૃષ્ટાંત આપતાં જણાવ્યું કે પોતાને ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભારવાથી તદ્રુપ યાદ આવે છે. તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી, ત્યાં વાવ પછી ત્યાં થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતાં રસ્તો, પછી શાંત અને શીતળ અવકાશની જગ્યો હતી. તે જગ્યોએ પોતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને પાંચસો વાર સ્મૃતિમાં આવી છે. બીજાઓ પણ તે સમયે ત્યાં હતા. પણ બધાને તેવી રીતે યાદ ન આવે. કારણ કે તે કયોપશમને આધીન છે. સ્થળ પણ નિમિત્ત કારણ છે. ૯ ગ્રંથિના બે ભેદ છે- એક દ્રવ્ય, બાહ્મગ્રંથિ (ચતુષ્પદ, દ્વિપદ, અપદ છ૦); બીજી ભાવ, અભ્યન્તર ગ્રંથિ (આઠ કર્મ ઇ૦), સભ્ય પ્રકારે બન્ને ગ્રંથિથી નિવર્તે તે 'નિર્ણયો' ૧૦ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ આદિ ભાવ જેને છોડવા જ નથી તેને વસ્ત્રનો ત્યાગ હોય, તોપણ તે પારલૌકિક કલ્યાણ શું કરે ? ૧૧ સક્રિય જીવને અબંધનું અનુષ્ઠાન હોય એમ બને જ નહીં. ક્રિયા છતાં અબંધ ગુણસ્થાનક હોતું નથી. ૧૨ રાગાદિ દોષોનો ક્ષય થવાથી તેનાં સહાયકારી કારણોનો ક્ષય થાય છે. જ્યાં સુધી ક્ષય સંપૂર્ણપણે થતો નથી, ત્યાં સુધી મુમુક્ષુ જીવ સંતોષ માની બેસતા નથી. ૧૩ રાગાદિ દોષ અને તેનાં સહાયકારી કારણોના અભાવે બંધ થતો નથી. રાગાદિના પ્રયોગે કરી કર્મ હોય છે. તેના અભાવે કર્મનો અભાવ સર્વ સ્થળે જાણવો. ૧૪ આયુ કર્મ સંબંધી - (કર્મગ્રંથ) (અ) અપવર્તન-વિશેષકાળનું હોય તે કર્મ થોડા કાળમાં વેદી શકાય. તેનું કારણ પૂર્વનો તેવો બંધ હોવાથી તે પ્રકારે ઉદયમાં આવે, ભોગવાય. ૧. ધર્મસંગ્રહણી ગ્રંથ, ગાથા ૧૦૭૦, ૧૦૭૧, ૧૦૭૪, ૧૦૭૫. Page #845 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૨ ૭૬૯ (આ) ‘ત્રુટ્યું' શબ્દનો અર્થ “બે ભાગ થવા” એમ કેટલાક કરે છે, પણ તેમ નથી. જેવી રીતે ‘દેવું ત્રુટ્યું' શબ્દ ‘દેવાનો નિકાલ થયો, દેવું દઈ દીધું'ના અર્થમાં વપરાય છે, તેવી રીતે ‘આયુષ ત્રુટ્યું’ શબ્દોનો આશય જાણવો. (ઇ) ‘સોપક્રમ’=શિથિલ, એકદમ ભોગવી લેવાય તે. (ઈ) નિરુપક્રમ નિકાચિત. દેવ, નારક, જુગલિયાં, ત્રેસઠ શલાકા પુરુષ ને ચરમશરીરીને તે હોય છે. (ઉ) પ્રદેશોદય-પ્રદેશને મોઢા આગળ લઈ વેદવું તે ‘પ્રદેશોદય'. પ્રદેશોદયથી જ્ઞાનીઓ કર્મનો ક્ષય અંતર્મુહૂર્તમાં કરે છે. (ઊ) ‘અનપવર્તન’ અને ‘અનુદીરણા' એ બેનો અર્થ મળતો છે; તથાપિ તફાવત એ છે કે ‘ઉદીરણા’માં આત્માની શક્તિ છે, અને ‘અપવર્તન”માં કર્મની શક્તિ છે. (એ) આયુષ ઘટે છે, એટલે થોડા કાળમાં ભોગવાય છે. ૧૫ અશાતાના ઉદયમાં જ્ઞાનની કસોટી થાય છે. ૧૬ પરિણામની ધારા એ ‘થરમૉમિટર’ સમાન છે. ૧ મોક્ષમાળામાંથીઃ- ܀܀܀܀܀ ૭ મોરબી, અષાડ સુદ ૧૦, શનિ, ૧૯૫૬ અસમંજસતા અમળતાપણું, અસ્પષ્ટતા. વિષમ જેમતેમ આર્ય-ઉત્તમ. ‘આર્ય’ શબ્દ શ્રી જિનેશ્વરને, મુમુક્ષુને તથા આર્યદેશના રહેનારને માટે વપરાય. નિક્ષેપ-પ્રકાર, ભેદ, વિભાગ, ભયંત્રાણ-મયથી તારનાર, શરણ આપનાર, ૨ હેમચંદ્રાચાર્ય એ ધંધુકાના મોઢ વાણિયા હતા. તે મહાત્માએ કુમારપાલ રાજા પાસે પોતાના કુટુંબને માટે એક ક્ષેત્ર પણ માગ્યું નહોતું, તેમ પોતે પણ રાજઅન્નનો કોળિયો લીધો નહોતો એમ શ્રી કુમારપાલે તે મહાત્માના અગ્નિદાહ વખતે કહ્યું હતું. તેઓના ગુરુ દેવચંદ્રસૂરિ હતા. ૧ સરસ્વતી-જિનવાણીની ધારા. ܀܀܀܀܀ ૮ મોરબી, અષાડ સુદ ૧૧, રવિ, ૧૯૫૬ ૨ (૧) બાંધનાર, (ર) બાંધવાના હેતુ, (૩) બંધન અને (૪) બંધનના ફળથી આખા સંસારનો પ્રપંચ રહ્યો છે એમ શ્રી જિનેને કહ્યું છે, ܀܀܀܀܀ ૯ મોરબી, અષાડ સુદ ૧૨, સોમ, ૧૯૫૬ ૧ શ્રી યશોવિજયજીએ 'યોગદૃષ્ટિ' ગ્રંથમાં છઠ્ઠી 'કાંતાદૃષ્ટિ'ને વિષે બતાવ્યું છે કે વીતરાગ સ્વરૂપ સિવાય બીજે ક્યાંય સ્થિરતા થઈ શકે નહીં; વીતરાગસુખ સિવાય બીજું સુખ નિસત્ત્વ લાગે છે, આડંબરરૂપ લાગે છે, પાંચમી ‘સ્થિરાર્દષ્ટિ'માં બતાવ્યું છે કે વીતરાગસુખ પ્રિયકારી લાગે. આઠમી પરાર્દષ્ટિ'માં બનાવ્યું છે કે “પરમાવાઢ સમ્યકત્વ' સંભવે, જ્યાં કેવળજ્ઞાન હોય. ૨ ‘પાતંજલયોગ’ના કર્તાને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું નહોતું, પણ હરિભદ્રસૂરિએ તેમને માર્ગાનુસારી ગણેલ છે. ૩ હરિભદ્રસૂરિએ તે દૃષ્ટિઓ અધ્યાત્મપણે સંસ્કૃતમાં વર્ણવી છે; અને તે ઉપરથી યશોવિજયજી મહારાજે ઢાળરૂપે ગુજરાતીમાં કરેલ છે. Page #846 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૭૭૦ શ્રીમદ્ રાજચંદ્ર ૪ ‘યોગદૃષ્ટિ’માં છયે ભાવ- ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક, પારિણામિક, અને સાન્નિપાતિક- નો સમાવેશ થાય છે, એ છ ભાવ જીવના સ્વતત્ત્વભૂત છે. ૫ જ્યાં સુધી યથાર્થ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું ઠીક છે. નહીં તો અનાચાર દોષ લાગે છે. આ વિષય પરત્વે 'ઉત્તરાધ્યયનસૂત્ર'માં 'અનાચાર' નામે અધિકાર છે. (અધ્યયન ૬ ઠ્ઠું) 5 જ્ઞાનીના સિદ્ધાંતમાં હેર હોઈ શકે નહીં. ૭ સૂત્રો આત્માનો સ્વધર્મ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યાં છે; પણ તેનું રહસ્ય, યથાર્થ સમજવામાં આવતું નથી તેથી ફેર લાગે છે. ૮ દિગંબરનાં તીવ્ર વચનોને લીધે કંઈ રહસ્ય સમજી શકાય છે. શ્વેતાંબરની મોળાશને લીધે રસ ઠંડાતો ગયો. ૯ ‘શાલ્મલિ વૃક્ષ' નરકને વિષે નિત્ય અશાતારૂપે છે. ખીજડાને મળતું તે વૃક્ષ થાય છે. ભાવથી સંસારી આત્મા તે વૃક્ષરૂપ છે. આત્મા પરમાર્થે, તે અધ્યવસાય વતાં, નંદનવન સમાન છે. ૧૦ જિનમુદ્રા બે પ્રકારે છે- કાયોત્સર્ગ અને પદ્માસન. પ્રમાદ ટાળવાને બીજાં ઘણાં આસનો કર્યા છે, પણ મુખ્યત્વે આ બે આસનો છે. ૧૧ प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, प्रसन्नं वदनकमलमंकः वदनकमलमंकः कामिनीसंगशून्यः । । करयुगमपि यते शस्त्रसंबंधवंध्यं तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ દર ચૈતન્યનો લક્ષ કરનારની બલિવરી છે ! ૧૩ તીર્થ-તરવાનો માર્ગ. ૧૪ અરનાથ પ્રભુની સ્તુતિ મહાત્મા આનંદઘનજીએ કરેલ છે. શ્રી આનંદઘનજીનું બીજું નામ ‘લાભાનંદજી’ હતું. તેઓ તપગચ્છમાં થયા છે. ૧૫ વર્તમાનમાં લોકોને જ્ઞાન તથા શાંતિ સાથે સંબંધ રહ્યો નથી; મતાચાર્યે મારી નાખ્યા છે. ૧૬ “આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર, બાલક બાય પસારીને, ક ઉદધિવિસ્તાર.' ૧૭ ત્રણ પ્રકારે ઈશ્વરપણું જણાય છેઃ- (૧) જડ તે જડાત્મકપણે વર્તે છે. (૨) ચૈતન્ય- સંસારી જીવો વિભાવાત્મકપણે વર્તે છે. (3) સિદ્ધ- શુદ્ધ ચૈતન્યાત્મકપણે વર્તે છે. ૧૦ મોરબી, અષાડ સુદ ૧૩, ભોમ, ૧૯૫૬ ૧ ‘ભગવતી આરાધના' જેવાં પુસ્તકો મધ્યમ અને ઉત્કૃષ્ટભાવના મહાત્માઓને તથા મુનિરાજોને જ યોગ્ય છે. એવા ગ્રંથો તેથી ઓછી પદવી, યોગ્યતાવાળા સાધુ, શ્રાવકને આપવાથી તેઓ કૃતઘ્ની થાય છે; તેઓને તેથી ઊલટો અલાભ થાય છે, ખરા મુમુક્ષુઓને જ એ લાભકારી છે. ૨ મોક્ષમાર્ગ એ અગમ્ય તેમ જ સરળ છે, અગમ્ય - માત્ર વિભાવદશાને લીધે મતભેદો પડવાથી કોઈ પણ સ્થળે મોક્ષમાર્ગ સમજાય તેવું રહ્યું નથી, અને તેને લીધે વર્તમાનમાં અગમ્ય છે. માણસ મરી ગયા પછી અજ્ઞાન વડે નાડ ાલીને વૈદા કરવાનાં કુળની બરાબર મતભેદ પડવાનું ફળ થયું છે, અને તેથી મોક્ષમાર્ગ સમજાય તેમ નથી. સરળઃ- મતભેદની કડાકૂટ જવા દઈ, આત્મા અને પુદ્ગલ વચ્ચે વહેંચણી કરી, શાંતપણે આત્મા અનુભવવામાં આવે તો મોક્ષમાર્ગ સરળ છે; અને દૂર નથી. જેમ કે એક ગ્રંથ વાંચતાં કેટલોક વખત જાય ને તેને સમજતાં વધારે વખત જવો જોઈએ; તે પ્રમાણે અનેક શાસ્ત્રો છે, તે એકેક વાંચ્યા પછી તેનો નિર્ણય કરવા માટે બેસવામાં આવે તો તે હિસાબે પૂર્વાદિકનું જ્ઞાન અને Page #847 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૨ ૩૭૧ કેવળજ્ઞાન કેમે પ્રાપ્ત થાય નહીં; અર્થાત્ તેમ ભણવામાં આવતાં હોય તો કોઈ દિવસ પાર આવે નહીં; પણ તેની સંકલના છે, ને તે શ્રીગુરુદેવ બતાવે છે કે અંતર્મુહૂર્તમાં મહાત્માઓ તે પ્રાપ્ત કરે છે. ૩ આ જીવે નવપૂર્વ સુધી જ્ઞાન મેળવ્યું તોપણ કાંઈ સિદ્ધિ થઈ નીં, તેનું કારણ વિમુખદશાએ પરિણમવાનું છે. જો સન્મુખદશાએ પરિણમ્યા હોય તો તાણ મુક્ત થાય. ૪ પરમશાંત રસમય ‘ભગવતી આરાધના’ જેવા એક જ શાસ્ત્રનું સારી રીતે પરિણમન થયું હોય તો બસ છે. કારણ કે આ આરા, કાળમાં તે સહેલું, સરલ છે. ૫ આ આરા(કાળ)માં સંઘયણ સારાં નહીં, આયુષ ઓછાં, દુર્ભિક્ષ, મરકી જેવા સંજોગો વારંવાર બને, તેથી આયુષની કાંઈ નિશ્ચયપૂર્વક સ્થિતિ નથી, માટે જેમ બને તેમ આત્મહિતની વાત તરત જ કરવી, મુલતવી રાખવાથી ભૂલથાપ ખાઈ બેસાય છે. આવા સાંકડા સમયમાં તો છેક જ સાંકડો માર્ગ, પરમશાંત થવું તે ગ્રહણ કરવો. તેથી જ ઉપશમ, થોપશમ અને જ્ઞાયિકભાવ થાય છે. ૬ કામાદિ કોઈક જ વાર આપણાથી હારી જાય છે. નહીં તો ઘણી વાર આપણને થાપ મારી દે છે. એટલા માટે બનતાં સુધી જેમ બને તેમ ત્વરાથી તેને તજવાને અપ્રમાદી થવું, જેમ વહેલું થવાય તેમ થવું. શૂરવીરપણાથી તેમ તરત થવાય છે. ૭ વર્તમાનમાં દૃષ્ટિરાગાનુસારી માણસો વિશેષપણે છે. ૮ જો ખરા વૈદ્યની પ્રાપ્તિ થાય તો દેહનો વિધર્મ સહેજ ઔષધિ વડે વિધર્મમાંથી નીકળી સ્વધર્મ પકડે છે, તેવી રીતે જો ખરા ગુરુની પ્રાપ્તિ થાય, તો આત્માની શાંતિ ઘણી જ સુગમતાથી અને સહેજમાં થાય છે. તેથી તેવી ક્રિયા કરવામાં પોતે તત્પર એટલે અપ્રમાદી થવું, પ્રમાદ કરીને ઊલટા કાયર થવું નહીં. ૯ સામાયિક સંયમ ૧૦ પ્રતિક્રમણ આત્માની ક્ષમાપના, આરાધના, ૧૧ પૂજા-ભક્તિ. ૧૨ જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ આદિ કેવા અનુક્રમે કરવાં તે કહેતાં એક પછી એક પ્રશ્ન ઊઠે; અને તેનો કેમે પાર આવે તેમ નથી. પણ જો જ્ઞાનીની આજ્ઞાથી તે જીવ ગમે તેમ (જ્ઞાનીએ બતાવ્યા પ્રમાણે) વર્તે તોપણ તે મોક્ષના માર્ગમાં છે. ૧૩ અમારી આજ્ઞાએ વર્તતાં જો પાપ લાગે તો તે અમે અમારે શિર ઓઢી લઈએ છીએ; કારણ કે જેમ રસ્તા ઉપર કાંટા પડ્યા હોય તે કોઈને વાગશે એમ જાણી માર્ગે ચાલતાં ત્યાંથી ઉપાડી લઈ કોઈને જ્યાં ન લાગે તેવી બીજી એકાંત જગોએ કોઈ મૂકે તો કાંઈ તેણે રાજ્યનો ગુનો કર્યો કહેવાય નહીં; તેમ રાજા તેનો દંડ કરે નહીં; તેમ મોક્ષનો શાંત માર્ગ બતાવતાં પાપ કેમ સંભવે ? ૧૪ જ્ઞાનીની આજ્ઞાએ ચાલતાં જ્ઞાનીગુરુએ ક્રિયાઆશ્રયી યોગ્યતાનુસાર કોઈને કાંઈ બતાવ્યું હોય અને કોઈને કાંઈ બતાવ્યું હોય તેથી મોક્ષ(શાંતિ)નો માર્ગ અટકતો નથી. ૧૫ યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના અથવા પોતે જે બોલે છે તે પરમાર્થે યથાર્થ છે કે કેમ તે જાણ્યા વિના, સમજ્યા વિના, જે વક્તા થાય છે તે અનંત સંસારને વધારે છે. માટે જ્યાં સુધી આ સમજવાની શક્તિ થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું સારું છે. ૧૬ વક્તા થઈ એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થંકરગોત્ર બંધાય છે અને તેથી ઊલટું કરવાથી મહામોહનીય કર્મ બંધાય છે. ૧૭ જોકે હમણાં જ તમો સર્વને માર્ગે ચઢાવીએ, પણ ભાજનના પ્રમાણમાં વસ્તુ મુકાય છે. નહીં તો જેમ હલકા વાસણમાં ભારે વસ્તુ મૂકવાથી વાસણનો નાશ થાય, તેમ થાય. ક્ષોપશમ પ્રમાણે સમજી શકાય છે. Page #848 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૧૮ તમારે કોઈ પ્રકારે ડરવા જેવું નથી; કારણ કે તમારે માથે અમારા જેવા છે, તો હવે તમારા પુરુષાર્થને આધીન છે. જો તમે પુરુષાર્થ કરશો તો મોક્ષ થવો દૂર નથી. મોક્ષ પ્રાપ્ત કર્યો તે બધા મહાત્મા પ્રથમ આપણા જેવા મનુષ્ય હતા; અને કેવળજ્ઞાન પામ્યા પછી પણ સિદ્ધ થયા પહેલાં) દેહ તો તે ને તે જ રહે છે; તો પછી હવે તે દેહમાંથી તે મહાત્માઓએ શું કાઢી નાખ્યું તે સમજીને કાઢી નાખવાનું કરવાનું છે. તેમાં ડર શાનો ? વાદવિવાદ કે મતભેદ શાનો ? માત્ર શાંતપણે તે જ ઉપાસવા યોગ્ય છે, ܀܀܀܀܀ ૧૧ મોરબી, અષાડ સુદ ૧૪, બુધ, ૧૯૫૬ ૧ પ્રથમથી આયુધ બાંધતાં, ને વાપરતાં શીખ્યા હોઈએ તો લડાઈ વખતે તે કામ આવે છે; તેમ પ્રથમથી વૈરાગ્યદશા પ્રાપ્ત કરી હોય તો અવસર આવ્યે કામ આવે છે; આરાધના થઈ શકે છે. ૨ યશોવિજયજીએ ગ્રંથો રચતાં એટલો ઉપયોગ રાખ્યો હતો કે તે પ્રાયઃ કોઈ ઠેકાણે ચૂક્યા નહોતા. તોપણ છદ્મસ્થ અવસ્થાને લીધે દોઢસો ગાથાના સ્તવન મધ્યે સાતમા ઠાણાંગસૂત્રની શાખ આપી છે તે મળતી નથી. તે શ્રી ભગવતીજીના પાંચમા શતકના ઉદ્દેશે માલૂમ પડે છે. આ ઠેકાણે અર્થ-કર્તાએ ‘રાસભવૃત્તિ’ એટલે પશુતુલ્ય ગણેલ છે; પણ તેનો અર્થ તેમ નથી. ‘રાસભવૃત્તિ’ એટલે ગધેડાને સારી કેળવણી આપી હોય તોપણ જાતિસ્વભાવને લીધે રખ્યા દેખીને લોટી જવાનું તેને મન થાય છે; તેમ વર્તમાન કાળે બોલતાં ભવિષ્ય કાળમાં કહેવાનું બોલી જવાય છે, ૩ ‘ભગવતી આરાધના' મધ્યે લેશ્યાના અધિકારે દરેકની સ્થિતિ વગેરે સારી રીતે બતાવેલ છે. ૪ પરિણામ ત્રણ પ્રકારનાં છે હીયમાન, વર્ધમાન અને સમવસ્થિત, પ્રથમનાં બે છદ્મસ્થન હોય છે, અને છેલ્લું સમવસ્થિત (અચલ અકંપ શૈલેશીકરણ) કેવળજ્ઞાનીને હોય છે. ૫ તેરમે ગુણસ્થાનકે લૈશ્યા તથા યોગનું ચલાચલપણું છે, તો સમવસ્થિત પરિણામ કેમ સંભવે તેનો આશય: સક્રિય જીવને અબંધ અનુષ્ઠાન હોતું નથી. તેરમા ગુણસ્થાનકે કેવળીને પણ યોગને લીધે સક્રિયતા છે, અને તેથી બંધ છે; પણ બંધ, અબંધબંધ ગણાય છે. ચૌદમા ગુણસ્થાનકે આત્માના પ્રદેશ અચલ થાય છે. પાંજરામાંહેના સિંહના દૃષ્ટાંતે જેમ પાંજરામાં સિંહ જાળીને અડતો નથી, અને સ્થિર થઈ બેસી રહે છે ને કાંઈ ક્રિયા કરતો નથી, તેમ અક્રિય છે. જ્યાં પ્રદેશનું અચલપણું છે ત્યાં અક્રિયતા ગણાય. ૬ ‘ચલઈ સો બંધે’, યોગનું ચલાયમાન થવું તે ‘બંધ’; યોગનું સ્થિર થવું તે અબંધ. ૭ જ્યારે અબંધ થાય ત્યારે મુક્ત થયા કહેવાય. ૮ ઉત્સર્ગ એટલે આમ હોવું જોઈએ અથવા સામાન્ય અપવાદ એટલે આમ હોવું જોઈએ પણ તેમ ન બને તો આમ. અપવાદ માટે છીંડી શબ્દને વાપરવો બહુ જ હલકો છે. માટે તે વાપરવો નહી. ૯ ઉત્સર્ગમાર્ગ એટલે યથાખ્યાતચારિત્ર, જે નિરતિચારવાળું છે. ઉત્સર્ગમાં ત્રણ ગુપ્તિ સમાય છે, અપવાદમાં પાંચ સમિતિ સમાય છે. ઉત્સર્ગ અક્રિય છે. અપવાદ સક્રિય છે. ઉત્તમ ઉત્સર્ગમાર્ગ છે; ને તેથી જે ઊતરતો તે અપવાદ છે. ચૌદમું ગુણસ્થાનક ઉત્સર્ગ છે; તેથી નીચેનાં ગુણસ્થાનકો એકબીજાની અપેક્ષાએ અપવાદ છે. ૧૦ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગથી એક પછી એક અનુક્રમે બંધ પડે છે. ૧૧ મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય તે. મિથ્યાત્વી વિરતિપણું ન થાય, વિરતિને અભાવે કષાય થાય, કષાયથી યોગનું ચલાયમાનપણું થાય છે. યોગનું ચલાયમાનપણું તે 'આસવ', અને તેથી ઊલટું તે 'સંવર'. Page #849 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૨ ૭૭૩ ૧૨ દર્શનમાં ભૂલ થવાથી જ્ઞાનમાં ભૂલ થાય છે. જેવા રસથી જ્ઞાનમાં ભૂલ થાય તેવી રીતે આત્માનું વીર્ય સ્કુરાય, અને તે પ્રમાણે પરમાણુ ગ્રહણ કરે ને તેવો જ બંધ પડે; અને તે પ્રમાણે વિપાક ઉદયમાં આવે. બે આંગળીના આંકડિયા પાડ્યા તે રૂપ ઉદય, ને તે મરડવા તે રૂપ ભૂલ, તે ભૂલથી દુઃખ થાય છે એટલે બંધ બંધાય છે, પણ મરડવારૂપ ભૂલ જવાથી આંકડા સહેજે જ જાદા પડે તેમ દર્શનમાંની ભૂલ જવાથી કમઉદય સહેજે જ વિપાક આપી નિકરે છે અને નવો બંધ થતો નથી. ૧૩ દર્શનમાં ભૂલ થાય તેનું ઉદાહરણ જેમ દીકરો બાપના જ્ઞાનમાં તેમ જ બીજાના જ્ઞાનમાં દેહઅપેક્ષાએ એક જ છે, બીજી રીતે નથી; પરંતુ બાપ તેને પોતાનો દીકરો કરી માને છે, તે જ ભૂલ છે, તે જ દર્શનમાં ભૂલ અને તેથી જોકે જ્ઞાનમાં ફેર નથી તોપણ ભૂલ કરે છે; ને તેથી ઉપર પ્રમાણે બંધ પડે છે. ૧૪ જો ઉદયમાં આવ્યા પહેલાં રસમાં મોળાશ કરી નાખવામાં આવે તો આત્મપ્રદેશથી કર્મ ખરી જઈ નિર્જરા થાય, અથવા મંદ રસે ઉદય આવે. ૧૫ જ્ઞાનીઓ નવી ભૂલ કરતા નથી, માટે તે અબંધ થઈ શકે છે. ૧૬ જ્ઞાનીઓએ માનેલું છે કે આ દેહ પોતાનો નથી; તે રહેવાનો પણ નથી; જ્યારે ત્યારે પણ તેનો વિયોગ થવાનો છે. એ ભેદવિજ્ઞાનને લઈને હમેશાં નગારાં વાગતાં હોય તેવી રીતે તેના કાને પડે છે, અને અજ્ઞાનીના કાન બહેરા હોય છે એટલે તે જાણતો નથી. ૧૭ જ્ઞાની દેહ જવાનો છે એમ સમજી તેનો વિયોગ થાય તેમાં ખેદ કરતા નથી. પણ જેવી રીતે કોઈની વસ્તુ લીધી હોય ને તેને પાછી આપવી પડે તેમ દેહને ઉલ્લાસથી પાછો સોંપે છે; અર્થાત્ દેહમાં પરિણમતા નથી. ૧૮ દેહ અને આત્માનો ભેદ પાડવો તે ‘ભેદજ્ઞાન’; જ્ઞાનીનો તે જાપ છે. તે જાપથી દેહ અને આત્મા જુદા પાડી શકે છે. તે ભેદવિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ શાસ્ત્રો રચ્યાં છે, જેમ તેજાબથી સોનું તથા કથીર જાદાં પડે છે, તેમ જ્ઞાનીના ભેદવિજ્ઞાનના જાપરૂપ તેજાબથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુલઘુ સ્વભાવવાળું હોઈને પ્રયોગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે. ૧૯ બીજાં ઉદયમાં આવેલાં કર્મોનું આત્મા ગમે તેમ સમાધાન કરી શકે, પણ વેદનીય કર્મમાં તેમ થઈ શકે નહીં; ને તે આત્મપ્રદેશે વેદવું જ જોઈએ; ને તે વેદતાં મુશ્કેલીનો પૂર્ણ અનુભવ થાય છે. ત્યાં જો ભેદજ્ઞાન સંપૂર્ણ પ્રગટ થયું ન હોય તો આત્મા દેહાકારે પરિણમે, એટલે દેહ પોતાનો માની લઈ વેદે છે, અને તેને લઈને આત્માની શાંતિનો ભંગ થાય છે. આવા પ્રસંગે જેમને ભેદજ્ઞાન સંપૂર્ણ થયું છે એવા જ્ઞાનીઓને અશાતાવેદની વેદતાં નિર્જરા થાય છે, ને ત્યાં જ્ઞાનીની કસોટી થાય છે, એટલે બીજાં દર્શનોવાળા ત્યાં તે પ્રમાણે ટકી શકતા નથી, ને જ્ઞાની એવી રીતે માનીને ટકી શકે છે. ૨૦ પુદ્ગલદ્રવ્યની દરકાર રાખવામાં આવે તોપણ તે જ્યારે ત્યારે ચાલ્યું જવાનું છે, અને જે પોતાનું નથી તે પોતાનું થવાનું નથી; માટે લાચાર થઈ દીન બનવું તે શા કામનું ? ૧ 'જોગા પરિપદેસા'-યોગથી પ્રકૃતિ ને પ્રદેશબંધ થાય છે. ૨૨ સ્થિતિ તથા અનુભાગ કષાયથી બંધાય છે. ૨૩ આઠવિધ, સાતવિધ, છવિધ, ને એકવિધ એ પ્રમાણે બંધ બંધાય છે. ܀܀܀܀܀ ૧૨ મોરબી, અષાડ સુદ ૧૫, ગુરુ, ૧૯૫૬ ૧ જ્ઞાનદર્શનનું ફળ યથાખ્યાતચારિત્ર, અને તેનું ફળ નિર્વાણ; તેનું ફળ અવ્યાબાધ સુખ, Page #850 -------------------------------------------------------------------------- ________________ ૭૭૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૧૩ મોરબી, અષાડ વદ ૧, શુક્ર, ૧૯૫૬ ૧ ‘દેવાગમસ્તોત્ર’ જે મહાત્મા સમંતભદ્રાચાર્યે (જેના નામનો શબ્દાર્થ “કલ્યાણ જેને માન્ય છે.” એવો થાય છે) બનાવેલ છે, અને તેના ઉપર દિગંબર તથા શ્વેતાંબર આચાર્યોએ ટીકા કરી છે. એ મહાત્મા દિગંબર આચાર્ય છતાં તેઓનું કરેલું ઉપરનું સ્તોત્ર શ્વેતાંબર આચાર્યોને પણ માન્ય છે. તે સ્તોત્રમાં પ્રથમ નીચેનો લોક છેઃ- 'देवागमनभोयानचामरादिविभूतयः मायाविष्वपि दृश्यते, नातस्त्वमसि नो महान् " આ લોકનો ભાવાર્થ એવો છે કે દેવાગમ (દેવતાઓનું આવવું થતું હોય). આકાશગમન (આકાશગમન થઈ શકતું હોય), ચામરાદિ વિભૂતિ (ચામર વગેરે વિભૂતિ હોય-સમવસરણ થતું હોય એ આદિ) એ બધાં તો માયાવીઓનામાં પણ જણાય છે, (માયાથી અર્થાત્ યુક્તિથી પણ થઈ શકે) એટલે તેટલાથી જ આપ અમારા મહત્તમ નથી. (તેટલા ઉપરથી કાંઈ તીર્થંકર વા જિનેન્દ્રદેવનું અસ્તિત્વ માની શકાય નહીં. એવી વિભૂતિ આદિનું કાંઈ અમારે કામ નથી. અમે તો તેનો ત્યાગ કર્યો છે.) આ આચાર્યે કેમ જાણે ગુફામાંથી નીકળતા તીર્થંકરનું કાંડું પકડી ઉપર પ્રમાણે નિરપેક્ષપણે વચનો કહ્યાં હોય એવો આશય આ સ્થળે બતાવવામાં આવ્યો છે. ર આપ્તનાં અથવા પરમેશ્વરનાં લક્ષણો કેવાં હોવાં જોઈએ તે સંબંધી ‘તત્ત્વાર્થસૂત્ર'ની ટીકામાં (સર્વાર્થસિદ્ધિમાં) પહેલી ગાથા નીચે પ્રમાણે છેઃ- 'मोक्षमार्गस्य नेतारं, भेत्तारं कर्मभूभृताम्, ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये.' સારભૂત અર્થઃ- “મોક્ષમાર્ગસ્ય નેતારું', (મોક્ષમાર્ગે લઈ જનાર નેતા) એમ કહેવાથી “મોક્ષ’નું ‘અસ્તિત્વ’, ‘માર્ગ’, અને ‘લઈ જનાર' એ ત્રણ વાત સ્વીકારી. જો મોક્ષ છે તો તેનો માર્ગ પણ જોઈએ અને જો માર્ગ છે તો તેનો દ્રષ્ટા પણ જોઈએ, અને જે દ્રષ્ટા હોય તે જ માર્ગે લઈ જઈ શકે. માર્ગે લઈ જવાનું કાર્ય નિરાકાર ન કરી શકે, પણ સાકાર કરી શકે, અર્થાત્ મોક્ષમાર્ગનો ઉપદેશ સાકાર ઉપદેષ્ટા એટલે દેહસ્થિતિએ જેણે મોક્ષ અનુભવ્યો છે એવા કરી શકે. ‘ભેત્તારું કર્મભૂભૃતાં' (કર્મરૂપ પર્વતને ભેદવાવાળા) અર્થાત્ કર્મરૂપી પર્વતો તોડ્યાથી મોક્ષ હોઈ શકે; એટલે જેણે દહસ્થિતિએ કર્મરૂપી પર્વતો તોડ્યા છે તે સાકાર ઉપદેષ્ટા છે. તેવા કોણ ? વર્તમાન દેઢે જે જીવન્મુક્ત છે તે. જે કર્મરૂપી પર્વતો તોડી મુક્ત થયા છે તેને ફરી કર્મનું હોવાપણું ન હોય; માટે કેટલાક માને છે તેમ મુક્ત થયા પછી દેહ ધારણ કરે એવા જીવન્મુક્ત ન જોઈએ. ‘જ્ઞાતારું વિશ્વતત્ત્વાનાં' (વિશ્વતત્ત્વના જાણનાર) એમ કહેવાથી એમ દર્શાવ્યું કે આપ્ત કેવા જોઈએ કે જે સમસ્ત વિશ્વના જ્ઞાયક હોય. ‘વંદે તદ્ગુણલબ્ધયે' (તેના ગુણની પ્રાપ્તિને અર્થે તેને વંદના કરું છું), અર્થાત્ આવા ગુણવાળા પુરુષ હોય તે જ આપ્ત છે અને તે જ વંદન યોગ્ય છે. ૩ મોક્ષપદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ, એક જીવઆશ્રયી નહીં; એટલે એ ચૈતન્યનો સામાન્ય ધર્મ છે. એક જીવન હોય અને બીજા જીવને ન હોય એમ બને નહીં, ૪ 'ભગવતી આરાધના' ઉપર શ્વેતાંબર આચાર્યોએ ટીકા કરેલ છે તે પણ તે જ નામે કહેવાય છે. ૫ કરણાનુયોગ કે દ્રવ્યાનુયોગમાં દિગંબર અને શ્વેતાંબર વચ્ચે તફાવત નથી. માત્ર બાહ્ય વ્યવહારમાં તફાવત છે. ૬ કરણાનુયોગમાં ગણિતાકારે સિદ્ધાંતો મેળવેલા છે. તેમાં તફાવત હોવાનો સંભવ નથી. Page #851 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૨ ૭ કર્મગ્રંથ મુખ્યપણે કરણાનુયોગમાં સમાય. દ 'પરમાત્મપ્રકાશ' દિગંબર આચાર્યનો બનાવેલો છે. તે ઉપર ટીકા થઈ છે. ૯ નિરાકુળતા એ સુખ છે. સંકલ્પ એ દુઃખ છે. ૭૭૫ ૧૦ કાયક્લેશ તપ કરતાં છતાં મહામુનિને નિરાકુળતા અર્થાત્ સ્વસ્થતા જોવામાં આવે છે. મતલબ જેને તપાદિકની આવશ્યકતા છે અને તેથી તપાદિક કાયક્લેશ કરે છે, છતાં સ્વાસ્થ્યદશા અનુભવે છે; તો પછી કાયક્લેશ કરવાનું રહ્યું નથી એવા સિદ્ધભગવાનને નિરાકુળતા કેમ ન સંભવે ? ૧૧ દેહ કરતાં ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. દેહગુણધર્મ જેમ જોવામાં આવે છે, તેમ આત્મગુણધર્મ જોવામાં આવે તો દેહ ઉપરનો રાગ નષ્ટ થઈ જાય, આત્મવૃત્તિ વિશુદ્ધ થતાં બીજા દ્રવ્યને સંયોગે આત્મા દેહપણે, વિભાવે પરિણમ્યાનું જણાઈ રહે. ૧૨ અત્યંત ચૈતન્યનું સ્થિર થવું તે “મુક્તિ. ૧૩ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એના અભાવે અનુક્રમે યોગ સ્થિર થાય છે, ૧૪ પૂર્વના અભ્યાસને લીધે જે ઝોકું આવી જાય છે તે ‘પ્રમાદ.’ ૧૫ યોગને આકર્ષણ કરનાર નહીં હોવાથી એની મેળે સ્થિર થાય છે. ૧૬ રાગ અને દ્વેષ એ આકર્ષણ. ૧૭ સંક્ષેપમાં જ્ઞાનીનું એમ કહેવું છે કે પુદ્ગલથી ચૈતન્યનો વિયોગ કરાવવો છે; એટલે કે રાગદ્વેષથી આકર્ષણ મટાડવું છે. ૧૮ અપ્રમત્ત થવાય ત્યાં સુધી જાગૃત જ રહેવાનું છે. ૧૯ જિનપૂજાદિ અપવાદમાર્ગ છે. ૨૦ મોહનીય કર્મ મનથી જિતાય, પણ વેદનીયકર્મ મનથી જિતાય નહીં; તીર્થંકર આદિને પણ વેદવું પડે; ને બીજાના જેવું વસમું પણ લાગે, પરંતુ તેમાં (આત્મધર્મમાં) તેમના ઉપયોગની સ્થિરતા હોઈને નિર્જરા થાય છે, અને બીજાને (અજ્ઞાનીને) બંધ પડે છે. ક્ષુધા, તૃષા એ મોહનીય નહીં પણ વેદનીયકર્મ છે. ૨૧ ..g પુમાન પરધન હરે, સો અપરાધી અજ્ઞઃ જે અપનો ધન વિવહરે, સો ધનપતિ ધર્મજ્ઞ " - થી બનારસીદાસ શ્રી બનારસીદાસ એ આશાના દશાશ્રીમાલી વાણિયા હતા. રર 'પ્રવચનસારોદ્વાર' ગ્રંથના ત્રીજા ભાગમાં જિનકલ્પનું વર્ણન કર્યું છે, એ ગ્રંથ શ્વેતાંબરી છે. તેમાં કહ્યું છે કે એ કલ્પ સાધનાર નીચેના ગુણોવાળો મહાત્મા હોવો જોઈએઃ- ૧. સંઘયણ. ૨, ધીરજ, ૩. શ્રુત. ૪. વીય. ૫. અસંગતા. ૨૩ દિગંબરદૃષ્ટિમાં આ દશા સાતમા ગુણસ્થાનકવર્તીની છે. દિગંબરદૃષ્ટિ પ્રમાણે સ્થવિરકલ્પી અને જિનકલ્પી એ નગ્ન હોય; અને કોતાંબર પ્રમાણે પહેલા એટલે સ્થવિર નગ્ન ન હોય. એ કલ્પ સાધનારને શ્રુતજ્ઞાન એટલું બધું બળવાન હોવું જોઈએ કે વૃત્તિ શ્રુતજ્ઞાનાકારે હોવી જોઈએ, વિષયાકારે વૃત્તિ થવી ન જોઈએ. દિગંબર કહે છે કે નાગાનો એટલે નગ્ન સ્થિતિવાળાનો મોક્ષમાર્ગ છે, બાકી તો ઉન્મત્તમાર્ગ છે. ‘નો વિમોત્સ્વનો, સેસા ચ સાચા સવ્યું,' વળી 'નાગો એ બાદશાહથી આધો' એટલે તેથી વધારે ચઢિયાતો એ કહેવત પ્રમાણે એ સ્થિતિ બાદશાહને પૂજ્ય છે. કરે. ર૪ ચેતના ત્રણ પ્રકારની છેઃ- (૧) કર્મફળચેતના- એકેંદ્રિય જીવ અનુભવે છે. (૨) કર્મચેતના- ×પરધન-જડ, પરસમય. અપનો ધન-પોતાનું ધન, ચેતન, સ્વસમય. વિવહ-વ્યવહાર કરે, વહેંચણ કરે, વિવેક Page #852 -------------------------------------------------------------------------- ________________ ૭૭૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વિકલેન્દ્રિય તથા પંચેન્દ્રિય અનુભવે છે. (૩) જ્ઞાનચેતના- સિદ્ધપર્યાય અનુભવે છે. ૨૫ મુનિઓની વૃત્તિ અલૌકિક હોવી જોઈએ; તેને બદલે હાલ લૌકિક જોવામાં આવે છે. ૧૪ ૧ પર્યાયાલોચન-એક વસ્તુને બીજી રીતે વિચારવી તે. મોરબી, અષાડ વદ ૨, શનિ, ૧૯૫૬ ૨ આત્માની પ્રતીતિ માટે સંકલના પ્રત્યે દૃષ્ટાંતઃ છ ઇંદ્રિયોમાં મન અધિષ્ઠાતા છે; અને બાકીની પાંચ ઇન્દ્રિયો તેની આજ્ઞા પ્રમાણે વર્તનાર છે, અને તેની સંકલના કરનાર પણ એક મન જ છે. મન જો ન હોત તો કોઈ કાર્ય બનત નહીં. વાસ્તવિક રીતે કોઈ ઇંદ્રિયનું કાંઈ વળતું નથી. મનનું સમાધાન થાય છે; તે એ પ્રમાણે કે, એક ચીજ આંખે જોઈ, તે લેવા પગે ચાલવા માંડ્યું, ત્યાં જઈ હાથે લીધી, ને ખાધી ઇત્યાદિ. તે સઘળી ક્રિયાનું સમાધાન મને કર્યું છતાં એ સઘળાનો આધાર આત્મા ઉપર છે. મૂકે છે. ૩ જે પ્રદેશે વેદના વધારે હોય તે મુખ્યપણે વેદે છે, અને બાકીના ગૌણપણે વેદે છે. ૪ જગતમાં અભવ્ય જીવ અનંતા છે. તેથી અનંતગુણા પરમાણુ એક સમયે એક જીવ ગ્રહણ કરે છે, અને ૫ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવે બાહ્ય અને અત્યંતર પરિણમતાં પરમાણુ જે ક્ષેત્રે વેદનારૂપે ઉદયમાં આવે ત્યાં એકઠાં થઈ ત્યાં તે રૂપે પરિણમે; અને ત્યાં જેવા પ્રકારનો બંધ હોય તે ઉંદયમાં આવે. પરમાણુઓ માથામાં એકઠાં થાય તો ત્યાં માથાના દુઃખાવાને આકારે પરિણમે છે, આંખમાં આંખની વેદનાના આકારે પરિણમે છે. ૬ એનું એ જ ચૈતન્ય સ્ત્રીને સ્ત્રીરૂપે છે અને પુરુષને પુરુષરૂપે પરિણમે છે; અને ખોરાક પણ તથાપ્રકારના જ આકારે પરિણમી પુષ્ટિ આપે છે. ૭ પરમાણુ પરમાણુને શરીરમાં લડતાં કોઈએ જોયાં નથી; પણ તેનું પરિણામવિશેષ જાણવામાં આવે છે, તાવની દવા તાવ અટકાવે છે એ જાણી શકીએ છીએ, પણ અંદર શું ક્રિયા થઈ તે જાણી શકતા નથી, એ દૃષ્ટાંત કર્મબંધ થતો જોવામાં આવતો નથી, પણ વિપાક જોવામાં આવે છે, . અનાગાર જેને વ્રતને વિષે અપવાદ નહીં તે. હું અણગાર-ધરવિનાના ૧૦ સમિતિ-સમ્યક્ પ્રકારે જેની મર્યાદા રહી છે તે મર્યાદાસહિત, યથાસ્થિતપણે પ્રવર્તવાનો જ્ઞાનીઓએ જે માર્ગ કહ્યો છે તે માર્ગ પ્રમાણે માપસહિત પ્રવર્તવું તે. ૧૧ સત્તાગત ઉપશમાં ૧૨ શ્રમણ ભગવાન=સાધુ ભગવાન અથવા મુનિ ભગવાન. ૧૩ અપેક્ષા=જરૂરિયાત, ઇચ્છા. ૧૪ સાપેક્ષ=બીજા કારણ, હેતુની જરૂરિયાત ઇચ્છે છે તે. ૧૫ સાપેક્ષત્વ અથવા અપેક્ષાએ એકબીજાને લઈને ܀܀܀ ૧૫ મોરબી, અસાડ વદ ૩, રવિ, ૧૯૫૬ ૧ અનુપપન્ન નહીં સંભવિત; નહીં સિદ્ધ થવા યોગ્ય. ૧૬ શ્રાવકઆશ્રયી, પરસ્ત્રીત્યાગ તથા બીજા અણુવ્રત વિષે. રાત્રે Page #853 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૨ ૭૭૭ ૧ જ્યાં સુધી મૃષા અને પરસ્ત્રીનો ત્યાગ કરવામાં આવે નહીં ત્યાં સુધી સર્વ ક્રિયા નિષ્ફળ છે; ત્યાં સુધી આત્મામાં છળકપટ હોવાથી ધર્મ પરિણમતો નથી. ર ધર્મ પામવાની આ પ્રથમ ભૂમિકા છે. ૩ જ્યાં સુધી મૃષાત્યાગ અને પરસ્ત્રીત્યાગ એ ગુણો ન હોય ત્યાં સુધી વક્તા તથા શ્રોતા હોઈ શકે નહીં. ૪ મૃષા જવાથી ઘણી અસત્ય પ્રવૃત્તિ ઓછી થઈ નિવૃત્તિનો પ્રસંગ આવે છે. સહજ વાતચીત કરતાં પણ વિચાર કરવો પડે, ૫ મૃષા બોલવાથી જ લાભ થાય એવો કાંઈ નિયમ નથી. જો તેમ હોય તો સાચા બોલનારા કરતાં જગતમાં અસત્ય બોલનારા ઘણા હોય છે, તો તેઓને ઘણો લાભ થવો જોઈએ; તેમ કાંઈ જોવામાં આવતું નથી; તેમ અસત્ય બોલવાથી લાભ થતો હોય તો કર્મ સાવ રદ થઈ જાય, અને શાસ્ત્ર પણ ખોટાં પડે. ૬ સત્યનો જય છે. પ્રથમ મુશ્કેલી જણાય, પણ પાછળથી સત્યનો પ્રભાવ થાય ને તેની અસર સામા માણસ તથા સંબંધમાં આવનાર ઉપર થાય. ૭ સત્યથી મનુષ્યનો આત્મા સ્ફટિક જેવો જણાય છે. ܀܀܀܀ ૧૭ મોરબી, અસાડ વદ ૪, સોમ, ૧૯૫૬ ૧ દિગંબરસંપ્રદાય એમ કહે છે કે આત્મામાં ‘કેવળજ્ઞાન’ શક્તિરૂપે રહ્યું છે. ૨ શ્વેતાંબરસંપ્રદાય કેવળજ્ઞાન સત્તારૂપે રહ્યાનું કહે છે. ૩ ‘શક્તિ’ શબ્દનો અર્થ ‘સત્તા’થી વધારે ગૌણ થાય છે. ૪ શક્તિરૂપે છે એટલે આવરણથી રોકાયું નથી, જેમ જેમ શક્તિ વધતી જાય એટલે તેના ઉપર જેમ જેમ પ્રયોગ થતા જાય, તેમ તેમ જ્ઞાન વિશુદ્ધ થતું જઈ કેવળજ્ઞાન પ્રગટ થાય. ૫ સત્તામાં એટલે આવરણમાં રહ્યું છે એમ કહેવાય. ૬ સત્તામાં કર્મપ્રકૃતિ હોય તે ઉદયમાં આવે એ શક્તિરૂપે ન કહેવાય. ૭ સત્તામાં કેવળજ્ઞાન હોય અને આવરણમાં ન હોય એમ ન બને. ‘ભગવતી આરાધના' જોશો. ૮ કાંતિ, દીપ્તિ, શરીરનું વળવું, ખોરાકનું પાચન થવું, લોહીનું ફરવું, ઉપરના પ્રદેશોનું નીચે આવવું, નીચેનાનું ઉપર જવું (વિશેષ કારણથી સમુદ્ધાતાદિ), રતાશ, તાવ આવવો એ બધી તેજસ પરમાણુની ક્રિયાઓ છે. તેમજ સામાન્ય રીતે આત્માના પ્રદેશો ઊંચાનીચા થયા કરે એટલે કંપાયમાન રહે તે પણ તેજસ પરમાણુથી, ૯ કાર્મણશરીર તે જ સ્થળે આત્મપ્રદેશોને પોતાના આવરણના સ્વભાવ બતાવે. ૧૦ આત્માના આઠ રુચક પ્રદેશ પોતાનું સ્થાન ન બદલે. સામાન્ય રીતે સ્થૂલ નયથી એ આઠ પ્રદેશ નાભિના કહેવાય; સૂક્ષ્મપણે ત્યાં અસંખ્યાત પ્રદેશ કહેવાય. છ દિશા. ૧૧ એક પરમાણુ એકપ્રદેશી છતાં છ દિશાને સ્પર્શે. ચાર દિશા તથા એક ઊર્ધ્વ અને બીજી અધો એ મળી ૧૨ નિયાણું એટલે નિદાન. ૧૩ આઠ કર્મ બધાં વેદનીય છે; કારણ કે બધાં વૈદાય છે; પરંતુ લોકપ્રસિદ્ધ વેદવું થતું નહીં હોવાથી લોકપ્રસિદ્ધ વૈદનીય કર્મ જાદું ગણ્યું છે. ૧૪ કાર્મણ, વૈજસ્, આહારક, વૈક્રિય અને ઔદારિક એ પાંચ શરીરનાં પરમાણુ એકનાં એક એટલે સરખાં છે; પરંતુ તે આત્માના પ્રયોગ પ્રમાણે પરિણમે છે. Page #854 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૭૭૮ શ્રીમદ્ રાજચંદ્ર ૧૫ અમુક અમુક મગજમાંની નસો દાબવાથી ક્રોધ, હાસ્ય, ઘેલછા ઉત્પન્ન થાય છે. શરીરમાં મુખ્ય મુખ્ય સ્થળો જીભ, નાસિકા ઇત્યાદિ પ્રગટ જણાય છે તેથી માનીએ છીએ, પણ આવા સૂક્ષ્મ સ્થાનો પ્રગટ જણાતાં નથી એટલે માનતા નથી; પણ તે જરૂર છે. ૧૬ વેદનીય કર્મ એ નિર્જરારૂપે છે, પણ દવા ઇત્યાદિ તેમાંથી ભાગ પડાવી જાય, ૧૭ જ્ઞાનીએ એમ કહ્યું છે કે આહાર લેતાંય દુઃખ થતું હોય અને છોડતાંય દુઃખ થતું હોય ત્યાં સંલેખના કરવી, તેમાં પણ અપવાદ હોય છે, જ્ઞાનીએ કાંઈ આત્મઘાત કરવાની ભલામણ કરી નથી. ૧૮ જ્ઞાનીએ અનંત ઔષધિ અનંતા ગુણોસંયુક્ત જોઈ છે, પરંતુ મોત મટાડી શકે એવી ઔષધિ કોઈ જોવામાં આવી નહીં ! વૈદ્ય અને ઔષધિ એ નિમિત્તરૂપ છે. ૧૯ બુદ્ધદેવને રોગ, દરિદ્રતા, વૃદ્ધાવસ્થા અને મોત એ ચાર બાબત ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો. ܀܀܀܀܀ ૧૮ મોરબી, અષાડ વદ ૫, ભોમ, ૧૯૫૬ ૧ ચક્રવર્તીને ઉપદેશ કરવામાં આવે તો તે ઘડીકમાં રાજ્યનો ત્યાગ કરે. પણ ભિક્ષુકને અનંત તૃષ્ણા હોવાથી તે પ્રકારનો ઉપદેશ તેને અસર કરે નહીં. ૨ જો એક વખત આત્મામાં અંતવૃત્તિ સ્પર્શી જાય, તો અર્ધ પુદ્ગલ પરાવર્તન રહે એમ તીર્થંકરાદિએ કહ્યું છે. અંતવૃત્તિ જ્ઞાનથી થાય છે. અંતવૃત્તિ થયાનો આભાસ એની મેળે (સ્વભાવે જ) આત્મામાં થાય છે; અને તેમ થયાની ખાતરી પણ સ્વાભાવિક થાય છે. અર્થાત્ આત્મા ‘થરમૉમિટર’ સમાન છે. તાવ હોવાની તેમ તાવ ઊતરી જવાની ખાતરી ‘થરમૉમિટર' આપે છે. જોકે થરમૉમિટર' તાવની આકૃતિ બનાવતું નથી, છતાં તેથી પ્રતીતિ થાય છે. તેમ અંતવૃત્તિ થયાની આકૃતિ જણાતી નથી, છતાં અંતવૃત્તિ થઈ છે એમ આત્માને પ્રતીતિ થાય છે. ઔષધ કેવી રીતે તાવ ઉતારે છે તે કાંઈ બતાવતું નથી, છતાં ઔષધથી તાવ ખસી જાય છે, એમ પ્રતીતિ થાય છે; એ જ રીતે અંતવૃત્તિ થયાની એની મેળે જ પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ તે 'પરિણામપ્રતીતિ' છે. ૩ વેદનીય કર્મ ૪ નિર્જરાનો અસંખ્યાતગુણો ઉત્તરોત્તર ક્રમ છે, સમ્યક્દર્શન પામેલ નથી એવા મિથ્યાર્દષ્ટિ જીવ કરતાં સમ્યકૃર્દષ્ટિ અસંખ્યાતગુણી નિર્જરા કરે છે ૫ તીર્થંકરાદિને ગૃહસ્થાશ્રમમાં વર્તતાં છતાં ‘ગાઢ’ અથવા ‘અવગાઢ’ સમ્યક્ત્વ હોય છે. ૬ 'ગામ' અથવા 'અવગા' એક જ કહેવાય. ૭ કેવળીને 'પરમાંવગાઢ સમ્યકૃત્વ હોય છે. ૮ ચોથે ગુણસ્થાનકે ગાઢ અથવા અવગાઢ સમ્યકત્વ હોય છે. ૯ ક્ષાયિક સમ્યક્ત્વ અથવા ગાઢ-અવગાઢ સમ્યક્ત્વ એકસરખું છે. ૧૦ દેવ, ગુરુ, તત્ત્વ અથવા ધર્મ અથવા પરમાર્થને તપાસવાના ત્રણ પ્રકાર છેઃ- (૧) કસ, (૨) છેદ, અને (૩) તાપ. એમ ત્રણ પ્રકારે કસોટી થાય છે. સોનાની કસોટીને દૃષ્ટાંતે (ધર્મબિંદુ ગ્રંથમાં છે.) પહેલા અને બીજા પ્રકારે કોઈમાં મળતાપણું આવે, પરંતુ તાપની વિશુદ્ધ કસોટીએ શુદ્ધ જણાય તો તે દેવ, ગુરુ અને ધર્મ ખરા ગણાય. ૧. શ્રોતાની નોંધ- વેદનીય કર્મની ઉદયમાન પ્રકૃતિમાં આત્મા હર્ષ ધરે છે, તો કેવા ભાવમાં આત્મા ભાવિન રહેવાથી તેમ થાય છે એ વિષે સ્વાત્માશ્રયી વિચારવા શ્રીમદે કહ્યું. ૨. એમ અસંખ્યાતગુણ નિર્જરાનો ચઢિયાતો ક્રમ ચૌદમા ગુણસ્થાનક સુધી શ્રીમદે બતાવ્યો અને સ્વામી કાર્તિકની શાખ આપી. Page #855 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૨ ૭૭૯ ૧૧ શિષ્યની જે ખામીઓ હોય છે તે જે ઉપદેશકના ધ્યાનમાં આવતી નથી તે ઉપદેશકર્તા ન સમજવો. આચાર્યો એવા જોઈએ કે શિષ્યનો અલ્પ દોષ પણ જાણી શકે અને તેનો યથાસમયે બોધ પણ આપી શકે. ૧૨ સમ્યકૃષ્ટિ ગૃહસ્થ એવા હોવા જોઈએ કે જેની પ્રતીતિ દુશ્મનો પણ કરે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે, તાત્પર્ય કે એવા નિષ્કલંક ધર્મ પાળનારા હોવા જોઈએ. ܀܀܀܀ ૧ અવધિજ્ઞાન અને મન પર્યવજ્ઞાન વચ્ચે તફાવત ૧૯ ૨ પરમાવધિજ્ઞાન મનઃપર્યવજ્ઞાનથી પણ ચઢી જાય છે; અને તે એક અપવાદરૂપે છે. ૨૦ રાત્રે મોરબી, અસાડ વદ ૭, બુધ, ૧૯૫૬ ૧ આરાધના થવા માટે સઘળાં શ્રુતજ્ઞાન છે. અને તે આરાધનાનું વર્ણન કરવા શ્રુતકેવળી પણ અશક્ય છે. ર જ્ઞાન, લબ્ધિ, ધ્યાન અને સમસ્ત આરાધનાનો પ્રકાર પણ એવો જ છે. ૩ ગુણનું અતિશયપણું જ પૂજ્ય છે, અને તેને આધીન લબ્ધિ, સિદ્ધિ ઇત્યાદિ છે; અને ચારિત્ર સ્વચ્છ કરવું એ તેનો વિધિ છે. ૪ દશવૈકાલિકમાં પહેલી ગાથા धम्मो मंगलमुक्किट्ठे अहिंसा संजमो तयोः देवा वि तं नमंसंति, जस्स धम्मे सया मणो. એમાં સર્વ વિધિ સમાઈ જાય છે. પણ અમુક વિધિ એમ કહેવામાં આવેલ નથી તેથી એમ સમજવામાં આવે છે કે સ્પષ્ટપણે વિધિ બતાવ્યો નથી. ૫ (આત્માના) ગુણાતિશયમાં જ ચમત્કાર છે. ૬ સર્વોત્કૃષ્ટ શાંત સ્વભાવ કરવાથી પરસ્પર વૈરવાળાં પ્રાણીઓ પોતાનો વૈરભાવ છોડી દઈ શાંત થઈ બેસે છે, એવો શ્રી તીર્થંકરનો અતિશય છે. ૭ જે કાંઈ સિદ્ધિ, લબ્ધિ ઇત્યાદિ છે તે આત્માના જાગૃતપણામાં એટલે આત્માના અપ્રમત્ત સ્વભાવમાં છે. તે બધી શક્તિઓ આત્માને આધીન છે. આત્મા વિના કાંઈ નથી. એ સર્વનું મૂળ સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. ૮ અત્યંત લૈશ્યાશુદ્ધિ હોવાને લીધે પરમાણુ પણ શુદ્ધ હોય છે, સાત્ત્વક ઝાડ નીચે બેસવાથી જણાતી અસરના દૃષ્ટાંતે. ૯ લબ્ધિ, સિદ્ધિ સાચી છે. અને તે અપેક્ષા વગરના મહાત્માને પ્રાપ્ત થાય છે; જોગી, વૈરાગી એવા મિથ્યાત્વીને પ્રાપ્ત થતી નથી. તેમાં પણ અનંત પ્રકાર હોઈને સહેજ અપવાદ છે, એવી શક્તિઓવાળા મહાત્મા જાહેરમાં આવતા નથી; તેમ બતાવતા પણ નથી. જે કહે છે તેની પાસે તેવું હોતું નથી. ૧. અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન સંબંધી ‘નંદીસૂત્ર’માં જે વાંચવામાં આવેલ તેથી જુદા થયેલ અભિપ્રાય પ્રમાણે ‘ભગવતી આરાધના’માં વાંચવામાં આવ્યાનું શ્રીમદે જણાવ્યું. પહેલા (અવધિ) જ્ઞાનના કટકા થાય છે; હીયમાન ઇત્યાદિ ચોથે ગુણસ્થાનકે પણ હોઈ શકે; સ્થૂળ છે; એટલે મનના સ્થૂળ પર્યાય જાણી શકે; અને બીજું (મનઃપર્યવ) જ્ઞાન સ્વતંત્ર, ખાસ મનના પર્યાય સંબંધી શક્તિવિશેષને લઈને એક જુદા તાલુકાની માફક છે; તે અખંડ છે; અપ્રમત્તને જ થઈ શકે, ઇત્યાદિ મુખ્ય મુખ્ય તફાવત કહી બનાવ્યો. Page #856 -------------------------------------------------------------------------- ________________ ૭૮૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૧૦ લબ્ધિ ક્ષોભકારી અને ચારિત્રને શિથિલ કરનારી છે. લબ્ધિ આદિ, માર્ગેથી પડવાનાં કારણો છે. તેથી કરી જ્ઞાનીને તેનો તિરસ્કાર હોય છે. જ્ઞાનીને જ્યાં લબ્ધિ, સિદ્ધિ આદિથી પડવાનો સંભવ ઉત્પન્ન થાય છે ત્યાં તે પોતાથી વિશેષ જ્ઞાનીનો આશ્રય શોધે છે. ૧૧ આત્માની યોગ્યતા વગર એ શક્તિ આવતી નથી. આત્માએ પોતાનો અધિકાર વધારવાથી તે આવે છે. ૧૨ દેહ છૂટે છે તે પર્યાય છૂટે છે; પણ આત્મા આત્માકારે અખંડ ઊભો રહે છે; પોતાનું કાંઈ જતું નથી; જે જાય છે તે પોતાનું નથી એમ પ્રત્યક્ષ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૃત્યુનો ભય લાગે છે. ૧૩ “ગુરુ ગણઘર ગુણધર અધિક (સકલ). પ્રચુર પરંપર ઔર; વ્રતતપધર, તનું નગનતર, વંદો વૃષ સિરમૌર.” - સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા-ટીકા-દોહરો ૩ ગણધર ગણ સમુદાયના ધરવાવાળા. ગુણધર=ગુણના ધરવાવાળા. પ્રચુર ઘણા; વૃષ ધર્મ. સિરીર માથાના મુકુટ ૧૪ અવગાઢ=મજબૂત. પરમાવગાઢ-ઉત્કૃષ્ટપણે મજબૂત. અવગાહ-એક પરમાણુપ્રદેશ રોકે તે, વ્યાપવું. શ્રાવક-જ્ઞાનીના વચનના શ્રોતા; જ્ઞાનીનું વચન શ્રવણ કરનાર, દર્શનજ્ઞાન વગર, ક્રિયા કરતાં છતાં, શ્રુતજ્ઞાન વાંચતાં છતાં શ્રાવક્ર કે સાધુ હોઈ શકે નહીં, ઔદયિક ભાવે તે શ્રાવક, સાધુ કહેવાય; પરિણામિક ભાવે કહેવાય નહીં. સ્થવિર સ્થિર, જામેલ. ૧૫ સ્થવિરકલ્પ જે સાધુ વૃદ્ધ થયેલ છે તેઓને શાસ્ત્રમર્યાદાએ વર્તવાનો, ચાલવાનો જ્ઞાનીઓએ મુકરર કરેલો, બાંધેલો, નક્કી કરેલો માર્ગ; નિયમ. ૧૬ જિનકલ્પ એકાકી વિચરનારા સાધુઓને માટે કલ્પેલો અર્થાત્ બાંધેલો, મુકરર કરેલો જિનમાર્ગ વા નિયમ. ܀܀܀܀܀ ૨૧ મોરબી, અષાડ વદ ૮, ગુરુ, ૧૯૫૬ ૧ સર્વ ધર્મ કરતાં જૈનધર્મ ઉત્કૃષ્ટ દયાપ્રણીત છે. દયાનું સ્થાપન જેવું તેમાં કરવામાં આવ્યું છે, તેવું બીજા કોઈમાં નથી. ‘માર' એ શબ્દ જ ‘મારી’ નાખવાની સજ્જડ છાપ તીર્થંકરોએ આત્મામાં મારી છે. એ જગોએ ઉપદેશનાં વચનો પણ આત્મામાં સર્વોત્કૃષ્ટ અસર કરે છે. શ્રી જિનની છાતીમાં જીવહિંસાના પરમાણુ જ ન હોય એવો અહિંસાધર્મ શ્રી જિનનો છે. જેનામાં દયા ન હોય તે જિન ન હોય. જૈનને હાથે ખૂન થવાના બનાવો પ્રમાણમાં અલ્પ હો. જૈન હોય તે અસત્ય બોલે નહી. ૨ જૈન સિવાય બીજા ધર્મોને મુકાબલે અહિંસામાં બૌદ્ધ પણ ચઢી જાય છે. બ્રાહ્મણોની યજ્ઞાદિ હિંસક ક્રિયાનો નાશ પણ શ્રી જિને અને બુદ્ધે કર્યો છે, જે હજા સુધી કાયમ છે. ૩ બ્રાહ્મણો યજ્ઞાદિ હિંસક ધર્મવાળા હોવાથી શ્રી જિને તથા બુદ્ધે સખત શબ્દો વાપરી ધિક્કાર્યા છે, તે યથાર્થ છે. ૪ બ્રાહ્મણોએ સ્વાર્થબુદ્ધિથી એ હિંસક ક્રિયા દાખલ કરી છે. શ્રી જિને તેમ જ શ્રી બુદ્ધે જાતે વૈભવત્યાગ કરેલો હોવાથી તેઓએ નિઃસ્વાર્થ બુદ્ધિએ દયાધર્મનો ઉપદેશ કરી હિંસક ક્રિયાનો વિચ્છેદ કર્યો. જગતસુખમાં તેઓની સ્કૂલ નહોતી. ૫ હિંદુસ્તાનના લોકો એક વખત એક વિદ્યાનો અભ્યાસ એવી રીતે છોડી દે છે કે ફરીને તે ગ્રહણ કરતાં તેઓને કંટાળો આવે છે. યુરોપિયન પ્રજામાં તેથી ઊલટું છે, તેઓ તદ્દન છોડી દેતા નથી, પણ ચાલુ જ રાખે છે. પ્રવૃત્તિના કારણને લઈને વત્તોઓછો અભ્યાસ થઈ શકે એ વાત જુદી. Page #857 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૨ ૨૨ ૭૮૧ રાત્રે ૧ વેદનીય કર્મની સ્થિતિ જઘન્ય બાર મુહૂર્તની છે; તેથી ઓછી સ્થિતિનો બંધ પણ કષાય વગર એક સમયનો પડે, બીજે સમયે વેર્ડ, ત્રીજે સમયે નિર્જર ૨ ઈર્યાપથિકી ક્રિયા-ચાલવાની ક્રિયા. ૩ એક સમયે સાત, અથવા આઠ પ્રકૃતિનો બંધ થાય છે. તેની વહેંચણી દરેક પ્રકૃતિ કેવી રીતે કરી લે છે તેના સંબંધમાં ખોરાક તથા વિષનાં દેષ્ટાંતો; જેમ ખોરાક એક જગોએથી લેવામાં આવે છે પણ તેનો રસ દરેક ઇંદ્રિયને પહોંચે છે, ને દરેક ઇંદ્રિયો જ પોતે પોતાની શક્તિ પ્રમાણે ગ્રહી તે રૂપે પરિણમે છે, તેમાં તફાવત પડતો નથી. તેવી જ રીતે વિષ લેવામાં આવે, અથવા સર્પદંશ થાય તો તે ક્રિયા તો એક જ ઠેકાણે થાય છે, પરંતુ તેની અસર ઝેરરૂપે દરેક ઇંદ્રિયને જાદે જાદે પ્રકારે આખે શરીરે થાય છે. આ જ રીતે કર્મ બાંધતી વખત મુખ્ય ઉપયોગ એક પ્રકૃતિનો હોય છે; પરંતુ તેની અસર અર્થાત્ વહેંચણ બીજી સર્વ પ્રકૃતિઓને અન્યોન્યના સંબંધને લઈને મળે છે. જેવો રસ તેવું ગ્રહણ કરવું થાય. જે ભાગમાં સર્પદંશ થાય તે ભાગ કાપી નાખવામાં આવે, તો ઝેર ચઢતું નથી; તે જ પ્રમાણે પ્રકૃતિનો ક્ષય કરવામાં આવે તો બંધ પડતો અટકે છે, અને તેને લીધે બીજી પ્રકૃતિઓમાં વહેંચણ થતી અટકે છે. બીજા પ્રયોગથી જેમ ચઢેલું ઝેર પાછું ઊતરે છે, તેમ પ્રકૃતિનો રસ મંદ કરી નાખવામાં આવે તો તેનું બળ ઓછું થાય છે. એક પ્રકૃતિ બંધ કરે કે બીજી પ્રકૃતિઓ તેમાંથી ભાગ લે; એવો તેમાં સ્વભાવ રહેલો છે. ૪ મૂળ કર્મપ્રકૃતિનો ક્ષય થયો ન હોય ત્યાં સુધી ઉત્તર કર્મપ્રકૃતિનો બંધ વિચ્છેદ થયો હોય તોપણ તેનો બંધ મૂળ પ્રકૃતિમાં રહેલા રસને લીધે પડી શકે છે, તે આશ્ચર્ય જેવું છે. જેમ દર્શનાવરણીયમાં નિદ્રા-નિદ્રા આદિ. ૫ અનંતાનુબંધી કર્મપ્રકૃતિની સ્થિતિ ચાળીસ કોડાકોડીની, અને મોહનીય દર્શન મોહનીય)ની સિત્તેર કોડાકોડીની છે. ૨૩ મોરબી, અષાડ વદ ૯, શુક્ર, ૧૯૫૬ ૧ આયુનો બંધ એક આવતા ભવનો આત્મા કરી શકે. તેથી વધારે ભવનો ન કરી શકે. ૨ કર્મગ્રંથના બંધ ચક્રમાં આઠે કર્મપ્રકૃતિ જે બતાવી છે તેની ઉત્તર પ્રકૃતિઓ એક જીવશ્રી અપવાદ સાથે બંધ ઉદયાદિમાં છે, પરંતુ તેમાં આયુ અપવાદરૂપે છે. તે એવી રીતે કે મિથ્યાત્વગુણસ્થાનકવર્તી જીવને બંધમાં ચાર આયુની પ્રકૃતિનો (અપવાદ) જણાવ્યો છે. તેમાં એમ સમજવાનું નથી કે ચાલતા પર્યાયમાં ચારે ગતિના આયુનો બંધ કરે; પરંતુ આયુનો બંધ કરવા માટે વર્તમાનપર્યાયમાં એ ગુણસ્થાનકવર્તી જીવને ચાર ગતિ ખુલ્લી છે. તેમાં ચારમાંથી એક એક ગતિનો બંધ કરી શકે. તે જ પ્રમાણે જે પર્યાયમાં જીવ હોય તેને તે આયુનો ઉદય હોય. મતલબ કે ચાર ગતિમાંથી વર્તમાન એક ગતિનો ઉદય હોઈ શકે; ને ઉદીરણા પણ તેની જ હોઈ શકે. ૩ સિત્તેર કોડાકોડીનો મોટામાં મોટો સ્થિતિબંધ છે. તેમાં અસંખ્યાતા ભવ થાય. વળી પાછો તેવો ને તેવો ક્રમે ક્રમે બંધ પડતો જાય. એવા અનંત બંધની અપેક્ષાએ અનંતા ભવ કહેવાય; પણ અગાઉં કહ્યા પ્રમાણે જ ભવનો બંધ પડે. ૨૪ મોરબી, અષાડ વદ ૧૦, શનિ, ૧૯૫૬ ૧ વિશિષ્ટ-મુખ્યપણે-મુખ્યપણાવાચક શબ્દ છે. ૨ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ પ્રકૃતિ ઉપશમભાવમાં હોઈ શકે જ નહીં, ક્ષયોપશમભાવે જ હોય. એ પ્રકૃતિ જો ઉપશમભાવે હોય તો આત્મા જડવતું થઈ જાય; Page #858 -------------------------------------------------------------------------- ________________ ૭૮૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર અને ક્રિયા પણ કરી શકે નહીં; અથવા તો તેનાથી પ્રવર્તન પણ થઈ શકે નહીં. જ્ઞાનનું કામ જાણવાનું છે, દર્શનનું કામ દેખવાનું છે અને વીર્યનું કામ પ્રવર્તવાનું છે. વીર્ય બે પ્રકારે પ્રવર્તી શકે છેઃ- (૧) અભિસંધિ (૨) અનભિસંધિ, અભિસંધિ=આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય તે. અનભિસંધિ=કષાયથી વીર્યનું પ્રવર્તવું થાય તે. જ્ઞાનદર્શનમાં ભૂલ થતી નથી, પરંતુ ઉદયભાવે રહેલા દર્શનમોહને લીધે ભૂલ થવાથી એટલે ઔરનું તૌર જણાવાથી વીર્યની પ્રવૃત્તિ વિપરીતપણે થાય છે, જો સમ્યકપણે થાય તો સિદ્ધપર્યાય પામે. આત્મા કોઈ પણ વખતે ક્રિયા વગરનો હોઈ શકતો નથી. જ્યાં સુધી યોગો છે ત્યાં સુધી ક્રિયા કરે છે, તે પોતાની વીર્યશક્તિથી કરે છે. તે ક્રિયા જોવામાં આવતી નથી; પણ પરિણામ ઉપરથી જાણવામાં આવે છે. ખાધેલો ખોરાક નિદ્રામાં પચી જાય છે એમ સવારે ઊઠતાં જણાય છે. નિદ્રા સારી આવી હતી ઇત્યાદિક બોલીએ છીએ તે થયેલી ક્રિયા સમજાયાથી બોલવામાં આવે છે. ચાળીસ વર્ષની ઉંમરે આંકડા ગણતાં આવડે તો શું તે પહેલાં આંકડા નહોતા એમ કાંઈ કહી શકાશે ? નહીં જ. પોતાને તેનું જ્ઞાન નહોતું તેથી એમ કહે. આ જ પ્રમાણે જ્ઞાન-દર્શનનું સમજવાનું છે. આત્માનાં જ્ઞાન, દર્શન અને વીર્ય થોડાંઘણાં પણ ખુલ્લાં રહેતાં હોવાથી આત્મા ક્રિયામાં પ્રવર્તી શકે. વીર્ય ચળાચળ હમેશાં રહ્યા કરે છે. કર્મગ્રંથ વાંચવાથી વિશેષ સ્પષ્ટ થશે. આટલા ખુલાસાથી બહુ લાભ થશે. ૩ પારિણામિકભાવે હમેશાં જીવત્વપનું છે; એટલે જીવ જીવપણે પરિણમે, અને સિદ્ધત્વ ક્ષાયિકભાવે હોય, કારણ કે પ્રકૃતિઓનો ક્ષય કરવાથી સિદ્ધપર્યાય પમાય છે. ૪ મોહનીયકર્મ ઔદયિકભાવે હોય. ૫ વાણિયા અક્ષર બોડા લખે છે, પણ આંકડા બોડા લખતા નથી. ત્યાં તો બહુ સ્પષ્ટપણે લખે છે. તેવી રીતે કથાનુયોગમાં જ્ઞાનીઓએ વખતે બીડું લખ્યું હોય તો ભલે, બાકી કર્મપ્રકૃતિમાં તો ચોક્કસ આંકડા લખ્યા છે. તેમાં જરા તફાવત આવવા નથી દીધો. ૨૫ મોરબી, અષાડ વદ ૧૧, રવિ, ૧૯૫૬ ૧ જ્ઞાન એ દોરો પરોવેલ સોય જેવું છે, એમ ‘ઉત્તરાધ્યયનસૂત્ર’માં કહેલું છે. દોરો પરોવેલ સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલું પડાતું નથી. ૨૬ ૧ પ્રતિહાર-તીર્થંકરનું ધર્મરાજ્યપણું બતાવનાર. પ્રતિહાર=દરવાન. મોરબી, અષાડ વદ ૧૨, સોમ, ૧૯૫૬ ૨ સ્થૂળ, અલ્પ-સ્થૂળ, તેથી પણ સ્થૂળ, દૂર, દૂરમાં દૂર, તેથી પણ દૂર; એમ જણાય છે; અને તે ઉપરથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ આદિનું જ્ઞાન કોઈકને પણ હોવાનું સિદ્ધ થઈ શકે છે. ૩ ‘નગ્ન’ એ ‘આત્મમગ્ન.’ ૪ ઉપત-હણાયેલા. અનુપહત=નહીં હણાયેલા. ઉપખંભજન્ય-આધારભૂત. અભિધેય-વસ્તુધર્મ કહી શકાય એવો. પાઠાંતર-એક પાઠની જગોએ બીજો પાઠ આવે તે. અર્થાતર-કહેવાનો હેતુ બદલાઈ જાય તે. વિષમ યથાયોગ્ય નહીં, ફેરફારવાળું, વસ્તુંઓછું. આત્મદ્રવ્ય એ સામાન્ય, વિશેષ ઉભયાત્મક સત્તાવાળું છે. સામાન્ય ચેતનસત્તા એ દર્શન. સવિશેષ ચેતનસત્તા એ જ્ઞાન. ૫ સત્તાસમુદ્ભૂત=સમ્યક્પ્રકારે સત્તાનું ઉદયભૂત થવું, પ્રકાશવું, સ્ફુરવું, જણાવું તે. ૬ દર્શન-જગતના કોઈ પણ પદાર્થનું ભેદરૂપ રસગંધરહિત નિરાકાર પ્રતિબિંબત થવું, તેનું અસ્તિત્વ જણાવું; નિર્વિકલ્પપણે કાંઈ છે એમ આરસીના ઝળકારાની પેઠે સામા પદાર્થનો ભાસ થવો એ ‘દર્શન.’ વિકલ્પ થાય ત્યાં ‘જ્ઞાન’ થાય. Page #859 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૨ ૭૮૩ ૭ દર્શનાવરણીય કર્મના આવરણને લઈને દર્શન અવાઢપણે અવરાયું હોવાથી, ચેતનમાં મૂઢતા થઈ ગઈ. અને ત્યાંથી શૂન્યવાદ શરૂ થયો. ૮ દર્શન રોકાય ત્યાં જ્ઞાન પણ રોકાય. ૯ દર્શન અને જ્ઞાનની વહેંચણ કરવામાં આવી છે. જ્ઞાન, દર્શનમાં કાંઈ કટકા થઈ જુદા પડી શકે એમ નથી. એ આત્માના ગુણો છે. રૂપિયાના બે અર્ધ તે જ રીતે આઠ આના દર્શન અને આઠ આના જ્ઞાન છે. ૧૦ તીર્થંકરને એક સમયે દર્શન અને તે જ સમયે જ્ઞાન એમ બે ઉપયોગ દિગંબરમત પ્રમાણે છે, શ્વેતાંબરમત પ્રમાણે નથી. બારમા ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય એમ ત્રણ પ્રકૃતિનો ક્ષય એક સાથે થાય છે; અને ઉત્પન્ન થતી લબ્ધિ પણ સાથે થાય છે. જો એક સમયે ન થતું હોય તો એકબીજી પ્રકૃતિએ ખમવું જોઈએ. શ્વેતાંબર કહે છે કે જ્ઞાન સત્તામાં રહેવું જોઈએ, કારણ એક સમયે બે ઉપયોગ ન હોય; પણ દિગંબરની તેથી જુદી માન્યતા છે. ૧૧ શૂન્યવાદ-કાંઈ નથી એમ માનનાર; એ બૌદ્ધ ધર્મનો એક ફાંટો છે. આયતન કોઈ પણ પદાર્થનું સ્થળ, પાત્ર. કૂટસ્થ અચળ, ન ખસી શકે એવો. તટસ્થ કાં; તે સ્થળે. મધ્યસ્થ વચમાં. ૨૭ મોરબી, અષાડ વદ ૧૩, ભૌમ, ૧૯૫૬ ૧ ચર્ચાપચય-જવુંજવું, પણ પ્રસંગવશાત્ આવવુંજવું, ગમનાગમન, માણસના જવાઆવવાને લાગુ પડે નહીં, શ્વાસોચ્છવાસ ઇત્યાદિ સુક્ષ્મ ક્રિયાને લાગુ પડે. ચયવિચય-જવુંઆવવું. ૨ આત્માનું જ્ઞાન જ્યારે ચિંતામાં રોકાય છે ત્યારે નવા પરમાણુ ગ્રહણ થઈ શકતા નથી; ને જે હોય છે તેનું જવું થાય છે તેથી શરીરનું વજન ઘટી જાય છે. ૩ શ્રી ‘આચારાંગસૂત્ર'ના પહેલા અધ્યયન શસ્ત્રપરિજ્ઞામાં અને શ્રી ષદર્શનસમુચ્ચયમાં મનુષ્ય અને વનસ્પતિના ધર્મની તુલના કરી વનસ્પતિમાં આત્મા હોવાનું સિદ્ધ કરી બતાવ્યું છે, તે એવી રીતે કે બન્ને જન્મે છે, વધે છે, આહાર લે છે, પરમાણુ લે છે, મૂકે છે, મરે છે, ઇત્યાદિ. ܀܀܀܀܀ ૨૮ મોરબી, શ્રાવણ સુદ ૩, રવિ, ૧૯૫૬ ૧ સાધુ સામાન્યપણે ગૃહવાસ ત્યાગી, મૂળગુણના ધારક તે યતિ ધ્યાનમાં સ્થિર થઈ શ્રેણિ માંડનાર, મુનિ જેને અવધિ, મનઃપર્યવ જ્ઞાન હોય તથા કેવળજ્ઞાન હોય તે. ઋષિ બહુ ઋદ્ધિધારી હોય તે. ઋષિના ચાર ભેદઃ (૧) રાજ (ર) બ્રહ્મત (૩) દેવ (૪) પરમત રાજર્ષિ ઋદ્ધિવાળા. બ્રહ્મર્ષિ અક્ષણ મહાન ઋદ્ધિવાળા. દેવર્ષિ આકાશગામી મુનિદેવ. પરમર્ષિ કેવળજ્ઞાની. ૨૯ - શ્રાવણ સુદ ૧૦, સોમ, ૧૯૫૬ ૧ અભવ્ય જીવ એટલે જે જીવ ઉત્કટ રસે પરિણમે અને તેથી કર્મો બાંધ્યા કરે, અને તેને લીધે તેનો મોક્ષ ન થાય. ભવ્ય એટલે જે જીવનું વીર્ય શાંતરસે પરિણમે ને તેથી નવો કર્મબંધ ન થતાં મોક્ષ થાય. જે જીવનો વળાંક ઉત્કટ રસે પરિણમવાનો હોય તેનું વીર્ય તે પ્રમાણે પરિણમે તેથી જ્ઞાનીના જ્ઞાનમાં અભવ્ય લાગ્યા. આત્માની પરમશાંત દશાએ ‘મોક્ષ’, અને ઉત્કટ દશાએ ‘અમોક્ષ’. જ્ઞાનીએ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ ભવ્ય, અભવ્ય કહ્યા છે. જીવનું વીર્ય ઉત્કટ રસે પરિણમતાં સિદ્ધપર્યાય પામી શકે નહીં એમ જ્ઞાનીએ કહેલું છે. ભજના=અંશે; હોય વા ન હોય. વંચક-(મન, વચન, કાયાએ) છેતરનાર, Page #860 -------------------------------------------------------------------------- ________________ ૭૮૪ ૧ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર 30 મોરબી, શ્રાવણ વદ ૮, શનિ, ૧૯૫૬ 'कम्मदव्वेहिं संमं, संजोगो होई जो उ जीवस्स; सो बन्धो नायय्यो, तस्स विओगो भवे मुक्खो.' અર્થ:- કર્મદ્રવ્યની એટલે પુદ્ગલદ્રવ્યની સાથે જીવનો સંબંધ થવો તે બંધ. તેનો વિયોગ થવો તે મોક્ષ સંમમ્=સારી રીતે સંબંધ થવો, ખરેખરી રીતે સંબંધ થવો, જેમ તેમ કલ્પના કરી સંબંધ થયાનું માની લેવું તેમ નહીં. ર પ્રદેશ અને પ્રકૃતિબંધ મન-વચન-કાયાના યોગ વડે થાય. સ્થિતિ અને અનુભાગબંધ કષાય વડે થાય. ૩ વિપાક એટલે અનુભાગ વડે ફળપરિપક્વતા થાય છે તે. સર્વ કર્મનું મૂળ અનુભાગ છે, તેમાં જેવો રસ તીવ્ર, તીવ્રતર, મંદ, મંદતર પડ્યો, તેવો ઉદયમાં આવે છે. તેમાં ફેરફાર કે ભૂલ થતી નથી. કુલડીમાં પૈસા, રૂપિયા, સૌનામહોર, આદિને દૃષ્ટાંત, જેમ એક કુલડીમાં ઘણા વખત પહેલાં રૂપિયા, પૈસા, સોનામહોર નાખી હોય તે જ્યારે કાઢો ત્યારે તે ને તે ઠેકાણે તે જ ધાતુરૂપે નીકળે છે તેમાં જગોની તેમ જ તેની સ્થિતિનો ફેરફાર થતો નથી, એટલે કે પૈસા રૂપિયા થતા નથી, તેમ રૂપિયા પૈસા થઈ જતા નથી; તે જ પ્રમાણે બાંધેલું કર્મ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ઉદયમાં આવે છે. ૪ આત્માના હોવાપણા વિષે જેને શંકા પડે તે 'ચાર્વાક' કહેવાય. ૫ તેરમે ગુણસ્થાનકે તીર્થકરાદિને એક સમયનો બંધ હોય. મુખ્યત્વે કરી વખતે અગિયારમે ગુણસ્થાનકે અકષાયીને પણ એક સમયનો બંધ હોઈ શકે. ૬ પવન પાણીની નિર્મળતાનો ભંગ કરી શકતો નથી; પણ તેને ચલાયમાન કરી શકે છે. તેમ આત્માના જ્ઞાનમાં કાંઈ નિર્મળતા ઓછી થતી નથી, પણ યોગનું ચલાયમાનપણું છે તેથી રસ વિના એક સમયનો બંધ કહ્યો. ૭ જોકે કષાયનો રસ પુણ્ય તથા પાપરૂપ છે તોપણ તેનો સ્વભાવ કડવો છે. ૮ પુણ્ય પણ ખારાશમાંથી થાય છે. પુણ્યનો ચોઠાણિયો રસ નથી, કારણ કે એકાંત શાતાનો ઉદય નથી. કષાયના ભેદ બેઃ (૧) પ્રશસ્તરાગ. (૨) અપ્રશસ્તરાગ, કષાય વગર બંધ નથી. ૯ આર્તધ્યાનનો સમાવેશ મુખ્ય કરીને કષાયમાં થઈ શકે. ‘પ્રમાદ’નો ‘ચારિત્રમોહ'માં અને ‘યોગ’નો ‘નામકર્મ’માં થઈ શકે. ૧૩ શ્રવણ એ પવનની લહેર માફક છે. તે આવે છે, અને ચાલ્યું જાય છે. ૧૧ મનન કરવાથી છાપ બેસે છે, અને નિદિધ્યાસન કરવાથી ગ્રહણ થાય છે. ૧૨ વધારે શ્રવણ કરવાથી મનનશક્તિ મંદ થતી જોવામાં આવે છે. ૧૩ પ્રાકૃતજન્ય એટલે લોકમાં કહેવાનું વાક્ય, જ્ઞાનીનું વાક્ય નહીં. ૧૪ આત્મા સમય સમય ઉપયોગી છતાં અવકાશની ખામી અથવા કામના બોજાને લઈને તેને આત્મા સંબંધી વિચાર કરવાનો વખત મળી શકતો નથી એમ કહેવું એ પ્રાકૃતજન્ય ‘લૌકિક' વચન છે. જો ખાવાનો પીવાનો ઊંઘવા ઇત્યાદિનો વખત મળ્યો ને કામ કર્યું તે પણ આત્માના ઉપયોગ વિના નથી થયું, તો પછી ખાસ જે સુખની આવશ્યકતા છે, ને જે મનુષ્યજન્મનું કર્તવ્ય છે તેમાં વખત ન મળ્યો એ વચન જ્ઞાની કોઈ કાળે સાચું માની શકે નહીં. એનો અર્થ એટલો જ છે કે બીજાં ઇંદ્રિયાદિક સુખનાં કાર્યો જરૂરનાં લાગ્યાં છે, અને તે વિના દુઃખી થવાના ડરની કલ્પના છે. Page #861 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૨ ૭૮૫ આત્મિક સુખના વિચારનું કામ કર્યા વિના અનંતો કાળ દુઃખ ભોગવવું પડશે, અને અનંત સંસાર ભ્રમણ કરવો પડશે એ વાત જરૂરની નથી લાગતી ! મતલબ આ ચૈતન્યે કૃત્રિમ માન્યું છે. સાચું માન્યું નથી. ૧૫ સમ્યક્દૃષ્ટિ પુરુષો, કર્યા વિના ચાલે નહીં એવા ઉદયને લીધે લોકવ્યવહાર નિર્દોષપણે લજ્જાયમાનપણે કરે છે. પ્રવૃત્તિ કરવી જોઈએ તેથી શુભાશુભ જેમ બનવાનું હશે તેમ બનશે એવી દેઢ માન્યતાની સાથે ઉપલક પ્રવૃત્તિ કરે છે. ૧૬ બીજા પદાર્થો ઉપર ઉપયોગ આપીએ તો આત્માની શક્તિ આવિર્ભાવ થાય છે, તો સિદ્ધિ લબ્ધિ આદિ શંકાને પાત્ર નથી. તે પ્રાપ્ત થતી નથી તેનું કારણ આત્મા નિરાવરણ નથી કરી શકાતો એ છે. એ શક્તિ બધી સાચી છે. ચૈતન્યમાં ચમત્કાર જોઈએ, તેનો શુદ્ધ રસ પ્રગટવો જોઈએ. એવી સિદ્ધિવાળા પુરુષો અશાતાની શાતા કરી શકે છે. તેમ છતાં તેની અપેક્ષા કરતા નથી; તે વૈદવામાં જ નિર્જરા સમજે છે. ૧૭ તમો જીવોમાં ઉલ્લાસમાન વીર્ય કે પુરુષાર્થ નથી. વીર્ય મંદ પડ્યું ત્યાં ઉપાય નથી. ૧૮ અશાતાનો ઉદય ન હોય ત્યારે કામ કરી લેવું એમ જ્ઞાનીપુરુષોએ જીવનું અસામર્થ્યવાનપણું જોઈને કહેલું છે; કે જેથી તેનો ઉદય આવ્યે ચળે નહીં. ૧૯ સમ્યદૃષ્ટિ પુરુષને નાખુદાની માફક પવન વિરુદ્ધ હોવાથી વહાણ મરડી રસ્તો બદલવો પડે છે. તેથી તેઓ પોતે લીધેલો રસ્તો ખરો નથી એમ સમજે છે; તેમ જ્ઞાનીપુરુષો ઉદયવિશેષને લઈને વ્યવહારમાં પણ અંતરાત્મદૃષ્ટિ ચૂકતા નથી. ૨૦ ઉપાધિમાં ઉપાધિ રાખવી. સમાધિમાં સમાધિ રાખવી. અંગ્રેજોની માફક કામટાણે કામ અને આરામટાણે આરામ. એકબીજાને સેળભેળ કરી દેવા ન જોઈએ. - ૨૧ વ્યવહારમાં આત્મકર્તવ્ય કરતા રહેવું. સુખદુઃખ, ધનપ્રાપ્તિ અપ્રાપ્તિ એ શુભાશુભ તથા લાભાંતરાયના ઉદય ઉપર આધાર રાખે છે. શુભના ઉદયની સાથે અગાઉથી અશુભના ઉદયનું પુસ્તક વાંચ્યું હોય તો શોક ન થાય. શુભના ઉદય વખતે શત્રુ મિત્ર થઈ જાય છે; અને અશુભના ઉદય વખતે મિત્ર શત્રુ થઈ જાય છે. સુખદુઃખનું ખરું કારણ કર્મ જ છે. ‘કાર્તિકેયાનુપ્રેક્ષા'માં કહ્યું છે કે કોઈ માણસ કરજ લેવા આવે તેને ફરજ ચૂકવી આપ્યાથી માથા ઉપરથી બોજો ઓછો થતાં કેવો હર્ષ થાય છે ? તે પ્રમાણે પુદગલ દ્રવ્યરૂપ શુભાશુભ કરજ જે કાળે ઉદયમાં આવે તે કાળે સમ્યક્પ્રકારે વેદી ચૂકવી દેવાથી નિર્જરા થાય છે અને નવું કરજ થતું નથી; તો જ્ઞાનીપુરુષે કર્મરૂપી કરજમાંથી મુક્ત થવાને હર્ષીયમાનપણે તૈયાર થઈ રહેવું જોઈએ; કારણ તે દીધા વગર છૂટકો થવાનો નથી. નથી. ૨૨ સુખદુઃખ જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે ઉદય આવવાનું હોય તેમાં ઇંદ્રાદિ પણ ફેરફાર કરવાને શક્તિવાન ૨૩ ચરણાનુયોગમાં જ્ઞાનીએ અંતર્મુહૂર્ત આત્માનો અપ્રમત્ત ઉપયોગ માન્યો છે. ૨૪ કરણાનુયોગમાં સિદ્ધાંતનો સમાવેશ થાય છે. ૨૫ ચરણાનુયોગમાં વ્યવહારમાં આચરી શકે તેનો સમાવેશ કર્યો છે. ૨૬ સર્વવિરતિ મુનિને બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા જ્ઞાની આપે છે, તે ચરણાનુયોગની અપેક્ષાએ; પણ કરણાનુયોગની અપેક્ષાએ નહીં; કારણ કે કરણાનુયોગ પ્રમાણે નવમા ગુણસ્થાનકે વેદોદયનો ક્ષય થઈ શકે છે, ત્યાં સુધી થઈ શકતો નથી. Page #862 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન હાથનોંધ વર્ષ ૨૨ થી ૩૪ પર્યંત Page #863 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org અંગત અભિપ્રાયો આવી જાય છે. તે ઉપરાંત તેમનું વયક્રમમાં શ્રીમના કેટલાક શ્રીમદ્ના કેટલાક આત્યંતરપરિણામઅવલોકન (Introspection) લખેલ ત્રણ હાથનોંધ (Memo-Books) પ્રાપ્ત થયેલ તે અત્રે મૂકીએ છીએ. હાથનોંધમાં સ્વાલોચનાથી ઉદ્ભવેલા પૃથક પૃથક્ ઉદ્ગારો સ્વઉપયોગાર્ચે ક્રમરહિત લખેલા છે. આ હાથનોંધમાં બે વિલાયતના બાંધાની છે, અને એક અહીંના બાંધાની છે. પ્રથમની બેમાંથી એકના પૂઠા ઉપર અંગ્રેજી વર્ષ ૧૮૯૦ નું. અને બીજામાં ૧૮૯૬ નું ‘કૅલેન્ડર” છે. અહીંવાળીમાં નથી. વિલાયતવાળી બન્નેનાં કદ ઇંચ છ×૪' છે; અને અહીંવાળીનું કદ ઇંચ ૬. ×૪ છે. ૧૮૯૦ વાળીમાં ૧૦૦, ૧૮૯૬ વાળીમાં ૧૧૬, અને ત્રીજી અહીંવાળીમાં ૬૦ પાનાં (Leaves) છે. આ ત્રણેમાં ઘણું કરી એકે લેખ ક્રમવાર નથી. દૃષ્ટાંત તરીકે, ૧૮૯૦ વાળી હાથનોંધમાં લખવાનો પ્રારંભ બીજા પાના(ત્રીજા પૃષ્ઠ)થી ‘સહજ' એ મથાળા નીચેનો લેખ જોતાં થયો જણાય છે. આ પ્રારંભલેખની શૈલી જોતાં તે અંગ્રેજી વર્ષ ૧૮૯૦ અથવા વિક્રમ સંવત્ ૧૯૪૬ માં લખાયો હોય એમ સંભવે છે. આ પ્રારંભલેખ બીજા પાના-ત્રીજા પૃષ્ઠમાં છે; જ્યારે પ્રારંભલેખ લખતી વેળા પહેલું પૃષ્ઠ મૂકી દીધેલું તે પાછળથી લખ્યું છે. આ જ રીતે ૫૧ મા પૃષ્ઠમાં સંવત્ ૧૯૫૧ ના પોષ માસની મિતિનો લેખ છે. ત્યાર પછી ૬ર મા પૃષ્ઠમાં સંવત્ ૧૯૫૩ ના ફાગણ વદ ૧૨ નો લેખ છે અને ૯૭ મા પૃષ્ઠમાં સંવત્ ૧૯૫૧ ના માહ સુદ ૭ નો લેખ છે; જ્યારે ૧૩૦ મા પૃષ્ઠમાં જે લેખ છે તે સંવત ૧૯૪૭ નો સંભવે છે કેમકે તે લેખનો વિષય દર્શન-આલોચનારૂપ છે. જે દર્શન-આલોચના સંવત્ ૧૯૪૭ માં સમ્યગ્દર્શન (જુઓ હાથનોંધ પહેલીનો આંક ૩૧ ઓગણીસમેં ને મુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે’-) થવા પૂર્વે હોવા યોગ્ય છે. વળી ૧૮૯૬ એટલે સંવત્ ૧૯૫૨ વાળી હાથનોંધ લખવી શરૂ કર્યા પછી તેમાં જ લખ્યું એમ પણ નથી કેમકે સંવત્ ૧૯૫૨ વાળી નવી હાથનોંધ છતાં ૧૮૯૦ (૧૯૪૬) વાળી હાથનોંધમાં સંવત્ ૧૯૫૩ ના લેખો છે. સંવત્ ૧૯૫૨ (૧૮૯૬) વાળી હાથનોંધ પૂરી થઈ રહ્યા પછી ત્રીજી અહીંના બાંધાવાળી વાપરી છે એમ પણ નથી, કેમકે ૧૮૯૬ થાળીમાં ૨૭ પાનાં વાપર્યા છે; અને ત્યાર પછી તમામ કોરાં પડ્યાં છે. અને ત્રીજી અહીંના બાંધાવાળીમાં કેટલાક લેખો છે. જેમ સંવત ૧૮૯૬ વાળી મેમોબુકમાં સંવત્ ૧૯૫૪ ના જ લેખ છે, તેમ અહીંના બાંધાવાળીમાં પણ છે. તેવી જ રીતે ૧૮૯૦ વાળીમાં સંવત્ ૧૯૫૩ ના જ લેખ હશે અને ત્યાર પછીના નહીં હોય એમ પણ કહી શકવું શક્ય નથી. તેમ ત્રણે મેમોબુકમાં વચમાં વચમાં ઘણાં પાનાંઓ કેવળ કોરાં પડતર છે; અર્થાત્ એમ અનુમાન થાય છે કે, જ્યારે જે મેમોબુક હાથ આવી, અને ઉઘાડતાં જે પાનું નીકળ્યું તેમાં ક્વચિત-ક્વચિત્ સ્વાલોચના પોતાને જ જાણવાને અર્થે લખી વાળેલ છે. જે અંગત લેખો વયક્રમમાં છે તે, અને આ ત્રણે મેમોબુક-લેખો સ્વાલોચના અર્થે છે; તેટલા માટે અમે આ હાથનોંધોને ‘આભ્યન્તરપરિણામઅવલોકન' એવા મથાળા નીચે અત્રે દાખલ કરી છે. આ આલોચનામાં તેમની દશા, આત્મજાગૃતિ અને આત્મમંદતા, અનુભવ, સ્વવિચાર અર્થે લખેલાં પ્રશ્નોત્તર, અન્ય જીવોના નિર્ણય કરવાના ઉદ્દેશથી લખેલા પ્રશ્નોત્તર, દર્શનોદ્વાર યોજનાઓ આદિ સંબંધ અનેક ઉંગારો છે; જેમાં કેટલીક બાંધી લીધેલી ભાષા(સંજ્ઞા)માં છે. Page #864 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org €90 આત્યંતર પરિણામ અવલોકન -હાથનોંધ- વર્ષ ૨૨ થી ૩૪ પર્યંત હાથનોંધ-૧ ૧ [હાથનોંધ ૧, પૃષ્ઠ ૧] × * પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો એમ નિગ્રંથ કહે છે. શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગના તાદાત્મ્યવત્ અધ્યાસે પોતાના સ્વરૂપનો લક્ષ પામતું નથી. યત્કિંચિત્ પર્યાયાંતરથી એ જ પ્રકારે જૈન, વેદાંત, સાંખ્ય, યોગાદિ કહે છે. * સંવત ૧૯૭૭ માં અમદાવાદથી પ્રસિદ્ધ થયેલ “શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત તત્ત્વજ્ઞાન”, સાતમી આવૃત્તિમાંથી પ્રાપ્ત થયેલ આ નીચે આપીએ છીએ, પણ મૂળ હસ્તાક્ષરની હાથનોંધમાં ન હોવાથી ફૂટનોટમાં આપ્યું છે. ૧ પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેમાંથી વ્યાવૃત્ત કરવો. ૨ 3 જગતના જેટલા પદાર્થો છે, તેમાંથી ચક્ષુરિંદ્રિય વડે જે દૃશ્યમાન થાય છે તેનો વિચાર કરતાં આ જીવથી તે પર છે અથવા તો આ જીવના તે નથી એટલું જ નહીં પણ તેના તરફ રાગાદિ ભાવ થાય તો તેથી તે જ દુઃખરૂપ નીવડે છે, માટે તેનાથી વ્યાવૃત્ત કરવા નિગ્રંથ કહે છે. જે પદાર્થો ચક્ષુરિંદ્રિયથી દેશ્યમાન નથી અથવા ચક્ષુરિંદ્રિયથી બોધ થઈ શકતા નથી પણ ઘ્રાણેંદ્રિયથી જાણી શકાય છે તે પણ આ જીવના નથી, ઇત્યાદિ. Page #865 -------------------------------------------------------------------------- ________________ ૭૯૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૨ જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવનાં નિત્યપણાંનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવનાં ચૈતન્યપણાંનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તેને કોઈ પણ પ્રકારે બંધદશા વર્તે છે એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તે બંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે નિસંશય ઘટે છે, એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. મોક્ષપદ છે એ વાતનો કોઈ પણ કાળે સંશય નહીં થાય. ૪ તે બે ઇંદ્રિયોથી નહીં પણ જેનો બોધ રસેનિયી થઈ શકે છે તે પદાર્થો પણ આ જીવન નથી, ઇત્યાદિ. ૫ એ ત્રણ ઇંદ્રિયોથી નહીં પણ જેનું જ્ઞાન સ્પર્શેદ્રિયથી થઈ શકે છે તે પણ આ જીવના નથી, ઇત્યાદિ. ૭ ૮ ૯ ૧૦ ૧૧ એ ચાર ઇંદ્રિયથી નહીં પણ જેનું જ્ઞાન કદ્રિયથી થઈ શકે છે તે પણ આ જીવના નથી, ઇત્યાદિ. તે પાંચ ઇન્દ્રિય સહિત મનથી અથવા તે પાંચમાંની એકાદ દ્રિય સહિત મનથી વા તે કયો વિના એકલા મનથી જેનો બોધ થઈ શકે એવા રૂપી પદાર્થ પણ આ જીવના નથી; પણ તેનાથી પર છે, ઇત્યાદિ. તે રૂપી ઉપરાંત અરૂપી પદાર્થ આકાશાદિ છે જે મન વડે માન્યા જાય છે. તે પણ આત્માના નથી; પણ તેથી પર છે, ઇત્યાદિ. આ જગતના પદાર્થ માટે વિચાર કરતાં તે તમામ નહીં પણ તેમાંથી આ જીવે પોતાના માન્યા છે તે પણ આ જીવના નથી; અથવા તેનાથી પર છે, ઇત્યાદિ, જેવાં કે- ૧ કુટુંબ અને સગાસંબંધી, મિત્ર, શત્રુ આદિ મનુષ્ય વર્ગ, ૨ નોકર, ચાકર, ગુલામ આદિ મનુષ્યવર્ગ. ૩ પશુ પક્ષી આદિ તિર્યંચ. ૪ નારી દૈવત્તા આદિ. ૫ પાંચે જાતના એકેંદ્રિય. ૬ ઘર, જમીન, ક્ષેત્રાદિ, ગામગરાસાદિ, તથા પર્વતાદિ. ૭ નદી, તલાવ, કૂવા, વાવ, સમુદ્રાદિ. ૮ હરેક પ્રકારનાં કારખાનાદિ. હવે કુટુંબ અને સગા સિવાય સ્ત્રી પુત્રાદિ જે અતિ નજદીકનાં અથવા જે પોતાનાથી ઉત્પન્ન થયેલાં છે તે પણ. એમ બધાંને બાદ કરતાં છેવટે પોતાનું શરીર જે કહેવામાં આવે છે તેને માટે વિચાર કરવામાં આવે છે. ૧ કાયા, વચન, અને મન એ ત્રણે યોગ ને તેની ક્રિયા. ૨ પાંચે ઇંદ્રિયો વગેરે. ૩ માથાના વાળથી પગના નખ સુધીના દરેક અવયવ જેમકેઃ- ૪ બધાં સ્થાનના વાળ, ચર્મ (ચામડી), ખોપરી, મગજ, માંસ, લોહી, નાડી, હાડ, માથું, કપાળ, કાન, આંખ, નાક, મુખ, જિહ્વા, દાંત, ગળું, હોઠ, હડપચી, ગરદન, છાતી, વાંસો, પેટ, કરોડ, બરડો, ગુદા, કુલા, લિંગ, સાથળ, ગોઠણ, હાથ, ખાવડા, પોંચા, કોણી, ઘૂંટી, ઢાંકણી, પાની, નખ ઇત્યાદિ અનેક અવયવો યાને વિભાગો. ઉપર બતાવેલાં મધ્યેનું એક પણ આ જીવનું નથી, છતાં પોતાનું માની બેઠો છે, તે સુધરવાને માટે અથવા તેનાથી જીવને વ્યાવૃત્ત કરવા માટે માત્ર માન્યતાની ભૂલ છે, તે સુધારવાથી બની શકવા Page #866 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ 3 ૭૯૧ | હાથનોંધ ૧. પૃષ્ઠ ૨ | જીવનું વ્યાપકપણું, પરિણામીપણું, કર્મસંબંધ, મોક્ષક્ષેત્ર શા શા પ્રકારે ઘટવા યોગ્ય છે તે વિચાર્યા વિના તથાપ્રકારે સમાધિ ન થાય. ગુણ અને ગુણીનો ભેદ સમજાવા યોગ્ય શા પ્રકારે છે ? જીવનું વ્યાપકપણું, સામાન્યવિશેષાત્મકતા, પરિણામીપણું, લોકાલોકજ્ઞાયકપણું, કર્મસંબંધતા, મોક્ષક્ષેત્ર એ પૂર્વાપર અવિરોધથી શી રીતે સિદ્ધ છે ? એક જ જીવ નામનો પદાર્થ જાદાં જુદાં દર્શનો, સંપ્રદાયો અને મતો જુદે જુદે સ્વરૂપે કહે છે, તેનો કર્મસંબંધ અને મોક્ષ પણ જુદે જુદે સ્વરૂપે કહે છે, એથી નિર્ણય કરવો દુર્ધટ કેમ નથી ? ૪ સહજ [ શયનોંધ ૧, પૃષ્ઠ 3] જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે, તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે. તેની હમણાં એવી દશા અંતરંગમાં રહી છે કે કંઈક વિના સર્વ સંસારી ઇચ્છાની પણ તેણે વિસ્મૃતિ કરી નાખી છે. તે કંઈક પામ્યો પણ છે, અને પૂર્ણનો પરમ મુમુક્ષુ છે, છેલ્લા માર્ગનો નિઃશંક જિજ્ઞાસુ છે. હમણાં જે આવરણો તેને ઉદય આવ્યાં છે, તે આવરણોથી એને ખેદ નથી, પરંતુ વસ્તુભાવમાં થતી મંદતાનો ખેદ છે. તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ અને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે. ઘણા જ થોડા પુરુષોને પ્રાપ્ત થયો હશે એવો એ કાળનો ક્ષયોપશમી પુરુષ છે. તેને પોતાની સ્મૃતિ માટે ગર્વ નથી, તર્ક માટે ગર્વ નથી, તેમ તે માટે તેનો પક્ષપાત પણ નથી; તેમ છતાં કંઈક બહાર રાખવું પડે છે, તેને માટે ખેદ છે. તેનું અત્યારે એક વિષય વિના બીજા વિષયપ્રતિ ઠેકાણું નથી. તે પુરુષ જોકે તીક્ષ્ણ ઉપયોગ- યોગ્ય છે. તે ભૂલ શાથી થઈ છે ? તે વિચારતાં, રાગ દ્વેષ ને અજ્ઞાનથી. ત્યારે તે રાગાદિને કાઢવા. તે શાથી નીકળે ? જ્ઞાનથી. તે જ્ઞાન શી રીતે પ્રાપ્ત થાય ? પ્રત્યક્ષ એવા સદ્ગુરુની અનન્ય ભક્તિ ઉપાસવાથી તથા ત્રણ યોગ અને આત્મા અર્પણ કરવાથી. તે જો પ્રત્યક્ષ સદગુરુની અજરી ોય તો શું કરવું ? ત્યાં તેમની આજ્ઞાનુસાર વર્તન કરવું. પરમ કરુણાર્શીલ, જેના દરેક પરમાણુમાં દયાનો ઝરો વહેતો રહે છે એવા નિષ્કારણ દયાળુને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર કરીને આત્મા સાથે સંયોગમાં પામેલા પદાર્થનો વિચાર કરતાં છતાં અનાદિકાળથી દેહાત્મબુદ્ધિના અભ્યાસથી જેમ જોઈએ તેમ સમજાતું નથી, તથાપિ કોઈ પણ અંશે દેકથી આત્મા ભિન્ન છે એવા અનિર્ધારિત નિર્ણય ઉપર આવી શકાય છે. અને તે માટે વારંવાર ગદ્વેષણા કરવામાં આવે તો અત્યાર સુધીમાં જે પ્રતીતિ થાય છે તેથી વિશેષપણે થઈ શકે તેમ સંભવે છે, કારણ કે જેમ જેમ વિચારની શ્રેણિની દૃઢતા થાય છે તેમ તેમ વિશેષ ખાતરી થતી જાય છે. બધા સંજોગો અને સંબંધો યથાશક્તિ વિચારતાં એમ તો પ્રતીતિ થાય છે કે દેહથી ભિન્ન એવો કોઈ પદાર્થ છે. આવા વિચાર કરવામાં એકતાદિ જે સાધનો જોઈએ તે નહીં મેળવવાથી વિચારની શ્રેણિને વારંવાર કોઈ નહીં તો કોઈ પ્રકારે વ્યાઘાત થાય છે ને તેથી વિચારની શ્રેણિ ચાલુ થઈ હોય તે ત્રુટી જાય છે. આવા ભાંગ્યા ત્રુટ્યા વિચારની શ્રેણિ છતાં ક્ષયોપશમ પ્રમાણે વિચારતાં જડ પદાર્થ (શરીરાદિ) સિવાય તેના સંબંધમાં કોઈ પણ વસ્તુ છે, ચોક્કસ છે એવી ખાતરી થાય છે. આવરણનું જોર અથવા તો અનાદિકાળના દેહાત્મબુદ્ધિના અધ્યાસથી એ નિર્ણય ભૂલી જવાય છે, ને ભૂલવાળા રસ્તા ઉપર દોરવાઈ જવાય છે. Page #867 -------------------------------------------------------------------------- ________________ ૭૯૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વાળો છે; તથાપિ તે તીક્ષ્ણ ઉપયોગ બીજા કોઈ પણ વિષયમાં વાપરવા તે પ્રીતિ ધરાવતો નથી. ૫ ાિશનોંધ ૧. પૃષ્ઠ ૪] [હાથનોંધ ૧, પૃષ્ઠ ૯] એક વાર તે સ્વભુવનમાં બેઠો હતો. જગતમાં કોણ સુખી છે, તે જોઉં તો ખરો, પછી આપણે આપણે માટે વિચાર. એની એ જિજ્ઞાસા પૂર્ણ કરવા અથવા પોતે તે સંગ્રહસ્થાન જોવા ઘણા પુરુષો (આત્માઓ), ઘણા પદાર્થો તેની સમીપે આવ્યા. "એમાં કોઈ જડ પદાર્થ હતો નહીં.' "કોઈ એકલો આત્મા જોવામાં આવ્યો નહીં. માત્ર કેટલાક દેહધારીઓ હતા; જેઓ મારી નિવૃત્તિને માટે આવ્યા હોય એમ તે પુરુષને શંકા થઈ. વાયુ, અગ્નિ કે પાણી, ભૂમિ એ કોઈ કેમ આવ્યું નથી ? (નેપથ્ય) તેઓ સુખનો વિચાર પણ કરી શકતાં નથી. દુઃખથી બિચારાં પરાધીન છે. બેઇંદ્રિય જીવો કેમ આવ્યા નથી ? (નેપથ્ય) એને માટે પણ એ જ કારણ છે. આ ચક્ષુથી જુઓ, તેઓ બિચારાને કેટલું બધું દુઃખ છે ? તેનો કંપ, તેનો ઘરઘરાટ, પરાધીનપણું ઇત્યાદિક જોઈ શકાય તેવું નહોતું, તે બહુ દુઃખી હતાં. (નેપથ્ય) એ જ ચક્ષુથી હવે તમે આખું જગત જોઈ લો. પછી બીજી વાત કરો. ઠીક ત્યારે. દર્શન થયું, આનંદ પામ્યો; પણ પાછો ખેદ જન્મ્યો. નિપધ્ય) હવે ખેદ કાં કરો છો ? મને દર્શન થયું તે શું સમ્યક હતું ? ‘હા.’ સમ્યક્ હોય તો પછી ચક્રવર્ત્યાદિક તે દુઃખી કેમ દેખાય ? 'દુઃખી હોય તે દુઃખી, અને સુખી હોય તે સુખી દેખાય.' ચક્રવર્તી તો દુઃખી નહીં હોય ? જેમ દર્શન થયું તેમ શ્રદ્ધો. વિશેષ જોવું હોય તો ચાલો મારી સાથે.’ ચક્રવર્તીના અંત:કરણમાં પ્રવેશ કર્યો. [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૦ ] અંતઃકરણ જોઈને પેલું દર્શન સમ્યક્ હતું એમ મેં માન્યું. તેનું અંતઃકરણ બહુ દુ:ખી હતું. અનંત ભયના પર્યાયથી તે થરથરતું હતું. કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો. હાડમાંસમાં તેની વૃત્તિ હતી. કાંકરામાં તેની પ્રીતિ હતી. ક્રોધ, માનનો તે ઉપાસક હતો. બહુ દુઃખ- વારુ, આ દેવોનું દર્શન પણ સમ્યક સમજવું ? નિશ્ચય કરવા માટે ઇન્દ્રના અંતઃકરણમાં પ્રવેશ કરીએ.” ચાલો ત્યારે- | હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૧ | (તે ઇંદ્રની ભવ્યતાથી ભૂલ ખાધી.) તે પણ પરમ દુ:ખી હતો, બિચારો ચવીને કોઈ બીભત્સ સ્થળમાં જન્મવાનો હતો માટે ખેદ કરતો હતો. તેનામાં સમ્યદૃષ્ટિ નામની દેવી વસી હતી. તે તેને ખેદમાં વિશ્રાંતિ હતી. એ મહાદુઃખ સિવાય તેનાં બીજાં ઘણાંય અવ્યક્ત દુખ હતાં. Page #868 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ ૭૯૩ પણ, (નેપચ્ય)- આ જડ એકલાં કે આત્મા એકલા જગતમાં નથી શું કે ? તેઓએ મારા આમંત્રણને સન્માન આપ્યું નથી. 'જને જ્ઞાન નહીં હોવાથી તમારું આમંત્રણ તે બિચારાં ક્યાંથી સ્વીકારે ? સિદ્ધ (એકાત્મભાવી) તમારું આમંત્રણ સ્વીકારી શકતા નથી. તેની તેમને કંઈ દરકાર નથી.' એટલી બધી બેદરકારી ? આમંત્રણને તો માન્ય કરવું જોઈએ; તમે શું કહો છો ? ‘એને આમંત્રણ-અનામંત્રણથી કંઈ સંબંધ નથી. તેઓ પરિપૂર્ણ સ્વરૃપસુખમાં વિરાજમાન છે.' એ મને બતાવો. એકદમ-બહું ત્વરાથી, ‘તેનું દર્શન બહુ દુર્લભ છે. લો, આ અંજન આંજી દર્શન પ્રવેશ ભેળાં કરી જાઓ.' હું હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૨ ] અહો ! આ બહુ સુખી છે. એને ભય પણ નથી. શોક પણ નથી. હાસ્ય પણ નથી. વૃદ્ધતા નથી. રોગ નથી. આધિયે નથી, વ્યાધિયે નથી, ઉપાધિયે નથી. એ બધુંય નથી. પણ.........અનંત અનંત સચ્ચિદાનંદ સિદ્ધિથી તેઓ પૂર્ણ છે. આપણને એવા થવું છે, ‘ક્રમે કરીને થઈ શકશો.’ તે ક્રમ બ્રમ અહીં ચાલશે નહીં. અહીં તો તુરત તે જ પદ જોઈએ. ‘જરા શાંત થાઓ. સમતા રાખો; અને ક્રમને અંગીકાર કરો. નહીં તો તે પદયુક્ત થવું નહીં સંભવે.’ “થવું નહીં સંભવે” એ તમારાં વચન તમે પાછાં લો. ક્રમ ત્વરાથી બતાવો, અને તે પદમાં તુરત મોકલો. ઘણા માણસો આવ્યા છે. તેમને અહીં બોલાવો. તેમાંથી તમને ક્રમ મળી શકશે.’ ઇછ્યું કે તેઓ આવ્યા;- | હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૩ | તમે મારું આમંત્રણ સ્વીકારી આવ્યા તે માટે તમારો ઉપકાર માનું છું. તમે સુખી છો, એ વાત ખરી છે શું ? તમારું પદ શું સુખવાળું ગણાય છે એમ ? ‘તમારું આમંત્રણ સ્વીકારવું, ન સ્વીકારવું એવું અમને કંઈ બંધન નથી. અમે સુખી છીએ કે દુઃખી તેવું બતાવવાને પણ અમારું અહીં આગમન નથી. અમારા પદની વ્યાખ્યા કરવા માટે પણ આગમન નથી. તમારા કલ્યાણને અર્થે અમારું આગમન છે.' એક વૃદ્ધ પુરુષે કહ્યું. કૃપા કરીને ત્વરાથી કહો, આપ મારું શું કલ્યાણ કરશો તે. અને આવેલા પુરુષોનું ઓળખાણ પાડો. તેમણે પ્રથમ ઓળખાણ પાડી. આ વર્ગમાં ૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૨ એ અંકવાળા મુખ્ય મનુષ્યો છે. તે સઘળા તમે જે પદને પ્રિય ગણ્યું તેના જ આરાધક યોગીઓ છે. હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૪] ૪ થી તે પદ જ સુખરૂપ છે, અને બાકીની જગતવ્યવસ્થા અમે જેમ માનીએ છીએ તેમ માને છે. તે પદની અંતરંગની તેની અભિલાષા છે પણ તેઓ પ્રયત્ન કરી શકતા નથી; કારણ થોડો વખત સુધી તેમને અંતરાય છે. અંતરાય શો ? કરવા માટે તત્પર થાય એટલે થયું. Page #869 -------------------------------------------------------------------------- ________________ ૭૯૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વૃદ્ધઃ- તમે ત્વરા ન કરો. તેનું સમાધાન હમણાં જ તમને મળી શકશે, મળી જશે. ઠીક, આપની તે વાતને સમ્મત થઉં છું. વૃદ્ધઃ- આ “પ'ના અંકવાળો એ કંઈક પ્રયત્ન પણ કરે છે. બાકી ૪'ના પ્રમાણે છે. '' સર્વ પ્રકારે પ્રયત્ન કરે છે. પણ પ્રમત્તદશાથી પ્રયત્નમાં મંદતા આવી જાય છે. 'હું' સર્વ પ્રકારે અપ્રમત્તપ્રયત્ન છે. ‘૮-૯-૧૦’ તેના કરતાં ક્રમે ઉજ્જ્વળ, પણ તે જ જાતિના છે. ‘૧૧’ના અંકવાળા પતિત થઈ જાય છે માટે અહીં તેનું આગમન નથી. દર્શન થવા માટે બારમે જ હું-હમણાં હું તે પદને સંપૂર્ણ જોવાનો છું, પરિપૂર્ણતા પામવાનો છું. આયુષ્યસ્થિતિ પૂરી થયે તમે જોયેલું પદ, તેમાં એક મને પણ જોશો. પિતાજી, તમે મહાભાગ્ય છો. આવા અંક કેટલા છે ? હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૫ | વૃદ્ધઃ- ત્રણ અંક પ્રથમના તમને અનુકૂળ ન આવે. અગિયારમાનું પણ તેમ જ. ‘૧૩-૧૪’ તમારી પાસે આવે એવું તેમને નિમિત્ત રહ્યું નથી. ‘૧૩ યત્કિંચિત્ આવે; પણ 'પૂર્વક હોય તો તેઓનું આગમન થાય, નહીં તો નહીં. ચૌદમાનું આગમનકારણ માગશો નહીં, કારણ નથી. (નેપથ્ય) “તમે એ સઘળાનાં અંતરમાં પ્રવેશ કરો. હું સહાયક થઉં છું." ચાલો. ૪ થી ૧૧-૧૨ સુધી ક્રમે ક્રમે સુખની ઉત્તરોત્તર ચઢતી લહરીઓ છૂટતી હતી. વધુ શું કહીએ ? મને તે બહુ પ્રિય લાગ્યું; અને એ જ મારું પોતાનું લાગ્યું. વૃદ્ધે મારા મનોગત ભાવ જાણીને કહ્યું- એ જ તમારો કલ્યાણમાર્ગ, જાઓ તો ભલે; અને આવો તો આ સમુદાય રહ્યો. (સ્વવિચારભુવન, દ્વાર પ્રથમ) ܀܀܀܀܀ ઊઠીને ભળી ગયો. હું હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૭ | કાયાનું નિયમિતપણું. વચનનું સ્થાાદપણું. મનનું ઔદાસીન્યપણું આત્માનું મુક્તપણું. (આ છેલ્લી સમજણ, ) હું હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૮ આત્મસાધન દ્રવ્ય- હું એક છું. અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. ક્ષેત્ર- અસંખ્યાત નિજઅવગાહના પ્રમાણ છું. કાળ- અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. ભાવ- શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. ૧. પૂર્વકર્મ Page #870 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ ૭૯૫ ૮ [હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૯ ] વચનસંયમ- વચનસંયમ- વચનસંયમ મનોસંયમ- મનોસંયમ- મનોસંયમ. કાયાંયમ કાયસંયમ- કાયસંયમ. કાયસંયમ. ઇન્દ્રિયસંક્ષેપના. આસન સ્થરતા. ઇન્દ્રિયસ્થિરતા, વચનસંયમ. માનતા. મનોસંયમ, વચનસંક્ષેપ મન સંક્ષેપતા, સઉપયોગ યથાસૂત્ર પ્રવૃત્તિ. સઉપયોગ યથાસૂત્ર પ્રવૃત્તિ. વચનગુણાતિશયતા. મન સ્થિરતા, આત્મચિંતનતા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. સંયમ કારણ નિમિત્તરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ. દ્રવ્ય- સંયમિત દેહ ક્ષેત્ર- નિવૃત્તિવાળાં ક્ષેત્રે સ્થિતિ-વિહાર, કાળ- યથાસૂત્ર કાળ. ભાવ" યથાસૂત્ર નિવૃત્તિસાધનવિચાર, સુખને ઇચ્છતો ન હોય તે નાસ્તિક, કાં સિદ્ધ, કાં જડ. |હાથનોંધ ૧. પૃષ્ઠ ૨૧ | હાથનોંધ ૧. પૃષ્ઠ ૨૫ | ૧૦ એ જ સ્થિતિ એ જ ભાવ અને એ જ સ્વરૂપ. જ ગમે તો કલ્પના કરી બીજી વાટ લો. યથાર્થ જોઈતો હોય તો આ........લો. વિભંગ જ્ઞાન-દર્શન અન્ય દર્શનમાં માનવામાં આવ્યું છે. એમાં મુખ્ય પ્રવર્તકોએ જે ધર્મમાર્ગ બોધ્યો છે, તે સમ્યક્ થવા સ્થાનૢ મુદ્રા જોઈએ. સ્થાનું મુદ્રા તે સ્વરૂપસ્થિત આત્મા છે. શ્રુતજ્ઞાનની અપેક્ષાએ સ્વરૂપસ્થિત આત્માએ કહેલી શિક્ષા છે. નાના પ્રકારના નય, નાના પ્રકારનાં પ્રમાણ, નાના પ્રકારની ભંગજાલ, નાના પ્રકારના અનુયોગ એ સઘળાં લક્ષણારૂપ છે. લક્ષ એક સચ્ચિદાનંદ છે. દૃષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ પ્રાયે અહિતનું કારણ થતું નથી. પુનર્જન્મ છે - જરૂર છે - એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું. આ કાળમાં મારું જન્મવું માનું તો દુઃખદાયક છે, અને માનું તો સુખદાયક પણ છે. એવું હવે કોઈ વાંચન રહ્યું નથી કે જે વાંચી જોઈએ. છીએ તે પામીએ એ જેના સંગમાં હાથનોંધ 1, પૃષ્ઠ 1 Page #871 -------------------------------------------------------------------------- ________________ ૭૯૬ http://www.ShrimadRajchandra.org રહ્યું છે તે સંગની આ કાળમાં ન્યૂનતા થઈ પડી છે. શ્રીમદ્ રાજચંદ્ર વિકરાળ કાળ ! . . . વિકરાળ કર્મ ! ... ... ... વિકરાળ આત્મા ! . . . જેમ . પણ એમ . . . . હવે ધ્યાન રાખો. એ જ કલ્યાણ. ૧૧ [હાથનોંધ ૧, પૃષ્ઠ ૨૭ ] એટલું જ શોધાય તો બધું પામશો; ખચીત એમાં જ છે. મને ચોક્કસ અનુભવ છે. સત્ય કહું છું. યથાર્થ કહું છું. નિઃશંક માનો. એ સ્વરૂપ માટે સહજ સહજ કોઈ સ્થળે લખી વાળ્યું છે. ܀܀܀܀܀ ૧૨ મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હોતા સો તો જલ ગયા, નિ કિયા નિજ કે. સમજ, પિર્ફે સબ સરલ યે મુશકીલી ક્યા કહું હૈ, ?.. બિંબને સમજ મુશકીલ; ખોજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તો લગ જાય; યેહિ બ્રહ્માંડિ વાસના, જબ જાવે તબ........ આપ આપકું ભૂલ ગયા, ઇનસેં ક્યા અંધેર ? સમર સમર અબ હસત હૈ, કે નહિ ભૂલેંગે ફેર. જહાં કલપના-જલપના, તરૂં માનું દુ:ખ છાંઈ; મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ. હે જીવ ! કથા ઈચ્છત હવે ? હૈ ઇચ્છા દુઃખ મૂલ; જબ ઇચ્છાકા નાશ તંબ, મિઢે અનાદિ ભૂલ. રસીકર્સ મતિ થઈ. આપ આપ આપ હૈ નાહિં; આપનકું જબ ભૂલ ગયે, અવર કહાઁસે લાઈ. આપ આપ એ શોધસેં, આપ મિલન નય આપ આપ મિલ જાય; હાથનોંધ ૧, પૃષ્ઠ 30 ] બાપો,............ ܀܀܀܀܀ ૧૩ એક વાર તે સ્વભુવનમાં બેઠો હતો.........પ્રકાશ હતો; ઝંખાશ હતી. હાથનોંધ ૧, પૂ ૨૯ ] Audio [ હાથનોંધ ૧, પૃષ્ઠ 33 ] મંત્રીએ આવીને તેને કહ્યું, આપ શું વિચારણામાં પરિશ્રમ લો છો ? તે યોગ્ય હોય તો આ દીનને દર્શાવી ઉપકૃત કરશો. ૧૪ ફોન આસવા પરિસવા, નહિ ઇનમેં સંદેહ; માત્ર દૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિનુ કાલ; ઇનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ. [હાથનોંધ ૧, પૃષ્ઠ ૩૫ ] Audio ૧. મૂળ હાથનોંધમાં આ ચરણો નથી પણ શ્રીમદે પોતે જ પછી પૂર્તિ કરેલ છે. ૨ પાઠાંતરઃ- ક્યા ઇચ્છત ખોવત સબે ! Page #872 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ જિન સૌ હી હૈ આતમાં, અન્ય હોઇ સૌ કર્મ કર્મ કરે સો જિન વચન. તત્ત્વજ્ઞાનીકો મર્મ. જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક; 'નહિ જાન્યો નિજરૂપો, સબ જાન્યો સૌ ફોક, એહિ દિશાકી મૂઢતા, હૈ નહિ જિનર્પે ભાવ; નર્સે ભાવ બિનુ કબૂ, નહિ છૂટત દુઃખદાવ. વ્યવહારસ દેવ જિન નિહચર્સે હૈ આપ; એર બચનો - સમજ લે. જિનપ્રવચનકી છાપ. 6090 એહિ નહીં હૈ કલ્પના, એહી એહીં નહીં વિભંગ- જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ. ܀܀܀܀܀ ૧૫ અનુભવ. હાથનોંધ 1, પૃષ્ઠ ૩૭ ] ܀܀܀܀܀ ૧૬ [હાથનોંધ ૧, પૃષ્ઠ ૩૯ ] એ ત્યાગી પણ નથી, અત્યાગી પણ નથી. એ રાગી પણ નથી, વીતરાગી પણ નથી. પોતાનો ક્રમ નિશ્વળ કરો. તેની ચોબાાનિવૃત્ત ભૂમિકા રાખો. આ દર્શન થાય છે તે કાં વૃથા જાય છે ? એનો વિચાર પુનઃ પુનઃ વિચારતાં મૂર્છા આવે છે. સંતજનોએ પોતાનો ક્રમ મૂક્યો નથી. મૂક્યો છે તે પરમ અસમાધિને પામ્યા છે. સંતપણું અતિ અતિ દુર્લભ છે. આવ્યા પછી સંત મળવા દુર્લભ છે. સંતપણાની જિજ્ઞાસાવાળા અનેક છે. પરંતુ સંતપણું દુર્લભ તે દુર્લભ જ છે ! ૧૭ પ્રકાશભુવન |ાથનોંધ ૧. પૃષ્ઠ ૪૩ | ખચીત તે સત્ય છે. એમ જ સ્થિતિ છે. તેમ આ ભણી વળો- તેઓએ રૂપકથી કહ્યું છે. ભિન્ન ભિન્ન પ્રકારે તેથી બોધ થયો છે, અને થાય છે; પરંતુ તે વિભંગરૂપ છે. આ બોધ સમ્યક છે. તથાપિ ઘણો જ સૂક્ષ્મ અને મોડુ ટળ્યે ગ્રાહ્ય થાય તેવો છે. સમ્યક્ બોધ પણ પૂર્ણ સ્થિતિમાં રહ્યો નથી, તોપણ જે છે તે યોગ્ય છે. એ સમજીને હવે ઘટતો માર્ગ લો. કારણ શોધો મા, ના કહો મા, કલ્પના કરો મા. એમ જ છે, એ પુરુષ યથાર્થવના હતો. અયથાર્થ કહેવાનું તેમને કોઈ નિમિત્ત નહોતું. ૧૮ [હાથનોંધ ૧, પૃષ્ઠ ૪૬ ] મોટું આશ્ચર્ય છે કે નિર્વિકાર મનના મુમુક્ષુઓ જેનાં ચરણની ભક્તિ, સેવા ઇચ્છે છે તેવા પુરુષને એક ઝાંઝવાના પાી જેવી... ૧. પાઠાન્તરઃ- હોત ન્યૂનસે ન્યૂનતા. Page #873 -------------------------------------------------------------------------- ________________ ૭૯૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૧૯ [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૪૭ ] તે દશા શાથી અવરાઈ ? અને તે દશા વર્ધમાન કેમ ન થઈ ? લોકના પ્રસંગથી, માનેચ્છાથી, અજાગૃતપણાથી, સ્ત્રી આદિ પરિષનો જય ન કરવાથી. જે ક્રિયાને વિષે જીવને રંગ લાગે છે, તેને ત્યાં જ સ્થિતિ હોય છે, એવો જે જિનનો અભિપ્રાય તે સત્ય છે, ત્રીસ મહા મોહનીયનાં સ્થાનક શ્રી તીર્થંકરે કહ્યાં છે તે સાચાં છે. અનંતા જ્ઞાનીપુરુષોએ જેનું પ્રાયશ્ચિત્ત કહ્યું નથી, જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે એવો જે કામ તેથી જે મૂંઝાયા નથી, તે જ પરમાત્મા છે. દ્રવ્ય- ક્ષેત્ર- કાળ- ભાવ- ૨૦ |ાશનોંધ ૧. પૃષ્ઠ ૪૯ ] કોઈ બ્રહ્મરસના ભોગી, કોઈ બ્રહ્મરસના ભોગી. જાણે કોઈ વિરલા યોગી, કોઈ બ્રહ્મરસના ભોગી. ૨૧ [હાથનોંધ ૧, પૃષ્ઠ ૫૧ ] દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવ એક લક્ષ. મોહમી. મા.વ. ૮ ૧ ઉદયમાવ. ૨-૨-૩મા-૧૯૫૧ સામાન્ય ચેતન વિશેષ ચેતન નિર્વિશેષ ચેતન એક લક્ષ મોહમયી ઉદાસીન ૮-૧ ઉદયભાવ ઇચ્છા. પ્રારબ્ધ. ૨૨ [હાથનોંધ ૧, પૃષ્ઠ પર ] સામાન્ય ચૈતન્ય વિશેષ ચૈતન્ય (ચૈતન્ય) સ્વાભાવિક અનેક આત્મા (જીવ) નિગ્રંથ સોપાધિક અનેક આત્મા (જીવ) વેદાંત, ૧. સં. ૧૯૫૧ પોષ વદ ૨. ૨૩ ચક્ષુ અપ્રાપ્યકારી. મન અપ્રાપ્યકારી ચેતનનું બાહ્ય અગમન (ગમન નહીં તે). ܀ [હાથનોંધ ૧, પૃષ્ઠ ૫૩ ] Page #874 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ ૨૪ ૭૯૯ [હાથનોંધ ૧, પૃષ્ઠ ૫૫] છે જ્ઞાનીપુરુષોને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે, એમ સર્વજ્ઞે કહ્યું છે તે સત્ય છે. તે સંયમ,વિચારની તીક્ષ્ણ પરિણતિથી તથા બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. શ્રી તીર્થંકર આત્માને સંકોચવિકાસનું ભાજન યોગદશામાં માને છે, તે સિદ્ધાંત વિશેષે કરી વિચારવા યોગ્ય છે. ܀܀܀܀܀ ૫ ધ્યાન. ધ્યાન-ધ્યાન. ધ્યાન-ધ્યાન-ધ્યાન. ધ્યાન-ધ્યાન- ધ્યાન-ધ્યાન. ધ્યાન-ધ્યાન- ધ્યાન-ધ્યાન-ધ્યાન. ધ્યાન-ધ્યાન- ધ્યાન-ધ્યાન-ધ્યાન-ધ્યાન. ધ્યાન-ધ્યાન- ધ્યાન-ધ્યાન-ધ્યાન-ધ્યાન-ધ્યાન. ૨૬ ચિધાતુમય, પરમશાંત, અડગ એકાગ્ર, એક સ્વભાવમય અસંખ્યાત પ્રદેશાત્મક પુરુષાકાર ચિદાનંદ- ઘન તેનું ધ્યાન કરો. જ્ઞા વ to clo મોક ત -નો આત્યંતિક અભાવ. પ્રદેશ સંબંધ પામેલાં પૂર્વનિષ્પન્ન, સત્તાપ્રાપ્ત, ઉદયપ્રાપ્ત, ઉદીરણાપ્રાપ્ત ચાર એવાં [હાથનોંધ ૧, પૃષ્ઠ ૫૬] | હાશોધ ૧. પૃષ્ઠ ૫૭] Page #875 -------------------------------------------------------------------------- ________________ ૮૦૦ વિશ્વ અનાદિ છે. જીવ અનાદિ છે. પરમાણુ પુદ્ગલો અનાદિ છે. http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ના૰ ગોઠ આ વેદનીય વેદવાથી અભાવ જેને છે એવું શુદ્ધ સ્વરૂપ જિન ચિમૂર્તિ, સર્વ લોકાલોકભાસક ચમત્કારનું ધામ. જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે. ܀܀܀܀܀ ૨૭ સંયોગી ભાવમાં તાદાત્મ્ય અધ્યાસ હોવાથી જીવ જન્મમરણાદિ દુઃખોને અનુભવે છે. પાંચ અસ્તિકાયરૂપ લોક એટલે વિશ્વ છે. ચૈતન્ય લક્ષણ જીવ છે. વર્ણ, ગંધ, રસ સ્પર્શમાન પરમાણુઓ છે. તે સંબંધ સ્વરૂપથી નથી. વિભાવરૂપ છે. ܀܀܀ ૨૮ ૨૯ [હાથનોંધ ૧, પૃષ્ઠ ૫૮ ] હાથનોંધ 1, પૃષ્ઠ ૫૯૩ હાથોંધ ૧. પૃષ્ઠ ૬૦] શરીરને વિષે આત્મભાવના પ્રથમ થતી હોય તો થવા દેવી, ક્રમે કરી પ્રાણમાં આત્મભાવના કરવી, પછી ઇન્દ્રિયોમાં આત્મભાવના કરવી, પછી સંકલ્પવિકલ્પરૂપ પરિણામમાં આત્મભાવના કરવી, પછી સ્થિર જ્ઞાનમાં આત્મભાવના કરવી. ત્યાં સર્વ પ્રકારની અન્યાલંબનરહિત સ્થિતિ કરવી, ܀܀܀܀܀ 30 હાથનોંધ ૧. પૃષ્ઠ ૬૧ | પ્રાણ, સહ વાણી. } અનહદ તેનું ધ્યાન કરવું. રસ. ܀܀܀܀܀ ૩૧ [ ાથનોંધ ૧, પૃષ્ઠ કર] સંવત ૧૯૫૩ ના ફા. વદિ ૧૨, ભોમવાર જિન મુખ્ય આચાર્ય. સિદ્ધાંત પદ્ધતિ ધર્મ. શાંત રસ અહિંસા મુખ્ય લિંગાદિ વ્યવહાર જિનમુદ્રા સૂચક. મતાંતર સમાવેશ શાંત રસ પ્રવહન. જિન અન્યને ધર્મપ્રાપ્તિ. Page #876 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ લોકાદિ સ્વરૂપ- જિન સંશયની પ્રક્રિયા નિવૃત્તિ સમાધાન કારણ ૮૦૧ કાંઈક ગૃહવ્યવહાર શાંત કરી, પરિગ્રહાદિ કાર્યથી નિવૃત્ત થવું, અપ્રમત્ત ગુણસ્થાન પર્વત પહોંચવું, કેવળ ભૂમિકાનું સહજપરિણામી ધ્યાન- ܀܀܀܀܀ ૩૨ [હાથનોંધ ૧, પૃષ્ઠ 93 ] ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રૂ ધારા ઊલસી, મો ઉદયકર્મનો ગર્વ રે. ધન્ય ઓગણીસસેને એકત્રીસે ને વ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસો ને બેતાળીસે, અદ્ભુત વૈરાગ્ય ધાર રે, ધન્ય ઓગણીસમેં ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય ત્યાં આવ્યો રે હ્રદય કારો, પરિગ્રહ કાર્ય કાર્ય પ્રપંચ રે; Audio જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક રેંચ રે, ધન્યવ હાથનોંધ ૧. પૃષ્ઠ ૬૪] વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; ક્રમે કરીને રે તે જશે, એમ ભાસે મનમાંહી રે. ધન્ય યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે; થશે અવશ્ય આ આ દેહથી. એમ થયો નિરધાર રે. ધન્ય આવી અપૂર્વ વૃત્તિ અહો, થો અપ્રમત્ત યોગ છે. કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. ધન્ય૰ અવશ્ય કર્મનો ભૌગ છે. ભોગવવો અવશેષ રે; Page #877 -------------------------------------------------------------------------- ________________ ૮૦૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર તેથી દેહ એક જ ધારીને, જાણું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય 33 [હાથનોંધ ૧, પૃષ્ઠ ૬૭ ] कम्मदव्येहि सम्मं, संजोगो होई जो उ जीवस्स, सो बंधो नायव्वो, तस्स विओगो भवे विओगो भये मुक्खो. ૩૪ હાથનોંધ ૧. પૃષ્ઠ ૭૩] સમ્યક્દર્શનસ્વરૂપ એવાં નીચે લખ્યાં શ્રી જિનનાં ઉપદેશેલાં છ પદ આત્માર્થી જીવે અતિશય કરી વિચારવાં ઘટે છે. આત્મા છે એ રૂપન કેમકે પ્રમાણે કરીને તેનું પ્રસિદ્ધપણું છે. આત્મા નિત્ય છે એ નિત્યપ૬. આત્માનું જે સ્વરૂપ છે તે કોઈ પણ પ્રકારે ઉત્પન્ન થવું સંભવનું નથી, તેમ તેનો વિનાશ સંભવતો નથી. આત્મા કર્મનો કર્તા છે; એ વાર્તાપન. આત્મા કર્મનો ભોક્તા છે. [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૭૪ ] તે આત્માની મુક્તિ થઈ શકે છે. મોક્ષ થઈ શકે એવા પ્રકાર પ્રસિદ્ધ છે. ૩૫ હાથનોંધ ૧. પૃષ્ઠ ૮૦ ] આત્મા- વેદાંત જૈન સાંખ્ય યોગ નૈયાયિક દા.. નિત્ય- અનિત્ય પરિણામી "" અપરિણામી સાક્ષી સાક્ષીકર્તા ૩૬ સાંખ્ય કહે છે કે બુદ્ધિ જડ છે. પતંજલિ, વેદાંત એમ જ કહે છે. જિન કહે છે કે બુદ્ધિ ચેતન છે. વેદાંત કહે છે કે આત્મા એક જ છે. જિન કહે છે કે આત્મા અનંત છે. જાતિ એક છે. સાંખ્ય પણ તેમ જ કહે છે. પતંજલિ પણ તેમ જ કહે છે. ܀܀܀܀܀ હાથનોંધ ૧. પૃષ્ઠ ૮૧] Page #878 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ ૮૦૩ વેદાંત કહે છે કે આ સમસ્ત વિશ્વ વંધ્યાપુત્રવત્ છે. જિન કહે છે કે આ સમસ્ત વિશ્વ શાશ્વત છે. પતંજલિ કહે છે કે નિત્યમુક્ત એવો એક ઈશ્વર હોવો જોઈએ. સાંખ્ય ના કહે છે, જિન ના કહે છે, ܀܀܀܀܀ ૩૭ હાથનોંધ ૧. પૃષ્ઠ ૭] શ્રીમાન્ મહાવીરસ્વામી જેવાએ અપ્રસિદ્ધ પદ રાખી ગૃહવાસ વેદ્યો - ગૃહવાસથી નિવૃત્ત થયે પણ સાડાબાર વર્ષ જેવા દીર્ઘ કાળ સુધી મૌન આચર્યું. નિદ્રા તજી વિષમ પરિષહ સહ્યા એનો હેતુ શો ? અને આ જીવ આમ વર્તે છે. તથા આમ કહે છે તેનો હેતુ શો ? જે પુરુષ સદગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે. જે જીવ સત્પુરુષના ગુણનો વિચાર ન કરે, અને પોતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ સહજમાત્રમાં ભવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમકે અમર થવાને માટે ઝેર પીએ છે. ૩૮ સર્વસંગ મહાસવરૂપ શ્રી તીર્થંકરે કહ્યો છે, તે સત્ય છે, હાથનોંધ ૧. પૃષ્ઠ ૮૯ ] આવી મિશ્રગુણસ્થાનક જેવી સ્થિતિ ક્યાં સુધી રાખવી ' જે વાત ચિત્તમાં નહીં, તે કરવી, અને જે ચિત્તમાં છે તેમાં ઉદાસ રહેવું એવો વ્યવહાર શી રીતે થઈ શકે ? વૈશ્યવેત્રે અને નિગ્રંથભાવે વસતાં કોટી કોટી વિચાર થયા કરે છે. વેષ અને તે વેષ સંબંધી વ્યવહાર જોઈ લોકદૃષ્ટિ તેવું માને એ ખરું છે, અને નિગ્રંથભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં યથાર્થ ન પ્રવર્તી શકે એ પણ સત્ય છે; જે માટે એવા બે પ્રકારની એક સ્થિતિ કરી વર્તી શકાતું નથી, કેમકે પ્રથમ પ્રકારે વર્તતાં નિર્ગુથમાવથી ઉદાસ રહેવું પડે તો જ યથાર્થ વ્યવહાર સાચવી શકાય એમ છે, અને નિથભાવે વસીએ તો પછી તે વ્યવહાર ગમે તેવો થાય તેની ઉપેક્ષા કરવી ઘટે, જો ઉપેક્ષા ન કરવામાં આવે તો નિથભાવ હાનિ પામ્યા વિના રહે નહીં. હાથનોંધ ૧, પૃષ્ઠ 0 ] તે વ્યવહાર ત્યાડ્યા વિના અથવા અત્યંત અલ્પ કર્યા વિના નિર્ગુથના યથાર્થ રહે નહીં, અને ઉદયરૂપ હોવાથી વ્યવહાર ત્યાગ્યો જતો નથી. આ સર્વ વિભાવયોગ મટ્યા વિના અમારું ચિત્ત બીજા કોઈ ઉપાયે સંતોષ પામે એમ લાગતું નથી. તે વિભાવયોગ બે પ્રકારે છેઃ એક પૂર્વે નિષ્પન્ન કરેલો એવો ઉદયસ્વરૂપ, અને બીજો આત્મબુદ્ધિએ કરી રંજનપણે કરવામાં આવતો ભાવસ્વરૂપ. આત્મભાવે વિભાવ સંબંધી યોગ તેની ઉપેક્ષા જ શ્રેયભૂત લાગે છે. નિત્ય તે વિચારવામાં આવે છે, તે વિભાવપણે વર્તતો આત્મભાવ ઘણો પરિક્ષીણ કર્યો છે, અને હજી પણ તે જ પરિણતિ વર્તે છે. તે સંપૂર્ણ વિભાવયોગ નિવૃત્ત કર્યા વિના ચિત્ત વિશ્રાંતિ પામે એમ જણાતું નથી, અને હાલ Page #879 -------------------------------------------------------------------------- ________________ ૮૦૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર તો તે કારણે કરી વિશેષ ક્લેશ વેદન કરવો પડે છે, કેમકે ઉદય વિભાવક્રિયાનો છે અને ઇચ્છા આત્મભાવમાં સ્થિતિ કરવાની છે. [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૯૧ ] તથાપિ એમ રહે છે કે, ઉદયનું વિશેષ કાળ સુધી વર્તવું રહે તો આત્મભાવ વિશેષ ચંચળ પરિણામને પામશે; કેમકે આત્મભાવ વિશેષ સંધાન કરવાનો અવકાશ ઉદયની પ્રવૃત્તિને લીધે પ્રાપ્ત ન થઈ શકે, અને તેથી તે આત્મભાવ કંઈ પણ અજાગૃતપણાને પામે. જે આત્મભાવ ઉત્પન્ન થયો છે, તે આત્મભાવ પર જો વિશેષ લક્ષ કરવામાં આવે તો અલ્પ કાળમાં તેનું વિશેષ વર્ધમાનપણું થાય, અને વિશેષ જાગૃતાવસ્થા ઉત્પન્ન થાય, અને થોડા કાળમાં હિતકારી એવી ઉગ્ર આત્મદશા પ્રગટે અને જો હૃદયની સ્થિતિ પ્રમાણે હૃદયનો કાળ રહેવા દેવાનો વિચાર કરવામાં આવે તો હવે આત્મશિથિલતા થવાનો પ્રસંગ આવશે, એમ લાગે છે; કેમકે દીર્ઘકાળનો આત્મભાવ હોવાથી અત્યાર સુધી ઉદયબળ ગમે તેવું છતાં તે આત્મભાવ હણાયો નથી, તથાપિ કંઈક કંઈક તેની અજાગૃતાવસ્થા થવા દેવાનો વખત આવ્યો છે; એમ છતાં પણ હવે કેવળ ઉદય પર ધ્યાન આપવામાં આવશે તો શિથિલભાવ ઉત્પન્ન થશે. - [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૯૨ ] જ્ઞાનીપુરુષો ઉદયવશ દેહાદિ ધર્મ નિવર્તે છે, એ રીતે પ્રવૃત્તિ કરી હોય તો આત્મભાવ હણાવો ન જોઈએ; એ માટે તે વાત લક્ષ રાખી ઉદય વૈદવો ઘટે છે, એમ વિચાર પણ હમણાં ઘટતો નથી, કેમકે જ્ઞાનમાં તારતમ્ય કરતાં ઉદયબળ વધતું જોવામાં આવે તો જરૂર ત્યાં જ્ઞાનીએ પણ જાગૃત દશા કરવી ઘટે, એમ શ્રી સર્વજ્ઞે કહ્યું છે. અત્યંત દુષમકાળ છે તેને લીધે અને હતપુણ્ય લોકોએ ભરતક્ષેત્ર ઘેર્યું છે તેને લીધે પરમસત્સંગ, સત્સંગ કે સરળપરિણામી જીવોનો સમાગમ પણ દુર્લભ છે, એમ જાણી જેમ અલ્પકાળમાં સાવધાન થવાય તેમ કરવું ઘટે છે. મૌનદશા ધારણ કરવી ܀܀܀܀܀ ૩૯ [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૯૩ ] વ્યવહારનો ઉદય એવો છે કે તે ધારણ કરેલી દશા લોકોને કષાયનું નિમિત્ત થાય, તેમ વ્યવહારની પ્રવૃત્તિ બને નહીં. ત્યારે તે વ્યવહાર નિવૃત્ત કરવી ! તે પણ વિચારતાં બનવું કઠણ લાગે છે, કેમકે તેવી કંઈક સ્થિતિ વેદવાનું ચિત્ત રહ્યા કરે છે. પછી તે શિથિલતાથી, હૃદયથી કે પરેચ્છાથી કે સર્વજ્ઞ દૃષ્ટથી, એમ છતાં પણ અલ્પકાળમાં આ વ્યવહારને સંક્ષેપ કરવા ચિત્ત છે. તે વ્યવહાર કેવા પ્રકારે સંક્ષેપ થઈ શકશે કેમકે તેનો વિસ્તાર વિશેષપણે જોવામાં આવે છે. વ્યાપારસ્વરૂપે, કુટુંબપ્રતિબંધ, યુવાવસ્થાપ્રતિબંધે, દયાસ્વરૂપે, વિકારસ્વરૂપે, ઉદયસ્વરૂપે - એ આદિ કારણે તે વ્યવહાર વિસ્તારરૂપ જણાય છે. [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૯૪ ] હું એમ જાણું છું કે અનંતકાળથી અપ્રાપ્તવત્ એવું આત્મસ્વરૂપ કેવળજ્ઞાન-કેવળદર્શન-સ્વરૂપે અંતર્મુહૂર્તમાં ઉત્પન્ન કર્યું છે, તો પછી વર્ષ છ માસ કાળમાં આટલો આ વ્યવહાર કેમ નિવૃત્ત નહીં થઈ શકે ? માત્ર જાગૃતિના ઉપયોગાંતરથી તેની સ્થિતિ છે, અને તે ઉપયોગનાં બળને નિત્ય વિચાર્યેથી અલ્પ કાળમાં તે વ્યવહાર નિવૃત્ત થઈ શકવા યોગ્ય છે. તોપણ Page #880 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ ૮૦૫ તેની કેવા પ્રકારે નિવૃત્તિ કરવી, એ હજી વિશેષપણે મારે વિચારવું ઘટે છે એમ માનું છું, કેમકે વીર્યને વિષે કંઈ પણ મંદ દશા વર્તે છે. તે મંદ દશાનો હેતુ શો ? ઉદયબળે પ્રાપ્ત થયો એવો પરિચય માત્ર પરિચય, એમ કહેવામાં કંઈ બાધ છે ? તે પરિચયને વિષે વિશેષ અરુચિ રહે છે, તે છતાં તે પરિચય કરવો રહ્યો છે. તે પરિચયનો દોષ કહી શકાય નહીં, પણ નિજદોષ કહી શકાય. અરુચિ હોવાથી ઇચ્છારૂપ દોષ નહીં કહેતાં ઉદયરૂપ દોષ કહ્યો છે. ઘણો વિચાર કરી નીચેનું સમાધાન થાય છે. ૪૦ [ ાથનોંધ ૧, પૃષ્ઠ ૯૬ ] એકાંત દ્રવ્ય, એકાંત ક્ષેત્ર, એકાંત કાળ અને એકાંત ભાવરૂપ સંયમ આરાધ્યા વિના ચિત્તની શાંતિ નહીં થાય એમ લાગે છે, એવો નિશ્ચય રહે છે. તે યોગ હજી કંઈ દૂર સંભવે છે, કેમકે ઉદયનું બળ જોતાં તે નિવૃત્ત થતાં કંઈક વિશેષ કાળ જશે, ૪૧ [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૯૭ ] માહ સુદ ૭ શનિવાર - વિક્રમ સંવત ૧૯૫૧ ત્યાર પછી દોઢ વર્ષથી વધારે સ્થિતિ નહીં. – અને તેટલા કાળમાં ત્યાર પછી જીવનકાળ શી રીતે વેદવો તે વિચારવાનું બનશે. ૪૨ अवि अप्पणो वि देहमि, नायरंति ममाइयं । [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૯૮ ] ૪૩ [ હાથ નોંધ ૧. પૃષ્ઠ ૧૦૦ ] કામ, માન અને ઉતાવળ એ ત્રણનો વિશેષ સંયમ કરવો ઘટે છે. ૪૪ હૈ જીવ ! અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા, નિવૃત્ત । [ હાથનોંધ : પૃષ્ઠ 101 ] તે વ્યવસાય કરવાને વિષે ગમે તેટલો બળવાન પ્રારબ્ધોદય દેખાતો હોય તોપણ તેથી નિવૃત્ત થા, નિવૃત્ત ! જોકે શ્રી સર્વજ્ઞે એમ કહ્યું છે કે ચૌદમે ગુણઠાણે વર્તતો એવો જીવ પણ પ્રારબ્ધ વૈદ્યા વિના મુક્ત થઈ શકે નહીં, તોપણ તું તે ઉદયનો આશ્રયરૂપ હોવાથી નિજ દોષ જાણી તેને અત્યંત તીવ્રપણે વિચારી તેથી નિવૃત્ત થા નિવૃત્ત । કેવળ માત્ર પ્રારબ્ધ હોય, અને અન્ય કર્મદશા વર્તતી ન હોય તો તે પ્રારબ્ધ સહેજે નિવૃત્ત થવા દેવાનું બને છે, એમ પરમ પુરુષે સ્વીકાર્યું છે, પણ તે કેવળ પ્રારબ્ધ ત્યારે કહી શકાય કે જ્યારે પ્રાણાંતપર્યંત નિષ્ઠાભેદદૃષ્ટિ ન થાય, અને તને સર્વ પ્રસંગમાં એમ બને છે, એવું જ્યાં સુધી કેવળ નિશ્ચય ન થાય ત્યાં સુધી શ્રેય એ છે કે, તેને વિષે ત્યાગબુદ્ધિ ભજવી, આ વાત વિચારી હૈ જીવ ! હવે તું અલ્પ કાળમાં નિવૃત્ત થા, નિવૃત્ત | ૪૫ હે જીવ ! હવે તું સંગનિવૃત્તિરૂપ કાળની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર ! [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૦૨ ] Page #881 -------------------------------------------------------------------------- ________________ COS http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કેવળસંગનિવૃત્તિરૂપ પ્રતિજ્ઞાનો વિશેષ અવકાશ જોવામાં ન આવે તો અંશસંગનિવૃત્તિરૂપ એવો આ વ્યવસાય તેને ત્યાગ ! જે જ્ઞાનદશામાં ત્યાગાત્યાગ કંઈ સંભવે નહીં તે જ્ઞાનદશાની સિદ્ધિ છે જેને વિષે એવો નું સર્વસંગત્યાગદશા અલ્પકાળ વેદીશ તો સંપૂર્ણ જગત પ્રસંગમાં વર્તે તોપણ તને બાધરૂપ ન થાય. એ પ્રકાર વર્તો છતે પણ નિવૃત્તિ જ પ્રશસ્ત સર્વજ્ઞે કહી છે, કેમકે ઋષભાદિ સર્વ પરમ પુરુષે છેવટે એમ જ કર્યું છે. ܀܀܀܀܀ ૪૬ સં૦ ૧૯૫૧ ના વૈશાખ સુદ ૫ સોમે સાયંકાળથી પ્રત્યાખ્યાન. સં૦ ૧૯૫૧ ના વૈશાખ સુદ ૧૪ ભોમે. ૪૭ સોપશમી જ્ઞાન વિકળ થત શી વાર જ ܀܀܀ [ હાથનોંધ , પૃષ્ઠ ૧૦૩ ] [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૦૫ ] ૪૮ “જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી. તેમ જ જીવ સ્વભાવ રે; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો. પ્રબળ કષાય અભાવ રે” [ હાથનોંધ ૧. પૃષ્ઠ 30% 1 ૪૯ વીતરાગદર્શન ઉદશરણ સર્વજ્ઞમીમાંસા, ષદર્શન અવલોકન. વીતરાગઅભિપ્રાયવિચાર. વ્યવહારપ્રકરણ. મુનિધર્મ. આગારધર્મ. મતમતાંતરનિરાકરણ.. ઉપસંહાર. [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૦૮ ] ૫૦ [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૧૦ ] નવતત્ત્વવિવેચન. ગુણસ્થાનકવિવેચન, કર્મપ્રકૃતિવિવેચન. વિચારપદ્ધતિ, શ્રવણાદિવિવેચન. બોધબીજસંપત્તિ. Page #882 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ. http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ ૫૧ અંગ. ઉપાંગ. મૂળ. છેદ. આશયપ્રકાશિતા ટીકા. વ્યવહાર હેતુ. પરમાર્થ હેતુ. પરમાર્થ ગૌણતાની પ્રસિ વ્યવહારવિસ્તારનું પર્યવસાન. અનેકાંતદૃષ્ટિ હેતુ. સ્વગતમતાંતરનિવૃત્તિપ્રયત્ન ઉપક્રમ ઉપસંહાર અવિસંધિ લોકવર્ણન સ્થૂળત્વ રંતુ. વર્તમાનકાળે આત્મસાધનભૂમિકા. વીતરાગદર્શનવ્યાખ્યાનો અનુક્રમ ܀܀܀܀܀ 602 શુદ્ધત્મપદાવના. [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૧ ] પર [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૧૩ ] મૂળ લોકસંસ્થાન ? ધર્મઅધર્મઅસ્તિકાયરૂપ દ્રવ્ય ? સ્વાભાવિક અભવ્યત્વ અનાદિ અનંત સિકિ અનાદિ અનંતનું જ્ઞાન શી રીતે ? આત્મા સંકોચે વિકાસે ? સિદ્ધ ઊર્ધ્વગમન-ચેતન, ખંડવત્ શા માટે નહીં ? કેવળજ્ઞાનમાં લોકાલોકનું જ્ઞાતૃત્વ શી રીતે ? લોકસ્થિતિમર્યાદા હેતુ શામતવનુલક્ષણ ઉત્તર તે તે સ્થાનવર્તી સૂર્ય ચંદ્રાદિ વસ્તુ, અથવા નિયમિત ગતિòનું ! દુષમસુષમાદિ કાળ ? મનુષ્યઊંચવાદિપ્રમાણ ! અગ્નિકાયાદિનું નિમિત્તયોગ એકદમ ઉત્પન્ન થવું ? Page #883 -------------------------------------------------------------------------- ________________ ૮૦૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર એક સિદ્ધ ત્યાં અનંત સિદ્ધ અવગાહના ? હેતુ અવ્યક્તવ્ય ? ૫૩ એકમાં પર્યવસાન શી રીતે થઈ શકે છે? અથવા થતું નથી ? વ્યવહાર રચના કરી છે એમ કોઈ હેતુથી સિદ્ધ થાય છે ? ܀܀܀܀܀ સ્વસ્થિતિ આત્મદશા સંબંધે વિચાર. તથા તેનું પર્યવસાન ? ત્યાર પછી લોકોપકારપ્રવૃત્તિ ! ૫૪ લોકોપકારપ્રવૃત્તિનું ધોરણ. વર્તમાનમાં (હાલમાં) કેમ વર્તવું ઉચિત છે ? ૫૫ [ હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૧૪ ] [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૧૫ ] [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૧૭ ] આત્મપરિણામની વિશેષ સ્થિરતા થવા વાણી અને કાયાનો સંયમ સઉપયોગપણે કરવો ઘટે છે. પ [ હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૧૮ ] ત્રણે કાળમાં જે વસ્તુ જાત્યંતર થાય નહીં તેને શ્રી જિન દ્રવ્ય કહે છે. કોઈ પણ દ્રવ્ય પરપરિણામે પરિણમે નહીં. સ્વપણાનો ત્યાગ કરી શકે નહીં. પ્રત્યેક દ્રવ્ય (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી) સ્વપરિણામી છે. નિયત અનાદિ મર્યાદાપણે વર્તે છે. જે ચેતન છે, તે કોઈ દિવસ અચેતન થાય નહીં; જે અચેતન છે. તે કોઈ દિવસ ચૈતન થાય નહીં. ૫૭ [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૨૦ ] હે યોગ, ૫૮ [ હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૨૧ 1 એક ચૈતન્યમાં આ સર્વ શી રીતે ઘટે છે ? ܀܀܀܀܀ ૫૯ [ કાથનોંધ ૧. પૃષ્ઠ ૧૨૨ ] જો આ જીવે તે વિભાવપરિણામ ક્ષીણ ન કર્યાં તો આ જ ભવને વિષે તે પ્રત્યક્ષ દુઃખ વેદશે. ܀܀܀܀ 90 [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૨૪ ] જે જે પ્રકારે આત્માને ચિંતન કર્યો હોય તે તે પ્રકારે તે પ્રતિભાસે છે. વિષયાત્તપણાથી મૂઢતાને પામેલી વિચારશક્તિવાળા જીવને આત્માનું નિત્યપણું ભાસતું નથી, એમ ઘણું કરીને દેખાય છે, તેમ થાય છે, તે યથાર્થ છે; કેમકે અનિત્ય એવા વિષયને વિષે આત્મબુદ્ધિ હોવાથી પોતાનું પણ અનિત્યપણું ભાસે છે. Page #884 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ ૮૦૯ વિચારવાનને આત્મા વિચારવાન લાગે છે. શૂન્યપણે ચિંતન કરનારને આત્મા શૂન્ય લાગે છે, અનિત્યપણે ચિંતન કરનારને અનિત્ય લાગે છે. નિત્યપણે ચિંતન કરનારને નિત્ય લાગે છે. ચેતનની ઉત્પત્તિના કંઈ પણ સંયોગો દેખાતા નથી, તેથી ચૈતન અનુત્પન્ન છે. તે ચેતન વિનાશ પામવાનો કંઈ અનુભવ થતો નથી માટે અવિનાશી છે - નિત્ય અનુભવસ્વરૂપ હોવાથી નિત્ય છે. સમયે સમયે પરિણામાંતર પ્રાપ્ત થવાથી અનિત્ય છે. સ્વસ્વરૂપનો ત્યાગ કરવાને અયોગ્ય હોવાથી મૂળ દ્રવ્ય છે. ૬૧ [ હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૨૬ ] સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે, કેમકે જ્યાં રાગાદિ દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવાયોગ્ય નિયમ ઘટે છે. શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે. પ્રત્યક્ષ તેમના વચનનું પ્રમાણ છે માટે. જે કોઈ પુરુષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતાયોગ્ય છે. સાંખ્યાદિ દર્શન બંધ મોક્ષની જે જે વ્યાખ્યા ઉપદેશી છે. તેથી બળવાન પ્રમાણસિદ્ધ વ્યાખ્યા શ્રી જિન વીતરાગે કહી છે, એમ જાણું છું. શં૰ જે જિને દ્વૈતનું નિરૂપણ કર્યું છે. આત્માને ખંડ દ્રવ્યવત્ કહ્યો છે, કર્તા ભોક્તા કહ્યો છે, અને નિર્વિકલ્પ સમાધિને અંતરાયમાં મુખ્ય કારણ થાય એવી પદાર્થવ્યાખ્યા કહી છે, તે જિનની શિક્ષા બળવાન પ્રમાણસિદ્ધ છે એમ કેમ કહી શકાય ? કેવળ અદ્વૈત - અને [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૨૭ ] સહજ નિર્વિકલ્પ સમાધિનું કારણ એવો જે વેદાંતાદિ માર્ગ તેનું તે કરતાં અવશ્ય વિશેષ પ્રમાણસિદ્ધપણું સંભવે છે. ૩૦ યદ્યપિ એક વાર તમે કહો છો તેમ ગણીએ, પણ સર્વ દર્શનની શિક્ષા કરતાં જિનની કહેલી બંધ મોક્ષના સ્વરૂપની શિક્ષા જેટલી અવિકળ પ્રતિભાસે છે, તેટલી બીજાં દર્શનની પ્રતિભાસતી નથી. અને જે અવિકળ શિક્ષા તે જ પ્રમાણસિદ્ધ છે. શું એમ જો તમે ધારો છો તો કોઈ રીતે નિર્ણયનો સમય નહીં આવે, કેમકે સર્વ દર્શનમાં જે જે દર્શનને વિષે જેની સ્થિતિ છે તે, તે તે દર્શન માટે અવિકળતા માને છે. 