________________
૮૮૨
કપિલ-સાંખ્યમતના પ્રવર્તક,
કરુણા-દયા.
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
કર્મ-જેથી આત્માને આવરણ થાય, કે તેવી ક્રિયા. કર્માદાની ધંધા-પંદર પ્રકારના કર્માદાન, શ્રાવક (સદ્ગૃહસ્થ)ને ન કરવા, કરાવવા યોગ્ય કર્મ, ધંધા; કર્મને આવવાનો માર્ગ.
કર્મપ્રકૃતિ કર્મના ભેદો.
કાલાણુ-નિશ્ચય કાલદ્રવ્ય.
કુગુરુ-જેને આત્મજ્ઞાન નથી એવા ગુરુ થઈ પડેલા. કૃપાત્ર-ખરાબ પાત્ર, જેમાં વસ્તુ ન રહી શકે; જેને દાન દેવું નિરર્થક છે તેવા ભિખારી,
કર્મ-કાચબો.
ફૂટસ્થ-અચળ; ન ખસી શકે એવો. કૃત્રિમ બનાવી.
કર્મભૂમિ-જ્યાં મનુષ્યો વ્યાપારાદિ વડે આજીવિકા કરે કેવલજ્ઞાન-કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન તે (હા, નોં,
છે; મોક્ષને યોગ્ય ક્ષેત્ર
કનુષ-પાપડ મલ.
કલ્પકાલ-૨૦ ક્રોડાકોડી સાગરનો આ કાલ છે; એક અવસર્પિણી તથા એક ઉત્સર્પિણીનો કાલ. કલ્પના જેથી કોઈ કાર્ય ન થાય તેવા વિચારો; મનના તરંગ.
કલ્યાણ-સત્પુરુષની આજ્ઞાએ ચાલવું તે. કષાય સમ્યક્ત્વ, દેશચારિત્ર, સકલચારિત્ર
તથા
યથાખ્યાત ચારિત્રરૂપી પરિણામોને ઘાતે-એટલે ન થવા દે તે કષાય (જીવકાંડ), તે કષાયો ચાર પ્રકારના છે અનંતાનુબંધી; અપ્રત્યાખ્યાના- વરણ, પ્રત્યાખ્યાનાવરણ, સંજ્વલન. આત્માને કર્ષ એટલે દુઃખ દે. જે પરિણામોથી સંસારની વૃદ્ધિ થાય. (ઉપદેશ છાયા-૮) કાયાવ્યવસાયસ્થાન કષાયના અંશો કે જે કર્મોની સ્થિતિમાં કારણ છે,
કાકતાલીયન્યાય કાગનું તાડ ઉપર બેસવું અને
અને આત્મસિદ્ધિ ગાથા ૧૧૩) કૈવલ્ય કમલા કેવલજ્ઞાનરૂપી લક્ષ્મી.
કૌતુક-આશ્ચર્ય.
કંખા-ઇચ્છા.
કંખામોહનીય-તપાદિ
કરીને પરલોકના સુખની
અભિલાષા કરવી તે. કર્મ તથા કર્મનાં કુળમાં તન્મય થવું અથવા અન્ય ધર્મોની ઇચ્છા કરવી; (પંચાધ્યાયી)
કંચન-સોનું. કૃપા-કાજળ રાખવાની શીશી.
ક્રમ અનુક્રમ; એક પછી એક આવે એવી સંકલના ક્રિયાજડ-બાહ્યક્રિયામાં જ માત્ર રાચી રહ્યાં છે, અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાનમાર્ગને નિષેધ્યા કરે છે તે. (આત્મસિદ્ધિ ગાથા ૪) ક્રીડાવિલાસ-ભોગવિલાસ.
ક્ષણ-સમય.
અકસ્માત તાડફળનું પડવું થાય એવું અણધાર્યું, પક-કર્મક્ષય કરનાર સાધુ: જૈન તપસ્વી,
ઓચિંતું થવું તે.
કામના-ઇચ્છા. અભિલાષા કામિની-સ્ત્રી
કાયોત્સર્ગ-શરીરની મમતા છોડીને આત્માની સન્મુખ થવું: આત્મધ્યાન કરવું; છ આવશ્યકોમાંનું એક
આવશ્યક.
કામણશરીર-જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપ શરીર. કાર્મણવર્ગણા-અનંત પરમાણુઓનો સ્કંધ એટલે જે
કાર્મણ શરીરરૂપ પરિણમે તે. (જૈ. સિ. પ્ર) “મન, વચન, કાયા ને કર્મની વર્ગણા" અપૂર્વ અવસર
ગાથા ૧૭
કાલક્ષેપ વખત ગુમાવવો તે; વિલંબ કરવો, કાલધર્મ-સમયને યોગ્ય ધર્મ: મોતઃ મરણ
ક્ષપક શ્રેણી-જેમાં ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓનો ક્ષય કરાય તેવી ક્ષણે ક્ષણે ચઢતી જતી દશા ક્ષમા-અપરાધની માફી આપવી; હરકત કરવાની શક્તિ હોવા છતાં કે ન છતાં સામા જીવ પર ક્રોધ ન કરવો.
ક્ષમાપના-ભૂલની માફી માગવી. શાયિક ચારિત્ર-મોહનીય કર્મના ક્ષયથી જે ચારિત્ર (આત્મસ્થિરતા) ઊપજે તે. ક્ષાયિક ભાવ-કર્મના નાશથી જે ભાવ ઊપજે તે, જેમ કે
કેવલજ્ઞાન, કેવલદર્શન. ક્ષાયિક સમ્યક્દર્શન મોડ્નીય કર્મની સાત પ્રકૃતિઓના અભાવથી જે આત્મપ્રતીતિ, અનુભવ ઉત્પન્ન થાય તે.