________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૦ મું
૬૦૩
તથારૂપ આપ્તપુરુષના અભાવ જેવો આ કાળ વર્તે છે. તોપણ આત્માર્થી જાવે તેવો સમાગમ ઇચ્છતાં તેના અભાવે પણ વિશુદ્ધિસ્થાનકના અભ્યાસનો લક્ષ અવશ્ય કરીને કર્તવ્ય છે.
܀܀܀܀܀
૭૭૮
ઇડર, વૈશાખ વદ ૧૨, શુક્ર ૧૯૫૩
બે કાગળ મળ્યા છે. અત્રે ઘણું કરીને મંગળવાર પર્યંત સ્થિતિ થશે. બુધવારે સાંજે અમદાવાદથી મેલગાડીમાં મુંબઇ તરફ જવા માટે બેસવાનું થશે. ઘણું કરીને ગુરુવારે સવારે મુંબઇ ઊતરવું થશે.
કેવળ નિરાશા પામવાથી જીવને સત્તમાગમનો પ્રાપ્ત લાભ પણ શિથિલ થઇ જાય છે. સત્સમાગમના અભાવનો ખેદ રાખતાં છતાં પણ સત્તમાગમ થયો છે એ પરમપુણ્યયોગ બન્યો છે, માટે સર્વસંગત્યાગયોગ બનતાં સુધીમાં ગૃહસ્થવાસે સ્થિતિ હોય ત્યાં પર્યંત તે પ્રવૃત્તિ, નીતિસહ, કંઇ પણ જાળવી લઇને પરમાર્થમાં ઉત્સાહ સહિત પ્રવર્તી વિશુદ્ધિસ્થાનક નિત્ય અભ્યાસતાં રહેવું એ જ કર્તવ્ય છે.
૭૭૯
ૐ સર્વજ્ઞ
સ્વભાવજાગૃતદા
ચિત્રસારી ન્યારી, પરજક ન્યારી, રોજ ન્યારી, દરિ ભી ન્યારી, ઇંહાં ઝૂઠી મેરી થપના; તીત અવસ્થા સેન, નિવાહિ કોઇ પે ન ધ્રુમાન પલક ન, યામ અબ છપના;
સ ઔ સુપન દોઉં.
3 સબ અંગ
ગી ભયૌ ચેતન,
નિદ્રકી અલંગ બૂઝે, લખિ, આતમ દરપના;
અચેતનતા ભાવ ત્યાગિ,
લૈ દષ્ટિ ખોલિકે, સંભાલૈ રૂપ અપના.
અનુભવઉત્સાહદશા
જૈસો નિરભેદરૂપ, નિહચ્ અતીત હુતૌ,
સૌ નિરભેદ અબ, ભેદકૌ ન
ગહેગૌ
!
સૈ
કર્મરહિત સહિત સુખ
સમાધાન,
યૌ નિજથાન ફિર બાહરિ ન બહૈગૌ;
કબહૂં કદાપિ અપનૌ સુભાવ ત્યાગિ કરિ, ગ રસ રાચિકે ન પરવસ્તુ ગહૈગૌ;
અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભયો, હિ ભ્રાંતિ આગમ અનંતકાલ
સ્થિતિદશા
એક પરિનામ ન કરતા દરવ દોઇ,
ઇ પરિનામ એક દર્વ ન ધરતુ .
ગો
મુંબઇ, જયેષ્ઠ સુદ, ૧૯૫૩