50 યદ્યપિ એમ હોય તો તેથી અવિકળતા ન ઠરે, જેનું પ્રમાણે કરી અવિકળપણું હોય તે જ અવિકળ ઠરે. શં જે પ્રમાણે કરી તમે જિનની શિક્ષાને અવિકળ જાણો છો તે પ્રકારને તમે કહો; અને જે પ્રકારે વેદાંતાદિનું વિકળપણું તમને સંભવે છે, તે પણ કહો. કર હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૩૦] પ્રત્યક્ષ અનેક પ્રકારનાં દુઃખને તથા દુઃખી પ્રાણીઓને જોઈને, તેમ જ જગતની વિચિત્ર રચના જાણીને તેમ થવાનો હેતુ શો છે ? તથા તે દુઃખનું મૂળ સ્વરૂપ શું છે ? અને તેની નિવૃત્તિ કયા પ્રકારે થઈ શકવા યોગ્ય છે ? તેમ જ જગતની વિચિત્ર રચનાનું અંતર્સ્વરૂપ શું છે, એ આદિ પ્રકારને વિષે વિચારદા ઉત્પન્ન થઈ છે જેને એવા મુમુક્ષુ પુરુષ તેમણે, પૂર્વ પુરુષોએ ઉપર કહ્યા તે વિચારો વિષે જે કંઈ સમાધાન આપ્યું હતું, અથવા માન્યું હતું, તે વિચારના સમાધાન પ્રત્યે પણ યથાશક્તિ આલોચના કરી. તે આલોચના કરતાં વિવિધ પ્રકારના મતમતાંતર તથા અભિપ્રાય સંબંધી યથાશક્તિ વિશેષ વિચાર કર્યો. તેમ જ નાના પ્રકારના રામાનુજાદિ સંપ્રદાયનો વિચાર કર્યો. તથા વેદાંતાદિ દર્શનોનો વિચાર કર્યો. તે આલોચના વિષે અનેક પ્રકારે તે દર્શનના સ્વરૂપનું Page #885 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૮૧૦ શ્રીમદ્ રાજચંદ્ર મથન કર્યુ. અને પ્રસંગે પ્રસંગે મથનની યોગ્યતાને પ્રાપ્ત થયેલું એવું જૈનદર્શન તે સંબંધી ઘણા પ્રકારે જે મથન થયું, તે મથનથી તે દર્શનને સિદ્ધ થવા અર્થે, પૂર્વાપર વિરોધ જેવાં લાગે છે એવાં નીચે લખ્યાં છે તે કારણો દેખાયાં. ૬૩ [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૩૨ ] ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાય અરૂપી છતાં રૂપીને સામર્થ્ય આપે છે, અને એ ત્રણ દ્રવ્ય સ્વભાવપરિણામી કહ્યાં છે. ત્યારે એ અરૂપી છતાં રૂપને સહાયક કેમ થઈ શકે ? ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એકક્ષેત્રાવગાહી છે, અને પરસ્પર વિરુદ્ધતાવાળા તેના સ્વભાવ છે, છતાં તેમાં વિરોધ, ગતિ પામેલી વસ્તુ પ્રત્યે સ્થિતિસહાયકતારૂપે અને સ્થિતિ પામેલી વસ્તુ પ્રત્યે ગતિ સહાયકતારૂપે થઈ શા માટે આવે નહીં ? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આત્મા એક એ ત્રણ સમાન અસંખ્યાતપ્રદેશી છે. તેનો કંઈ બીજો રહસ્યાર્થ છે ? ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયની અવગાહના અમુક અમૂર્તાકારે છે, તેમ હોવામાં કંઈ રહસ્યાર્થ છે ? લોકસંસ્થાન સદૈવ એક સ્વરૂપે રહેવામાં કંઈ રહસ્યાર્થ છે ? એક તારો પણ ઘટવધ થતો નથી, એવી અનાદિ સ્થિતિ શા હેતુથી માનવી ? શાશ્વતપણાની વ્યાખ્યા શું ? આત્મા, કે પરમાણુ કદાપિ શાશ્વત માનવામાં મૂળ દ્રવ્યત્વ કારણ છે; પણ તારા, ચંદ્ર, વિમાનાદિમાં તેવું શું કારણ છે ? ૬૪ | હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૩૩ | સિદ્ધ આત્મા લોકાલોકપ્રકાશક છે, પણ લોકાલોકવ્યાપક નથી, વ્યાપક તો સ્વઅવગાહનાપ્રમાણ છે. જે મનુષ્યદેહે સિદ્ધિ પામ્યા તેના ત્રીજા ભાગ ઊણે તે પ્રદેશ ઘન છે, એટલે આત્મદ્રવ્ય લોકાલોકવ્યાપક નથી પણ લોકાલોકપ્રકાશક એટલે લોકાલોકજ્ઞાયક છે, લોકાલોક પ્રત્યે આત્મા જતો નથી, અને લોકાલોક કંઈ આત્મામાં આવતાં નથી, સર્વે પોતપોતાની અવગાહનામાં સ્વસત્તામાં રહ્યાં છે, તેમ છતાં આત્માને તેનું જ્ઞાનદર્શન શી રીતે થાય છે ? અત્રે જો એવું દૃષ્ટાંત કહેવામાં આવે કે જેમ આરીસામાં વસ્તુ પ્રતિબિંબિત થાય છે, તેમ આત્મામાં પણ લોકાલોક પ્રકાશિત થાય છે, પ્રતિબિંબિત થાય છે, તો એ સમાધાન પણ અવિરોધ દેખાતું નથી, કેમકે આરીસામાં તો વિસસાપરિણામી પુદ્ગલરશ્મિથી પ્રતિબિંબત થાય છે. આત્માનો અગુરુલઘુ ધર્મ છે, તે ધર્મને દેખતાં આત્મા સર્વ પદાર્થને જાણે છે, કેમકે સર્વ દ્રવ્યમાં અગુરુલઘુ ગુણ સમાન છે. એમ કહેવામાં આવે છે, ત્યાં અગુરુલઘુ ધર્મનો અર્થ શું સમજવો ? આહારનો જય, આસનનો જય, નિદ્રાની જય. વાસંયમ, જિનોપદિષ્ટ આત્મધ્યાન. 37 આત્મધ્યાન શી રીતે ? ૬૫ જ્ઞાન પ્રમાણ ધ્યાન થઈ શકે, માટે જ્ઞાનતારતમ્યતા જોઈએ. [ હાથનોંધ છે, પૃષ્ઠ ૧૩૬ | Page #886 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ ૮૧૧ શું વિચારતાં, શું માનતાં, શી દશા થતાં ચોથું ગુણસ્થાનક કહેવાય ? શાથી ચોથે ગુણસ્થાનકેથી તેરમે ગુણસ્થાનકે આવે ? વર્તમાનકાળની પેઠે આ જગત સર્વકાળ છે. ܀܀܀܀܀ ૬૬ પૂર્વકાળે તે ન હોય તો વર્તમાનકાળે તેનું હોવું પણ હોય નહીં. વર્તમાનકાળે છે તો ભવિષ્યકાળમાં તે અત્યંત વિનાશ પામે નહીં. [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૪૮ ] પદાર્થમાત્ર પરિણામી હોવાથી આ જગત પર્યાયાંતર દેખાય છે; પણ મૂળપણે તેનું સદા વર્તમાનપણું છે. જે વસ્તુ સમયમાત્ર છે, તે સર્વકાળ છે. જે ભાવ છે તે છે, જે નથી તે નથી. ૬૭ | ગ્રંથનોંધ ૧. પૃષ્ઠ ૧૫૦ | બે પ્રકારનો પદાર્થસ્વભાવ વિભાગપૂર્વક સ્પષ્ટ દેખાય છે. જડ સ્વભાવ, ચેતન સ્વભાવ. ગુણાતિશયતા શું ? ܀܀܀܀܀ ૬૮ | હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૫૨ | તે કેમ આરાધાય ? કેવળજ્ઞાનમાં અતિશયતા શું ? તીર્થકરમાં અતિશયતા શું ? વિશેષ હેતુ શો ? જો જિનસમ્મત કેવળજ્ઞાન લોકાલોકજ્ઞાયક માનીએ તો તે કેવળજ્ઞાનમાં આહાર, નિહાર, વિહારાદિ ક્રિયા શી રીતે સંભવે ? વર્તમાનમાં તેની આ ક્ષેત્રે અપ્રાપ્તિનો હેતુ શો ? મંતિ. શ્રુત, અધિ. મન:પર્યવ, પરમાવધિ, કેવલ. ܀܀܀܀܀ ૬૯ [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૫૪ ] ૭૦ [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૫૫ ] પરમાવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, એ રહસ્ય અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. અનાદિ અનંતકાળનું, અનંત એવા અલોકનું ? ગણિતી અદ્વૈત અથવા અસંખ્યાતથી પર એવો જીવસમૂહ, પરમાણુસમૂહ અનંત છતાં અનંતપણાનો સાક્ષાત્કાર થાય તે ગણિતાતીતપણું છતાં શી રીતે સાક્ષાત્ અનંતપણું જણાય ? એ વિરોધની શાંતિ ઉપર કહ્યાં તે રહસ્યથી થવા યોગ્ય સમજાય છે. વળી કેવળજ્ઞાન નિર્વિકલ્પ છે, ઉપયોગનો પ્રયોગ કરવો પડતો નથી. સહજ ઉપયોગ તે જ્ઞાન છે. તે પણ રહસ્ય અનપેક્ષા કરવા યોગ્ય છે. Page #887 -------------------------------------------------------------------------- ________________ ૮૧૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કેમકે પ્રથમ સિદ્ધ કોણ ? પ્રથમ જીવપર્યાય કયો ? પ્રથમ પરમાણુપર્યાય કયો ? એ કેવળજ્ઞાનગોચર પણ અનાદિ જ જણાય છે; અર્થાત્ કેવળજ્ઞાન તેની આદિ પામતું નથી, અને કેવળજ્ઞાનથી કંઈ છાનું નથી એ બે વાત પરસ્પર વિરોધી છે, તેનું સમાધાન પરમાવધિની અનુપ્રેક્ષાથી તથા સહજ ઉપયોગની અનુપ્રેક્ષાથી સમજાવા યોગ્ય રસ્તો દેખાય છે. કંઈ પણ છે ? શું છે ? શા પ્રકારે છે ? જાણવા યોગ્ય છે ? ܀܀܀܀܀ ૭૧ [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૫૬ ] જાણવાનું ફળ શું છે ? બંધનો હેતુ શો છે ? પુદ્ગલનિમિત્ત બંધ કે જીવના દોષથી બંધ ? હું હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૫૭ | જે પ્રકારે માનો તે પ્રકારે બંધ ન ટાળી શકાય એવો સિદ્ધ થાય છે; માટે મોક્ષપદની હાનિ થાય છે. તેનું નાસ્તિત્વ ઠરે છે. કે અમૂર્તતા તે કંઈ વસ્તુતા કે અવસ્તુતા ? અમૂર્તતા જો વસ્તુતા તો કંઈ મહત્ત્વવાન કે તેમ નહીં ? મુન્ન એવાં પુદ્ગલનો અને અમૂર્ત એવા જીવનો સંયોગ કેમ ઘટે ? । હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૫૮ | ધર્મ, અધર્મ અને જીવ દ્રવ્યનું ક્ષેત્રવ્યાપીપણું જે પ્રકારે જિન કહે છે તે પ્રમાણે માનતાં તે દ્રવ્ય ઉત્પન્નસ્વભાવીવત્ સિદ્ધ થવા જાય છે, કેમકે મધ્યમપરિણામીપણું છે. ધર્મ, અધર્મ અને આકાશ એ વસ્તુ દ્રવ્યપણે એક જાતિ અને ગુણપણે ભિન્ન જાતિ એમ માનવા યોગ્ય છે, કે દ્રવ્યતા પણ ભિન્ન ભિન્ન માનવા યોગ્ય છે ? દ્રવ્ય એટલે શું ? ગુણ પર્યાય વિના તેનું બીજાં શું સ્વરૂપ છે ? [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૫૯ | કેવળજ્ઞાન સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું જ્ઞાયક ઠરે તો સર્વ વસ્તુ નિયત મર્યાદામાં આવી જાય, અનંતપણું ન ઠરે, કેમકે અનંતપણું અનાદિપણું સમજ્યું જતું નથી, અર્થાત્ કેવળજ્ઞાનમાં તેનું કઈ રીતે પ્રતિભાસવું થાય ? તેનો વિચાર બરાબર બંધ બેસતો નથી. ૭૨ જેને જૈન સર્વપ્રકાશતા કહે છે, તેને વેદાંત સર્વવ્યાપકતા કહે છે. દેષ્ટ વસ્તુ પરથી અર્દષ્ટનો વિચાર અનુસંધાન કરવો ઘટે, | હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૬૨ | જિનને અભિપ્રાયે આત્મા માનતાં અત્ર લખ્યા છે તે પ્રસંગો પ્રત્યે વધારે વિચાર કરવો- ૧ અસંખ્યાત પ્રદેશનું મૂળ પરિમાણ. ૨ સંકોચ, વિકાસ થઈ શકે એવો આત્મા માન્યો છે તે સંકોચ, વિકાસ અરૂપીને વિષે હોવા યોગ્ય છે ? તથા કેવા પ્રકારે હોવા યોગ્ય છે ? ૩ નિગોદ અવસ્થા વિષે વિશેષ કારણ કંઈ છે ? Page #888 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથર્નોધ ૧ ૮૧૩ ૪ સર્વ દ્રવ્યક્ષેત્રાદિની પ્રકાશકતા તે રૂપ કેવળજ્ઞાનસ્વભાવી આત્મા છે, કે સ્વસ્વરૂપાવસાન નિજજ્ઞાનમય કેવળજ્ઞાન છે ? ૫ આત્મામાં યોગે વિપરિણામ છે ? સ્વભાવે વિપરિણામ છે ? વિપરિણામ આત્માની મૂળ સત્તા છે ? સંયોગી સત્તા છે ? તે સત્તાનું કયું દ્રવ્ય મૂળ કારણ છે ? [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૬૩ ] કે ૬ હીનાધિક અવસ્થા ચેતન પામે તેને વિષે કંઈ વિશેષ કારણ છે ? સ્વસ્વભાવનું ? પુદ્ગલસંયોગનું તેથી વ્યતિરિક્ત ? ૭ જે પ્રમાણે મોક્ષપદે આત્મતા પ્રગટે તે પ્રમાણે મૂળ દ્રવ્ય માનીએ તો લોકવ્યાપકપ્રમાણ આત્મા ન થવાનું કારણ શું ? ૮ જ્ઞાન ગુણ અને આત્મા ગુણી એ ઘટના ઘટાવવા જતાં આત્મા કથંચિત્ જ્ઞાનવ્યતિરિક્ત માનવો તે કેવી અપેક્ષાએ ? જડત્વભાવે કે અન્યગુણ અપેક્ષાએ ? ૯ મધ્યમ પરિણામવાળી વસ્તુનું નિત્યપણું થી રીતે સંભવે છે ? ૧૦ શુદ્ધ ચેતનમાં અનેકની સંખ્યાનો ભેદ શા કારણે ઘટે છે ? ૧૧ ܀܀܀܀܀ ૭૩ [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૬૫ ] જેનાથી માર્ગ પ્રવર્ત્ય છે, એવા મોટા પુરુષના વિચાર, બળ, નિર્ભયતાદિ ગુણો પણ મોટા હતા. એક રાજ્ય પ્રાપ્ત કરવામાં જે પરાક્રમ ઘટે છે, તે કરતાં અપૂર્વ અભિપ્રાય સહિત ધર્મસંતતિ પ્રવર્તવામાં વિશેષ પરાક્રમ ઘટે છે. તથારૂપ શક્તિ થોડા વખત પૂર્વે અત્ર જણાતી હતી, હાલ તેમાં વિકળતા જોવામાં આવે છે તેનો હેતુ શો હોવો જોઈએ તે વિચારવા યોગ્ય છે. દર્શનની રીતે આ કાળમાં ધર્મ પ્રવર્તે એથી જીવોનું કલ્યાણ છે કે સંપ્રદાયની રીતે પ્રવર્તે તો જીવોનું કલ્યાણ છે તે વાત વિચારવા યોગ્ય છે. સંપ્રદાયની રીતે ઘણા જીવોને તે માર્ગ ગ્રહણ થવા યોગ્ય થાય, દર્શનની રીતે વિરલ જીવોને ગ્રહણ થાય. જો જિનને અભિમતે માર્ગ નિરૂપણ કરવા યોગ્ય ગણવામાં આવે, તો તે સંપ્રદાયના પ્રકારે નિરૂપણ થવો વિશેષ અસંભવિત છે, કેમકે તેની રચનાનું સાંપ્રદાયિક સ્વરૂપ થવું કઠણ છે. દર્શનની અપેક્ષાએ કોઈક જીવને ઉપકારી થાય એટલો વિરોધ આવે છે. ܀܀܀܀܀ ૭૪ [ હાથનોંધ , પૃષ્ઠ 19 – જે કોઈ મોટા પુરુષ થયા છે તેઓ પ્રથમથી સ્વસ્વરૂપ (નિજશક્તિ) સમજી શકતા હતા, અને ભાવિ મહકાર્યનાં બીજને પ્રથમથી અવ્યક્તપણે વાવ્યા રહેતા હતા અથવા સ્વાચરણ અવિરોધ જેવું રાખતા હતા. અત્રે તે પ્રકાર વિશેષ વિરોધમાં પડ્યો હોય એમ દેખાય છે. તે વિરોધનાં કારણો પણ અત્રે લખ્યાં છે. ૧ અનિર્ણયથી- ૨ વિશેષ સંસારીની રીતિ જેવો વ્યવહાર વર્તતો હોવાથી. ૩ બ્રહ્મચર્યનું ધારણ, Page #889 -------------------------------------------------------------------------- ________________ ૮૧૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૭૫ સોહં (મહાપુરુષોએ આશ્ચર્યકારક ગવેષણા કરી છે.) | હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૬૭ | કલ્પિત પરિણતિથી જીવને વિરમવું આટલું બધું કઠણ થઈ પડ્યું છે તેનો હેતુ શો હોવો જોઈએ ? આત્માના ધ્યાનનો મુખ્ય પ્રકાર કયો કહી શકાય ? તે ધ્યાનનું સ્વરૂપ શા પ્રકારે ? આત્માનું સ્વરૂપ શા પ્રકારે ? કેવળજ્ઞાન જિનાગમમાં પ્રરૂપ્યું છે તે યથાયોગ્ય છે, કે વેદાંતે પ્રરૂપ્યું છે તે યથાયોગ્ય છે ? ܀܀܀܀܀ ૭૬ [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૬૮ ] પ્રેરણાપૂર્વક સ્પષ્ટ ગમનાગમનક્રિયા આત્માના અસંખ્યાત પ્રદેશપ્રમાણપણા માટે વિશેષ વિચારયોગ્ય છે. પ્રò- પરમાણુ એકપ્રદેશાત્મક, આકાશ અનંતપ્રદેશાત્મક માનવામાં જે હેતુ છે, તે હેતુ આત્માના અસંખ્યાતપ્રદેશપણા માટે યથાતથ્ય સિદ્ધ થતો નથી, મધ્યમ પરિણામી વસ્તુ અનુત્પન્ન જોવામાં આવતી નથી માટે. ઉ- ૭૭ [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૬૯ ] શકાય ? નથી. અમૂર્તપણાની વ્યાખ્યા શું ? અનંતપણાની વ્યાખ્યા શું? આકાશનું અવગાહકધર્મપણું શા પ્રકારે ? મૂર્તીમૂર્તનો બંધ આજ થતો નથી તો અનાદિથી કેમ થઈ શકે ? વસ્તુસ્વભાવ એમ અન્યથા કેમ માની ક્રોધાદિભાવ જીવમાં પરિણામીપણે છે, વિવર્તપણે છે ? પરિણામીપણે જો કહીએ તો સ્વાભાવિક ધર્મ થાય, અને સ્વાભાવિક ધર્મનું ટળવાપણું ક્યાંય અનુભૂત થતું વિવર્તપણે જો ગણીએ તો સાક્ષાત્ બંધ જે પ્રકારે જિન કહે છે, તે પ્રમાણે માનતાં વિરોધ આવવો સંભવે છે. શું હાથનોંધ ૧. પૃ ૧૭૦ – ૭૮ જિનાને અભિમત કેવળદર્શન અને વેદાંતને અભિમત બ્રહ્મ એમાં ભેદ શો છે ? જિનને અભિમતે. ૭૯ | ાયનોંધ ૧. પૃષ્ઠ ૧૭૧ | આત્મા અસંખ્યાતપ્રદેશી, (?) સંકોચવિકાસનું ભાજન, અરૂપી, લોકપ્રમાણ પ્રદેશાત્મક. જિન ૮૦ [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૭૨ ] મધ્યમ પરિમાણનું નિત્યપણું, ક્રોધાદિનું પારિણામિકપણું (?) આત્મામાં કેમ ઘટે ? કર્મબંધનો હેતુ આત્મા કે પુદ્ગલ, કે ઉભય કે કંઈ એથી પણ અન્ય પ્રકાર ? મુક્તિમાં આત્મઘન ? Page #890 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ ૮૧૫ દ્રવ્યનું ગુણથી અતિરિક્તપણું શું ? બધા ગુણ મળી એક દ્રવ્ય કે તે વિના બીજું દ્રવ્યનું કંઈ વિશેષ સ્વરૂપ છે ? સર્વ દ્રવ્યનું વસ્તુત્વ, ગુણ બાદ કરી વિચારીએ તો એક છે કે કેમ ? આત્મા ગુણી જ્ઞાન ગુણ એમ કહેવાથી કથંચિત્ આત્માનું જ્ઞાનરહિતપણું ખરું કે નહીં ? જો જ્ઞાનરહિત-આત્મપણું સ્વીકારીએ તો જડ બને ? ચારિત્ર, વીર્યાદિ ગુણ કહીએ તો જ્ઞાનથી તેનું જુદાપણું હોવાથી તે જડ ઠરે તેનું સમાધાન શા પ્રકારે ઘટે છે ? અભવ્યત્વ પારિણામિકભાવે શા માટે ઘટે ? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને જીવ દ્રવ્યદૃષ્ટિએ જોઈએ તો એક વસ્તુ ખરી કે નહીં ? દ્રવ્યપણું શું ? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશનું સ્વરૂપ વિશેષ શી રીતે પ્રતિપાદન થઈ શકે છે ? લોક અસંખ્યપ્રદેશી અને દ્વીપ સમુદ્ર અસંખ્યાતા તે આદિ વિરોધનું સમાધાન શા પ્રકારે છે ? આત્મામાં પારિણામિકતા ? મુક્તિમાં પણ સર્વ પદાર્થનું પ્રતિભાસવું ? અનાદિ અનંતનું જ્ઞાન કયા પ્રકારે થવા યોગ્ય છે ? ૮૧ [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૭૩ ] વેદાંત. આત્મા એક, અનાદિ માયા, બંધમોક્ષનું પ્રતિપાદન એ તમે કહો છો એમ ઘટી શકતાં નથી ? આનંદ અને ચૈતન્યમાં શ્રી કપિલદેવજીએ વિરોધ કહ્યો છે તેનું શું સમાધાન છે ? યથાયોગ્ય સમાધાન વેદાંતમાં જોવામાં આવતું નથી. આત્મા નાના વિના બંધ, મોક્ષ હોવા યોગ્ય જ નથી. તે તો છે, એમ છતાં કલ્પિત કહેવાથી પણ ઉપદેશદિ કાર્ય કરવા યોગ્ય ઠરતાં નથી. ܀܀܀܀܀ ૮૨ જૈનમાર્ગ [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૭૪ ] ૧ લોકસંસ્થાન. ૨ ધર્મ, અધર્મ, આકાશ દ્રવ્ય. ૩ અરૂપીપણું. ૪ સુમ દુષમાદિ કાળ ૫ તે તે કાળે ભારતાદિની સ્થિતિ, મનુષ્ય ઊઁચત્વાદિપ્રમાણ. ૬ નિગોદ સૂક્ષ્મ. ૭ ભવ્ય, અભવ્ય નામે બે પ્રકારે જીવ. ૮ વિભાવદશા, પારિણામિક ભાવે. ૯ પ્રદેશ અને સમય તેનું વ્યાવહારિક પારમાર્થિક કંઈ સ્વરૂપ, ૧૦ ગુણસમુદાયથી જાવું કંઈ દ્રવ્યત્વ ૧૧ પ્રદેશસમુદાયનું વસ્તુત્વ. ૧૨ રૂપ, રસ, ગંધ, સ્પર્શથી જાદું એવું કંઈ પણ પરમાણુપણું. ૧૩ પ્રદેશનું સંકોચાવું, વિકાસાવું. ૧૪ તેથી ઘનપણું કે પાતળાપણું. ૧૫ અસ્પર્શગતિ. ૧૬ એક સમય અત્ર અને સિદ્ધક્ષેત્ર હોવાપણું - અથવા તે જ સમયે લોકાંતરગમન. ૧૭ સિદ્ધસંબંધી અવગાહ Page #891 -------------------------------------------------------------------------- ________________ ૮૧૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૧૮ અવધિ, મન:પર્યવ અને કેવળની વ્યાવહારિક પારમાર્થિક કંઈ વ્યાખ્યા: - જીવની અપેક્ષા તથા દૃશ્ય પદાર્થની અપેક્ષાએ. “મતિશ્રુતની વ્યાખ્યા - તે પ્રકારે.' ૧૯ કેવળજ્ઞાનની બીજા કંઈ વ્યાખ્યા. ૨૦ ક્ષેત્રપ્રમાણની બીજા કંઈ વ્યાખ્યા. ૨૧ સમસ્ત વિશ્વનો એક અદ્વૈત તત્ત્વ પર વિચાર. રર કેવળજ્ઞાન વિના જીવસ્વરૂપનું બીજા કોઈ જ્ઞાને ગ્રહણ પ્રત્યક્ષપણે. ૨૩ વિભાવનું ઉપાદાનકારણ, × તેમ તથાપ્રકારનો સમાધાનયોગ્ય કોઈ પ્રકાર, ૫ આ કાળને વિષે દશ બોલનું વ્યવચ્છેદપણું, તેનો અન્ય કંઈ પણ પરમાર્થ, ૬ બીજભૂત અને સંપૂર્ણ એમ કેવળજ્ઞાન બે પ્રકારે, ૨૭ વીર્યાદિ આત્મગુણ ગણ્યા છે તેમાં ચેતનપણું. ૨૮ જ્ઞાનથી જુદું એવું આત્મત્વ, ૨૯ જીવનો સ્પષ્ટ અનુભવ થવાના ધ્યાનના મુખ્ય પ્રકાર, વર્તમાનકાળને વિષે ૩૦ તેમાં પણ સર્વોત્કૃષ્ટ મુખ્ય પ્રકાર, ૩૧ અતિશયનું સ્વરૂપ. ૩૨ લબ્ધિ (કેટલીક) અદ્વૈતતત્ત્વ માનતાં સિદ્ધ થાય એવી માન્ય છે. ૩૩ લોકદર્શનનો સુગમ માર્ગ- વર્તમાનકાળે કંઈ પણ. ૩૪ દેહાંતદર્શનનો સુગમ માર્ગ વર્તમાનકાળે. ૩૫ સિદ્ધત્વપર્યાય સાદિ અનંત, અને મોક્ષ અનાદિ અનંત [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૭૫ ] | કથનોંધ ૧, પૃષ્ઠ ૧૭૬ | ૩૬ પરિણામી પદાર્થ, નિરંતર સ્વાકારપરિણામી હોય તોપણ અવ્યવસ્થિત પરિણામીપણું અનાદિથી હોય તે કેવળજ્ઞાનને વિષે ભાસ્યમાન પદાર્થને વિષે શી રીતે ઘટમાન ? ૧ કર્મવ્યવસ્થા. ૮૩ | હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૮૦ | ર સર્વજ્ઞતા. ૩ પારિણામિકતા, ૪ નાના પ્રકારના વિચાર અને સમાધાન. ૫ અન્યથી ન્યૂન પરાભવતા. ૬ જ્યાં જ્યાં અન્ય વિકળ છે ત્યાં ત્યાં અવિકળ આ, વિકળ દેખાય ત્યાં અન્યનું ક્વચિત્ અવિકળપણું - નહીં તો નહીં. ܀܀܀܀܀ ૮૪ [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૮૧ ] મોહમયી ક્ષેત્ર સંબંધી ઉપાધિ પરિત્યાગવાને આઠ મહિના અને દશ દિવસ બાકી છે. અને તે પરિત્યાગ થઈ શકવા યોગ્ય છે. Page #892 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ ૮૧૭ બીજે ક્ષેત્રે ઉપાધિ (વ્યાપાર) કરવાના અભિપ્રાયથી મોહમયી ક્ષેત્રની ઉપાધિનો ત્યાગ કરવાનો વિચાર રહે છે, એમ નથી. પણ જ્યાં સુધી સર્વસંગપરિત્યાગરૂપ યોગ નિરાવરણ થાય નહીં ત્યાં સુધી જે ગૃહાશ્રમ વર્તે તે ગૃહાશ્રમમાં કાળ વ્યતીત કરવા વિષેનો વિચાર કર્તવ્ય છે. ક્ષેત્રનો વિચાર કર્તવ્ય છે, જે વ્યવહારમાં વર્તવું તે વ્યવહારનો વિચાર કર્તવ્ય છે, કેમકે પૂર્વાપર અવિરોધપણું નહીં તો રહેવું કઠણ છે. ૮૫ ભૂ બ્રહ્મ. સ્થાપના:- ધ્યાન. મુખઃ- બ્રહ્મગ્રહણ. યોગબળ. નિર્ઝયાદિ સંપ્રદાય. નિરૂપણ. ધ્યાન. યોગબળ. રૂ. સ્થાપના, મુખ. સર્વદર્શન અવિરોધ. સ્વાયુ-સ્થિતિ. આત્મબળ. ૮૬ सो धम्मो जथ्य दया दसट्ठ दोसा न जस्स सो देवो [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૮૨ ] | કાશનોંધ ૧, પૃષ્ઠ ૧૮૩ | सो हु गुरु जो नाणी आरंभपरिग्गहा विरओ. ܀܀܀܀܀ ૮૭ [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૮૭ ] અકિંચનપણાથી વિચરતાં એકાંત મૌનથી જિનસન્દેશ ધ્યાનથી તન્મયાત્મસ્વરૂપ એવો ક્યારે થઈશ ? ૮૮ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૯૫ | એક વાર વિક્ષેપ શમ્યા વિના બહુ સમીપ આવી શકવા યોગ્ય અપૂર્વ સંયમ પ્રગટશે નહીં. કેમ, ક્યાં સ્થિતિ કરીએ ? ܀܀܀ હાથનોંધ-૨ ૧ | હાથનોંધ ૨, પૃષ્ઠ 3 | રાગ, દ્વેષ અને અજ્ઞાનનો આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારું સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે. સર્વજ્ઞપદનું ધ્યાન કરો. ܀܀܀܀܀ ૨ [ હાથનોંધ ૨, પૃષ્ઠ ૫] Page #893 -------------------------------------------------------------------------- ________________ ૮૧૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર 3 શુદ્ધ ચૈત અનંત આત્મદ્રવ્ય કેવલજ્ઞાનસ્વરૂપ શક્તિરૂપે તે જેને સંપૂર્ણ વ્યક્ત થયું છે, તથા વ્યક્ત થવાનો જે પુરુષો માર્ગ પામ્યા છે તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર. અનંત અવકાશ છે. તેમાં જડ ચેતનાત્મક વિશ્વ રહ્યું છે. વિશ્વમર્યાદા બે અમૂર્ત દ્રવ્યથી છે, નમો જિણાણ જિમવાણ જિનતત્ત્વસંક્ષેપ. જેને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એવી સંજ્ઞા છે. જીવ અને પરમાણુપુદગલ એ બે દ્રવ્ય સક્રિય છે. સર્વ દ્રવ્ય દ્રવ્યત્વે શાશ્વત છે. અનંત જીવ છે. અનંત અનંત પરમાણુપુદ્ગલ છે. ધર્માસ્તિકાય એક છે. અધર્માસ્તિકાય એક છે. આકાશાસ્તિકાય એક છે, કાળ દ્રવ્ય છે. વિશ્વપ્રમાણ ક્ષેત્રાવગાહ કરી શકે એવો એકેક જીવ છે. ܀܀܀܀܀ ૫ નમો જિણાણ જિમવાણ શું હાથનોંધ ર, પૃષ્ઠ ૭ ] [ હાથનોંધ ૨, પૃષ્ઠ ૯ ] [ હાથનોંધ ૨, પૃષ્ઠ ૧૩ ] જેની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે, તે મહત્પુરુષને ધન્ય છે. જે મતભેદે આ જીવ ગ્રહાયો છે, તે જ મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે, વીતરાગપુરુષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થાય ? સમ્યક્જ્ઞાન ક્યાંથી થાય ? સમ્યક્દર્શન ક્યાંથી થાય ? સમ્યક્રચારિત્ર ક્યાંથી થાય ? કેમકે એ ત્રણે વસ્તુ અન્ય સ્થાનકે હોતી નથી. વીતરાગપુરુષના અભાવ જેવો વર્તમાન કાળ વર્તે છે. હૈ મુમુક્ષુ ! વીતરાગપદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે. ઉપાસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે. Page #894 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૨ ૮૧૯ ૬ [ હાથનોંધ ૨, પૃષ્ઠ ૧૫ ] જીવને બંધનના મુખ્ય હેતુ બેઃ રાગ અને દ્વેષ. રાગને અભાવે દ્વેષનો અભાવ થાય. રાગનું મુખ્યપણું છે. રાગને લીધે જ સંયોગમાં આત્મા તન્મયવૃત્તિમાન છે. તે જ કર્મ મુખ્યપણે છે. જેમ જેમ રાગદ્વેષ મંદ, તેમ તેમ કર્મબંધ મંદ અને જેમ જેમ રાગદ્વેષ તીવ્ર, તેમ તેમ કર્મબંધ તીવ્ર. રાગમનો અભાવ ત્યાં કર્મબંધનો સપરાધિક અભાવ. રાગદ્વેષ થવાનું મુખ્ય કારણ- મિથ્યાત્વ એટલે અસમ્યકદર્શન છે. સમ્યકજ્ઞાનથી સમ્યક્દર્શન થાય છે. તેથી અસમ્યદર્શન નિવૃત્તિ પામે છે. તે જીવને સમ્યકચારિત્ર પ્રગટે છે, જે વીતરાગદશા છે. સંપૂર્ણ વીતરાગદશા જને વર્તે છે તે ચરમારીરી જાણીએ છીએ. ૭ [ હાથનોંધ ૨, પૃષ્ઠ ૧૭ ] હે જીવ! સ્થિર દૃષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, તો સર્વ પરદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. હે જીવ ! અસમ્યક્દર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી. તે સ્વરૂપમાં તને શંકા છે, વ્યામોહ અને ભય છે. સમ્યક્દર્શનનો યોગ પ્રાપ્ત કરવાથી તે અભાસનાદિની નિવૃત્તિ થશે. હે સમ્યક્દર્શની ! સમ્યક્ચારિત્ર જ સમ્યક્દર્શનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા. જે પ્રમત્તભાવ ઉત્પન્ન કરે છે તે કર્મબંધની તને સુપ્રતીતિનો હેતુ છે. હૈ સમ્યક્રચારિત્રી ! હવે શિથિલપણું ઘટતું નથી. ઘણો અંતરાય હતો તે નિવૃત્ત થયો, તો હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે ? ૮ | હાથનોંધ ર, પૃષ્ઠ ૨૧ | ખનો અભાવ કરવાને સર્વ જીવ ઇચ્છે છે, દુઃખનો આત્યંતિક અભાવ કેમ થાય ? તે નહીં જણાવાથી દુઃખ ઉત્પન્ન થાય તે માર્ગને દુઃખથી મુકાવાનો ઉપાય જીવ સમજે છે. કારણ છે. જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગદ્વેષ છે, અથવા આ પ્રમાણે પાંચ મિચ્યાત્વ અવિરતિ પ્રમાદ Page #895 -------------------------------------------------------------------------- ________________ ૮૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કાય યોગ પહેલા કારણનો અભાવ થયે બીજાનો અભાવ, પછી ત્રીજાનો, પછી ચોથાનો, અને છેવટે પાંચમા કારણનો એમ અભાવ થવાનો ક્રમ છે. મિચ્યાત્વ મુખ્ય મોહ છે. અવિરતિ ગૌણ મોહ છે. પ્રમાદ અને કષાય અવિરતિમાં અંતર્ભાવી શકે છે. યોગ સહચારીપણે ઉત્પન્ન થાય છે. ચારે વ્યતીત થયા પછી પણ પૂર્વહેતુથી યોગ હોઈ શકે. ૯ | હાથનોંધ ર, પૃષ્ઠ ૨૫ | હે મુનિઓ । જ્યાં સુધી કેવળ સમવસ્થાનરૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય ત્યાં કંઈ કરવું રહ્યું નથી. જ્યાં જીવનાં પરિણામ વર્ધમાન, ફીયમાન થયા કરે છે ત્યાં ધ્યાન કર્તવ્ય છે. અર્થાત્ ધ્યાનલીનપણે સર્વ બાદ્ધદ્રવ્યના પરિચયથી વિરામ પામી નિજસ્વરૂપના લક્ષમાં રહેવું ઉચિત છે. ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી કરવું. વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી. સર્વ પરદ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય, એકાંત આત્મવૃત્તિ. એકાંત આત્મા. કેવળ એક આત્મા. કેવળ એક આત્મા જ. કેવળ માત્ર આત્મા. કેવળ માત્ર આત્મા જ. આત્મા જ. શુદ્ધાત્મા જ. સજાત્મા જ. ૧૦ નિર્વિકલ્પ, શબ્દાતીત સહજ સ્વરૂપ આત્મા જ. | હાથનોંધ ૨, પૃષ્ઠ ૨૭ ૩ ܀܀܀܀܀ ૧૧ ૭-૧૨-૫૪૧ ૩૧-૧૧-૨૨ હું હાથનોંધ ર, પૃષ્ઠ ૨૯ આમ કાળ વ્યર્તીત થવા દેવો યોગ્ય નથી. સમયે સમયે આત્મોપયોગે ઉપકારી કરીને નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. ૧. સંવત ૧૯૫૪, (૧૨) આસો સુદ ૭: ૩૧ મું વર્ષ, ૧૧ મો મહિનો, બાવીસમો દિવસ, (જન્મતિથિ સં. ૧૯૨૪ કાર્તિક સુદ ૧૫ હોવાથી સં. ૧૯૫૪ આસો સુદ ૭ મે ૩૧ મું વર્ષ, ૧૧ માસ અને ૨૨ મો દિવસ આવે છે.) Page #896 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથર્નોધ ૨ ૮૧ અહો ! આ દેહની રચના ! અહો ચેતન ! અહો તેનું સામર્થ્ય ! અહો જ્ઞાની ! અહો તેની ગવેષણા ! અહો તેમનું ધ્યાન । અહીં તેમની સમાધિ । અહીં તેમનો સંયમ ! અહો તેમનો અપ્રમત્ત સ્વભાવ ! અહો તેમની પરમ જાગૃતિ ! અહો તેમનો વીતરાગ સ્વભાવ ! અહો તેમનું નિરાવરણ જ્ઞાન । અહીં તેમના યોગની શાંતિ ! અહો તેમના વચનાદિ યોગનો ઉદય ! હે આત્મા ! આ બધું તને સુપ્રતીત થયું છતાં પ્રમત્તભાવ કેમ ? મંદ પ્રયત્ન કેમ ? જઘન્યમંદ જાગૃતિ કેમ ? શિથિલતા કેમ ? મૂંઝવણ કેમ ? અંતરાયનો હેતુ શો ? અપ્રમત્ત થા, અપ્રમત્ત થા. પરમ જાગૃત સ્વભાવ ભજ, પરમ જાગૃત સ્વભાવ ભજ. તીવ્ર વૈરાગ્ય, પરમ આર્જવ, બાહ્માસ્યંતર ત્યાગ, આહારનો જય. આસનનો જય. નિદ્રાનો જય. યોગનો જય. આરંભપરિગ્રહવિરતિ. બ્રહ્મચર્ય પ્રત્યે પ્રતિનિવાસ. એકાંતવાસ. અષ્ટાંગયોગ. સર્વજ્ઞધ્યાન. આત્મ ઈહા. આત્મપયોગ મૂળ આત્મોપયોગ. અપ્રમત્ત ઉપયોગ. કેવળ ઉપયોગ કેવળ આત્મા. અચિંત્ય સિદ્ધસ્વરૂપ. જિનચૈતન્યપ્રતિમા. સર્વાંગસંયમ. એકાંત સ્થિર સંયમ. એકાંત શુદ્ધ સંયમ. કેવળ બાહ્મભાવ નિરપેક્ષતા. આત્મતત્ત્વવિચાર. જગતતત્ત્વવિચાર, જિનદર્શનતત્ત્વવિચાર. બીજા દાનતત્ત્વવિચાર, ૧૨ [ હાથનોંધ ૨, પૃષ્ઠ 30 ] ૧૩ [ હાથનોંધ ૨. પૃષ્ઠ ૩૧ | સમાધાન. Page #897 -------------------------------------------------------------------------- ________________ ૮૨૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ધર્મસુગમતા. પદ્ધતિ. લોકાનુગ્રહ યથાસ્થિત શુદ્ધ સનાતન સર્વોત્કૃષ્ટ જયવંત ધર્મનો ઉદય. વૃત્તિ. ܀܀܀܀܀ ૧૪ સ્વપર પરોપકારક પરમાર્થમય સત્યધર્મ જયવંત વર્તે. આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે. ખંડિત છે. સંપૂર્ણ કરવાનું સાધન દુર્ગમ્ય દેખાય છે. તે પ્રભાવને વિષે મહત્ અંતરાય છે. [ હાથનોંધ ૨, પૃષ્ઠ ૩૨ ] દેશકાળાદિ ઘણા પ્રતિકૂળ છે. વીતરાગોનો મત લોકપ્રતિકૂળ થઈ પડ્યો છે. રૂઢિથી જે લોકો તેને માને છે તેના લક્ષમાં પણ તે સુપ્રીત જણાતો નથી, અથવા અન્યમત તે વીતરાગોનો મત સમજી પ્રવર્ત્યે જાય છે. યથાર્થ વીતરાગોનો મત સમજવાની તેમનામાં યોગ્યતાની ઘણી ખામી છે. દૃષ્ટિરાગનું પ્રબળ રાજ્ય વર્તે છે. વેષાદિ વ્યવહારમાં મોટી વિટંબણા કરી મોક્ષમાર્ગનો અંતરાય કરી બેઠા છે. તુચ્છ પામર પુરુષો વિરાધક વૃત્તિના ધણી અગ્રભાગે વર્તે છે. કિંચિત્ સત્ય બહાર આવતાં પણ તેમને પ્રાણઘાતતુલ્ય દુઃખ લાગતું હોય એમ દેખાય છે. ܀܀܀ ૧૫ પરમ કારુણ્યસ્વભાવી. ત્યારે તમે શા માટે તે ધર્મનો ઉદ્ધાર ઇચ્છો છો ? તે સદ્ધર્મ પ્રત્યેની પરમ ભક્તિથી, ܀܀܀܀܀ એવંભૂત દૃષ્ટિથી ઋસૂત્ર સ્થિતિ કર, ઋસૂત્ર દૃષ્ટિથી એવંભૂત સ્થિતિ કર. નેગમ દૃષ્ટિથી એવંભુત પ્રાપ્તિ કર. એવંભૂત દૃષ્ટિથી નૈગમ વિશુદ્ધ કર. સંગ્ર દૃષ્ટિથી એવંભૂત થા. એવંભૂત દૃષ્ટિથી સંગ્રહ વિશુદ્ધ કર. વ્યવહાર દૃષ્ટિથી એવંભૂત પ્રત્યે જા. એવંભુત દૃષ્ટિથી વ્યવહાર વિનિવૃત્ત કર, [ હાથનોંધ ૨, પૃષ્ઠ ૩૪ ] ૧૬ | હાથનોંધ ર, પૃષ્ઠ ૩૫ | Page #898 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ર શબ્દ ર્દષ્ટિથી એવંભૂત પ્રત્યે જા. એવંભુત દૃષ્ટિથી શબ્દ નિર્વિકલ્પ કર, સમભિરૂઢ દૃષ્ટિથી એવંભૂત અવલોક. એવંભુત દૃષ્ટિથી સમભિન્ન સ્થિતિ કર. એવંભૂત દૃષ્ટિથી એવંભૂત થા. એવંભૂત સ્થિતિથી એવંભૂત દૃષ્ટિ શમાવ. ૐ શાંતિ શાંતિ શાંતિ. ૧૭ હું અસંગ શુદ્ધચેતન છું. વચનાતીત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવસ્વરૂપ છે. હું પરમ શુદ્ધ, અખંડ ચિધાતુ છું. અચિધાતુના સંયોગરસનો આ આભાસ તો જુઓ । આશ્ચર્યવત્, આશ્ચર્યરૂપ, ઘટના છે. કંઈ પણ અન્ય વિકલ્પનો અવકાશ નથી. સ્થિતિ પણ એમ જ છે. ܀܀܀܀܀ ૧૮ ૮૨૩ [ હાથનોંધ ૨, પૃષ્ઠ 3૭ ] [ હાથનોંધ ૨, પૃષ્ઠ ૩૯ ] તેવો કાળ છે ? પરાનુગ્રહ પરમ કારુણ્યવૃત્તિ કરતાં પણ પ્રથમ ચૈતન્ય જિનપ્રતિમા થા. ચૈતન્ય જિનપ્રતિમા થા. તે વિષે નિર્વિકલ્પ થા. તેવો ક્ષેત્રયોગ છે ? ગવેષ. તેવું પરાક્રમ છે ? અપ્રમત્ત શૂરવીર થા. તેટલું આયુષબળ છે ? શું લખવું ? શું કહેવું ? અંતર્મુખ ઉપયોગ કરીને જો. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ હે કામ ! હે માન ! હે સંગઉદય ! હું વચનવર્ગણા । હૈ મોહ ! હે મોહદયા । ૐ શિથિલતા ! તમે શા માટે અંતરાય કરો છો ? ૧૯ પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ, [ હાથનોંધ ૨, પૃષ્ઠ ૪૧ ] Page #899 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૮૨૪ શ્રીમદ્ રાજચંદ્ર ૨૦ હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્દર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. [ હાથનોંધ ૨, પૃષ્ઠ ૪૫ ] આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો. હૈ જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. હૈ કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો. ૧ જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. [ હાથનોંધ ૨, પૃષ્ઠ ૪૭ ] ભગવાન જિને ઉપદેશેલો આત્માનો સમાધિમાર્ગ શ્રીગુરુના અનુગ્રહથી જાણી, પરમ પ્રયત્નથી ઉપાસના કરો. बंधविहाणविमुक्कं ૨૨ वंदिअ सिरिवद्धमाणजिणचंदं. सिरिवीर जिणं बंदिअ कम्मविवागं समासओ वुच्छं, कीरई जिएण हेऊहिं, जेणं तो भण्णए कम्मं. कम्मदव्वेहिं सम्मं, संजोगो होई जो उ जीवस्स, सो बंधो नायय्यो, तस्स विओगो भये मुक्खो. . ܀܀܀܀܀ ૨૩ કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન મોક્ષ. તે સ્વભાવનું અનુસંધાન તે મોક્ષમાર્ગ. પ્રતીતિરૂપે તે માર્ગ જ્યાં શરૂ થાય છે ત્યાં સમ્યક્દર્શન દેશ આચરણરૂપે તે પંચમ ગુણસ્થાનક સર્વ આચરણરૂપે તે છઠ્ઠું ગુણસ્થાનક. અપ્રમત્તપણે તે આચરણમાં સ્થિતિ R સપ્તમ ' અપૂર્વ આત્મજાગૃતિ તે અષ્ટમ ' હું હાથનોંધ ર, પૃષ્ઠ ૪૯ ] [ હાથનોંધ ૨, પૃષ્ઠ ૫૧ ] Page #900 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૩ સત્તાગત સ્થૂળ કષાય બળપૂર્વક 77 સૂક્ષ્મ ઉપશાંત ક્ષીણ 77 સ્વરૂપસ્થિતિ તે નવમ ગુણસ્થાનક હાથનોંધ-૩ દશમ 77 એકાદશમ ” દ્વાદશમ સર્વ ૐ નમઃ ૮૫ [ હાથનોંધ 3, પૃષ્ઠ 3 ] જિન. વીતરાગ. સર્વજ્ઞ છે. રાગદ્વેષનો આત્યંતિક ક્ષય થઈ શકે છે. જ્ઞાનને પ્રતિબંધક રાગદ્વેષ છે. જ્ઞાન, જીવનો સ્વત્વભૂત ધર્મ છે. જીવ, એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાનસામર્થ્ય સંપૂર્ણ છે. ૨ શું હાથનોંધ ૩, પૃષ્ઠ 9] સર્વજ્ઞપદ વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વાંચવા યોગ્ય વિચાર કરવા યોગ્ય, લક્ષ કરવા યોગ્ય અને સ્વાનુભવે સિદ્ધ કરવા યોગ્ય છે. 3 [ હાથનોંધ ૩, પૃષ્ઠ & ] સર્વજ્ઞ દેવ. સર્વજ્ઞ દેવ. નિગ્રંથ ગુરુ. નિગ્રંથ ગુરુ. ઉપશમમૂળ ધર્મ. દયામૂળ ધર્મ. ܀܀܀܀܀ સર્વજ્ઞ દેવ. નિગ્રંથ ગુરુ. સિદ્ધાંતમૂળ ધર્મ. ܀܀܀܀܀ સર્વજ્ઞ દેવ. નિગ્રંથ ગુરુ. જિનાજ્ઞામૂળ ધર્મ. ܀܀܀܀܀ સર્વજ્ઞનું સ્વરૂપ. નિર્ગુથનું સ્વરૂપ. ધર્મનું સ્વરૂપ. ܀܀܀܀܀ સમ્યક ક્રિયાવાદ. ܀܀܀܀܀ Page #901 -------------------------------------------------------------------------- ________________ ૮૨૬ પ્રદેશ સમય પરમાણુ- દ્રવ્ય ગુણ પર્યાય જડ ચેતન http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૪ ૐ નમઃ ܀܀܀܀܀ ૫ ૐ નમઃ મૂળ દ્રવ્ય શાશ્વત. મૂળ દ્રવ્યઃ- જીવ, અજીવ. ܀܀܀܀܀ પર્યાયઃ- અશાશ્વત. અનાદિ નિત્ય પર્યાયઃ- મેરુ આદિ. 9 ૐ નમઃ સર્વ જીવ સુખને ઇચ્છે છે. | હાથનોંધ ૩. પૃષ્ઠ ૧૧ | [ હાથનોંધ ૩, પૃષ્ઠ ૧૩ | [ હાથનોંધ ૩, પૃષ્ઠ ૧૫ | દુઃખ સર્વને અપ્રિય છે. દુઃખથી મુક્ત થવા સર્વ જીવ ઇચ્છે છે. વાસ્તવિક તેનું સ્વરૂપ ન સમજાવાથી તે દુઃખ મટતું નથી. તે દુઃખના આત્યંતિક અભાવનું નામ મોક્ષ કહીએ છીએ.. અત્યંત વીતરાગ થયા વિના આત્યંતિક મોક્ષ હોય નહીં. સમ્યજ્ઞાન વિના વીતરાગ થઈ શકાય નહીં. સમ્યગ્દર્શન વિના જ્ઞાન અસમ્યક્ કહેવાય છે. વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે. તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવી તેને સમ્યજ્ઞાન કહીએ છીએ. સમ્યજ્ઞાનદર્શનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તે ચારિત્ર છે. તે ત્રણની એકતાથી મોક્ષ થાય. જીવ સ્વાભાવિક છે. | હાથનોંધ 1, પૃષ્ઠ ૧૬ | પરમાણુ સ્વાભાવિક છે. Page #902 -------------------------------------------------------------------------- ________________ જીવ અનંત છે. http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ર પરમાણુ અનંત છે. જીવ અને પુદ્ગલનો સંયોગ અનાદિ છે. ૮૨૭ જ્યાં સુધી જીવને પુદ્ગલસંબંધ છે, ત્યાં સુધી સકર્મ જીવ કહેવાય. ભાવકર્મનો કર્તા જીવ છે. ભાવકર્મનું બીજા નામ વિભાવ કહેવાય છે. ભાવકર્મના હેતુથી જીવ પુદ્ગલ ગ્રહે છે. તેથી તેજસાદિ શરીર અને ઔદારિકાદિ શરીરનો યોગ થાય છે, ભાવકર્મથી વિમુખ થાય તો નિજભાવપરિણામી થાય, સમ્યગ્દર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવકર્મથી વિમુખ ન થઈ શકે. સમ્યગ્દર્શન થવાનો મુખ્ય હેતુ જિનવચનથી તત્ત્વાર્થપ્રતીતિ થવી તે છે. ૭ હું કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સહજ નિજ અનુભવસ્વરૂપ છે. વ્યવહારર્દષ્ટિથી માત્ર આ વચનનો વક્તા છે, પરમાર્થથી તો માત્ર તે વચનથી વ્યંજિત મૂળ અર્થરૂપ છું. તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે, ભિન્નાભિન્ન છે ? ભિન્ન, અભિન્ન, ભિન્ના ભિન્ન, એવો અવકાશ સ્વરૂપમાં નથી. વ્યવહારર્દષ્ટિથી તેનું નિરૂપણ કરીએ છીએ. શું હાથનોંધ ૩, પૃષ્ઠ ૧૭ ] [ હાથનોંધ ૩, પૃષ્ઠ ૧૯ ] - જગત મારા વિષે ભાસ્યમાન હોવાથી અભિન્ન છે, પણ જગત જગતસ્વરૂપે છે, હું સ્વસ્વરૂપે છું, તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે. તે બન્ને દૃષ્ટિથી જગત મારાથી ભિન્નાભિન્ન છે. કેવળજ્ઞાન. 3 યુદ્ધ નિર્વિકલ્પ ચૈતન્ય ܀܀܀܀܀ ૮ ૐ નમઃ એક જ્ઞાન. સર્વ અન્ય ભાવના સંસર્ગરહિત એકાંત શુદ્ધ જ્ઞાન. સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન. તે કેવળજ્ઞાનનું અમે ધ્યાન કરીએ છીએ. નિજસ્વભાવરૂપ છે. સ્વતત્ત્વભૂત છે. નિરાવરણ છે. ભેદ છે. નિર્વિકલ્પ છે. સર્વ ભાવનું ઉત્કૃષ્ટ પ્રકાશક છે. શું હાથનોંધ ૩, પૃષ્ઠ ૨૩ 1 Page #903 -------------------------------------------------------------------------- ________________ ૮૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૯ [ હાથનોંધ ૩, પૃષ્ઠ ૨૪ ૩ હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું, એમ સમ્યક્ પ્રતીત થાય છે. તેમ થવાના હેતુઓ સુપ્રતીત છે. સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી, સર્વ પરદ્રવ્યથી નિજસ્વરૂપ વ્યાવૃત્ત કરી, યોગને અચલ કરી, ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવળજ્ઞાન થાય, ܀܀܀܀܀ ૧૦ આકાશવાણી | હાથનોંધ ૩, પૃષ્ઠ ૨૭૩ તપ કરો; તપ કરો; શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો; શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો. ૧૧ હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. અસંખ્યાત પ્રદેશાત્મક નિજઅવગાહનાપ્રમાણ છું. અજન્મ, અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. પરિણામે સ્વરૂપથી શુ ચૈતન્ય કાશ વિભાગ પ્રતીતિએ શુદ્ધ ચૈતન્ય સર્વ ચૈતન્ય છુ. _bath? pl]d તન્ય @b1ddh જ્ઞાનની સીમા કંઈ ? નિરાવરણ જ્ઞાનની સ્થિતિ શું? સવ bit ܀܀܀܀܀ ૧૨ શુદ્ધ ચૈતન્ય.. શુદ્ધ ચૈતન્ય. શુદ્ધ ચૈતન્ય, ܀܀܀܀ સદભાવની પ્રતીતિ-સમ્યગ્દર્શન. ܀܀܀܀܀ હાત્મપદ. ܀܀܀܀܀ | હાથનોંધ ૩. પૃષ્ઠ ર૯ ] અદ્વૈત એકાંતે ઘટે છે ? [ હાથનોંધ 3, પૃષ્ઠ ૩૧ ] Page #904 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૨ ૮૨૯ ધ્યાન અને અધ્યયન. Go અ૫૦ ૧૩ ‘ઠાણાંગસૂત્ર'માં નીચે દર્શાવેલું સૂત્ર શું ઉપકાર થવા નાખ્યું છે તે વિચારો. [ હાથનોંધ ૩, પૃષ્ઠ ૩૫ | एगे समणे भगवं महावीरे इमीसेणं ऊसप्पिणीए चडवीसं तिथ्थयराणं चरिमे तिथ्ययरे सिद्धे बुद्धे मुत्ते परिनिचुडे सच्चदुःखप्पहीणे । ૧૪ | હાથનોંધ ૩. પૃષ્ઠ 38 આત્યંતર માન અવધૂત, વિદેહીવતું. જિનકલ્પીવતુ, સર્વ પરભાવ અને વિભાવી વ્યાવૃત્ત, નિજ સ્વભાવના ભાનસહિત, અવધૂતવતુ વિદેહીવત્ જિનકલ્પીવત્ વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. પ્રવૃત્તિનાં કાર્યો પ્રત્યે વિરતિ. ܀܀܀܀܀ ૧૫ [ હાથનોંધ ૩, પૃષ્ઠ ૩૯ ] સંગ અને સ્નેપાશનું ત્રોડવું. (અતિશય વસમું છતાં પણ કરવું, કેમકે બીજો કોઈ ઉપાય નથી.. આશંકાઃ- જે સ્નેહ રાખે છે, તેના પ્રત્યે આવી ક્રૂર દૃષ્ટિથી વર્તવું તે કૃતઘ્નતા અથવા નિર્દયતા નથી ? સમાધાન- સ્વરૂપબોધ. યોગનિરોધ. સર્વધર્મ સ્વાધીનતા. ધર્મમૂર્તિતા. સર્વપ્રદેશ સંપૂર્ણ ગુણાત્મક તા. સર્વાંગસંયમ. લોક પ્રત્યે નિષ્કારણ અનુગ્રહ. ܀܀܀܀܀ ૧૬ ૧૭ શું નમઃ સર્વજ્ઞ-વીતરાગ દેવ [ હાથનોંધ ૩, પૃષ્ઠ ૪૦ ] [ હાથનોંધ ૩, પૃષ્ઠ ૪૩] (સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો સર્વ પ્રકારે જાણનાર, રાગદ્વેષાદિ સર્વ વિભાવ જેણે ક્ષીણ કર્યા છે તે ઈશ્વર.) તે પદ મનુષ્યદેહને વિષે સંપ્રાપ્ત થવા યોગ્ય છે. Page #905 -------------------------------------------------------------------------- ________________ ૮૩૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સંપૂર્ણ વીતરાગ થાય, તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય. સંપૂર્ણ વીતરાગ થઈ શકાય એવા હેતુઓ સુપ્રતીત થાય છે. પ્રત્યક્ષ નિજ અનુભવસ્વરૂપ છું, તેમાં સંશય શો ? ૧૮ | હાથનોંધ ૩. પૃષ્ઠ ૪૫ | તે અનુભવમાં જે વિશેષ વિષે ન્યૂનાધિકપણું થાય છે, તે જો મટે તો કેવળ અખંડાકાર સ્વાનુભવસ્થિતિ વર્તે. અપ્રમત્ત ઉપયોગે તેમ થઈ શકે. અપ્રમત્ત ઉપયોગ થવાના હેતુઓ સુપ્રતીત છે. તેમ વર્ષે જવાય છે તે પ્રત્યક્ષ સુપ્રતીત છે. અવિચ્છિન્ન તેવી ધારા વર્તે તો અદ્ભુત અનંત જ્ઞાનસ્વરૂપ અનુભવ સુસ્પષ્ટ સમવસ્થિત વર્તે- ૧૯ | હાચનોંધ ૩. પૃષ્ઠ ૪૭] સર્વ ચારિત્ર વર્શીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષસંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે ‘બ્રહ્મચર્ય’ અદ્ભુત અનુપમ સહાયકારી છે, અથવા મૂળભૂત છે. ૨૦ [ હાથનોંધ ૩, પૃષ્ઠ ૪૯ ] ૐ નમઃ સંયમ ܀܀܀܀܀ ૨૧ જાગૃત સત્તા. જ્ઞાયક સત્તા. આત્મસ્વરૂપ. ૨૨ [ હાથનોંધ 3, પૃષ્ઠ ૫૦ ] [ હાથનોંધ ૩, પૃષ્ઠ ૫૧ ] સર્વજ્ઞોપદિષ્ટ આત્મા સદ્ગુરુકૃપાએ જાણીને નિરંતર તેના ધ્યાનને અર્થે વિચરવું, સંયમ અને તપપૂર્વક- ܀܀܀܀܀ ૨૩ અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ- અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવઃ- અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ- આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો. જયવંત વર્તે. વિશ્વ અનાદિ છે. આકાશ સર્વ વ્યાપક છે. તેમાં લોક રહ્યો છે. | હાથનોંધ ૩, પૃષ્ઠ પર ] ૨૪ | હાથનોંધ ૩. પૃષ્ઠ ૫૪ | એ નમઃ Page #906 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ર ૮૩૧ જડ ચેતનાત્મક સંપૂર્ણ ભરપૂર લોક છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ એ જડ દ્રવ્ય છે. જીવ દ્રવ્ય ચેતન છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ ચાર અમૂર્ત દ્રવ્ય છે. વસ્તુતાએ કાળ ઔપચારિક દ્રવ્ય છે. ધર્મ, અધર્મ, આકાશ એકેક દ્રવ્ય છે. કાળ, પુદગલ અને જીવ અનંત દ્રવ્ય છે. દ્રવ્ય ગુણપર્યાયાત્મક છે. ܀܀܀܀ ૨૫ પરમ ગુણમય ચારિત્ર (બળવાન અસંગાદિ સ્વમાવા જોઈએ. પરમ નિર્દોષ શ્રુત. પરમ પ્રતિ. પરમ પરાક્રમ. પરમ ઇન્દ્રિયજય. ૧ મૂળનું વિશેષપણું. ܀܀܀܀܀ ર માર્ગની શરૂઆતથી અંતપર્યંતની અદ્ભુત સંકળના. ૩ નિર્વિવાદ- ૪ મુનિધર્મપ્રકાશ. ૫ ગૃહસ્થધર્મપ્રકાશ. ૬ નિગ્રંથ પરિભાષાનિધિ- ૭ શ્રુતસમુદ્ર પ્રવેશમાર્ગ. ܀܀܀܀܀ ૨૬ [ હાથનોંધ ૩, પૃષ્ઠ ૫૫ ] | હાથનોંધ ૩, પૃષ્ઠ ૫૭ | [ હાથનોંધ ૩, પૃષ્ઠ ૫૮ ] સ્વપર ઉપકારનું મહતકાર્ય હવે કરી લે ! ત્વરાથી કરી લે ! અપ્રમત્ત થા - અપ્રમત્ત થા. શું કાળનો ક્ષણવારનો પણ ભરુંસો આર્ય પુરુષોએ કર્યો છે ? હૈ પ્રમાદ ! હવે તું જા. જો, હું બ્રહ્મચર્ય । હવે તે પ્રસન્ન થા, પ્રસન્ન થા હે વ્યવહારોદય ! હવે પ્રબળથી ઉદય આવીને પણ તું શાંત થા, શાંત. હૈ દીર્ધસૂત્રતા ! સુવિચારનું, ધીરજનું, ગંભીરપણાનું પરિણામ તું શા માટે થવા ઇચ્છે છે ? હૈ બોધબીજ ! તું અત્યંત હસ્તામલકવન વર્ત, વર્ત હે જ્ઞાન ! તું દુર્ગમ્યને પણ હવે સુગમ સ્વભાવમાં લાવી મૂક. હૈ ચારિત્ર ! પરમ અનુગ્રહ કર, પરમ અનુગ્રહ કર. હે યોગ ! તમે સ્થિર થાઓ; સ્થિર થાઓ. | હાથનોંધ ૩, પૃષ્ઠ ૫૯ | Page #907 -------------------------------------------------------------------------- ________________ ૮૩૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર હૈ ધ્યાન ! તું નિજસ્વભાવાકાર થા, નિજસ્વભાવાકાર થા. હે વ્યગ્રતા ! તું જતી રહે, જતી રહે. હે અલ્પ કે મધ્ય અલ્પ કષાય ! હવે તમે ઉપશમ થાઓ, ક્ષીણ થાઓ. અમારે કંઈ તમારા પ્રત્યે રુચિ રહી નથી. હું સર્વજ્ઞપદ । યથાર્થ સુપ્રતીતપણે તું હૃદયાવેશ કર, હૃદયાવેશ કર. હે અસંગ નિગ્રંથપદ ! તું સ્વાભાવિક વ્યવહારરૂપ થા ! હે પરમ કરુણામય સર્વ પરમહિતના મૂળ વીતરાગ ધર્મ ! પ્રસન્ન થા, પ્રસન્ન. હૈ આત્મા । તું નિજસ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા ! અભિમુખ થા. [ હાથનોંધ ૩, પૃષ્ઠ ૧ | હે વચનસમિતિ ! હે કાય અચપળતા ! હે એકાંતવાસ અને અસંગતા ! તમે પણ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ ! ખળભળી રહેલી એવી જે આત્યંતર વર્ગા તે કાં તો આપ્યંતર જ વેદી લેવી, કાં તો તેને સ્વચ્છપુટ દઈ ઉપશમ કરી દેવી. જેમ નિસ્પૃહતા બળવાન તેમ ધ્યાન બળવાન થઈ શકે, કાર્ય બળવાન થઈ શકે. ܀܀܀܀܀ ૨૭ | હાથનોંધ ૩. પૃષ્ઠ ૬૩ ] इणमेव निग्गंथ्यं पावयणं सच्चं अणुतरं केवलियं पडिपुणसंसुद्धं णेयाउयं सल्लकतणं सिद्धिमग्गं मुतिमग्गं विज्जाणमग्गं निव्वाणमग्गं अवितहमसंदिठं सव्वदुख्खपहीणमग्गं । एथ्थं ठिया जीवा सिझंति बुझ्झंति मुच्चति परिणिव्वायंति सव्व दुखखाणमंत करंति तंमाणाए तहा गच्छामो तहा चिट्ठामो । तहा णिसियामो तहा सुयट्ठामो तहा भुंजामो तहा भासामो तहा अब्भुट्ठामो तहा उठाए उट्ठेमोति पाणाणं भूयाणं जीवाणं सत्ताणं संजमेणं संजमामोत्ति । ૨૮ શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયો. જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ જયવંત વર્તો ! સર્વ વિકલ્પનો, તર્કનો ત્યાગ કરીને ܀܀܀ ૨૯ દ્વિ આo શુ૦૧, ૧૯૫૪ ૐ નમઃ મનનો વચનનો કાયાનો જય કરીને ઇન્દ્રિયનો આહારનો નિદ્રાનો ફાગણ વદ ૧૩, સોમ, સં. ૧૯૫૭ Page #908 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ 3 ૮૩૩ નિર્વિકલ્પપણે અંતર્મુખવૃત્તિ કરી આત્મધ્યાન કરવું. માત્ર અનબાઘ અનુભવસ્વરૂપમાં લીનતા થવા દેવી, બીજી ચિંતવના ન કરવી. જે જે નદિ ઊઠે. તે નહીં લંબાવતાં ઉપશમાવી દેવાં. 30 ચીતરાગદાન સંક્ષેપ મંગલાચરણઃ- શુદ્ધ પદને નમસ્કાર. ભૂમિકા મોક્ષ પ્રયોજન. તે દુઃખ મટવા માટે જુદા જુદા મતો પૃથક્કરણ કરી જોતાં તેમાં વીતરાગ દર્શન પૂર્ણ અને અવિરુદ્ધ છે એવું સામાન્ય કથન. તે દર્શનનું વિશેષ સ્વરૂપ તેની જીવને અપ્રાપ્તિ અને પ્રાપ્તિએ અનાસ્થા થવાનાં કારણો. મોક્ષાભિલાષી જીવે તે દર્શનની કેમ ઉપાસના કરવી. આસ્થાઃ- આસ્થા- તે આસ્થાના પ્રકાર અને હેતુ. વિચાર- તે વિચારના પ્રકાર અને હેતુ. વિશુદ્ધિ- તે વિશુદ્ધિના પ્રકાર અને હેતુ. મધ્યસ્થ રહેવાનાં સ્થાનક- તેનાં કારણો. ધીરજનાં સ્થાનક તેનાં કારણો. શંકાના સ્થાનક તેનાં કારણો. પ્રતિત થવાનાં સ્થાનક તેનાં કારણો. ઉપસંહાર. પદાર્થનું અચિંત્યપણું, બુદ્ધિમાં વ્યામોહ, કાળદોષ. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ સમાપ્ત. ܀܀܀܀܀ [7+r8 Page #909 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org નીચેના પૃષ્ઠ ક્રમાંક ૫૨ જવા માટે તેના ૫૨ કલીક કરો પરિશિષ્ટ ૧ અવતરણોની વર્ણાનુક્રમ સૂચિ 'અખે (ખે) પુરુષ (ખ) એક વરખ હૈ (હૈ) (એક સવૈયો) અજાહાંતવ્ય (સોન) (પુરા ૬૦ ૬૭, ૩૨૬) अधुवे असासयंमि संसारंमि किं नाम हज्ज कम्मं जेणाहं दुग्गई दुख्खपउराए। न गच्छिज्जा ।। ઉત્તરાધ્યયન -૧) ક્ષાયકભાવ રે, અનુક્રમે સંયમ સ્પર્શતોજી, પામ્યો સંયમ શ્રેણી ફુલડેજી, પુછ્યું પદ નિષ્પાવ રે. શુદ્ધ નિરંજન અલખ અગોચર, એહિ જ સાધ્ય મુહાયો રે, જ્ઞાનક્રિયા અવલંબી ફરસ્યો, અનુભવ સિદ્ધિ ઉપાયો રે, રાય સિદ્ધારથ વંશ વિભૂષણ, ત્રિશલા રાણી જાયો રે, અજ અજરામર સહજાનંદી, ધ્યાનભુવનમાં ધ્યાયો રે, પૃષ્ઠ પંક્તિ ૪૬૪-૨૧ ૭૪-૧૨ ૩૪-૪ ૩૦૯-૨૦-૨૮; ૩૧૦-૪ (સંયમશ્રેણી સ્તવન ૧-૨ પંડિત ઉત્તમવિજયજી; ૩૧૦-૪ પ્રકરણરત્નાકર ભાગ 2 પૃ. ૬૯૯) અન્ય પુરુષકી દૃષ્ટિમેં, જગ વ્યવહાર લખાય; વૃંદાવન જબ જગ નડ્ડ, કૌન (કો) વ્યવહાર બતાય. અલખનામ ધુનિ લગી ગગનમેં, મગન માયા મન મેરા ; આસન મારી સુરત દૃઢ ધારી, દિયા અગમ ઘર ડેરા જી. દરશ્યા અલખ દેદારા જી. ૩૧૦-૪ (વિહારવૃાવન). ૫૦૦-૧૪ (છોટમ, અધ્યાત્મ ભજનમાલા પદ ૧૩૩ પૃ૰ ૪૯; પ્ર૰ કહાનજી ધર્મસિંહ મુંબઇ ૧૮૯૭) ૨૫૮-૨ અલ્પાહાર નિદ્રા વશ કરે, હેત સ્નેહ જગથી પરિહરે; લોકલાજ નવિ ઘરે લગાર, એક ચિત્ત પ્રભુથી પ્રીત ધાર. વૃદ્ધા, संरक्खणपरिग्गहे।) (सव्वत्थुवहिणा अवि अप्पणी वि કેમ, नायरंति માન્યતા અહર્નિશ અધિકો પ્રેમ લગાવે. જોગાનલ ઘટમાંહિ જગાવે અલ્પાહાર આસન દૃઢ ધરે, નયન થકી નિદ્રા પરિકરે, अहो जिणेहिं असावज्जा, वित्ती साहूण શિ मुक्खसाहणहेउस्स, साहुदेहस्स (સ્વરોદયજ્ઞાન-ચિદાનંદ) ૧૬૧-૩૬ (વૈવાતિ ઞ. ૬-૨૨) ૮૦૫-૨૦ (સ્વરોદયજ્ઞાન-ચિદાનંદજી) ૧૬૨-૨૦ धारणा। (દશવૈકાલિક સૂત્ર અધ્યયન પ-હર) ૬૨૭-૩ अहो निच्चं तवो कम्मं सव्व बुद्धेहिं वण्णिवं जाव लज्जासमा वित्ती एगभतं च મોયળા (દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૬-ર૩) ૬૨૭-૮ અજ્ઞાનતિમિરાન્ધાનાં ચક્ષુસ્મીલીત યેન (ઘર) તસ્મૈ જ્ઞાનાંજનશલાકયા: ગુરવે નમઃ (ગુરુગીતા. ૪૫) કર૬ ૩૫; ૬૭૯-૧૩ આવા ધમો આળાવું નવો । (ઉપદેશપદ-હરિભદ્રસુરિ) ૨૬૦-૧૩ ૧. અક્ષર પુરુષ એક વૃક્ષ છે Page #910 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૮૩૬ આતમધ્યાન કરે જો કોઉં, વાક્યજાળ બીજાં સૌ જાણે, એ સૌ શ્રીમદ્ રાજચંદ્ર ફિર ણમેં નાવે તત્ત્વ ચિત્ત ચાવે. આનંદધન ચોવીશી મુનિસુવ્રતનાર્જિન સ્તવન ૩૧૧-૪ [ાજવા જાઓ ધામ આપ્યાં જનને, જોઈ નિષ્કામ સકામ રે; આજ તો અઢળક ઢળ્યા હરિશું આપ્યું સૌને તે અક્ષરધામ રે. આશય આનંદધન તણો, અતિ ગંભીર ઉદાર- બાલક બાંહ્ય પસારીને, કહે ઉદધિ વિસ્તાર. [ધીરજાખ્યાન કડવું ૬પ-નિષ્કુલાનન્દ] ૨૮૨-૨૪ આનંદઘન ચોવીશીના અંતમાં જ્ઞાનવિમળસૂરિની ગાથા) ૭૭૦-૧૬ આશા એક મોક્ષકી હોય, બીજી દુવિધા નવિ ચિત્ત કોય; ધ્યાન જોગ જાણો તે જીવ, જે ભવદુઃખથી કરત સદીવ. इच्छाद्वेषविहीन सर्वत्र સમર્પતસા भगवद्भक्तियुक्तेन प्राप्ता भागवती गतिः ।। [સ્વરોદયજ્ઞાન-ચિદાનંદજી] ૧૬૨-૬ [શ્રીમદ્ ભાગવત, સ્કંધ ૩, અધ્યાય ૨૪, શ્લોક ૪૭] ૨૨૮-૨૨ ઇંગલા પિંગલા સુષુમન, એ તીનું કે નામ; ભિન્ન ભિન્ન અબ કહત હું, તીન અધિક કર જાન. संसुद्धं विज्जाणमग्गं इणमेव निग्गंथं पावयणं सच्चं अणुत्तरं केवलियं पडिपुण्णं णेयाउयं सल्लकत्तणं सिद्धिमग्गं मुत्तिमग्गं निव्वाणमग्गं अवितहमसंदिट्ठ सव्वदुक्खप ( प्प ) हीणमग्गं । एत्थंठिया जीवा सिज्झति बुज्झति मुच्चंति परिणिव्वायंति सव्वदुक्खाणमंत करंति । तहा तमाणाए तहा गच्छामो तहा चिट्ठामो तहा णिसीयामो तहा सुयट्ठामो तहा भुंजामो तहा भासामो तहा अब्भुट्ठामो तहा उट्ठाए उट्ठेमोति पाणाणं भूयाणं जीवाणं सत्ताणं संजमेणं [સ્વરોદયજ્ઞાન-ચિદાનંદજી] ૧૬૧-૩૨ संजमामोति । સૂત્રકૃતાંગ શ્રુ. ૨-૭-૧૫૨૮૩૨-૧૬ ણવિધ પરખી મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે; દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે, હો મલ્લિજિન સેવક કેમ અવગણીએ. આનંદઘન ચોવીશી-મલ્લિનાથજિન સ્તવન ૩૩૯-૨૦ ૨૩૦-૫ ૧૨૧-૧૦ ઊંચનીચનો અંતર નથી, સમજ્યા તે પામ્યા સદ્ગતિ પ્રીતમ સ્વામી-કક્કામાં વવા] કર્નાવા (૫નો વા) વિધર્નવા (વિક્રમે વા) સુર્યાવા (ઘુડ્ યા) આગમ] મળે जिणभासिदेण समुवगदो। निव्वाणपुरं वज्जदि પી वसंतखीणमोहो णाणामग्गचारी ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કં; પંચાસ્તિકાય છ0] ૬૩૨-૨ રીઝ્યો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ [આનંદઘન ચોવીશી-ઋષભદેવજિન સ્તવન ૧] ૫૭૦-૩૨ Page #911 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પરિશિષ્ટ ૧ એક અજ્ઞાનીના કોટિ અભિપ્રાયો છે. અને કોટિ જ્ઞાનીનો એક અભિપ્રાય છે. એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લોચન ન દેખે; ફલ અનેકાંત કિરિયા કી બાપડા, રડવડે ચાર ગતિમાંહિ લેખે. [અનાથદાસ] આનંદધન ચોવીશી-અનંતજિન સ્તવન] ઠૌર, એક દેખિયે જાનિયે, [રમિ રહિયે ઈક સમલ વિમલ ન વિચારિયે, યહૈ સિદ્ધિ નહિ ઔર.] ૮૩૭ ૬૯૦-૩ ૭૦૪-૧૦ (સમયસાર નાટક જીવવાર ૨૦ પૂ. પ૦ પં. બનારસીદાસ; જૈન ગ્રંથરત્નાકર કાર્યાલય, મુંબઈ ૨૭૪-૨૮ એક પરિનામકે ન કરતા દરવ દોઈ, દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ; એક કરસૂતિ દોઈ દર્વ કબહૂ ન કરે, દોઈ કરતુતિ એક દર્વ ન કરતુ મ જીવ પુદ્ગલ એક ખેત-અવગાહી દોઉ. અપને અપને રૂપ, કોઉં ન ટરતુ હૈ. જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ, ચિદાનંદ ચેતન સભાવ આચરંતુ હૈ. [સમયસાર નાટક-કર્તાકર્મ ક્રિયાદ્વાર ૧૦ પૃ.૯૪] ૩૧૧-૧૮; ૬૦૩-૩૫ ૧૫નું નાળર્ફે સો......... एगे समणे भगवं महावीरं इमीसेणं (इमीए) उसप्पि (ओसप्पि ) जीए चवीसं (चउव्वीसाए) तित्थयराणं चरिमतित्थयरे सिद्धे बुद्धे मुत्ते પરિનિધ્યુકે (નવ) સવવુધ્ધ (મ્ય) પ (પ્પ) દીા 1 એનું સ્વપ્ન જો દર્શન પામે રે, ઠાણાંગસૂત્ર ૫૩, પૃ. ૧૫, આગમોદય સમિતિ તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાય કૃષ્ણનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારનો સંગ રે. ૧ હસતાં રમતાં પ્રગટ હરિ દેખુ રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; ઓધા જીવનદોરી અમારી રે. ૨ ૮૨૯-૭ મુક્તાનંદનો નાથ વિહારી રે, [મિન चारियं चिरस्सामि [अम्मापिऊहिं अणुजाओ एवं ] વં પુત્તા (પુત્તો) जहाइ उवहिं (ઉદ્ભવર્ગીતા ૭. ૮૮-૭: ૮૭૭, મુક્તાનંદસ્વામી) નામુä, ૨૪૮-૨૧ તમો] ઉત્તરાધ્યયન ૧૯-૮૫] ૫૩-૫ તૂકો. નૂઠો રે મુજ સાહિબ જગનો તૂહો] એ શ્રીપાળનો રાસ કરતાં જ્ઞાન અમૃત રસ પૂછ્યો (વૃો) રે, મુજ મિટે ન સમા ભાવ નિહાર નિત. જ્ઞાન બિચાર બિન શ્રીપાલદાસ ખંડ ૪ પૃ. ૧૮૫ વિનયવિજય-યશોવિજયા કીર જ્ઞાન વિચાર: ૪૬૮-૨૩ અંતર-ભાવ-વિકાર. [સ્વરોદયજ્ઞાન-ચિદાનંદજી] ૧૬૨-૩૪ सम्मं संजोगो होइ जो 3 कम्मदव्वेहिं सो बंधो नायव्वो तस्स विओगो भवे मुक्खो [માવારાંગ સ. ૭. ૬. નિર્યુત્તિ ન ૨૬૦] ૭૮૪-૨; ૮૦૨-૫; ૮૨૪-૨૩ जीवस्स ૧. જાઓ ને નું નાળડ્ સે સવ્વ નાળŞ............... ..પૃ. ૮૪૦ Page #912 -------------------------------------------------------------------------- ________________ ૮૩૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કરના ફકીરી ક્યા દિલગીરી સદા મગન મન રહેહિ)નાજી, [કબીરજી] જે રીતે કરો ભજનનો મર્મ, કર્તા મઢે તો છૂટ્ટે કર્યું, એ છે જો તું જીવ તો કર્તા હરિ, જો તું શિવ તો વસ્તુ ખરી, તું છો જીવ ને તું છો નાથ, એમ કહી અખે ઝટક્યા હાથ. કાલ નાનાદિક થકી. લહી આગમ અનુમાન; ગુરુ કરુના કરી કહત હું, શુચિ સ્વરોદયજ્ઞાન, किंबहुणा इह जह નહ, रागद्दोसा लहू विलिज्जंति, तह तह पयट्ठिअव्वं, एसा आणा કીચૌ કનક જાકે, નીચી નરેસપ્રદ, મીચસી મિતાઈ, ગરુવાઈ જાકે ગારસી; જરી જોગ જાતિ, કરી કરામાતિ, વરસી હીંસ, પુદ્ગલ છબિ છારી; જાલી જગબિલાસ. ભાલસી ભુવનવાસ, કાલસૌ કુટુંબકાજ, લોકલાજ લારસી; ૨૫૮-૩૭ [અખાજી, અક્ષય ભગત કવિ] ૩૦૨-૭ [સ્વરોદયજ્ઞાન-ચિદાનંદજી] ૧૬૧-૮ जिणिंदाणम्. ઉપદેશરહસ્ય, યશોવિજયજી] ૩૫૮-૨૪ સીઠસૌ સુજસુ જાનૈ, બીઠસૌ બખત મારૈ, ઐસી જાકી રીતિ, તાહિ, બંદન બનારસી. કોઈ માધવ લ્યો, હાંરે કોઈ માધવ લ્યો. [સમયસાર નાટક-બંધદ્વાર ૧૯. પૃ. ૨૩૪-૫] [શ્રીમદ્ ભાગવત) ૬૦૫-૩ ૨૬૩-૨૭ ૫૩૧-૨૦ ગુરુ ગણધર ગુણધર અધિક, પ્રચુર પરંપર ઔર; ગુરુ છંતાળુવા સૂત્રકૃતાંગ પ્રથમ શ્રુતસ્કંધ દ્વિતીય અધ્યયન ગાથા ૩ર) વ્રત તપધર, તનું નગનધર (તર) વંદી વૃષ સિરમૌર, સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા-પં. જયચંદ્રકૃત અનુવાદનું મંગલાચરણ ૬૪૧-૩૨; ૭૮૦-૮ ઘટ ઘટ અંતર જિન બસે, ઘટ ઘટ અંતર જૈન; મત (તિ) મંદિરાકે પાનસ (સી) મતવારા સમ” (સમુઐ) ન. ચરમાવર્ત હો ચરમ કરણ તથા રે. દોષ ટળે વળી દષ્ટિ ખૂલે ભલી રે, સમયસાર નાટક ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ) ૭૬૫-૧૯ ભવ પરિણતિ પરિપાક પ્રાપતિ પ્રવચન વાર્ક, ૧ પરિચય પાતિક ઘાતિક સાધુછ્યું રે, અકુશલ અપચય ચૈત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ, મનન કરી રે, પરિશીલન નયહેત. ૨ મુગધ સુગમ કરી સેવન લેખવે રે, સેવન અગમ અનુપ; યાચના રે. આનંદધન રસરૂપ. 3 દેજો કદાચિત સેવક યાચના રે, ચલઈ સો બંધે [ ? ]૭૭૨-૨૮ ચારે ચકોર તે ચંદ્રને, તેમ ભવિસહજ ગુણ હોયે, ચિત્રસારી ન્યારી પરજંક [આનંદઘન ચોવીશી-સંભવનાથજિન સ્તવન] ૬૩૧-૩૦, ૬૬૨-૧૫ મધુકર માલતી ભોગી રે; ઉત્તમ નિમિત્ત સંજોગી રે. [આઠ યોગદૃષ્ટિની સજ્ઝાય. પ્રથમ દૃષ્ટિ ગા. ૧૩-યશોવિજયજી] ૬૬૨-૧૨ ન્યારૌ, સેજ સેજ ન્યારી. ચાંદરિ ભી ન્યારી, હાં જાહી મેરી થપના; Page #913 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org અતીત અવસ્થા સૈન, નિદ્રાવાહી વિદ્યમાન પલક ન, યામેં નિદ્રાકી પરિશિષ્ટ ૧ કોઉ પૈ ન, અબ છપના; દોઉં. નિદ્રાકી અલંગ બૂઝ સ્વાસ ઔ સુપન દોઉ, સૂઝ સબ ગ લખિ આતમ ત્યાગી ભર્યો ચંતન. ચેતન, અચેતનતા ભાવ ૮૩૯ દરપના; ત્યાગી, માલે દૃષ્ટિ ખોલક. સંમાલ રૂપ અપના. [સમયસાર નાટક નિર્જરાદ્વાર ૧૫ ૫. ૧૭૬-૭] ૬૦૩-૧૭ ચૂર્ણિ ભાષ્ય સૂત્ર નિયુક્તિ, વૃત્તિ પરંપર અનુભવ રે. (આનંદઘન ચોવીશી નમિનાથજિન સ્તવન ૬૬૬-૩ जणं जणं दिसं इच्छइ तणं तणं दिसं अप्पडिबद्धे. આચારાંગ | ૨૧૯-૩૨ જબહીતે ચેતન વિભાવસોં ઉલટિ આપુ, સમૈ પાઈ અપનો સુભાવ ગહિ લીનો હૈ; તબહીતે જો જો લેને જોગ સો સો સબ લીનો, જો જો ત્યાગ જોગ સૌ સૌ સબ છાંડિ દીનો હા લેવકો ન રહી હોર, ત્યાગીવકો નાહી ઔર, બાકી કહા ઉબર્યો જુ, કારજ નવીનો હૈ; સંગત્યાગી, અંગત્યાગી, વચનતરંગત્યાગી, મનત્યાગી, બુદ્વિત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ. [સમયસાર નાટક સર્વવિશુદ્ધિદ્વાર ૧૦૯ પૃ. ૩૭૭-૮] ૩૧૫-૨૭ जारिस सिद्धसहावो तारिस सहावो सव्वजीवाणं तह्मा सिद्धंतरुई कायव्वा भव्वजीवेहिं [સિદ્ધપ્રાકૃત] ૫૭૧-૩૬ જિન થઈ જિનને (જિનવર) જે આરાધે, તે સહી જિનવર હોવે રે; ભૂંગી ઈલિકાને ચટકાવે, તે ભૃગી જગ જોવે રે. આનંદધન ચોવીશી-નમિનાથજિન સ્તવન ૩૧૧-૨; ૩૩૭-૩૪ ૩૩૯-૨૫: ૩૪૦-૩0 જિન [વર] પૂજા રે તે નિજપૂજના [રે પ્રગટે અન્વય શક્તિ; પરમાનંદ વિલાસી અનુભવે રે, દેવચન્દ્ર પદ વ્યક્તિ.] જીવ તું શીદ શોચના ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે, ચિત્ત તું શીદ શોચના ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે. જીવ નવિ પુગલી નૈવ પુલ કદા, પરતો ઈશ નહીં અપર ઐશ્વર્યતા, વાસુપૂજ્યજિન સ્તવન-દેવચંદ્રજી] ૫૭૨-૩ [દયારામ, પદ-૩૪ પૃ. ૧૨૮; ભક્તિનીતિ કાવ્યસંગ્રહ] ૩૭૩-૨૫ પુસ્ખલાધાર નહીં તાસ રંગી; વસ્તુધર્મે કદા ન પરસંગી. જૂવા આમિષ મદિરા દારી, આડે(ખેટક ચોરી પરનારી, (સુમતિજિન સ્તવન દેવચંદ્રજી] ૩૧૩-૨૫ એહિ (એઈ) સપ્તવ્યસન (સાત વિસન) દુઃખદાઈ, દુરિતમૂલ દુરગતિકે જાઈ (ભાઈ). [સમયસાર નાટક સાધ્યસાધકદ્વાર ૨૭. પૃ. ૪૪૪] ૬૭૫-૧૬ Page #914 -------------------------------------------------------------------------- ________________ ૮૪૦ http://www.ShrimadRajchandra.org जे अबुद्धा महाभागा वीरा असमत्तदंसिणो । असुद्धं तेसिं परक्कंतं सफलं जे य बुद्धा महाभागा वीरा सुद्धं तेसिं परक्कंतं अफलं (जे) एगं जाणई से सव्वं सव्वं जाणई से एगं जे सव्यं શ્રીમદ્ રાજચંદ્ર होड़ सव्वसो ।। सम्मत्तदंसिणो । होड़ सव्वसो ।। जाणई। जाणई || जे (ये) जाणई अरिहंते दव्वगुणपज्जवेहिं य सो जाई नियअप्पा मोहो खलु जाई तस्स लयं । । [સૂત્રકૃતાંગ ૧-૮-૨૨, ૨૩ પૃ. ૪૨] ૬૭૪-૨૧ આચારાંગ ૧-૩-૪-૧૨૨] ૧૮૯-૩૪ [પ્રવચનસાર ૧-૮૦, પૃ. ૧૦૧ કુન્દકુન્દાચાર્ય ૫૭૧-૧૨ જેનો કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણાજળ ત્રૈલોક; જીવ્યું ધન્ય તેહનું દાસી આશા પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કેંદી લોક; જીવ્યું દીસે ખાતાં પીતાં બોલતાં, નિત્યે છે નિરંજન નિરાકાર; જીવ્યું, જાણે સંત સલુણા તેહને, જેને હોય છેલ્લો અવતાર; જીવ્યું જગપાવનાર તે અવતર્યાં, અન્ય માત ઉંદરનો ભાર; જીવ્યું તેને ચૌદ લોકમાં વિચરતાં, અંતરાય કોઇયે નવ થાય; વ્યું, રિદ્ધિ સિદ્ધિ તે દાસીઓ થઈ રહી, બ્રહ્માનંદ હદે ન સમાય; જીવ્યું, જે પુમાન પરધન હરે, સો અપરાધી અજ્ઞ; અપનો ધન વિવહરે, સૌ ધનપતિ ધર્મજ્ઞ, મનહરપદ-મનોહરદાસ કૃત – ૬૩૫-૬ [સમયસાર નાટક મોક્ષદ્વાર ૧૮, પૃ. ૨૮૬] ૭૭૫-૨૩ જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવસ્વભાવ રે તે જિનવીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ રે. નિયરહસ્ય શ્રી સીમંધરજિન સ્તવન ૨-૧૭ યશોવિજય] ૪૫૮-૩૧, ૩૬; ૮૦૬-૧૬ જૈસે કંચુત્યાગર્સ, બિનસત નહીં ભુજંગ; દેહત્યાગમેં જીવ પુનિ, તેમેં રહત અભંગ, જૈસે મૃગ મત્ત વૃષાદિત્યકી તપતિ માંહી, તૃષાવંત મૃષાજલ કારણ અટતુ કા તૈસે ભવવાસી માયાહીસો નિ માનિ માનિ, હાનિ હાનિ ભ્રમ શ્રમ નાટક નાનું હતુ આગેકો ધુકત ધાઈ, પીછે બછરા ચવાઈ, જેસે નૈન હીન નર જેવરિ વટતુ (બટતુ) હે; તૈસે મૂઢ ચેતન સુકૃત કરતૂતિ કરે; રાવત સત ફલ ખોવત ખાવત ખટતુ હૈ. જૈસૌ નિરભેદ રૂપ નિહશૈ અતીત હુતી, તૈસી નિરભેદ અબ. ભેદકી ન ગગી ! દીસૈ કર્મરહિત સહિત સુખ સમાધાન, પાર્ટી નિજ થાન ફિર બારિ ન બરંગી; કબહૂં કદાપિ અપનૌ સુભાવ ત્યાગિ કરિ, રાગ રસ રાચિકે ન પરવસ્તુ ગહેગૌ; [સ્વરોદયજ્ઞાન-ચિદાનંદજી] ૧૬૩-૬ [સમયસાર નાટક બંધદ્વાર ૨૭, પૃ. ૨૪૨] ૩૫૮-૧૦ Page #915 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પરિશિષ્ટ ૧ ૮૪૧ અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ યારૢિ ભાંતિ આગમ અનંત કાલ ભર્યો, રહેગી. [સમયસાર નાટક સર્વવિશુદ્ધિદ્વાર ૧૦૮ પૃ. ૩૭૬-૭] ૬૦૩-૨૬ ૭૭૩-૩૩ (ચો) નોના પયરિપલેમ વિધિ કાબુમા સાયરો હોત) (દ્રવ્યસંગ્રહ ૩૪| जं किंचि वि चिंतंतो निरीहविती हवे जदा साहू | लदूणय एयतं तदाहु तं तस्स णिच्चयं झाणं || જંગમની જુક્તિ તો સર્વે જાણીએ, સમીપ રહે પણ શરીરનો નહિ સંગ જો, એકાંત વસવું રે એક જ આસને, ભૂલ પડે તો પડે ભજનમાં ભંગ જો; ઓધવજી અબળા તે સાધન શું કરે ? जं संमंति पासह (T) तं मोणंति पासहा तं નિં વિવ્યસંગ્રહ પ] ૩૦-૨૦ [ઓધવજીનો સંદેશો ગરબી ૩-૩ રઘુનાથદાસ] ૪૬૮-૩૫ (4) मोणंति पासह सम्मंति पासहा] [ण वि सिज्जइ वत्थधरो जिणसासणो जड़ वि होड़ तित्थयरो] णग्गो विमोक्खमग्गो, सेसा सेसा य ઉન્મયા सव्वे || (આચારાંગ ૧-૫-૩] ૫૩૭-૯ [ પપ્પાનાદિ સંગ-સૂત્રાભૂત ૨૩-કુન્દકુંદાચાર્ય ] ૭૭૫-૩૩ णमो जहट्ठिय वत्थुवाईणं || १ | ૧૬૧-૨૩ તરતમ યોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર, પંથડો तहारुवाणं समणाणं [ભગવતી] [यस्मिन्सर्वाणि भूतान्यात्मैवाभूद्विजानतः ] तत्र को मोहः कः शोकः एकत्वमनुपश्यतः || તે માટે ઊભા કર જોડી, જિનવર આગળ કહીએ રે; સમયચરણ સેવા શુદ્ધ દેજો, જેમ આનંદઘન લહીએ રે. [આનંદઘનચોવીશી-અજિતનાથ સ્તવન] ૬૬૪-૧૯ ૫૭૭-૩૨ ઈશાવાસ્ય ઉપનિષદ ૭] [આનંદઘનચોવીશી-નમિનાથજિન સ્તવન] દર્શન સકળના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; નિકરી જનને સંજીવની ચારો તેટ ચરાવે રે. દર્શને જે થયાં જૂજવાં, તે ઓઘ નજરને ફેરે ભેદ થિરાદિક દૃષ્ટિમાં, સમતિદેષ્ટિને હેરે દુઃખસુખરૂપ કરમફળ જાણો, નિશ્ચય એક આનંદો રે. તનના પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે. देवागमनभोयानचामरादिविभूतयः । मायाविष्यपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ॥ ૨૬૫-૨૧ ૫૬૭-૨૩; ૬૫૩-૧૬ [આઠ યોગદૃષ્ટિની સાય-યશોવિજયજી] રે; . [આઠ યોગદૃષ્ટિની સજ્ઝાય-યશોવિજયજી] [આનંદધનચોવીશી-વાસુપૂજ્યનિ સ્તવન આપ્તમીમાંસા ૧-સમંતમન્ના ૩૦૯-૩૧ ૩૦૯-૩૪ ૩૧૫-૧૧ ૬૭૨-૫; ૭૭૪-૬ Page #916 -------------------------------------------------------------------------- ________________ ૮૪૨ http://www.ShrimadRajchandra.org देहाभिमाने गलिते विज्ञाते परमात्मनि । यत्र यत्र मनो याति तत्र तत्र समाधयः ।। શ્રીમદ્ રાજચંદ્ર દુર્બળ દેહ ને માસ ઉપવાસી જો છે માયારંગ રે; તોપણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજાં અંગ રે. ધન્ય તે મુનિવરા રે જે જ્ઞાનવંત જ્ઞાનીશું મળતાં, તન [દૃદૃશ્યવિવેક, ગા. ૩૦, ૫. ૪૩ શંકરાચાર્ય) ૨૭૫-૩૩ [૩૫૦ ગાથાનું સ્તવન ઢાલ ૮ ગાથા ૧૧-યશોવિજયજી] ૬૯૪-૨૦ ચાલે સમભાવે; મન વચને સાચા, દ્રવ્યભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા રે. ધન્ય धम्मो मंगलमुक्किट्ठे अहिंसा संजमो तवो देवा वि तं नमंसंति, जस्स धम्मे सया मणो ।। [સિદ્ધાંતરહસ્ય, સીમંધર જિન સ્તવન-યશોવિજયજી] ૬૪૪-૭ ધાર તરવારની સોહલી, દોહલી-ચૌદમા જિન તણી ચરણસેવા; ધાર પર નાચતા, દેખ બાજીગરા સેવના ધાર પર રહે ન દેવા [इंदसदवंदियाणं तिहुअणहिदमधुरविसदवक्काणं । अंतातीदगुणाणं णमो जिणाणं जिदभवाणं ।। नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे । अर्हते योगिनाथाय महावीराय तायिने ।। નાર્ક રૂપ નિહાળતા ? | દશવૈકાલિક સૂત્ર ૧૧] ૩૭૯-૧૮ આનંદઘનચોવીશી-અનંતનાથજન સ્તવન ૩૭૦-૨ નાગરસુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી રે, અનુભવ વિણ તેમ ધ્યાનતણું સુખ, કોણ જાણે નરનારી રે ? નાડી તો તનમેં ઘણી, પણ ચૌવીસ પ્રધાન; તામેં નવ પુનિ તાહુર્મે, તીન અધિક કર જાન, [પંચાસ્તિકાય ૧. કુંદકુંદસ્વામી] ૮૧૮-૧૨, ૨૯ [યોગશાસ્ત્ર ૧-૧ હેમચંદ્ર આચાર્ય] ૬૭૧-૧૩ ૩૧૦-૧૧, ૩૩૮-૨૬ આ યોગદૃષ્ટિની સજ્ઝાય ૭-૩ યશોવિજયજી [સ્વરોદયજ્ઞાન-ચિદાનંદજી] ૧૬૧-૨૭ [માણેકદાસ]૭૦૫-૧૭ [સૂત્રકૃતાંગ ૧-૬-૨૪]૩૪-૩૬ નિજછંદનમેં ના મિલે, હેરો વૈકુંઠ ધામ; સંતકૃપાસે પાયે, સો ાર સબસે હામ, [ठिण सेट्ठा लवसत्तमा वा सभा सुहम्मा व समाण सेट्ठा । निव्वाणसेट्ठा जह सव्वधम्मा ण णायपुत्ता परमत्थी नाणी] ॥ સુંદરદાસ) નિશદિન નૈનમેં નીંદ ન આવે, નર તબહિ નારાયન પાવે. પરિષ્કમામિ, નિદામિ, ગરિહામિ, અપ્પાણે વોસિરામિ; પ્રતિક્રમણ સૂત્રા૭૧૬-૧ પઢી પાર કહાં પાવનો, મિટે ન મનકો ચાર; જ્યોં કૉલુકે બેલી, ઘર હી કોશ હજાર પરનિંદા મુખથી નવ કરે, નિજનિંદા સુણી સમતા ધરે; કરે સહુ વિકથા પરિહાર, રોકે કર્મ આગમન દ્વાર. ૪૮૯-૨ [સમાધિશતક ૭૯-યશોવિજયજી] ૫૬૮-૩ [સ્વરોદયજ્ઞાન-ચિદાનંદજી) ૧૨-૧ Page #917 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचंन यस्य तस्य कार्यः परिग्रहः । । પરિશિષ્ટ ૧ ૮૪૩ [લોકતત્ત્વનિર્ણય ૩૮-હરિભદ્રસૂરિ] ૧૮૯-૧૯ ક્યું જાણું કર્યુ બની આવશે, અભિનંદન રસ રીતિ હો મિત્ત] પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત હો. પુદ્ગલર્સે રાતો રહે || ૬૪૭-૨૭ અભિનન્દનજિન સ્તુતિ-દેવચન્દ્ર ૫૦૮-૨૦ प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं वदनकमलमंकः कामिनीसंगशून्यः । करयुगमपि यते शखसंबंधवंध्यं तदसि जगति देवो वीतरागस्त्यमेव ॥ बंधविहाण विमुक्कं वंदिअ सिरिवद्धमाणजिणचंद । [गइआईसुं वुच्छ समासओ बंधसामितं ।॥ भीसण नरयगईए तिरियगईए कुदेवमणुयगईए । पत्तोसि तिव्व दुःखं भावहि जिणभावणा जीव ।। ओगे रोगभयं कुले च्युतिभयं विते नृपालाद्भयं माने दैन्यभयं बले रिपुभयं रूपे तरुण्या भयं । शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्ताद्भयं सर्व वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयं ॥ મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરત તેમ શ્રુત ધર્મે રે મન દેઢ ઢ ધરે, જ્ઞાનાક્ષેપકવત [આઠ યોગદૃષ્ટિની સજ્ઝાય ૬-૬-યશોવિજયજી] मा मुज्झह मा रज्जह मा दुस्सह इट्ठणिट्ठअत्येसु । थिरमिच्छह जइ चितं विचित झाणप्यसिद्धीए || पणतीस सोल छप्पण चदु दुगमेगं च जवह झाह । [ધનપાળ કવિ] ૬૭૦-૩૬; ૭૭૦-૧૫ [કર્મગ્રંથ ત્રીજો ૧-દેવેન્દ્રસૂરિ ૮ર૪-૨૦ [ષટ્ પ્રાકૃતાદિ સંગ્રહ ભાવપ્રાભૃત ૮] ૬૪૫-૩૩ વૈરાગ્યશતક ૩૪ ભર્તૃહરિ] ૩૩-૧ ૩૩૮-૨૯ ૩૩૯-૬; ૩૩૯-૨૪; ૩૩૯-૩૧; ૩૪૧-૧૧ परमेट्ठियाचयाणं अण्ण च મારું ગાયુ ગાશે, તે ઝાઝા ગોદા ખાશે; સમજીને ગાશે તે વહેલો વૈકુંઠ જાશે. गुरुवरसेण || વ્યસંગ્રહ ૪૯-૫૦૨૬૩૦-૧૨ [નરસિંહ મહેતા] ૬૬૭-૨૪ મારે કામ ક્રોધ સબ, લોભ મોહ પીસિ ડારે, ઇંદ્રિહુ કતલ કરી, કિયો રાજપૂતો હૈ; માર્યો મહા મત્ત મન, મારે અહંકાર મીર, મારે મદ મછર હું, ઐસો રન હતો હ; મારી આશાતૃષ્ણા પુનિ, પાર્પિની સાપિની દોઉં, સબકો સંહાર કરિ, નિજ પદ પહૂતો હૈ; સુંદર કહત ઐસો સાધુ કોઉં શૂરવીર, વરિ સબ મારિકે નિશ્ચિત હોઈ સૂતી હૈ, મેરા મેરા મત કરે. તેરા નહિ હૈ કોય; ચિદાનંદ પરિવારકા, મેળા હૈ દિન દોય. [સુંદરવિલાસ શૂરાતન અંગ ૨૧-૧૧ સુંદરદાસ] ૪૯૩-૧૩; ૪૯૪-૩૦ [સ્વરોદયજ્ઞાન-ચિદાનંદજી] ૧૬૨-૩૦ Page #918 -------------------------------------------------------------------------- ________________ ૮૪૪ मोक्षमार्गस्य नेतारं भेत्तारं http://www.ShrimadRajchandra.org कर्मभूभृतां । ज्ञातारं विश्वतत्वानां वंदे तद्गुणलब्धये ।। શ્રીમદ્ રાજચંદ્ર યોગ અસંખ જે જિન કહ્યા, ઘટમાંહી રિદ્ધિ દાખી રે; નવપદ તેમ જ જાણજે, આતમરામ છે સાખી રે. [તત્ત્વાર્થસૂત્ર ટીકા] ૬ર૬-૩૩ ૬૭૨-૨૦; ૬૭૯-૧૭; ૭૭૪-૧૭ શ્રીપાલદાસ ચતુર્થખંડ વિનયવિજયજી-યશોવિજયજી, ૩૩૩-૩૩, ૪૯૦-૧૪ યોગનાં બીજ ઈહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામો રે; ભાવાચારજ સેવના, ભય ઉદ્વેગ સુામો રે. [આઠ યોગદૃષ્ટિની સજ્ઝાય ૧-૮ યશોવિજયજી] રવિક ઉદ્યોત અસ્ત હોત દિન દિન પ્રતિ, અંજાલીકે જીવન જ્યો, જીવન ઘટતુ છે, કાલકે ગ્રસત છિન છિન, હોત છીન તન, આરે ચલત માનો કાઠસૌ કટતુ હૈ; અંતે પરિ મૂરખ ન ખોરું પરમારથકો, સ્વારથકે હેતુ ભ્રમ ભારત હતુ હૈ; લગૌ ફિરે લોગનિસૌં, પડ્યૌ પરે જોગનિસૌં, વિખૈરસ ભોગનિસૌં, નેકુ ન હટતુ હૈ. રૂપાતીન વ્યતીતમલ. પૂર્ણાનંદી ઈશ: ચિદાનંદ તારૂં નમત, વિનય સહિત નિજ શીસ. ૩૦૯-૩૭ [સમયસાર નાટક, બંધદ્વાર ૨૬] ૩૫૮-૨ સ્વિરોદયજ્ઞાન-ચિદાનંદજી, ૧૦-૨૮ રાંડી રુએ, માંડી રુએ, પણ સાત ભરતારવાળી તો મોઢું જ ન ઉઘાડે. લોકોક્તિ લવા ન રહી કૌર. ત્યાગિવેર્કો નાહીં ઔર. બાકી કહા ઊંબા જા, કારજુ નવીનૌ હૈ ! (પુરિના ક′નકા 5] ચંપા (વા)એકા ય મિા (मज्झिमा उजुपन्नाओ तेण धम्मो दुहाकओ] વ્યવહારની ઝાળ પાંદડે પાંદડે પરજળી. [?] શ્રદ્ધા જ્ઞાન લહ્યાં છે તોપણ, જો નવિ જાય પમાયો રે, વંધ્ય તરુ ઉપમ તે પામે, સંચમ ઠાણ જો નાયો રે. ગાયો રે ગાયો, ભલે વીર જગતગુરુ ગાયો. સકલ સંસારી ઇન્દ્રિયરામી, મુનિગુણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિષ્કામી રે. ૪૬૯-૩ [સમયસાર નાટક, સર્વવિશુદ્ધિદ્વાર ૧૦૯] ૩૧૬-૧૪ [ ઉત્તરાધ્યયન-ર૩-૨ ] ૯૬-૩૫ ૪૬૪-૩૦ સંયમ શ્રેણી સ્તવન ૪-૩ પં ઉત્તમવિજયજી ૪૮૯-૩૭ આનંદધન ચોવીશી-કોયાંસનાથજન સ્તવનોદ-૭, ૨૭-૧૧ સત્ય પર ધીમહિ । [શ્રીમદ્ ભાગવત સ્કંધ ૧ર, અ ૧૩, શ્લોક ૧૯] સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકના સુખભાસ; વેદકતા ચૈતન્યતા, એ સબ જીવવિલાસ. ૩૦૭-૧૯ સિમયસાર નાટક ઉત્થાનિકા જી | कुसगो जह ओसबिंदुए थोवं चिट्ठइ लंबमाणए । एवं मणुयाण जीवियं समयं गोयम मा पमायए ।। ૩૬૬-૧૪ ૩૬૭-૩૭; ૩૬૯-૯ संसारविषवृक्षस्य द्वे फले अमृतोपमे । काव्यामृतरसास्वाद आलापः सज्जनैः सह।। ઉત્તરાધ્યયન ૧૩-૨૨૯૪-૧૯ [પંચતંત્ર] ૨૯-૧૯ Page #919 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org सिरिवीरजिणं वंदिअ कम्मविवागं समासओ कीरई जिएण हेउहिं जेणं तो भण्णए પરિશિષ્ટ ૧ वुच्छं । कम्मं ।। ૮૪૫ પ્રથમ કર્મગ્રન્થ-દેવેન્દ્રસૂરિ ૮૪-૧ હાંસીમેં વિષાદ બસે વિદ્યાર્મે વિવાદ બસ, કાચાર્યે મરન ગુરુ વર્તનમેં હીનતા, સુચિમેં ગિલાની બસે પ્રાપતિમેં હાનિ બસે, જમેં હારિ સુંદર દસામેં છબિ છીનતા; રોગ બસૈં ભોગમૈં, સંજોગમૈં વિયોગ બસે, ગુનમૈં ગરબ બસૈ સેવામાંહી દીનતા, ઔર જગરીતિ જેતી ગર્ભિત અસાતા સેતી, 1 સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા. સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કે જગવંદજી; શરણાગતના સદા સુખકંદજી; પરમ સ્નેહી છો (!) પરમાનંદજી. [સમયસાર નાટક] ૧૯૫-૧૧ [ધીરજાખ્યાન ૧-નિષ્કુલાનંદ]૨૯૦-૬ મુનોન પર્યુષ્પ ારમાં, પ્રસુનોનું પŽરૂં ગાયાની, પરારી, તહુમારાં | [ભગવતીજી] ૨૧૬-૨૫ [જોઈ દ્વિગ ગ્યાન ચરનાતમમેં બૈઠિ ઠૌર, ભયૌ નિરદૌર પર વસ્તુૌ ન પરસૈ શુદ્ધતા વિચારે ધ્યાવે શુદ્ધતામે કેલિ કરે, શુદ્ધતામેં થિર વ્હે અમૃતધારા વરસે; ત્યાગિ તન કષ્ટ ઢુ સપષ્ટ અષ્ટ કરમકૌ, કરિ થાન ભ્રષ્ટ નષ્ટ કરૈ ઔર કરી; સોતો વિકલપ વિજઈ અલપકાલ માંહિ, ત્યાગી ભો વિધાન નિરવાન પદ પરÂ] सो धम्मो जथ्थ दया दसट्ठ दोसा न जस्स सो देवो । सोहु गुरु जो नाणी आरंभपरिग्गहा વિજ્ઞા संबुझ्झाहा जंतवो माणुसतं दठ्ठे भयं वालिसेणं अलंभो, एगंतदुक्खे जरिएव लोए, सक्कम्मणा विप्परियासुवेइ. સ્વરકા હ્રદય પિછાનીયે, અતિ સ્થિરતા ચિત્ત ધાર, તાથી શુભાશુભ કીજિયે, ભાવિ વસ્તુ વિચાર. હમ પરદેશી પંખી સાધુ, આ રે દેશકે નાહીં રે. 1 ? 1 303-2 हिंसा रहिए धम्मे, अट्ठारस दोस विवज्जिए देवे निग्गंथ पवयणे सरहणं सद्दहणं होई सम्मतं । । [સમયસાર નાટક પૃ. ૩૮૨] ૩૧૬-૨; ૩૮૭-૨૨ [?] ૮૧૭-૧૯ [સૂત્રકૃત્તાંગ ૧-૩-૧૧] ૩૯૩-૨૩ (સ્વરોદયજ્ઞાન-ચિદાનંદજી/ ૧૧-૨૦ [ नलिनीदलगतजलवत्तरलं ષટ્ પ્રાકૃતાદિ સંગ્રહ મોક્ષપ્રાભૂત હતું ૫૭૯-૨૨ तद्वज्जीवनमतिशयचपलं ।] क्षणमपि सज्जनसंगतिरेका भवति भवार्णवतरणे नौका ।। મોહમુગર-શંકરાચાર્ય) ૨૨૪-૨ યોપમિક અસંખ્ય સાયક એક અનન્ય અધ્યાત્મગીતા ૧-૬ દેવચા ૬૪ ૩૯ જ્ઞાન રવિ વૈરાગ્ય જસ, હિરદે ચંદ સમાન; તાસ નિકટ કહો કર્યો રહે. મિથ્યાતમ દુખ જાન સ્વરોદયજ્ઞાન-ચિદાનંદજી/ ૧૬૩-૧ Page #920 -------------------------------------------------------------------------- ________________ ૮૪૬ http://www.ShrimadRajchandra.org નીચેના પૃષ્ઠ ક્રમાંક ૫૨ જવા માટે તેના ૫૨ કલીક કરો અથવા દેહ જ આતમા અથવા નિજ પરિણામ જે અથવા નિશ્ચય નય ગ્રહે અથવા મત દર્શન ઘણા શ્રીમદ્ રાજચંદ્ર પરિશિષ્ટ ૨ આત્મસિદ્ધિશાસ્ત્રની ગાથાઓની વર્ણાનુક્રમણિકા પદક્રમાંક-પૃષ્ઠ ૪૬-૫૩૮ કર્તા ભોક્તા જીવ હો પદક્રમાંક-પૃષ્ઠ ૮૭-૫૫૦ ૧૨૨-૫૫૫ કર્મભાવ અજ્ઞાન છે ૯૮-૫૫૧ ૨૯-૫૩૬ કર્મ અનંત પ્રકારના ૧૦૨-૫૫૨ ૯૩-૫૫૦ કર્મબંધ ક્રોધાદિથી ૧૦૪-૫૫૨ અથવા વસ્તુ ક્ષણિક છે ૬-૫૪૦ કર્મ મોહનીય ભેદ બે ૧૦૩-૫૫૨ અથવા સદ્ગુરુએ કહ્યાં ૧૪-૫૩૪ કષાયની ઉપશાંતના ૩૮-૫૩૭ અથવા જ્ઞાન ક્ષણિકનું અસદ્ગુરુ એ વિનયનો એ ૬૯-૫૪૩ ઉપાયની ઉપશાંતતા ૧૦૮-૫૫૩ ૨૧-૫૩૫ કેવળ નિજ સ્વભાવનું ૧૧૩-૫૫૩ અહો અહો શ્રી સદ્ગુરુ ૧૨૪-૫૫૫ કેવળ હોત અસંગ જો ૭૬-૫૪૫ આગળ નાની થઈ ગયા ૧૩૪-૫૫૬ કોઈ ક્રિયાજડ થઈ રહ્યા ૩-૫૨૭ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું આત્મજ્ઞાન સમદર્શિતા આત્મભ્રાંતિ સમરોગ નહિ આત્મા છે તે નિત્ય છે ૩૪-૫૩૭ કોઇ સંયોગોથી નહીં ૬૬-૫૪૨ ૧૦-૫૩૨ કોટિ વર્ષનું સ્વપ્ન પણ ૧૧૪-૫૫૪ ૧૨૯-૫૫૫ ક્યારે કોઈ વસ્તુનો ૭૦-૫૪૩ ૪૩-૫૩૮ ક્રોધાદિ તરતમ્યતા ૬૭-૫૪૨ આત્માદિ અસ્તિત્વનાં ૧૩-૫૩૪ ગચ્છ મતની જે કલ્પના ૧૩૩-૫૫૬ આત્મા દ્રવ્યે નિત્ય છે ૬૮-૫૪૩ ઘટ પટ આદિ જાણ તું ૫૫-૫૩૯ આત્માના અસ્તિત્વના આત્માની શંકા કરે આત્મા સંતું ચૈતન્યમય આત્મા સદા અસંગ ને ૫-૫૪૦ ચેતન જો નિજમાનમાં ૭૮-૫૪૬ ૫-૫૪૦ છુટે દેહાધ્યાસ તો ૧૧૪-૫૫૪ ૧૦૧-૫૫૨ છે ઇન્દ્રિય પ્રત્યેકને કર-૫૪૪છોડી મત દર્શન તો ૫૨-૫૩૯ ૧૦૫-૫૫૨ આ દેહાદિ આજથી ૧૨૬ ૫૫૫ જડ ચેતનનો ભિન્ન છે ૫૭-૫૪૦ આવે જ્યાં એવી દશા ૪૦-૫૩૭ જડથી ચેતન ઉપ ૬૫-૫૪૨ ઇશ્ર્વર સિદ્ધ થયા વિના ૮૧-૫૪૮ જાતિવૈષનો ભેદ નહી ૧૦૭-૫૫૩ ઉપજે તે સુવિચારણા ૪૨-૫૩૮ જીવ કર્યકર્તા કહો ૭૯-૫૪૭ ઉપાદાનનું નામ લઇ ૧૩૬-૫૫૬ જે જિનદેહ પ્રમાણ ને ૨૫-૫૩૫ એક રાંક ને એક નૃપ ૮૪-૫૪૮ જે જે કારણ બંધનાં ૯૯-૫૫૧ એક હોય ત્રણ કાળમાં ૩૬-૫૩૭ જે દ્રષ્ટા છે દૃષ્ટિનો ૫૧-૫૩૯ એ જ ધર્મથી મોક્ષ છે ૧૧૬-૫૫૪ જેના અનુભવ વશ્ય એ ૬૩-૫૪૧ એ પણ જીવ મતાર્થમાં એમ વિચારી અંતરે એવો માર્ગ વિનયતણો ૩૧-૫૩૬ જેમ શુભાશુભ કર્મપદ ૮૯-૫૫૦ ૩૭-૫૩૭ જે સદ્ગુરુ ઉપદેશથી ૧૯-૫૩૫ ૨૦-૫૩૫ જે સંયોગો દેખિયે ૬૪-૫૪૧ કઈ જાતિમાં મોક્ષ છે કર્તા ઇશ્ર્વર કોઈ નહિ કર્તા જીવ ન કર્મનો કર્તા ભોક્તા કર્મનો ૯૪-૫૫૧ : જે સ્વરૂપ સમજ્યા વિના ૧-૫૨૬ ૭૭-૫૪૫ જો ચેતન કરતું નથી ૭૫-૫૪૫ ૭૧-૫૪૪ જો ઇચ્છો પરમાર્થ તો ૧૩૦-૫૫૬ ૧૧-૫૫૪ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ૮-૫૨૮ Page #921 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પરિશિષ્ટ ૨ ૮૪૭ પદક્રમાંક-પૃષ્ઠ પદક્રમાંક-પૃષ્ઠ જ્યાં પ્રગટે સુવિચારણા ઝેર સુધા સમજે નહીં તે જિજ્ઞાસુ જીવને તે તે ભોગ્ય વિશેષનાં તેથી એમ જણાય છે ત્યાગ વિરાગ ન ચિત્તમાં દયા શાંતિ સમતા ક્ષમા દર્શન ષટે સમાય છે દશા ન એવી જ્યાં સુધી દેવાદિ ગતિભંગમાં દેહ છતાં જેની દશા દેહ ન જાણે તેને ૪૧-૫૩૮ મતદર્શન આગ્રહ તજી ૮૩-૫૫૮ માટે છે નહિ આતમા ૧૧૦-૫૫૩ ૪૮-૫૩૮ ૧૦૯-૫૫૩ માટે મોક્ષ ઉપાયનો ૭૩-૫૪૪ ૮૬-૫૪૯ માનાદિક શત્રુ મહા ૧૮-૫૩૪ ૯૫-૫૫૧ મુખથી જ્ઞાન કથે અને ૧૩૭-૫૫૭ ૭-૫૨૮ મોહભાવ ક્ષય હોય જ્યાં ૧૩૯-૫૫૭ ૧૩૮-૫૫૭ મોક્ષ કહ્યો નિજશુદ્ધતા ૧૨૩-૫૫૫ ૧૨૮-૫૫૫ રાગદ્વેષ અજ્ઞાન એ ૧૦૦-૫૫૧ ૩૯-૫૩૭ રોકે જીવ સ્વચ્છંદ તો ૧૫-૫૩૪ ૨૭-૫૩૬ લાખું સ્વરૂપ ન વૃત્તિનું ૨૮-૫૩૬ ૧૪૨૫૫૭ લક્ષણ કહ્યાં મતાર્થીનાં ૩૩-૫૪૬ ૫૩-૫૩ વર્તમાન આ કાળમાં ૨-૫૨૬ દેહ માત્ર સંયોગ છે ૨-૫૪૦ વર્ષે નિજ સ્વભાવનો ૧૧૧-૫૫૩ દેહાદિ સંયોગનો ૯૧-૫૫૦ વર્ધમાન સમકિત થઈ ૧૧૨-૫૫૩ નથી દૃષ્ટિમાં આવતો ૪૫-૫૩૮. વળી જો આત્મા હોય તો ૪૭-૫૩૮ નય નિશ્ચય એકાંતથી ૧૩૨-૫૫૬ વીત્યો કાળ અનંત તે ૯૦-૫૫૦ નહીં કષાય ઉપશાંતના ૩૨-૫૩૬ વૈરાગ્યાદિ સફળ તો ૬-૫૨૭ નિશ્ચય વાણી સાંભળી ૧૩૧૫૫૬ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન ૧૧૭-૫૫૪ નિશ્ચય સર્વે જ્ઞાનીન ૧૧૮-૫૫૪ શુભ કરે ફળ ભોગવે ૮૮-૫૫૦ પરમ બુદ્ધિ કૃષ દેહમાં ૫૬-૫૪૦ શું પ્રભુચરણ કને ધરું ૧૨૫-૫૫૫ પાંચે ઉત્તરથી થયું ૯૬-૫૫૧ ષટ્ પદનાં ષટ્ પ્રશ્ન તેં ૧૦૬-૫૫૩ પાંચ ઉત્તરની થઈ પ્રત્યક્ષ સદ્ગુરુપ્રાપ્તિનો પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી પ્રત્યક્ષ સદગુરુ યોગમાં ૯૭-૫૫૧ પટ સ્થાનક સમજાવીને ૧૨૭-૫૫૫ ૩૫-૫૩૭ ષટ્ સ્થાનક સંક્ષેપમાં ૪૪-૫૩૮ ૧૬- ૫૩૪ સકળ જગત તે એઠવત્ ૧૪૦-૫૫૭ ૨૬-૫૩૫ સદ્ગુરુના ઉપદેશ વણ ૧૨-૫૩૩ પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં ૧૧-૫૩૩ સર્વ અવસ્થાને વિષે ૫૪-૫૩૯ ફળદાતા ઈશ્વર ગો ફળદાતા ઈશ્વરની ૮૦-૫૪૭ સદગુરુના ઉપદેશથી ૧૧૯-૫૫૪ ૮૫-૫૪૯ સર્વ જીવ છે સિદ્ધ સમ ૧૩૫-૫૫૬ બાહ્ય ક્રિયામાં રાચતાં ૪-પર૭ સેવે સદ્ગુરુચરણને ૯-૫૨૮ બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં ૨૪-૫૩૫ સ્થાનક પાંચ વિચારીને ૧૪૧-૫૫૭ બીજી શંકા થાય ત્યાં ૬૦-૫૪૦ સ્વચ્છંદ મત આગ્રહ તજી ૧૭-૫૩૪ બંધ મોક્ષ છે કલ્પના ૫-૫૨૭ હોય કદાપિ મોક્ષપદ ૯૨-૫૫૦ ભાવકર્મ નિજ કલ્પના ૮૨-૫૪૮ હોય ન ચેતન પ્રેરણા ૭૪-૫૪૪ ભાસ્યો દેહાધ્યાસથી ૪૯-૫૩૯ હોય મતાર્થી તેહને ૨૩-૫૩૫ ભાસ્યો દેહાધ્યાસથી ૫૦-૫૩૯ હોય મુમુક્ષુ જીવ તે ૨૨-૫૩૫ ભાસ્યું નિજ સ્વરૂપ તે ૧૨૦-૫૫૪ જ્ઞાનદશા પામે નહી ૩૦-૫૩૬ Page #922 -------------------------------------------------------------------------- ________________ ૧ ૮૪૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પરિશિષ્ટ ૩ પત્રો વિષે વિશેષ માહિતી ૫. જ. પ. આંક આવૃત્તિ કોના પ્રત્યે કયા કયા મિતિ બીજીનો આંક સ્થળેથી સ્થ ૨ ૧ 3 ૪ ૫ ૬ ૧૩૯ મોરબી ૭ ૧૪૦ મુંબઈ ૮ ૧૪૧ C ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ જેતપુર ૧૯૪૧ કા.સુ. ૧૫ ૧૫ ૮૧૬-૮૩૬ ૧૬ ૧૭ ૮ ૧૮ રવભાઈ દેવરાજ વવાણિયા ૧૯૪૨ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ 33 ૩૨ ૨૮ * * * * * & % 2 ૩૪ ૩૧ ૨૯ 30 ૨૭ ૨૫ ૨૬ ૧૨ ૧૩ ૧૦ ૭ ૧ ૬ ૭ ૧૧ ફ઼ ઢ઼ ઢ઼ હૈં ૧૫ મુંબઇ ૧૯૪૩ કારતક ચત્રભુજ બેચર . . વવાણિયા મુંબઇ ૧૯૪૩ ૧૯૪૩ સોમ . ૧૯૪૪ કા.સુ.પ જેતપુર ૫.વ.૧૦ રેવાશંકર જગજીવન ૧૪ વાણિયા મોરબી વવાણિયા ૧૯૪૪ પ્ર.શૈ.સુ. ૧૧ રવિ ૧૯૪૪ અ.વ. ૩ બુધ રેવાશંકર જગજીવન મોરબી "1 અ.વ.૪ શુક્ર .. શ્રા.વ. ૧૩ સોમ Page #923 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પરિશિષ્ટ ૩ ૮૪૯ ૩૯ ૧૯ ૪૦ ૪૧ ૪૨ ૨૨ 37 ૪૩ ૨૩ ૪૪ ૨૪ જાભાઈ ઊજમી '' ક ૫, ૨. પૂ આવૃત્તિ કોના પ્રત્યે કયા સ્થળેથી કયા મિતિ બીજીનો આંક ૩૮ æ » o o ૭ ૩૫ ૩૬ ૩૭ ? છુ ૨ ૪ ૪ & ૧૭ વાણિયા ૧૯૪૪ શ્રા. વ. 0)) ૪૭ જઠાભાઈ ઊજમસી મુંબઈ કલોલ ''ભા.વ. ૧ શનિ ૪૮ અમદાવાદ આ. વ. ૨ ગુરુ ૧૮ 37 ૨૦ મુંબઈ 39 ૨૧ જાભાઈ ઊજમી ભરુચ અમદાવાદ મુંબઈ 39 11 અમદાવાદ 77 39 77 77 ૪૫ ૪૬ ૨૫ ૪૭ ૨૬ (ખીમજી દેવજી) ૪૮ ૨૭ વવાણિયા વવાણિયા ૪૯ ૨૮ જાભાઈ ઊજમસી 37 77 ૫૦ ૨૯ 77 ૫૧ 30 પર ૩૧ ૫૩ (ખીમજી દેવજી) જૂઠાભાઈ ઊજમસી 77 મુંબઈ 77 77 - F& 6 દર્ ∞ છ ૩૨ ૫૫ 33 પ જાભાઈ ઊજમી ૩૪ જાભાઈ ઉજમસી ૫૮ ૩૫ ખીમજી દેવજી (દયાલજી) ૫૯ ૩૬(૧-૨) જૂઠાભાઈ ઊજમસી વવાણિયા 50 ૬૧ ? * * ૩૭ ૩૮ કર ૩૯ મનસુખરામ સૂર્યરામ ખીમજી દેવજી (દયાલજી) 77 મુંબઈ 77 સૂ. ૧૨ 77 ૬૩ ૮૭૪-૧૦ ૧. ૧૩ ૬૪ ૪૦ મનસુખરામ સૂર્યરામ 77 ૬૫ જૂઠાભાઈ ઊજમસી મોરબી ૬૬ ૪૧ મનસુખરામ સૂર્યરામ ૬૮ ૬૯ ૐ ૭ ૭ % ૮૭૪-૧૨ ખીમજી દેવચંદ ૪૨ મનસુખરામ સૂર્યરામ ૪૩ જૂઠાભાઈ ઊજમસી ૭૦ ૮૭૪-૬ અમદાવાદ વઢવાણ પ બજાણા વવાણિયા મરચ જે સુ. ૪ જે. સુ. ૧૦ જે. સુ. ૧૨ મુંબઈ 37 અ. સુ. ૮ : અ. સુ. ૧૫ અ. વ. ૧૨ શ્રા. સુ. ૧ 27 મોરબી :: 77 37 મુંબઈ અમદાવાદ અમદાવાદ અમદાવાદ મુંબઈ અમદાવાદ ૧૯૪૫ મા. સુ. ૩ ગુરુ મા. સુ. ૧૨ '' મા.વ. ૭ ભોમ મા.વ. ૧૨ શનિ ** મા.વ. 0)) '' મી. ’’માહ સુ. ૧૪ બુધ માહ 17 11 વ. ૭ શુક્ર ** ” વ. ૭ શુક્ર ,, ' વ. ૭ શુક્ર 27 77 ૧. ૧૦ ’” ફા. સુ. ૬ 37 સુ હ સુ. ૯ . સુ. ૧૧ .. ,' '' વ. ૯ *, *' વ.૧૦ 77 વૈ.સુ. ૧ વૈ. સુ. ૬ ૧૦૭ Page #924 -------------------------------------------------------------------------- ________________ ૮૫૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૫ જૂ ક આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા કયા સ્થળે મિતિ ક સ્થળેથી ૭૧ ૪૪ મનસુખરામ સૂર્યરામ ભરુચ ૭૨ ૪૫ ખીમજી દેવજી મુંબઈ ૧૯૪૫ શ્રા. સુ. ૩ '' શ્રા. સુ. ૧૦ ૭૩ જૂઠાભાઈ ઊજમસી મુંબઈ 77 ૭૪ (જુઠાભાઈ ઊજમસી) વવાણિયા અમદાવાદ (અમદાવાદ) શ્રા. વ. ૭ '' ભા.સુ. ૨ ૭૫ ૪૬ જૂઠાભાઈ ઊજમસી મુંબઈ અમદાવાદ ૪૯ મુંબઈ '' ભા. વ. ૪ '' આ. વ. ૧૦ ૮૨ ૮૩ ઙ ન જ ” ૪ ૪ ૭ ૩ ૪ ૭૬ ૭૭ ૭૮ ૭૯ ૮૦ દ્ધ દર ૪ ૪ ૪ ૪ જ પર ૫૩ ૫૦ ૫૧ 77 77 77 ૫૫ પ મનસુખરામ સૂર્યરામ 77 ૮૪ ૫૭ ૧૯૪૬ ૮૫ ૫૮ મુંબઈ ૮૭૪-૧૬ ૮૭ વર ત મનસુખરામ સૂર્યરામ મુંબઈ 93 37 ૮૯ ૬૪ '' કા. સુ. ૭ ” કારતક 7777 " " સુ. ૧૫ CO ૬૫ 77 ૯૧ ૬૮ ૯૨ ૬૯ 06 ૯૪ ૭૨ જાહાભાઈ જમસી મુંબઈ ૯૫ ૯૬ ૯૭ ૯૮ ૪ ૩ ૪ ૪ ૩ ૩ ૪ ૯૩ ૯૯ ♠ ♠ ♠ ૭૫ ૭૪ ૧૦૪ ૭૭ ૧૦૦ ૐ ૭૮ ૧૦૧ ૭૯ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ક્રમ. ૮૩ શાહ ચીમનલાલ મહાસુખ (જાહાભાઈ) ચીમનલાલ મહાસુખ (જૂઠાભાઈ) મુંબઈ અમદાવાદ ” મા. સુ. ૯ પો. 37 77 ’સુ. ૩ '' '' વ. ૯ ** માહ મુંબઈ ,' '' વ.૨ Page #925 -------------------------------------------------------------------------- ________________ ૫, ૨. પૂ http://www.ShrimadRajchandra.org પરિશિષ્ટ ૩ ૮૫૧ આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા કયા સ્થળે ૧૦૫ ૧૦૬ 26. સ્થળેથી મુંબઈ ૮૪ ચીમનલાલ મહાસુખ (જાઠાભાઈ) અમદાવાદ અમદાવાદ મિતિ ૧૯૪૬ ફા. સુ. ૬ 77 ८ ૧૦૭ ૮૫ ' વ. ૧ ૧૦૮ ૮૬ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૩ ૩ ૪ ૮૭ ८८ મુંબઈ a ફા. ચૈ. ૯૩ વૈ. વ. ૧૨ ૧૧૪ જુઠાભાઈ ઊજમસીભાઈ મોરબી અમદાવાદ ૧૯૪૬ અ. સુ. ૪ ૧૧૫ ૧૦૨ અંબાલાલ, ત્રિભોવન આદિ મુંબઈ ખંભાત 77 37 27 ૧૧૬ ૧૦૧ ૧૧૭ ૧૦૧-૨-૩-૪ . [D 3 : ' ૫ વૈ. સુ. ૩ ૧૧૮ ૧૦૩ અંબાલાલ લાલચંદ ૧૧૯ ૧૦૫ ત્રિભોવનદાસ માણેક 37 ખંભાત 77 77 ૧૨૦ ૧૦૭ મનસુખરામ સૂર્યરામ અ. સુ. ૧૦ ૧૫ વ. ૭ 0)) 28 ૧૨૧ ૧૦૮ અંબાલાલ લાલચંદ ખંભાત 77 ૧૨૨ ૧૦૯ 77 ૧૨૩ ૧૧૦ ૧૨૪ ૧૧૧ ખીમજી દેવજી વવાણિયા મુંબઈ 37 ૧૨૫ ૧૧૨ દુઃ શ્રા. વ. ૫ દ ૧૨૬ ૧૧૩ મનસુખરામ સૂર્યરામ ૧૨૭ ૧૧૪ ખીમજી દેવજી ૧૨૮ ૧૧૫ અંબાલાલ લાલચંદ ૧૨૯ ૧૧૬ ચત્રભુજ લાલચંદ મુંબઈ ખંભાત જેતપુર 77 77 ૧૩ ભા. સુ. ૩ પ્ર. ભા.સુ. ૪ 37 ૬ 6. ૧૩૦ ૧૧૭ ખીમજી દેવજી મુંબઈ 77 37 '' ૧૧ ૧૩૧ ૧૧૮ અંબાલાલ લાલચંદ ૧૩૨ ૧૧૯ સૌભાગ્યણાઈ લલ્લુભાઈ જેતપુર વવાણિયા ખંભાત 77 77 '' વ. ૫ મોરબી 77 '' ૧૩ ૧૩૩ ૧૨૦ બી. ભા. સુ. ૨ ૧૩૪ ૧૨૧ ત્રિભોવન, અંબાલાલ ખંભાત 27 ૮ 77 77 77 ૧૩૫ ૧૨૨ '૧૪ ૧૩૬ ૧૨૩ ખીમજી દેવજી ૧૩૭ ૧૨૪-૧ ત્રિભોવન માણેકચંદ મોરબી મુંબઈ ખંભાત ૧૪ '' ૧.૪ ૧૩૮ ૧૨૪-૨ અંબાલાલ લાલચંદ મોરબી 77 '' ૬ 77 37 ૧૩૯ ૧૨૫ * ૭ Page #926 -------------------------------------------------------------------------- ________________ ૮૫૨ ૫, ૨. પૂ. http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા કયા સ્થળે મિતિ ક સ્થળેથી ૧૪૦ ૧૨૪-૩ ત્રિભોવન માણેકચંદ મોરબી ખંભાત ૧૯૪૬ બી. ભા. વ. ૮ ૧૪૧ ૧૨૬ સોભાગ્યભાઈ લલ્લુભાઈ વવાણિયા અંજાર 77 27 ’' ૧૨ ૧૪૨ ૧૨૮ ત્રિભોવન માણેકચંદ 77 ખંભાત 37 77 '' ૧૩ ૧૪૩ ૧૨૭ ખીમજી દેવજી 37 મુંબઈ 37 37 '' ૧૩ ૧૪૪ ૧૨૯ ૧૪૫ ૮૭૪-૫ ખીમજી દેવજી ૧૪૬ ૧૩૦ સોભાગ્યભાઈ લલ્લુભાઈ અંબાલાલ લાલચંદ 37 અંજાર 77 37 "" " 0)) ૧૪૭ ૧૩૧ ખીમજી દેવજી 77 ૧૪૮ ૧૩૨-૨ અંબાલાલ લાલચંદ મુંબઈ ખંભાત મુંબઈ ખંભાત આ. સુ. ૨ 77 27 :: 77 77 ૬ 37 ૧૪૯ ૧૩૨-૩ ૧૦ 77 37 77 ૧૦ "" = ૧૫૦ ૧૩૩ 77 ૧૫૧ ૧૩૪ ૧૫૨ ૧૩૬ ૧૫૩ ૧૩૭ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ ત્રિભોવન માણેકચંદ વાણિયા મોરબી ખંભાત : 37 77 ૧૧ 37 ૧૨ ૧૫૪ ૧૩૮ ૧૫૫ ૧૪૨ મોરબી મુંબઈ 37 ૧૫૬ ૧૪૩ ૧૫૭ ૬૬,૮૭૪-૨૨ ૧૫૮ ૧૫૯ ૧૬૦ ૧૬૧ ૧૬૨ ૧૬૩ ૧૬૪ ૧૬૫ ૧૪૪ સૌભાગ્યમાઈ લલ્લુભાઈ મુંબઈ ૧૬૬ ૧૪૫ ૧૬૭ (સૌભાગ્યભાઈ લલ્લુભાઈ ?) ત્રિભોવન તથા અંબાલાલ મોરબી ખંભાત ૧૯૪૭ ઝવે કા. સુ. પ 37 77 44 ૩૭- ૧૬૮ ૧૪૬ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ મુંબઈ મોરબી ૧૩ 3: ૧૬૯ અંબાલાલ લાલચંદ ખંભાત 37 27 ૧૭૦ ૧૪૭ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ 37 77 ૧૭૧ ૧૫૦ અંબાલાલ લાલચંદ ૧૭૨ ૧૪૯ મુનિશ્રી લલ્લુ ૧૭૩ ૧૫૧ ત્રિભોવન આદિ :::: ખંભાત 37 37 "" 77 37 77 77 * * * ૧૪ ૧૪ ૧૪ 33 37 '' વ. ૩ ૧૭૪ ૧૫૨ અંબાલાલ લાલચંદ 77 ઃઃ ૧૭૫ 77 ''૫ ૮ Page #927 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પરિશિષ્ટ ૩ ૮૫૩ ૫ શ્રુ પ્ર ક આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા કયા સ્થ મિતિ આંક સ્થળેથી ૧૭૬ ૧૫૪-૧૫૩ સોભાગ્યભાઈ લલ્લુભાઈ મુંબઈ મોરબી ૧૯૪૭ કા. વ. ૯ ૧૭૭ ૧૫૫ ત્રિભોવન માણેકચંદ ખંભાત 77 '' ૧૪ ૧૭૮ ૧૫૬ અંબાલાલ લાલચંદ 77 33 77 "O)) 37 77 77 ૧૭૯ ૧૪૮-૧ ૧૮૦ ૧૫૭ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ ૧૮૧ ૧૫૮ ૧૮૨ ૧૫૯ ૧૮૩ ૧૬૦ ૧૮૪ ૧૮૫ ૧૮૬ છોટાલાલ માણેકચંદ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ અંબાલાલ લાલચંદ સોભાગ્યભાઈ લલ્લુભાઈ અંબાલાલ લાલચંદ ખંભાત મોરબી ::: ” મા. સુ. ૪ 27 '' ૯ 77 '' ૧૩ 37 27 ” ૧૪ ખંભાત 77 '' ૧૫ ♥♥ મોરબી 37 ૧. ૭ મુંબઈ ખંભાત ” મા. સુ. ૧૦ ૧૮૭ ૧૬૧-૧૬૨ સોભાગ્યભાઈ લલ્લુભાઈ 37 77 77 "0)) ૧૮૮ અંબાલાલ લાલચંદ ખંભાત 37 પોષ સુ. ૨ ૧૮૯ ૧૬૩ ૧૯૦ સૌભાગ્યમાઈ લલ્લુભાઇ અંબાલાલ લાલચંદ : મોરબી ક 27 '' ૫ મુંબઈ ખંભાત પો. સુ. ૯ ૧૯૧ ૧૬૪ સૌભાગ્યસાઈ લલ્લુભાઈ : 37 27 સાયલા '' ૧૦ ૧૯૨ ૧૬૫ અંબાલાલ લાલચંદ ખંભાત ૧૯૩ ૧૬૬ ૧૯૪ ૧૬૭ મુનિશ્રી લલ્લુજી 37 ૧૯૫ ૧૬૮ ૧૯૬ ૧૬૯ મુનિશ્રી લલ્લુજી ૧૯૭ ૧૭૦ ૧૯૮ ૧૭૧ ૧૯૯ ૧૭૨ સૌભાગ્યમાઈ લલ્લુભાઈ મુનિશ્રી લલ્લુજી (અંબાલાલ લાલચંદ) ૨૦૦ ૧૭૩-૧ મણિલાલ સૌભાગ્યમાઈ 77 '' ૧૧ ખંભાત 37 27 '' ૧૧ 37 સાયલા કકકકકક 27 '' ૧૪ 77 વ. ૨ 77 77 ” માહ સુ. ૭ '' ૯ 27 27 ૨૦૧ ૧૭૪-૧૭૫ ૨૦૨ ૨૦૩ ૨૦૪ ૧૭૮ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ ચત્રભુજ બેચર અંબાલાલ લાલચંદ સૌભાગ્યસાઈ લલ્લુભાઈ 77 37 "" 37 77 77 ' વ.૩ 37 77 77 '૪ 37 મોરબી 77 77 ૨૦૫ ૧૭૬ ૨૦૬ ૧૭૭ ૨૦૭ ૧૭૯ મુનિશ્રી લલ્લુ 11 ૭ '' ૧૧ '' ૧૩ "0)) 37 ૨૦૮ ૧૮૦ ૨૦૯ ૨૧૦ ૧૮૨ ૨૧૧ ૧૮૧ મુનિશ્રી લલ્લુજી (અંબાલાલ લાલચંદ) '' 0)) ખંભાત Page #928 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૮૫૪ પ. પૂ. આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા કયા સ્થળે મિતિ ક સ્થળેથી ૨૧૨ ૧૮૩ ત્રિભોવન માણેકચંદ મુંબઇ ખંભાત ૧૯૪૭ માહ વ. ૨૧૩ ૧૮૪ (સોભાગ્યભાઈ લલ્લુભાઈ) ફા. સુ. ૨૧૪ ૧૮૫ સોભાભાઈ લલ્લુભાઈ 77 મોરબી 77 = v ૫ ૨૧૫ ૧૮૬ ૮ ૨૧૬ ૨૧૭ ૧૭૩-૨ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ .. મા સુ. ૩૩૮-૨ ૨૧૮ ૧૮૭ મોરબી 77 સેક ૨૧૯ ૧૮૮ ફા. સુ. 'વ. ઈ ૨૨૦ ૧૯૧ મોરબી 37 ૨૨૧ ૧૮૯-૧૯૦ @ - ૢ ૭ ૧૩ ૧ 77 77 33 ૨૨૨ ૧૯૨ ૧૧ 77 ૨૨૩ ૧૯૩ ૐ વ. ૧૪ ૨૨૪ ૨ ૨૨૫ ૨૨૬ ૧૯૪ અંબાલાલ લાલચંદ છોટાલાલ માણેકચંદ 37 ખંભાત 35 27 3 77 37 37 77 77 ૨૨૭ 77 ૨૨૮ 37 ૨૨૯ ૧૯૫ ૨૩૦ ૧૯૬ સોભાગ્યભાઈ લલ્લુભાઈ મોરબી 77 ભ ચૈ. સુ 77 77 37 ૨૩૧ ૧૯૭ ૨૩૨ ૧૯૮ ૨૩૩ ૧૯૯ ત્રિભોવન માણેકચંદ સોભાગ્યભાઈ લલભાઈ ખંભાત મોરબી 37 77 :: 37 33 27 27 ૨૩૪ ૨૦૦ 37 ૨૩૫ ૨૦૧ ૨૩૬ ૨૦૨ અંબાલાલ બાલચ 77 ખંભાત 77 77 ઃઃ ૨૩૭ ત્રિભોવન માણેકચંદ 27 33 ૨૩૮ ૨૦૩ ૨૩૯ ૨૦૪ ૨૪૦ સોભાગ્યભાઈ લલ્લુભાઈ અંબાલાલ લાલચંદ મોરબી 39 37 ખંભાત 73 ૨૪૧ ૨૦૫ સૌભાગ્યસાઈ લલ્લુભાઇ મોરબી રું : ક ૧૪ ૧૫ વ. ૨ 3 & & & ♠ ગ્ ૧૦ ૧૦ ૯ ૧૪ 37 77 ૨૪૨ ૨૦૬ અંબાલાલ લાલચંદ 37 ૨૪૩ ઈ ૨૪૪ ૨૦૭ સૌભાગ્યભાઈ લભાઈ ૨૪૫ ૨૪૬ ૨૦૮ અંબાલાલ લાલચંદ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ મોરબી ખંભાત 37 . સુ 37 ઢ ૦ છ ૧૩ મોરબી 77 " વ. ૩ Page #929 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પરિશિષ્ટ ૩ ૫ શ્રુ પ્ર ક આવૃત્તિ બીજા કોના પ્રત્યે કયા કયા સ્થળે ક સ્થળેથી ૨૪૭ ૨૦૯ સૌભાગ્યસાઈ લલ્લુભાઈ મુંબઈ મોરબી મિતિ ૧૯૪૭ વૈ. વ. ૮ ૨૪૮ ૨૧૦ અંબાલાલ લાલચંદ ખંભાત 37 77 ८ 27 ૨૪૯ ૨૧૧ ૨૫૦ ૨૧૨ સોભાગ્યભાઈ લલ્લુભાઈ 77 જે. સુ. ૩ ''૧૫ ૨૫૧ ૨૧૩ પર ૨૧૪ ૨૫૩ ૨૧૫ અંબાલાલ લાલચંદ ખંભાત ૨૫૪ ૨૧૬ ૨૫૫ ૨૧૭ ખંભાતના મુમુક્ષુઓ ઉપર) સૌભાગ્યમાઈ લલ્લુભાઇ ૨૫૬ 37 મોરબી 77 37 77 ' સુ. 37 અ.સુ. ૧ ८ **** ૧૩ 77 મોરબી 37 '' વ. ૨ '' વ. ૬ ::: 77 37 27 77 77 ૨૫૭ ૨૧૮ ૨૫૮ ૨૧૯ સૌભાગ્યમાઈ લલ્લુભાઈ ૨૫૯ ૨૨૦ 37 ૨૬૦ ૨૨૧ ૨૦૧ ૨૨૨ અંબાલાલ લાલચંદ કર ૨૨૩ ઉગરી બહેન મોરબી ખંભાત કલોલ ૧૯૪૭ અષાડ '' શ્રા. સુ. ૧ 77 77 ૯ C 37 :: ૨૬૩ ખીમજી દેવજી રાજ મુંબઈ "" ૨૬૪ ૨૨૪ ભા.સુ. ૮ ' '' ૮ 37 77 27 77 ૨૬૫ ૨૨૫ 77 77 77 ૨૬૬ ૨૨૬ 77 77 ૨૬૭ ૨૨૭ રાળજ 77 77 ૬૮ ૨૨૮ ૨૬૯ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ વવાણિયા મોરબી 37 . વ.૩ ૨૭૦ ૨૨૯ ૨૭૧ ૨૩૦ અંબાલાલ લાલચંદ ખંભાત 77 ૨૭૨ ૨૩૧ કુંવરજી મગનલાલ કલોલ 33 ૨૭૩ ૨૩૨ ખીમજી દેવજી મુંબઈ 27 '' પ્ ૨૭૪ ૨૩૩ '' ૫ ૨૭૫ ૨૩૪ સોભાગ્યભાઈ લલ્લુભાઈ 77 77 ૫ ૨૭૬ અંબાલાલ લાલચંદ 37 ખંભાત 17 11 ૨૭૭ ૨૩૫ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ મોરબી 37 77 ૨૭૮ ૨૩૬ ૨૭૯ ૨૩૭ મગનલાલ ખીમચંદ લીંબડી ૨૮૦ ૨૩૮ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ ૨૮૧ ખીમજી દેવજી મુંબઈ 33 ૨૮૨ ૨૩૯ સૌભાગ્યભાઈ લખુભાઈ 37 - ૭ '' ૧૦ '' '' ૧૧ ** ૧૨ '' '' ૧૩ ' '' ૧૪ ૮૫૫ Page #930 -------------------------------------------------------------------------- ________________ ૮૫૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર આંક ૫ શ્રુ પ્ર આવૃત્તિ બીજી કોના પ્રત્યે આંક કયા સ્થળેથી કયા સ્થળે મિતિ ૨૮૩ સૌભાગ્યણાઈ લલ્લુભાઈ વાણિયા ૧૯૪૭ ભા. વ. 0)) ૨૮૪ ૨૪૦ ૨૮૫ ૨૪૧ અંબાલાલ લાલચંદ 77 77 આ. સુ. ૬ ૭ ૨૮૬ ૨૪૨ ૨૮૭ ૨૪૩ સૌભાગ્યમાઈ લલ્લુભાઈ 37 મોરબી 17 અંજાર 37 :: A રું F 27 ૨૮૮ ૨૪૪ વ. ૧ ,, પ ૐ ' ૨૮૯ ૨૪૫-૧ ૧૦ ૨૯૦ ૨૪૫-૨ ૨૯૧ ૨૪૭ ધારશીભાઈ કુશળચંદ અંબાલાલ લાલ ચંદ ભુજ ખંભાત 37 27 27 ૨૯૨ ૮૭૪-૧૧ ૨૯૩ ૨૪૮ સોભાગ્યભાઈ લલ્લુભાઈ 77 અંજાર :::: 77 77 છે તે છ ૧૨ ૧૨ ૧૩ ૨૯૪ ૨૪૯ મુંબઈ 77 77 37 ૨૯૫ ૨૫૦ ૨૯૬ ૨૫૧ 33 ૨૯૭ ૨૫૨ ૨૯૮ ૨૫૩ સોભાગ્યભાઈ લલભાઈ વવાણિયા અંજાર ૧૯૪૮ કા. સુ. ૪ ૨૯૯ ૨૫૪ 300 અંબાલાલ લાલચંદ ખંભાત 27 ૩૦૧ ૨૫૬ સોભાગ્યભાઈ લલ્લુભાઈ અંજાર 77 :: ' ૭ ८ ८ 37 ૩૦૨ મોરબી 17 11 જ્ ૧૩ 303 અંબાલાલ લાલચંદ 37 77 77 ખંભાત ૩૦૪ ૨૫૭ સૌભાગ્યસાઈ લલ્લુભાઈ મોરબી ૩૦૫ ૨૫૫ ત્રિભોવન માણેકચંદ 309 અંબાલાલ લાલચંદ મોરબી ખંભાત 37 વ. ૧ ૭ ૩૦૭ ૨૫૮ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ આણંદ મોરબી 27 ૩૦૮ ૨૫૯ મુંબઈ 27 સાયલા "" 27 ૩૦૯ ૨૬૦ ૩૧૦ ૨૦૧ ત્રિભોવન માણેકચંદ ખંભાત 37 77 ૩૧૧ મા. સુ. ૨ ૧૪ '' વ. 0)) પો. સુ. ૩ 3 77 ૩૧૨ વર અંબાલાલ લાલચંદ ખંભાત 37 77 ૫ ૩૧૩ ૨૬૩ સૌભાગ્યસાઈ લલ્લુભાઇ 27 ૩૧૪ ૩૧૫ ૨૬૪ સોભાભાઈ લલ્લુભાઈ મોરબી 33 27 37 27 ૩૧૬ ૨૬૫ : ૩૧૭ ૨૬૬ ૩૧૮ ૨૬૭-૨ કુંવરજી મગનલાલ કલોલ 77 77 ૭ ૧૧ *. ૧૧ વ. ૩ ૯ ૧૩ の Page #931 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પરિશિષ્ટ ૩ ક ૫ શ્રુ પ્ર આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા આંક સ્થળેથી ૩૧૯ ૨૬૮ સૌભાગ્યસાઈ લલ્લુભાઈ મુંબઈ 37 ૩૨૦ ૨૬૯ ૩૨૧ ૨૭૦-૧ ૩૨૨ ૨૭૦-૨ ૩૨૩ ૨૭૦-૩ અંબાલાલ લાલચંદ સૌભાગ્યમાઈ લલ્લુભાઈ મુંબઈ કયા સ્થળે ખંભાત મોરબી 77 મિતિ ૧૯૪૮ મા સુ. ૫ ૧૩ ' વ. ૨ રવિવાર "માહ વદ ૨ 77 મોરબી 77 17 ૩૨૪ ૨૭૧ 77 ૩૨૫ ૨૭૨ 77 ૩૨૬ ૨૭૪ 77 ૯ ૧૧ ૩૨૭ ૨૭૫ ૩૨૮ ૨૭૬ 27 37 77 77 27 ૧૪ ૯ × 77 0)) 37 77 77 77 ૩૨૯ ૨૭૭ 330 ૨૭૮ કિસનદાસ આદિ ૩૩૧ ૨૭૯ ૩૩૨ ૨૮૦-૧ અંબાલાલ લાલચંદ 333 ૨૮૦-૨ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ખંભાત 77 ખંભાત 77 મોરબી 37 ઝ 5. સુદ ૪ 77 ૩૩૪ ૨૮૧ : ૩૩૫ ૨૮૨-૧ 339 ૨૮૨-૨ કુંવરજી મગનલાલ કલોલ ૩૩૭ ૨૮૩ ૩૩૮ ૨૮૪ સૌભાગ્યમાઈ લલ્લુભાઈ 77 મોરબી ૩૩૯ ૨૮૫ સૌભાગ્યમાઈ લલ્લુભાઇ મોરબી ૩૪૦ ૨૮૬ સૌભાગ્યમાઈ લલ્લુભાઈ મોરબી ૩૪૧ ૨૮૭ સોભાગ્યભાઈ લલ્લુભાઇ મુંબઈ મોરબી : 77 ૩૪૨ ૨૮૮ 77 ૩૪૩ ઃઃ : : : : : : : : : : 77 77 77 ૩૪૪ ૨૮૯-૧ :::: ૧૦ 99 ૧૦ ૧૧ 77 ૧૧૦૦ 77 11 ૧૩ ૧૪ ૧૫ 77 77 વ ૪ ૬ 77 ૭ ૧૦ ૩૪૫ ૨૮૯-૨ ૩૪૬ ૨૮૯-૧ સોભાગ્યભાઈ લલ્લુભાઈ :: 77 77 27 - ૧૧ મોરબી 77 77 37 ૧૪ 77 ૩૪૭ ૨૯૦ ૩૪૮ ૨૯૧ :: ૩૪૯ ૨૯૧ 11 6 0)) ચૈ. સુ. ૨ 77 ૪ 77 27 ૩૫૦ ૨૯૧ ૩૫૧ ૨૬૭ ૩૫૨ ૨૯૨ કુંવરજી મગનલાલ ચત્રભુજ ચર 77 ૬ 37 કલોલ 77 17 ૯ જેતપુર 77 77 ૯ ૩૫૩ ૨૯૩-૧ અંબાલાલ લાલચંદ પ્રભાત ૩૫૪ ૨૯૩-૨ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ મોરબી 77 77 27 ૧૨ ૧૩ ૮૫૭ Page #932 -------------------------------------------------------------------------- ________________ ૮૫૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ક ૫ % +- આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા કયા સ્થળે મિતિ આંક સ્થળેથી ૩૫૫ ૨૯૩-૩ સૌભાગ્યમાઈ લલ્લુભાઈ મુંબઈ મોરબી ૧૯૪૮ ચૈ. વ. ૧ d ૩૫૬ ૨૯૪ અંબાલાલ લાલચંદ ખંભાત "" 77 ૧ ૩૫૭ ૨૯૫ સૌભાગ્યમાઈ લલ્લુભાઈ 37 મોરબી 17 77 ૩૫૮ ૨૯૬ ૩૫૯ અંબાલાલ લાલચંદ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ ખંભાત 39 મોરબી 27 390 ૨૯૭ 77 77 77 ૩૬૧ ૨૯૮-૧ :::: D ૩ ૫ ૩૬૨ ૨૯૮-૨ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ મુંબઈ મોરબી 37 393 ૨૯૯ '' ૫ 77 ८ ૧૨ વૈ. સુ. ૩ 11 77 ૪ ૫ 37 37 ૩૬૪ :: ૩૬૫ ૯ 27 77 ૧૧ 77 37 77 77 ૩૬૬ 300 ', ૩૬૭ ” વ. ૧ d ૩૬૮ ૩૦૧ 27 ૩૬૯ ૩૭૦ 77 ૧૧ ૩૭૧ ૩૦૨ ૩૭૨ 393 303 ૩૭૪ ૩૦૪ કુંવરજી મગનલાલ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ ધારસીભાઈ તથા નવલચંદભાઈ સૌભાગ્યમાઈ લલ્લુભાઈ 77 કલોલ મોરબી 37 ૩૭૫ ૩૦૫ મુનિશ્રી લલ્લુજી 37 ૩૭૬ 309 અંબાલાલ લાલચંદ જ મોરબી ખંભાત 37 - 77 ૧૩ ૧૪ ૧૪ - - ન છ ? ૧૨ 37 77 • વૈ. 37 ૩૭૭ ૩૦૭ ૩૭૮ ૩૦૮ સૌભાગ્યભાઈ લખુભાઈ મોરબી 27 જે. સુ. ૧૦ ૩૭૯ ૩૦૯ સોભાગ્યભાઈ લલ્લુભાઈ મોરબી 77 જે. વ.૦)) ૩૮૦ ૩૧૦-૧ (મુનિશ્રી લલ્લુજી ?) 37 ૩૮૧ ૩૧૦-૨ ૩૮૨ ૩૧૦-૩ ૩૮૩ ૩૧૧ ૩૮૪ ૩૧૨ (સૌભાગ્યભાઈ લલ્લુભાઈ ?) ૩૮૫ ૩૧૩ સૌભાગ્યભાઈ લલ્લુભાઇ ::: ૩૮૬ ૩૧૪ ધારીમાઈ કુશળચંદ ભુજ ૩૮૭ ૩૧૫ ૩૮૮ ૩૧૬ ૩૮૯ ૩૭૮-૨, ૩૧૭ ૩૯૦ ૩૧૮-૧ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ મનસુખ દેવસી સૌભાગ્યભાઈ લલ્લુભાઈ :::: 3. : 77 લીમડી : 37 અ. સુ. ૯ ' વ.0)) શ્રા. સુ. ૬ ૪ * ૧૦ 11 - ૧૦ Page #933 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પરિશિષ્ટ ૩ ૫ શ્રુ પ્ર ક આવૃત્તિ બીજી આંક કોના પ્રત્યે કયા કયા સ્થ મિતિ ૮૫૯ સ્થળેથી ૩૯૧ ૩૧૮-૨ અંબાલાલ લાલચંદ મુંબઈ ખંભાત ૧૯૪૮ શ્રા. સુ. ૧૦ 37 17 37 ૩૯૨ ૩૧૮-૩ ૧૦ ૩૯૩ ૩૧૯ ૩૯૪ ૩૨૦ સોભાગ્યભાઈ લલભાઈ સોભાગ્યમાઈ લલ્લુભાઈ ૧૦ 37 ૐ ૧. ૧૦ 33 27 ૩૯૫ ૩૨૧ 37 ૩૯૬ ૩૨૨ ૩૯૭ ૩૨૩ ૩૯૮ ૩૨૪ ત્રિભોવન માણેકચંદ આદિ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ ખંભાત 37 37 ૩૯૯ ૩૨૫ અંબાલાલ લાલચંદ સાયલા ખંભાત 37 ૪૦૦ ૩૨૬ સૌભાગ્યમાઈ લલ્લુભાઈ : :: :: 28 ૧૧ ૧૪ ૪૦૧ ૩૨૭ મણિલાલ રાયચંદ ગાંધી 77 બોટાદ 37 ભા. સુ. ૧ ૪૦૨ ૩૨૮ સૌભાગ્યમાઈ લલ્લુભાઇ 37 સાયલા 6. H 37 ૪૦૩ ૩૨૯ ૪૦૪ 330 કૃષ્ણદાસ આદિ ૪૦૫ ૩૩૧ મનસુખ દેવસી ૪૦૬ ૩૩૨ ૪૦૭ 333 ૪૦૮ ૩૩૪ સૌભાગ્યભાઈ લખુભાઈ મણિલાલ રાયચંદ ગાંધી સૌભાગ્યભાઈ લલ્લુભાઈ ', ' ખંભાત લીંબડી સાયલા ભાવનગર 77 ઃઃ : 37 33 : 77 ૪૦૯ ૩૩૫ ૪૧૦ 339 સૌભાગ્યમાઈ લલ્લુભાઈ 37 સાયલા : ૪૧૧ 339 37 ૪૧૨ ૩૩૮-૧ ૪૧૩ ૩૩૯ સોભાગ્યભાઈ લલ્લુભાઈ મોરબી 77 . . . . ૧૦ ૧૦ ૧૦ ૧૨ વ. ૩ ८ આ સુ. ૧ ૭ ૧૦ વ. ૬ ,, . ૪૧૪ ૩૪૦ આસો 77 37 ૪૧૫ ૩૪૧ ૪૧૬ ૩૪૨ 37 ૪૧૭ ૩૪૩ 37 ૪૧૮ ૩૪૪ 37 37 ૪૧૯ ૩૪૫ ૪૨૦ ૩૪૬ 37 77 ૪૨૧ ૩૪૭-૧ ૪૨૨ ૩૪૮ ૪૨૩ ૩૪૯ કુંવરજી મગનલાલ 37 કલોલ 37 ૧૯૪૯ કા. સુ. વ. ૯ ૭ 77 37 77 37 ૪૨૪ ૩૩૭-૩૫૦ કૃષ્ણદાસ ખંભાત ૧૨ ૪૨૫ ૩૫૧ રેવાશંકર જગજીવન રાજકોટ મા. વ. ૯ 33 ૪૨૬ ૩૫૨ *. ૧૩ Page #934 -------------------------------------------------------------------------- ________________ ૮૬૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર આંક ૫ શ્રુ પ્ર આવૃત્તિ બીજા કોના પ્રત્યે કયા આંક સ્થળેથી ૪૨૭ ૩૫૩ અંબાલાલ લાલચંદ મુંબઈ ખંભાત કયા સ્થળે મિતિ ૧૯૪૯ મા સુ. ૯ ૪૨૮ અંબાલાલ લાલચંદ 37 37 વ. ૪ ૪૨૯ ૩૫૪ રેવાશંકર જગજીવન F 37 ૪૩૦ ૩૫૫ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ 77 37 37 ૪૩૧ ૨૭૩ ૪૩૨ ૩૫૬ ૪૩૩ ૩૫૭-૧ અંબાલાલ લાલચંદ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ 77 ઝ C "O)) ફા. સુ. ૭ 77 ૪૩૪ ખંભાત 37 77 મોરબી 37 37 ઃઃ 37 ૪૩૫ ૩૫૭-૨ * ૧૪ વ. ૯ ** Q)} 77 ૪૩૬ ૩૫૮-૧ 37 ચ. યુ. ૧ ૪૩૭ ૩૫૮-૨ ૪૩૮ ૩૫૮-૩ સૌભાગ્યસાઈ લલ્લુભાઈ સોમાગ્યભાઈ લલ્લુભાઈ મોરબી મોરબી 37 ક 77 77 ૪૩૯ ૩૫૯ ૪૪૦ ૩૬૦-૧ સુખલાલ છગનલાલ ૪૪૧ ૩૬૦-૨ મનસુખ દેવી સાયલા વીરમગામ લીંબડી 77 ૪૪૨ ૩૬૧ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ 77 મોરબી 37 77 37 37 ક ૪૪૩ ૩૬ર ૪૪૪ 393 ૪૪૫ ૩૬૪ અંબાલાલ બાલચ 77 ૪૪૬ ૩૬૫-૧-૨ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ ૪૪૭ 339 રેવાશંકર જગજીવન ખંભાત મોરબી 37 ૭ ૭ ૭ – ૭: 37 ::: . ૯ ૧. ૧ '' ૮ '' 0)) 37 વૈ. વ. ૬ R 77 ૪૪૮ ૩૬૭ ૪૪૯ ૩૬૮ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ કૃષ્ણદાસ (આઠ પત્તાનો પત્ર) સૌભાગ્યભાઈ લલ્લુભાઈ અંબાલાલ લાલચંદ : 77 37 ” ૦૩ ૭ ૪૫૦ ૩૬૯ ખંભાત 77 ૪૫૧ જે. : 77 સુ. ૧૧ '' ૧૫ પ્ર.અ.સુ.૯ ઝં ૪૫૨ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ મોરબી 37 77 *. ૧૨ 77 37 વ. ૩ ૪૫૩ ૩૭૦ ૪૫૪ ૩૭૧ અંબાલાલ આદિ મુમુક્ષુઓ ખંભાત 37 * ૪ 37 ૪૫૫ ૩૭૨ અંબાલાલ લાલચંદ ૧૩ ૪૫૬ 393 સૌભાગ્યભાઈ લલ્લુભાઈ મોરબી 37 37 ૪૫૭ ૩૭૪ ' ૧૪ બી.એસ. ૪૫૮ ત્રિભોવન માણેકચંદ ખંભાત 37 77 ' ૧૨ ૪૫૯ ૩૭૫ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ વ. ૬ ४५० ૩૭૬ કુંવરજીભાઈ તથા ઊગરીબહેન કલોલ : 37 27 : '' ૧૦ ૪૬૧ ૩૭૭ સૌભાગ્યમાઈ લલ્લુભાઈ ૪૬૨ ૩૭૮-૧ મનસુખ દેવસી સાયલા લીમડી શ્રા. સુ. ૪ ક '' ૫ ખંભાત 27 Page #935 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પરિશિષ્ટ ૩ ૫ શ્રુ પ્ર આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા કયા સ્થળે આંક સ્થળેથી ૪૬૩ ૩૭૯ સોભાગ્યભાઈ લલ્લુભાઈ મુંબઈ સાયલા 37 37 ૪૬૪ મિતિ ૧૯૪૯ શ્રા. સુ. ૧૫ વ. ૪ ૪૬૫ ૩૮૦ ૪૬૬ ૩૮૧ પેટલાદ * ૫ 37 ભા. સુ. ૬ ૪૬૭ ૩૮૨ (ત્રિભોવન માણેકચંદ ?) ખંભાત ૪૬૮ ૩૮૩ મુંબઈ 37 37 37 ૪૬૯ ૩૮૪ ૪૭૦ ૩૮૫ ત્રિભોવન માણેકચંદ ૪૭૧ ૩૮૬ ૪૭૨ ૩૮૭ ૪૭૩ ૩૮૮ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ સૌભાગ્યમાઈ તથા ડુંગરસીભાઈ સૌભાગ્યમાઈ લલ્લુભાઇ ખંભાત સાયલા : 3:06: વ. ૦)) 37 આ. સુ. ૧ 37 37 ' ૫ . ૯ વ. ૩ 77 37 37 ૪૭૪ ૩૮૯ ૪૭૫ ૩૯૦ સોભાગ્યભાઈ લલ્લુભાઈ 77 મોરબી 37 11 ૧. ૧૨ 77 ૪૭૬ ૩૯૨-૩ ૪૭૭ ૩૯૩ ૪૭૮ અંબાલાલ લાલચંદ :: 27 ૪૭૯ ૩૯૪ 77 ૪૮૦ ૪૮૧ ખંભાત ૧૯૫૦ કા. સુ. ૯ ૧૩ માહ સુ. ૩ પો. સુ. ૫ ” વ. ૧ 37 ', ૪૮૨ ૩૯૫ ૧૪ ૪૮૩ ૩૯૬ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ 77 અંજાર ક માહ્ વ. ૪ 27 37 33 ૪૮૪ ૩૯૭ 77 ૪૮૫ ૩૯૮ ફા. સુ. ૪ 77 77 33 ૪૮૬ ૩૯૯ : :ભ ૭ : ८ ૧૧ ૪૮૭ ૪૦૦ અંબાલાલ લાલચંદ 77 ખંભાત 37 27 11 ૪૮૮ ૪૦૧ ૧. ૧૦ 37 ૪૮૯ ૪૦૨ ૪૯૦ ૪૦૩ ૪૯૧ ૪૦૪ ૪૯૨ ૪૦૫ ૪૯૩ ૪૦૬ ૪૯૪ ૪૦૭ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ સૌભાગ્યમાઈ લલ્લુભાઇ મુનિશ્રી લલ્લુજી સૌભાગ્યભાઈ લલ્લુભાઈ 33 :: ' ૧૧ ૧૧ 37 37 સાયલા 77 અંજાર ૪૯૫ ૪૦૮-૧ ત્રિભોવન માણેકચંદ ૪૯૬ ૪૦૯ ધારશીભાઈ કુશળચંદ 37 મોરબી ::::: 77 ચૈ. સુ. '' વ. ૧૧ 33 77 37 17 ૪૯૭ ૪૧૦ ૪૯૮ ૪૧૧ ત્રિભોવન માણેકચંદ ૧૪ ૧૪ 27 ખંભાત વૈ. સુ. ૧ : - Pr ૮૬૧ Page #936 -------------------------------------------------------------------------- ________________ ૮૬ર http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૫ શ્રુ પ્ર મ આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા કયા સ્થ ક સ્થળેથી ૪૯૯ ૪૧૨ મુંબઈ મિતિ ૧૯૫૦ વૈ. સુ. ૯ ૫૦૦ ૪૧૩ મુનિશ્રી લલ્લુજી 77 સુરત ૯ 77 33 ૫૦૧ ૪૧૪ વ. ૭ ૫૦૨- ૮૭૪-૧૮ મુનિશ્રી લલ્લુજી તથા મુનિ ૭૫૦ દેવકરણ જી ૫૦૩ ૪૧૫ અંબાલાલ લાલચંદ મુંબઈ ખંભાત ૧૯૫૩ ફા. સુ. ૬ ૧૯૫૦ વૈ. વ. ૦)) 77 ૫૦૪ ૪૧૬ ૫૦૫ ૮૭૪-૧૩ 77 37 ૫૦૬ ૪૧૮ ૫૦૭ ૫૦૮ ૪૧૯ અંબાલાલ લાલચંદ સોભાગ્યભાઈ લલ્લુભાઇ ખંભાત ક 77 જે. સુ. ૧૧ ૧૪ ૫૦૯ ૪૨૦-૧ મુનિશ્રી લલ્લુજી સુરત અ. સુ. ૬ મન ૫૧૦ ૪૨૧ ત્રિભોવન માણેકચંદ 37 ખંભાત 11 17 ૫૧૧ ૪૨૨ સોભાગ્યભાઈ લલ્લુભાઇ અંજાર 77 ૫૧૨ ૪૨૩ મુનિશ્રી લલ્લુજી એક 33 : 27 77 77 સુરત ૧૫ 77 "" 77 ૫૧૩ ૪૨૪ શ્રા. સુ. ૧૧ ૫૧૪ ૪૨૫ ૫૧૫ ૪૨૬ અંબાલાલ લાલચંદ ૫૧૬ ૪૨૭ કેશવલાલ નથુભાઈ ખંભાત લીંબડી 37 એક રું ૧૪ ૧૪ વ. ૧ ૫૧૭ ૪૨૯ અંબાલાલ લાલચંદ ૫૧૮ ૪૩૦ મુનિશ્રી લલ્લુજી ૫૧૯ ૪૩૧-૧ પ૨૦ ૪૩૨ પ૨૧ ૬૯૧ પરર ૪૩૩ અંબાલાલ લાલચંદ ૫૨૩ ૪૩૫, ૪૩૪- ૧-૨ ૫૨૪ (સૌભાગ્યભાઈ લલ્લુભાઈ ?) સૌભાગ્યમાઈ લલ્લુભાઈ સોભાગ્યભાઈ લલ્લુભાઈ તથા ડુંગરસીભાઈ અંબાલાલ લાલચંદ આદિ મુમુક્ષુઓ મુનિશ્રી લલ્લુજી 37 ખંભાત 11 33 17 ૭ 37 સુરત 77 77 77 37 77 77 સાયલા ખંભાત સાયલા 77 77 C ૯ ' 0)) ભા. સુ. ૩ : ::: 37 77 પરપ ૪૪૩ 77 પરવ ૪૪૪ ૫૨૭ સોભાગ્યભાઈ લભાઇ ૫૨૮ ૪૪૫ ૫૨૯ ૪૪૬ સૌભાગ્યભાઈ લખુભાઈ : ૫૩૦ ૪૪૭ મોહનલાલ કરમચંદ ગાંધી (મહાત્મા ગાંધીજી) સુરત સાયલા સાયલા ડરબન '' આ. સુ. ૧૧ વ. ૩ Fઃ ઃ '' ૮ '' ૧૦ વ. ૫ ૧૨ 37 ૬ ૫૩૧ ૫૩૨ ૫૩૩ ૪૪૮ ૫૩૪ ૪૪૯ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ ધારશીભાઈ કુશળચંદ મુનિશ્રી લલ્લુજી મુંબઈ અંજાર :: 37 "" 0)) 37 77 37 : 77 11 મોરબી ૧૯૫૧ કા. સુ. ૧ 77 સુરત 3 Page #937 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પરિશિષ્ટ ૩ ૫ શ્ર્વ પ્ર ક આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા કયા સ્થળે આંક સ્થળેથી ૫૩૫ ૪૫૦ સૌભાગ્યમાઈ લલ્લુભાઈ મુંબઈ અંજાર મિતિ ૧૯૫૧ કા. સુ. ૩ 11 ૫૩૬ ૪૫૧ અંબાલાલ લાલચંદ ખંભાત ૫૩૭ ૪૫૩-૪૫૨ અંબાલાલ આદિ મુમુક્ષુઓ :: : ૭ ૫૩૮ ૪૫૪ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ ૫૩૯ ૪૫૫ ધારશીભાઈ કુશળચંદ અંજાર મોરબી 37 77 77 77 77 ૫૪૦ 77 ' ૧૪ ૭. ૧૪ 37 ૫૪૧ ૪૫૮ ૫૪૨ ૪૬૧ સોભાગ્યભાઈ લલ્લુભાઈ અંજાર 27 77 37 ૫૪૩ ૪૬૨ ::: '' ૧૫ ૫૪૪ ૪૬૩ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ કાર વ. ૧૩ 37 27 27 મા. વ. ૧ ૫૪૫ ૫૪૬ ૪૬૪ ધારશીભાઈ કુશળચંદ ૫૪૭ ૪૬૫ મુનિશ્રી લલ્લુજી ૫૪૮ ૪૬૬ ૫૪૯ ૮૭૪-૧૯ ૫૫૦ ૪૬૭ ૫૫૧ ૪૬૮ સોભાભાઈ લલ્લુભાઈ મુંબઈ સાયલા મોરબી સુરત 77 33 77 '' ૬ ← ” 77 ૮ U ૯ 37 77 ૧૧ 37 37 ૫૫૨ ૪૬૯ ૫૫૩ ૪૭૦ ૫૫૪ ૫૫૫ ૪૭૧ ૫૫૬ ૫૫૭ ૪૭૩-૨ મુનિશ્રી લલ્લુજી સૌભાગ્યમાઈ લલ્લુભાઈ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ ૫૫૮ ૪૭૩-૧ ખીમજી દેવજી ૫૫૯ ૮૭૪-૯ સુખલાલ છગનલાલ ૫૦ ૪૭૪ સોભાગ્યભાઈ લલ્લુભાઈ 77 ૫૬૧ ૪૭૫ કુંવરજી આણંદજી 37 સુરત અંજાર મોરબી મોરબી લીંબડી 37 વીરમગામ 37 ' '' 0)) 17 ભાવનગર 37 માસ. ર "" : : ::::: ધ ઃ પો. સુ. ૧ 17 ૧૦ ૪. * ૧૦ વ. ૨ C ૧૦ પર ૪૭૬ ૫૬૩ ૪૭૮ કુંવરજી આણંદજી ભાવનગર પ૬૪ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ 77 મોરબી ૫૬૫ ૪૭૯ પા ૪૮૦ મુનિશ્રી લલ્લુજી સૌભાગ્યભાઈ લલ્લુભાઈ સુરત 37 37 સાયલા 77 77 77 3 ૮ ૧૯૫૧ માહ સુ. ૮ ફા. સુ. ૧૨ 77 ૧૩ 37 ૫૬૭ ૪૮૧ 17 11 ૧૫ ૫૬૮ ૭૫૦-૨ ૫૬૯ ૫૦૩ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૫૭૦ ૪૮૨ મોહનલાલ કરમચંદ ગાંધી "" '' વ. ૩ 77 ડરબન ,, ૫ (મહાત્મા ગાંધીજી) ૮૬૩ Page #938 -------------------------------------------------------------------------- ________________ ૮૭૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૫ શ્રુ પ્ર ક આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા કયા સ્થળે મિતિ આંક સ્થળેથી ૫૭૧ ૪૮૩ સોભાગ્યભાઈ લલ્લુભાઈ મુંબઈ સાયલા ૧૯૫૧ ફા. વ. ૫ ૫૭૨ ૪૮૪ અંબાલાલ લાલચંદ 37 ખંભાત 17 11 ૭ ૫૭૩ ૪૮૫ મુનિશ્રી લલ્લુજી ૧૧ 37 ૫૭૪ ૪૮૬ :: 77 77 ૫૭૫ ૪૮૭ ૫૭૬ ૪૮૮ ૫૭૭ ૪૮૯ ૫૭૮ ૮૭૪-૩ ૫૭૯ સૌભાગ્યસાઈ લલ્લુભાઈ મુનિશ્રી લલ્લુજી સૌભાગ્યભાઈ લલ્લુભાઈ સાયલા ૫૮૦ અંબાલાલ લાલચંદ સુરત 33 77 27 77 મોરબી 37 77 ખંભાત ૫૮૧ ૪૯૦ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ 37 77 ૫૮૨ ૪૯૧ કુંવરજી આણંદજી ભાવનગર - -2 : ર ચૈ. સુ. ૬ ૧૩ ૧૪ 11 વ. ૫ ર૩ ૭ ૨૭ ૫૮૩ ૪૯૨ ૧૧ 37 11 ૫૮૪ ૮૭૪-૨ ૧૧ ૫૮૫ ૪૯૩ ૫૮૬ ૪૯૪ સોભાગ્યભાઈ તથા ડુંગરસીભાઈ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ 27 77 77 "" 77 37 77 ૫૮૭ ૪૯૫ ૫૮૮ ૪૯૬ મુનિશ્રી લલ્લુજી 37 37 77 ૫૮૯ ૪૯૭ ૫૯૦ ૪૯૮ ધારશીભાઈ કુશળચંદ માંડવી ઃઃ 77 ૧૨ * ૧૨ 77 77 ૧૨ ૧૩ 77 * ૧૪ જ ૫૯૧ ૪૯૯ ૫૯૨ ૫૦૪ સોભાગ્યભાઈ લલ્લુભાઇ 77 ૫૯૩ ૫૦૫ ૫૯૪ ૫૦૬ નવલચંદ ડોસા મોરબી ૫૯૫ ૫૦૭ મુનિશ્રી લલ્લુજી 37 77 સુરત :::: વૈ. સુ '' ૧૫ વ. ૭ : ૯ 11 37 ૫૯૬ ૫૦૮ ૫૯૭ ૫૦૯ ૫૯૮ ૫૧૦ ૫૯૯ ૫૧૧ ૬૦૦ ૫૧૨ સૌભાગ્યમાઈ લલ્લુભાઇ મુનિશ્રી લલ્લુજી સૌભાગ્યભાઈ લલ્લુભાઈ મુંબઈ સાયલા ૧૯૫૧ વૈ. વ. ૭ મ 33 97 સુરત 77 ૬૦૧ ૫૧૩ ૬૦૨ ૫૧૪ નવલચંદ ડોસા 37 ૬૦૩ ૫૧૯-૧ ૬૦૪ અંબાલાલ લાલચંદ ૬૦૫ ૫૧૬ ૬૦૬ ૫૧૭ મુનિશ્રી લલ્લુજી સોભાગ્યભાઈ લલ્લુભાઈ સાયલા 37 મોરબી ખંભાત સુરત સાયલા : 37 : : : : ઈ ંટ 5 77 77 2 2 6 ૧૦ ૧૪ જે. સુ. ૨ 77 11 77 ૧૦ ૧૦ ૧૦ ૧૨ જે. વ. ૨ F Page #939 -------------------------------------------------------------------------- ________________ ૫ શ્રુ પ્ર http://www.ShrimadRajchandra.org પરિશિષ્ટ ૩ આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા કયા સ્થળે મિનિ આંક સ્થળેથી ૬૦૭ ૬૧૯ મુનિશ્રી લલ્લુજી મુંબઈ ખંભાત ૧૯૫૧ જે. વ. ૭ ૬૦૮ ૫૧૫ કુંવરજી આણંદજી 37 11 17 ભાવનગર ૧૦ 37 11 ૬૦૯ ૫૧૮ ૬૧૦ ૫૨૦ મગનલાલ ખીમચંદ 37 ૧૧ પર૧ નવલચંદ ડોસા 77 લીંબડી મોરબી 11 અ. સુ. ૧ 11 77 : ૬૧૨ પ૨૨ સૌભાગ્યમાઈ લલ્લુભાઈ : - 11 77 37 ૬૧૩ પર૩ (ત્રિભોવનભાઈ ?) 17 77 ૧૧ ૩૧૪ ૬૧૫ ૫૨૪ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ 11 77 સાયલા ૧૩ ૬૧૬ પપ અંબાલાલ તથા ત્રિભોવનભાઈ 77 77 ખંભાત વ. ૨ ૬૧૭ પરવ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ 11 77 77 સાયલા ૭ 37 11 77 ૬૧૮ ૫૨૯ ૧૧ 77 17 77 ૬૧૯ ૫૩૦ ૧૪ કરવ ૫૩૧ મુનિશ્રી લલ્લુજી 11 77 સુરત 0)) ૬ર૧ ૬ર૩ અંબાલાલ લાલચંદ ખંભાત 17 વરર ૫૩૨ (ત્રિભોવનભાઈ આદિ ?) 77 ૬૩ સૌભાગ્યસાઈ લલ્લુભાઈ 77 સાયલા શ્રા. સુ. ૨ ૬ર૪ મુનિશ્રી લલ્લુજી 77 17 સુરત 3 ૬૫ ૫૩૩ ધારશીભાઈ કુશળચંદ વાણિયા મોરબી 17 77 ૧૦ કરવ ૫૩૪ મુનિશ્રી લલ્લુજી 17 77 સુરત ૧૨ ૬૨૭ ૫૩૫ ધારશીભાઈ કુશળચંદ મોરબી 17 77 ૧૫ ૬ર૮ ૫૩૬ સૌભાગ્યસાઈ લલ્લુભાઈ સાયલા ૬૨૯ ૫૩૭ સૌભાગ્યભાઈ તથા ડુંગરસીભાઈ 77 '' વ. ૬ ૧૧ 930 ૫૩૮ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ ૬૩૧ ૫૩૯ (સૌભાગ્ધભાઈ લલ્લુભાઈ ?) ૧૨ ૧૪ ૬૩૨ ૫૪૦ અંબાલાલ લાલચંદ ખંભાત 77 '' P ૬૩૩ મુનિશ્રી લલ્લુજી સુરત ૬૩૪ ચત્રભુજ બેચર જેતપુર 77 ૧૪ ભા. સુ. ૭ ૬૩૫ અંબાલાલ લાલચંદ 77 939 ૫૪૧ કુંવરજી આણંદજી ૬૩૭ ૫૪૨ ખીમચંદ કાલચંદ ખંભાત ભાવનગર લીંબડી .. ૭ : ૬૩૮ ૫૪૩ ધારસીભાઈ કુશલચંદ રાણપુર મોરબી ૬૩૯ નવલચંદ ડોસા વ. ૧૩ " આ.સુ. ૨ ५४० ૫૪૯ સૌભાગ્યમાઈ લલ્લુભાઇ મુંબઈ 77 '' ૧૧ ૮૬૫ Page #940 -------------------------------------------------------------------------- ________________ ૮૬૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૫ જૂ આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા કયા સ્થળે ક સ્થળેથી ૬૪૧ ૫૪૮ સોભાગ્યભાઈ લલ્લુભાઈ '''' મુંબઈ 37 ૬૪૨ ૫૫૦ ૬૪૩ ૫૫૧ અંબાલાલ લાલચંદ "" ૬૪૪ ૫૫૨ ૬૪૫ ૫૫૩ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ ખંભાત સ્તંભતીર્થ સાયલા મિતિ ૧૯૫૧ આ. સુ. ૧૨ ૧૩ 27 77 ૧૩ 77 આ. વ. ૩ 37 37 ૧૧ ૬૪૬ ૫૫૬ 33 ૬૪૭ ૫૫૭ 37 37 ૬૪૮ ૫૫૮ 77 ૬૪૯ ૫૫૯ 37 : 77 ૬૫૦ ૫૬૦ ૬૫૧ ૫૬૧ ઉપર પર સૌભાગ્યમાઈ લલ્લુભાઇ મુનિશ્રી લલ્લુજી 77 ૬૫૩ ૫૬૩-૧ ૬૫૪ ૫૬૩-૨ અંબાલાલ લાલચંદ 77 ૬૫૫ ૫૬૩-૩ 77 ૬પ૬ ૫૬૪ ૬૫૭ ૫૬૫ મુનિશ્રી લલ્લુજી કઠોર 77 ૬૫૮ પક ૬૫૯ ૫૬૭ અંબાલાલ લાલચંદ ૬૬૦ ૫૬૮ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૬૬૧ ૫૬૯ મુનિશ્રી લલ્લુજી 37 ખંભાત 27 77 સાયલા 77 કોર 17 સુરત ખંભાત ૧૯૫૨ કા. ઃઃ ” સુ. ૩ map * વ. ૮ • છું : મા. સુ. ૧૦ . સુ. ૬ He : 37 77 ૮ વર ૫૭૩ ' વ. ૬૬૩ ૫૭૪ ૬૬૪ ૫૭૫ સૌભાગ્યસાઈ લલ્લુભાઈ સાયલા ', ' 37 પ ૫૭૬ ઉડ ૫૭૭ ખીમચંદ લખમીચંદ ૬૬૭ ૫૭૮ અંબાલાલ લાલચંદ 27 , લીંબડી 77 - ૭ × ૯ ૧૨ 37 77 77 ખંભાત 33 " વ. ૨ ,,,, ૬૬૮ ૫૭૯ ૬૬૯ સોભાગ્યભાઈ લલ્લુભાઈ 37 990 ૫૮૦ ૬૭૧ ૬૭૨ ૫૮૧ ૬૭૩ ૫૬ મુનિશ્રી લલ્લુજી ૬૭૪ ૫૮૭ ૬૭૫ ૬૭૬ સોભાગ્યભાઈ લલ્લુભાઈ સોભાગ્યભાઈ લલ્લુભાઈ અંબાલાલ લાલચંદ સોભાગ્યભાઈ લભાઇ ::: "" સાયલા 27 ફા. સુ. ૧ 77 સાયલા - - FA P ” વ. ૧૧ ૢ :: માહ સુ. ૪ 17 ૧૦ 37 સાયલા ખંભાત સાયલા વ. ૩ 27 ' ૫ 27 ' ૯ Page #941 -------------------------------------------------------------------------- ________________ ૫. પૂ. http://www.ShrimadRajchandra.org પરિશિષ્ટ ૩ ક આવૃત્તિ બીજી ક ૬૭૭ ૫૮ ૬૭૮ ૫૮૯ કુંવરજી આણંદજી સૌભાગ્યમાઈ લલ્લુભાઈ કોના પ્રત્યે કયા સ્થળેથી મુંબઇ ભાવનગર સાયલા 77 77 ૬૭૯ ૫૯૦ ५८० ૬૮૧ કુંવરજી મગનલાલ ૬૮૨ અંબાલાલ લાલચંદ 37 કલોલ ખંભાત કયા સ્થળે મિતિ ૧૯૫૨ ચૈ. સુ. ૧ 27 ” ૨ 37 27 ૧૧ ૧૩ વ. ૧ : :: 77 ૧૯૫૨ ૨. વ. ૧ 77 ૬૮૩ ૫૯૧ ૬૮૪ ૫૯૨ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ 37 સાયલા ૬૮૫ અંબાલાલ લાલચંદ ૬૮૬ સુખલાલ છગનલાલ ૬૮૭ ૫૯૩ સોભાગ્યભાઈ લલ્લુભાઈ પ્રભાત વીરમગામ સાયલા 33 37 ૬૮૮ અંબાલાલ લાલ ખંભાત 17 ૬૮૯ ૫૯૪ માણેકચંદ આદિ વાણિયા ખંભાત ૬૯૦ ૫૯૫ છોટાલાલ માણેકચંદ મુંબઈ 33 રંક : એ કહેવુ 37 ૧૪ = 26~0 ૭ 27 વૈ. સુ. ૧ 77 37 ૬ '' વ. ૬ બી.જે. સુ.૨ ૬૯૧ ૫૯૬ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ ૬૯૨ ૬૨૯ અંબાલાલ લાલચંદ ૬૯૩ ૫૯૭ કેશવલાલ નથુભાઈ ૬૯૪ ૫૯૮ ૬૯૫ કર૦ ૬૬ કર૧ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ સોભાગ્યભાઈ લલ્લુભાઈ 37 મુંબઈ સાયલા 27 સાયલા '' વ. ૬ ખંભાત 77 ૯ 77 લીમડી 37 અ. સુ. ૨ '' ૫ વ. ૮ 37 ૭ ૧ : 33 27 F ૬૯૭ વરર અંબાલાલ લાલચંદ 37 ખંભાત 17 37 ૬૮ ૬ર૪ : શ્રા. સુ. પ 33 77 ૬૯૯ ૬ર૮ ૭૦૦ 930 (સોભાગ્યભાઈ લલ્લુભાઈ ?) કાવિહા 27 ' વ. 77 ૭૦૧ ૬૩૧ રાળજ ૭૦૨ ૬૩૨ અનુપચંદ મલુકચંદ 77 37 ભરૂચ ૭૦૩ 933 ૐ :::: ૧૩ ૧૪ ભા.સુ.૮ »» ૭૦૪ ૬૩૩ ૭૦૫ ૮૭૪-૪ વડવા 77 ૧૧ (સ્તંભતીર્થ) ૭૦૬ ૬૩૪ કેશવલાલ નથુભાઈ લીંબડી 33 ૭૦૭ ૬૩૫ ૭૦૮ ૬૩૬ અંબાલાલ, ત્રિભોવન આદિ રાળજ ખંભાત 37 77 ૭૦૯ ૬૩૭ ૭૧૦ ૬૩૮ વડવા (સ્તંભતીર્થ) 37 ' " ૧૫ ૮૬૭ Page #942 -------------------------------------------------------------------------- ________________ ૮૬૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૫ શ્રુ પ્ર ક આવૃત્તિ બીજી આંક કોના પ્રત્યે કયા કયા સ્થળે મિતિ સ્થળેથી ૭૧૧ ५४० રાળજ ૧૯૫૨ ભાદ્રપદ ૭૧૨ ૬૩૯ ધારશીભાઈ કુશળચંદ આણંદ મોરબી 37 વ. ૧૨ 37 ૭૧૩ ૬૪૧ આ. 37 ૭૧૪ ૬૪૨ ૭૧૫ ૪૫ ૭૧૬ ૬૪૬ મુનિશ્રી લલ્લુજી ૭૧૭ ૬૪૭ મોહનલાલ કરમચંદ ગાંધી આણંદ 77 ખંભાત 37 37 ડરબન 3 27 આ. સુ. (મહાત્મા ગાંધીજી) ૭૧૮ ૬૬૦ સોમાથભાઈ લલ્લુભાઈ 33 વ. ૧ આદિ નડિયાદ ૩૧૯ ૬૬૩ મુનિશ્રી લલ્લુજી, દેવકરણજી આદિ ૭૨૦ ૬૬૪ રવજીભાઈ પંચાણજી ૭૨૧ પ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ ખંભાત વાણિયા સાયલા 37 : 33 37 ક ૭૨૨ ઉડ વવાણિયા 37 ૧૯૫૩ કા. સુ. ૧૦ & 9 & 0)) ૭૨૩ 999 ધારશીભાઈ કુશળચંદ "" મોરબી 77 ૧૧ 37 ૭૨૪ ૬૬૮ ૭૨૫ ૬૯ ધારશીભાઈ કશળ ચંદ ૭૨૬ 990 કેશવલાલ નથુભાઈ ૭૨૭ ૬૭૧ ધારશીભાઈ કુશળચંદ ૭૨૮ ૬૭૨ ત્રિભોવન માણેકચંદ 77 ૭૨૯ ૬૭૩ કુંવરજી આણંદજી મોરબી ભાવનગર મોરબી ખંભાત ભાવનગર ;:; ::: વ. ૨ '' 0)) 37 મા. સુ. ૧ 37 ૬ 6 ન ૭૩૦ ૬૭૪ અંબાલાલ લાલચંદ ૭૩૧ ૬૭૫ ૭૩૨ ૬૭૬ ધારશીભાઈ કુશળચંદ મુનિશ્રી લલ્લુજી આદિ 933 ૬૭૭ સુખલાલ છગનલાલ મોરબી વસો વીરમગામ ખંભાત 33 37 ઃઃઃ ૧૦ 37 ૧૨ ૭૩૪ અંબાલાલ લાલચંદ ૭૩૫ ૬૭૮ ધારશીભાઈ કુશળચંદ ખંભાત 77 77 મોરબી 37 :: તું ' વ. ૧૧ 37 :: . ૭૩૬ ૬૭૯ સૌભાગ્યમાઈ લલ્લુભાઇ 27 સાયલા ૭૩૭ ५८० ઝવેરભાઈ ભગવાનભાઈ કાવિઠા 33 પો. સુ. ૧૦ ૧૧ વ. ૪ 37 ૭૩૮ ૪૫૬ ૭૩૯ ૬૮૧ મુનિશ્રી લલ્લુજી મોરબી નડિયાદ 27 માહ સુ. ૯ ૭૪૦ ૬૮૨ અંબાલાલ લાલચંદ ખંભાત ૭૪૧ ૬૮૨ સૌભાગ્યમાઈ લલ્લુભાઈ ૭૪૨ ૬૮૩ અંબાલાલ લાલચંદ ૭૪૩ ૬૮૪ મુનિશ્રી લલ્લુજી ૭૪૪ ૬૫ ત્રિભોવન માણેકચંદ ૭૪૫ ૬૮૬ સોભાગ્યભાઈ લલ્લુભાઈ 77 77 સાયલા ખંભાત 37 નડિયાદ વવાણિયા ખંભાત 37 77 સાયલા ફા. સુ. ૨ ૧૦ :: ::: વ. ૪ - __ ૧૨ Page #943 -------------------------------------------------------------------------- ________________ ૫ શ્રુ પ્ર http://www.ShrimadRajchandra.org પરિશિષ્ટ ૩ આંક આવૃત્તિ બીજા કોના પ્રત્યે કયા કયા સ્થળે મક સ્થળેથી ૭૪૬ ૬૮૭ વવાણિયા મિતિ ૧૯૫૩ ફા. સુ. ૨ ૭૪૭ મુનિશ્રી લલ્લુજી નડિયાદ 37 77 ૭૪૮ ૬૮૬-૨ સોભાગ્યભાઈ લલ્લુભાઈ મોરબી 37 77 ૪ ૭૪૯ ૬૮૮ અંબાલાલ લાલચંદ 37 ખંભાત વ. ૧૧ ૭૫૦- ૮૭૪-૧૮ મુનિશ્રી લલ્લુ તથા 37 ' સુ. ૬ ૫૦૨ મુનિ દેવકરણજી આદિ ૭૫૧ ૬૮૯ ૭૫૨ ૬૯૦ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ ધારસીભાઈ કુશલચંદ તથા નવલચંદ ડોસા 37 સાયલા મોરબી '' વ. ૧૧ 37 ૭૫૩ ૬૯૨ 37 ૭૫૪ ૬૯૩ ૭૫૫ ૬૯૪-૧-૨ 33 ૭૫૬ ૬૯૪-૩ 37 ૭૫૭ ૬૯૪-૪ ૭૫૮ ૬૯૪-૫ 37 ૭૫૯ ૬૯૪-૬ 37 990 ૬૯૪-૭ 27 ૭૬૧ ૬૯૪-૮ 37 ૭૬૨ ૬૯૪-૯ 37 ૭૬૩ ૬૯૪-૧૦ 27 ૭૬૪ ૬૯૪-૧૧ 37 ૭૬૫ ૬૯૪-૧૨ 37 ૭૬૬ ૭૦૦ ૭૬૭ ૭૦૩ મુનિશ્રી લલ્લુ ૭૬૮ ૭૦૪-૧ કેશવલાલ નથુભાઈ ૭૬૯ ૭૦૪-૨ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ભાવનગર સાયલા 77 ૭૭૦ ૭૦૪-૩ ૭૭૧ ૭૦૫ ૭૭૨ ७०७ નવલચ ડોસા મોરબી વાણિયા ખંભાત 37 37 અંક ચૈ. સુ. ૩ ૪ 37 37 37 ::: 77 :: 37 ૭૭૩ ७०८ ૭૭૪ ૮૭૪-૨૪ ૭૭૫ ૭૦૩-૭૦૯ ૭૭૬ ૭૧૦ મુનિશ્રી લલ્લુજી તથા મુનિ દેવકરણજી ધારશીભાઈ કુશળચંદ વવાણિયા ખંભાત 37 ૭૭૭ ૭૧૧ સુખલાલ છગનલાલ સાયલા ઈડર મોરબી 27 વીરમગામ 77 77 ૫ = 9 ર ૧૦ ** ૧૫ ” વ. ૫ મૈં સુ. ૧૫ વ. ૧૨ ૭૭૮ ૭૧૨ અંબાલાલ લાલચ 37 ખંભાત ૮૬૯ Page #944 -------------------------------------------------------------------------- ________________ ૮૭૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૫ શ્રુ પ્ર ક આવૃત્તિ બીજી આંક કોના પ્રત્યે કયા સ્થળેથી 266 ૭૧૩-૪-૫ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ મુંબઈ સાયલા કયા સ્થળે મિતિ ૧૯૫૩ જે. સુ. (કાવ્ય-પત્ર) ૭૮૦ ૩૧૪ ૭૮૧ ૭૧૫ ૭૮૨ ૭૧૬ સૌભાગ્યમાઈ લલ્લુભાઈ ,,,, ત્રંબકલાલ સૌભાગ્યભાઈ 37 11 :: 2 ૮ 37 37 77 77 ७८३ ૭૧૭ ક ૭૮૪ ૭૧૮ ૭૮૫ ૭૧૯ ૭૮૬ ૭૨૦ ૭૮૭ ૭૮૮ ૭૨૧ ૭૮૯ ૭૯૦ ૭રર ૩૯૧ ૭૨૩ ૭૯૨ ૭૨૪ ૭૯૩ ૭૨૫ અંબાલાલ લાલચંદ મુનિશ્રી લલ્લુજી ધારશીભાઈ કુશળ ચંદ મુનિશ્રી લલ્લુજી ત્રંબકલાલ સૌભાગ્યમાઈ મુનિશ્રી લલ્લુજી અંબાલાલ લાલચંદ મુનિશ્રી લલ્લુજી ત્રંબકલાલ સૌભાગ્યભાઈ ખંભાત 37 ખેડા 37 77 મોરબી 37 ખેડા સાયલા 77 ૭૯૪ મણિલાલ સૌભાગ્યમાઈ ખંભાત ખેડા સાયલા 77 37 અ. વ. ૧૪ ખેડા 37 શ્રા. સુ. ૩ 37 ૧૫ 33. '' વ. ૬ 77 ૧૨ અ. સુ. ૪ 77 '' વ. ૧ "" રું ઃ 77 '' ૧૧ 11 : 77 33 : 77 L X m 2 :: વ. ૧ ૭૯૫ ૭૨૬ મુનિશ્રી લલ્લુજી ખેડા 17 11 ૭ : ८ : 77 ૭૯૬ ૭૯૭ ત્રંબકલાલ સૌભાગ્યમાઈ ક સાયલા 77 ८ ૭૯૮ ૭૨૭ મુનિશ્રી લલ્લુજી 37 ૭૯૯ ૭૨૮ સુખલાલ છગનલાલ ખેડા વીરમગામ 77 ૧૨ 77 ૮૦૦ ૭૨૯ મગનલાલ ખીમચંદ ૮૦૧ ૭૩૦ વજીભાઈ પંચાણભાઈ લીંબડી વાણિયા 77 ૭ :: ૮૦૨ ૭૩૧ કેશવલાલ નથુભાઈ 77 ભાવનગર ૮૦૩ સુખલાલ છગનલાલ ૮૦૪ ૮૦૫ મુનિશ્રી લલ્લુજી ત્રિભોવન માણેકચંદ COS ૭૩૨ ડુંગર આદિ મુમુક્ષુઓ 77 વીરમગામ ખેડા ખંભાત સાયલા ૩. ક ભા. સુ. ૬ 77 ૭ : કો C 37 : 77 ૮૦૭ 933 મુનિશ્રી લલ્લુજી :: * વ ૮ ૮૦૮ ૭૩૪-૧ ખેડા ' '' 0)) 37 આ. સુ. ૮ 37 COC ૭૩૪-૨ ૮૧૦ ૭૩૪-૩ અંબાલાલ લાલચંદ ૮૧૧ ૭૩૫ મુનિશ્રી લલ્લુજી ૮૧૨ ૭૩૬ ત્રંબકલાલ સૌભાગ્યભાઈ ખંભાત નડિયાદ સાયલા 77 77 37 77 77 : ૮૧૩ ૭૩૭ અંબાલાલ લાલચંદ 77 ખંભાત 37 77 ' વ. ૭ Page #945 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પરિશિષ્ટ ૩ ૫ શ્રુ પ્ર ક આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા કયા સ્થળે મિતિ ક સ્થળેથી ૮૧૪ ૭૩૮ અંબાલાલ લાલચંદ મુંબઈ ખંભાત ૧૯૫૩ આ. વ. ૧૪ ૮૧૫ ૭૪૦ મુનિશ્રી લલ્લુજી ખેડા ૧૯૫૪ કા. વ. ૧ ૮૧૬ ૭૪૧ અંબાલાલ લાલચંદ ખંભાત ૮૧૭ ૭૪૨ મુનદાસ પ્રભુદાસ સુણાવ ૮૧૮ ૭૪૩ મુનિશ્રી લલ્લુ ૮૧૯ ૭૪૪ અંબાલાલ લાલચંદ વસો ખંભાત ૮૨૦ ૭૪૫ ત્રંબકલાલ સૌભાગ્યમાઈ સાયલા ૮૨૧ ૭૪૬ - : : : : 77 '' ૫ : ૧૨ મા. સુ. પ 77 = = ૮૨૨ અંબાલાલ લાલચંદ આણંદ ખંભાત પો. સુ. ૩ વ. ૧૧ ૮૨૩ ૭૪૭ ત્રંબકલાલ સૌભાગ્યભાઈ : : 17 ૐ 77 સાયલા ૧૩ ૮૨૪ ૭૪૮ મુનિશ્રી લલ્લુજી મોરબી 37 માહ સુ. ૪ ૮૨૫ ૭૪૯ ઝવેરચંદભાઈ તથા રતનચંદાઈ કાવિઠા ૮૨૬ ૭૫૦-૧ સુખલાલ છગનલાલ વીરમગામ એક 77 77 ૮૨૭ ૭૫૧ ખીમજી દેવજી વવાણિયા :: મુંબઈ :: ૮૨૮ ૮૨૮-૨ મુનિશ્રી લલ્લુજી મોરબી વસો 33 ૮૨૯ ૭૫૨ અંબાલાલ લાલચંદ મોરબી ખંભાત 77 77 37 ૮૩૦ ૮૩૧ ૭૫૪ મુનિશ્રી લલ્લુજી આદિ સોજીત્રા 33 ૮૩૨ ૭૫૯ વવાણિયા 77 - 20 37 77 ૮૩૩ 990 વ. ૦)) ચૈ. વ. ૧૨ જે. સુ. ૧ ૮૩૪ ૭૬૧ અંબાલાલ લાલચંદ 37 : ખંભાત 33 17 ' ડુ ૮૩૫ ૭૬૨ રાયચંદ મનજી દેસાઈ મુંબઈ વાણિયા 77 77 વ. ૪ ૮૩૬ ૭૫૩-૨ 27 ૮૩૭ ૭૫૩-૩ ૮૩૮ ૭૬૩ મુનિશ્રી લલ્લુજી મુંબઈ ખેડા જે. વ. ૧૪ ૮૩૯ ૭૬૪ (અંબાલાલ લાલચંદ ?) 37 અ. સુ. ૧૧ ૮૪૦ ૭૬૫ કેશવલાલ નથુભાઈ લીમડી "" શ્રા. સુ. ૧૫ 27 ૮૪૧ વ. ૪ ૮૪૨ ૭૬૬ રાયચંદ મનજી દેસાઈ કવિતા વાડિયા 77 ૧૨ ૮૪૩ ૭૬૭ વસો 33 પ્ર.આ.સુ.૬ 27 ૮૪૪ ૭૭૭-૨ 37 ૮૪૫ ૮૪૬ ૭૮૧ "" ''આ. વ.૯ વનક્ષેત્ર ઉત્તરસંડા ૮૪૭ ઝવેરભાઈ ભગવાનદાસ ખેડા કાવિઠા ૮૪૮ રેવાશંકર જગજીવન 37 મુંબઈ 33 77 ૮૪૯ ૭૮૪ બી.આ. સુ. '' ૯ વ. ૮૭૧ Page #946 -------------------------------------------------------------------------- ________________ ૮૭૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર 40 30 40 આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા કયા સ્થળે આંક સ્થળેથી ૮૫૦ ૭૮૫-૨ ૮૫૧ ૮૩૩-૧ મુંબઈ ૮૫૨ ૭૮૦-૩ ૮૫૩ 626 ૮૫૪ ૭૮૭-૧ સુખલાલ છગનલાલ (પોપટલાલ મોહકમચંદ ?) ઈડર વીરમગામ 77 મિતિ ૧૯૫૪ બી. આ. ૧૯૫૫ કા. સુ. ૧૪ '' મા. સુ. ૩ ૧૪ ૧૫ ટ્ 77 33 77 ૮૫૫ ૭૮૭-૨ ૮૫૬ ૭૮૭ સુખલાલ છગનલાલ 77 ૮૫૭ ૭૮૯ અંબાલાલ લાલચંદ 77 વીરમગામ ખંભાત 77 S વ. ૪ 77 હુ 0)) 77 ૮૫૮ ૮૩૨-૨ તુંઃ પો. ૮૫૯ ૭૯૧ અંબાલાલ લાલચંદ ખંભાત ૮૬૦ ૭૯૪ છગનલાલ નાનજી મોરબી લીંબડી # F સુ. ૧૫ ફા. સુ. ૧ ૮૬૧ ૭૯૪-૨ પોપટલાલ મોહકમચંદ 37 અમદાવાદ 37 ૮૬૨ ૭૯૪-૨ ૮૬૩ ૭૯૫ નગીનદાસ ધરમચંદ વવાણિયા અમદાવાદ 39 ૮૪ ૭૯૬ મુનિશ્રી લલ્લુજી (દેવકરણજી મુનિ અંજાર ૮૬૫ ૭૯૭ મુનિશ્રી લલ્લુજી વાણિયા ખેરાળુ 27 ૮૬૬ ૩૯૮ ધારસીભાઈ કુશળચંદ મોરબી 37 ૮૬૭ ૭૯૯ મુનિશ્રી દેવકરણજી 77 ધ્રાંગધ્રા ૮૬૮ ઘેલાભાઈ કેશવલાલ પ્રાંતિજ ઝ : :p : વ. ૧૦ 77 ૩. યુ. ૧ ' વ. ૨ : 96 = " : (મુનિશ્રી લલ્લુજી) s ૮૦૩-૧ વાડીલાલ મોતીલાલ ખુખારી મોરબી અમદાવાદ ૮૭૦ મુનિશ્રી લલ્લુજી ૮૭૧ ૮૧૦ ખંભાત ૮૭૨ ૮૧૧ મનસુખ દેવી વવાણિયા લીંબડી ૮૭૩ ૮૧૨ મુનિશ્રી લલ્લુજી ::::: ઈડર ૐ એક * ૯ વૈ. સુ. ૬ ૭ ” ) : 77 વ. ૬ » ૮૭૪ ૮૧૪ સુખલાલ છગનલાલ વીરમગામ 77 ૧૦ ૮૭૫ ૮૧૭ મુનિશ્રી લલ્લુજી મુંબઈ જે. ૮૭૬ ૮૧૮ ખેડા : સુ. ૧૧ ૮૭૭ ૮૧૯ મનસુખલાલ કીરતચંદ 77 મોરબી 77 વ. ૨ : ૮૭૮ ૮૨૦ પોપટલાલ મોહકમચંદ ૮૭૯ ૮૨૧-૧-૨ સુખલાલ છગનલાલ ८८० ૮૨૧-૩ મુનિશ્રી લલ્લુજી 77 અમદાવાદ વીરમગામ નડિયાદ 3 ૭ અ. સુ. ૮ ૧ ૬ ૭ 77 77 ૮૮૧ ૮૮૨ ૮૨૨ મનસુખલાલ કીરતચંદ ૮૮૩ ૮૨૩ સુખલાલ છગનલાલ વ. ૬ 33 અમદાવાદ ' ૮ વીરમગામ 77 77 ૮૮૪ ૮૭૪-૧૪ ૮૮૫ ૮૨૪ મનસુખ દેવસી SUL. 3 Page #947 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પરિશિષ્ટ ૩ ૮૭૩ ૫ શ્રુ પ્ર આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા કયા સ્થળે મિતિ ક સ્થળેથી ૮૮૬ ૮૨૫ અંબાલાલ લાલચંદ મુંબઈ ખંભાત ૧૯૫૫ શ્રા. સુ. ૭ 27 ૮૮૭ ૮૨૬ વ.૦)) ૮૮૮ ૮૨૭-૧ મનસુખલાલ કીરતચંદ 77 33 અમદાવાદ ભા. સુ. ૫ ૮૮૯ ૮૨૭-૨ સુખલાલ છગનલાલ વીરમગામ 77 77 ૮૯૦ ૮૯૧ ૮૯૨ ૮૯૩ ૮૨૭-૩ અંબાલાલ લાલચંદ વણારસીદાસ તલસીભાઈ ઝવેરચંદભાઈ તથા રતનચંદભાઈ પોપટલાલ મોહકમચંદ 77 ૮૯૪ ૮૨૮-૨ મુનિશ્રી લલ્લુજી ખંભાત કાવિઠા અમદાવાદ વસો 37 77 ૮૯૫ ૮૨૮-૧ મનસુખલાલ કીરતચંદ :::: 27 37 77 : 37 આ. ૮૯૬ ૮૨૯-૨ મુનિશ્રી લલ્લુજી ૮૯૭ ૮૨૯-૧ ધારશીભાઈ કુશળચંદ મોરબી ૧૯૫૬ કા. 17 સુ. ૫ ૮૯૮ ૮૩૦ ઝવેરચંદભાઈ તથા કાવિઠા : રતનચંદભાઈ ૮૯૯ ૯૦૦ ૮૩૧ અંબાલાલ લાલચંદ મુનિશ્રી લલ્લુજી ૯૦૧ ૮૩૩-૧ ૯૦૨ ૮૩૬ ૯૦૩ ૮૩૬-૫ ૯૦૪ ૮૩૬-૬ ૯૦૫ ૮૩૮ COS ૯૦૭ હેમચંદ કુશળચંદ અંબાલાલ લાલચંદ COC ૯૦૯ ૯૧૦ ૯૧૧ ૮૩૧-૧ ૯૧૨ ૮૩૯ ૯૧૩ ૮૪૦-૧ મુનિશ્રી લલ્લુજી વનમાલીભાઈ ઉમેદરામ ૯૧૪ ૮૪૦-૨ મુનિશ્રી લલ્લુજી ૯૧૫ ૮૪૦-૩ ૯૧૬ ૯૧૭ ૮૪૧ ૯૧૮ ૮૪૪ ૯૧૯ ૮૪૫ અંબાલાલ લાલચંદ ૯૨૦ સુખલાલ છગનલાલ ૯૨૧ ૮૪૬ મનસુખલાલ કીરતચંદ ખંભાત 17 :: 37 37 '' ૧૫ 27 વ. ૧૧ 37 77 37 77 ખંભાત 77 77 કા. વ. ૧૧ 27 પો. વ. ૧૨ :: ધરમપુર 77 77 77 37 77 અમદાવાદ વવાણિયા :: માહ વ. ૧૦ 27 * ૧૧ * ૧૪ ચૈ. સુ. ૮ ૧૧ નડિયાદ 27 37 ૧૩ 33 વ. ૧ ગોધાવી 77 : 37 37 77 ૫ વ. ૬ 27 ૧૩ o વૈ. સુ. ૬ 37 ' વ. ૮ વીરમગામ મોરબી 37 77 તું : ૭ Page #948 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૮૭૪ ૫. પ ક આવૃત્તિ બીજી મ કોના પ્રત્યે કયા સ્થળેથી કયા સ્થળે મિતિ ૯૨૨ ૯૨૩ મુનિશ્રી લલ્લુજી અંબાલાલ લાલચંદ વવાણિયા સાણંદ ૧૯૫૬ વૈ.વ. ૯ 77 ખંભાત 33 77 ૯૨૪ ૮૪૭ મુનિશ્રી લલ્લુજી 33 વસો 77 37 '' ૧૩ 77 77 ૯૨૫ ૮૪૮-૧ '' '' 0)) ૯૨૬ ૮૪૮-૨ સુખલાલ છગનલાલ 77 વીરમગામ 37 ૯૨૭ ૮૪૮-૩ કુંવરજી મગનલાલ 33 કલોલ 77 77 33 77 ૯૨૮ ૮૪૯ જે. સુ. ૧૧ ૯૨૯ ૮૫૦ મુનિશ્રી લલ્લુજી 37 વસો 97 ' '' ૧૩ ૯૩૦ ૮૫૦-૨ સુખલાલ છગનલાલ 37 વીરમગામ ૯૩૧ ૮૫૧ ચત્રભુજ બેચર 37 મોરબી ક * વ. ૯ ૯૩૨ ૮૫૨ સુખલાલ છગનલાલ 37 વીરમગામ ' '' ૧૦ ૯૩૩ ૮૭૪-૧૭ ૯૩૪ ૮૫૩-૧ મનસુખલાલ કીરતચંદ મોરબી ' ' 0)) ૯૩૫ ૮૫૩-૨-૩ અંબાલાલ લાલચંદ 37 ૯૩૬ ૮૫૪ ૯૩૭ ૮૫૫-૧ મુનિશ્રી લલ્લુજી ૯૩૮ ૮૫૫-૨ અંબાલાલ લાલચંદ 37 ખંભાત 37 નડિયાદ 27 77 ક ૐ અસ ૧ ખંભાત ૯૩૯ ૮૫૬-૧ સુખલાલ છગનલાલ મોરબી વીરમગામ 77 ” વ. ૯ ૯૪૦ ૮૫૬-૨ મુનિશ્રી લલ્લુજી 39 77 ૯૪૧ ૮૫૮ મુનદાસ લાલચંદ 37 77 સુણાવ શ્રા.વ. ૪ ૯૪૨ ૮૫૯ અંબાલાલ લાલચંદ ખંભાત 77 '' '' પ 77 77 ૯૪૩ ૮૬૧ ,'' ૭ ૯૪૪ ૮૬૨ ત્રિભોવન માણેકચંદ 77 37 * ૧૦ ૯૪૫ ૮૬૩ ૯૪૬ ૮૬૫-૨ ૯૪૭ ૮૬૬ ૯૪૮ ૮૬૯ ૯૪૯ વઢવાણ કેમ્પ મુંબઈ-શિવ નિશ્ચલ-વલસાડ ૧૯૫૭ કા. સુ. ૫ મા.વ. ૮ 77 પો.વ.૧૦ ૯૫૦ ८७० મુનિશ્રી લલ્લુજી ૯૫૧ ૮૭૧ વઢવાણ કેમ્પ રાજકોટ 77 ફા.સુ. ૬ 77 '' વ. ૩ ૯૫૨ ૮૭૨ સુખલાલ છગનલાલ 77 27 ૧૩ 37 77 ૯૫૩ ૮૭૩ ભરૂચ ચૈ.સુ. ૨ 77 ૯૫૪ ૮૭૪ ' '' ૯૫૫ રેવાશંકર જગજીવન રાજકોટ મુંબઈ * '' ૧૧|| Page #949 -------------------------------------------------------------------------- ________________ નામ http://www.ShrimadRajchandra.org નીચેના પૃષ્ઠ ક્રમાંક ૫૨ જવા માટે તેના ૫૨ કલીક કરો પરિશિષ્ટ ૪ કોના ઉપર કયા કયા પત્રો છે તેની સૂચિ આંક નંબર અનુપચંદ મલુકચંદ અંબાલાલ લાલચંદ ૭૦૨. ઉગરીબહેન 11 . " 11 કુંવરજી આણંદજી કુંવરજી મગનલાલ શેઠ કૃષ્ણદાસ કેશવલાલ નથુભાઈ ૧૧૫, ૧૧૮, ૧૨૧, ૧૨૨, ૧૨૮, ૧૩૧, ૧૩૮, ૧૩૯, ૧૪૬, ૧૪૮, ૧૪૯, ૧૭૧, ૧૭૪, ૧૭૫, ૧૭૮, ૧૮૪, ૧૮૬, ૧૮૮, ૧૯૦, ૧૯૨, ૧૯૩, ૧૯૯, ૨૦૩, ૨૧૧, ૨૨૫, ૨૩૬, ૨૪૦, ૨૪૨, ૨૪૫, ૨૪૮, ૨૫૩, ૨૬૧, ૨૭૧, ૨૭૬, ૨૮૫, ૨૯૧, ૩૦૦, ૩૦૩, ૩૦૬, ૩૧૨, ૩૨૧, ૩૩૨, ૩૫૩, ૩૫૬, ૩૫૮, ૩૭૬, ૩૯૧, ૩૯૯, ૪૨૭, ૪૨૮, ૪૩૨,૪૪૫, ૪૫૧, ૪૫૪, ૪૫૫, ૪૭૮, ૪૭૯, ૪૮૦, ૪૮૧, ૪૮૨, ૪૮૭, ૪૮૮, ૪૮૯, ૫૦૩, ૫૦૭, ૫૧૫, ૫૧૭, પર૨, ૫૨૪, ૫૩૬, ૫૩૭, ૫૭૨, ૫૮૦, ૬૦૪, ૬૧૬, ૬૨૧, ૬૩૨, ૬૩૫, ૬૪૩, ૬૪૪, ૬૫૪, ૬૫૫, ૬૫૬, ૬૫૯, ૬૬૭, ૬૬૮, ૬૭૫, ૬૮૨, ૬૮૫, ૬૮૮, ૬૯૨, ૬૯૭, ૭૦૮, ૭૩૦, ૭૩૪, ૭૪૦, ૭૪૨, ૭૪૯, ૭૭૮, ૭૮૫, ૭૯૧, ૮૧૦, ૮૧૩, ૮૧૪, ૮૧૬, ૮૧૯, ૮૨૨, ૮૨૯, ૮૩૦, ૮૩૪, ૮૩૯, ૮૫૭, ૮૫૯, ૮૮૬, ૮૯૦, ૮૯૯, ૯૦૭, ૯૦૮, ૯૦૯, ૯૧૦, ૯૧૯, ૯૨૩, ૯૩૫, ૯૩૮, ૯૪૨, ૯૪૩. ૬ર. ૫૬૧, ૫૬૩, ૫૮૨, ૬૦૮, ૬૩૬, ૬૭૭, ૭૨૯. ૨૭૨, ૩૧૮, ૩૩૬, ૩૫૧, ૩૭૧, ૪૨૩, ૪૬૦, ૬૮૧, ૯૨૭. ૩૩૦, ૪૦૪, ૪૨૪, ૪૪૯. ૫૧૬, ૬૯૩, ૭૦૬, ૭૨૬, ૭૬૮, ૮૦૨, ૮૪૦. ૪૭, ૫૨, ૫૮, ૬૨, ૬૭, ૭૨, ૧૨૪, ૧૨૫, ૧૨૭, ૧૩૦, ૧૩૬, ૧૪૩, ૧૪૫, ૧૪૭, ૨૬૩, ૨૭૩, ૨૮૧, ૫૫૮, ૮૨૭. ખીમજી દેવજી ખીમજી લક્ષ્મીચંદ ઘેલાભાઈ કેશવલાલ ચત્રભુજ બેચર ૮૬. ૨૬. ૨૭, ૨૮, ૨૯, 30, ૧૨૯, ૨૦૨, ૩૫૨, ૬૩૪, ૯૩૧. ૬૩૭, ૬૬૬. ચિમનલાલ મહાસુખ ૯૮, (ઠાભાઈ) ૧૦૪, ૧૦૬. ૧૮૧, ૨૨૬, ૬૯૦. છગનલાલ નાનજી છોટાલાલ માણેકચંદ જૂઠાભાઈ ઊજમશી ८५० ઝવેરભાઈ ભગવાનદાસ ડુંગરશી કલાભાઈ (ગોસલીયા) ત્રંબકલાલ સોભાગ્યભાઈ ત્રિભોવન તથા અંબાલાલ ત્રિભોવન માણેકચંદ "1 ધારીભાઈ કુશળચંદ નગીનદાસ ધરમચંદ નવલચંદ ડોસા પોપટલાલ મોહકમચંદ મગનલાલ ખીમચંદ મણિલાલ રાયચંદ ગાંધી મણિલાલ સૌભાગ્યમાઈ મનસુખરામ સૂર્યરામ ૩૬, ૩૭, ૪૧, ૪૨, ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૪૯, ૫૩, ૫૬, ૫૭, ૫૯, ૬૫, ૬૯, ૭૩, ૭૪, ૭૫, ૯૪, ૧૧૪. ૭૩૭, ૮૨૫, ૮૪૭, ૮૯૨, ૮૯૮. ૮૦૬. ૭૮૨, ૭૮૩, ૭૮૯, ૭૯૩, ૭૯૭, ૮૧૨, ૮૨૦, ૮૨૧, ૮૨૩. ૧૩૪, ૧૩૫, ૧૬૭, ૧૧૯, ૧૩૭, ૧૪૦, ૧૪૨, ૧૫૩, ૧૭૩, ૧૭૭, ૨૧૨, ૨૩૨, ૨૩૭, ૨૩૮, ૩૦૫, ૩૧૦, ૩૯૭,૪૫૮, ૪૬૭, ૪૭૦, ૪૯૫, ૪૯૮, ૫૧૦, ૬૧૩, ૬રર, ૭૨૮, ૭૪૪, ૮૦૫,૯૪૪, ૨૯૦, ૩૭૩, ૩૮૬, ૪૯૬, ૪૯૭, ૫૩૩, ૫૩૯, ૫૪૬, ૫૯૦, ૬૨૫, ૬૨૭, ૬૩૮, ૭૧૨, ૭૨૩, ૭૨૫, ૭૨૭, ૭૩૧, ૭૩૫, ૭૫૨, ૭૭૬, ૭૮૭, ૮૬૬, ૮૯૭. ૮૬૩. ૫૯૪, ૬૦૨, ૬૧૧, ૬૩૯, ૭૭૨, ૭૭૩. ૮૫૪, ૮૬૧, ૮૭૮, ૮૯૩. ૨૭૯, ૬૧૦, ૮૦૦. ૪૦૬, ૪૦૭. ૨૦૦, ૭૯૪. ૬૧, ૬૪, ૬૬, ૬૮, ૭૧, ૮૩, ૮૭, ૧૨૦, ૧૨૬. Page #950 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૮૭૬ મનસુખલાલ કીરતચંદ મનસુખલાલ દેવી માણેકલાલ આદિ મુનદાસ પ્રભુદાસ મુનિશ્રી દેવકરણજી મુનિશ્રી લલ્લુજી 37 37 77 77 ૮૭૭, ૮૮૨, ૮૮૮, ૮૯૫, ૯૨૧, ૯૩૪. ૩૮૯, ૪૦૫, ૪૪૧, ૪૬૨, ૮૭૨, ૮૮૫. ૬૮૯. ૮૧૭, ૯૪૧. ૮૬૭. ૧૭૨, ૧૯૪, ૧૯૬, ૧૯૮, ૨૦૭, ૨૧૦, ૩૭૫, ૩૮૦, ૩૮૧, ૩૮૨, ૪૯૩, ૫૦૦, ૫૦૧, ૫૦૨, ૫૦૯, ૫૧૨, ૫૧૩, ૫૧૮, પર૬, ૫૩૪, ૫૪૭, ૫૫૩, ૫૬૫, ૫૭૩, ૫૭૭, ૫૮૮, ૫૮૯, ૫૯૫, ૫૯૯, ૬૦૫, ૬૦૭, ૬૨૦, ૬ર૪, ૬૨૬, ૬૩૩, ૬૫૨, ૬૫૩, ૬૫૭, ૬૫૮, ૬૬૧, ૬૭૩, ૭૧૬, ૭૧૯, ૭૩૨, ૭૪૩, ૭૪૭, ૭૫૦, ૭૬૭, ૭૭૫, ૭૮૬, ૭૮૮, ૭૯૦, ૭૯૨, ૭૯૫, ૭૯૮, ૮૦૪, ૮૦૭, ૮૦૮, ૮૧૧, ૮૧૫, ૮૧૮, ૮૨૪, ૮૨૮, ૮૩૧, ૮૩૮, ૮૬૪, ૮૬૫, ૮૭૦, ૮૭૧, ૮૭૩, ૮૭૫, ૮૭૬, ૮૮૦, ૮૮૧, ૮૯૪, ૮૯૬, ૯૦૦, ૯૦૧, ૯૧૧, ૯૧૨, ૯૧૪, ૯૧૫, ૯૧૬, ૯૧૭, ૯૨૨, ૯૨૪, ૯૨૫, ૯૨૯, ૯૩૭, ૯૪૦, ૯૫૦. મોહનલાલ કરમચંદ ગાંધી ૫૩૦, ૫૭૦, ૭૧૭, રવાભાઈ દેવરાજ વજીભાઈ પંચા ૧૮. ૭૨૦, ૮૦૧. રાયચંદ મનજી દેસાઈ રેવાશંકર જગજીવન ૮૩૫, ૮૪૨. ૩૧, 33, ૪૨૫, ૪૨૬, ૪૨૯, ૪૪૭, ૮૪૮, ૯૫૫. ૮૯૧. વણારસીદાસ નલસીભાઈ વનમાલીભાઈ ઉમેદરામ ૧૩. વાડીલાલ મોતીચંદ ખુંખારી ૮૬૯. સુખલાલ છગનલાલ 37 ૪૪૦, ૫૫૯, ૬૮૬, ૭૩૩, ૭૭૭, ૭૯૯, ૮૦૩, ૮૨૬, ૮૫૩, ૮૫૬, ૮૭૪, ૮૭૯, ૮૮૩, ૮૮૯, ૯૨૦, ૯૨૬, ૯૩૦, ૯૩૨, ૯૩૯, ૯૫૨, ૯૫૩, સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૧૩૨, ૧૩૩, ૧૪૧, ૧૪૪, ૧૫૨, ૧૬૫, ૧૬૬, ૧૬૮, ૧૭૦, ૧૭૬, ૧૮૦, ૧૮૨, ૧૮૫, 37 77 77 37 37 37 77 37 37 37 37 77 હેમચંદ કુશળચંદ ૧૮૭, ૧૮૯, ૧૯૧, ૧૯૭, ૨૦૧, ૨૦૪, ૨૦૫, ૨૦૬, ૨૧૩, ૨૧૪, ૨૧૫, ૨૧૭, ૨૧૮, ૨૧૯, ૨૨૦, ૨૨૧, ૨૨૨, ૨૨૩, ૨૩૦, ૨૩૧, ૨૩૩, ૨૩૪, ૨૩૫, ૨૩૯, ૨૪૧, ૨૪૪, ૨૫૫, ૨૫૬, ૨૫૭, ૨૫૮, ૨૫૯, ૨૬૦, ૨૬૯, ૨૭૫, ૨૭૭, ૨૮૬, ૨૮૭, ૨૮૮, ૨૮૯, ૨૯૩, ૨૯૮, ૩૦૧, ૩૦૨, ૩૦૪, ૨૪૬, ૨૪૭, ૨૫૦, ૨૫૧, ૨૭૮, ૨૮૦, ૨૮૨, ૨૮૩, ૩૦૭, ૩૦૮, ૩૦૯, ૩૧૩, ૩૧૫, ૩૧૬, ૩૧૭, ૩૧૯, ૩૨૦, ૩૨૨, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૨૬, ૩૨૭, ૩૨૮, ૩૨૯, ૩૩૩, ૩૩૪, ૩૩૫, ૩૩૮, ૩૩૯, ૩૪૦, ૩૪૧, ૩૪૨, ૩૪૩, ૩૪૪, ૩૪૬, ૩૪૭, ૩૪૮, ૩૪૯, ૩૫૦, ૩૫૪, ૩૫૫, ૩૫૭, ૩૫૯, ૩૬૦, ૩૬૧, ૩૬૨, ૩૬૭, ૩૬૮, ૩૬૯, ૩૭૦, ૩૭૨, ૩૭૪, ૩૭૮, ૩૭૯, ૩૮૪, ૩૬૩, ૩૬૪, ૩૬૫, ૩૬૬, ૩૮૫, ૩૮૮, ૩૯૦, ૩૯૩, ૪૧૩, ૪૩૦, ૪૩૧, ૪૩૩, ૪૫૦, ૪૫૨, ૪૫૩, ૪૫૬, ૪૫૯, ૪૬૧, ૪૬૩, ૪૭૫, ૪૮૩, ૪૮૪, ૪૮૫, ૪૮૬, ૪૯૦, ૪૯૨, ૩૯૪, ૩૯૮, ૪૦૦, ૪૦૨, ૪૦૬, ૪૦૮, ૪૦૯, ૪૧૦, ૪૧૧, ૪૩૪, ૪૩૭, ૪૩૮, ૪૩૯, ૪૪૨, ૪૪૩, ૪૪૪, ૪૪૬, ૪૪૮, ૪૬૪, ૪૬૫, ૪૭૧, ૪૭૨, ૪૭૩, ૪૭૪, ૪૯૪, ૫૦૮, ૫૧૧, ૫૧૯, ૫૨૦, ૧૨૩, ૫૪૪, ૫૪૫, ૫૪૮, ૫૪૯, ૫૫૦, ૫૫૧, ૫૨૭, ૫૨૯, ૫૩૧, ૫૩૨, ૫૩૫, ૫૩૮, ૫૪૨, ૫૫૨, ૫૫૪, ૫૫૫, ૫૫૬, ૫૫૭, ૫૬૦, ૫૬૪, ૫૬૬, ૫૬૯, ૫૭૧, ૫૭૬, ૫૭૯, ૫૮૧, ૫૮૫, ૫૮૬, ૫૯૨, ૫૯૮, ૬૦૦, ૬૦૧, ૬૦૬, ૬૧૨, ૬૧૫, ૬૧૭, ૬૧૮, ૬૧૯, ૬૨૩, ૬૨૮, ૬૨૯, ૬૩૦, ૬૩૧, ૬૪૦, ૬૪૧, ૬૪૨, ૬૪૫, ૬૫૧, ૬૬૦, ૬૬૪, ૬૬૯, ૬૭૧, ૬૭૨, ૬૭૪, ૬૭૬, ૬૭૮, ૬૭૯, ૬૮૪, ૬૮૭, ૬૯૧, ૬૯૪, ૬૯૬, ૭૦૦, ૭૧૮, ૭૨૧, ૭૨૨, ૭૩૬, ૭૪૧, ૭૪૫, ૭૪૮, ૭૫૧, ૭૬૯, ૭૭૯, ૭૮૦, ૭૮૧. ૯૦૬. Page #951 -------------------------------------------------------------------------- ________________ અ http://www.ShrimadRajchandra.org પરિશિષ્ટ પ પરિશિષ્ટ ૫ અકર્મ ભૂમિ-ભોગભૂમિ, અસિ. મસિ, કૃષિ આદિ ષટ્કર્મ રહિત ભોગભૂમિ; મોક્ષને અયોગ્ય ક્ષેત્ર. અકાલ-અસમય. અગુરુલઘુ-ગુસ્તા અને લધુતા રહિત, એવો પદાર્થ- નો સ્વભાવ. અોપ્ય પ્રગટ. અગિયારમું ગુણસ્થાનક-ઉપશાંત મોહ. અધ-પાપ અચિત-જીવ વિનાનું, અચેતન-જડ પદાર્થ. અજ્ઞાન-મિથ્યાત્વ સહિતનું જ્ઞાન તે અજ્ઞાન, જુઓ પત્રાંક ૭૬૮. શબ્દાર્થ અજ્ઞાન પરિષહ-સત્પુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનનાં કારણો ટાળવામાં હિંમત ન ચાલી શકતી હોય, મુઝવણ આવી જતી હોય,આટ- આટલું કર્યાં છતાં, હજી જ્ઞાન કેમ નથી પ્રગટતું એમ થયા કરે તે. પત્રાંક ૫૩૭ અડવી-શોભા વગરની. અઢાર દોષ-પાંચ પ્રકારના અંતરાય (દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્યંતરાય), હાસ્ય, રતિ, અરતિ, ભય, જાગુપ્સા, શોક, મિથ્યાત્વ, અજ્ઞાન, અપ્રત્યા-ખ્યાન, રાગ, દ્વેષ, નિદ્રા, અને કામ. (મોક્ષમાળા) અણલિંગ-જેનું કોઈ ખાસ બાહ્ય ચિહ્ન નથી. કોઈ પ્રકારના વેષથી પર. અાહારી આહાર ન કરનાર. અણુ સૂક્ષ્મ, અલ્પ (વૃત); પુદ્ગલનો નાનામાં નાનો ભાગ. અણ છતું-નાનું હોવા છતાં અણુવ્રત અલ્પવત: જે વ્રતોને શ્રાવકો ધારણ કરે છે. અતિક્રમ-મર્યાદાનું ઉલ્લંઘન. અતિચાર-દોષ (લીધેલા વ્રતને મલિન કરે તેવો વ્રતભંગના ઇરાદાપૂર્વક નહીં આચરેલો દોષ). અતિપરિચય ગાઢ સંબંધ; હદ કરતાં વધારે પરિચય અતીતકાળ ભૂતકાળ. અથથી ઇતિ-પહેલેથી છેલ્લે સુધી. ૮૭૭ અદત્તાદાન-નહીં આપેલી વસ્તુ ગ્રહણ કરવી; ચોરી. અદ્વૈત-એક જ વસ્તુ; એક આત્મા કે બ્રહ્મ વિના જગતમાં બીજાં કંઈ નથી એવી માન્યતા. અધર્મ દ્રવ્ય-જીવ અને પુદગલને સ્થિતિમાં ઉદાસીન સહાય આપનાર, છ દ્રવ્યમાંનું એક દ્રવ્ય. અધિકરણ ક્રિયા-તલવાર આદિના આરંભ-સમારંભ- ના નિમિત્તથી લાગનું કર્મબંધના પત્રાંક પરર અધિષ્ઠાન-હરિ ભગવાન, જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં તે સ્થિર રહી અને જેમાં તે લય પામી. પત્રાંક ૨૨૦ અધીપ્ર યોગ્ય. અધોદશા-નીચી અવસ્થા. અહ્વાસમય-કાલનો નાનામાં નાનો અંશઃ વસ્તુનું પરિવર્તન થવામાં નિમિત્તરૂપ, એક દ્રવ્ય. અધ્યાત્મ-આત્મા સંબંધી. અધ્યાત્મમાર્ગ યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મમાર્ગ. પત્રાંક ૯૧૮. અધ્યાત્મશાસ્ત્ર-જે શાસ્ત્રોમાં આત્માનું કથન છે તે. “નિજ સ્વરૂપ જે કિરિયા સાધે; તેહ અધ્યાત્મ લડીએ રે." આનંદઘનજી, અધ્યાસ-મિથ્યા આરોપણ; ભ્રાંતિ. અનગાર-મુનિ; સાધુ; ઘર વિનાના. અનધિકારી-અધિકાર વિનાનું; અપાત્ર, આત્મસિદ્ધિ ગાથા ૩૧. અનન્યભાવ-ઉત્કૃષ્ટ ભાવ; શુદ્ધ ભાવ. અનન્યશરણ જેના જેવું બીજું શરણ નથી. અનભિસંધિ-કષાયથી વીર્યનું પ્રવર્તવું થાય તે. અનંતકાય-જેમાં અનંત જીવો હોય તે; તેવાં શરીરોવાળા, કંદમૂલાદિ. અનંત ચારિત્ર-મોહનીય કર્મના અભાવથી જે આત્મસ્થિરતા થાય છે તે અનંતજ્ઞાન-કેવળજ્ઞાન. અનંતદર્શન કેવળદ ર્શન. અનંત રાશિ ઘણી મોટી રા.િ અનાકાર-આકારનો અભાવ. Page #952 -------------------------------------------------------------------------- ________________ ૮૭૮ અનાચાર-પાપ; દુરાચાર; વ્રતભંગ. અનાથપણું નિરાધારપણું અનાદિ-જેની આદિ ન હોય. http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર અનારંભ-સાવદ્ય વ્યાપાર રહિત; જીવને ઉપદ્રવ ન કરવો તે; નિષ્પાપ. અનારંભી પાપ ન કરનાર. અનિમેષ-પલકારા વિનાનું; આંખ મીંચ્યા વિના તાકી રહેવું અનુકંપા જીવનાં દુઃખ ઉપર કરુણા, પત્રાંક પ૮, ૧૩૫. અનુગ્રહ-દયા; ઉપકાર; કૃપા. અનુચર-સેવક. અપ્રમાદી-આત્મદશામાં જાગૃતિ રાખનાર. અપ્રશસ્ત-ખોટું. અબંધ પરિણામ-જે પરિણામોથી બંધ ન થાય; રાગદ્વેષ રહિત પરિણામ. અબોધતા અજ્ઞાનતા. અભક્ષ્ય-ન ખાવા યોગ્ય. અભયદાન રક્ષણ આપવું. જીવોને બચાવવા અભવ્ય-જેને આત્મસ્વરૂપની પ્રાપ્તિ ન થઈ શકે તેવા જીવ. અભાવ-પદાર્થનું ન હોવાપણું, ક્ષય. પત્રાંક ૬૭૪. અભિધય વસ્તુધર્મ કહી શકાય એવો. અનુપચરિત-અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ અભિનિવેશ-તન્મયતા; આસક્તિ. પત્રાંક ૬૭૭ (લૌકિક સહિત (વ્યવહાર), પત્રાંક ૪૯૩, અનુપ્રેક્ષા ભાવના; વિચારણા: સ્વાધ્યાય વિશેષ. અનુભવ-પ્રત્યક્ષજ્ઞાન; વેદન. “વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસસ્વાદત સુખ ઉપજે, અનુભવ યાકો નામ.' શ્રી બનારસીદાસ. અનુષ્ઠાન-ધાર્મિક આચાર, ક્રિયા અનુસાર તે પ્રમાણે. અનેકાંત-અનંત ધર્મવાળી વસ્તુનો સ્વીકાર. અનેકાંતવાદ સાપેક્ષપર એક પદાર્થના ધર્મોમાંથી અમુકને કહેનાર વચન અભિનિવેશ) અભિમત સંમત. અભિનંદન-નમસ્કાર. અભિસંધિવીર્ય બુદ્ધિ કે ઇરાદાપૂર્વક કરવામાં આવતી ક્રિયારૂપે પરિણમનાર વીર્ય; આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય તે; વીર્યનો એક પ્રકાર. અત્યંતર-અંદરનું. અનેક અત્યંતરમોહિની-વાસના; રાગ-દ્વેષ, (પુષ્પ૦ ૬) અભ્યાસ-મહાવરો; અધ્યયન, અમર-દેવ; આત્મા, અમાપ-બેહદ. અન્યોક્તિ-ઉપરથી દુષણ જેવું જણાય પણ ખરી રીતે ગુણ કે વખાણરૂપ વર્ણન કરવું તે. કટાક્ષરૂપ વચન. અન્યોન્ય પરસ્પર, અન્વય-એકના સદ્ભાવમાં બીજાં અવશ્ય હોય તેવું. અપકર્ષ-પડતી; ઓછું થવું. અપ્કાય-પાણી એ જ જેની કાયા છે તેવા જીવા અપરિગ્રહવત-પરિગ્રહના ત્યાગની પ્રતિજ્ઞા. અપવર્ગ-મોક્ષ. અપવાદ-નિયમોમાં છૂટછાટ, નિંદા. અપરિચ્છેદ-યથાર્થ; સંપૂર્ણ અપરિણામી પરિણમન ન પામે તે અપલક્ષણ દોષ. અપેક્ષા-ઇચ્છા. અપ્રતિબદ્ધ-આસક્તિ વિનાનું. અપ્રમત્ત ગુણસ્થાન-સાતમું ગુણસ્થાનક છે. અપ્રમત્તપણે તે (ચારિત્ર) આચરણમાં સ્થિતિ તે સપ્તમ ગુણસ્થાનક. પૃષ્ઠ ૮૨૪ અમૂર્તિક જેમાં રૂપ, રસ, ગંધ તથા સ્પર્શ નથી તે. અયોગ-સત્પુરુષ સાથે જોડાણનો અભાવ; મન, વચન, કાયરૂપ યોગનું ન હોવાપણું. અરાગ-રાગ વગરની દશા. અરિહંત કેવલી ભગવાન. અરૂપી જેમાં રૂપ આદિ પુદ્ગલના ગુણ ન હોય તે. અર્થપર્યાય-પ્રદેશત્વ સિવાયના ગુણોની અવસ્થાઓ. અર્થાતર-બીજો અર્થ; કહેવાનો હેતુ બદલાઈ જાય તે. અર્ધદગ્ધ-અધકચરા જ્ઞાનવાળો નહીં જ્ઞાની જેવો સમા, તેમ નહીં અજ્ઞાની જેવો જિજ્ઞાસુ. અદ્વૈત-જાઓ અરિહંત. અલૌકિક-અદ્ભુત; દિવ્ય; અસાધારણ. અલ્પજ્ઞ-થોડું જાણનાર. અલ્પભાષી-અલ્પ બોલનાર, અવગત-જ્ઞાત, જાણેલું, અવગાહ-વ્યાપવું Page #953 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પરિશિષ્ટ પ ૮૭૯ અવગાહન-અધ્યયન; વાંચવું, વિચારવું: ઊંડો અભ્યાસ અસિપત્રવન-નરકનું એક વન, જ્યાં પાંદડા આપણા કરવો. અવગ્રહ-શરૂઆતનું મતિજ્ઞાન. અવધાન એક વખતે અનેક કાર્યોમાં લક્ષ રાખી સ્મૃતિશક્તિ તથા એકાગ્રતાની અદ્ભુતતા બતાવવી. પત્રક ૧૯, અવધિજ્ઞાન-જે જ્ઞાન દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ને ભાવની મર્યાદા સહિત રૂપી પદાર્થને જાણે તે. અવની-પૃથ્વી; જગત. અવોધ-જ્ઞાન. અવર્ણવાદ-નિંદા, અવશેષ-બાકી. અવસર્પિણીકાલ-ઊતરતો કાલ; જે કાલમાં જીવોની શક્તિઓ ધીમે ધીમે ક્ષીણ થતી જાય. ૧૦ કોડાકોડી સાગરનો આ કાલ હોય છે. અવળું ઊંધું. અવાચ્ય-ન કહી શકાય એવું. અવિવેક-વિચારશૂન્યતા, સત્યાસત્યને ન સમજવું, અવ્યાબાધ-બાધા, પીડા વગરનું, અશરીરી-શરીરભાવનો આત્મમગ્ન. અશાતના-અવિનય. અશાતા-દુઃખ. અશુભ-ખરાબ. ઉપર પડે તો તલવારની પેઠે અંગ છે. અસ્તિ હોવાપણું; હયાતી. અસ્તિકાય-ઘણા પ્રદેશોવાળું દ્રવ્ય, અસ્તિત્વ-વસ્તુનું હોવાપણું. અહંતા-અહંકાર. અહંભાવ-હુંપણાનો ભાવ. અહિંયાસવા-સહન કરવા. અંતરંગ-અંદરનું. અંતરાત્મા-સમ્યગ્દષ્ટિ જ્ઞાની આત્મ અંતરાય વિઘ્ન: અડચણ. અંતર્રાન-સ્વાભાવિક જ્ઞાન; આત્માનું જ્ઞાન. અંતર્દશા-આત્માની દશા. અંતર્દષ્ટિ-આત્મદૃષ્ટિ, અંતર્ધાન લોપ થવું. અંતર્મુખ-આત્મચિંતન; પરાયણ; અંદર વળેલું. અંતર્મુહૂર્ત-'મૂહૂર્ત'ની અંદરનો કાલ; (બે ઘડી, ફુટ મિનિટ) મૂહુર્ત્તથી ઓછો સમય. અભાવ થયો છે જેને; અંતિિપકા-અંદરના અક્ષરો અમુક રીતે ગોઠવવાથી અસોચ્યાકેવલી-કેવલી આદિ પાસે ધર્મ સાંભળ્યા (અસોચ્ચા=અશ્રુત્વા) સિવાય જે કેવલજ્ઞાન પામે. અશીય મલિનતા. અશ્રદ્ધા અવિશ્વાસ અષ્ટમભક્ત-ત્રણ ઉપવાસ. અષ્ટાવક્ર-એક ઋષિનું નામ છે. જનક રાજાને જ્ઞાન દેનાર. અશૃંગયોગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એ આઠ યોગનાં અંગ. અસંગ-મૂર્છાનો અભાવ; પરદ્રવ્યથી મુક્ત. અસંગપણું-આત્માર્થ સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહીં. પત્રાંક ૪૩૦, ૧૦૯, અસંયતિપૂજા જેને જ્ઞાનપૂર્વક સંયમ ન હોય તેની પૂજા. અસંયમ ઉપયોગ ચૂકી જવો (ઉપદેશ છાયા). અસ્ત આથમવું. (કોઈનું નામ કે) બીજો અર્થ નીકળે એવી કાવ્યરચના. અંતવૃત્તિ-અંદરનું વર્તન; આત્મામાં વૃત્તિ અંતઃકરણ ચિત્ત; મન. અંતઃપુર-જનાનખાનું, જ્યાં રાજાઓની રાણીઓ રહે છે. આ આકાશદ્રવ્ય-જીવાદિ સમસ્ત દ્રવ્યોને અવકાશ આપનાર દ્રવ્ય. આકાંક્ષા મોહનીય-મિથ્યાત્વમોહનીયનો એક પ્રકાર; સંસાર સુખની ઇચ્છા કરવી. આક્રોશ-ગુસ્સે થવું; ગાળો દેવી, ઠપકો આપવો. આગમ-ધર્મશાસ્ત્ર; જ્ઞાનીપુરુષોનાં વચન, આગમન આવવું તે. આગાર-ઘર; વ્રતોમાં છૂટછાટ, આગ્રહ ધાર્યું કરવાની વૃત્તિ; પકડ; દેઢ માન્યતા. આચરણ-વર્તણૂક. આચાર્ય-જે સાધુઓને દીક્ષા, શિક્ષા, આપીને ચારિત્રનું પાલન કરાવે તે. આજ્ઞા-આદેશવાત; હુકમ. Page #954 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ८८० શ્રીમદ્ રાજચંદ્ર આજ્ઞા આરાધક-આજ્ઞા પ્રમાણે ચાલનાર. આજ્ઞાધાર-આજ્ઞાંકિતપણે. આત્મસિદ્ધિ ગાથા ૩૫ આઠ સમિતિ-ત્રણ ગુપ્તિ ને પાંચ સમિતિ. આતાપનયોગ-તડકામાં બેસી અથવા ઊભા રહી ધ્યાન કરવું તે. આત્મવાદ-આત્માને કહેનાર. આત્મવીર્ય-જીવની શક્તિ. આત્મસંયમ આત્માને વશ કરવો. આત્મલાઘા-પોતાની પ્રશંસા. આત્મા-જ્ઞાનદર્શનમયી અવિનાશી પદાર્થ, આત્માર્થી આત્માની ઇચ્છાવાળો. “કષાયની ઉપ- શાંતતા. માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ' આત્મસિદ્ધિ ગાથા ૩, આત્માનુભવ-આત્માનો સાક્ષાત્કાર, આત્યંતિક અત્યંતપણે. આદિ અંત-શરૂઆત અને છેડો. આદિ પુરુષ-પરમાત્મા, આદેશ આશ. આધાર-ટેકો. આધિ-માનસિક પીડા, આધુનિક-હમણાંનું આર્ય આચાર-મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષમાદિ ગુણોનું આચરવું તે. પત્રાંક ૩૧૩. આર્ય દેશ-ઉત્તમ દેશ. જ્યાં આત્માદિતત્ત્વોની વિચારણા થઈ શકે. આત્મોન્નતિ થઈ શકે તેવી અનુકૂળતાવાળો દેશ આર્ય વિચાર-મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, વર્તમાન કાળ સુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન, તથા તે અજ્ઞાન અને અમાનનાં કારણોનો વિચાર, પત્રાંક ૭૧૭, આલેખન-લખવું: ચીતરવું, આવરણ પડદો; વિઘ્ન આવશ્યક-અવશ્ય કરવો યોગ્ય કાર્યો, નિયમો, સંયમીયોગ્ય ક્રિયાઓ. આવિર્ભાવ-પ્રગટવું. આશંકા મોહનીય-પોતાથી ન સમજાય તે; સાચું જાણ્યું હોય છતાં ખરેખરો ભાવ આવે નહીં તે. (ઉપદેશ છાયા) આશુપ્રજ્ઞ-જેની બુદ્ધિ તરત જ કામ કરે; હાજર- જવાબી. આશ્રમ-વિશ્રામનું સ્થાન; બ્રહ્મચર્ય આદિ જીવન- વિભાગો. આસક્ત અનુરક્ત; ચોંટેલું; રાગી, આનંદધન આનંદથી ભરપૂર; શ્રી લાભાનંદજી મુનિનું આસક્તિ-ગાઢ રાગ, બીજાં નામ છે. આપ્ત-વિશ્વાસલાયક; (ઉપદેશછાયા) સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર. પૃષ્ઠ ૭૬૧. આમ્નાય સંપ્રદાય પરંપરા, આરત-ગરજ. આરંભ-કોઈ પણ ક્રિયાની તૈયારી; હિંસાનું કામ. આરાધના-પૂજા, સેવા, સાધના. આરાધ્ય-રાધવા યોગ્ય આરો-કાલ; ઉત્સર્પિણી-અવસર્પિણીનો વિભાગ, આર્ત્ત પીડિત. આર્તધ્યાન-કોઈ પણ પર પદાર્થને વિષે ઇચ્છાની પ્રવૃત્તિ છે, અને કોઈ પણ પર પદાર્થના વિયોગની ચિંતા છે, તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે, પત્રાંક ૫૫૧. આસ્તિત્ર્ય-માહાત્મ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે. પત્રાંક ૧૩૫. આસવ-જ્ઞાનાવરણીયાદિ કર્મોનું આવવું. આસવભાવના-રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિક સર્વ આસવ છે, તે રોકવા કે ટાળવા યોગ્ય છે એમ ચિંતવવું તે. (ભાવનાબોધ). ઇતિહાસ-ભૂતકાળનું વૃત્તાંત. ઇ ઇષ્ટદેવ-જેની ઉપર આસ્થા બેઠેલી હોય તે દેવ. ઇષ્ટસિદ્ધિ ઇચ્છેલા કાર્યની સિરિ ઇંદ્ર-સ્વર્ગનો અધિપતિ ઇંદ્રવરણું-દેખીનું જેટલું સુંદર તેટલું જ કડવું એવું એક ફળ. ઇંદ્રાણી ઇદ્રની સ્ત્રી, આર્ય-ઉત્તમ (શ્રી જિનેશ્વરને મુમુક્ષુને, તથા આર્ય ઇંદ્રિય-જ્ઞાનનું બાહ્ય સાધનો દેશમાં રહેનારને સંબોધાય છે.) Page #955 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પરિશિષ્ટ પ ૮૮૧ ઇંદ્રિયગમ્ય-ઇંદ્રિયથી જણાય તેવું. ઇંદ્રિયનિગ-વિયોને વશ રાખવી તે. ઈ ઉપાશ્રય-સાધુ-સાધ્વીઓનાં આશ્રયસ્થાન ઉપાસક-પૂજાભક્તિ કરનાર; સાધુઓની ઉપાસના કરનાર શ્રાવક. પુરુષની ક્રિયા; ઉપેક્ષા-અનાદર; તિરસ્કાર. ઈર્ષ્યાપથિકી ક્રિયા- કષાય રહિત પુરુષની ચાલવાની ક્રિયા ઈર્યાસમિતિ-અન્ય જીવની રક્ષાર્થે ચાર હાથ આગળ જમીન જોઈને જ્ઞાનીની આજ્ઞાનુસાર ચાલવું. ઈશ્વર-ઈશ્વર શુદ્ધ સ્વભાવ: આત્મસિદ્ધિ ગાથા ૭૭, ઈશ્વરેચ્છા-પારબ્ધ કર્મોદય: ઉપચારથી ઈશ્વરની ઇચ્છા, આજ્ઞા. ઈષત્યાગ્મારા-આઠમી પૃથ્વી. સિદ્ધશિલા. ઈંક્ષેપો વિચાર. ઉચ્ચગોત્ર-લોકમાન્ય કુળ, G ઉજાગર-આત્મજાગૃતિવાળી દશા. ઉત્કટ-અતિશય; ઘણું, ઉત્કર્ષ-પ્રભાવ; ઉત્કૃષ્ટપણું ઉત્તરોત્તર આગળ આગળ. ઉત્પાદ-ઉત્પત્તિ. ઉત્સર્પિણીકાલ-ચડતા છ આરા પૂરા થાય તેટલો કાળ; દેશ કોડાકોડી સાગરોપમ પ્રમાણનો ચડતો કાળ; આયુષ્ય વૈભવ, બળ આદિ વધતાં જાય તેવો. કાળ પ્રવાહ. ઉત્સૂત્રપ્રરૂપણા-આગમ વિરુદ્ધ બોલવું. ઊર્ધ્વ ગતિ-ઊંચે જવું. ล ઊર્ધ્વપ્રચય-પદાર્થમાં જે ધર્મનું ઉદ્ભવવું થાય છે. તે; ક્ષણે ક્ષણે થતી અવસ્થા. ઊર્ધ્વલોક-સ્વર્ગ, મોક્ષ. ઋષભદેવ-જૈનોના આદિ તીર્થંકર, ઋષિ-બહુ ઋદ્ધિધારી હોય તે. ઋષિના ચાર ભેદ- ૧, રાજ૦, ૨. બ્રહ્મ, ૩. દેવ૦, ૪. પરમ૦, રાજર્ષિ ઋદ્ધિવાળા. બ્રહ્મર્ષિ=અક્ષીણ મહાન ઋષિવાળા. દેવર્ષિ આકાશગામી દેવ. પરમર્ષિ= કેવળ જ્ઞાની, એ એકત્વભાવના આ મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, એકલો જશે, પોતાનાં કરેલાં કર્મ એકલા ભોગવશે, અંતઃકરણથી એમ ચિંતવવું તે એકત્વમાંવના ભાવનાબોધા એકનિષ્ઠા-એક જ વસ્તુ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા. એકભક્ત-દિવસમાં એક જ વખત જમવું. એકાકી-એકલો. ઉદક પેઢાલ-સૂત્રકૃત્તાંગ નામના બીજા અંગમાં એક એકાંતવાદ-વસ્તુને એક ધર્મરૂપ માનનાર, અધ્યયન છે. જે ઉદય- દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને લઈને કર્મ પોતાની શક્તિ દેખાડે છે તેને કર્મનો ઉદય કહે છે; કર્મફળનું પ્રગટવું. ઉદાસીનતા-સમભાવ, વૈરાગ્ય: શાંતતા; મધ્યસ્થતા. ઉદીરણા-કાળ પાડ્યા પહેલાં કર્મનાં ફળ તપાદિ કારણે હ્રદયમાં આવે તે ઉદીરણા, ઉપજીવન-આજીવિકા, પત્રાંક ૬૪, ઉપયોગ ચેતનાની પરિણતિ, જેથી પદાર્થનો બોધ થાય. ઉપશમભાવ-કર્મના શાંત થવાથી જે ભાવ થાય તે. ઉપશમશ્રેણિ-જેમાં ચારિત્રમોહનીય કર્મની પ્રકૃતિઓનો ઉપશમ કરાય. (જૈ. સિ. પૂ) ઉપાધિ-કાળ ઉપાધ્યાય-જે સાધુ શાસ્ત્રોને શિખવાડે તે. ૨૧ ઓ ઓઘસંજ્ઞા-જે ક્રિયામાં વર્તતાં પ્રાણી લોકની, સૂત્રની કે ગુરુનાં વચનની અપેક્ષા રાખતો નથી; આત્માના અધ્યવસાય રહિત કાંઈક ક્રિયાદિ કર્યા કરે. (અધ્યાત્મસાર) ઓ ઔદાયિકભાવ-કર્મના ઉદયથી થતો ભાવ: કર્મ બંધાય તેવો ભાવ. ઔદારિકશરીર સ્થૂળ શરીર, મનુષ્ય તથા તિર્યંચોને આ શરીર ોય છે. ક કદાગ્રહ-ખોટી પકડ, ઇંદ્રિયોના નિગ્રહનું ન હોવાપણું, કુલધર્મનો આગ્રહ, માનલાઘાની કામના, અમધ્યસ્થપણું એ કદાગ્રહ છે. (ઉપદેશ છાયા) Page #956 -------------------------------------------------------------------------- ________________ ૮૮૨ કપિલ-સાંખ્યમતના પ્રવર્તક, કરુણા-દયા. http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કર્મ-જેથી આત્માને આવરણ થાય, કે તેવી ક્રિયા. કર્માદાની ધંધા-પંદર પ્રકારના કર્માદાન, શ્રાવક (સદ્ગૃહસ્થ)ને ન કરવા, કરાવવા યોગ્ય કર્મ, ધંધા; કર્મને આવવાનો માર્ગ. કર્મપ્રકૃતિ કર્મના ભેદો. કાલાણુ-નિશ્ચય કાલદ્રવ્ય. કુગુરુ-જેને આત્મજ્ઞાન નથી એવા ગુરુ થઈ પડેલા. કૃપાત્ર-ખરાબ પાત્ર, જેમાં વસ્તુ ન રહી શકે; જેને દાન દેવું નિરર્થક છે તેવા ભિખારી, કર્મ-કાચબો. ફૂટસ્થ-અચળ; ન ખસી શકે એવો. કૃત્રિમ બનાવી. કર્મભૂમિ-જ્યાં મનુષ્યો વ્યાપારાદિ વડે આજીવિકા કરે કેવલજ્ઞાન-કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન તે (હા, નોં, છે; મોક્ષને યોગ્ય ક્ષેત્ર કનુષ-પાપડ મલ. કલ્પકાલ-૨૦ ક્રોડાકોડી સાગરનો આ કાલ છે; એક અવસર્પિણી તથા એક ઉત્સર્પિણીનો કાલ. કલ્પના જેથી કોઈ કાર્ય ન થાય તેવા વિચારો; મનના તરંગ. કલ્યાણ-સત્પુરુષની આજ્ઞાએ ચાલવું તે. કષાય સમ્યક્ત્વ, દેશચારિત્ર, સકલચારિત્ર તથા યથાખ્યાત ચારિત્રરૂપી પરિણામોને ઘાતે-એટલે ન થવા દે તે કષાય (જીવકાંડ), તે કષાયો ચાર પ્રકારના છે અનંતાનુબંધી; અપ્રત્યાખ્યાના- વરણ, પ્રત્યાખ્યાનાવરણ, સંજ્વલન. આત્માને કર્ષ એટલે દુઃખ દે. જે પરિણામોથી સંસારની વૃદ્ધિ થાય. (ઉપદેશ છાયા-૮) કાયાવ્યવસાયસ્થાન કષાયના અંશો કે જે કર્મોની સ્થિતિમાં કારણ છે, કાકતાલીયન્યાય કાગનું તાડ ઉપર બેસવું અને અને આત્મસિદ્ધિ ગાથા ૧૧૩) કૈવલ્ય કમલા કેવલજ્ઞાનરૂપી લક્ષ્મી. કૌતુક-આશ્ચર્ય. કંખા-ઇચ્છા. કંખામોહનીય-તપાદિ કરીને પરલોકના સુખની અભિલાષા કરવી તે. કર્મ તથા કર્મનાં કુળમાં તન્મય થવું અથવા અન્ય ધર્મોની ઇચ્છા કરવી; (પંચાધ્યાયી) કંચન-સોનું. કૃપા-કાજળ રાખવાની શીશી. ક્રમ અનુક્રમ; એક પછી એક આવે એવી સંકલના ક્રિયાજડ-બાહ્યક્રિયામાં જ માત્ર રાચી રહ્યાં છે, અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાનમાર્ગને નિષેધ્યા કરે છે તે. (આત્મસિદ્ધિ ગાથા ૪) ક્રીડાવિલાસ-ભોગવિલાસ. ક્ષણ-સમય. અકસ્માત તાડફળનું પડવું થાય એવું અણધાર્યું, પક-કર્મક્ષય કરનાર સાધુ: જૈન તપસ્વી, ઓચિંતું થવું તે. કામના-ઇચ્છા. અભિલાષા કામિની-સ્ત્રી કાયોત્સર્ગ-શરીરની મમતા છોડીને આત્માની સન્મુખ થવું: આત્મધ્યાન કરવું; છ આવશ્યકોમાંનું એક આવશ્યક. કામણશરીર-જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપ શરીર. કાર્મણવર્ગણા-અનંત પરમાણુઓનો સ્કંધ એટલે જે કાર્મણ શરીરરૂપ પરિણમે તે. (જૈ. સિ. પ્ર) “મન, વચન, કાયા ને કર્મની વર્ગણા" અપૂર્વ અવસર ગાથા ૧૭ કાલક્ષેપ વખત ગુમાવવો તે; વિલંબ કરવો, કાલધર્મ-સમયને યોગ્ય ધર્મ: મોતઃ મરણ ક્ષપક શ્રેણી-જેમાં ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓનો ક્ષય કરાય તેવી ક્ષણે ક્ષણે ચઢતી જતી દશા ક્ષમા-અપરાધની માફી આપવી; હરકત કરવાની શક્તિ હોવા છતાં કે ન છતાં સામા જીવ પર ક્રોધ ન કરવો. ક્ષમાપના-ભૂલની માફી માગવી. શાયિક ચારિત્ર-મોહનીય કર્મના ક્ષયથી જે ચારિત્ર (આત્મસ્થિરતા) ઊપજે તે. ક્ષાયિક ભાવ-કર્મના નાશથી જે ભાવ ઊપજે તે, જેમ કે કેવલજ્ઞાન, કેવલદર્શન. ક્ષાયિક સમ્યક્દર્શન મોડ્નીય કર્મની સાત પ્રકૃતિઓના અભાવથી જે આત્મપ્રતીતિ, અનુભવ ઉત્પન્ન થાય તે. Page #957 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પરિશિષ્ટ પ ૮૮૩ ક્ષાયોપશમિક સમ્યક્ત્વ-જે દર્શન-મોહનીય કર્મના ક્ષય. ગ્રન્થ-પુસ્તક; શાસ્ત્ર; બાહ્ય અત્યંતર પરિગ્રહ. (આત્મ- સિદ્ધિ ગાથા ૧૦૦). તથા ઉપશમથી થાય તે; આત્મશ્રદ્ધા. ક્ષીણકષાય બારમું ગુણસ્થાનક છે. મોહનીય કર્મનો સર્વથા ક્ષય થયા પછી તરત જ બારમું ગુણસ્થાન આવે છે. ખલતા દુષ્ટતા. ખાએશ-ઇચ્છા. મેળ-રજ પીઠી; લેપ ખ ગ્રંથિ રાગદ્વેષની નિબિડ ગાંઠ; મિથ્યાત્વની ગાંઠ. આત્મસિદ્ધિ ગાથા ૧૦૦) ગ્રંથિભેદ-જડ ને ચેતનનો ભેદ કરવો. ગૃહસ્થી શ્રાવક; સંસારી. ઘ ઘટપરિચય-હૃદયનું ઓળખાણ. ઘટાટોપ-ચારે બાજા ઢંકાઈ જાય તેવી ઘટા. ખંતી દંતી પ્રવ્રજ્યા-જે દીક્ષામાં ક્ષમા તથા ઇંદ્રિયનિગ્રહ ઘનઘાતીકર્મ-ચાર છે. જ્ઞાનાવરણીય છે. ગચ્છ સમુદાય: કર્મ, મોહનીય કર્મ તથા દર્શનાવરણીય કર્મ, અંતરાયકર્મ, આત્માના મૂળ ગુણોને આવરણ કરનાર હોવાથી એ ચારે કર્મ ધનધાતી કહેવાય ગ ગણ: સંઘ; સાધુસમુદાય; એક છે. આચાર્યનો પરિવાર. ગજસુકુમાર-શ્રીકૃષ્ણ વાસુદેવના નાના ભાઈ. જુઓ ધનરજ્જુ-જેની લંબાઈ પહોળાઈ અને જાડાઈ સરખી મોક્ષમાળા પાઠ ૪૩, ગણધર-તીર્થકરના મુખ્ય શિષ્ય. આચાર્યની આજ્ઞાનુસાર સાધુસમુદાયને લઈને મહીમંડલમાં વિચરનાર સમર્થ સાધુ. ગણિતાનુયોગ-જે શાસ્ત્રોમાં લોકનું માપ તથા સ્વર્ગ, નરક આદિની લંબાઈ આદિનું, કર્મના બંધાદિનું વર્ણન કરેલું હોય. (વ્યાખ્યાનસાર ૧-૧૭૩) ગતભવ-પૂર્વભવ, પૂર્વજન્મ. ગતશોક-શોકરહિત. ગતિ આગતિ-જવું આવવું. ગાડરિયો પ્રવાહ-ગાડર-મેંઢાની જેમ આંધળી રીતે એક પછી એક દેખાદેખી ચાલનાર સમુદાય. ગુમાન-અભિમાન; અહંકાર. ગુણનિષ્પન્ન-જૈને ગુણો પ્રાપ્ત થયા છે. ગુણસ્થાન મોહ અને યોગના નિમિત્તથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યકચારિત્રરૂપ આત્માના ગુણોની તારતમ્યરૂપ અવસ્થાવિદોષને ગુણસ્થાન કહે છે (ગોમ્મટસાર); ગુણોની પ્રગટતા તે ગુણસ્થાન, ગુરુતા મોટાઈ. ગોકુલચરિત્ર-શ્રી મનસુખરામ સૂર્યરામે લખેલું શ્રી ગોકુળજી ઝાલાનું જીવનચરિત્ર. થાય એવી રીતે રજ્જુનું પરિમાણ કરવું તે. મધ્યલીક પૂર્વથી પશ્ચિમ એક રજ્જુ પ્રમાણ છે. તેટલો જ લાંબો પહોળો ઊંચો લોકનો વિભાગ, ઘનવાત-ધનોદધિ અથવા વિમાન આદિના આધારભૂત એક પ્રકારનો કઠિન વાયુ. ઘનવાત વલય-વલયાકારે રહેલ ધનવાયુ, ચ ચક્રરત્ન-ચક્રવર્તીનાં ચૌદ રત્નમાંનું એક રત્ન. ચક્રવર્તી-સમ્રાટ-ભરત આદિ ક્ષેત્રના છ ખંડના અધિપતિ ચક્ષુદર્શન-આંખે જણાતી વસ્તુનો પ્રથમ સામાન્ય બૌધ થાય તે. ચક્ષુર્દશનાવરણ દર્શનાવરણીય કર્મની એક એવી પ્રકૃતિ છે કે જેના ઉદયથી જીવ ચક્ષુદર્શન (આંખથી સામાન્ય બોધ થાય તે) ન પામે. ચતુર્ગતિ-ચાર ગતિ દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચ (૫) ગતિ, નરગતિ ચતુષ્પાદ-પશુ; ચોપગું પ્રાણી ચયવિચય-જવું આવવું. ચયોપચય-જવું જવું, પણ પ્રસંગવશાત્ આવવું જવું, ગમનાગમન, માણસના જવા આવવાને લાગુ પડે નહીં. શ્વાસોચ્છવાસ ઇત્યાદિ સૂક્ષ્મ ક્રિયાને લાગુ પડે. ગૌતમ ભગવાન મહાવીરના પ્રધાન શિષ્ય; એમનું ચરણાનુયોગ-જે શાસ્ત્રોમાં મુનિ તથા શ્રાવકના આચારનું બીજાં નામ ઇન્દ્રભૂતિ હતું. કથન હોય છે તે. (વ્યાખ્યાનમાર ૧-૧૭૩) Page #958 -------------------------------------------------------------------------- ________________ ૮૮૪ http://www.ShrimadRajchandra.org ચરમશરીર-છેલ્લું શરીર, જે શરીરથી તે ભવે મોક્ષે જવાય. ચર્મરત્ન ચક્રવર્તીનું એક રત્ન, જેને પાણીમાં પાથ- રવાથી જમીનની પેઠે તેના ઉપર ગમન કરાય છે, ઘરની પેઠે ત્યાં રહેવાય છે. શ્રીમદ્ રાજચંદ્ર ચાર આશ્રમ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યસ્ત. ચાર પુરુષાર્થ-ધર્મ, અર્થ, કામ અને મૌક્ષ. ચાર વર્ગ-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, ચાર વેદ-ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ચારિત્ર-અશુભ કાર્યોનો ત્યાગ કરીને શુભમાં પ્રવર્તન તે વ્યવહાર ચારિત્ર કહેવાય છે. આત્મસ્વરૂપમાં રમણતા તથા તેમાં જ સ્થિરતા તે નિશ્ચયથી ચારિત્ર છે. ચાર્વાક-નાસ્તિક મત; જે જીવ, પુણ્ય, પાપ, નરક, સ્વર્ગ, મોક્ષ નથી એમ કહે છે; દેખાય તેટલું જ માનનાર. ચિત્ર-જ્ઞાનસ્વરૂપ આત્મા. ચુવા-સુગંધી પદાર્થ, એક જાતની સુખડ. ચૂર્ણિ-મહાત્માકૃત છૂટક પદની વ્યાખ્યા. (સર્વ વિદ્વાનોના મદને ચૂરે તે ચૂર્ણિ ) ચૈતન્ય જ્ઞાનદર્શનમય જીવ ચૈતન્યઘન-જ્ઞાનાદિ ગુણોથી ભરપૂર ચોભંગી-ચાર ભેદ, ચોવિહાર-રાત્રે ચાર પ્રકારના આારનો ત્યાગ ૧. ખાદ્ય જેથી પેટ ભરાય જેમ રોટલી આદિ ર. સ્વાધ સ્વાદ લેવા યોગ્ય જેમ એલચી ૩. લેહ્ય-ચાટવા યોગ્ય પદાર્થ જેમ કે રાબડી; ૪. પેય-પીવા યોગ્ય જેમ પાણી, દૂધ ઇત્યાદિ. ચોવીસ દંડક-૧ નરક, ૧૦ અસુરકુમાર, ૧ પૃથિ- વીકાય, ૧ જલકાય, ૧ અગ્નિકાય, ૧ વાયુકાય, ૧ વનસ્પતિકાય, ૨ તિર્યંચ, ૧ બે ક્રિય, ૧ તે ઇંદ્રિય, ૧ ચતુરિંદ્રિય, ૧ મનુષ્ય, ૧ વ્યંતર, ૧ જ્યોતિષીદેવ અને ૧ વૈમાનિકદેવ એમ ૨૪ દંડક છે. ચૌદપૂર્વ-ઉત્પાદપૂર્વ, આગ્રાયણીયપૂર્વ, વીર્યાનુવાદ- પૂર્વ, અસ્તિનાસ્તિપ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપૂર્વ, વિદ્યાનું- વાદપૂર્વ, કલ્યાણવાદ, પ્રાણવાદપૂર્વ, ક્રિયાવિશાલ- પૂર્વ, ત્રિલોકબિંદુસારપૂર્વ, આ ચૌદ કહેવાય છે. ગોમટસાર, જીવકોર્ડ) ચૌદપૂર્વધારી-ચૌદપૂર્વને જાણનાર; શ્રુતકેવળી. શ્રી ભદ્રબાહુસ્વામી ચૌદપૂર્વ જાણનાર હતા. ચ્યવન-દેહનો ત્યાગ. છ છકાય-પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વનસ્પતિકાય, વાયુકાય તથા ત્રસકાય, એમ છકાયના જીવો છે. છ ખંડ આ ભરતક્ષેત્રના છ ખંડ છે. તેમાં ૧ આર્ય ખંડ તથા ૫ લેખંડ છે. છઠ્ઠછઠ્ઠું-બે ઉપવાસ કરી પારણું કરે, ફરી વળી બે ઉપવાસ કરે, એમ ક્રમ સેવવો. છદ્મસ્થ- આવરણ સહિત જીવ; જેને કેવલજ્ઞાન પ્રગટ્યું નથી તે. છ પર્યાપ્તિ આહાર, શરીર, ઇંદ્રિય, ભાષા, શ્વાસો- રવાસ અને મન, (વિશેષ માટે જાઓ જીવકાંડ ગોમટસાર) છંદ-છાંદો; મરજી; અભિપ્રાય. છંદાનુ વત્તગ-પોતાની મરજી પ્રમાણે ન ચાલતાં ગુરુની મરજી પ્રમાણે વર્તનાર, જ જધન્યકર્મસ્થિતિ-કર્મની ઓછામાં ઓછી સ્થિતિ, જડતા જડપણું; અજ્ઞાનતા. જંજાળમોહિની-સંસારની ઉપાધિ, જાતિવૃદ્ધતા-જાતિ અપેક્ષાએ મોટાપણું, જિજ્ઞાસા તત્ત્વ જાણવાની ઇચ્છા. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ. (આત્મસિદ્ધિ ગાથા ૧૦૮) જિન-રાગદ્વેષને જીતનાર તે જિન. જિનકલ્પ-ઉત્કૃષ્ટ આચાર પાળનાર સાધુનો-જિન- કલ્પીનો વ્યવહાર વિધિ; એકાકી વિચરનારા સાધુઓને માટે કલ્પેલો અર્થાત્ બાંધેલો, મુકરર કરેલો જિનમાર્ગ વા નિયમ, જિનકલ્પી ઉત્તમ આચાર પાળનાર સાધુ. જિનધર્મ-જિન ભગવાને કહેલો ધર્મ. જિનમુદ્રા-બે પગ વચ્ચે ચાર આંગળનું અંતર રાખી હાથ લબડતા રાખી સરખા ઊભા રહીને કાઉ- સગ્ગ કરવો તે. ખડા રહીને ધ્યાન ધરવું તે. જિનેન્દ્ર તીર્થકર ભગવાન Page #959 -------------------------------------------------------------------------- ________________ જીવ-આત્મા; જીવપદાર્થ. જીવરાશિ-જીવસમુદાય. http://www.ShrimadRajchandra.org જીવાસ્તિકાય-જ્ઞાન દર્શનસ્વરૂપ આત્મા. તે આત્મા અસંખ્યાતપ્રદેશી છે. તેથી અસ્તિકાય કહેલ છે. જોગાનલ-ધ્યાનરૂપી અગ્નિ. નાત-જાણેલ. જ્ઞાનપુત્ર ભગવાન મહાવીર: જ્ઞાન નામના ક્ષત્રિય વંશના. પરિશિષ્ટ પ જ્ઞાના-જાણનાર; આત્મા; પ્રથમાનુયોગના સૂત્રનું નામ. જ્ઞાન-જે વડે પદાર્થો જણાય તે. જ્ઞાન આત્માનો ધર્મ છે, જ્ઞાનધારા-જ્ઞાનનો પ્રવાહ જ્ઞાનવૃદ્ધ-જ્ઞાનમાં જે વિશેષ છે તે. જ્ઞાનાક્ષેપકવંત-સમ્યદૃષ્ટિ આત્મા; જ્ઞાનપ્રિય જ્ઞેય-જાણવા યોગ્ય પદાર્થો. ત તત્ત્વ-રહસ્ય; સાર; સત્પદાર્થ; વસ્તુ, પરમાર્થ- યથાવસ્થિત વસ્તુ તત્ત્વજ્ઞાન-તત્ત્વસંબંધી જ્ઞાન. તત્ત્વનિષ્ઠા-તત્ત્વમાં આસ્થા. તત્પર-એકધ્યાન; બરાબર પરોવાયેલું; તૈયાર. તદાકાર તેના જ આકારનું; તન્મય; લીન. તદ્રુપ-કોઈ પણ પદાર્થમાં લીનતા. તન-શરીર. તનય-પુત્ર. તપ-ઇંદ્રિયદમન, તપસ્યા, ઇચ્છાનો નિરોધ; ઉપ- વાસાદિ બાર પ્રકારે છે. તમ-અંધારું. તમતમપ્રભા સાતમી નરક તમતમા-ગાઢ અંધકારવાળી સાતમી નરક. નાર-ચોર. નંનહારક-વાદવિવાદનો નાશ કરનાર, તાદાત્મ્ય-એકતા; લીનતા. તારતમ્ય ઓછાવત્તાપણું. તિરોભાવ ઢંકાઈ જવું. નિય પ્રચય-પદાર્થના પ્રદેશોનો સંચય; બહુ- પ્રદેશીપણું, તીર્થ-ધર્મ; તરવાનું સ્થાન; શાસન, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ સંઘ સમુદાય, ગંગા, જમુનાદિ લૌકિક તીર્થ છે. તીર્થકર-ધર્મના ઉપદેશનાર, જેના ચાર ઘનઘાતી કર્મ નાશ પામ્યાં છે તથા જેને તીર્થકર નામ- કર્મની પ્રકૃતિનો ઉદય વર્તે છે. તીર્થને સ્થાપનાર, તીવ્રજ્ઞાનદશા-જે દશામાં જ્ઞાન અતિશય આત્મ- નિષ્ઠ હોય. તીવ્રમુમુક્ષુતા ક્ષણે ક્ષણે સંસારથી છૂટવાની ભાવના; અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે વર્તવું. (પત્રાંક ૨૫૪) તુચ્છ સંસારી-અલ્પ સંસારી, સ્ટમાંન-પ્રસાદ રાજ્ય ત્રણ મનોરથ-(૧) આરંભ પરિગ્રહને ત્યાગવા, (ર) પાંચ મહાવ્રતને ધારણ કરવાં, (૩) મરણ- કાળે આલોચના કરી સમાધિમરણની પ્રાપ્તિ. ત્રણ સમકિત-(૧) āપશમ સમકિત, (ર) ક્ષાયિક સમકિત અને (૩) લાયોપામિક સમકિત; અથવા (૧) આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદનિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે. (ર) પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ તે સમકિતનો બીજો પ્રકાર કહ્યો છે. (૩) નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સમકિતનો ત્રીજો પ્રકાર કહ્યો છે. (પત્રાંક ૭૫૧) ત્રસ-બે ઇંદ્રિય, તે ઇંદ્રિય, ચૌ ઇંદ્રિય તથા પંચનિય જીવોને ત્રસ કહે છે. ત્રિદંડ-મનદંડ, વચનદંડ, કાયદંડ, ત્રિપદ-ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર. ત્રિરાશિ-મુક્ત જીવ, ત્રસ તથા સ્થાવર જીવ; જીવ, અજીવ તથા બેના સંયોગરૂપ અવસ્થા. ત્રેસઠશલાકાપુરુષ-૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ, ૯ બલભદ્ર એમ 3 ઉત્તમ પુરુષો છે. દમ-ઇન્દ્રિયોને દબાવવી તે, દશ અપવાદ-આ દશ અપવાદોને આશ્ચર્ય પણ કહેવામાં આવે છે. (૧) તીર્થંકર પર ઉપસર્ગ, ૮૮૫ Page #960 -------------------------------------------------------------------------- ________________ ૮૮૬ http://www.ShrimadRajchandra.org (ર) તીર્થંકરનું ગર્ભ હરણ, (૩) સ્ત્રી તીર્થંકર, (૪) અભાવિત પરિષદ, (૫) કૃષ્ણનું અપરકંકા નગરીમાં જવું. (૬) ચંદ્ર તથા સૂર્યનું વિમાન સહિત ભર મહાવીરની પરિષદમાં આવવું, (૭) હરિવર્ષના મનુષ્યથી હરિવંશની ઉત્પત્તિ, (૮) ચમરોત્પાત, (૯) ૧ સમયમાં ૧૦૦ સિદ્ધ, (૧૦) અસંયતિ પુજા; આ દશ અપવાદ છે. (ઠાણાંગ) દશ બોલ વિચ્છેદ-શ્રી જંબુસ્વામીના નિર્વાણ પછી નીચે પ્રમાણે દશ વસ્તુઓ વિચ્છેદ ગઈ (૧) મન:પર્યવજ્ઞાન, (ર) પરમાવધિજ્ઞાન, (૩) પુલાક લબ્ધિ, (૪) આહારક શરીર, (૫) ક્ષપક શ્રેણી, (૬) ઉપશમ શ્રેણી, (૭) જિનકલ્પ, (૮) ત્રણ સંયમ-પરિહારવિશુદ્ધિ સંયમ, સૂક્ષ્મ સાંપરાય, યથાખ્યાત ચારિત્ર, (૯) કેવલજ્ઞાન, (૧૦) મોક્ષ- ગમન. (પ્રવચનસારોદ્વાર) દર્શન-જગતના કોઈ પણ પદાર્થનું રસગંધાદિ ભેદ રહિત નિરાકાર પ્રતિબિંબિત થયું. તેનું અસ્તિત્વ જણાવું, નિર્વિકલ્પપણે કાંઈ છે એમ આરસીના ઝળકારાની પેઠે સામા પદાર્થનો ભાસ થવો એ ‘દર્શન’. વિકલ્પ થાય ત્યાં ‘જ્ઞાન' થાય. શ્રીમદ્ રાજચંદ્ર દર્શન પરિષદ્ધ પરમાર્થ પ્રાપ્ત થવા વિષે કોઈ પણ પ્રકારનું આકુળવ્યાકુળપણું. (પત્રાંક ૩૩૦) દર્શનમોહનીય-જેના હ્રદયથી જીવને સ્વસ્વરૂપનું ભાન ન થાય, તત્ત્વની રુચિ ન થાય. દિનાનં)કર-સૂરજ, દિશામુત-અજાણ: દિશા ભૂલેલો. દીર્ધશંકા-શૌચાદિ ક્રિયા. દુરંત-જેનો પાર પામવો કઠિન છે, તથા જેનું પરિણામ ખરાબ છે. દુરિચ્છા-ખોટી ઇચ્છા. દુર્ધર-આકરું; કઠિનતાથી ધારણ કરી શકાય એવું. દુર્લભ-દુઃખે કરીને પ્રાપ્ત થાય. દુર્લભબોધી-સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિની દુર્લભતા. દુષમ (કલિયુગ)-પંચમકાલ. આ આરો પંચમકાલ છે. અન્ય દર્શનકારો એને જ કલિયુગ કહે છે, જિનાગમમાં આ કાલને 'દૃશ્યમ' એવી સંજ્ઞા કહી છે. (પત્રાંક ૪ર) દૃષ્ટિરાગ-ધર્મનો ધ્યેય ભૂલી વ્યક્તિગત રાગ કરવો તે. દેખતભૂલી-દર્શનમોહ, દેહાધ્યાસ (પત્રાંક ૬૪૧) દેહ-અવગાહના દે જે ક્ષેત્રને ઘેરે તે. દોગુંદક દેવ-ઘણી ક્રીડા કરનાર દેવતાની જાત. દોરંગી-બે રંગવાળું, ચંચળ, દ્રવ્ય-ગુણપર્યાયવાળું દ્રવ્ય કહેવાય છે. દ્રવ્યકર્મ-જ્ઞાનાવરણાદિરૂપ કર્મ-પરમાણુઓને દ્રવ્ય કર્મ કહે છે. તે મુખ્યપણે આઠ છે. દ્રવ્યમોક્ષ-આઠ કર્મથી સર્વથા છૂટી જવું. દ્રવ્યલિંગ-સમ્યગ્દર્શન વિનાનો બાહ્ય સાધુવેશ. દ્રવ્યાનુયોગ-જે શાસ્ત્રમાં મુખ્યરૂપે જીવાદિ છ દ્રવ્ય, સાત તત્ત્વોનું કથન હોય તે. (વ્યાખ્યાનસાર ૧-૧૭૩) દ્રવ્યાર્થિકનય-જે વચન વસ્તુની મૂળસ્થિતિને કહે; શુદ્ધ સ્વરૂપનો કહેનાર; દ્રવ્ય જેનું પ્રયોજન છે તે વ્યાર્થિક નય. ધ ધર્મ-જે પ્રાણીઓને સંસારનાં દુઃખોથી છોડાવીને ઉત્તમ આત્મસુખ આપે. (રત્નકરડશ્રાવકાચાર) ધર્મકથાનુયોગ-જે શાસ્ત્રમાં તીર્થંકર આદિ પુરુષોનાં જીવનચરિત હોય. (વ્યાખ્યાનસાર ૧-૧૭૩) ધર્મદ ધર્મ આપનાર, ધર્મધ્યાન-ધર્મમાં ચિત્તની લીનતા. તે ધ્યાન ચાર પ્રકારે છેઃ આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાક- વિચય, સંસ્થાન વિચય, (વિશેષ માટે જાઓ મોક્ષમાળા પાહે ૭૪, ૭૫, ૭૬૦ ધર્માસ્તિકાય-જે ગતિપરિણત જીવ તથા પુગલોને ચાલવામાં સહાય કરે, જેમ પાણી માછલાંને ચાલવામાં મદદરૂપ છે. (દ્રવ્યસંગ્રહ) વેવા (ધ્રૌવ્ય) વસ્તુમાં કોઈ રીતે પરિણમન હોવા છતાં વસ્તુનું જે વસ્તુપણું કાયમ રહે છે તે. ન નપુંસકવેદ-જે કષાયના ઉદયથી સ્ત્રી તથા પુરુષ બન્નેની ઇચ્છા કરે. નભ-આકાશ. નમસ્કાર મંત્ર-નવકાર મંત્ર. નય-વસ્તુના એક અંશને ગ્રહણ કરનાર જ્ઞાનને નય કહે છે. જૈન શાસ્ત્રોમાં મુખ્યપણે બે નયોનું વર્ણન છે: વ્યાર્થિ નય તથા પર્યાયાર્થિક નય. આ નયોમાં જ બધા નયોનો સમાવેશ થઈ જાય છે. Page #961 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org નરકગતિ-જે ગતિમાં જાવોને અતિશય ત્રાસ છે, તેવી સાત નરક છેઃ રત્નપ્રભા, શર્કરાપ્રમા, વાલુકાપ્રભા, ટૂંકમાં, ધૂમપ્રભા, સમપ્રભા તથા મહાનમપ્રભા તમતમપ્રભા) (તત્ત્વાર્થસૂત્ર નરગતિ-મનુષ્યગતિ, નવઅનુદિશ-દિગંબર જૈન શાસ્ત્રોમાં ઊર્ધ્વલોકમાં નવર્ણવથિકની ઉપર નવ વિમાન બીજાં માનેલાં છે. તેઓમાં સમ્યગ્દષ્ટિ જ જન્મ ધારણ કરે છે. તથા ત્યાંથી ચ્યવીને જીવ ઉત્કૃષ્ટ બે ભવ ધારણ કરીને મોક્ષે જાય છે. નવકારમંત્ર જૈનોનો અત્યંત માન્ય મંત્ર “નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આય- રિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વ- સાહૂણં' આ નવકાર મંત્ર છે. જુઓ મોક્ષમાળા પાઠ ૩૫. પરિશિષ્ટ પ નવકેવલલબ્ધિ-ચાર ઘનઘાતી કર્મના ક્ષય થવાથી કેવળી ભગવાનને ૯ વિશેષ ગુણો પ્રગટે છે. જેમ કે અનંતજ્ઞાન, અનંતદર્શન, ક્ષાયિકસમ્યકૃત્વ, શાયિકચારિત્ર, અનંતદાન, અનંતલાભ, અનંત- ભોગ, અનંત ઉપભોગ, અનંતવીર્ય. (સર્વાર્થ- સિદ્ધિ અ. ૨) નવપદ-અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચારિત્ર તથા તપ. નાભિનંદન-નાભિરાજાના પુત્ર, ભગવાન ઋષભદેવ. નારાયણ પરમાત્મા શ્રીકૃષ્ણ નાસ્તિઅભાવ. નાસ્તિક-આત્માદિ પદાર્થોને ન માનનાર, નિકાચિત કર્મ-જે કર્મમાં સંક્રમણ, ઉદીરણા, ઉત્કર્ષણ, અપકર્ષણ આદિ વડે ફેરફાર ન થાય, પણ સમય પર જ ઉદય આવે. નિગોદ એક શરીરમાં અનંતા જીવ હોય તે અનંતકાય. નિજ છંદ પોતાની મરજી પ્રમાણે ચાલવું. નિદાન-ધર્મ કરીને આવતા ભવ માટે સુખની અભિલાષા કરવી; કારણ. નિદિધ્યાસન-અખંડ ચિંતવન, નિબંધન-બાંધેલું, નિયતિ-નિયમ: ભાગ્ય; જે થવાનું છે તે નિરંજન-કર્મકાલિમા રહિત, નિરુપક્રમ આયુષ-જે આયુષ તૂટે નહીં એવું; નિકાચિત આયુ. નવગૈવેયિક-સ્વર્ગોની ઉપર નવગૈવેયિકોની રચના છે.નિગ્રંથ-સાધુ, જેની મોહની ગાંઠ છૂટી છે. ત્યાં બધા અમિન્દ્રો હોય. તે વિમાનોનાં નામ આ પ્રમાણે છેઃ સુદર્શન, અમોઘ, સુપ્રબુદ્ધ, યશોધર, સુભદ્ર, સુવિશાલ, સુમનસ, સૌમનસ, પ્રીતિકર (ત્રિલોકસાર) નવતત્ત્વ-જીવ, જીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, પાપ તથા પુણ્ય. આ નવ તત્ત્વ છે. (નવતત્ત્વ) નવનિધિ-ચક્રવર્તી નવનિધિના સ્વામી હોય છે. તે નવનિધિ આ પ્રમાણે છેઃ કાલનિધિ, મહાકાલ- નિધિ, પાંડુનિધિ, માણવનિધિ, સંનિધિ, નૈસર્પનિધિ, પદ્મનિધિ, પિંગલનિધિ અને રત્નનિધિ નવ નૌકાય-અલ્પ કષાયને નોકષાય કહે છે. તે નોકષાયો નવ પ્રકારના છેઃ હાસ્ય, રતિ, અતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ, નિગ્રંથિની સાધ્વી. નિર્જરા-અંશે અંશે કર્મોનું આત્માથી છૂટા પડવું. નિયુક્તિ-શબ્દની સાથે અર્થને જોડનાર; ટીકા. નિર્વાણ-આત્માની શુદ્ધ અવસ્થા; મોક્ષ. ૮૮૭ નિર્વિકલ્પ-નિરાકાર દર્શનોપયોગ; ઉપયોગની સ્થિરતા; વિકલ્પોનો અભાવ. નિર્વિચિકિત્સા-સમ્યગ્દર્શનનું ત્રીજું અંગ છે; મહા- ત્માઓના મલિન શરીર દેખીને દુગંછા ન કરવી. નિર્વેદ-સંસારથી વૈરાગ્ય પામવો. નિર્વેદની કથા જે કથામાં વૈરાગ્ય રસની પ્રધાનતા હોય તેવી કથા. નિશ્ચયનય-શુદ્ધ વસ્તુને પ્રતિપાદન કરનાર, નિહાર-શૌચ; મલત્યાગ. નેકી-ઈમાનદારી; ભલાઈ નેપથ્ય-નાટકના પડદાની પાછળ: અંતર. નૈષ્ઠિક-કાહવાના નૌતમ-નવીન (નવતમ). Page #962 -------------------------------------------------------------------------- ________________ ८८८ ૫ પડંગ-નપુંસક. પતિત પાપી; અધોદશાવાળું. http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પંદર ભેદે સિદ્ધ-તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, તીર્થંકર- સિદ્ધ, અતીર્થંકર, સિદ્ધ, સ્વયંબુદ્ધ, પ્રત્યેકબુદ્ધ, બુદ્ધબોધિત, સ્ત્રીલિંગ, પુરુષલિંગ, નપુંસકલિંગ, પદસ્થ-જે ધ્યાનમાં અરિહંતાદિ પરમેષ્ઠીઓનું ચિંતવન અન્યલિંગ, જૈનલિંગ, ગૃહસ્થલિંગ, એક, અનેક, કરાય છે. પદ્મવન-કમળવન. પદ્માસન-એક પ્રકારનું આસન, પરધર્મ-અન્યમત; પુદ્ગલ આદિ દ્રવ્યોના ધર્મ આત્માને માટે પરધર્મ છે. પરણાવ-પરદ્રવ્યનો ભાવ તે પરભાવ. પરમધામ ઉત્તમ સ્થાન, અતિશય તેજ. પરમપદ મોક્ષ: આત્મસ્વભાવ. પરમ સત્-આત્મા; પરમજ્ઞાન; સર્વાત્મા (પત્રાંક ૨૦૯) પરમ સત્સંગ-પોતા કરતાં ઉચ્ચ દશાવાળા મહાત્મા- ચોનો સમાગમ. પરમાણુ-પુદ્ગલનો નાનામાં નાનો ભાગ. પરમાર્થ સમ્યક્ત્વ-આત્મા, જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે. પત્રાંક ૪૩૧ પરમાર્થ સંયમ-નિશ્ચયસંયમ, સ્વરૂપને વિષે સ્થિતિ. પત્રાંક ૬૬૪ પરમાવાઢ સમ્યકૃત્વ-કેવલજ્ઞાનીઓને પરમાવ- ગાઢ સમ્યકત્વ હોય છે. પરસમય-અન્યદર્શન: સમય એટલે આત્મા તે ભુલીને તે બીજા પદાર્થોની સન્મુખ થવું અથવા લીન થવું. પરાભક્તિ-ઉત્તમ ભક્તિ; જ્ઞાનીપુરુષના સર્વ ચારિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્મામાં ઐક્યભાવ. પત્રાંક રર૩ પરિગ્રહ વસ્તુ પર મમતા, મૂર્છાભાવ, પરિવર્તન-ફેરફાર. પર્યટન પરિભ્રમણ. (શ્રીમદ્ રાજચંદ્ર વ્યાખ્યાનસાર) પાદપ-ઝાડ. પાદાંબુજ-ચરણકમળ. પાનારો-સંગ. પાપીજળ અયોગ્ય પાણી: જે પાણી પીવાથી પાપ થાય તે. પાર્થિવપાક સત્તાએ થયેલો. પાર્શ્વનાથ-૨૩ મા તીર્થંકર. પિશુન-ચાડી ખાનાર. પુણ્યાનુબંધી પુણ્ય-જે પુણ્યોદય આગળ આગળ પુણ્યનું કારણ થતું જાય છે તે. પુદ્ગલ-અચેતન વસ્તુઓને પુદ્ગલ કહે છે, પણ તે અચેતનમાં રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ આદિ ધર્મો હોવા જોઈએ. પુરંદર-ઇંદ્ર. પુરંદરી ચાપ-મેઘધનુષ્ય. પુરાણ પુરુષ પરમાત્મા. આત્મા જ સનાતન છે. પુરુષવેદ-જેથી જીવને સ્ત્રી-સંભોગની ઇચ્છા થાય. પુલાક લબ્ધિ-જે લબ્ધિના બળથી જીવ ચક્રવર્તીના લશ્કરનો પણ નાશ કરી શકે, પૂર્ણ કામતા-કૃતકૃત્યતા, પૂર્વ-પદ્યાત-આગળપાછળ, પૂર્વાનુપૂર્વ-પ્રથમ પ્રાપ્ત થયેલ વસ્તુ. પૂર્વાપર અવિરોધ આગળપાછળ જેમાં વિરોધ ન હોય. પ્રકૃતિબંધ-જે કર્મો બંધાય છે તેમાં જ્ઞાનાદિ ઘાત- વાનો સ્વભાવ પડે છે તેને પ્રકૃતિબંધ કહે છે. પ્રજ્ઞા-બુદ્ધિ. પર્યાય-વસ્તુઓની પલટાની અવસ્થા. પ્રત્યેક વસ્તુ પ્રજ્ઞાપના-પ્રરૂપણા; નિરૂપણ. પર્યાયવાળી છે. પર્યાયવૃદ્ધતા-ઉંમરમાં મોટાપણું; દીક્ષાએ મોટાપણું. પર્યાયાલોચન એક વસ્તુને બીજી રીતે વિચારવી તે. પર્યુષણ જૈનોનું એક મહાન પર્વ. પંચ-સંપ્રદાય: મત માર્ગ. પ્રજ્ઞાપનીયતા-જણાવવા યોગ્ય વર્ણન. પ્રતિક્રમણ- થયેલા દોષોનો પશ્ચાત્તાપ. પ્રતિપલ દરેક ક્ષણ. પ્રતિબંધ રોકાવું. પરવસ્તુઓમાં મોહ પ્રતિશ્નોની-સ્વીકારનાર. Page #963 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પ્રત્યાખ્યાન વસ્તુનો ત્યાગ કરવો. (વિશેષ માટે જીઓ, મોક્ષમાળા પાઠ ૩૧) પ્રત્યેકબુદ્ધ-કોઈ વસ્તુના નિમિત્તથી જેને બોધ થયો હોય તે, જેમ કરકંડુ આદિ પુરુષો. પ્રત્યેક શરીર-દરેક જીવનું જાદું જાદું શરીર, પ્રભુત્વ-સ્વામીપણું. પ્રદેશ-આકાશનો તે અંશ જેને અવિભાગી એક પુદ્ગલ પરમાણુ રોકે છે, તેમાં અનેક પરમા- ણુઓને સ્થાન આપવાનું સામર્થ્ય હોય છે. પ્રદેશબંધ-બંધાયેલા કર્મોની સંખ્યાનો નિર્ણય એટલે કે કેટલા કર્માણુ આત્માની સાથે બંધાયાં છે. પ્રદેશ સંહાર વિસર્પ-શરીરને લીધે આત્માના પ્રદેશોનું સંકોચાવું તથા ફેલાવું. પ્રદેશોદય-કર્મોનું પ્રદેશોમાં ઉદય થવું, રસ દીધા વિના ખરી જવું. પ્રમાણ-સાચું જ્ઞાન; વસ્તુને સર્વાશે ગ્રહણ કરનારું જ્ઞાન. પ્રમાણાબાધિત-પ્રમાણથી વિચારતાં જેમાં વિરોધ ન આવે. પ્રમાદ-ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળાં પ્રમાદનાં લક્ષણ છે. (મોક્ષમાળા-૫૦) પ્રમોદ-અંશમાત્ર પણ કોઈનો ગુણ નીરખીને રોમાં- ચિત ઉલ્લસવાં. (પત્રાંક પર), બ પરિશિષ્ટ ૫ બાર અંગ-આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમ- વાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથા, સઁપાસકદશાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરપપાતિકદશાંગ, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર અને દૃષ્ટિવાદ. બાર ગુણ-અરિહંત ભગવાનના ૧ર ગુણ છે. (૧) વચનાતિશય, (૨) જ્ઞાનાનાિશય, (૩) અપા યાપગમાતિશય, (૪) પ્રજાતિશય, (૫) અશોક વૃક્ષ, (૬) કુસુમવૃષ્ટિ, (૭) દિવ્ય ધ્વનિ, (૮) ચામર, (૯) આસન, (૧૦) ભામંડલ, (૧૧) ભેરી, (૧૨) છત્ર. ૪ અતિશય તથા ૮ પ્રાતિહાર્ય કહેવાય છે. બાર તપ-અનશન, અવૌંદર્ય, વૃત્તિસંક્ષેપ, રસ- પરિત્યાગ, વિવિક્ત શય્યાસન, કાયક્લેશ, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન, વ્યુત્સર્ગ. બાર વ્રત શ્રાવકનાં બાર વ્રત છે. તે આ પ્રમાણે અહિંસાણુવ્રત, સત્યાણુવ્રત, અચૌર્યાણુવ્રત, પરિગ્રહ પરિમાણાણુવ્રત અને બ્રહ્મચર્યાણુવ્રત એ પાંચ અણુવ્રત કહેવાય છે, દિત, દેશવ્રત, અનર્થદંડવ્રત આ ત્રણ ગુણવ્રત છે. સામાયિક, પ્રોષધોપવાસ, ઉપભોગપરિભોગપરિમાણ, અતિથિ- સંવિભાગ એ ચાર શિક્ષાવ્રત છે. બાલજીવ-અજ્ઞાની આત્મા. બાહ્યપરિગ્રહ-બહારના પદાર્થો પર મમતા રાખવી, તે પરિગ્રહ દશ પ્રકારે છેઃ- ક્ષેત્ર, ઘર, ચાંદી, સોનું, ગાયભેંસ, ધન, ધાન્ય, દાસી, દાસ અને વાસણ. બાહ્યભાવ-લૌકિક ભાવ; સંસારભાવ. બીજજ્ઞાન-સમ્યગ્દર્શન બીજી સમ્યકૃત્વ-પરમાર્થ સમ્યકૃત્વવાન જીવમાં નિષ્કામ શ્રદ્ધા. (પત્રાંક ૪૩૧) બોધબીજ-સમ્યગદર્શન. બ્રહ્મચર્ય-આત્મામાં રમવું; સ્ત્રીમાત્રનો ત્યાગ. બ્રહ્મરસ-આત્મ-અનુભવ. બ્રહ્મવિધા આત્મજ્ઞાન. બ્રહ્માંડ-સકલ વિશ્વ. બ્રાહ્મી વેદના-આત્મા સંબંધી વેદના: આન્તરિક પીડા ભ ભક્તિ-વીતરાગી પુરુષના ગુણોમાં લીનતા. તેઓના ગુણો ગાવા, સ્તુતિ કરવી ઇત્યાદિ ક્રિયારૂપ ભક્તિ છે. ભદ્રભરણ-સજ્જન પુરુષોના પોષનાર. ભકિતા સરલતા; ઉત્તમતા. ભય-કોઈ ભયાનક પદાર્થ જોઈને આત્મ-પ્રદેશોનું કંપવું. ભયમંજન ભયને ટાળનાર. ણયસંજ્ઞા જેથી જીવને ભય લાગ્યા કરે છે. ભરત-ભગવાન ઋષભદેવના પુત્ર, આદિ ચક્રવર્તી ભર્તૃહરિ-એક મહાન યોગી થઈ ગયા છે. ભવન-ઘર; મકાન. ૮૮૯ ભવનપતિ-ભવનપતિ જાતિના દેવતા, ભવનમાં રહેતા હોવાથી ભવનવાસી પણ કહેવાય છે. ભવભ્રમણ સંસાર પરિભ્રમણ. Page #964 -------------------------------------------------------------------------- ________________ ૮૯૦ http://www.ShrimadRajchandra.org ભસ્થિતિ દેવ આદિ યોનિમાં ઉત્પત્તિના કાળની મર્યાદા. ભવિતવ્યતા પ્રારબ્ધ નસીબ. ભવ્ય-મોક્ષ પામવાને લાયક, યોગ્ય, ભામિની સ્ત્રી. ભામો-વહેમ; ભ્રમણા. ભાવ-પરિણામ: ગુણ; પદાર્થ, ભાવઆસવ-આત્માના જે ભાવોથી કર્મ આવે છે તે રાગદ્વેષ આદિ ભાવ. ભાવનય-જે નય ભાવને ગ્રહણ કરે. ભાવનિદ્રા-મિથ્યાત્વ: રાગદ્વેષાદિ પરિણામ. ભાવશૂન્ય-ભાવ વગર. ભાવશ્રુત-શ્રવણ વડે જે જ્ઞાન થાય છે તે. ભાષ્ય-વિસ્તારવાળી ટીકા. ભાવસમાધિ-આત્માની સ્વસ્થતા. ભિન્નભાવ-જાદાઈ. ભૂરસી દક્ષિણા-લાંચ; બાંધી રકમની દક્ષિણા. ભેદજ્ઞાન-જડચેતનનું જ્ઞાન. ભ્રમ ભૂરકી-વહેમની ભસ્મ રાખ. ભ્રાંતિ-મિથ્યાજ્ઞાન; અસદારોપ. મ શ્રીમદ્ રાજચંદ્ર મતાર્થી નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા એ મતાર્થી દુર્ભાગ્ય. આત્મસિદ્ધિ ગાથા ૩૨) મતિજ્ઞાન-ઇન્દ્રિય તથા મનના નિમિત્તે જે જ્ઞાન થાય તે. મધ્યમાંવાચા-બહુ ઊંચી નહીં તેમ અતિ ધીમી નહીં: વાણીનો એક પ્રકાર. મધ્યસ્થતા-ઉદાસીનતા; રાગદ્વેષ રહિતપણું. મનન-વિચાર. મહાઆરંભ અતિશય આરંભ-મહાન હિસંક વ્યાપાર આદિ કાર્ય. મહામિથ્યાત્વ-ઘણું અજ્ઞાન, જેના ઉંદયમાં સદુપદેશ પણ ન ગમે. મહાપ્રતિમા-અભિગ્રહવિશેષ મહાવિદેહ-ક્ષેત્રવિશેષ, જ્યાંથી જીવો કાયમ મોક્ષે જઈ શકે. મંત્ર-દેવતા અધિષ્ઠિત અક્ષરવિશેષ; જાપ કરવા યોગ્ય અક્ષર ગુપ્ત વાતચીત. માયા ભતિ: કપટ. માયિક સુખ-સંસારનું સુખ. માર્ગાનુસારી-“તેવા (આત્મજ્ઞાની) પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય; એમ જિન કહે છે.” (પત્રાંક ૪૩૧) મિતાડારી પ્રમાણસર જમનાર. મિથ્યાર્દષ્ટિ-જેને આત્માનું ભાન નથી. મિશ્ર ગુણસ્થાન-જે ગુણસ્થાનમાં આત્માની પરિણતિ ન તો સમ્યક્ હોય ન મિથ્યાત્વરૂપ હોય એવી જે ભૂમિકા તે મિશ્ર ગુણસ્થાન, મુક્તિશિલા-સિદ્ધ સ્થાનની નીચે આવેલી ૪૫ લાખ યોજનની સિદ્ધશિલા. મુનિ-જેને અધિ, મનપર્યવજ્ઞાન હોય તથા કેવળ- જ્ઞાન હોય તે. મુમતિ-મુખ આગળ રાખવાનો કપડાનો કટકો. મુમુક્ષુ મોક્ષની ઇચ્છાવાળો; સંસારથી છૂટવાની જેની અભિલાષા છે તે. મુમુક્ષુતા સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિષે જ યત્ન કરવો તે. (પત્રાંક ૨૫૪) મૂર્છાભાવ-પરપદાર્થ પ્રત્યે આસક્તિ. મૂઢદૃષ્ટિ-અજ્ઞાનભાવ; સંસદના વિવેક વગરની માન્યતા. મૃષા-ખોટું; અસત્ય, મેધાવી-બુદ્ધિમાન; પ્રજ્ઞાવાળો, મેષોન્મેષ-આંખનું ઉઘાડવું ને બંધ કરવું. મૈત્રી-સર્વ જગતથી નિર્દેરબુષ્ઠિ. (પત્રક ૫૭) મોક્ષ-આત્માથી કર્મોનું સર્વથા છૂટી જવું તે મોક્ષ. મોક્ષમાર્ગ-સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ સમ્પર્શનશાન- પારિમાણિ મોક્ષમાર્ગ: (તત્ત્વાર્થસૂત્ર) મોક્ષસુખ-અલૌકિક સુખ; આત્માનંદ. જે સુખ મુખેથી કહી શકાતું નથી. (વિશેષ માટે જાઓ મોક્ષમાળા પાઠ ૭૩) મહાવ્રત-સાધુઓનાં વ્રતોને મહાવ્રત કહેવામાં આવે છે. મોહ-જે આત્માને ગાંડો બનાવી દે; સ્વ તથા પરનું મહિષ પાડો. ભાન ભુલાવે; પરપદાર્થોમાં એકત્વબુદ્ધિ કરાવે. Page #965 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org મોહનીય કર્મ આઠ કર્મોમાં એક મોહનીય કર્મ છે. જે કર્મોનો રાજા કહેવાય છે. તેના પ્રભાવે જીવ સ્વરૂપને ભૂલે છે. મોહમયી-મુંબઈ ય યતિ-ધ્યાનમાં સ્થિર થઈ શ્રેણી માંડનાર યત્ના-કોઈ પણ જીવની હિંસા ન થાય તેમ પ્રવર્તવું. (વિશેષ માટે જાઓ મોક્ષમાળા પાઠ ૨૭) યથાર્થ-વાસ્તવિક. યશનામકર્મ જે કર્મના ઉદયી યશ ફેલાય યાચકપણું-માગવાપણું. યાવાવ જન્મ સુધી. યુગલિયા-ભોગભૂમિના જીવો. યોગ-આત્મપ્રદેશોનું હલનચલન થવું; મોક્ષ સાથે આત્માનું જોડાવું; મોક્ષનાં કારણોની પ્રાપ્તિ, ધ્યાન, યોગક્ષેમ-જે વસ્તુ ન હોય તે મેળવવી અને હોય તેનું રક્ષણ કરવું. યોગદશા-ધ્યાનદશા. યોગદૃષ્ટિસમુચ્ચય-યોગનો ગ્રન્થ છે. યોગબિંદુ શ્રી હરિભદ્રાચાર્યનો યોગ સંબંધી ગ્રન્થ છે. યોગવાસિષ્ઠ-વૈરાગ્યપોષક એક ગ્રન્થનું નામ. યોગસ્ફુરિત-ધ્યાન દશામાં પ્રગટેલ યોગાનુયોગ-યોગ થયા પછી ફરી તેનો યોગ થાય. બનવા કાળ હોવાથી. યોગીન-યોગીઓમાં ઉત્તમ, યોનિ-ઉત્પત્તિસ્થાન, ૨ રહનેમી-ભગવાન નેમિનાથનો ભાઈ. રાજસીવૃત્તિ-રજોગુણવાળી વૃત્તિ; ખાવું, પીવું અને મઝા કરવી. પુદ્ગલાનન્દી ભાવ. રાજીપો-ખુશી રામતી ભગવાન નેમિનાથની મુખ્ય શિષ્યા. રુચકપ્રદેશ-મેરુના મધ્યભાગમાં આવેલ આઠ રુચક- પ્રદેશ કે જ્યાંથી દિશાઓની શરૂઆત થાય છે. આત્માના પણ આઠ રુચકપ્રદેશ છે જેને અબંધ કહેવામાં આવે છે. (વિશેષ માટે જાઓ પત્રાંક ૧૩૯) રૂપી જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોય તે પદાર્થ રૂપી કહેવાય છે. પરિશિષ્ટ પ રૌદ્ર-વિકરાળ, ભયાનક રૌદ્રધ્યાન દુષ્ટ આશયવાળું ધ્યાન. તે ચાર પ્રકારે છેઃ હિંસાનંદ, મૃષાનંદ, ચૌર્યાનંદ, વિષયસંરક્ષણાનંદ. હિંસા, અસત્ય, ચોરી અને પરિગ્રહમાં આનંદ માનવી. આ ધ્યાન નરગતિનું કારણ થાય છે, લ લબ્ધિ-વીર્યંતરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત થતી શક્તિ, શ્રુતજ્ઞાનના આવરણનો ક્ષયોપશમ પ્રાપ્ત થવો તે. લબ્ધિવાક્ય અક્ષર થોડા હોવા છતાં જે વાક્યમાં ઘણો અર્થ સમાયેલો છે. ચમત્કારી વાક્ય. લાવણ્યતા-સુંદરતા. લિંગદેહજન્યજ્ઞાન-દશ ઇંદ્રિય, પાંચ વિષય અને મન એ રૂપ જીવનું સૂક્ષ્મ શરીર, તેથી થયેલું જ્ઞાન. લેશ્યા-કષાયથી રંગાયેલી યોગની પ્રવૃત્તિ. જીવનાં કૃષ્ણાદિ દ્રવ્યની પેઠે ભાસ્યમાન પરિણામ. (પત્રાંક ૭૫૨) લોક-સર્વ દ્રવ્યોને આધાર આપનાર. લોકભાવના-ચૌદ રાજલોકનું સ્વરૂપ વિચારવું. લોકસંજ્ઞા-શુદ્ધનું અન્વેષણ કરતાં તીર્થનો ઉચ્છેદ થાય તેમ છે, એમ કહીને લોકપ્રવૃત્તિમાં આદર તથા શ્રદ્ધા રાખી તે પ્રમાણે કર્યા કરવું તે લોક- સંજ્ઞા. (અધ્યાત્મસાર) લોકસ્થિતિ-લોકરચના. લોકાગ્ર-સિદ્ધાલય, લૌકિકઅભિનિવેશ-વ્યાદિ લોભ, તૃષ્ણા, દૈહિક માન, કુળ, જાતિ, આદિ સંબંધી મોહ (પત્રાંક ૬૭૩) લૌકિકર્દષ્ટિ-સંસારવાસી જીવો જેવી દૃષ્ટિ. વ વકપણું અસરળતા. વનિતા-સ્ત્રી. વર્ગણા-સમાન અવિભાગ પ્રતિચ્યોના ધારક કર્મ- પરમાણુના સમૂહને વર્ગ કહે છે, તેવા વર્ગોના સમૂહને વર્ગણા કહે છે. (જૈન પ્રવેશિકા) પંચનાબુદ્ધિ-સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે ખરા આત્મભાવે માહાત્મ્યબુદ્ધિ ઘટે તે માહાત્મ્યબુદ્ધિ નહીં અને પોતાના આત્માને અનપણું જ વર્ત્યા કર્યું છે માટે તેની અલ્પજ્ઞતા, લઘુતા ૮૯૧ Page #966 -------------------------------------------------------------------------- ________________ ૮૯૨ http://www.ShrimadRajchandra.org વિચારી અમાહાત્મ્યબુદ્ધિ નહીં; (પત્રાંક પર.) છેતરવાની બુદ્ધિ. વાચાજ્ઞાન-બોલવા પૂરતું જ્ઞાન, પણ આત્મામાં પરિણમેલું નહીં. “સકળ જગત તે એઠવત્ અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન." -આત્મસિદ્ધિ ગાથા ૧૪૦ વારાંગના-ગુણકા; વૈશ્યા, વાલ્મીકિ આદ્યકવિ તથા રામાયણના કર્તા. વિકથા-ખોટી કથા; સંસારની કથા. તે ચાર પ્રકારે છે: સ્ત્રીકથા, ભોજનકથા. દેશકયા, રાજકથા. શ્રીમદ્ રાજચંદ્ર વિઘનેવા-વિઘ્નતા, વ્યય, (મોક્ષમાળા પાઠ ૮૭, ૮૮, ૮૯, ૯૦.) વિચારદશા-“વિચારવાનના ચિત્તમાં સંસાર કારા- ગૃહ છે, સમસ્ત લોક દુઃખે કરી આર્ત છે; ભયાકુળ છે, રાગદ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે.” (પત્રાંક ૫૩૭) એવા વિચારો જે દશામાં ઉત્પન્ન થાય તે વિચારદશા, વિતિગિચ્છા-આશંકા; જુગુપ્સા; સંદેહ, સૂગ. વિદેહી દશા-દેહ હોવા છતાં જે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં વર્તે છે એવા પુરુષની દશા તે વિદેહી દશા-જેમ શ્રીમદ્ રાજચંદ્રજી પોતે વિદેહી દશાવાળા હતા. વિપરિણામ-ખોટું ફળ આવવું. વિપર્યાસ-વિપરીત; મિથ્યા. વિલંગજ્ઞાન-મિથ્યાત્વ સહિતનું અવધિજ્ઞાન, વિભાવ-રાગદ્વેષ આદિ ભાવો તે વિભાવ; વિશેષ- ભાવ; સ્વભાવ કરતાં આગળ જઈ વિશેષ ભાવે પરિણમન, વ્યાખ્યાનસાર ૧-૨૫) વિમતિ-વિશેષબુદ્ધિ; વિપરીત બુદ્ધિ, વિમાસણ પસ્તાવો. વિરોધાભાસ-માત્ર દેખીતો વિરોધ. વિવેક સત્યાસત્યને તેને સ્વરૂપે કરીને સમજવાં તેનું નામ વિવેક. (મોક્ષમાળા પાઠ ૫૧) વિષયમૂર્ચ્છ-પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્તિ. વિસર્જન-ત્યાગ. વિસસા પરિણામ-સહજ પરિણામ, વેદ-નોકષાયના ઉદયથી ઉત્પન્ન થયેલ જીવને મૈથુન કરવાની અભિલાષાને ભાવવેદ કહે છે; અને નામકર્મના ઉદયથી આવિર્ભૂત દેહના ચિહન- વિશેષને દ્રવ્યવાદ કહે છે. તે વૈદ ત્રણ કે સ્ત્રી- વેદ, પુરુષવેદ, નપુંસકવેદ. વેદનીય કર્મ-જે કર્મના ઉદયથી જીવને શાતા- અશાતા વૈદાય, સુખદુઃખની સામગ્રી પ્રાપ્ત થાય. વૈરાગ્ય-ગૃહકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય. વ્યતિક્રમી પૂર્ણ થઈ. વ્યતિરે સાધ્યના અભાવમાં સાધનનો અભાવ. જેમ અગ્નિના અભાવમાં ધુમાડાનો અભાવ. વ્યવચ્છેદનાશ; જાદુ પાડવું. વ્યવહાર-સામાન્ય વર્તન. વ્યવહાર આગ્રહ-બાહ્ય વસ્તુ; બાહ્ય ક્રિયાનો આગ્રહ, જેમ કે આટલું તો અવશ્ય કરવું જોઈએ. વ્યવહાર નય-અભેદ વસ્તુને જે ભેદરૂપે કહે, વ્યવહાર શુદ્ધિ-આચાર શુદ્ધિ, શુદ્ધ વર્તન; આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસારપ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહાર શુદ્ધિ, (પત્રાંક ૪૯) વ્યવહાર સંયમ તે (પરમાર્થ) સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તોનાં ગ્રહણને વ્યવહાર સંયમ કહ્યો છે. (૫ત્રક ૬૪) વ્યસન-કુટેવ; લત. વ્યસન સામાન્યપણે સાત પ્રકારે છેઃ જાગયું, માંસ, મદિરા, વેશ્યાગમન, શિકાર, ચોરી, પરસ્ત્રીનું સેવન. આ સાતે અવશ્ય ત્યાગવા યોગ્ય છે. વ્યંજન પર્યાય-વસ્તુના પ્રદેશત્વ ગુણની અવસ્થાઓ. વ્યાસ-મહાભારત અને પુરાણોના કર્તા, શ શતક-સોનો સમુદાય. શતાવધાન-એકી સાથે સો વાતો પર ધ્યાન આપવું તે. શર્વરી રાત્રિ, શશિ ચંદ્રમા. શંકર મહાદેવ; સુખ આપનાર. શંકા સહ સંદેહ સહિત. શાલ્મલીવૃક્ષ-નરકના એક વૃક્ષનું નામ; શીમળાનું ઝાડ. શાસ્ત્ર-વીતરાગી પુરુષોનાં વચન તે શાસ્ત્ર; ધર્મગ્રન્થ શાસ્ત્રકાર-શાસ્ત્ર રચનાર. Page #967 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org શાસ્ત્રાવધાન-શાસ્ત્રમાં ચિત્તની એકાગ્રતા પરિશિષ્ટ પ શિક્ષાબોધ ન્યાયનીતિનો ઉપદેશ સારી શિખામણ, શિથિલકર્મ-જે કર્મ વિચાર આદિથી દૂર કરી શકાય તે શુક્લધ્યાન-જીવોનાં શુદ્ધ પરિણામોથી જે ધ્યાન કરાય છે તે શુક્લધ્યાન. શુદ્ધોપયોગ-રાગદ્વેષ રહિત આત્માની પરિણતિ. શુભ ઉપયોગ-મંદ કષાયરૂપભાવ. વીતરાગ પુરુષોની ભક્તિ, જીવદયા, દાન, સંયમ ઇત્યાદિ, શુભદ્રવ્ય-જે પદાર્થના નિમિત્તે આત્મામાં સારો- પ્રશસ્તભાવ થાય. શુક્ષ્મજ્ઞાની-જેને ભેદ જ્ઞાન ન હોય, માત્ર વાણીમાં જ અધ્યાત્મ હોય. વિશેષ માટે આત્મ ગા. ૫, ૬, શૈલેશીકરણ પર્વતોમાં મોટો મેરુ, તેના જેવું અચલ-અડગ. (વ્યાખ્યાનસાર) શ્રમણ-સાધુ; મુનિ શ્રમણોપાસક શ્રાવક ગૃહસ્થ શ્રાવક-જ્ઞાનીના વચનના શ્રોતા- શ્રવણ કરનાર. (ઉપદેશછાયા પૃષ્ઠ ૭૨૯) શ્રુતજ્ઞાન-મતિજ્ઞાનથી જાણેલા પદાર્થથી સંબંધને લઈને થયેલ કોઈ બીજા પદાર્થના જ્ઞાનને શ્રુત- જ્ઞાન કહે છે. જેમ કે-ઘડો' શબ્દ સાંભળવા પછી ઉત્પન્ન થયેલા કંબુગ્રીવાદિરૂપ ઘડાનું જ્ઞાન. (જૈન સિદ્ધાંત પ્રવેશિકા) શ્રેણિક-ભગવાન મહાવીરના સમયમાં મગધ દેશના એક પ્રતાપશાલી રાજા, ભગવાનના પરમભક્ત. શ્રેણી-સર્વ અનંત આકાશની લાંબી લીટી; ચારિત્રમોહની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ અથવા ક્ષય થાય તેવી આત્માની ચઢતી ચઢતી દશા. જૈયિક સુખ-મોક્ષસુખ. * ષદર્શન-(૧) બૌદ્ધ, (૨) નૈયાયિક, (૩) સાંખ્ય, (૪) જૈન, (૫) મીમાંસક, અને (૬) ચાર્વાકની માન્યતાઓ. (પત્રાંક કા૧૦ ષટ્દ્રવ્ય જીવ, પુદગલ, ધર્મ, અધર્મ, આકાશ તથા કાલ એ છ મૂળ પદાર્થો. ષ૫દ-આત્મા છે, તે નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, તથા મોક્ષનો ઉપાય છે. (પત્રાંક ૪૯૩) સ સજીવન મૂર્તિ-દેહધારી મહાત્મા સત્પુરુષાર્થ આત્મને કર્મબંધનથી મુક્ત કરી શકે તેવો પ્રયત્ન. સમૂર્તિ-જ્ઞાની પુરુષ. સત્સંગ સત્નો જે રંગ ચઢાવે. (મોક્ષમાળા પાઠ ૨૪) પોતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ. પત્રાંક ૨૪૯) સનાતન-શાશ્વત; પરાપૂર્વથી ચાલ્યું આવતું. સમકિત-સમ્યગ્દર્શન, (મૂળમાર્ગ ગાથા ૭) સમદર્શિતા-શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર, તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જે સમતા તે; પદાર્થને વિષે ઇષ્ટ-અનિષ્ટ-રહિતપણું, સમય-કાલનો નાનામાં નાનો ભાગ. સમવાયસંબંધ-અભેદસંબંધ. સમશ્રેણી-સમભાવની ચાલુ રહેતી પરિણતિ, સમસ્વમાવી એક સરખા સ્વભાવવાળા. સમાધિ મરણ-સમતાપૂર્વક દેહત્યાગ. સમિતિ-યત્નાપૂર્વક ગમનાદિ ક્રિયાઓમાં પ્રવર્તવું. સમુદ્úાત-મૂલ શરીર છોડ્યા સિવાય આત્માના પ્રદેશોનું બહાર નીકળવું તે. સમુદ્દાત સાત પ્રકારે છે વેદના, કષાય, વૈક્રિયિક, મારણાંતિક, તૈજસ, આહારક, અને કેવલી સમુદૂધાત, સરિતા નદી. સલિલ-પાણી. સંઘયણ-શરીરની દેઢતા; શરીરનાં હાડ વગેરેનું બંધારણ-બાંધો. સંઘાડો-સંઘ. સંજ્ઞા-જ્ઞાન વિશેષ, કંઈ પણ આગળ પાછળની ચિંત- વન શક્તિવિશેષ અથવા સ્મૃતિ. (પત્રાંક ૭પર) સંજ્વલનકષાય-યથાખ્યાત ચારિત્રને વધારેમાં ૮૯૩ રોકનાર વધારે પંદર દિવસની સ્થિતિવાળા કષાયની ચોકડી. સંયતિ-સંયમમાં યત્ન કરનાર, સંયમ-૧૭ પ્રકારનો સંયમ, અયો. મન વગેરેને કાબૂમાં રાખીને પૃથ્વી આદિ જીવોનું રક્ષણ કરવું. આત્માની અભેદ ચિંતના; સર્વ ભાવથી વિરામ પામવારૂપ. સંયમ શ્રેણી-સંયમના ગુણની શ્રેણી. Page #968 -------------------------------------------------------------------------- ________________ ૮૯૪ સંવત્સરી છમછરી, વાર્ષિક ઉત્સવ. http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સંવર-કર્મ આવવાનાં દ્વારને બંધ કરવાં. સંવૃત્ત-સંવર સહિત, આસવ નિરોધ કરનાર. સંવેગ-વૈરાગ્યભાવ: મોક્ષની અભિલાષા: ધર્મ, ધર્મના ફળમાં પ્રીતિ. સંસાર-જીવોને ફરવાનું સ્થળ. તે ચાર ગતિરૂપ છે. સંસારાનુપ્રેક્ષા-સંસાર અપાર દુઃખરૂપ છે, તેમાં આ જીવ અનાદિકાળથી ભટક્યા કરે છે એમ વિચાર કરવો. સંસારાભિચિ સંસાર પ્રત્યે ઘણો ભાવ. સંસ્થાન આકાર. સાખી બે ચરણોનો એક પ્રકારનો દોહરો કે પદ, ગઝલ લાવી. સાતાવેદનીય-જે કર્મના ઉદયથી જીવને સુખની સામગ્રી મળે. સાધુ-આત્મદશાને સાથે તે; સજ્જન; સામાન્યપણે ગૃહવાસ ત્યાગી મૂળ ગુણના ધારક તે, સામાયિક-બે ઘડી સુધી સમતા ભાવમાં રહેવું. સિદ્ધ-આઠ કર્મથી મુક્ત થયેલો શુદ્ધ આત્મા; સિદ્ધ પરમાત્મા. સિદ્ધાંતોધ-સિદ્ધાંતબોધ એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે, જ્ઞાનીપુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જાણ્યો છે, તે જે પ્રકારથી ઘાણી દ્વારાએ જણાવાય તેમ જણાવ્યો છે એવો જે બોધ તે સિદ્ધાંતોંધ. (પત્ર ૫૦૬) સિરિ-યોગથી મળતી આઠ શક્તિઓમાંની દરેક- (અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ. પશિત્વ સિદ્ધિમોહ-સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની અને બતાવવાની લાલચ. સુખદ-સુખ આપનાર. સુખાભાસ-સુખ નહીં પણ સુખ જેવું લાગે; કલ્પિત સુખ. સુધર્માસ્વામી ભગવાન મહાવીરના એક ગણધર, તેમણે રચેલાં આગમ હાલ વિદ્યમાન છે. સુધારસ-મુખમાં ઝરતો એક પ્રકારનો રસ, તે આત્મસ્થિરતાનું સાધન ગણાય છે. સુલભબોધિ-જેને સહજમાં સમ્યગ્દર્શન થઈ શકે. સોપક્રમ આયુષ્ય-શિથિલ-એકદમ ભોગવી લેવાય તેવું આયુષ્ય. સંઘ-બે અથવા બેથી અધિક પરમાણુઓના જથ્થાને સંઘ કહે છે. સીવેદ કર્મ-જે કર્મના ઉદયથી પુરુષની ઇચ્છા થાય. સ્થવિરકલ્પ-જે સાધુ વૃદ્ધ થયેલ છે તેઓને શાસ્ત્ર- મર્યાદાએ વર્તવાનો, ચાલવાનો જ્ઞાનીઓએ મુકરર કરેલો, બાંધેલો, નક્કી કરેલો માર્ગ, નિયમ, સ્થિતપ્રજ્ઞદશા-મનુષ્યમનમાં રહેલી સર્વ વાસનાઓને છોડી દે, અને અન્તરાત્મામાં જ સંતુષ્ટ રહી આત્મસ્થિરતા પામે તે દશા. (ગીતા અ. ૨) સ્થિતિબંધ-કર્મની કાલમાંદા, સ્થિતિસ્થાપકશા-વીતરાગ દશા; મૂળસ્થિતિમાં ફરી આવી જવું. સ્યાત્પદ-કંથચિત્; કોઈ એક પ્રકારે સ્યાદ્વાદ-દરેક વસ્તુને એકથી વધારે ધર્મો હોય છે, તે બધા ધર્મોને લક્ષમાં રાખીને કોઈ અપેક્ષાપૂર્વક બોલવું; અનેકાંતવાદ. સ્વ ઉપયોગ આત્માનો ઉપયોગ. સ્વચ્છંદ-પોતાની મરજી પ્રમાણે અહંકારે ચાલવું. “પરમાર્થનો રસ્તો બાદ કરીને વાણી કરે. આ જ પોતાનું ડહાપણ અને તેને જ સ્વચ્છંદ કહેલ છે.” (ઉપદેશછાયા પૃષ્ઠ ૬૯૬) સ્વદ્રવ્ય-અનંતગુણ પર્યાયવાળો એવો પોતાનો આત્મા તે સ્વદ્રવ્ય. સ્વધર્મ-આત્માનો ધર્મ, વસ્તુનો પોતાનો સ્વભાવ. સ્વ સમય-પોતાનું દર્શન, મત અથવા સમય તે આત્મા તેથી પોતાનો શુદ્ધ આત્મા. સ્વાત્માનુભવ-પોતાના આત્માનું વેદન. “એક સમ્યક ઉપયોગ થાય તો પોતાને અનુભવ થાય કે કેવી અનુભવ દશા પ્રગટે છે !’” (ઉપદેશછાયા) હુ હસ્તામલકવત્-હાથમાં રહેલા આંબળાની સમાન, સ્પષ્ટ. હાવભાવ-શૃંગાર યુક્ત ચેષ્ટા. હુંડાવસર્પિણી કાલ અનેક કલ્પો પછી જે ભયંકર કાલ આવે છે તે, જેમાં ધર્મની વિશેષ હાનિ થઈ, અનેક પ્રકારના મિથ્યા ધર્મો પ્રચાર પામે છે, હેય-નજવા યોગ્ય પદાર્થ Page #969 -------------------------------------------------------------------------- ________________ અકબર પ http://www.ShrimadRajchandra.org નીચેના પૃષ્ઠ ક્રમાંક પર જવા માટે તેના ૫૨ કલીક કરો પરિશિષ્ટ ૬ સૂચિ ૧ વિશેષનામ (અંક પાનના છે. કોંસમાંના એક ફૂટનોટ પાન સૂચવે છે) અખો (અક્ષય ભગત) ૨૩૪, ૩૦૨, ૩૭૩. અચળ (ડુંગરસીભાઈ,ગોસલિયા) ૫૧, ૫૫૫, ૫૦, અજિતનાથ ભગવાન ૫૭૫, ૬૬૪. અનંતનાથ ૭૦૪. અનાથદાસજી ૪૦૫, ૬૯૦. અનાથીમુનિ ૩૭-૪૦, ૬૧-૩. અનુપચંદ મલુકચંદ ૫૧૦. અભયકુમાર ૭૯, ૮૦, ૮૧. અભયા ૮૨. અભિનંદન જિનપ અયમંતકુમાર અરનાથ પ્રભુ ૭૭૦. અર્જુન ૪૨૮. અષ્ટાવક્ર ૩૧૪. અંબારામજી ૩૧૯. અંબાલાલભાઈ લાલચંદ (ખંભાત) ૨૩૧, ૨૪, ૨૫૦ ૨૫૧, ૨૫૨, ૨૫૩, ૨૫૫, ૨૫૬, ૨૭૭, ૨૮૦, ૩૦૦, ૩૦૭, ૩૧૯, ૩૬૩, ૩૬૫, ૩૭૭, ૪૦૨, ૪૦૩, ૪૦૪, ૪૨૧, ૪૩૫, ૪૪૫, ૪૬૨,૪૭૩, ૫૦૦, ૫૦૭, (૫૨૬), ૬૦૪, ૬૧૨, ૬૩૦, ૬૩૮, ૬૪૮, ૬૫૫, (૬૮૧) (૯૮૩). આત્મારામજી મહારાજ ૬૬૬ આનંદઘનજી ૩૧૫, ૩૩૭, ૩૩૯, ૩૪૧, ૩૭૦, ૩૭૩, ૩૭૫, ૪૫૮, ૪૬૬, ૫૬૭, ૫૭૧, ૫૭૨, ૫૭૫, ૬૩૧, ૬૫૩, ૬૬૪, ૬૬૫-૬, ૬૬૭ ૭૦૪, ૭૭૦. આનંદ શ્રાવક ૬૯૨. ઇચ્છા ૬૪૩. ઇંદ્ર ૭૩, ૮૯, ૬૫૦. ઇંદ્રદત્ત ૧. ઇશુખ્રિસ્ત ૬૬, ૧૦૦, ૪૨૮, ૪૨૯. ઉજમસીભાઈ (જુઠાભાઈના પિતા) ૧૯ ઉમેદભાઈ ૬૫૪. ઊગરીબહેન ૬૩૧. ઋજુવાલિકા ૯૬. ઋષભદેવ ૧, ૨, ૩૪, ૬૯, ૨૦૮,૨૦,૨૩, ૩૨૫, ૩૬૩, ૪૩૮, ૪૪૩, ૪૪૯, ૪૫૯, ૪૬૩, ૪૯૦, ૪૯૧, ૪૯૮, ૫૦૨, ૫૩૧, ૫૭૦, ૫૭૧, ૫૭૨, ૫૮૧, ૬૦૪, ૬૧૩, ૭૦૨. ઋષિભદ્રપુત્ર ૫૭. ઓધવ (ઓધા) ૨૪૮. કપિલ ૯૦-૩. કપિલ કપિલદેવજી-૩૩, ૧૪૯, ૮૧૫, કપિલ કેવળી ૩૪. કપિલા (દાસી) ૮૨. કબીર ૨૩૧, ૨૫૮, ૨૬૫, ૨૭૯, ૩૭૩, ૪૨૦, ૪૯૭, ૬૬૭. કરસનદાસ ૩૧૦. કલ્યાણજીભાઈ કેશવજી ૪૩ કામદેવ ૭૩. કાશ્યપ ૯૦. કાર્તિકસ્વામી ૬૭૧. કિરતચંદભાઈ (મનસુખલાલના પિતા) ૬૪. કિસનદાસ (ખંભાત) ૧૭, કિસનદાસ ૬૩૪, કોલાભાઈ ૩૦૭. ૬૧૯, ૬૫૫. કુમારપાલ ૭૬૯ કુંડરિક ૫૪. કુંદકુંદાચાર્ય ૪૫૮, ૬૧૮, ૬૫૧, ૭૬૪, ૮૨૪. કુંવરજી (કલોલ) ૨૫૮, ૩૨૯, ૩૭૮, ૫૦૦, ૫૦૧, ૬૩૧. કુંવરજી આણંદજી ૪૪૮, ૪૫૭, ૫૭. કૃષ્ણદાસ ૩૩૩, ૩૪૫, ૩૫૧, ૩૬૧, ૩૭૨, ૩૭૪, ૩૮૯, ૪૦૫, ૪૨૧, ૪૩૫. કેશવલાલ (ચિરમ) ૨૮૭, ૨૯૨, ૪૩૭, ૪૪૩, ૪૪૬. કેશવલાલ (લીંબડી) ૩૬૯, ૫૧, ૫૯૭, ૬૧૩. કેશીસ્વામી કર, ૧૯૮, ૭૦૨, ખીમચંદભાઈ ૩૪૯. ખીમજી ૨૨૨, ૨૨૯, ૨૩૦, ૨૮૦, ૨૮૧. ખુશાલ ૩૬૨. ખુશાલભાઈ ૩૦૭, ૫૦૪. ખેતી ૭૭ ગણપતિ પર૪. ગજસુકુમાર ૧૦, ૬૦, ૮૯, ૧૫૯, ૩૪, ગંગા ૩૪૬. ગોમટેશ્ર્વર (બાહુબલી) ૬૮. Page #970 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org CES ગોશાલા ૬૯૧. ગોસળિયા (જુઓ ડુંગરસીભાઈ) શ્રીમદ્ રાજચંદ્ર ગૌતમ ગણધર (ગૌતમસ્વામી, ગૌતમ, ગૌતમમુનિ) ૯૦, ૯૪, ૧૧૧, ૧૫૮, ૨૩૩, ૩૭૧, ૩૭૬, ૬૯૨, ૬૯૪, ૭૦૨. ગૌતમ ; ગૌતમ મુનિ ૩૩, ૧૩૫. ઘેલાભાઈ કેશવલાલ કર. ચત્રભુજ બેચર મહેતા ૧૬૫, ૧૬૭, ૧૬૮, ૨૬૪, ૩૨૪, ૪૪૫, ૬૫૧. ચમર ૨૩૩. ચંદુ ૩૨૦. ચંદ્રપ્રભસ્વામી ૬૫. ચંદ્રસૂરિ કચ્છ. ચામુંડરાય ક. ચાર્વાક ૧૨૧. ચિદાનંદજી ૧૬૦, ૧૯૬૨, ચુનીલાલ ૨૫. ચેલણારાણી ૬૭, ચેલાતીપુત્ર ૭૨૩. છગનલાલ ૬૪૮. છોટમ કવિ ર૩. ૨૮૮ છોટાલાલ (ખંભાત) ૨૫ર, ૨૫૫, ૨૬, ૨૭૩. ૨૮૪, ૫૦૨, ૬૧૯. જડભરત ૧૫૭, ૨૦૧, ૫૧૨, ૫૧૪. જનકવિદેહી ૧૫૭, ૨૭૪, ૨૭૬, ૩૧૦, ૩૧૩, ૩૧૮, ૪૫૨, ૭૦૭. જરાકુમાર ૪૩૪. જંબુસ્વામી ૨૫૫, ૨૬૦, ૨૭૯, ૫૩૨, જીજીબા ૪૩૭. જીવા ગોમાંઈ ૭૩૩, જુઠાભાઈ (સત્યપરાયણ, સત્યાભિલાષી) ૧૭૭, ૧૮૦, ૨૧૭. ૪૮૫, ૪૯૦, ૪૯૧, ૪૯૨, ૪૯૩, ૪૯૪, ૪૯૫, ૪૯૮, ૫૦૧, ૫૦૩, ૫૦૪, ૫૫૫, ૫૫૮, ૫૫૯, ૫૬૦, ૫૬૬, ૫૬૭, ૬૦૮, ૬૦૯, ૬૧૦, ૬૧૨, ૬૧૪, ૬૧૬, ૬૧૭, ૬૨૧. ત્રંબકલાલ ૪૪૩, ૪૬૬, ૬૦૪, ૬૦૫, ૬૦૬, ૬૧૬, ૬૧૭. ત્રિદંડી ર૬. ત્રીભુવન વીરચંદ ૬૩૬, ૬૫૦, ૬૫૧. ત્રિભોવનદાસ માણેકચંદ ૧૧, ૧૮, ૨૮, ૨૪૬, ૨૪૮, ૨૫૦, ૨૫૩, ૨૫૫, ૨૫૮, ૨૬૫, ૨૬૭, ૨૭૭, ૨૭૮, ૨૮૧, ૨૮૨, ૨૮૪, ૨૯૪, ૩૦૪, ૩૪૨, ૩૭૪, ૩૯૭, ૩૯૮, ૪૧૧, ૪૧૯, ૪૭૩, ૪૮૯, ૫૦૭, ૫૬૮, ૬૧૯, ૬૫૫, ૭૩૫. ત્રિશલા ૯૬, ૩૧૦. ત્રિશલાતનય હ. ત્રિશલારાણી જાયો ૩૧૦, દયાનંદ ૧૨૭. દયાળભાઈ ૧૮૧, ૧૯૮૯, દામોદર ૨૮૬. દીપચંદા ૨૪૮, ૨૫૨, ૨૫૪, ૩૦૭. દેવકરણજી (દેવકીર્ણ) ૪૦૦, ૪૦૨, ૪૦૩, ૪૦૫, ૪૪૫, ૪૬૧, ૪૮૨, ૪૮૩, ૫૦૭, ૫૨૪, ૫૫૭, ૫૬૬, ૫૬૮, ૫૬૯, ૫૯૬, ૯૦૯, ૬૧૦, ૬૨૦, ૬ર૪, ૬૩૦, ૬૩૨, ૬૩૩, ૬૩૬, ૬૪૪. દેવચંદ્રજી ૩૧૩, ૫૦૮, ૫૭૨. દેવચંદ્રસૂરિ ૭૬૮. દેવશી ૭૭. ધનાભદ્ર ૩૮૮. ધનાવા શેઠ ૫૫. ધરમશી ૭૨૦, ધારશીભાઈ 0. પુરીભાઈ ૬૦૩, ૧૧૪, ૧૯. જ્ઞાતપુત્ર (ભગવાન મહાવીર) ૫૭, ૧૫૭, ૧૮૭, ૫૭૫. નથ્થુરામજી ૨૯૩. ઝબકબહેન ૫૫. ઝવેરચંદ (કાવિઠા) ૬૩, ઝવેરભાઈ ૧૯. ઠાકોરસાહેબ (લીમડી દરબાર) ૩૩૬, ૩૪૯. ડુંગરસીભાઈ (શ્રી અચળ, શ્રી ગોલિયા,) ૩૧૦, ૩૩૫, ૩૩૭, ૩૫૧, ૩૫૪, ૩૭૯, ૩૮૫, ૩૯૦, ૪૧૭, ૪૧૮, ૪૧૯, ૪૨૩, ૪૪૪, ૪૪૯, ૪૫૨, ૪૫૬, ૪૫૮, ૪૬૪, ૪૬૫, ૪૬૬, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૩, ૪૭૪, ૪૭૫, ૪૭૮, ૪૭૯, ૪૮૪, નમિરાજર્ષિ ૪૦, ૪૩, ૧૦૭, ૬૫૭, ૭૬૩. નરસિંહ મહેતા ૨૭૮, ૬૬૭, ૭૩૩. નવલચંદ ૪૬૪, ૬૦૮. નંદિવર્ધમાન છે. નાગજીસ્વામી ૩૦૫. નાગેન્દ્ર ૬૫૦ નાભિપુત્ર જુઓ ઋષભદેવજી નાભિરાજા ૫૭૦. નાભો ભગત ૭03 Page #971 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org નારદ ૭૪, ૨૭૪. નિરાંત કોળી ૨૫૭. નપોલિયન બોનાપાર્ટ ૪, નેમિનાથ ૮૯, ૬૬૬. પતંજલિ ૩૩. ૮૦૨, ૮૦૩. પદ્મપ્રભુ ૬૬૭. પરીક્ષિત ૨૬૩. પાર્શ્વનાથ સ્વામી ૧૫૯, ૧૬૯, ૧૮૪, ૬૯૨. પુંડરિક ૫૪, પૂંજાભાઈ સોમેશ્વર ભટ્ટ (ખેડા) (૯૮૦). પોપટ (વવાણીયા) ૫૫૮, પોપટભાઈ ૬૧૨. પ્રધુમન . પ્રહલાદજી ૪૮૩, પ્રીતમ ૩૭૩. બનારસીદાસ ૩૭૩, ૪૧૬, ૪૧૭, ૬૦૫, ૧૮: ૬૩૮, ૭૪૨, ૭૭૫. બલભદ્ર ૪૯. બળશ્રી (મૃગાપુત્ર) ૪૯. બાહુબળજી ૬૯, ૫૩૧, ૬૬૮, ૭૧૧, ૭૨૯. બુદ્ધ (શુદ્ધોદન) ૩૩, ૧૦૦, ૧૯૧, ૧૯૩, ૪૨૯, ૪૯૧, ૭૬૩, ૭૭૮, ૭૮૦. બ્રહ્મદત્ત ૯૮. બ્રહ્મા ૬૬, ૪૩૧. બ્રાહ્મી ક. ૫૩૧, ૬૬૮. સદ્ધિક ભીલ ૧૧-૨. ભર્તૃહરિ ૩૩, ૧૫૮. ભરતેશ્વર ૨૬, ૪૪-૭, ૬૯, ૨૦૮, ૫૦૨, ૭૬૩. ભાણજી સ્વામી ૬૧૮, ૬૧૯. ભૂધર ૨૪૯, ૨૬૪. ભોજો ભગત ૨૫૭. પરિશિષ્ટ ૬ વિશેષનામ મગનલાલ ૨૬૨, ૨૮૬, ૩૦૪, ૩૦૭, ૪૩૭, ૬૦૫, ૬૦૬, ૬૧૦, ૬૧૨, ૬૧૫, ૬૧૬, ૬૧૭. મણિભાઈ નભુભાઈ ૬૧, ૬૭૦, મણિભાઈ સૌભાગ્યભાઈ (મણિલાલ, મણિ) ૪, ૩૨૮, ૩૩૭, ૪૩૭, ૬૦૫, ૬૦૬, ૬૧૦, ૬૧૬, ૬૧૭. મણિલાલ (બોટાદ) ૩૪૯, ૩૫૨. મદનરેખા ૬૫૭. મનસુખભાઈ રવજીભાઈ ૫૫૮, ૬૫૮, ૬૬૦. મનસુખભાઈ કિરતચંદ (૬૧), (૬૪), મનસુખભાઈ દેવશી ૩૯. મનસુખભાઈ પુરુષોત્તમ (ખેડા) ૬૧૦, ૬૧૨, ૬૧૫. મલ્લિનાથ મહાપદ્મ ૨૯૮. મહાવીર સ્વામી (વર્ધમાન સ્વામી) ૧૦, ૧૨, ૧૩, ૨૬, ૨૭, ૩૩, ૩૪, ૬૭, ૭૩, ૭૯, ૯૦, ૯૬, ૯૭, ૧૧૯, ૧૨૦, ૧૨૧, ૧૨૬, ૧૩૦, ૧૩૧, ૧૫૫, ૧૫૭, ૧૫૮, ૧૫૯, ૧૬૫, ૧૬૬, ૧૬૯, ૧૭૨, ૧૭૪, ૧૮૨, ૧૮૬, ૧૮૯, ૧૯૦, ૧૯૭, ૨૧૦, ૨૧૯, ૨૩૨, ૨૩૫, ૨૩૬, ૨૪૯, ૨૫૩, ૨૫૭, ૨૬૦, ૩૦૯, ૩૧૦, ૩૩૨, ૩૭૧, ૩૯૯, ૪૧૫, ૪૨૩, ૪૨૪, ૪૬૩, ૪૬૪, ૪૭૫, ૪૯૦, ૪૯૮, ૪૯૯, ૫૦૭, ૫૨૧, ૫૩૨, ૫૭૧, ૫૭૫, ૫૮૧, ૫૯૨, ૬૦૭, ૬૨૬, ૬૪૪, ૬૭૧, ૬૭૬, ૬૮૧, ૬૯૧, ૬૯૨, ૬૯૪, ૭૧૫, ૭૧૯, ૭૨૧, ૭૩૦, ૭૩૪, ૮૦૩. મહીપતરામ રૂપરામ . મહેશ ૪૧. માકુભાઈ (વડોદરા) ૩૯૧, ૪૨૩, ૪૪૨. માણેકચંદ (ખંભાત) ૫૧, ૫૦, ૫૦૩, ૫૨. માણેકદાસજી ૭૦૫. મીરાંબાઈ ૭૦૩. મુક્તાનંદ ૨૪૯. મુનદાસ ૬૩૦. મા ૪૯. મૃગાપુત્ર (બળશ્રી) ૪૯-૫૩. ૮૯૭ મોહનલાલ ક. ગાંધી (માત્મા ગાંધીજી) ૪૨૪, ૪૫૨, પર૪. યમુના ૩૪૬. યશોદા ૩૪, ૯, યશોવિજયજી ૩૫૮, ૩૬૮, ૬૧૪, ૬૬ર, ૭૬૯, ૭૭૨. રતનચંદ ૬૩૮. રતનજીભાઈ ૪૫. રવજીભાઈ દેવરાજ ૧૩૩, રવજીભાઈ પંચાણ (શ્રીમદ્ના પિતાશ્રી) ૪૩૭, ૪૪૨, રહેમિ ૧૫૯. રાષ્ટ્રમતી ૧૫૯. રામ (રામચંદ્ર, શ્રી રામ) ૨૧૨, ૨૨૦, ૩૨૦, ૩૩૬, ૩૩૯, ૩૭૪, ૪૯૯, ૪૩૦-૧, ૭૦૧, ૭૦૭. રામદાસજી સાધુ ૨૦૪. રામદાસ સ્વામી પર૩. Page #972 -------------------------------------------------------------------------- ________________ ૮૯૮ રામાનુજ ૮૦૯ યશી ૭. રુક્મણિ ૫૪, http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર રેવાશંકર જગજીવન ૨૩૪, ૨૭૨, ૨૮૦, ૨૮૧, ૩૪૫, ૩૫૬, ૩૮૯, ૪૨૩, ૪૩૭, ૪૪૬, ૫૫૮, ૬૧૬. લક્ષ્મી ૪૪. લલ્લુ મુનિશ્રી ર૬૧, ૨૮૩, ૩૯૯, ૪૦૦, ૪૦૩, ૪૦૪, ૪૦૫, ૪૦૯, ૪૧૩, ૪૧૪, ૪૨૨, ૪૩૩, ૪૮૨, ૪૯૯, ૫૦૩, ૫૫૭, ૫૫૮, ૫૬૨, ૫૬૭, ૫૬૯, ૫૯૬, ૬૦૯, ૬૧૦, ૬૧૨, ૬૧૯, ૬૨૪, ૬૩૨, ૬૫૩. લહેરાભાઈ ૪૭૪, ૪૭૫, ૪૭૮, ૫૦૩, ૫૦૪, ૫, ૬૦૮, ૬૧૦, ૬૧૨. લાલચંદ ૨૮૭. લાભાનંદજી ૭૭૦; જુઓ આનંદઘનજી. લોકશા ૭૦૬. વજ્રસ્વામી ૫૪. વણારસીદાસ-૬૩૮, વનમાળીદાસ ૬૨૯, ૬૩૧. વર્ધમાન સ્વામી જુઓ મહાવીર સ્વામી. વલ્લભભાઈ ક૩૯. વલ્લભાચાર્ય ૫૦૬, ૬૬૫, ૭૧૦. વસિષ્ઠ ૨૨૦, ૩૩૯, ૭૦૭. વસુદેવ ૬૬૮. વસુરાજા ૭૪. વામદેવ ૫૧૨. વાલ્મીકિ ૩૩. વિક્ટોરિયા ૧૮. વિદૂર ૫. વિદ્યારણ્યસ્વામી 90 વિષ્ણુ ૬૬, ૪૩૧, ૫૪૫ વીરચંદ ગાંધી ૬૧. વીરસ્વામી જુઓ મહાવીર સ્વામી. વૈજનાથજી ર૮, ૫૧૭. વ્યાસ (વેદ વ્યાસ) ૩૩, ૨૨૮, ૨૫૩, ૨૫૭, ૨૬૪, ૨૭૪, ૩૦૧, ૪૨૮. ફાકેન્દ્ર ૪૦-૩. શંકર (શિવ) ૬. શંકરાચાર્ય (શંકર) ૨૯, ૩૩, ૧૪૭, ૨૨૪. શાળિણ ૩૮૮. શાંતિનાથ ૨૯. ૫૯. ૬૩. શીલોગાચાર્ય ૩૩૧. શુકદેવજી ૨૩, ૫૧૨, ૫૧૪, શેખરસૂરિ આચાર્ય ૭૩. શ્રી કૃષ્ણ ૮૯, ૧૮૨, ૨૦૪, ૨૪૮, ૨૬૩, ૨૭૪, ૨૭૬, ૩૩૮, ૩૬૫, ૩૭૧, ૩૭૩, ૩૭૭, ૩૯૨, ૪૨૮, ૪૩૦-૧, ૪૩૪, ૭૧૦. શ્રીદેવી હતુ. હા. શ્રીપાળ ૪૮ શ્રીમદ્ જુઓ વિષયસૂચિમાં શ્રીવાસુપૂજ્ય પ૭ર. શ્રેણિક રાજા ૩૭, ૬૦-૩, ૭૯, ૮૧, ૨૯૮, ૩૫૪, ૩૫૫, ૬૦૯, ૬૭૬, ૬૯૦. સગર ચક્રવર્તી ૭૬૩. સત્યપરાયણ ૨૧૭, જુઓ જુઠાભાઈ (સત્યમિલાપી) સત્યાભિલાષી ૧૬૯, જુઓ જૂઠાભાઈ (સત્યપરાયણ) સનતકુમાર ૪૭, ૧૦૯-૧૦. સમંતભદ્રાચાર્ય ૬૭૨, ૭૭૪. સરસ્વતી ૭૬૯. સહજાનંદ સ્વામી ૩૪૫, ૫૦૬, ૬૬૫. સંતોષ આર્યા પ૪૦, સિદ્ધસેન દિવાકર ૩૦ર. સિદ્ધાર્થ રાજા ૩૪, ૯૬, ૩૦૯, ૩૧૦. સુખલાલ છગનલાલ ૩૬૯, ૪૪૭, ૫૦૦, ૫૦૧, ૬૨૯. સુદર્શન શેઠ ૮૧-૨, ૩૯૨. સુધર્મા સ્વામી ૫૫, ૨૬૦, ૨૩૨ સુભૂમ ૭૬. સુમતિનાથ ૩૧૩. સુંદરદાસજી (સુંદરવિલાસના કર્તા) ૩૭૩, ૪૮૮, ૪૮૯, ૪૯૨, ૪૯૩, ૪૯૪, ૪૯૭. સુંદરલાલ (ખંભાત) ૫૦૧, ૫૦૩. સુંદરી ૬૯, ૫૧, ૬૮. સોભાગ્યભાઈ (લલ્લુભાઈ) ૨૨૪, ૨૪૫, ૨૪૯, ૨૫૨, ૨૫૭, (૨૬૪), ૨૮૨, ૨૮૬, ૩૦૧, ૩૦૨, ૩૦૩, ૩૦૫, ૩૦૮, (૩૧૮), ૩૧૯, ૩૨૦. ૩૨૩, ૩૨૫, ૩૨૬, ૩૨૭, ૩૨૮, ૩૨૯, ૩૩૪, ૩૩૮, ૩૪૫, ૩૫૦, ૩૬૧, ૩૭૯, ૩૮૧, ૩૮૫, ૩૮૬, ૩૯૦, ૩૯૧, ૩૯૩, ૪૦૯, ૪૧૧, ૪૧૭, ૪૧૯, ૪૨૩, ૪૩૮, ૪૪૨, ૪૪૪, ૪૪૫, ૪૪૬, ૪૫૬, ૪૫૮, ૪૬૨, ૪૬૪, ૪૬૫, ૪૬૬, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૪૭૪, ૪૭૫, ૪૭૯, ૪૮૫, ૪૯૨, ૪૯૩, ૪૯૬, ૫૦૪, ૫૫૯, ૫૬૩, ૬૦૪, ૬૦૬, ૬૦૮, ૬૦૯, ૬૧૦, ૬૧૭, ૮૨૪. શ્રી કરણવાચાર્ય ૧૮૯. ૨૦૨, ૫૧, ૬૧૪, ૬ર, ૬૭૦, ૭૬૯. હેમચંદ્રાચાર્ય ૬૧૪, ૬૬૫, ૬૭૧, ૭૬૯. Page #973 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org નીચેના પૃષ્ઠ ક્રમાંક ૫૨ જવા માટે તેના ૫૨ કલીક કરો અધ્યાત્મ કલ્પદ્રુમ ૬૭૫. અધ્યાત્મ ગીતા ૬૪૮. અધ્યાત્મસાર ૩૧૭, ૩૧૮, ૬૭૫. અનંત જિનસ્તવન (શ્રી આનંદધના) 390, અનુત્તરૌપપાતિક ૧૭૩, ૫૭૯. અનુભવપ્રકાશ ૪૮૩. અષ્ટક ૨૦૧. અષ્ટપ્રભૃત્ત ૬૪૪, ૬૯, ૭૪, અંતકૃતદશાંગ ૧૭૩, ૫૩૯. આચારાંગ સૂત્ર ૧૭૩, ૧૮૯, ૨૦૫, (૨૧૭), ૨૧૮, ૨૬૦, ૩૦૫, ૪૫૫, ૪૬૦, ૫૩૧, ૫૩૨, ૫૫૭, ૫૭૯, ૫૯૬, ૬૦૨, ૬૩૩, (૬૩૫), ૬૮૬, ૬૯૮, ૭૮૩. આત્મસિદ્ધિશાસ્ત્ર પર૬, ૫૫૭, ૫૫૮, ૫૫૯, ૫૬૦, ૫૬૨, ૫૬૬, ૫૬૭, ૫૬૮, ૫૭૦, ૬૦૪, ૬૦૬, ૬૧૬, ૬૧૭, ૬૨૨, ૬૩૧, ૬૪૮. આત્માનુશાસન ૬૨૭, ૬૨૯, ૬૩૫, ૬૩૭, ૬૩૮, ૬૫૪, ૬૬૯, ૬૭૫. આનંદધનચોવીશી કપ, ૬૧, ૬૭૫, ઇંદ્રિયપરાજયશતક ૬૭૫. પરિશિષ્ટ ૬ ગ્રંથનામ ઉત્તરાધ્યયનસૂત્ર ૩૪, ૮૧, ૯૪, ૯૬, ૧૦૭, ૧૫૮, ૧૬૪, ૨૨૬, ૨૮૮, ૩૩૫, ૩૫૮, ૪૧૪, ૪૩૪, ૪૫૫, ૫૩૨, ૫૫૭, ૬૦૭, ૬૫૭, ૬૮૬, ૭૫૬, ૭૭૦, ૭૮૨. ઉપમિતિભવપ્રપંચ ૬૭ર. ૩૫. ઉપાસકદશાંગ ૧૭૩, ૫૭૯. કર્મગ્રન્થ ૫૬૭, ૫૬૮, ૬૦૨, ૬૨૦, ૬૦૮, ૬૨૫, ૬૪૩, ૬૫૫, ૬૭૫, ૭૫૮, ૭૮૧. કાલજ્ઞાન ૧૬૧. ક્રિયાકોષ ૩પ, ૬૯, ક્ષપણાસાર ૬૬૯. ક્ષેત્રસમાસ ૭૪૪. ગંધહસ્તી મહાભાષ્ય ૬૭૨. ગીતા ૧૭૧, ૨૭૬, (૩૩૮), ૪૨૮. ગીતા જ્ઞાનેશ્વરી ૭૦, ગીતા થિયોસોફી ૭૦. ગોકુલચરિત્ર ૧૯૧. ગોમ્મટસાર ૬૨૦, ૬૪૩, ૬૫૪, ૬૬૮, ૬૬૯. ચારિત્રસાગર ૪૨૦. ૬ સૂચિ ૨ ગ્રંથનામ જીવનિકાય અધ્યયન ૫૦૪. છોટમકૃત પદસંગ્રહ ૨૮૮. જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ ૭૨૦. જૂનો કરાર ૪ર૯, જ્ઞાનાધર્મકથાંગ ૧૭૩, ૫૩૯. ઠાણાંગસૂત્ર (સ્થાનાંગ) ૧૭૩, ૨૨૭, ૨૯૮, ૩૦૨, ૪૦૮, ૪૩૮, ૫૨૯, ૫૭૯, ૬૭૮. તત્ત્વજ્ઞાન (૭૮૯) તત્ત્વસાર ૬૬૯. તત્ત્વાર્થસૂત્ર ૬૩૧, ૬૨, ૬૭૨, ૭૩૪. ત્રિલોકસાર દશવૈકાલિકસૂત્ર ૧૧૮, ૧૮૪, ૧૮૬, ૧૮૭, ૨૦૫, ૫૫૭, ૬૨૭, ૭૭૯. દાસબોધ પર૩, ૫ર. દૃષ્ટિવાદ ૧૭૩, ૫૭૯. દેવાગમસ્તોત્ર (આપ્તમીમાંસા) ૬૭ર, ૭૩૪. દ્રવ્યસંગ્રહ ૬૩૦. દ્વાદશાંગી ૯૩. ધર્મબિંદુ ૬૭૫, ૭૭૮. ધર્મસંગહણી ૬૭૦. નયચક્ર ૬૧૮. નવતત્ત્વ ૬૭૫. નવતત્ત્વ પ્રકરણ (૧૬૩) નંદીસૂત્ર ૨૯૮, (૭૭૯). નારદ ભક્તિસૂત્ર ૨૭૪. પદ્મનદીપંચવિશતિ ૨૩, ૨૩૭, ૬૩, ૬૪૩, ૬૫૨, ૬૫૪, ૬૫૫, ૬૬૯. પરમાત્મપ્રકાશ ૬૧૮, ૬૬૯, ૭૭૫. પંચાસ્તિકાય ૫૮૬, ૫૯૫, ૬૧૭, ૬૧૮, ૬૧૯, ૬૨૯, ૬૬૯. પંચીકરણ ૫૬૨, ૫૬૩, ૭૧૩. પાતંજલયોગ ૭૬૯. પાંડવપુરાણ ૬૬૮, ૬૬૯. પુરુષાર્થસિદ્ધિ ઉપાય ૬૩૧, ૬૯, પ્રજ્ઞાપના સિદ્ધાંત ૨૨૭. પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા ૬૫૫, ૬૪, ૬૭૧. પ્રધુમ્નચરિત ૬૬૯. પ્રબોધશતક ૨૭૦, ૨૭૧, ૨૬, પ્રવચનસાર ૬૧૮, ૬૫૮, ૬૬૯. ૮૯૯ Page #974 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org ૯૦૦ પ્રવચનસારોદ્વાર ૭૭૫, પ્રવીણસાગર ૧૬૭, ૧૮૧, ૧૮૯, ૨૦૪. પ્રશ્નવ્યાકરણ ૧૭૩, ૨૫૭, ૨૫૮, ૫૬૭, ૫૭૯, ર૭. પ્રાણવિનિમય ૩૨૭, બાઇબલ ૪૨૮. બૃહત્કલ્પસૂત્ર ૪૦૨, ૪૦૪. ભગવદ્ ગીતા-જુઓ ગીતા ભગવતી આરાધના ૭૭૦, ૭૭૧, ૩૭૨, ૭૭૪ (૭૭૯). ભગવતી સૂત્ર ૧૭૩, ૨૨૩, ૨૨૭, ૨૩૩, ૩૫૩, ૫૭૯, ૬૫૭, ૭૭૨. ભાવનાબોધ ૩૨, ૫૬૩, ૬૨૫, ૬૬૪, ૬૭૫. ભાવાર્થપ્રકાશ ૪૪. મણિરત્નમાળા ૩૬, ૧૦૮, ૧૦, ૭૨, મનુસ્મૃતિ ૧૩૫. મિતાક્ષરા ૧૩૫. મૂળપદ્ધતિ કર્મગ્રન્થ ૬૭પ, મોક્ષમાર્ગપ્રકાશ ૬૦૯, ૬૧૦, ૬૧૨, ૬૧૬, ૬૧૯, ૬૨૫, ૬૬૯, ૬૭૫. મોક્ષમાળા ૫૮, ૧૯૩, ૬૪૮, ૬૫૧, ૬૫૫, ૬૬૩, ૬૭૧, ૬૭૫, ૭૬૯. મોહમુદગર ૬૧૦, ૭૬, યોગકલ્પદ્રુમ 399, યોગદૃષ્ટિસમુચ્ચય ૨૦૨, ૬૧૩, ૬૧૪, ૬૬૨, ૬૬૯, ૬૭૧, ૬૭૫, ૭૬૯, ૭૭૦. યોગપ્રદીપ ૬૭૫. યોગબિંદુ ૨૦૧, ૬૧૪, ૬૭૨. યોગવાસિષ્ઠ ૨૮, ૨૭૩, ૩૮૪, ૩૯૮, ૩૯૯, ૪૦૦, ૪૦૫, ૪૧૪, ૪૧૫, ૪૨૨, ૪૩૪, ૪૩૫, ૪૮૮, ૫૧૬, ૫૧૭, ૫૩૬, ૫૬૨, ૫૬૩, ૬૦૭. યોગશાસ્ત્ર ૬૧૪, ૬૨૫, ૬૫૪, ૬૫૫, ૬૭૧ રત્નકરડ શ્રાવકાચાર ૬૬૯, ૭૬૧. રયણસાર ૬૬૯. લબ્ધિાર ક વાસુપુજ્યસ્તવન (આનંદઘનજી) ૧૫, વાસુપુજ્યસ્તવન (દેવચંદ્રજી) ૫૧૨. વિચારમાળા ૪૦૫. વિચારસાગર ૩૨૬, ૩૪૫, ૩૭૩, ૫૬૨, ૭૧૩. "વિદ્યારણ્યસ્વામી'ની 'જ્ઞાનેશ્વરી' 90 શ્રીમદ્ રાજચંદ્ર વિપાક ૧૭૩, ૫૭૯. વીતરાગસ્તવના ૫૭૦-૫, વેદ ૧૦૧, ૧૨૬, ૧૭૦, ૪૨૭. વેદાંતગ્રન્થ પ્રસ્તાવના ૨૭૦. વૈરાગ્યપ્રકરણ ૩૨૦, વૈરાગ્યશતક ૬૫, ૬૭૫. વૃંદશતી ૨૯. શાંતસુધારસ ૩૧૩, ૩૧૮, ૬૧૩, ૬૭૨, ૬૭૫, શાંતિપ્રકાશ રર૬. શિક્ષાપત્ર ૩૯૨. શૂરાતનઅંગ (સુંદરવિલાસ) ૪૯૩, શ્રીપાળરાસ ૪૯૦. શ્રીમદ્ ભાગવત (૨૨૮), ૨૬૩, ૨૬૫, ૨૭૧, ૨૭૪, ૨૭૫, ૨૭૬, ૩૦૦, ૩૮૪. પ્રદર્શનસમુચ્ચય ૪૫, ૪૬, ૪૩૧, ૪૫, ૫૧૦, ૬૬૧, ૬૬૨, ૬૭૦, ૬૭૧, ૬૮૩. સમયસાર ૩૧૧, ૩૩૪, ૩૮૭, ૪૧૪, ૪૧૬, ૪૪૮, ૫૩૬, ૬૧૮, ૬૨૯, ૬૪૩, ૬૫૦, ૬૫૧, ૬૫૪, ૬૬૯. સમયસારનાટક ૩૧૬, ૩૫૮, ૭૪૨, ૭૬૫. સમયસાર-ભાષા-૬૧૮. સમવાયાંગ ૧૭૩, ૫૩૯, ૫૮૦. સમ્મતિતક ૧૩૧, ૩૦૨. સર્વાર્થસિદ્ધિ ૭૭૪. સંભવજિનસ્તવન (આનંદઘનજી) ૬૩૧. સાતસેં મહાનીતિ (વચન, સપ્તશતી) ૧૩૬, ૧૫૫, ૧૬૬. સિદ્ધપ્રાકૃત-૫૭૧. સુદૃષ્ટિતરંગિણી ૬૫૫. સુંદરવિલાસ ૪૯૩, ૬૭૭, ૬૫, સુમતિનાથ સ્તવન (આનંદઘનજી) ૩૧૩. સૂત્રકૃત્તાંગ ૧૭૩, ૩૩૨, (૩૭૧), ૪૧૪, ૫૩૧, ૫૭૯. સૂયગડાંગ ર૬૦. ર૮૮, ૩૩૫, ૩૯૧, ૩૯૩, ૪૫૫, ૫૩૨, ૫૫૭, ૫૬૯, ૬૭૪. સ્થાનાંગ જુઓ ઠાણાંગ. સ્વરોદયજ્ઞાન ૧૫૯-૬૩. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ૬૧૮, ૬૩૪, ૬૩૫, ૬૩૬, ૬૪૧, ૬૪૩, ૬૬૯, ૬૭૧, ૭૮૦, ૭૮૫. Page #975 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org નીચેના પૃષ્ઠ ક્રમાંક ૫૨ જવા માટે તેના ૫૨ કલીક કરો પરિશિષ્ટ ૬ સ્થળસૂચિ અમદાવાદ ૧૯૨, ૬૧૮, ૬૧૯, ૬૪૪, ૬૪૬, ૬૬૬, (૭૮૯). અંજાર ૩૯૦, ૩૯૧, ૬૩૨. આગ્રા ૭૭૫. આણંદ ૩૦૪, ૩૦૭, ૩૦૯, પર૧, પર૩, ૫૨૪, ૬૧૭, ૬૨૫, ૭૨૦, ૭૨૭, ૭૨૯, ૭૩૧. ઇંગ્લંડ પર૪. ઈડર ૫૬૬, ૬૦૨, ૬૦૩, ૬૨૮, ૨૯, ૬૩૦, ૬૩૪, ૭૬૮. ઉત્તરસંડા (વનક્ષેત્ર) કર૭. કચ્છ ૭૭, ૬૩૩. કઠોર ૪૪૫. કલોલ ૩૨૯, ૩૭૮. કાઠિયાવાડ ૩૭૯, ૩૮૧. કાવિઠા ૫૦૯, ૬૨૫, ૬૩૮, ૬૫૪, ૬૮૩, ૬૮૪, ૬૮૫. બી ૧૩૫. કૌશાંબી ૩૮, ૬૧, ૯૦. ક્ષત્રિયકુંડ ૯૬. ખંભાત ૨૧૦, ૨૪૬, ૨૫૦, ૨૬૫, ૨૮૧, ૨૯૩, ૩૨૦, ૩૩૩, ૩૪૨, ૩૫૧, ૩૭૨, ૩૮૩, ૪૨૧, ૪૩૫, ૪૭૩, ૪૮૪, ૪૮૯, ૪૯૯, ૫૦૦, ૫૦૧, ૫૦૨, ૫૨૬, ૫૫૭, ૬૩૦, ૬૩૩, ૬૩૪, ૬૪૮, ૬૫૫, (૬૭૪), ૬૭૫, ૭૬૮. ખેડા ૬૧૦, ૬૧૨, ૬૨૭, ૬૪૪, ૬૮૦. ખેરાળુ ૩૧, ૬૩૨. ગુજરાત ૩૪૬, ૩૮૧, ૬૩૧, ૬૩૨. જાવા ૧૦૪. જેતપર (મોરબી) ૨૨૩, ટીકર ૬૩૧, ૬૩ર. ડરબન ૪૨૪, ૪૫૨, ૫૨૪. ડાકોર ૬૯૫. નિશ્ચલ ૫૮. દ્વારિકા ૧૦૨, ૧૦૪, ૪૩૪. ધર્મજ ૨૪૬, ૩૦૦, ૩૦૪, ૩૦૮. ધર્મપુર ૬૪૩, ૬૪૪, ૬૪૫, ૬૪૬. ધંધુકા ૭૬૯. ધ્રાંગધ્રા ૬૩૧, ૬૩ર. ૬૩૩. સૂચિ ૩ સ્થળ નડિયાદ ૪૪૬, પર૬, ૫૫૭, ૫૫૮, ૫૬૦, ૫૬૬, ૬૪૬, ૬૪૯, ૬૫૨. નરોડા ૪૯. નાતાલ પ૨૪. નિંબપુરી જોઓ લીમડી. પુંડરિકિણી ૫૪, પુના ૧૩૫. પેટલાદ ૩૮ર. ૫૬૮. પ્રાંતિજ ૩ર. કૈણાય ૧૨. બજાણા ૧૯૨, ૧૯૩. બોયદ ૩૪૯. બોરસદ ૬૩, ૬પર, ભરૂચ ૧૭૬, ૧૯૩, ૧૯૪, ૫૧૦. ભારતવર્ષ ૫૭૫, ૬૬૬. ભાવનગર ૩૫૨, ૪૪૮, ૪૫૭, ૫૯૭. ભીમનાથ (અમદાવાદ) ૬૪૬. મગધ ૩૭, ૩૮, ૬૦, ૭૯, ૯૬. મલાતજ ૨૪૬. મહાવિદેહ ૫૪. મિથિલા ૪૦, ૪૧, ૭૩, મુંબઈ ૧૩૫, ૧૫૯, ૧૬૫, ૧૬૭, ૧૬૯, ૧૭૧, ૧૭૭, ૧૯૪, ૨૦૧, ૨૦૨, ૨૦૩, ૨૦૫, ૨૦૬, ૨૦૭, ૨૦૮, ૨૦૯, ૨૧૦, ૨૧૧, ૨૧૨, ૨૧૪, ૨૧૫, ૨૧૬, ૨૧૭, ૨૧૮, ૨૧૯, ૨૨૦, ૨૨૨, ૨૨૮, ૨૩૨, ૨૩૩, ૨૩૪, ૨૩૫, ૨૩૬, ૨૪૫, ૨૪૬, ૨૪૮, ૨૪૯, ૨૫૦, ૨૫૧, ૨૫૨, ૨૫૩, ૨૫૪, ૨૫૫, ૨૫૬, ૨૫૭, ૨૫૮, ૨૫૯, ૨૬૦, ૨૬૧, ૨૬૨, ૨૬૩, ૨૬૪, ૨૬૫, ૨૬૬, ૨૬૭, ૨૬૮, ૨૬૯, ૨૭૦, ૨૭૧, ૨૭૩, ૨૭૪, ૨૭૫, ૨૭૭, ૨૭૮, ૨૭૯, ૨૮૦, ૨૮૧, ૨૮૨, ૨૮૩, ૨૮૪, ૨૮૫, ૨૮૬, ૨૮૭, ૨૮૮, ૨૯૦, ૨૯૧, ૨૯૨, ૨૯૩, ૨૯૪, ૩૦૫, ૩૦૯, ૩૧૦, ૩૧૧, ૩૧૩, ૩૧૫, ૩૧૬, ૩૧૭, ૩૧૮, ૩૨૧, ૩૨૨, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૨૬, ૩૨૭, ૩૨૮, ૩૨૯, ૩૩૦, ૩૩૧, ૩૩૩, ૩૩૪, ૩૩૫, ૩૩૬, ૩૩૭, ૩૩૮, ૩૩૯, ૩૪૧, ૩૪૨, ૩૪૫, ૩૪૮, ૩૪૯, ૩૫૦, ૩૫૧, ૩૫૨, ૩૬૧, ૩૬૨, ૯૦૧ ૩૧૯, ૩૨૦. Page #976 -------------------------------------------------------------------------- ________________ ૯૦૨ http://www.ShrimadRajchandra.org ૩૬૩, ૩૬૪, ૩૬૫, ૩૬૬, ૩૬૭, ૩૬૯, ૩૭૦, ૩૭૧, ૩૭૨, ૩૭૩, ૩૭૪, ૩૭૫, ૩૭૬, ૩૭૭, ૩૭૮, ૩૭૯, ૩૮૦, ૩૮૧, ૩૮૩, ૩૮૪, ૩૮૫, ૩૮૬, ૩૮૭, ૩૮૮, ૩૮૯, ૩૯૦, ૩૯૧, ૩૯૨, ૩૯૩, ૩૯૪, ૩૯૬, ૩૯૭, ૩૯૮, ૩૯૯, ૪૦૦, ૪૦૯, ૪૧૧, ૪૧૩, ૪૧૪, ૪૧૫, ૪૧૬, ૪૧૮, ૪૧૯, ૪૨૧, ૪૨૨, ૪૨૩, ૪૨૪, ૪૩૨, ૪૩૩, ૪૩૪, ૪૩૫, ૪૩૬, ૪૩૭, ૪૩૮, ૪૩૯, ૪૪૦, ૪૪૧, ૪૪૨, ૪૪૪, ૪૪૫, ૪૪૬, ૪૪૭, ૪૪૮, ૪૪૯, ૪૫૦, ૪૫૧, ૪૫૨, ૪૫૩, ૪૫૪, ૪૫૫, ૪૫૬, ૪૫૭, ૪૫૮, ૪૫૯, ૪૬૦, ૪૬૧, ૪૬૨, ૪૬૩, ૪૬૪, ૪૬૫, ૪૬૬, ૪૬૭, ૪૬૮, ૪૬૯ ૪૭૦, ૪૭૧, ૪૭૨, ૪૭૩, ૪૭૪, ૪૭૫, ૪૭૬, ૪૭૭, ૪૭૮, ૪૮૪, ૪૮૫, ૪૮૬, ૪૮૭, ૪૮૮, ૪૮૯, ૪૯૦, ૪૯૧, ૪૯૨, ૪૯૩, ૪૯૪, ૪૯૫, ૪૯૬, ૪૯૯, ૫૦૦, ૫૦૧, ૫૦૨, ૫૦૩, ૫૦૪, ૬૦૩, ૬૦૪, ૬૦૫, ૬૦૬, ૬૦૭, ૬૦૮, ૬૦૯, ૬૧૦, ૬૧૧, ૬૧૨, ૬૧૩, ૬૧૪, ૬૧૫, ૬૧૬, ૬૧૭, ૬૧૮, ૬૨૧, ૨૪, ૬૨૫, ૨૬, ૬૨૮, ૬૨૯, ૩૪, ૬૩૫, ૬૩૬, ૬૩૭, ૬૩૮, ૬૩૯, ૬૪૦, ૬૪૧, ૬૪૨, ૬૪૩, ૬૪૫, ૬૫૭, ૬૫૮, ૬૬૧, ૬૬૭, ૬૬૮, ૬૬૯, ૬૭૦, ૬૭૨, ૬૭૪, ૮૧૬, ૮૧૭. મૂળી ૪૭૮. મોરબી ૧૮૩, ૧૯૨, ૨૧૬, ૨૨૪, ૨૨૬, ૨૨૮, ૨૩૧, ૨૪૫, ૨૫૨, ૩૦૨, ૩૦૭, ૩૦૮, ૩૭૫, ૩૮૬, ૪૪૬, ૪૫૬, ૪૮૩, ૫૬૬, ૫૬૭, ૬૧૭, ૬૧૮, ૬૧૯, ૬૨૦, ૬૩૧, ૬૩૩, ૬૫૧, ૬૫૩, ૬૫૪, ૬૫૫, ૬૬૦, ૬૬૨, ૬૬૩, ૬૬૪, ૬૬૬, ૬૭૦, ૬૭૧, ૬૮૦, ૭૩૬, ૭૬૨, ૭૬૩, ૭૬૪, ૭૬૬, ૭૬૭, ૭૬૯, ૭૭૦, ૭૭૨, ૭૭૩, ૭૭૪, ૭૭૬, ૭૭૭, ૭૭૮, ૭૭૯, ૭૮૦, ૭૮૧, ૭૮૨. મોહમયી જાઓ મુંબઈ. રતલામ ૨૮૦, ૨૮૧. રાજકોટ ૪૨૩, ૫૨૪, ૬૫૮, ૬૫૯. રાજગૃહી ૭૯, ૮૧. રાજનગર ૬૩૪. રાણપુર ૪૮૪. રાધનપુર ૬૧૦. રાળ૪ ૨૯૫, ૨૯૬, ૨૯૭, ૨૯૮, ૧૦૯, ૫૧૦, શ્રીમદ્ રાજચંદ્ર ૫૧૧, ૫૧૪, ૫૧૭, ૫૧૯, પર૦, (૬૮૩) ૬૮૭, ૬૯૫, ૭૦૬. લીંમડી ૩૪૯, ૩૬૩, ૩૬૯, ૪૪૬, ૪૮૪, ૫૧૬, ૬૧૭. વડવા ૫૧૫, ૫૧૬, ૫૧૭, ૫૧૯, (૬૮૩), ૭૦૮, ૭૧૦, ૭૬૮. વડોદરા ૩૯૧. વઢવાણ ૧૯૨, ૪૪૬, ૪૪૭, ૬૧૭, ૬૫૮, ૬૭૧. વલસાડ ૬૫૮. વવાણિયા ૧૩૩, ૧૫, ૧૬૮, ૧૭૯, ૧૮૭, ૧૮૯, ૧૯૨, ૧૯૩, ૧૯૪, ૧૯૭, ૨૧૯, ૨૨૦, ૨૨૧, ૨૨૨, ૨૨૪, ૨૨૫, ૨૬, ૨૨૮, ૨૨૯, ૨૩૦, ૨૩૧, ૨૩૬, ૨૯૫, ૨૯૯, ૩૦૦, ૩૦૧, ૩૦૨, ૩૦૩, ૩૦૪, ૩૦૫, ૩૦૬, ૩૦૭, ૩૦૮, ૩૮૧. ૪૩૭, ૪૪૦, ૪૪૬, ૪૪૯, ૪૭૩, ૪૭૫, ૪૭૬, ૪૭૭, ૪૭૮, ૪૭૯, ૪૮૦, ૪૮૨, ૪૮૩, ૫૦૧, ૫૬૦, ૫૬૧, ૫૬ર, ૫૬૩, ૫૬૬, ૫૬૭, ૫૬૮, ૫૬૯, ૫૭૦, ૫૯૬, ૫૯૭, ૫૯૮, ૫૯૯, ૬૦૦, ૬૦૨, ૬૧૧, ૬૧૮, ૬૨૦, ૨૧, ૬૨૫, ૬૩૧, ૬૩૨, ૬૩૩, ૬૪૭, ૬૪૮, ૬૪૯, ૬૫૦, ૬૫૧, ૬૫૨, ૬૫૩, ૬૬૧, ૬૬૨, ૬૬૩. વસો વર૬, ૬૩૦, ૬૩૭, ૬૪૬, ૬૪૯, ૭૬૮. વિદેશ ર. વીરમગામ ૩૬૯, ૪૪૭, ૫૦૦, વૃંદાવન પાત. વેણાસર ૬૩૧, ૬૩ર. શ્રાવસ્તી ૯૧. સાણંદ ૨૮૩, ૨૮૪, ૬૪૪, ૬૪૮. સાયણ ૪૪૫. સાયલા ૩૪૫, ૩૫૦, ૩૮૫, ૪૧૬, ૪૧૯, ૪૨૩, ૪૪૪, ૪૪૫, ૪૫૬, ૪૬૨, ૪૬૪, ૪૬૫, ૪૬૬, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૪૭૪, ૪૭૫, ૪૭૭, ૪૭૮, ૪૭૯, ૪૮૫, ૪૯૨, ૪૯૩, ૪૯૬, ૫૦૪, ૬૦૨. સુગ્રીવનગર ૪૯. સુણાવ ૫૬૮. સુરત ૧૭૭, ૩૯૯, ૪૦૦, ૪૧૪, ૪૨૨, ૪૩૩, ૪૪૫, ૪૮૨. સુષુમાપુર ૩૩. સૂર્યપુર જાઓ સુરત. સૌરાષ્ટ્ર ૫૩. હિંદુસ્તાન ૭૮૦. Page #977 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પાના નંબર અનુક્રમણિકા પર જવા માટે અહીં કલીક કરો. પરિશિષ્ટ ૬ સૂચિ ૪ વિષય સૂચિ અકાળદોષ ૮૮. અચૈતન્ય પ૩. અજીવ ૧૧૬, ૧૨૪, ૫૮૦, ૫૯૩, ૬૬૯, ૭૬૬; ૦ના ભેદસ્વરૂપ વિચાર ૧૬૪. અજ્ઞાન ૫૭૦, ૫૯૭; ૦થી ભય ૭૦૫. અજ્ઞાન પરિષહ ૩૧૭, ૪૩૫. અજ્ઞાન, મતિશ્રુત અરૂપી છે ૫૯૭. અજ્ઞાન, વિમંગ અરૂપી છે ૫૯૭. અજ્ઞાની ૩૧, ૬૯૯, ૭૦૩; ને સંવર બંધના હેતુ ૬૯૮: નો ઉપદેશ ૩૦૭. અણગારત્વ ૪૮૯. અદત્ત ૭૫૫. અદત્તાદાન ૧૮૬. અધમાધમ પુરુષનાં લક્ષણો ૭૨૮. અધર્મ ૫૯૨. અધર્મ દ્રવ્ય ૫૦૯. અધર્માસ્તિકાય ૧૬૪, ૫૯૧, ૭૫૯, ૮૧૦, ૮૧૮. અધિકાર ૩૬, ૮. અધિષ્ઠાન ૨૭૫; વિષેની ભ્રાંતિ ૨૭૩-૪. અધ્યવસાય ૫૭૦, ૭૦૫. અધ્યાત્મ શાસ્ત્ર ૭૦૪. અનપવર્તન ૭૬૯. અનંતાનુબંધી ૪૭૧-૨, ૪૭૭, ૭૦૬; ૦ક્રોધ ૪૧૯; ૦ચતુષ્ક ૩૭૮, ૭૩૮. અનાગાર ૭૭૬. અનીતિ, ૭ ને સુનીતિ ૪૩૦, અનુકંપા ૨૨૫, ૨૨૯, ૫૯૪, ૭૧૬. અનુકંપા બુદ્ધિ ૬૯, અનુદીરણા ૭૬૯. અનુપશમ ૪૦, અનુભવ ઉત્સાહ દશા ૬૦૩. અનુયોગ ૭૫૫, ૭૫૬. અપરિગ્રહ ૭૦૧, ૭૧૪. અપવર્તન ૭૬૮, અપવાદ ૭૭૨. અપુત્રની ગતિ ૫૧૪, અપૂર્વ ૩૦૨. અપ્રતિબદ્ધ દશા ૪૧૫. અપ્રમાદ ૩૯૧, ૭૭૧. અબંધ ૭૦૯, ૭૭૨. અભયદાન ૨૪. અભિનિવેશ ૪૮૯, ૪૯૦; લૌકિક ૪૯૫. અભિમાન ૪૧૯. અભેદ ધ્યાન ૩૨૯. અમુનિ ૪૫૧. અમોક્ષ ૮૩. અયત્ના ૧૮૫. અરૂપીના પ્રકાર ૧૬૪, અર્થ (પુરુષાર્થ) ૨૦૭. અર્થાપત્તિ ૪૦૮. અર્હત ભગવાન ૫૭૧. અલોક ૧૬૪, ૫૮૭, ૫૯૧. અવકાશ ૮૧૮. અવગાઢ ૭૮૦. અવગાહ ૭૮૦. અવગાહના ૬૬૭, ૬૬૮. અવતાર ૪૩૦, ૪૩૧. અવધિજ્ઞાનાવરણીય ૪૦. અવાક્ ગોચર ૭૫૯. અવિરતિ ૭૭૨, ૮૧૯, ૮૨૦. અવિરતિપણું, તના પ્રકાર ૭૪૭, મિથ્યાત્વ ગયા વિના ન જાય ૭૪૮. અવિરતિ સમ્યગ્દષ્ટિ ૭૫૨. અવિવેક ૯૫. અવૈરાગ્ય ૪૦૮. અવ્યાબાધ સ્થિતિ ૪૨૧, ૪૨૨. અચિ કોને કહેવી ? ૯૩, ૯૮. અશુચિદોષ ૮૮. અષ્ટ મહાસિદ્ધિ ૪૬૭, અસત્ય ૬૭૬, ૭૭૭. અસત્સંગ ર૬ર. અસૌ કેવળી ૪૩૮, ૫૩૦, ૯૦૩ Page #978 -------------------------------------------------------------------------- ________________ ૯૦૪ http://www.ShrimadRajchandra.org પાના નંબર અનુક્રમણિકા પર જવા માટે અહીં કલીક કરો. અસદ્ગુરુ ૧૭૨, ૨૩૧, ૬૯૩, ૭૨૦, ૭૩૩. અસમાધિ ૪૪૪, ૪૫૦. અસંગ ૬૪૨. અસંગતા ર૬૧, ૨૬૪, ૨૬૫, ૨૬૯, ૨૭૧, ૩૬૪, ૪૪૫, ૪૫૮, ૪૫૯, ૪૬૯. અસંગદશા ર૬૫, ૪૫૩. અસંગવૃત્તિ ૨૬૩, ૩૦૯. અસંખ્યાતગુણવિશિષ્ટ ભેદ ૪૧૭, ૪૧૮, અસંયતિપૂજા ૪૦૬. અસંયમ ૬૯૮. અસ્તિકાય ૨૨૭, ૫૦૭, ૫૦૯, ૫૮૭. અસ્તિત્વ ૩. સમ્યકત્વનું અંગ ૭૦. મસ્તિવક ૮૦૨. અહંકાર ૭૦૬. અહંતા ૪૨૨. સહં બ્રહ્માસ્મિ ૨૩૭. અહિંસા ૧૮૬, ૧૮૭. અંતરાયના પ્રકાર ૬૪૫. અંતરાય પ્રકૃતિ ક્ષયોપશમ ભાવે જ હોય ૭૮૧-૨. અંતર્મુખવૃત્તિ ૪૮૬. અંતવૃત્તિ ૭૭૮. આકાશ ૧૬૪, ૫૯૨, ૭૧૩. આકાશ દ્રવ્ય ૫૦૮. આકાશાસ્તિકાય ૭૫૯, ૮૧૦, ૮૧૮, આગમ ૧૭૩, ૨૨૨, ૭૬૧ ૦કેટલાં ? ૧૭૫. આચાર્ય ૪૩. આત્મગતિનું કારણ ૩૭૯, આત્મગુણ ક્યારે પ્રગટ થાય ? ૯૦. આત્મચારિત્ર ૪૯૭. આત્મયોગ ૪૫૧. શ્રીમદ્ રાજચંદ્ર આત્મજ્ઞાન ૧૯૧, ૪૫૦, ૪૫૧, ૪૯૦, ૪૯૨, ૫૨૭, પ૮, ૫૩૨, ૭૧૩, ૭૧૪, ૭૧૫, ૭૩૯; ૦અને આત્મવિચારના ઉદ્ભવથી આશાની સમાધિ ૩૭૭; ૦ઉપયોગની શુદ્ધતાથી પમાય ૧૯૧; ૦ક્યારે થાય? ૭૦૮; ૦થયા પહેલાં ઉપદેશ આપનારનું કર્તવ્ય ૪૯૨, ૪૯૩; થી રાગાદિની નિવૃત્તિ થાય ૩૩૧: નવતત્ત્વના જ્ઞાની થાય ૧૧૮, ૦ની ન્યૂનતા ૪૪૪ નો સર્વશ્રેષ્ઠ ઉપાય ૩૩૨; પામવાનું સાધન માનવદેહ ૧૧૫. આત્મત્વ ૧૮૯; ૦જેનાથી પ્રાપ્ત થાય તે શ્રેષ્ઠ ૧૯૩; હની પ્રાપ્તિ ૧૮ર. આત્મદશા કેમ આવે ? ૪૮૫; ને પામેલા પુરુષના યોગની દુર્લભતા ૬૧૬. આત્મદર્શન ૨૦. આત્મદૃષ્ટિ ાર નાં અવલંબન ૫૬. આત્મદ્રવ્ય ૭૮૨. આત્મધર્મ ૦સનાતન ૭૬૫. આત્મધ્યાન ૩૧૧, ૩૨૮, ૩૫૭. આત્મપદ ૦પામવાનો ઉપાય ૬૫૯. આત્મપરિણતિ ૪૫૮. આત્મપરિણામ ૪૫૦, ૪૫૩. આત્મપ્રત્યયી ૩૭૫. આત્મપ્રાપ્તિ ૪૮૪; ૦નાં સાધનો ૧૭૧; ૦નું ઉત્તમ- પાત્ર ૧૭૦; ૦નો ઉપાય ૫૮૬; ૦વધારવાના ઉપાય ૬૪૩. આત્મભાન ૩૨૭. આત્મભાવ ૪૪૫. આત્મભાવના ૮૦૦. આત્મયોગ ૪૯. આત્મવાદ પ્રાપ્તનો અર્થ ૩૭૧, આત્મવિચાર ૩૭૭, ૪૫૨. આત્મશાંતિ પટ. આત્મશ્રેય ઇચ્છકનું કર્તવ્ય ૬૧૮. આત્મસત્તા હઇન્દ્રિયાદિમાં ૧૭૦, આત્મસમાધિ ૪૫૧. આત્મસાધન હની સૂઝ કેમ પડે ? ૩૭૧; વિના કલ્યાણ ન થાય ૭૨૭. આત્મસિદ્ધિ ૫૦, ૧૭, ૨૫, ૭૬૫; નો ઉપાય ૧૨૪. આત્મસ્થિતિનો ઉપાય ઉપજ આત્મસ્વભાવ ૪૫૪. આત્મસ્વરૂ૫ ૩૫૪, ૩૮૬, ૩૯૧, ૩૯૫, ૪૫૦, ૪૯૧; ૦કોને પ્રગટે ? ૩૪૨; ૦નો લક્ષ કોને થાય ? ૫૨૮-૯; ૦પ્રગટ ૩૫૩; ૦વેદાંતાદિમાં ૪૬૩, ૪૬૪. આત્મહિત પા, પર, ૬૩, ૬૫૩, ૬૪-૫: ને પ્રતિબંધ-વ્યાવહારિક વૃત્તિ ૧૭; નો માર્ગ ૫૬. Page #979 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પાના નંબર અનુક્રમણિકા પર જવા માટે અહીં કલીક કરો. પરિશિષ્ટ ૬-વિષય સૂચિ આત્મા ૧૫૬, ૨૧૪, ૨૨૩, ૩૧૮, ૩૨૬, ૩૬૨, ૩૬૫, ૩૬૭- ૮, ૩૮૬, ૪૩૮, ૪૪૪, ૪૫૨, ૪૫૬, ૪૮૪, ૪૯૭, પર૨, ૫૨૩, ૫૩૭-૪૪, ૫૮૪, ૫૮૯, ૫૯૦, ૬ર૦- ૧, ૬૪૫, ૬૫૧, ૬૭૭, ૬૮૦, ૬૯૦, ૭૦૮, ૭૧૨, ૭૨૦, ૭૩૨, ૭૩૩, ૭૮૧, ૮૦૨, ૦ અગમ્ય અને સુગમ્ય ૧૭: અનુભવ્યો કોણે કહેવાય ? ૮૭; અનેક ૭૦૧; અને જ્ઞાન ૫૮૯, અને દે ૩ર, ૫૩૯, ૬૭૭, ૧૮૭, ૭૧૨: અર્થે આરાધવા યોગ્ય માર્ગ ૪૭૮; અંગે છ દર્શનોના મત ર; ૦ઉજ્જવળ કેમ થાય ? ૭૧૦; ૦ઉત્કટ દશાએ અમોક્ષ ૭૮૩; ૦ ઉપશમભાવ પામેલો ૨૨૦: કર્મો ટળવાથી મોક્ષ થાય ૧૨૯; ૦કર્મનું કર્તાપણું ૫૪૪; કર્મનું ભોક્તાપણું ૫૪૭-૯; ૦કર્મોનો કર્તા છે (ńપત) ૮૦૨; કર્મનો ભોકતા છે ૮૦; છૂટે એ માટે બધું છે ૨૫૬, ૦૪ (સ્નિપર) ૮૦૨; ૦જાણવા યોગ્ય ૧૭૦; ૦ જાણ્યો તેણે સર્વ જાણ્યું ૧૮૯; ૦જિનાગમ અને વેદાંત ૩૯૯; ૦જેનાથી આત્મભાવ પામે તે ધર્મ ૩૫૧; ૦જે રૂપ વિચારે તે રૂપ થાય ૩૧૫; જોવાનું ૦જોવાનું યંત્ર ૫૧૦; ૦થરમોંમિટર છે ૭૭૮; ૦ના કલ્યાણના પરમ કારણો ૬૪૫; ૦ના જાગૃતપણામાં સિદ્ધિલબ્ધિ વ. છે ૭૭૯;૦ના નિત્યપનાં પ્રમાણ ૭૬૮; ૦ના ટુચક પ્રદેશ ૭૭૭; નાં નિત્યાદિ પદ ૧૭૦; નિત્ય છે. (નિત્યપ) ૮૦૨; નિર્મળ કેમ થાય ? ૭૬૫; ૦ની આસ્થા ૨૪૨; ૦ની ચિંતા દેહથી વધુ ૨૦૧; ૦ની મહત્તા ૬૯; તેની મુક્તિ અને દ્રવ્યપ ૪૨૦, ૪૨૧;૦ની મુક્તિ જ્ઞાનીપુરુષના બોધથી ૧૩૧; ૩ની મુક્તિ થઈ શકે છે ૮૦૨: ની વિભાવદશા સ્વભાવદશા ઓળખવી ૬૬; ૦ની શક્તિનો આવિર્ભાવ ક્યારે થાય ? ૭૮૫; ની શ્રેષ્ઠતા ૧૬૪૬ ૦ની સત્પાત્રતા ૧૮૯; ૦નું અસ્તિત્વ ૫૩૮-૪૦; ૦નું કર્તાપણું ૪૨૫; નું કલ્યાણ કેમ થાય ? ૭૦૧, ૭૧૩; ૦નું જ્ઞાન ચિંતામાં રોકાય ત્યારે નવા પરમાણુ ગ્રહણ થતા નથી ૭૮૩; ૦નું નિત્યત્વ ૫૪૦-૪; ૦નું મુખ્ય લક્ષણ ૭૧૩; નું સ્વરૂપ ૪૨૫, ૫૧૯, ૫૨૦; ૦નું સ્વરૂપ કોઈ પ્રકારે ઉત્પન્ન થતું નથી તેમ જ વિનાશ પામતું નથી ૮૦૨; નું હિત ૧૬૯; તેને ૯૦૫ ઊંચો લાવવામાં લોકલાજ ન રખાય કાર અને ઓળખવાની રીત ૨૧ ને કર્મલેપન કરપ, ૪૨૬; ૦ને જાણવાનું ફળ ૪૮૨; ૦ને તારવાનાં સાધનો ૧૩૦; નો નિંદવો ૭ર૪; ને મોક્ષનાં હેતુ ૯૦; ઉને વિભાવથી અવકાશિત કરવાનો ઉપાય ૩૬૫; તને સદગુરૂ એક જ સમજવા ૭૧૮; ને સમાધિ થવા માટેનું કારણ ૩૮૫; ૦ને સંસારનાં હેતુ ૬૯૦; ૦નો અંતર્વ્યાપાર ૪૫૦; ૦નો કર્મથી મોક્ષ ૫૫૦ નો સર્વજ્ઞ વીતરાગ સ્વભાવ ક્યારે પ્રગટે ? પપ; નો સ્વભાવ ૩૬ર. પહેલા ગુણસ્થાનકની ગ્રંથિ ભેદ્યા વિના આગળ ન જઈ શકે ૭૩૬ ૦પુરુષાર્થ કરવો જોઈએ ૭૨૪; મનુષ્યદેહધારી ૨૦૯; ૦માં અંતવૃત્તિ સ્પર્શે તો અર્ધ પુદ્ગલ પરાવર્તન રહે ૭૭૮; ૦માં જગતપ્રત્યયી ભાવનો અવકાશ ૩૦: છમાં માર્યા સ્થાપન ન કરાય ૩૧૩; ૭માં સંપૂર્ણ જ્ઞાન કેમ ટકે? ૩૯૦; મુક્ત થયા પછી સંસારમાં આવતા નથી. ૭૧૩; મુક્તિ પછી એકાકાર થાય છે ? ૭૦૧; વિષે ઉપયોગ અનન્ય ક્યારે થાય; ૩૭૧; શાંતદશાએ મોક્ષ ૭૯૩ શાંતિ ક્યારે પામે ? ૨૨૬; ૦શુદ્ધ વિચારને પામે તો કલ્યાણ થાય ૭૦૧; ૦ષ૫દ ૫૩૮; ૦સંપૂર્ણપણે ક્યારે પ્રગટે ? ૬૮૯, સાધનોની અપ્રાપ્તિનું ફળ ૧૭૮; સિદ્ધ ૮૧૦; ૦સ્વભાવમાં કેવી રીતે આવે? ૬૪૫-૬; ૦સ્વભાવે અક્રિય અને પ્રયોગે ક્રિય ૭૧૪. આત્માકારતા ૩૫૫. આત્માર્થ પર૧, પ. આત્માર્થી ૫૩૦; ૦નાં લક્ષણ ૫૨૮, ૫૩૭-૮; ૦નું અનુપ્રેક્ષણ ૫૦. આપ્તપુરુષ ૩૪૧, ૬૦૨, ૬૮૫, ૭૬૧; ૦નાં લક્ષણ ૭૭૪; ૦નાં વચનો ૧૭૩; જુઓ સત્પુરુષ, જ્ઞાનીપુરુષ. આયુષ્ય ૩૬, ૮૯, ૯૪; ૦ના બે પ્રકાર ૭૬૪. આરંભ ૪૮, ૫૬૩: ૦પરિગ્રહ ૩૫૨, ૪૪૮, ૪૫૧, ૪૭૩, ૪૯૧, ૬૦૭, ૭૨૬. આરાધકપણું ૬૯૨. આરાધકો, અલ્પ ૧૭૩. આરાધના ૭૭૯. આર્તધ્યાન ૧૧૨, ૧૭૯, ૩૦૫, ૪૪૪, ૭૦૫, ૭૮૪. આર્ય ધર્મ ૪૨૭. Page #980 -------------------------------------------------------------------------- ________________ COS આલંબન, લૌકિક ૭૧૦, ht+p://www.ShrimadRajchandra.org પાના નંબર અનુક્રમણિકા ૫૨ જવા માટે અહીં કલીક કરો. આવશ્યકના પ્રકાર ૭૦૩. આશંકા ૭૦૫, ૭૨૫. આશંકા મોહનીય ૭૦૫. આશાતના ૬૮૭. આશ્રમધર્મ ૨૦૮, ૫૦૬, પર૪-૫. આસનજય 3. આસ્થા ૨૨૫,-૬, ૭૧૬, ૦ના વિચાર સહિત ૭૫૭. આસવ ૧૨૪, ૫૮૪, ૬૯૬, ૭૬૬, ૭૭૩. આહારસંજ્ઞા ૭૫૮. ઇચ્છા ૨૩૪, ૭૯૬, જુઓ તૃષ્ણા ઇનોક્યુલેશન ૬૬૯. ઇસ્લામ ૧૦૦. ઈન્દ્રિયો ૭૧૮; ૦કેમ વશ થાય? ૬૮૮, ૭૦૦;ચક્ષુ ૭૦; હને જીતવી ૧૨૯, ઈશ્વર ૦નું જગત કર્તાપણું ૧૨૬, ૧૩૧, ૪૨૬; ૦નું કર્મનું કર્તાપણું ૫૪૫: શ્રદ્ધા ૨૨૪. ઉત્સર્ગ ૭૭૨. ઉત્સર્ગ માર્ગ ૭૭૨. ઉદય ૦કેમ ભોગવવો ? ૩૦૫; ૦ના પ્રકાર ૭૬૩. ઉદાસીનતા ૧૯૫, ૨૧૨, ૨૩૧, ૨૩૯, ૨૫૦, ૨૭૪-૫, ૩૨૦, ૩૬૯. ઉન્નતિનાં સાધનો ૫૧૯. શ્રીમદ્ રાજચંદ્ર ઉપદેશ ના અનુયોગના વિચારથી નિર્જરા ૭૫- ૦ના પ્રકાર ૭૫૫. ઉપદેશ, કરણાનુયોગ ૭૭૪, ૭૭૫, ૭૮૫. ઉપદેશ, ગણિતાનુયોગ ૧૬૫, ૭૫૫, ઉપદેશ, ચરણાનુયોગ ૭૫૫, ૭૭૫. ઉપદેશ, દ્રવ્યાનુયોગ ૬૩, ૭૫૫. ઉપદેશ, ધર્મકથાનુયોગ ૭૫૫, ઉપદેશબોધ ૪૦૭. ઉપભોગાંતરાય ૬૪૫. ઉપયોગ ૫૬૩, ૭૦૫, ૭૧૩; ૦ના પ્રકાર ૫૮૯, ૬૯૮; ૦સ્વ અને ૫૨ ૬૮૪, ૦શુદ્ધ અને અશુદ્ધ ૧૯૦. ઉપશમ ૪૦૭, ૪૧૧, ૬૫૩, ૭૧૩, ૭૧૧ આત્માર્થે ૩૩૧; ભાવ ૨૫૪: શ્રેણી ૪૫; શ્રેણીના પ્રકાર ૨૫૦. ઉપેક્ષા ભાવના ૧૮૩, ૧૮૮, ૨૦૧. ઋષિના ભેદ ૭૮૩. એકાવતારીપણું પ૩ર. એકાંતવાદ ૧૫૫. ઓઘદૃષ્ટિ ૩૦૯. ઔષધ ૨૦, ૫૯૯, ૬૦૦, ૬૪૪. ઔદારિક શરીર ૪૧૩, કદાગ્રહ ૭૧૩, ૭૨૭. કરણાનુયોગ ૭૭૪, ૭૭૫, ૭૮૫. કરુણા ભાવના ૧૮૩, ૧૮૮, ૨૦૧. કરુણા વૃત્તિ ૩૬૩, ૪૯૯. કર્તવ્ય ૩-૬, ૨૦૦. Íપ૬ ૮૦૨. કર્તાભોક્તાપણું ૨૪૨, ૩૯૪. કર્મ ૨૬, ૧૨૮-૯, ૧૮૨, ૩૧૩, ૪૫૦, ૬૮૦, ૭૦૯, ૭૧૯, ૭૨૦, ૭૨૪, ૭૪૪, ૭૫૯; ૦અનંત કાળનાં કેમ જાય ? ૬૯૭; ૦અનંતનો ક્ષય જ્ઞાનની અનુપ્રેક્ષાથી ૬૪૬; અને જીવનો સંબંધ અનાદિ છે ૮૦૦; ૦ઉદય ૬૯૫; ૦ઉપાર્જિત ૩૩૮; ૦ઓછાં કેમ થાય ? ૩૧૭; કેમ નિકરે ? ૬, ૦ટળવાથી મોક્ષ ૧૨૯; ૦ટાળ્યા વિના ન ટળે ૩૦૮: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ઉદયમાં આવે ૭૮૪: ૦થી મુક્ત કેમ થવાય ? ૭૦૯; ૦ના ચમત્કાર ૫૯; ૦ના પ્રકાર ૫૬૮, ૭૪૩; ૦નાં બંધન ૬૦૧; ૦ની ઉત્પત્તિ ૫૯૩; ૦નું બીજ ૭૧૯; ૦નું કર્તાપણું ૫૫૪; ૦નો ક્ષય કેમ થાય ? ૪૪૧; ૦પૂર્વનાં, અશુભ ૨૦૧; ૦રાગાદિના પ્રયોગથી ૭૬૮; ૦સર્વથી મુક્ત થવું અશક્ય ૪૭૪. કર્મ, અંતરાય ૬૪૫, ૭૫૮. કર્મ, આયુષ્ય ૭૦૮, ૭૬૪; ૦નો બંધ પ્રકૃતિ વિના ન થાય ૭૬૩. કર્મ, આયુ ૭૬૮-૯. કર્મ, ઘનઘાતી ૭૪૩, ૭૫૮, ૭૬૦; ૦ના ક્ષયનું પરિણામ ૬૪૫. કર્મ, ધાતી ૭૩૪. કર્મ, જ્ઞાનાવરણીય ૭૫૮. કર્મ, દર્શનાવરણીય ૭૫૮, ૭૦, ૭૮૩; નો ઉદય ૩૨૮. કર્મ, નિકાચિત ૩૬, ૭૩૪, Page #981 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પાના નંબર અનુક્રમણિકા પર જવા માટે અહીં કલીક કરો. પરિશિષ્ટ ૬-વિષય સૂચિ કર્મ, પ્રકૃતિ ૧૨૯, ૬૮૦, ૭૪૦, ૭૫૫, ૭૮૧; અનંતાનુબંધી ૭૮૧; ૦૬ર્શન મોહનીય ૭૮૧; ૦દર્શનાવરણીય ૬૮૦; ૦ના પ્રકાર ૬૮૦; ૦ની સમજ ૧૨૮. કર્મ, પૂર્વ ૨૧ ના પ્રકાર ૩૬; નું નિબંધન છે ૩૧૬. કર્મ, પ્રારબ્ધ ભોગવ્યા વિના નિવૃત્ત ન થાય ૩૯૨, કર્મ, મહામોહનીય ૭૭૧, કર્મ, મોદનીય ૧૧, ૪૦૮, ૭૪૩, ૭૫૮, ૭૩૫, ૭૮૨ કર્મ, મોહનીયપ્રકૃતિ ૬૧. કર્મ વેદનીય ૪૧૦, ૬૭૬, ૭૫૮, ૭૭૫, ૭૭૮; ૦ની સ્થિતિ ૭૮૧; નો બંધ પ્રકૃતિ વિના પણ થાય ૭૬૩; વેદવું જ જોઈએ. ૭૭૩, કર્મ, શિથિલ ૩, કર્મબંધ ૬૦૦, ૭૦૨; ૦થતો જોવામાં આવતો નથી, વિપાક જોવામાં આવે છે ૭૭૬; જ્ઞાનમાર્ગે કે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને નથી ૭૪૪; થી પ્રાપ્ત થતી ગતિ ૭૩૭; ૦થી રહિત કેમ થવાય ? ૫૯૪; ૦ના પ્રકાર ૭૪૩; ૦ના પ્રકાર જ્ઞાનદષ્ટિ વિના ન જણાય પ૯ નાં પાંચ કારણ ૬૦૨; ૦નાં ફળ ૬૦૧, ૬૦૨; ૦નું કારણ અકામ નિર્જરા ૭૩૭. કર્મબંધન ૨૧; ૦નું કારણ ૨૧૯. કર્મવર્ગણા ૭૦૦; ૦આયુ ૭૬૪. કષાય ૪૯૭, ૫૮, ૬૭૬, ૬૭૮, ૭૦૯, ૭૩૮, ૭૫૮, ૩૩૨, ૩૭૩, ૩૮૪, ૮ર૦; વી સ્થિતિ અને અનુભાગ બંધ થાય ૭૮૪; ૦ના બે ભેદ ૭૮૪. કષાય, અનંતાનુબંધી ૨૬ર, ૭૩૮, ૭૫૮. કળિકાળ ૨૩૫, ૨૭૫. કળિયુગ ૨૫૩, ૨૫૭. કામભોગ ૮૯; નો ત્યાગ કર. કામ (પુરુષાર્થ) ૨૦૭; બાળવાનો ઉપાય ૪૧૩. કાયા ૦દુઃખરૂપ ૪૬૩; ૦ના દોષ ૮૬. કાયામદ ૧૦૯-૧૦. કાળ ૩૦૩, ૪૯૭, ૫૯૨; દ્રવ્ય છે ૮૧૮; ક્ષણભંગુર ૫૯૨; ૦ના અણુ ૭૫૯. કાળદ્રવ્ય ૫૦૯, ૭૪૯. કુગુરુ ૬૮૫, ૭૦૫, ૭૨૧, ૭૨૨. કુટુંબ ૦થી મહત્તા ૮; કાજળની કોટડી ૧૦. કેવળકોટી ૪૯૮. કેવળજ્ઞાન ૧૧૬, ૨૩૬, ૩૬૪, ૪૦૮, ૪૬૦, ૪૭૯, ૪૮૦, ૪૯૭, ૪૯૮, ૫૦૪, ૫૦૫, ૫૩૩, ૫૫૩, ૬૩૨, ૬૯૫, ૭૧૨, ૭૧૭, ૭૨૦, ૭૨૨, ૭૩૭, ૭૩૮-૯, ૭૪૪, ૭૫૦, ૭૫૨, ૭૫૪, ૭૫૭, ૭૬૦, ૭૭૭, ૮૧૨. કેવળજ્ઞાનાવરણીય ૪૮. કેવળજ્ઞાની ૭૧૭, ૭૭૨. કેવળી ૬૯૩, ૭૨૧, ૭૭૮; ૦અને તીર્થંકરનો ભેદ ૧૩૦; ૦નાં લક્ષણ ૧૨૯. કૈવલ્ય ભૂમિકા ૬૧ર. ક્રિયા ૧૫૨, ૭૦૪; ૦થી થતા બંધના પ્રકાર ૭૪૮; ના પ્રકાર ૭૪૮; ઈં લોકસંજ્ઞાએ કરેલીનું ફળ નહીં ૬૯૯. ક્રિયા, ઈર્ષ્યાપથિકી ૭૮૧, ક્રિયામાર્ગ પ૪, ક્ષમાપના (ક્ષમા) ૮૯, ૯૮, કર. ક્ષયોપશમ ૭૦૬, ૭૭૧. શાયિક ભાવ ૭૧. ક્ષેત્ર ૭૯૪. ખટચક્ર ૭૫૯. ખ્રિસ્તીધર્મ ૪. ગણિતાનુયોગ ૧૫, ૭૫૫, ગુણ અને ગુણીનો સંબંધ ૪૭૯, ગુણકરણ ૭૫૪, ગુણપર્યાયો ૫૯૩. ગુણસ્થાનક, ચૌદ ૧૨૯-૩૦. ગુરુ ૨૬; ૦કાગળ સ્વરૂપ ૬પ; કાષ્ઠ સ્વરૂપ ૬૫; ૭ દેવ અને તત્ત્વને તપાસવાના ત્રણ પ્રકાર ૭૭૮; ૦ના પ્રકાર ૬૫; ૦ (સદ્) નાં લક્ષણ ૬૫: નિર્ગ ધ ૬૯૩: ૦ પથ્થર સ્વરૂપ ૬૫; ૦લોભી ૧૯૪; સદ્ગુરુ તત્ત્વ ૬૪-૫. ગૃહસ્થધર્મ ૬૫-૬. ગોસાંઈ ૬૭૮. ગ્રંથિના ભેદ ૭૮, ચતુર્ગતિ ૭૩;૦ તિર્યંચગતિ ૭૦; દેવગતિ ૭૦; નરકગતિ ૭૦; મનુષ્યગતિ, તેનાં દુઃખો ૭૦. ૯૦૭ Page #982 -------------------------------------------------------------------------- ________________ ૯૦૮ http://www.ShrimadRajchandra.org પાના નંબર અનુક્રમણિકા પર જવા માટે અહીં કલીક કરો. ચરણકરણાનુયોગ ૧૬૫, ૫૮૬, ૭૮૫. ચર્મચક્ષુ ૭૬૪ ચાર પુરુષાર્થ ૧૮૧, ૨૩૭, ૨૦૯, ચાર ભાવના ૧૮૩, ૧૮૮, ૨૦૧. ચાર યોગ ૧૬૫. ચારિત્ર ૫૮૪, ૫૯૨, ૭૫૪; ૦ શુદ્ધનો માર્ગ ૬૫૩. ચારિત્ર, ક્ષાયિક ૩૬૩; ૦થી વિષયનો નાશ ૩૬૫. ચારિત્ર, નિર્મલ પ૯૪ ચારિત્ર, પર પ૪, ૫૫. ચારિત્ર, પરમસમ્યક પટપ ચારિત્ર, યથાખ્યાત ૭૦૫, ૭૭૩. ચારિત્ર, સમ્યક ૫૭૭, ૫૮૪, ૫૫, ૮૧૯, ચારિત્ર, સ્વ. ૫૯૪, ૫૯૫. ચારિત્રમો, ૬૪ર, ૬૭૪, હણવાનો ઉપાય પપર. ચારિત્રમોહનીય-નો વિશેષ પ્રકાર-ઘેલછા ૭પ, ચાર્વાક દર્શન ૩૬૫. શ્રીમદ્ રાજચંદ્ર ચિત્ત ૩૦૮; ૭ની પ્રવૃત્તિ ૪૫૭; ૦ની સ્થિરતા વર૯; ૦નું સરળપણું ૨૮૨. ચેતન ૨૯૭, ૪૪૪, ૫૪૨, ૭૮૯, ૭૦ અનુત્પન્ન, અવિનાશી અને નિત્ય છે ૮૦૯. ચેતના ૦ ત્રણ પ્રકારની ૭૭૫-૬, ચૈતન્ય ૭૧૪. ૭૭૦, ૭૩૫. ચૈતન્ય દ્રવ્ય ૭૬૩. ચૌદપૂર્વધારી ૬૮, ૬, છકાયનું સ્વરૂપ ૬૦૨. છ દર્શન ૫૮૨; ૦ ઉપર દેષ્ટાંત ૬૭૭ છદ્મસ્થ ૭૬ર. છ મહા પ્રવચનો ૨૩, જગત ૧૨૬, ૩૦૭, પર૧, ૮૧૧; અને મોક્ષનો માર્ગ ૩૩૮; ૦અપ્રયોજનભૂત વિષયો ૧૭૩; ૦ની મોહિની ૨૦૧; ૦નું સ્વરૂપ ૨૭૩; ૦ને રૂડું દેખાડવાના પ્રયત્નથી રૂડું થયું નથી ૧૬૯: માં ભ્રાંતિ ન રાખવી ક; કર્તા ઈશ્વર ૧૨૬, ૧૩૧, ૪૨૬. જડ ૨૯૭, ૪૪૪, ૫૪૨, ૬૮૦, ૭૭૦; ૦કોઈ કાળે જીવ ન થાય ૨૯૯. જાતિસ્મરણજ્ઞાન ૧૯૦, ૪૭૯-૮૦, ૭૫૫, ૭૬૭-૮. જાતિસ્મૃતિ ૬૬. જિતેન્દ્રિયતા ૧૦૭. જિન ૮૧૪; ૦ આત્મા અનેક છે ૮૦૨; ૦ ઈશ્વર વિષે ૮૦૩; ૦નો અર્થ ૭૬૫; વિશ્વ વિષે ૮૦૩; ૦ બુદ્ધિ વિષે ૮૦૨. જિનકલ્પ ૭૮૦. જિન દર્શનના ભેદ પટ જિન ભાવના ૬૪૫. જિન વચન-0માં શ્રદ્ધા ૯૭. જિનમુદ્રાના બે પ્રકાર ૭૭૦, જિનેશારદેવની આજ્ઞા ૩૫૮. જિનેશ્વરની ભક્તિનું ફળ -૮, જીવ ૧૧૬, ૧૨૪, ૧૨૮-૯, ૨૯૭-૮, ૩૧૩, ૩૧૫, ૩૧૮, ૩૩૭, ૫૦૪, ૫૦૯, ૫૮૦, ૫૮૭-૮, ૫૯૨, ૫૯૩, પડે ૬૫૦, ૬૬૯, ૬૭૭, ૬૮૦, ૭૧૧, ૭૬૬; ૦અગિયારમે ગુણસ્થાનકેથી કેમ પડે છે ? ૬૮૯, ૦અજીવનું સ્વરૂપ ૧૧૮; ૦અજીવનો ભેદ ૧૬૪, અજીવ વીતરાગપુરુષની પ્રતીતિએ મોક્ષમાર્ગ સ્વીકારે તો જ્ઞાન સ્વરૂપ છે ૫૯૯; ૦અનાદિ છે ૮૦૦; ૦અને કર્મનો સંબંધ અનાદિ છે ૮૦૦; ૦અને પરમાણુઓનો સંયોગ ૬ર૧; ૦અમૂર્ત અને મૂર્ત પુદ્ગલોનો સંયોગ કેમ ઘટે ? ૮૧૨; તને અશ્રદ્ધા પતિત થવાનાં કારણ ૬૭૪; ૦અસત્ વાસનાનો અભ્યાસ ૨૭૮; ૦ અસંખ્યાત ભવ- ભ્રમણ કરવાનું કારણ ૬૭૪; ૦ અહંપણાથી રખડી ૯૬ અંતર્પરિણામથી સ્વરૂપ જાગૃતમાન થાય ૬૮, આત્માપણે સમસ્વભાવી છે ૪૩૬ ૭ કયા જીવને અનંતાનુબંધી ચતુષ્ક થાય ? ૩૭૮; ૦ કર્મ ક્યારે બાંધે અને ક્યારે નહીં ? ૬૮૮; ૦ કલ્યાણના પ્રતિબંધરૂપ કારણો વિચારવાં ૩૭૨, ૦ કેવળજ્ઞાન ક્યારે પામે ? ૩૮૭; કેવા જીવને સમકિત થાય ? ૬૭૮; ૦કોઈ કામના ન રાખવી ૭૦૪ હોઈ કાળે જ ન થાય ૨૯૯; જન્મમરણાદિ દાખો કેમ અનુભવે છે ? ૮૦૦; જીવે ગ્રહેલાં કર્મ અનંત છે ૭૪૬, જાગૃત રહેવાની જરૂર ૪૪૮; ૦જેવા પરિચયમાં રહે તેવો પોતાને માને ૨૮૭; ૦જે વિદ્યાથી કર્મ બાંધે તે જ વિદ્યાથી છોડે ૩૪૪; તત્ત્વસમાસ ૧૬૩, ૧૪, ત્રણ પ્રકારના બાહ્ય દૃષ્ટિવાળા ૭૧૬ ૦થી મિથ્યાત્વનો ત્યાગ ન થવાનાં કારણે ૪૮૯; Page #983 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પાના નંબર અનુક્રમણિકા પર જવા માટે અહીં કલીક કરો. પરિશિષ્ટ -વિષય સૂચિ ૦૬:ખોથી ન છૂટવાનું કારણ ૫૭૬-૭; દેહસ્થિત આકાશમાંના પુદ્ગલથી કર્મબંધ કરે છે ૭૪૭; ના અસ્તિત્વ વિષે શંકા ન થાય ૭૯૦; ૦ના ચૈતન્યપણાનો સંશય ન થાય ૭૯૦; ૦ના ત્રણ દોષ ને તેના ઉપાય ૩૭૨; ના દોષ કેમ વિલય થાય ? ૩૪૦; ના દોષ ટળે તો મુક્તિ થાય ૭૩૫; ૦ના નિત્યત્વ વિષે શંકા ન થાય ૭૯૦; ૦ના ત્રણ પ્રકાર ૫૯૨, ૯૦; ના બંધની નિવૃત્તિ ઘટે છે તે વિષે શંકા ન થાય ૭૯૦; ૦ના ભેદ ૧૬૪, ૬૮૧, ૭૬૬; ના સ્વરૂપનો નિશ્ચય ક્યારે થાય ? ૩૭ર, જૂનાં કર્મોનો ક્ષય ક્યારે થાય ? ૪૪૧; ૦નાં બે બંધન, તે કેમ ટળે ? ર૬૧; ૦નાં લક્ષણ ૩૬૮- ૯, ૫૮૩-૪; નિજસ્વરૂપનું જ્ઞાન મેળવ્યા વિના પર દ્રવ્યનું જ્ઞાન નકામું છે ૭૪૬; ૦નિમિત્તવાસી છે ૪૭૮; ૦ની અજ્ઞાનદશા ૪૨૦; ની મોહબુદ્ધિ કેમ ટળે ? ૪૫૩ ૭ની યોગ્યતાનાં સાધન ૨૬ર, ૦ની યોગ્યતામાં વિઘ્ન ; ૦ ક્રમનું ભોક્તા- પણું ૫૪૭- ૦નું કલ્યાણ કેમ થાય ? ૫૬૮; ૦નું કલ્યાણ જ્ઞાનીપુરુષોના હાથમાં ૩૮૨; ૦નું કલ્યાણ શાથી-દર્શનની રીતે ધર્મ પ્રવર્તે તેથી કે સંપ્રદાયની રીતે પ્રવર્તે તેથી ? ૮૧૩; ૦નું દેહાભિમાન ક્યારે મટે ? ૩૦૯; ૦નું નિરૂપણ ૫૯૦; ૦નું પોતાપણું ટાળવું ૩૨૬; ૦નું ભવાંતર ૩૫૩; નું મારાપણું કાઢવું ૩૨૩; નું વર્તન કેવું જોઈએ? ૭૧૫; ૦નું સંસારબળ કેમ ઘટે ? ૩૯૭; ૩ને આત્મજ્ઞાન પ્રયોજનરૂપ ૩૩૧; ને આત્મદશા પામેલા પુરુષના યોગની દુર્લભતા ૬૧૬; ૦ને આત્મબોધ ક્યારે ? ૩૨૬; ૦ને આત્માનું સ્વાભા- વિકપણું પ્રગટ ક્યારે થાય ? ૩૪૧-૨; ૦ને આલંબન જોઈએ છે ૭૫૬; ૦ને ઉપદેશ ૨૧૨, ૨૧૪-૫; ને કલ્યાણ પ્રાપ્તિ દુર્લભ છે ૩૬૬; ને કલ્યાણની પ્રાપ્તિ સુલભ કેમ થાય ? ૩૪૯; ને જ્ઞાની પુરુષ પ્રત્યેના વિભ્રમ અને વિકલ્પનું કારણ ૩૮૩; ૦ને ધ્યાનની જરૂર ક્યારે ? ૮૦; ને નિજ સ્વરૂપનું ભાન કેમ થાય ? ૪૫૫; ૦ને નિજ સ્વરૂપ ક્યારે સમજાય ? ૩૧૮, ને પ્રત્યેક પદાર્થનો વિવેક કરી તેનાથી વ્યાવૃત્ત કરવો ૭૮૯; ને બંધ કેમ પડે ? ૭૧૩; ને બંધદશા વર્તે COC છે તે વિષે શંકા ન થાય ૭૯૦; ૦ને બંધન ર૬૧, ર૬ર, ને બંધનના ઐત ૮૧૯, ને માર્ગ દુ:ખથી પ્રાપ્ત થવાનાં કારણો ૩૫૯-૬૯; ૦ને મિથ્યાત્વ ભ્રાંતિરૂપ ૫૯૭; ને મોટો દોષ સ્વચ્છંદ ૩૦૫; ને સન્તાન ક્યારે સમજાય ? ૩૩૮; ૦ને સદ્ગુરુથી પમાય ર૯૮; ને સમ્યકદર્શન ક્યારે થાય ? ૩રપ: હને સંસારની હેતુ ૩૧૧, ૪૧૨; ૦ને સુખેચ્છા ૬૦૬; ૦ને સ્વસ્થતા ૪૬ર, નો અનિશ્ચય ૧૮: જૂનો કર્મથી મોક્ષ ૫૫૦; ૦નો ક્લેશ ક્યારે ટળે ? ર૩૯; નો ગુણ અને તેના પર્યાય ૫૮૭; નો સંસાર ૫૯૩; ૦૫દાર્થનો બોધ કેવી રીતે પામ્યો ? ૩૨૫; ૦પરિણામથી પાપપુણ્ય ૫૯૪; પરિભ્રમણ કરતો અપૂર્વને ધારે પામે ? ૨૫૬; ૦ પૂર્વકાળમાં આરાધક અને સંસ્કારી હતા કં, પૂર્વે બાંધેલી વેદના વૈદવી જ પડે ૬૫૦; ૦પોતાનાં ડહાપણ ને મરજીથી ન ચાલવું ૭૫૩, ૦પોતાની કલ્પનાના આશ્રયે ન વર્તાય ૮૦૩; ૭ બંધનમુક્ત ક્યારે થાય? ૪૫૪. ૦ મનુષ્યપણું કેમ પામે છે ? વર; ૦ મરણ પહેલાં યોજેલા પદાર્થની પાપક્રિયા બીજા પર્યાયમાં ગયા છતાં ચાલુ રહે છે ૭૪૭- ; ૦ માં તથારૂપ યોગ્યતા જોઈએ ૫૦; ૦ મુમુક્ષુના કેમ મળે ? ૮૧૮; મોક્ષ કેમ પામે ? ૪૩૬ મોક્ષ જ્યારે પામે? ૫૩૪, ૭ મોહનિદ્રામાં સૂતેલા તે અમુનિ ૪૫૧; ૦યથાર્થ બોધ કેમ પામે ? ૪૮૯, યોગ્ય ક્યારે બને? ૨૦૧; જીવ યોગ્યતા ક્યારે પામે ? ૮૯; ૭ લક્ષણદિ ભેદથી નિર્ધાર ૪૧૭; ૭ લૌકિક ભાવથી ભય ન પામવો ૭૨૫; ૦ વગર ઉપયોગ ન હોય ૭૦૫; ૦ શ્રદ્ધા તથા આસ્થા રાખવી જોઈએ ૬૭૪; ૦ સક્રિય છે ૮૧૮: ૦ સજીવન મૂર્તિનો યોગ ર૬; સનના શ્રવણ, મનન, નિદિધ્યાસનનો યોગ રાખવો ૩૩; સત્સંગથી કદાચહાદિ દોષ ટળે ૩૨; સન્મુખનો વિયોગ રઃ સદાય જીવતી છે ૩ર૪: સન્મુખ દશાએ પ્રવર્તે તો તત્ક્ષણ મોક્ષ થાય ૭૭૧: સમકિત પછી કેટલા ભવે મોક્ષે જાય ? ૫૯૭, ૫૯૮; ૦સમયે સમયે મરે છે તેનો ખુલાસો ૪૮; સમુદાયની ભાંતિ વર્તવાના કારણના પ્રકાર ૩૭; સમ્યક્ત્વ ક્યારે પામે ? ૨૭; સંસારપરિ-ભ્રમણનાં કારણો પર; સાધનની Page #984 -------------------------------------------------------------------------- ________________ ૯૧૦ http://www.ShrimadRajchandra.org પાના નંબર અનુક્રમણિકા પર જવા માટે અહીં કલીક કરો. આરાધના ૪૨૨ ૭ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય ત્યાં કાંઈ કરવું રહ્યું નથી ૮૨૦. જીવ, અનંતાનુબંધીના ઉદયવાળો ૬૯૪. જીવ, અકાયિક ૫૧૦. જીવ, અભવ્ય ૪૩૮, ૫૨૯, ૫૯૫, ૭૮૩. જીવ, આત્માર્થી એ વિચારવા જેવાં પદો ૮૦૨. જીવ, આત્મા ૭૨૯. જીવ, એકેન્દ્રિય ૫૯૨- ૩, ૫૯૭, ૬૯૪; ૦સૂક્ષ્મ ૪૧૩. જીવ, ક્રિયાજડ પ૨૭, ૭૧૬. જીવ, સાયિક સમકિતી ૫૮, જીવ, ચાર ઇંદ્રિય ૫૯૫. જીવ, ચૈતન્યઘન ૩૭. જીવ, તે તે નિમિત્તવાસી-નો સંગ ત્યાગવો જોઈએ ૪૮૩. જીવ, ત્રણ ઇન્દ્રિય ૫૯૩. જીવ, દુર્મવ્ય ૪૩૮, જીવ, દેહધારી ૭૦૫, જીવ, દેહ રહિત સિદ્ધ ભગવાન ૫૯૩. જીવ, દેહાશ્રિત ના ભેદ ૫૩. જીવ, પરમાર્થમાર્ગવાળો ૩૭, જીવ, પંચેન્દ્રિય પ૫, જીવ, બાહ્યક્રિયા અને શુદ્ધ વ્યાવહારિક ક્રિયાને ઉત્થાપ- વામાં મોક્ષમાર્ગ સમજનારા ૩૬૦. જીવ, બે ઇન્દ્રિય ૫૯૩. જીવ, ભવ્ય ૫૯૫, ૭૮૩. જીવ, માર્ગાનુસારી ૩૬૫, ૩૭૩. શ્રીમદ્ રાજચંદ્ર જીવ, મુમુક્ષુ આત્મસ્વભાવની નિર્મળતા માટેનાં સાધન ૬૧૮; ૦ આત્મહનુભૂત સિવાયના સંગો ત્યાગવા ૪૮૮; ૦એ અહંમમતાદિનો ત્યાગ કરવો ૪૮૮; સતત જાગૃતિ રાખવી ૪૮૬, ૭ની બે પ્રકારની દશા ૪૩૪-૫; ૦નું કર્તવ્ય ૪૩૪, ૪૮૫, ૪૮૯, ૫૬૧. જીવ લોક રૂઢિમાં અથવા લોકવ્યવહારમાં પડેલો મોક્ષ- તત્ત્વનું રહસ્ય કેમ જાણી શકતો નથી ? ૭૫૩. જીવ, વર્તમાન ૪૮ જીવ, વિચારવાન ૪૩૫. જીવ, શુષ્ક ક્રિયાપ્રધાનપણામાં સુખ સમજનાર ૩૬. જીવ, શુષ્કત્તાની પ૨૭, ૭૧૬, જીવ, સમકિતદૃષ્ટિ ૭૧૦, ૭૨૧. જીવ, સમ્યકૃર્દષ્ટિ ૩૩૯, જીવ, સંશ્રિત પર. જીવ, સંસારી ૪૦૪, ૫૮૪; અને સિદ્ધ ૪૧૦; કર્મવશાત્ શાતા અશાતા અનુભવે છે ૬૪૪; ૦ના પ્રકારો ૭૬૬-૭. જીવ, સિદ્ધ ના ભેદ ૭૬ ૭ અને સંસારી ૪૧૦ જીવ, સિદ્ધાત્મા ૫૪, જીવદયા ૭૮-૮૦. જીવસૃષ્ટિ ૨૩, જીવાસ્તિકાય ૭૫૯. જૈનનો અર્થ ૭૬૫. જૈનદર્શન ૧૨૧, ૧૨૭, ૧૩૦, ૫૨૦-૨, ૬૯૭; અને વૈદદર્શનની તુલના ૧૩૧; આત્મા વિષે ૮૦૨; ૦ના ભેદ પ૨૧; ૦ના સિદ્ધાન્તોની સૂક્ષ્મતા ૧૨૫; ૦ નાસ્તિક નથી ૧૨૬; ૦પૂર્ણ છે ૧૦૧, ૧૨૫; ૦માં છયે દર્શન સમાય છે ૩૬૫: ૭માં જગતકર્તા ૧૨૬, ૧૩૧: ૭માં જગતકર્તાનો નિષેધ ૧૨૩; ૦માં દયા ૯૭, પ્રસિદ્ધ થવાના કારણો ૮૧૦, જૈન ધર્મ ૬૬૫; ૭૮૦, ૦આત્માનો ધર્મ ૭૬૩; કર્માનુસાર ફળ ૬; વના સિદ્ધાન્તો ૨૪: નો આશય ૭૬૫ ૦માં ગૃહસ્થ ધર્મ ૨૭, માં મતમતાંતરોનું કારણ ૧૧૯, ૧૭૧-૨, ૦માં શૌચાશૌચવિવેક ૯૭-૮. જૈન મત ૭૧૫-૬, ૭૪૫; ૦ અધિષ્ઠાન વિષેની ભ્રાંતિ ૨૭૩-૪; ૦ ત્યાગ વિષે ૫૧૪-૫; ૦ દુખ, તેનાં કારણો અને તે શાથી મટે ? ૫૭૭; ૦ પૂર્ણ છે ૧૦૧, જૈનમાર્ગ ૫૮૦, ૭૫૧. ૮૧૫-૧૬. જૈન સમુદાય હ. જ્ઞાન ૧૧૫-૭, ૨૬૬, ૫૨૩, ૫૬૭, ૫૯૨, ૫૯૫, ૬૪૭, ૬૫૩, ૬૮૭, ૭૧૮, ૭૨૫, ૭૩૪, ૭૮૨, ૩૮૩; ૭ અને અજ્ઞાનનો ફેર ૫૭; ૦ અને આત્મા ૫૮૯; ૦ અને દર્શન ૭૮૩; ૦ અને વૈરાગ્ય સાથે હોય ૭૨, ૭ અરૂપી શાથી ? ૫૯૭; ૦ એકાંત માને તે મિથ્યાત્વી ૬૪૭, ૦ કેમ મળે ? ૭૦૬; ૦કોને ન થાય ? પર૮; ૦ ક્યારે પ્રગટે ૭૨૭; ૦ તૈય જાણવા માટે વધારવું જોઈએ Page #985 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પાના નંબર અનુક્રમણિકા પર જવા માટે અહીં કલીક કરો. પરિશિષ્ટ -વિષય સૂચિ ૭૬૩; ૦ત્રણ પવિત્ર મહાજ્ઞાન ૧૧૬; ૦ થી જ મોક્ષ શાથી ? ૫૯૮; થી નિર્વિકલ્પપણું ૭૦૫; ૦ દર્શન રોકાવાથી રોકાય ૭૬૩; ૦ના ઉપભેદ ૧૧૬; ૦ના પ્રકાર ૧૧૬, ૪૯૬-૭, ૫૨૨-૩, ૫૮૯, ૭૦૮, ૭૪૪, ૭૬૦; ૦નાં સાધન ૧૧૭; ૦ની આવશ્યકતા ૧૧૫, ૧૧૬, ૦ની કસોટી ૭૬૯; ૦નું ફળ ૪૬૮, ૪૮૫, ૫૬૮; ૦ને અનુકૂળ દેશકાળ ૧૧૫-૬; નો પ્રકાશક સ્વભાવ ૪૦; ૦પ્રાપ્તિનાં સાધનો ૧૧૫; ૦પ્રાપ્તિનો માર્ગ ૨૫૯; વ્યથાર્થ ન થાય ત્યાં સુધી મૌન રહેવું ૩૭0; વિચાર વિના ન હોય ૭૫૪: વિના સમ્યકત્વ નહીં ૧૧૬, શાંતપણું પ્રાપ્ત થવાથી વધુ ૭૬૪: ૦ શાનું ? ૧૧૬; ૦ શી રીતે મળે ? (૭૯૧), ૦ સકામ નહીં પણ નિષ્કામ ભક્તિથી થાય ૭૦૭; ૦ સાચું ૭૨૭; ૦ સાચું સ્વપરને જાદુ પાડનાર ૭૫૧. જ્ઞાન, અધ્યાત્મ ૭૦૪. જ્ઞાન, અભિન્ન ૪૯૩, જ્ઞાન, અવધિ ૧૧૬, ૪૦૮, ૬૬૨. જ્ઞાન, ઊંણા ચૌદપૂર્વધારી ૨૨૭. જ્ઞાન, કેવળ જુઓ કેવળજ્ઞાન. શાચ ૭૪. જ્ઞાન, જધન્ય ૨૨૭. જ્ઞાન, નિરાવરણ ૪૬ જ્ઞાન, પરમાધિ ૭૭૯, ૮૧૧, જ્ઞાન, મતિ ૧૧૬, ૪૦૮, ૭૪૧, ૭૪૨, ૭૪૪, ૨ શ્રુતાદિ અરૂપી છે ૫૯૭. જ્ઞાન, મનઃપર્યવ ૧૧૬, ૪૦૮, ૭૪૨, ૭૪૪, ૭૫૪, ૭૭૯. જ્ઞાન, લોકાલોક ૫૭, જ્ઞાન, વિભંગ ૫૭૦, ૭૯૫. જ્ઞાન, શ્રુત ૧૧૨, ૧૧૬, ૪૦૮, ૬૧૧, ૭૪૧, ૭૪૪, ૦ મતિ આદિ અરૂપી છે ૫૯૭. જ્ઞાન, સમ્યક્ ૧૮૯, ૫૭૭, ૫૮૪, ૫૮૫, ૭૩૪, ૭૬૬. જ્ઞાનદગ્ધ ૭૦૪. જ્ઞાનદશા ૪૬૧. જ્ઞાનદર્શન ૭૭૩. જ્ઞાનમાર્ગ ૫૦૪. જ્ઞાનાવરણીય કર્મ અને અજ્ઞાનનો ભેદ ૫૯૭, જ્ઞાનીપુરુષ ૩૧, ૨૬૫, ૩૩૩-૪, ૩૩૬, ૩૪૦, ૩૫૫, ૩૬૫, ૩૭૬, ૩૭૮, ૩૮૧, ૩૮૩, ૩૮૫, ૪૧૧, ૪૩૮, ૪૪૮, ૪૮૬, ૪૯૧, ૪૯૨, ૫૦૪, ૫૬૩, ૬૩૯, ૬૬૯, ૬૮૧, ૬૯૯, ૭૦૮, ૭૩૦, ૯૧૧ ૭૬૬, ૭૯૯; ૦ અને જગત ૩૩૮; ૦ અને શુક્ષ્મજ્ઞાનીની વાણી ૪૯; ૦ અબંધ થઈ શકે ૭૭૩; ૭ આત્મજ્ઞાન વગેરેનાં સ્વરૂપ પ્રકાશવાનો હેતુ ૭૪૩; ૦ આર્ય અનાર્ય ભૂમિમાં વિચરવું ૪૦૪ ૦ ઉદયને જાણે છે ૩૬૫: ૭ ઉદયમાં સમ ૪૬૭; ના આશ્રયી મોક્ષ ૪૪૭; ૦ના આશ્રયમાં વિઘ્નરૂપ દોષો ૪૫૪; ૐના ત્રણ પ્રકાર ૬૮૫; ૦નાં વચનો ૪૫૫, ૬૧૧, ૦નાં વચનોની કસોટી ૬૮૭; ૦નાં વચનોને અપ્રધાન ન કરવાં. ૬૯૮; ૦ની આજ્ઞા ૬૩૭; ૦ની આજ્ઞા આરાધતાં કલ્યાણ ૬૬૯; ૦ની આજ્ઞાથી આત્માર્થે પ્રેરણા ૪૧૧; ની પ્રવૃત્તિ ૩૭૨; ની સંકામભક્તિનું ફળ ૪૪૪; વનું આચરણ રૂપર; તેનું આત્માવસ્થા સંભાળી પ્રારબ્ધ વેદવું ૪૨૩; ૦નું ઓળખાણ ન થવામાં દોષ ૩૫૭; નું સ્વરૂપ ૬૯૧; ને કાયામાં આત્મ- બુદ્ધિ ને આત્મામાં કાયાબુદ્ધિનો અભાવ ૪૧૦; ૦ને ઓળખે તે જ્ઞાની થાય ૩૩૭; ૦ને પણ પ્રારબ્ધ વેદવું પડે ૪૪૮; ૦ને આસવ મોક્ષના હેતુ ૬૯૮; ને માર્ગે કે તેની આજ્ઞા પ્રમાણે ચાલનારને કર્મબંધ નથી ૭૪૪; ૦ને વિષે વિશ્વાસ ૩૧૪; ને સંયમસુખ ૪૬; ને સુખ તે નિજસ્વભાવમાં સ્થિતિ ૪૬૭; હનો આશ્રય લેનાર કલ્યાણ પામે 333; ૦નો ઉપદેશ ૪૯૫; ૦નો માર્ગ ૬૬૯; ૦નો સમાગમ ૬૨૯; ૦પ્રત્યે અચળ પ્રેમ ૨૫૯; ૦પ્રત્યે અભિન્ન બુદ્ધિ ૩૮૪; ૦ને પ્રમાદબુદ્ધિ ન સંભવે ૪૨૧; ૦પ્રારબ્ધ કર્મ ૩૯૨; ૦ પ્રારબ્ધ વ્યવસાય સુધી જાગૃતિ ૪૦૬, ૪૦૭; ૭ સંસાર પ્રસંગના ઉદયે જાગૃતિની આવશ્યકતા ૪૭૨. જ્ઞાની, પરમ ૦ ને પણ સંયોગનો વિશ્વાસ કર્તવ્ય નથી ૪૬૦. જ્ઞાની, પરમાવધિ ૭૫૪. જ્ઞાની, સમ્યક્ ૩૭૪, હૂંઢિયા ૭૦૫, ૭૦૭, ૭૧૧, ૭૩૩, તત્ત્વમસિ ૨૩૭. Page #986 -------------------------------------------------------------------------- ________________ ૯૧૨ તત્ત્વપ્રતીતિ કર. તત્ત્વવિચાર ૭૭. ૧૦૭. ht+p://www.ShrimadRajchandra.org પાના નંબર અનુક્રમણિકા ૫૨ જવા માટે અહીં કલીક કરો. શ્રીમદ્ રાજચંદ્ર તપ ૨૫, ૬૯૪, ૬૯૬, ૭૧૮. તપા ૭૦૭, ૭૧૧, ૭૩૦. તિર્યંચ ૫૯૩, ૬૫૦, તીર્થંકર ૪૩૮; ૦અને કેવળીનો ભેદ ૧૩૦- જૂનો ઉપદેશ ૨૯. તીર્થંકર ગોત્ર ૭૭૧. તીવ્ર જ્ઞાનદશા ૪૫૪. તૃષ્ણા ૯૩, ૪૫૫, ૭૭, ૭૩૩; ૭કેમ મોળી પડે ૫૧૬; ૦ વિષે દેષ્ટાંત ૯૦-૩. ત્યાગ ૪૫૨, ૪૯૦, ૪૯૧, પર૭; ૦ એકદમ ન થઈ શકે, ધીમે ધીમે થાય ૭૫૭; ૦ના પ્રકાર ૭૫૭; હની ઉત્પત્તિ ૧૯; ૦ બાહ્ય ૬, માટેની યોગ્યતા ૫૧૩; ૭ વ્યવહારમાં પણ એકાંતે ઉપ- ચારાદિનો નિષેધ નથી પ૯૯. ત્રિપદી ૧૮૯, ૬૨૧, ૭૫૯; ૦ પર્યાયનું સ્વરૂપ સમજવા માટે ૭૬૫; ૦ લબ્ધિ વાક્ય ૧૨૧-૩; ૦ સિદ્ધ કરતાં અઢાર દોષો અને તેનું નિવારણ ૧૨૧-૨: ૭ હેય જ્ઞેય ઉપાદેય ૧૧૯, દયા અનુબંધ ૬૪; ના પ્રકાર ૬૪. દર્શન ૭૮૨; ૦ અને જ્ઞાન ૭૮૩; ૭ આસ્તિક પર૦-૨; ૦ વેદાશ્રિત પ૨૦. દર્શન પરિષહ ૩૧૭, ૪૩૫. દર્શનમોહ ૬૪૨, ૬૭૪: ૭ હણવાનો ઉપાય પપર દર્શનોપયોગ ઉના ભેદ પ૯. દાનાંતરાય ૪૫. દિગંબર ૬૧૨, ૬૬૬, ૭૭૭, ૭૮૩. દિગંબરવૃત્તિ ૧૨, ૬૭૧, ૭૬૫, દીક્ષા ૧૭૮, ૩૫૨, ૩૪, ૬૫૮. પચ્ચખાણ ૨૨૩, ૧૯૦. દુરાગ્રહ ૬૮૮; જુઓ કદાગ્રહ દુર્લભ ૨૫૭. દુર્લભબોધી ૧૭૨. દુષમકાળ ૨૨૦, ૩૫૯, ૩૬૧, ૩૬૫, ૩૭૫, ૪૯૨, ૬૨૦, ૬૫૭, જુઓ પંચમકાળ દસમકળિયુગ ૩૩૬. દુઃખ ટાળવાના ઉપાય ૨૦૦. દૃષ્ટાંત અનાથીમુનિનું (અશરણભાવના વિષે) ૩૭; અભયકુમાર અને સામંતોનું (જીવદયા, અભય- દાન વિષે) ૬૯-૮૦; ૦કપિલમુનિનું (તૃષ્ણા વિષે) ૯૦-૩; કામદેવનું (ધર્મદંઢતા વિષે) ૭૩; ૦કુંડ રિકનું (આસભાવના વિષે) ૫૪; ૦ખોરાક તથા વિષનાં (બંધની વહેંચણી વિષે) ૭૮૧; ૦ગજ- સુકુમારનું (ક્ષમા વિષે) ૮૯; ૦ગણધર ગૌતમનું (રાગ વિષે) ૯૦; ૦ચંદ્રસિંહનું (જૈનસિદ્ધાંતો વિષે) ૨૨: ૦૭ દર્શન ઉપર ક૭૭-૮; જીવના ભેદ વિષે મીણ વગેરેના ગોળાનું ૬૮૧; ૦ઝવેરીનું (સદ્ઘસદ્ ગુરુ વિષે) ૬૯૩; ૦દરિદ્ર બ્રાહ્મણનું (સુખ વિષે) ૧૦૨-૭; નમિરાજર્ષિ અને શક્રેન્દ્રનું એકત્વભાવના વિષે) ૪૦; પુંડરિકનું (સંવરભાવના વિષે) ૫૪; બાહુ- બળનું (માન મૂકવા વિષે) ૬૯; ૦બ્રાહ્મણપુત્ર દેઢ- પ્રહારીનું નિર્જરાભાવના વિષે) ૫૫: ભક્તનું (સાચાખોટાની પરીક્ષા વિષે) ૭૧૭- ભદ્રિક ભીલનું (મોક્ષસુખ વિષે) ૧૧૧; ભરતેશ્વરનું (અન્યત્વ ભાવના વિષે) ૪૪; ૦ભિખારીનું (અનિત્યભાવના વિષે) ૩૬, ૮૮; ૦મૃગાપુત્રનું (નિવૃત્તિ વિષે) ૪૯; રાયશી ખેતશીનું તત્ત્વ સમજવા વિષે) ૭૭; ૦વજ્રસ્વામી અને રુકૃમિણી- નું (સંવર ભાવના વિષે) ૫૪; ૦વસુરાજાનું (સત્ય વિષે) ૭૪; ૦વહોરાના નાડાનું (મતાગ્રહ વિષે) (૭૩૦); વહોરાનું (જીવની મૂઢતા વિષે) ૭૩૧; શ્રેણિકરાજા અને ચંડાળનું (વિનય વિષે) ૮૧; સનતકુમારનું અશુચિભાવના વિષે) ૪૭, (કાયા- મદ વિષે) ૧૦૯; સંન્યાસીનું (પંચમકાળના ગુરુઓ વિષે) ૭૦૪; (માયા કેવી રીતે ભૂલવે છે તે વિષે) ૭૦૬, સુદર્શન શેનું (શીલની દેતા વિષે) ૮૧; ૦સુમનું (પરિગ્રહ વિષે) ૭૬. દૃષ્ટિ લૌકિક અને અલૌકિક ૫૧૪. દેવ ૦ગુરુ અને તત્ત્વને ઉપાસવાના ત્રણ પ્રકાર ૭૭૮. દેવતા હના ચાર નિકાય પ૩. દેવલોક ૧૫૦. દેશ પહ૦. દેશવિરતિધર્મ ૫૬. દે ૬૮.૭, ૭૧૨, ૩ર૮, ૭૭૫, ૦ની ક્ષણભંગુરતા ઝુકર, વિલય પછીની સ્થિતિ ૪ર૬, ૪૭. Page #987 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પાના નંબર અનુક્રમણિકા પર જવા માટે અહીં કલીક કરો. પરિશિષ્ટ -વિષય સૂચિ વ્યત્વે દ્રવ્ય ૫૫૯, ૭૬૪, ૭૬૫, ૭૯૪, ૮૦૮; ૦અને ગુણ ૫૮૯; અને ગુણનું અનન્યત્વ પર; અને પર્યાય ૫૮૭: ૦૨ણ અધિકાર પટર; શાશ્વત છે ૮૧૮; ૦નાં પ્રકાર પર૨; ૦ના સાત- ભંગ ૫૮૭; ૦નું લક્ષણ ૫૮૭. દ્રવ્ય અઘ્યાત્મી ૭૦૪. દ્રવ્ય ઉપયોગ ૬૯૮. દ્રવ્ય, પર ૩૦૨. દ્રવ્યકર્મ ૫૮૪. દ્રવ્યજીવ ૬૯૮. દ્રવ્યનિર્જરા ૫૮૪. દ્રવ્યપ્રકાશ ૫૮૨. દ્રવ્યબંધ ૫૮૪. દ્રવ્યમન પ. દ્રવ્યમોક્ષ ૫૪. દ્રવ્યસંજ્ઞા ૫૮૭. વ્યસંવર ૫૪. દ્રવ્યાનુયોગ ૧૫, ૫૮૬, ૬૩, ૭૩૪. દ્રવ્યાસવ ૫૮૪. દ્વાદશાનુપ્રેક્ષા અનિત્યાનુપ્રેક્ષા ૧૫, ૧૬, ૩૫, ૩૬ ૭૨, ૮૮-૯, ૧૧૪: ૩અન્યત્વ અનુપ્રેક્ષા ૧૫, ૩૫, ૪૪, ૭૨, ૩૧૩ અશરણ અનુપ્રેક્ષા ૧૯, ૩૫, ૩૭, ૭૨, ૧૧૪, અશુચિ ભાવના ૧૫, ૩૫, ૪૭, ૭૨; ૦આસવભાવના ૧૫, ૩૫, ૫૪, ૭૨; એકત્વભાવના ૧૫, ૩૫, ૪૦, ૭૨, ૧૧૪: ધર્મદુર્લભભાવના ૩૫, ૭૩; નિર્જરા ભાવના ૩૫, ૫૫, ૭૩; ૦ોધદુલભ ભાવના ૩૫, ૭૩; ૦લોકસ્વરૂપ ભાવના ૩૫, ૫૬, ૭૩; ૦સમ્યક્ત્વ ઉત્પન્ન કરનાર ૧૫, ૦સંવર ભાવના ૩૫, ૫૪, ૭૩; ૦સંસાર અનુપ્રેક્ષા ૨૧, ૩૫, ૭૨, ૧૧૪. દ્વાદશાંગ પક. દ્વાદશાંગી નાં નામ ૧૭૩, ૬૪૧, ૭૫. ધર્મ ૩, ૯, ૫૯, ૧૫૭, ૨૦૭, (પુરુષાર્થ). ૨૬૪, ૨૬૬, ૩૫૧, ૩૮૨, ૪૫૦, ૫૯૨, ૭૬૧, અધર્મ અક્રિય-સક્રિય છે ૪૮૪; ઉત્તમનો પુરાવો ૪૨૮; ૦કેમ મળે ? ૩૩૫; ૦કેળવણી પામેલાને અને કેળવણી વિનાનાને દુર્લભતાનાં કારણ ૧૭૨; ૦ખરો ૧૭૭; ૦ગુપ્ત છે ૧૭૮; ૦ત્રિવિધ ૧૩૦; દેશત્યાગી ૨૦૫-૬, ર્દઢતા ૭૩; ના ઉપદેશને પાત્ર કોણ ? ૨૧૦; ૦ના પ્રકાર ૬૪, ૨૦૫; ૦ના ચાર અંગ ૭૫૬, ૩ નિશ્ચય ૪; ૦નું ઉપતત્ત્વ ૭૭; ૦નું મૂળ ૧૩૯; નું મૂળતત્ત્વ ૭૭; જૂનું સ્વરૂપ-વૈરાગ્ય ૫૯; ૦નું સ્વરૂપ ક્યારે સમજાય ? ૭ર૬; ૦ને તપાસવાના ત્રણ પ્રકાર ૭૭૮; ૦નો માર્ગ ૧૮૪: ૭નો દ્રોહ ૧; પામવાની પ્રથમ ભૂમિકા ૭૭૭; ૦પોતાની કલ્પનાથી નહીં પણ સત્પુરુષ પાસેથી જ શ્રવણ થાય ૩૫૧; ૦માં મતભેદનાં કારણ ૧૭૧; ૦માં મતમતાંતર નહીં ૨૨૩; ૦વીતરાગનો ૬૪૨; ૦સત્ ૨૮૬; ૦સર્વનો આધાર-શાંતિ ૩૯૧; સર્વસંગપરિત્યાગી ૨૦૫; સંબંધી મતભેદ છોડી મોક્ષમાર્ગને અનુસરવું ૧૮૨; ૦સાધ્ય કરવો ૯૪. ધર્મકથાના પ્રકાર ૬૮૪. ધર્મકથાનુયોગ ૧૬૫. ધર્મદ્રવ્ય ૫૦૯. ધર્મમતો 0નો વિચાર અને તુલના ૯૯-૧૦૨; ૦માં તત્ત્વગુણદૃષ્ટિ ૧૨૭: ૩માં ભિન્નતા નથી ૧૯૬. ધર્મવાસના, મિથ્યા ટાળવી રર: નો ત્યાગ ૨૬૨. ધર્મધ્યાન ૧૧૨-૫, ૧૮૮, ૩૦૫, ૭૦૫: અનિ- ત્યાનુપ્રેક્ષા ૧૧૪, અશરણાનુપ્રેક્ષા ૧૧૪: આજ્ઞાચિ ૧૧૩; ૦આજ્ઞાવિચય ૧૧૨-૩; ૦ઉપદેશરુચિ ૧૧૩; ૦એકત્વાનુપ્રેક્ષા ૧૧૪; ૦ ધર્મકથા ૧૧૪૬ ાના ભેદ ૧૧૨-૩; નાં આલેખન ૧૧૪; નાં ગુણસ્થાન ૧૮૮; નાં લક્ષણ ૧૧૩-૪; ૦નિસર્ગરુચિ ૧૧૩; ૦ની અનુપ્રેક્ષા ૧૧૪; નું ફળ ૧૧૪: પરાવર્તના ૧૧૪; ૦પૃચ્છના ૧૧૪: વાંચના ૧૧૪: વિપાકવિચય ૧૧૨-૩: સંસારાનુપ્રેક્ષા ૧૧૪, સંસ્થાનવિય ૧૧૩: સૂત્રચિ ૧૧૫. ધર્મસંન્યાસ ૩ર૪. ધર્માસ્તિકાય ૫૯૧, ૭૫૯, ૮૧૦, ૮૧૮. ધ્યાન ૧૫૯, ૧૮૪, ૮૨૦; ૦ના પ્રકાર ૧૧૨, ૩૫૭; નું સ્વરૂપ, તે કેમ સાધવું ? ૩૫૬; સત્સંગ વિના નકામું ૨૨૨. નય ૭૧૭, ૭૨૫, ૭૫૦. નયચક્ર ૬૧૮ નરક ૨૨. ૯૧૩ Page #988 -------------------------------------------------------------------------- ________________ ૯૧૪ http://www.ShrimadRajchandra.org પાના નંબર અનુક્રમણિકા પર જવા માટે અહીં કલીક કરો. નવકારમંત્ર ૮૩; અનાનુપૂર્વી ૮૪. નવતત્ત્વ ૧૧૬-૭, ૧૧૯-૨૦; ૦જાણે તે સર્વજ્ઞ, સર્વ- દર્શી ૧૧૯; ૦ના જ્ઞાનથી આત્મજ્ઞાનનો ઉદય ૧૧૮; ૦ના જ્ઞાનથી સમ્યકજ્ઞાનનો ઉદય ૧૧૯, ૧૨૦; ઉના જ્ઞાનનો ઉપયોગ ૧૧૭; જૂની શ્રેષ્ઠતા ૧૨૦-૧; ૭માં જીવતત્ત્વની નિકટતા ૧૨૪. નવપદ ૪૯૦. નવવાડ ૮૩, ૧૦૮. નારકી ૫૯૩. નામનિક્ષેપા . નિગોદ ૧. નિજસ્વરૂપજ્ઞાન ૬૦૪. નિત્યનિયમ ૯૮, ૬૭૪-૫. નિત્યપલ ૮૦ર, નિયતિઓ ૨૩૬. નિયાણું-નિદાનદોષ ૬૮. નિરાકુળતા ૭૭૫. નિરુપક્રમે ૭૪, ૭૯, નિર્ગન્ધ ૩૬૮, ૭૮૯: ના ધર્મમાં શ્રદ્ધા ૧૮૧. નિર્જરા ૧૨૪, ૫૮૫, ૫૯૪, ૬૪૬, ૬૫૩, ૬૯૯, ૭૨૫, ૭૪૪, ૭૫૬, ૭૬૬, ૭૭૩, ૭૭૮; 0અકામ ૭૩૭; ૦ કેવી રીતે થાય ? ૭૮૫; ૦ભાવનાના બે પ્રકાર ૫૫; ૦ના પ્રકાર ૫૮૫; ઉના બે ભેદ ૭૩૭: મનની એકાગ્રતાથી થાય ૮૪; ૦સકામ ૭૩૭. નિર્ભયતા ૮. નિર્વાણ ૫૦૩, ૫૯૦, ૫૯૫, ૭૭૩; ૦ માર્ગ ૪૮૬. નિર્વેદ ૨૨૫-૬, ૭૧૬. નિવૃત્તિ ૪૯, ૬૫૪ નું ફળ ૪૦, ૦નો સર્વોત્તમ ઉપાય ૪૩૪. નિશ્ચય ૫૮૪. નિશ્ચયધ્યાન ૬૩૦. નિશ્ચય સમ્યક્ત્વ ૭૪૨. નિશ્ચયકાળ પટ પર. નીતિ ૩૯૮. નીતિનિયમો ૧૦૯, ૨૩૩, નીતિવચનો ૯૦, ૧૩૬-૫૫, ૧૫૫-૫૯, ૧૬૪-૫, શ્રીમદ્ રાજચંદ્ર નૈયાયિક ૫૨૦-૨; ૦આત્મા વિષે ૮૦૨. નોકષાય ૭૫. ન્યાયમત ૧૦૦. પચ્ચખાણ જુઓ પ્રત્યાખ્યાન. પદાર્થ ૭૫૪, ૭૫, ૭ના ધર્મ ૩૬૭ વની સ્થિતિ ૪૫૭, ૬૮૪. પરમાણુ ૪૩૯-૪૦, ૪૯૭, ૫૯૦-૧, ૬૬૩, ૭૪૬, ૭૫૫, ૭૬૩, ૭૭૭; ૦તેજસ્ ૭૭૭. પરમાણુ પુદ્ગલ ૭૫૯; અનાદિ છે ૮૦૦, ૦ના ધર્મ ૪૮૪: સક્રિય છે ૮૧૮. પરમાત્મપણું ૭૧૨. પરમાર્થ ૦નું પરમ સાધન ૩૭૨. પરમાર્થ જ્ઞાની ૩૭૮. પરમાર્થ સત્ય ૬૭૫. પરમાર્થ સંયમ ૪૯૭. પરમાવગાઢ ૭૮૦. પરસમય ૩૦૨. પરમેશ્વર નાં લક્ષણ ૭૭૪, પરિગ્રહ ૭૬, ૧૮૬, ૩૧૮, ૪૦૮, ૪૮, ૫૧, ૫૬૩, ૫૭૮, ૬૨૦. પરિગહસંજ્ઞા ૭, ૭૫૮, પરિણામ ૫૭૦, ૫૦૩, ૫૯૩ ૫૯૪; ૦ના ત્રણ પ્રકાર ૭૬૩, ૭૭૨; ૦ની ધારા ૭૬૯. પરિણામપ્રતીતિ ૭૭૮, પરિભ્રમણ ૨૧, ૨૨૫, ૨૫૬, ૩૪૯, ૪૩૬, ૪૮૮, ૦નું કારણ ૪૫૭; ૦માં કયું કર્મ મુખ્ય ૬૭૬. પરિવર્તન ૨૧. પરીષહ ૩૧૭. પર્યાય ૪૭૮, ૭૫૫, ૭૬૪; ૦અને દ્રવ્ય ૫૮૭; ૦જીવના બે ભેદ ૭૬૫ આલોચના ૭૭૬, પંચમકાળ ૧૧૬, ૧૭૧, ૨૧૯, ૨૪૩-૪, ૨૫૩, ૨૫૫, ૨૫૭, ૨૬૧, ૨૭૫, ૨૯૪, ૩૦૦, ૩૦૧, ૩૦૪, ૩૨૩, ૩૪૬, ૩૫૯, ૭૦૪, ૭૭૧; ૦નું વર્ણન ૧૧૭; ૦માં બે જ જ્ઞાન, મતિ અને શ્રુત ૧૨૦. પંચાસ્તિકાય ૫૦૮, ૫૮૬-૯૫, ૬૧૯, ૬૩૨. પાપ ૧૨૪, ૫૮૪, ૬૦૧; ૦અને પુણ્ય ૧૯. પાપ આસવ ૫૯૪. પાપ સ્થાનક ૦અષ્ટાદશ ૧૨૮. પુણ્ય ૧૯, ૧૨૪, ૫૮૪. Page #989 -------------------------------------------------------------------------- ________________ ht+p://www.ShrimadRajchandra.org પાના નંબર અનુક્રમણિકા પર જવા માટે અહીં કલીક કરો. પરિશિષ્ટ -વિષય સૂચિ પુદગલ ૭૬૦; Ūઅસ્તિકાયના પ્રકાર ૫૦. પુદ્ગલ દ્રવ્ય ૫૯૧, ૫૯૨. પુદ્ગલ વિપાકી ૬૦૨. પુરુષાર્થ ૭૧૦, ૭૨૪, ૭૫૩-૪, ૭૬૬, ૭૭૨. પુનર્જન્મ ૧૮૮, ૧૯૫, ૩૬૧, ૪૨૯, ૬૮૦. પૂર્ણકામત્વ ૩. પૂર્વજન્મ ૫૪૨-૩. પૂર્વમીમાંસક ૭ર૩, પોરસી ૬૪૮. પૌષધ ૭૧૮. પ્રકૃતિ-પ્રદેશ, સ્થિતિ, રસ બંધનો સરવાળો ૭૪૩; ના ક્ષયથી સમ્યકત્વ ૧૭૮; ના છેદનથી આત્મત્વ ૧૭૮. પ્રકૃતિ, આયુષ ૭૬૩. પ્રકૃતિ, જ્ઞાનાવરણીય ૬૮૦; ૦ક્ષયોપશમ ભાવે જ હોય ૭૮૧-૨; ૦નો ક્ષય કેમ થાય ? ૫૮૫. પ્રકૃતિ, દર્શનાવરણીય 0ક્ષયોપશમ ભાવે જ હોય ૭૮૧-૨; પ્રકૃતિ, નામકર્મની ૫૮૯. પ્રકૃતિ, પુરુષવદ ૧૯૧. પ્રકૃતિબંધ ૫૮૪, ૭૮૧; ૦ અને પ્રદેશબંધ મનવચન- કાયાના યોગથી થાય ૭૮૪. પ્રજ્ઞાપનીયતા ૦ના પ્રકાર ૧૯૪. પ્રતિક્રમણ ૮૭-૮, ૭૭૧; ૦ના પ્રકાર ૮૭. પ્રતિબંધ ૪૧. પ્રતિમા ૧૬૯-૭૩. પ્રતિમાસિદ્ધિ ૧૭૩-૪; ૦માટે ચર્ચના નિયમો ૧૭૪. પ્રત્યાખ્યાન ૮૦, ૨૨૩; ૦ની આવશ્યકતા ૮૦; ૦નો લાભ મનનો નિગ્રહ ૮૦. પ્રત્યેક બુદ્ધ ૪૩૮. પ્રદેશ ૪૭, ૫૮, ૫૯૦. પ્રદેશબંધ ૫૮૪, ૬૦ર, પ્રદેશોદય ૩૬૩, ૭૬૯. પ્રભાવના ૪૧૮, પ્રમાદ ૧૬૪, ૩૧૩, ૩૪૮, ૩૬૧, ૩૬૩, ૩૭૩, ૩૭૪, ૩૭૬, ૩૯૧, ૪૮૯, ૫૬૩, ૬૧૮, ૬૧૯, ૬૨૫, ૬૨૯, ૬૫૨, ૬૫૪, ૬૮૯, ૬૯૫, ૭૦૯, ૭૭૦, ૭૭૨, ૭૭૫, ૭૮૪, ૮૧૯, ૮૨૦; ૦ત્યાગ ૧૭૯; ૦નાં લક્ષણ ૯૪; ૦૫રમાર્થમાં ૭૩૪. પ્રમોદભાવના ૧૮૩, ૧૮૮, ૨૦૧. પ્રવૃત્તિનો પ્રકાર ૪૭૬. પાણીના પ્રકાર પ૮૩. પ્રાણી, એકેંદ્રિયના ભેદ ૫૮૩. પ્રાપ્ત ૬૮૫. પ્રાકૃતના ભેદ ૭૬૪. પ્રારબ્ધ ૪૫૯. પ્રારબ્ધ ધર્મ ૪૦૯. બંધ ૧૨૪, ૬૫૪, ૭૦૮, ૭૧૪, ૭૩૭, ૭૬૬, ૭૭૨, ૭૭૩, ૭૮૪; ૦ના પ્રકાર ૫૮૪. બંધ, અનુભાગ ૫૮૪; ૦અને સ્થિતિ કષાયથી થાય ૭૮૪. બંધ, આયુનો ૭૧. બંધ, સ્થિતિ ૭૮૧. બાદર ૭૬૩. બાર ભાવના ૧૫,૩૫ જુઓ દ્વાદશાનુપ્રેક્ષા બાસાક્રિયા ૬૭, ૭૪૧. બાહ્યત્યાગ ૭0૬. બાહ્યવ્રત ૬૯૭. બીજજ્ઞાન ૨૩૬, ૩૮૫, ૪૧૬, ૭૦૧. બોધબીજ ૧૭, ૩૨૬, ૪૨૧, ૭૩૬. બૌદ્ધ દર્શન ૫૨૦-૨, ૭૬૫; ૦ આત્મા વિષે ૮૦૨; ૦ના ભેદ પર૨૦. બૌદ્ધ ધર્મ ૭૮૦. બ્રહ્મચર્ય ૨૫, ૮૨-૩, ૧૮૬, ૨૬૨, ૫૦૨-૩, ૬૨૪, ૭૧૫, ૭૨૮, ૮૧૩, ૮૩૧; ૦ની નવ વાડ ૧૦૮-૯. બ્રાહ્મણ ૭૮૦. બ્રાહ્મીવેદના ૨૮૩. ૯૧૫ ભક્તિ ૨૭૬-૭, ૨૮૭, ૬૫૧, ૬૮૭, ૭૦૯, ૭૧૦; ૦કોની કરવી ? ૬૭; ૦નામ-ભક્તિનું માહાત્મ્ય ૬૭; ૦નિષ્કામ ૭૦૭; ૦નું સ્વરૂપ ગુરુગમે સમજાવું જોઈએ ૨૮૮; નો મહિમા ૮: પરમ કેમ ઉત્પન્ન થાય ? ૬૪૨; ૦પરમ પુરુષની કેમ મળે ? ૩૭; ૦પ્રભુની ૩૩૫; મુક્તિ કરતાં દુર્લભ ૩૦૧; ૦વિના જ્ઞાન શૂન્ય ૨૯૫; ૦ સકામથી જ્ઞાન ન થાય ૭૦૭. ભક્તિમાર્ગ ૩૦૫, ૪૦૬, ૪૭૮, ૪૯૧, ૫૦૪, ભક્ષ્યાભક્ષ્ય ૫૧૩, ૫૧૫. Page #990 -------------------------------------------------------------------------- ________________ ૯૧૬ ભયસંજ્ઞા ૭૫૮. http://www.ShrimadRajchandra.org પાના નંબર અનુક્રમણિકા ૫૨ જવા માટે અહીં કલીક કરો. ભાવ ૨૫, ૭૯૪: ૭ લૌકિક અને અલૌકિક ૭૦૦, ભાવ અધ્યાત્મ ૭૦૪. ભાવ ઉપયોગ ૬૯૮. ભાવ કર્મ ૫૮૪. ભાવ જીવ ૬૯૮. ભાવ નિર્જરા ૫૮૪. ભાવ પાપઆસવ ૫૯૪. ભાવ બંધ ૫૮૪. ભાવ સંવર ૫૮૪. ભાવના, ચાર ૧૮૩, ૧૮૮, ૨૦૧; ૦થી પાત્રતા ૧૮૪. ભેદજ્ઞાન ૭૭૩. ભોગ ૧૫૯. ભૌગાંતરાય ૪૫. ભ્રાંતિ ૭૦૫. મતાર્થી ૫૩૫-૭ મધ્યસ્થતા ૨૦૧. મન ૮૪, ૮૫, ૧૦૭, ૧૦૮, ૧૫૬, ૨૮૮, ૬૪૯, ૭૧૩, ૭૭૬; ૦આત્માકાર ૩૨૪; ઉના જયથી આત્મલીનતા ૧૮૮; ઉના દોષ ૮૫; ૦ના દોષો ને તેના ઉપાય ૧૬૫; ૦ના નિગ્રહનાં વિઘ્નો ૧૨૭-૮; ૦નો જય શ્વાસ- જયથી ૧૯૮; -નિગ્રહ ક્યારે થાય ? ૩૦૫: સ્થિર કરવાનો માર્ગ ૩૩૫, મનુષ્ય ૬૫૦; ૦ના પ્રકાર ૫૯૩. મનુષ્યપણું ૨૯, ૬૬ર; જૂની દુર્લભતા ૩૯૩; મોક્ષનું એક સાધન ૫૧૧. મનુષ્ય દેહ ૧૧૫, ૬૫ર, ૦મોક્ષસાધન ૫૧૨. મહત્તા, ખરી ૬૮. મહાવ્રત ૪૦૪. મળ ૬૧૮. માનવપણું ક. માયા ૨૦૨-૩, ૨૩૯, ૨૬૮, ૨૭૯, ૩૧૩, ૭૦૬. માર્ગ ૦ના બે પ્રકાર ૭૩૭-૮; ૦પામવામાં વિઘ્ન ૭૫૬. માર્ગાનુસારી ૩૫, મૂળમાર્ગ ૫૧૭, ૫૧૮, ૫૧૯, મિથ્યાત્વ ૬૯૪, ૬૯૫, ૬૯૭, ૬૯૯, ૭૦૫, ૭૦૬, ૭૦૮, ૭૦૯, ૭૧૧, ૭૨૭, ૭૨૮, ૭૫૬. શ્રીમદ્ રાજચંદ્ર ૭૭૨, ૮૧૯, ૮૨૦; ૦ના બે ભેદ ૭૫૬; હોય ત્યાં સુધી અવિરતિપણું ન જાય ૭૪૮. મિથ્યાત્વી ૬૪૭. મિથ્યાર્દષ્ટિ ૬૮૮, ૬૯૭, ૭૦૪, ૭૬૫. મિથ્યાપ્રવૃત્તિ કેમ ટળે ? ૪૭૦, મીમાંસા, પૂર્વ અને ઉત્તર ૫૨૦-૨, મુક્ત ૬૦૪. મુત્તાત્મા ૪૯. મુક્તિ ૩૪. ૭૧૯, ૭૭૫. મુક્તિશિલા ૨૩૧. મુખરસ ૩૮૬. મુનિ ૪૫૧, ૬૭૬, ૬૭૮, ૭૭૬, ૭૮૩; ૦ના ધર્મ ૧૮૫; ૦સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં સુધી ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહેવું ૮૨૦, મુનિ, આધુનિક ૫૦, મુનિ, જૈનઅને બૌદ્ધ ૧૩૦-૧; ના આચાર ૧૩૦. મુનિ, સર્વવિરતિ ૭૮૫, મુમુક્ષુ ૭૧૧; એ વિચારવા જેવો પ્રશ્ન ; હનું કર્તવ્ય ૪૭૩; નો ધર્મ ૬૪૯; સામાન્ય, નાં સાધન ૬૭૮. મુમુક્ષુતા ૨૮૮-૯, ૩૧૩, ૩૯૭, ૬૧૯, ૮૧૮; ઉત્પન્ન થયે પરમાર્થમાર્ગ સમજાય ૩૬૧: કેમ ઉત્પન્ન થાય ? ૬૩૭- કેમ વધે ? ૧૮: નું લક્ષણ ૩૯૮; ૦માટે આવશ્યક ગુણો ૫૫૭. મુષવાદ ૧૮૬, ૩૭.૩. મૈત્રી, સાચી ૭૫. મૈત્રીભાવના ૧૩, ૧૮૮, ૨૦૧ મૈથુનત્યાગવત ૪૦૪. મૈથુનસંજ્ઞા ૫૭, ૭૫૮. મોક્ષ ૧૨૪, ૨૦૮ (પુરુષાર્થ) ૨૯, ૨૦૯, ૨૩૦, ૩૦૧, ૪૨૬, ૪૬૯, ૫૦૪, ૫૩૪, ૫૮૫, ૫૯૪, ૬૩૨, ૬૪૭, ૬૪૮, ૬૯૦, ૬૯૯, ૭૦૪, ૭૧૨, ૭૧૪, ૭૨૦, ૭૩૭, ૭૫૪, ૭૮૩, ૭૮૪, ૮૨૪; અને જગતનો માર્ગ ૩૩૮: ૭ અભણને ભક્તિથી ૪૩૦; ૦ આત્મજ્ઞાનથી મળે ૪૫૧; ૦ આત્માની અસંગતા ૪૮૪; ૦ ઊંણા ચૌદપૂર્વ- ધારીના જ્ઞાનવાળાનો ૨૨૭; ૭ કૅમ પ્રાપ્ત થાય ? ૭૬૬, ક્યારે ? ૭૩૫; જઘન્ય જ્ઞાનવાળાનો ૨૭: ૭ જ્ઞાનીને માર્ગે ચાલતાં સુલભ ૧૬; ૦ Page #991 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પાના નંબર અનુક્રમણિકા પર જવા માટે અહીં કલીક કરો. પરિશિષ્ટ ૬-વિષય સૂચિ જ્ઞાનીપુરુષના આશ્રયથી ૪૪૭; ૦ત્રણે પુરુષાર્થથી ચડિયાતો છે ૭૬૬; ૦દુર્લભ નથી, દાતા દુર્લભ છે ૩૩૪; ૦નાં કારણ ૫૮૪; ૦ની અનુપમતા ૧૧૧-૨; ૦ની શબ્દ વ્યાખ્યા ૨૭૪; ૦નું જ્ઞાન પામવું દુર્લભ ૩૨૨; નું સાધન ૦૯, ૨૮૭; નો ઉપાય ૩૮૬, ૫૫૦-૪; નો ધુરંધર માર્ગ -પ્રભુભક્તિ ૩૩૫; ૦નો સર્વોપરી માર્ગ-ભક્તિ ૨૬૪; ૦મતભેદથી ન મળે ૧૮૩; ૦માં આત્માના ગુણનો નાશ ન થાય ૭૬ર; સદ્ગુરુ અને સત્પાત્રતાથી ૧૮૩; ૦સદ્ગુરુને આધીન થવાથી ૨૬૦; ૦ સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતા ૭૩૮; ૦સ્વચ્છંદ ટળે તો થાય ૬૮૮. મોક્ષ, સમ્યક્ ૫૭૭. મોક્ષપદ ૭૭૪, ૭૯૦; ૦આ દેહમાં જ ૪ર૬, મોક્ષમાર્ગ ૧૬૯-૭૦, ૨૫૯-૬૦, ૨૮૩, પર૬-૭, ૫૯૨-૩, ૭૪૧, ૭૫૩, ૭૫૪, ૮૨૨, ૮૨૪; 0અગમ્ય તેમ જ સરળ ૭૭૦; ૦ આત્મામાં ૧૮૨, ૨૪૬, ૭ એક જ છે ૧૮૨, ના ઉપદેષ્ય ૧૭૧, ૦ના પ્રકાર ૩૬૦; ૦નિશ્ચય ૫૯૫; ૦ની અનુકૂળતા ૧૮૮: ની સેવનાથી મોક્ષ અને બંધ ૫૯૫; ૭નો મર્મ ૧૮૪: ૦૫નાવબોધની સંકલના ૬૫૫-૬; ૦માં પ્રવૃત્તિ કોની હોય ? ૪૪૪; ૦ વ્યવહાર ૫૯૫. મોક્ષ સિદ્ધાંત પ૮૭-૨. મોક્ષસુખ-આત્મજનિત સુખ ૭૪૩, મોહ ૪૧૧, ૬૯૨, ૭૦૪. મોહનીય ૫૬૮, ૭૬૩. યજ્ઞ ૦ને પશુહત્યા ૪૨૮. યતિ ૧૭૨, ૬૭૮, ૭૮૩. યત્ના ૭૭-૮, ૧૮૫; ૦પાંચ સમિતિનું સ્વરૂપ ૭૭. યથાજાતલિંગ ૫૮૬. યયાર્થબોધ ની પ્રાપ્તિનો માર્ગ ૩૫૭. મુંજનકરણ ૭૫૪. યોગ ૮૨૦; ૦ના પ્રકાર ૧૧૦-૧. યોગદર્શન આત્મા વિષે ૮૦૨ યોગધારીપણું ૫૦૫. યોગી ૨૯૩. રાગ ૧૨૮: ૭ મોક્ષમાં બાધારૂપ ૨૩૦. રાગદ્વેષ ૯૦, ૧૫૬, ૨૧૯, ૨૮૦, ૩૫૮, ૫૯૩. ૭૨૭, ૭૭૫, ૮૧૯; ૦નું મૂળ સ્થાન ૬૭૬. રાત્રિભોજનત્યાગવૃત ૩૮. રુચક્રપ્રદેશ ર. રૌદ્રધ્યાન ૧૧૨, ૬૦૫. લક્ષ્મી ૧૮, ૩૬, ૬૮, ૮૯, ૧૭; ઉપાર્જન, તેના દોષો ૧૭૯-૮૦. ૯૧૭ લબ્ધિ ૬૪૫, ૪૬, ૬૯૭, ૭૭, ૭૦, ૭૮૫ ૦વિય ૧ લબ્ધિ. અનંતદાન ૪૫, ૪૬. લબ્ધિ, અનંતભોગ ઉપભોગ ૬૪૫, ૬૪૬. લબ્ધિ, અનંતલામ ૬૪૫, ૬૪૬. લબ્ધિ, અનંતવીર્ય ૬૪૫, ૬૪૬. લેશ્યા પ૭. લોક ૧૬૪, ૫૦૮-૯, ૫૮૭, ૫૯૦. eilselt seo. લોકશાંતિ પ. લોકસમુદાય ૫૧૧. લો કાકાશ પ૧. લોકાનુગ્રહ ૬૬૪. લોગસ્સ ૬૭. ૮૭. લૌકિક અભિનિવેશ ૪૮૯, ૪૯૦, ૪૯૪: ૦ દૃષ્ટિ ૫૧૪. વચન ૦ના દોષ ૮૫-૬. વરદાન ૩૫૩. વસ્તુના સ્વરૂપની બે શ્રેણી ૧૧૬, વાસના, ખોટી ૭૧૮, વાસના, માયિક ર૪૬, વિકલ્પ ૫૭૦. વિક્ષેપ ૧૮. વિચારમાર્ગ ૩૦૫, ૪૭૮. વિજ્ઞાન ૫૭૦. વિનય ૧. વિપર્યાસ બુદ્ધિ નું બળ કેમ ઘટે? ૪૦૭, વિપાકોદય ૭૩, વિભાવ ૭૫૯. વિભાવદશા ૬૪. વિભાવયોગ ૦ના પ્રકાર ૮૦૩. Page #992 -------------------------------------------------------------------------- ________________ ૯૧૮ http://www.ShrimadRajchandra.org પાના નંબર અનુક્રમણિકા ૫૨ જવા માટે અહીં કલીક કરો. વિરતિ ૭૪૭, ૭૪૯; જ્ઞાનનું ફળ ૪૮. વિરાધકપણું ૬૯૨. વિવક્ષા ૦ના પ્રકાર ૫૮૯. વિવેક ૭૭, ૯૪-૫, ૨૧૫. વિવેકજ્ઞાન તેની પ્રાપ્તિ ૪પર. વિવેકબુદ્ધિ ૩૨, વિવેકી નું કર્તવ્ય ૨૧૯. વિશિષ્ટાદ્વૈત ૨૩. વિશ્વ ૮૦૦. વીતરાગ ૧, ૪૬૩. વીતરાગતા ૩૧૫. વીતરાગ દશા ની અખંડતા ૬૦૫. દીતરાગદર્શન ૫૮૦, ૭૮, વીતરાગદેવ ર૦૮. વીતરાગવૃત્તિ ૬૩૧, વીતરાગજીત ૬૯, દીતરાગ સંયમ ૭૦૫, વીર્ય ૦ના પ્રકારો ૨૩૦-૧; ૦બે પ્રકારે પ્રવર્તે ૭૮૨. વીર્યંતરાય ૬૪૫. વૃત્તિઓ ૬૮૮-૯, ૬૯૧, ૬૯૭, ૭૪૧, ૭૭૫; તમુનિઓની ૭૭૬. વૃત્તિસંક્ષેપ ૫૧૬. વેદદર્શન )અને જૈન દર્શનની તુલના ૧૩૧. વેદ ધર્મ ૫૧૯. વેદના ૪૧૦- ૦દેહનો ધર્મ ૩૭૯, વેદનીય પર ઔષધની અસર ૫૯૯, ૬૦૦, ૬૦૧. વેદાંત ૩૯૯, ૪૧૦, ૪૬૩, ૬૯૧, ૭૧૪, ૭૧૬, ૭૨૩, ૭૪૫, ૭૫૬, ૮૧૫: ૦અને જિનાગમ ૪૧૪: આત્મા એક છે ૮૦૨: નો માયિક ઈશ્વર ૬૮૦; ૦વિશ્વ વિષે ૮૦૩. વેદાંત દર્શન ૭૬૫; ૦આત્મા વિષે ૮૦૨. વેદાંતમત ૧૦૦, વોદય ૨૪૯. વૈરાગ્ય ૩૩, ૯૬, ૯૯, ૨૨૧, ૨૨૨, ૨૮૨, ૪૦૭, ૪૫૨, ૪૯૦, ૫૨૭, ૬૯૭, ૭૫૭, ૭૭૨; ૦ઉત્કૃષ્ટ સુખમાં લઈ જનાર ભોમિયો ૯૬; ૦એ ધર્મનું સ્વરૂપ ૯૯; ૦અને જ્ઞાન સાથે હોય ૭૬ર; ૦મોહગર્ભિત અને દુઃખગર્ભિત ૯૫. શ્રીમદ્ રાજચંદ્ર વૈરાગ્યવાન ૪૮. વૈશેષિકમત ૧૦૦. વૈષ્ણવમત ૧૦૦. વ્રત ૭૦૯, ૭૨૬, ૦નિયમ ૭૧૭. વ્યવહાર ૦ના પ્રકાર ૩૬૦-૧; ૦સામાન્ય ૪૦૩; મુનિપણાનો ૪૦૩; ૦કાળ પદ, વ્યવહારધર્મ ૪. વ્યવહારનીતિ હશીખવાનું પ્રયોજન પ. વ્યવહાર સત્ય ૬૭૫; ૦ના પ્રકાર ૬૭૬-૭. વ્યવહાર સંયમ ૪૯૦. શક્તિપંથ ૧૦૦. શબ્દ અધ્યાત્મ ૩૦૪. શમ ૨૨૫-૬, ૭૧૬. શરણચતુષ્ટ્રય ર૦, શરીર, કાર્મણ ૪૧૩, ૭૭૭; ૦અને તેજસ્ ૭૫૫. શરીર, તેજસ્ ૪૧૩, ૦અને કાર્મણ ૭૫૫, શંકા ૭૦૫, ૭૦૬. શા૫ ૩૫૩. શાસ્ત્ર ૧૮૪, ૨૨૭, ૬૬ર; ૦નો અભ્યાસ ૨૨૭; ૦સત્ ૩૩૨, ૩૩૫. શાસ્ત્રીય અભિનિવેશ ૪૮૯, ૪૯૦ ક્લધ્યાન ૧૧૨, ૧૮૮, ૬૩ર, ૩૦૫. ચિનું કારણ ૮ શુદ્ધાદ્વૈત ૨૩૮. શુષ્ક અધ્યાત્મી ૩૧. સુજ્ઞાન ૪૯. શુષ્કતાની ૪૬, પર૯. શૂન્યવાદ ૩૮૩ લેશીકરણ કર. શૌચાશોચસ્વરૂપ ૯૭-૮. શ્રદ્ધાના પ્રકાર ૭૪૧. શ્રમણ મહાત્મા ૦નાં લક્ષણ ૫૭૭-૮. શ્રાવક ૨૫૪, ૭૨૯, ૭૮૦. શ્રીમદ્ ૦ અગિયારમેથી લથડેલો ત્રણથી પંદર ભવ કરે ૨૪૮; ૦અજ્ઞાનની નિવૃત્તિ કેમ થાય ? ૨૬૨; ૦અજ્ઞાનની નિવૃત્તિનો માર્ગ ૪૩૫; ૦અત્યંત ત્યાગ વિના અત્યંત જ્ઞાન ન હોય ૪૫૨; ૦અન્ય દર્શનના ઉપદેશમાં મધ્યસ્થતા ૧૯૩; અપ્રમત્ત થવાય ત્યાં સુધી જાગૃત રહેવું ૭૭૫; Page #993 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પાના નંબર અનુક્રમણિકા પર જવા માટે અહીં કલીક કરો. પરિશિષ્ટ -વિષય સૂચિ ૩ અભેદદશા કેમ આવે ? ૨૭૦, અર્થ અને કામ ધર્મને અનુસરતા હોય ૨૦૭; અહંની જગાએ હરિને સ્થાપો ૨૪૧; અંતર્મુહૂર્તનો અર્થ ૨૨; ૦આચાર્ય કેવા જોઇએ ? ૭૭૯-૮૦; ૦આ જગતમાં કશું આપણું નથી માટે રાગાદિ નિવારવા (૭૮૯-૧); ૦ આ જીવનમાં મેળવવા જેવી દશા ૨૨૦; ૦ આત્મજ્ઞાન થયા પહેલાં ઉપદેશ આપનારનું કર્તવ્ય ૪૯૨, ૪૯૩: આત્મધ્યાન 333; આત્મરૂપ મૌનપણામાં બુદ્ધિ ૩૩૫; ૦આત્મસ્તુતિ સત્ય અને મિથ્યા ૧૩૩; ૦આત્મસ્વરૂપ પામેલા પુરુષ જ આત્મસ્વરૂપ કહી શકે ૩૭૨; ૦ આત્મસ્વરૂપમાં સ્થિતિ ૩૪૨; ૦ આત્મા અને દેહ ૩૬૨; ૦ આત્મા આખા શરીરમાં હોવા છતાં નિયત પ્રદેશે જ્ઞાન થવાનું કારણ ૪૮૧; ૦ આત્મા આત્માપણે વર્તે એવું ચિંતન રાખવું ૩૬૫; ૦ આત્માકાર સ્થિતિ ૩૪૭; ૭ આત્મા કોણે અનુભવ્યો કહેવાય ? ૬૮૭; ૦ આત્માનું પરમ કલ્યાણ કરવાની ઇચ્છા ૫૫૮: આત્મામાં ઉદાસ પરિણામ ૩૨૦- ૩. આત્માર્થે જ અભિપ્રાય ૬૫: ૭ આત્મા વિષે દર્શનોના મતની તુલના ૮૦૨; ૭ આત્મેચ્છાની વિટંબણા રૃપ; ૭ આધ્યાત્મિક સંબંધોનો વહેવારમાં લાણ ન લેવાય ૨૮; ૦ આરંભ પરિગ્રહ ઘટાડવો ૭૬; 'આર્ય આચારવિચાર'નો ખુલાસો પ૪-૫; આ લોક અનંત કાળ રહેવાનો છે ૩૩૬; આવરણો ઘટાડશે તેનું કલ્યાણ થશે ૩૦; આધુપ્રમ ૧૬૫; ૭ આસન- જય વિષે ૬૬૩; ૭ ઇચ્છાનો નાશ થાય ત્યારે ભૂલ અટકે ૭૬, ૦ ઈશ્વરપણું ત્રણ પ્રકારે જણાય છે. ૭૭૦, હઉદય આવે તે વેદન કરવું ૩૫૨: ૦ ઉંદય આવેલ અંતરાય સમપરિણામે વેદવો ૩૩૧, ઉદય કેવી રીતે ભોગવવો ? ૩૦૫, ઉદયને અવિસંવાદપરિમે વૈદવો ૩૫૫: ઉદયને ધીરજથી વેદવો ૩૨૫: ૦ ” ઉદય પ્રારબ્ધ સમપણે વૈદવાં ૩૫૮: ઉદયકર્મ સમતાએ ભોગવવું ૩૨૪; ૦ ઉદાસીનતા ૩૨૮; "ઉદાસીનતા' નો અર્થ ૩૪૯- ૦ઉદાસીનભાવે પ્રવૃત્તિ કરવી ૨૧૬; ૦ ઉપદેશ કેવી રીતે આપવો ? ઉપર-૩, ૦ ઉપદેશવાન ૩૮૨; ૦ ઉપદેશવાત આત્મામાં છ ૯૧૯ પરિણમવી જોઈએ ૭૨૫; ૭ ઉપાધિ ભજવાનું કારણ ૩૫૫; ૦ ઉપાધિ મટાડવાના પુરુષાર્થના પ્રકાર ૩૯૨; ૩ સઁપાધિ યોગમાં પ્રવર્તવું શ્રેયસ્કર ક્યારે ? ૩૩૦: ૭ “એક પરિનામકે ન કરતા દરવ દોઈ'નો દોઈ'નો અર્થ ૧૨; ૦ "મ્મતવ્યહિ" નો અર્થ ૭૮૪ ૦૨જ વિષે ૬, ૧૩: કર્તવ્ય વિષે બોધ ૨૦૦૧; ૭ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત ન થાય ૩૫૩; કલ્યાણ જલદી કેમ થાય ? ૨૮૩; ૦ કલ્યાણ ન સમજાવાનું કારણ ૬૮૮; ૦કલ્યાણના માર્ગ ૩૬૩-૪: કલ્યાણને પ્રતિબંધક કારણો પ્રત્યે ઉદાસીનતા રાખવી રાખવી ૩૬૯; ૦ કવિતાનું આરાધન-આત્મકલ્યાણાર્થે ૩૯૦; ૬૬૪; O કષાયોને શમાવવા ૨૨૯, ૦ કંટાળી ન જવાય ૧૬૫; કામને તજવામાં પ્રમાદ ન કરવો ૭૭૧; ૦ કામ વખતે કામ કરવું ૭૮૫; ૦ ‘કાયા સુધી માયા' વિષે ૪૯૬; ૦ કાર્યની પ્રશંસા સાથે ખામી પણ બતાવવી જોઈએ ૬૬૭; ૦ કાવ્ય, સાહિત્ય, સંગીત, આત્માર્થે હોવાં જોઈએ 987 ૦ કાળ વિષે ૩; ૦ કાળ શું ખાય છે ? ૩૦૩; 0 કૃતઘ્નતા ૧૫, ૭ કેવળજ્ઞાનીનો ઉપદેશ સ્વઉપયોગ છે. ૪૦ કેવળ હૃદયત્યાગી ૧૬૫; ૭૦ કોઈની નિંદા ન કરવી ૬૯૪; ૦ ક્રિયા નિભપણ કરવી ૭૨૧; ક્રોધાદિ કાય પાતળા પાડવા ૭૨૩: ૭ ક્ષાયિક સમકિતની ચર્ચા ૩૪૨-૫; ૦ ગૃહવાસીએ શુભ ધ્યાનની પ્રાપ્તિ માટે સવર્તનથી રહેવું ૬૩૪; ૭ ગોપી મટુકીમાં શ્રીકૃષ્ણને વેચવા જાય છે તેની સમજૂતી ૨૬૩: ૦ ચાતુર્માસ વિષે ૪; a ચિત્તની સ્થિરતાનો ઉપાય પટ૫, ૭૪૬, ૮૦૫; ચિંતામાં સમતા ૩૮૦; ૦ ચેતન અચેતન ન થાય અને અચેતન ચેતન ન થાય ૮૦૮; ૦ ચોથા ગુણસ્થાનકે કયા વહેવાર લાગુ પડે ? ૭ર૪ ૦ છ દર્શન ઉપર દૃષ્ટાંત ૬૭૭-૮: 09 દર્શનોની તુલના ૮૦૨; 0 છ દર્શનોની સમજૂતી છ ભાવને અનુપ્રેક્ષવાી સદ્વિચારમાં સ્થિતિ ૬૧૬; ૦ છેલ્લી સમજણ ૭૯૪; ૦ છેવટના સ્વરૂપનો અનુભવ ૨૫૭; ૦ જગત મહાત્માને કેમ જાણે ? ૪૯૩-૪: ૩ જગતમાં સુખી કોણ તે જોવા દર્શન ૭૯૨-૪; ૫૨૧-૨; Page #994 -------------------------------------------------------------------------- ________________ ૯૨૦ http://www.ShrimadRajchandra.org પાના નંબર અનુક્રમણિકા ૫૨ જવા માટે અહીં કલીક કરો. શ્રીમદ્ રાજચંદ્ર ૩ જડ જડ અને ચેતન ચેતનભાવે પરિણમે ૨૭: ૭ જાતિ એક છે ૮૦૨ ૭ જિન તત્ત્વનો સંક્ષેપ ૮૧૮; ૦ ‘જિન થઈ જિનને જે આરાધે................' એ ગાથાનો અર્થ ૩૩૭; ૦ જિનની શિક્ષા બળવાન પ્રમાણસિદ્ધ છે ૮૦૯ ૦ જિનમાર્ગનું સ્વરૂપ સમજ્યા વિનાની શંકાઓ પાછળ વખત ન ગાળવો ૭૩૯; ૦ જિનાગમ ઉપશમસ્વરૂપ છે ૩૩૧: ૦ જિનાગમમાં પત્રસમાચાર આદિ લખવાની આજ્ઞા વિષે ૪૦૦, ૪૦૧; ૦ જીવનું કલ્યાણ થાય તે માર્ગ આરાધવો ૨૬૪; ૦જીવનું પોતાપણું ટાળવું ૩૨૬; ૦ જીવને જાણ્યા વિનાનું જ્ઞાન નકામું ૨૯૭; ૦ જીવને માર્ગ દુઃખથી પ્રાપ્ત થવાનાં કારણો ૩૫૯-૬૦; ૦ જૂઠાભાઈ વિષે આગાહી ૨૧૭ ૦ જાઠું બોલીને સત્સંગમાં ન અવાય ૬૮૪, ૩ | મુદ્રા.....એ ગાથાનો અર્થ ૬૭૪: જૈન કોણ ? ૭૩૧: હજની વેદાંતી વગેરે ભેદનો ત્યાગ કરો ૩ર૬; ૦ જ્ઞાન ૩૮૫; ૦ જ્ઞાન કેમ મળે ? ૨૬૨-૩; ૦ જ્ઞાન કેવળ પુસ્તકોથી ન થાય ૩૧૪; ૦ જ્ઞાનની વૃદ્ધિ ૨૪૭; જ્ઞાનપ્રાપ્તિનું બળવાન કારણ-યોગ્યતા ૨૮૧; ૦ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઇચ્છા ન કરાય ૩૩૧; ૦ જ્ઞાન વિનાનું સોવસરણ ન ચાલે ૭૨૨; ૦ જ્ઞાનીનાં દર્શન વિષે ૬૯૧; ૦ જ્ઞાનીની દૃષ્ટિનું માહાત્મ્ય ક્યારે સમજાય? ૫૬૦; જ્ઞાનીની વાતમાં શંકા ન કરાય ૭૪૫; ૦ જ્ઞાનીને આશ્રયે વર્તતાં આપત્તિનો નાશ ૩૨૮; ૩ જ્ઞાનીને રાગદ્વેષ ન હોય ર૮૦; ૦ જ્ઞાની પુરુષના ઉપદેશ વિષે ૪૯૫: ૦ જ્યાં કલ્પના ત્યાં દુ:ખ ૭૯૬; ૦જ્યોતિષ વિષે ૬૬૬; તત્ત્વજ્ઞાનપ્રાપ્તિનો ક્રમ ૧૯૮-૯; તન્મય આત્મયોગમાં પ્રવેશ ૨૪૯; ૭ તપનું અભિમાન કેમ ઘટે ? ૭૩૩; ૦ ‘તરતમ યોગે રે તરતમ વાસના રે..........'નો અર્થ ૪: ૭ તરવાનો કામી કોણ કહેવાય ? ૭૩૪; ૦ તિથિની તકરારમાં ન પડો ૭૦૨, ૭૦૩-૪; ૦તીર્થંકર થવા અનિચ્છા ૨૪૯; ૦ તીર્થંકરના અનુયાયી ૩૧૪; તીર્થંકરના માર્ગથી બહાર કોણ ? ૩૫૫; ૩ તીર્થકર મિક્ષાર્થે જતાં સુવર્ણવૃષ્ટિ થાય તેની સમજાતી ૩૫૩-૪; ૦ તૃષ્ણા ઓછી કરવી કરા તૃષ્ણા મ ઘટે ? ૭૩૩; ૦ ‘તેમ શ્રુતધર્મે રે મન દેઢ ધરે...' નો અર્થ ૩૪૧: ૦ તેરમાં ગુણસ્થાનકે વર્તતા પુરુષનું સ્વરૂપ ૩૩૬; ૦ ત્યાગી ૧૬૬; ૦ ત્રણે કાળ સરખા છે ૨૫૫; ૦ ‘ત્રુટ્યું’ શબ્દનો અર્થ ૭૬૯; ૦ થયેલા સંસ્કાર મટવા દુર્લભ છે ૩૬૩; ૦ દરેક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે ૪૫૧; ૦ દર્પણમાંના પ્રતિબિંબ વિષે કહ; દર્શનમાંની ભૂલ જવાથી ઉદય નિર્જરે ૭૭૩; ૭ દર્શન રોકાય ત્યાં જ્ઞાન પણ રોકાય ૭૮૩; ૦દર્શનાવરણીય કર્મનો ઉદય થવાનું કારણ ૩૨૮; ૦ દશા અવરાવાનું કારણ ૭૯૮; ૦ દંભ કે અહંકારપણે આચરણ ન કરવું ૮૭; દિવ્યાનંદનો અનુભવ ક્યારે થાય ? ૨૫૪: ૦ દીક્ષા લેવી ક્યારે યોગ્ય ? પર: ૭ દીક્ષા વિષે ૩૬૪; ૬૫૮; ૦ દીનતા વિષે ૩૭૭; ૦ દીર્ધશંકાદિ કારણોમાં સંકડાશવાળી ક્રિયાના ઉપદેશનું રહસ્ય પહ; ૦ દુરાગ્રહ અર્થે જૈનના શાસ્ત્રો વાંચવાં નહીં ૭૩૫; ૦ દુષમકાળનો અર્થ ૩૫૯; ૦ દુષમ કાળમાં પણ એકાવતારીપણું પ્રાપ્ત થાય ૬૩૧; ૭ દુષમકાળમાં સાવધાનીથી વર્તવું ૬૫૭; ૦ દુઃખની નિવૃત્તિ કેમ થાય? ૩૩૧; ૦૬:ખ મટાડવાનો ઉપાય-અભિન્નજ્ઞાન ૪૮૩; ૦ દુઃખ મટાડવાનો ઉપાય છે ૫૮૩; ૦૬:ખમાં અદ્વેષ ૩૪૮; ૦તેવામનમોયાન...નો અર્થ ૭૭૪; ૦ દેશકાલને વિષે યથાયોગ્ય રહેવું ૩૧૦; ૦દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે ૩૧૯; ૦ દેહ-ધર્મોપયોગ માટે ૧૭૦; દેહની અનિત્યતા ૪૫૧, ૭ દેહની મૂર્છા ગઈ તેને આત્મજ્ઞાન ૭૧૫: દેહનું મમત્વ ત્યાગવું ૩૭૯; ૦ દેહનો ઉપચાર સમતા બુદ્ધિએ કરવો ૩૭૯; દેહાભિમાન ગળ્યું તેને સર્વ સુખ છે ૩૬. ધર્મ કોની પાસે મગાય ૩ ૫૪ ધર્મતત્ત્વના વિકાસ માટે સમાજ સ્થાપવા ૧૨૭; ધર્મના ઉંવારની ઇચ્છા શાથી ૨ દ૨૨; ૭ ધર્મ પામવા માટેની આવશ્યકતા ૨૫૪; ૦ ધર્મ પ્રવર્તન માટેના ચમત્કારો E ૧૬૬; ધર્મમતમાં તત્ત્વગ્રહણ સ્ટિ ૧૨૭: ધર્મમતોમાં ભિન્નતા નથી ૧૬, ધર્મ સત્પુરુષ પાસે શ્રવણ થાય ૩૫૧: ધીરજનો ત્યાગ ન થાય ૩૩૦; ૩ નયાદિમાં ઉદાસીન થવું ૨૬૬: નયાદિમાં Page #995 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પાના નંબર અનુક્રમણિકા પર જવા માટે અહીં કલીક કરો. પરિશિષ્ટ દ્ર-વિષય સૂચિ સમતાવાન થવું ૨૬૬; ૦ ‘નાકે રૂપ નિહાળતાં .....'નો અર્થ ૬૩૧; ૭ નિયમમાં સ્વેચ્છાચાર નહીં ૬૫૪; ૦ નિયમોમાં અતિચાર થાય તેનું પ્રાયશ્ચિત કરવું ૬૫૪; O નિરભિમાની થવું ૩૩૧; નિર્વિકલ્પ થયા વિના છૂટકો નથી ૨૮૦; ૦ નિર્વિકલ્પ સમાધિ પામવાનો હેતુ ૨૪૯; ૦ નિવૃત્તિ જોઈએ ૨૪૯, ૨૫૧; ૧ નિવૃત્તિની આવશ્યકતા ૨૬૨: નિવૃત્તિની ઇચ્છા ૪૪૦, ૪૪૭; ૭ નિસ્પૃહતા વિના વિટંબણા ન ટળે ૨૭૯; ૦ની આત્મદશા ૩૧૦, ૩૧૬, જૂની આત્મસ્થિતિ ૫૭, ૨૯૦ ૧. ૩૦૪, ૩૧૨, ૩૨૧, ૩૪૨, ૩૪૭, ૩૫૨-૩, ૩૬૨, ૩૮૧, ૩૮૪, ૩૯૧-૨, ૮૦૧ (અપૂર્વ), ૮૦૩-૫; ૦ની ચિત્તસ્થિતિ ૨૮૫, ૩૦૦, ૩૧૯; ૦ની નિશ્ચળ દશા ૩૪૯; તેની પરમાકાંક્ષા ૧૭૪; તેની પ્રતિમા વિષે માન્યતા ૧૭૩-૪; ૦ની માનસિક સ્થિતિ ૩૩ ની મુક્તિની ઝંખના ૪૧-૨૩ ૦ની સહાય આત્મકલ્યાણ માટે ૧૮૨; ૦નું આત્મવર્તન ૧૮૦; નું કલ્પિત માહાત્મ્ય ન કરાય ૪૪૬; ૦નું ચિત્ત ૩૩૭; ૦નું સ્વપ્ન ૨૩૫; ને દુ:ખ શાનું ? ૧૯૭; ને મોક્ષની નિકટતા ૩૨૮; ૦ને વન અને ઘર સમાન છે ૩૧૪; ૦નો ગાશ્રમ. ૧૫૬ નો ધર્મ ૧૩૦ નો બૌધમપરિણામે પરિણમવું ૩૩૧; નો સંકલ્પ ૩૩; ૭ પક્ષાપક્ષીમાં કલ્યાણ ભુલાઈ જાય છે. ૭૩૧; ૦ પરમપદનું પદ ૫૬૪ ૦પરમશાંતિનો માર્ગ કોને મળે ? ૬૦; ૦પરમાણુના પર્યાય ૪૩૯-૪૦; ૦૫રમાત્મપણું ક્યારે ? ૭૧૨; પરમાત્માનું સ્વરૂપ : ઉપરમાત્મામાં ૨૨૮; પરમ સ્નેહ કરો ૨૭૧; પરમાત્મસૃષ્ટિ અને જીવસૃષ્ટિ ૨૩; ૭ પરમાર્થ પ્રમાય તેવો વહેવાર કરવો ૩૦-૧: ૦ પરમાર્થ પ્રકાશવા વિષે ૨૫૩-૪, ૨૫૮, ૨૬૫, ૨૭૭, ૩૦૩, ૩૦૭, ૩૫૧, ૩૮૨; ૦ પરમાર્થ પ્રસંગમાં સમાગમ વિષે ૩૦૭; ૦પરમાર્થમાર્ગનું લક્ષણ ૩૭૮; O પરમાર્થમાર્ગમાં શાતા પૂછનારની દુર્લભતા ૨૪: પરમાર્થમૌન કર્મનો ઉદય ૩૦૮: ૫રમાર્થ વિષયનું જ મનન રર૪, પરિહો શાંત ચિત્તે વેદવાથી કલ્યાણ જલદી થાય ૨૩: ૦પર્યુષણનો કાર્યક્રમ ૬૫૫; ૦ પહેરવેશ વિષે ૬૬૧; ૦ પાસે ૯૧ વ્યાદિ કારણની આશા ન રખાય ૪૪૧૩; પીડા હોય ત્યાં જીવ વળગી રહે છે તેનો ખુલાસો ૪૮૧; ૦પુણ્ય, પાપ, આયુષ્ય બીજાને ન અપાય, પોતે જ ભોગવવાં પડે ૬૭૭; પુદ્ગલથી ચૈતન્યનો વિયોગ કરાવવાનો છે ૭૩૫; પુનર્જન્મ વિષે ૧૯૦, ૩૬૧, ૩૯૫; ૦પુરુષાર્થ અને પ્રારબ્ધ ૬૭૦; પુરુષાર્થ કરવો જોઈએ ૩૦૭, ૩૦૮, ૭૧૯; પુરુષાર્થડ઼ીન ન થવું ૭૦૩; ૦પુરુષોત્તમ, સદ્ગુરુ અને સંત વિષે અભેદબુદ્ધિ ૨૭૩; ૦ પૂર્ણકામ સ્થિતિનું વર્ણન ૩૧૬; ૦પૂર્ણજ્ઞાનનું લક્ષણ ૩૨૬; ૦પૂર્ણજ્ઞાન યુક્ત સમાધિ ૩૧૫: પૂર્વકર્મનું નિબંધન છે ૩૧૬, ૭ પૂર્વપ્રકૃતિ ટાળવી જોઈએ ૨૫૫; પૂર્વપ્રારબ્ધ ઉદાસીનપણે વેદવું ૪૭૬; પૂર્વાપર અસમાધિ ન થવી જોઈએ ૨૫૮; ૦ પૂર્વે બાંધેલી વેદના કોઈથી ન રોકાય ૫૦; પૂર્વોપાર્જિતનું સમતાપણે વૈદન ૩૫૫; ૦ પોતા થકી જ જીવોનું કલ્યાણ થશે ૩૪૬; ૦ પોતાના લગ્ન સંબંધી વિચારો ૧૯ ૦ પોતા પ્રત્યે ભાવ કરાવવા પત્રલેખન નહીં ૨૫૦ ૦પોતા વિષે પ્રગટ વાત ન કરવા વિષે ૩૪૩; ” પ્રગટમાર્ગ ક્યારે કહેવાય ૪૯ ૦પ્રતિબંધ ઓછા કરવા ૩૩-૪: પ્રત્યક્ષ જ્ઞાની જ દોષને જણાવી કચવી શકે ૩, ૪ પ્રત્યે મોહદશા નહીં ૧૭૭; પત્યે રાખવાની દૃષ્ટિ ૧૯૪: પત્યે રાગષ્ટિ ન રખાય ૧૮૪, ૨૩૦, ૦પ્રમત્તદશા હોય ત્યાં જગતપ્રત્યયી કામનો અવકાશ ૩૯૦; પ્રયોગ માટે પશુવધ કરવા વિષે ક્કર, પ્રવૃત્તિ વ્યવહારમાં યશાંતપણું રાખવું લગભગ અસંભવિત ૬૪૧; ૦ બધા ધર્મનું તાત્પર્યઆત્માને ઓળખવો ૭૧૫; ૦બધું આત્મા છૂટે એ માટે છે ૨૫૬: બહિરાત્મામાંથી અંતરાત્મા થયા પછી પરમાત્મપણું ૭૧૨; બંધનમાંથી છૂટવાનો ઉપાય ૪૪૯; ૦ બાદર અને બાક્રિયાનો નિષેધ નથી ૭૪૧ ૦ બાદરક્રિયાનો નિષેધ નથી ૭૫૩; બાવન અવધાન ૧૩૪, બાળપણ કરતાં યુવાનીમાં ઇંદ્રિયબળ શાથી વધે છે ? ૪૮૨; ૦બાંધેલાં કર્મો ભોગવવાનાં જ છે ૩૬૬; ૭ બિના નયન પાવે નહી....... નો અર્થ ૩૩, ૩ બીજા મહાવીર ૧૬૫. Page #996 -------------------------------------------------------------------------- ________________ ૯૨૨ http://www.ShrimadRajchandra.org પાના નંબર અનુક્રમણિકા પર જવા માટે અહીં કલીક કરો. શ્રીમદ્ રાજચંદ્ર ૪૯૯; ૦ બોધ ક્યારે ફળે ? ૩૯૮, ૭ ભક્તિ ગુરુગમે સમજાયા વિના તેમાં દોષ ૮: ૦ભક્તિ પૂર્ણતા ક્યારે પામે ? ૨૮૭; ૦ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય ૨૯૫; ૦ ભક્તિ-સર્વોપરિ માર્ગ ૨૬૪; ૭ ભગવદ્ભક્તને સર્વ સરખું છે ૨૭૬-૭; ૦ભગવતીજીના પાઠ સંબંધી ખુલાસો ૨૧૬: ૭ ભગવાનની સેવાના પ્રકાર ૫૩૭૪: ૦ ભવઅંત કરવાનો ઉપાય ૪ર ૭ ભવાંતરના જ્ઞાન વિષે ૩૫૩; ભાવસમાધિ ૩રર; ૭ “શૃંગી લિકાને ચટકાવે .......'નો અર્થ ૩૪૦; ૦ ભેદ રહિત છે ૩૨૯; ૦ મતભેદ નજીવી બાબત છે ૭૫૩; મતભેદને લીધે તત્ત્વ ન પમાય ૧૬૫; ૦ મતાગ્રહ ન રાખવો ૩૮૨, ૭૨૯, ૭૩૦; 0 મતાગ્રહ વિષે ઉદાસીનતા પર ૭ મતાંતર ન જોઈએ ૨૨૧; ૦ મતિ કે શ્રુતજ્ઞાન જાણ્યા વિના કેવળજ્ઞાનનું સ્વરૂપ ન જણાય ૭૪૪; ૭મતોના કદામાં ન પડવું ૭૨૫; મનની શંકાઓ અને ખુલાસા ૨૪૨, ૨૪૩; મન મહિલાનું રે વહાલા ઉપરે.......'ની સમજૂતી ૩૩૯-૪૦; ૦મન રૂડે પ્રકારે વર્તે તેમ વર્તવું ૩૩૦; ૦મનુષ્યજન્મ ધરીને પરમપદનું ધ્યાન રાખવું જોઈએ પર; મનુષ્યભવ નકામો જાય છે ૬૮૪; ૦મહાત્માના દેહની વિદ્યમાનતાનાં બે કારણ ૩૩; ૭ મહાવીરનાં વચન પર વિશ્વાસ ૧૭૪: તમહાવીર પ્રત્યે પક્ષપાત શાથી ૧૯૦; ૦મહીપતરામ રૂપરામ સાથે જૈન ધર્મથી ભારતની અધોગતિ થઈ છે એ વિષે ચર્ચા ૬૬૬; ૦ માણસને રાત્રે કેમ દેખાતું નથી ? ૪૮૦-૧; ૦ મારાપણું ઓછું કરવું ૭૨૨; ૦ માર્ગ ક્યારે મળે ? ૨૫૨; ૦માર્ગની પ્રાપ્તિ દુષ્કર છે ૫૬૧; ૦ માર્ગપ્રાપ્તિને રોકનારાં ત્રણ કારણો અને તેને દૂર કરવાના માર્ગ ૮૮૯; ૭માં તીર્થંકરનો આંતરઆશય ૩૧૪; તમાં માર્ગાનુસારીપણું નહીં ૩૭૪; માં સમ્યકૃર્દષ્ટિપણે ૩૭૪, ૭ મિથ્યાવાસનાઓ ાળવી કર, ૭ મુક્તિ કરતાં ભક્તિ દુર્લભ ૩૦૧; મુખરસ એકતાર કરવાથી શ્વાસોચ્છવાસની સ્થિરતા ૩૮૬; ૦મુમુક્ષુ ચિંતા કે વ્યામોહ ન કરે ૫૬૨; ૦ મુમુક્ષુ રૂડું હોય તે જ આચરે ૨૯૯; ૭ મુમુક્ષુતા કેમ વધે ? ૩૧૮; ૧૬૯; ૦ મુંબઈ ત્યાગવા વિષે ૮૧૬-૭; ૦ મૃત્યુ વિષે ૫૦૧; ૦ મૃષા અને પરસ્ત્રીનો ત્યાગ કર્યા વિના બધી ક્રિયા નકામી છે ૭૭૭; ૦ મોક્ષ કરતાં સંતચરણની સમીપતા વધુ પ્રિય છે ૯૯, ૭ મોક્ષ નહીં, પણ દાતા દુર્લમ ૩૩૪: F માર્ગસ્થ નેતારમ......ની સમજૂતી ૬૭૯; tF માર્ગસ્થ નનાર...... નો અર્થ ૭૭૪; ૭મોટા કહે તેમ કરવું, કરે તેમ નહીં ૬૬૭; ૦મોટા પુરુષોનાં લક્ષણ ૮૧૩; ૦ યથાર્થબોધનો મુખ્ય માર્ગ ૩૩૧: ૭ યોગ પ્રેમ સ્થિર થાય ? ૭૭૫:૦ યોગી ચમત્કાર ન બતાવે ૨૯૩. હ રસી (ઈંજેક્શન) વિષે ૬૬૯-૭૦; ૦રાજીપો અને રોષ ન રાખવા ૬૯૫; ૦ રાત્રિભોજનથી થતા દોષો ક૯૯; લગ્નમાં બાહ્ય આડંબર ન જોઈએ ૪૪૬; ૦ લોકનિંદામાં સમતા લોકસંજ્ઞાએ કરેલી ક્રિયાનું ફળ નથી ; લોકસંજ્ઞાથી રહેતો ભય ટળવો ૩૩; શ્લોકાનુગ્રહ કે આત્મઢિત ? ૬૬૪-૫; લોચ કરવાનું શાથી કહ્યું છે ? ૭૨૯; ૭ વજન ૭૮૩; ઘટવાનું કારણ વનવાસની આવશ્યકતા ૨૫૭; ૦વનવાસની ઇચ્છા ૨૭૧; ૦ વસ્તુ અને અવસ્તુ ર૪૧; વાડામાં કલ્યાણ નથી ૧૩ વાણીના સંયમન વિષે ૩૯; વામનેત્ર ચમત્કાર ૧૬૮; વાસના શમાવવાનો ઉપાય ૭૭, વિચારશ્રેણીના હૃદયથી આત્મા, મોક્ષાદિ ભાવોની સિદ્ધિ ૪૯૫; વિચ્છેદ બોલો વિષે ૩૫૪ વિટંબણામાં ખેદ ન કરવો ૨૨૫: વિરતિ વિષે શંકા સમાધાન ૭૪૮, ૭૪૯; ૦ વિરહ પણ સુખદાયક માનવો ૨૪: ૩ વિશિષ્ટાદ્વૈતમાં સૂચિ ૨૩; ૭ વિશ્વ અનાદિ છે ૮૦૦; ૦ વિશ્વ ભવરૂપ છે ૨૩૭; વિશ્વમર્યાદા ૮૧૮; વિષયકષાયાદિ વિશેષ વિકાર કરે ત્યારે ખેદ કરીને અટકી ન રહેવાય ૬૧૬; વિષયીને આત્મસુખ ન મળે કર૦; ૦ વિષે જાહેરમાં ન્ ચર્ચવા વિષે ૪૭૭; વીતરાગપણાની ઇચ્છા ૧૪; વીર્ય બે પ્રકારે પ્રવર્તી શકે ૭૮૨; ૦વૃત્તિઓ ક્ષય કરવી ૬૯; ૦ વૃત્તિઓને રોકવી ૭૨૨; વૃત્તિ કર્ય માર્ગે લાવવી ૧ ૨૫૩; ૭ વેદના સમ્યક્ પ્રકારે અહિંયાસવી ૬૫૩: ૦ વેદનીય હર્ષશોક વિના વેદવા ૬૫૯; ૦ વેદાંત અને જિનાગમ Page #997 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પાના નંબર અનુક્રમણિકા પર જવા માટે અહીં કલીક કરો. પરિશિષ્ટ -વિષય સૂચિ સિદ્ધાંતમાં ભેદ છે ૪૫૬, ૦ વેપાર પ્રસંગ હોય ૯૩ સેવવા ૮૬, ૭૧૦, ૭૨૫; ૦ સદગુરુની ઉપાસના વિના આત્મસ્વરૂપનો નિર્ણય ન ત્યાં સુધી ધર્મના જાણનારરૂપે પ્રગટપણામાં ન અવાય ૩૮૦; ૭ વેપારાદિ પ્રવૃત્તિ ૪૫૫: વૈરાગ્ય ઉપશમ ભાવોની પરિણતિ કેમ થાય ? ૪૮૫; ૦ વ્યવહાર ચિંતાનું વેદન ઓછું કરવું ૨૫૮; ૦ વ્યવહારના બે પ્રકાર ૩૬૦-૧; ૦ વ્યવહારમાં આત્મકર્તવ્ય કરતાં રહેવું ૭૮૫; ૦ વ્યવહારશુદ્ધિ કેમ થાય ? ૧૭૯; O વ્યવહારોપાધિગ્રહણનો હેતુ ૨૩૫; ૦ વ્યસન વિષે ૬૫૧, ર, ૩ વ્યાવહારિક પ્રસંગમાં નિર્ભયતા રાખવી ૩૩૮; ૦ વ્યાવહારિક વૃત્તિ આત્મતિને પ્રતિબંધ છે ૬૧૭; ૭ વ્રત સત્પુરુષ આપે ત્યારે જ લેવાય ૭ર૬: વ્રતાદિ નિર્દભપણે કરવાં ૬૮૬; ૦ શતાવધાન ૧૩૮; ૦ શરીર અને સ્ત્રીપુત્રાદિનો મોહ છોડવો પ; ૦ શરીર વેદનાની મૂર્તિ છે ૬૫૦; ૦ શાપ અને વરદાન વિષે ૩૫૩; ૦ શારીરિક વેદનાને સમ્યક્ પ્રકારે અહિંયાસવી ૩૭૮; ૦ શાસ્ત્રજ્ઞાન વિચારવાના બે પ્રકાર ૩૯૯; ૦ શાસ્ત્રનો અર્થ ર; ૩ શાસ્ત્રપ્રમાણ ક્યાં ચર્ચવું ? ૬૫૮, ૦ શાસ્ત્રમાં કહેલી વાતો આત્માનો ઉપકાર થાય તેમ ગ્રહવી ૭૩૪; ૦ શાસ્ત્રાભ્યાસની જરૂર વિષે ૬૬૩; ૦ શાસ્ત્રો અને શાસ્ત્રકાર ૨૨૬-૨૭; ૦ શૂરાનું ભૂષણ ૧૬૫; ૦ શ્રાવક કોણ ? ૭૨૯; ૦ શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરવાની મહત્ત્વકાંક્ષા ૧૬૬ ૦ શ્લોકો મોઢે કરવાથી પંડિત ન બનાય ૬૬ર; ૭ સજીવન મુર્તિના યોગ વિષે : ૦ સટ્ટા વિષે ૪૫૬: ૭ સત્તા અને શક્તિમાં ફેર ૭૭૭ ૦ સના જ્ઞાન વિષે રુચિ ૩૨૧; સતની પ્રાપ્તિ ક્રમ થાય ? ર૭-૮; ૦ સત્પાત્રની ઊણપ ૧૮૦, ૧૯૮, ૨૨૦; ૦ સત્ય એક છે ૨૪૭; ૦ સત્ય વિચારો જાહેર કરવા વિષે ૧૭૫; ૦ સત્પુતની યાદી ૬૬, ૭ સામાગમની દુર્લભતા ૨૪૩; ૦ સતસ્વરૂપ ૩૪૫; ૦ સત્સંગ કરવાનું કર્તવ્ય ૬૮૭; ૦ સત્સંગના અભાવમાં કર્તવ્ય પળ: સત્સંગની ઊણપ ૧૬૯. ૨૫૮. ૨૬૪, ૩૦, ૩૧, ૩૭૯ ૦ સત્સંગની સ્પૃહા ૩૩૭; ૦ સત્સંસ્કાર દૃઢ કેમ થાય ? ૨૭૮; ૦ સદાચરણ આત્માને અર્થે લક્ષ રાખી કરવાં ૭૧૫; ૦ સદાચારના નિયમો ૨૩૫; ૦ સદાચાર કરાય ૮૦૩; ૭ સવૃત્તિ અને સદાચાર સેવવા સર્વ ૬૮૬; સવ્રતના આચરણમાં શૂરાતન રાખવું ૬૮૭: ૩ સમજવાની શક્તિ ન હોય ત્યાં લગી મૌન રહેવું ૭૭૧; ૦ ‘સમજીને શમાઈ રહ્યા,' તથા સમજીને શમાઈ ગયા ની સમજૂતી ૪૮૭-૮; ૦ સમતાબુદ્ધિ સ્ટે; 'સમતા રમતા ઉરપતા'... નો અર્થ ૩૬-૯; ૭ સમપરિણામ આવે એમ વર્તવું ૩૪૮; ૦ સમયનો હીન ઉપયોગ ન કરવો ૪૮૬, ૭ સુચ્ચયવયચર્ચા ૨૦૩-૫; ૦ સમ્યક્ત્વ કેમ મળે ? ૩૧૭; ૦ સમ્યક્ત્વનો અર્થ ૬૮૬; ૦ સમ્યક્ પરિણતિએ સંવેદન કરવું ૩૩; ૭ ' સરસ્વતીનો અવતાર ' ૧૩૪, ૭ સર્પ કરડવા આવે તો શું કરવું ? ૪૩૧; ૦ સર્વ આનંદરૂપ છે. ૨૪૧; ૦ સર્વજ્ઞ પદનું ધ્યાન ધરો ૮૧૭, ૭ સર્વ દુઃખનું મૂળ સંયોગ ૪૮૯; સર્વ પ્રત્યે અભિન્ન ભાવના ૩૮૪; ૦ સર્વ બ્રહ્મમય છે ર૪૦; ૦ સર્વ મરણાધીન છે ૧૯, ૭ સચ્ચિદાના સ્વરૂપ ૨૩૭; ૦ સર્વસંગપરિત્યાગની જરૂર ૧૯૩; ૭ સર્વ સ્થિતિમાં સુખ માનવું ૩ર; ૦ સર્વ હરિ છે ૨૪૧; ૦ સર્વ હરિમય છે ર૩૮; ૦ સર્વ હરિરૂપ છે ૨૪૦; ૦ સહજસમાધિ ૩૩ ૦ સંકલ્પ દુઃખ છે ૩૭૫; ૦ સંતનો જોગ ન થાય ત્યાં સુધી મધ્યસ્થ રહેવું 300; ૦ સંતપણું દુર્લમ છે ૭૯૭ ૭ સંતાન પ્રત્યે ભાવના ૧૯૬; a સંતોષમાં રહેવું ૩૩૯; ૦ સંદેહ ગયા વિના જ્ઞાન ન થાય ૨૬૬; ૦ સંયમ વિના મતિ શુદ્ધ ન થાય ૭૪૨; ૦ સંસારથી કંટાળો ૩૩૪; ૦ સંસાર પ્રતિ વૈરાગ્ય ૩૦; સંસારમાં રહેવાનું કારણ ૩૫૬; ૦ સાચી જ્ઞાન-દશામાં દુઃખ-પ્રાપ્તિના કારણ વિષે સમતા ૩૮૩; ૦ સાચી વિદ્યા ૩૯૦; ૩ સાચું જ્ઞાન ૨૯૭-૮, ૨૯૯, ૭ સાચો યોગી ૨૯૩; ૦ સાધુ-મુનિઓએ વિકલ્પ ન કરવા ૬૮૩; ૭ સિદ્ધાંતના બાંધા વિષે સમજણ ૮૪ ૦ સિદ્ધાંતનું આચરણ ૬૮૫; સિદ્ધિજોગ વિષે ૨૭૩-૪; ૦ સુખદુઃખના ઉદયમાં Page #998 -------------------------------------------------------------------------- ________________ ૯૨૪ http://www.ShrimadRajchandra.org પાના નંબર અનુક્રમણિકા ૫૨ જવા માટે અહીં કલીક કરો. કોઈ ફેરફાર ન કરી શકે ૭૮૫; સુખદુઃખનું ખરું કારણ-કર્મ ૭૮૫; ૦સુખદુઃખ સમતાથી વૈદવાં ૩૨૦; ૦ 'સૂત્રકૃતાંગ' વિષે ૩૩૨: સુધા- રસ વિષે ૩૮૫-૬,' ૭ સ્ત્રી પ્રત્યે વર્તન ૧૯૬; o સ્ત્રી સંબંધી વિચાર ૧૯૫-૬; ૦ સ્વ અને પર મનના પર્યાય જાણી શકાય ૬૬૩; ૦સ્વરૂપ જાણે તેણે બધું જાણ્યું ૭૯૭, ૦ સ્વર્ગ નરકની પ્રતીતિનો ઉપાય- યોગમાર્ગ ૨૭૪; ૦ હરિ ઇચ્છાથી જીવવું છે ૨૮૮; ૦ હરિનું સ્વરૂપ ૨૩૭-૮, ૦ હર્ષ શોક ન રાખવો ૩૬ર. શ્રેણી ૭૫૯. શ્વાસજય ૧૮૮-૯; ૦ નાં સાધન, શ્રેણી, વર્ધમાનતા ૧૮૯. શ્વેતાંબર સંપ્રદાય ૪૦૬, ૧૨, ૬૬૬, ૭૫, ૭૭૭, ૭૮૩. ઘટસંપત્તિ ૭૧૬. સંચૈતન્ય પ. સજ્જનતા ૨૮-૯. સટ્ટા ૪૫૬. સત્ ર૬૬, ૨૬૭-૮, ૨૭૧, ૨૭૩, ૨૯૯, ૩૦૬, ૩૦૮, ૩૩૮; ૭ની પ્રાપ્તિ ર૦૧: જૂની પ્રાપ્તિની જિજ્ઞાસા ૨૮૨; સથી જ ઉત્પન્ન થાય ર૯. સત્તાગત ૭૭૬. સત્તાસમુદ્ભૂત ૭૮૨. સન્દેવતત્ત્વ ૬૩; ૦ અઢાર દૂષણ રહિત ૧૬૬. સધર્મતત્ત્વ ૩-૪, સત્પુરુષ ૧૯૭, ૨૬૯, ૨૮૬, ૨૮૯, ૨૯૯, ૩૧૬, ૩૧૮, ૩૭૨, ૩૯૫, ૩૯૮, ૫૭૮, ૬૩૪, ૬૭૭, ૬૮૫, ૬૮૬, ૬૯૬, ૭૧૧, ૭૨૭; ૦ કયે માર્ગે તર્યાં ? ૨૦૨, તેરમાં ગુણસ્થાનકે વર્તતા 335; થી આત્મત્વ પ્રાપ્તિ ૧૮૨; ૭ના ઉપદેશ વિના સૂત્ર સિદ્ધાંત શાસ્ત્રો ન ફળે ૭૫૪; ૦ના પ્રકાર : ઉના બોધની ઇચ્છા કરતાં ચરણ સમીપ રહેવાની ઇચ્છા રાખવી ૭; ઉના યોગની દુર્લ- ભના ૬૭ ના સંપ્રદાયની કરુણાવસ્થા ૩૩: ૦ના સ્વરૂપને જાણે તેને આત્મસ્વરૂપ પ્રગટે ૩૪૨; ૦નાં ચરણકમળ વિશેષ સાધના ૧૭૦; ૦નાં ચરિત્રોનું સ્મરણ ૨૫૦; નાં લક્ષણો ૭૧૯; ૦નાં શ્રીમદ્ રાજચંદ્ર વચન, ઉપદેશ ૨૬૦; ૦નાં વચનમાં શ્રદ્ધા ૨૨૯; ૦ની અવજ્ઞાનું ફળ ૩૪૩; ૦ની ઉપાસના ૧૮૮; ૦ની કૃપાદૃષ્ટિ ૧૭૬, ૧૯૫, ૨૧૯; ૦ની ભક્તિ ૧૮૨, ૨૫૩; ૭ની ભક્તિના સત્સંગનું ફળ ૩૪૨; હની યથાર્થદશા મુમુક્ષુ જાણે ૬૪૭; ની વાણી ૩૮૫; ૦ની વિદ્યમાનતા ૧૭૭; ૦ની શ્રદ્ધા ૨૫૨; ૦ની સેવા ૨૫૬; ની સેવાનું ફળ ૧૮૩; નું જીવને ઓળખાણ ૪૧૯; તેનું યોગબળ ૧૭૯; જૂનું વચન ૭૧૪; ૦નું વચન આત્મામાં ક્યારે પરિ- ણામ પામે ? ૭૧૫; ૦નું સ્વરૂપ ૧૯૫; ૦ને ઉપદેશ- વ્યવહારનો ઉદય ૪૧૮; ૦નો ધર્મ ૩૩૯; નો પ્રયત્ન ૧૭૯; નો બોધ ૭૧, ૧૮૧, ૦ નો બોધ કોને લાગે ? ૭૧૩, ઉપર અવિચળ શ્રદ્ધા ૨૫૧; પાસે જ ધર્મ શ્રવણ થાય ૩૫૧; ૭માં વિશ્વાસ ૩૧૪; ૦ વિષે પ્રેમભક્તિ રાખવી ૩૪૨; 0સર્વ દુઃખક્ષયનો ઉપાય ૧૫. સત્ય ૭૪, ૧૩૬, ૨૪૬, ૩૦૭, ૩૦૯, ૩૨૪, ૬૭૫- ૭, ૭૨૫, ૭૭૭; ૦ એક છે ૨૪૭; ૦ના પ્રકાર ૬૭૫; ૦ પરમાર્થ ૬૭૫; ૦ વ્યવહાર, તેના પ્રકાર ૬૭૬-૭. સત્શાસ્ત્રો ૦ની દુર્લભતા ૧૭૨. સત્પ્રદ્ધા ૨૪૬. સત્ક્રુતનો પરિચય ૬૧૮. સત્યમાગમ ૬૧૮. સત્સંગ ૭૫, ૧૫૫, ૧૬૮, ૧૮૨, ૧૯૦, ૨૦૧, ૨૧૯, ૨૨૧, ૨૨૪, ૨૩૨, ૨૩૫, ૨૪૩, ૨૪૬, ૨૫૨, ૨૫૬, ૨૬૧, ૨૬૬, ૨૭૭, ૨૮૨, ૨૮૭, ૨૯૪, ૩૦૦, ૩૦૪, ૩૧૩, ૩૧૮, ૩૨૩, ૩૩૨, ૩૩૫, ૩૪૮, ૩૬૫, ૩૭૧, ૩૭૨, ૩૭૩, ૩૭૫, ૩૮૦, ૩૮૨, ૩૯૨, ૪૧૪, ૪૫૧, ૪૬૫, ૪૬૯, ૪૭૦, ૪૮૩, ૪૮૯, ૫૦૩, ૫૭૮, ૬૦૨, ૬૦૩, ૬૧૧, ૬૧૮, ૬૩૪, ૬૩૮, ૬૪૦, ૬૫૨, ૬૭૪, ૬૮૭, ૬૯૬, ૭૦૩, ૭૦૫, ૭૦૬; ૦ આત્મહિત માટે બળવાન નિમિત્ત ૪૨૩; ૦ ઊંચી ભૂમિ- કાએ પહોંચેલા મુમુક્ષુને ૧૩, ૧૪; ૭ કામ બાળવાનો ઉપાય ૪૧૩ થી અવ્યાબાધ સ્થિતિનો અનુભવ ૪૨૨; ૦ની ઇચ્છા રાખનારનું કર્તવ્ય ૩૨૯, ૩ની જ્ઞાનીને ઇચ્છા ૪રર; જૂની દુર્લભતા ૧૭૨, ૬૨૧, ૬૩૬, ૬૩૭. Page #999 -------------------------------------------------------------------------- ________________ http://www.ShrimadRajchandra.org પાના નંબર અનુક્રમણિકા પર જવા માટે અહીં કલીક કરો. પરિશિષ્ટ દ્ર-વિષય સૂચિ અનુસ્વરૂપ ૨૫૬, ૨૫૭. ની પ્રાપ્તિ કેમ થાય ? ૨૫૯. સદાચારના નિયમો ૨૩૫. સદુપદેશ કક્કર, સદ્ગુરુ ૧૯૬, ૨૦૦, ૨૩૧, ૨૩૭, ૨૪૬, ૨૯૨, ૨૯૬, ૨૯૭, ૨૯૮, ૩૩૨, ૪૨૩, ૪૫૫, ૪૮૬, ૪૯૨, ૫૨૩, ૫૨૪, ૫૨૯. ૫૩૦-૫, ૫૫૫, ૬૫૯, ૬૭૯, ૬૯૩, ૭૧૨, ૭૧૪, ૭૧૯, ૭૨૬, ૭૬૧, ૭૭૧; ૦ અને સત્પાત્રતા ૧૭૮, ૧૮૩, ના ઉપદેશ પ્રમાણે ચાલે તો સંસારસમુદ્ર તરી જવાય ૭૪૯; ૦નાં લક્ષણો વરર-૩; ૦ નિવૃ- નિનો સર્વોત્તમ ઉપાય ૪૩૪; ની આજ્ઞા વિના ધ્યાન ન ધરાય ૬૭૭; ૦ની ઉપાસના વિના આત્મ- સ્વરૂપનો નિર્ણય ન કરાય ૮૦૩; ૦ની કૃપાદૃષ્ટિ ૧૭૮; ૦ની દુર્લભતા ૧૭૨; ૦ને આત્મા ૭૧૮, હપ્રત્યે આધીનતાથી મોક્ષ ૨: ૭ પ્રત્યે આસ્થા તે સમ્યક્ત્વ ૬૮૬. સદવત ૩૩૫. સપ્તભંગનીય ૧૨૨. સપ્તસિદ્ધાંત ૧૩૦. સમકિત ૫૫૩, ૫૯૭, ૫૯૮, ૭૧૪, ૭૨૧, ૭૨૨, ૭૨૬, ૭૩૨, ૭૩૪; ૦ અધ્યાત્મની શૈલી ૬૪૭. સમકિત, ઉપશમ ૫૯૮. સમકિત, ક્ષયોપશમ ૫૯૮. સમકિત, ક્ષાયિક ૩૪૨-૫, ૩૫૪, ૫૯૮. સમકિત, સાસ્વાદન ૬૯૨. સમકિતી ૬૭૮, ૭૧૭, ૭૨૫; તેની દશા છાની ન રહે ૭૩૨. સમતા ૨૫૫, ૨૭૨, ૩૦૫, ૩૨૪-૫, ૩૩૧, ૩૩૭, ૩૭૧, ૭૦૩, ૭૨૭. સમદર્શિતા ૬૨૩-૪. સમર્દષ્ટિ પુરુષો રર૬. સમભાવ ૬૮૮. સમશ્રેણી ૨૧૨. સમય ૪૯૭. સમાધિ, ૩૧૫, ૩૧૬, ૩૨૨, ૩૩૫, ૪૪૪, ૪૫, ૪૯૭, ૭૦૬; ૦ ક્યારે થાય ? ૭૨૧. સમાધિ, આત્મ ૩ર૮. સમાધિ, દ્રવ્ય ૩રર. સમાધિ, નિર્વિકલ્પ ૨૪૯. સમાધિ, ભાવ ૩૨૨, ૩૨૬. સમાધિ મા દર૪. સમાધિ, સહજ ૩૨૩, ૭૨૧. સમાધિમુખ ૪૫૨; ૪૫૩; ૦ ક્યારે થાય ? ૬૭૮, સમિતિ ૭૭૬, ૦ પાંચ ૫૯૬. સમ્યક્ત્વ ૨૦૭, ૫૯૨, ૫૯૫, ૬૮૬, ૬૯૭, ૭૦૫, ૭૧૨, ૭૧૭, ૭૨૦, ૭૩૨, ૭૪૩, ૭૫૪, ૭૬૦; ૦ કેમ પ્રાપ્ત થાય ? ૭૨૭; ૭ ત્રિવિધ ૧૭૮: ૦ના પ્રકાર ૭૦૯; ૦નાં લક્ષણો ૭૪૨; ૦ પછી સંસારી ક્રિયાનો સંભવ ૩૭૭; ૦ પુરુષાર્થ વિના ન આવે ૭૪૦: ૦ મિથ્યાત્વ ખપાવ્યા વિના ન આવે ૭૫૩; ૦ યથાર્થબોધનો પરિચય થવાથી ૩૧૭: ૦ વિના અનંતાનુબંધી ચતુષ્ઠ ન જાય ૩૭૮; ૦ વિના ક્રોધ, માન, માયા વગેરે ન જાય ૬૭૮. સમ્યકત્વ, ઉપશમ ૪૫, ૭૧૩, ૭૨૦: ૩ સોપશમ થઈને સાયિક થાય ૩૬૪. સમ્યકત્વ, ક્ષયોપશમ ૭૦, ૭૬૩, સમ્યક્ત્વ, ક્ષાયિક ૭૨૦, ૭૭૮. સમ્યક્, ગાઢ અથવા અવગાઢ ૭૭૮. સમ્યકત્વ, પરમાર્થ ૩૬૪. સમ્યક્ત્વ, પરમાવગાઢ ૭૭૮. સમ્યકૃત્વ, બીજરુચિ ૩૬૫, સમ્યકત્વ, મોહનીય ૭૦૯, સમ્યકત્વ, વૈદક ૭૦, ૭૩, સમ્યક્ત્વ, સાસ્વાદન ૬૯૩, ૮૨૦. સમ્યક્ત્વ દર્શન ૩૨૫, ૫૬૧, ૫૭૭, ૫૮૪, ૫૮૫, ૬૦૯, ૬૨૫, ૭૨૭, ૭૬૧, ૮૨૪; ૦નાં સર્વો- ત્કૃષ્ટ સ્થાનકો ૩૯૪, ૩૯૫; ૦ની પ્રાપ્તિ ૪૫૨, ૦નું મુખ્ય લક્ષણ ૩૧૫; ૦નું ફળ ૮૧૯; ૦ સમ્યક્જ્ઞાનથી થાય ૮૧૯. સમ્યક઼દશા નાં લક્ષણો ૫-૬; ને પાત્ર કોણ ? ૨૧૦. સમ્યકૃર્દષ્ટિ ૨૧, ૨૭, ૩૩૯, ૩૭૩, ૪૦૬, ૬૬૩, ૬૭૪, ૬૮૭, ૭૦૪-૫, ૭૭૯; ૦ નિર્દોષપણે લોકવ્યવહાર કરે છે ૭૮૫; ને અનંતાનુબંધી ચતુષ્ઠ ન હોય. ૩૭૮. ૯૨૫