________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મા પહેલાં
૪
ધર્મ વિષે
(કવિત)
સાહ્યબી સુખદ હોય, માનતણો મદ હોય,
ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનું ? જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય,
દોલતનો દોર હોય, એ તે
સુખ નામનું;
વનિના વિલાસ હોય. પ્રૌઢના
પ્રકાશ હોય,
દક્ષ જેવા દાસ હોય, હોય
સુખ ધામનું;
વર્દ રાયચંદ એમ, સહધર્મને ધાર્યા વિના,
જાણી લેજે સુખ એ તો. બેએ જ બદામનું! ૧ મોટ માન મોડવાને ફેલપણું ફોડવાને,
જાળકુંદ તોડવાને, હેતે નિજ હાથથી;
કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને,
મમત્વને માપવાને, સકલ સિદ્ધાંતથી;
મા મોક્ષ માણવાને,
અજન્મતા આણવાને,
જગદીશ
વળી
જાણવાને, ભલી ભાતથી;
અલૌકિક 4. સ ૧
અનુપમ,
ધર્મ ધારણાને ધારો,
સુખ અનુભવવાને,
ખરેખરી ખાંતથી. ૨
દિનકર વિના જેવો, દિનનો દેખાવ દીસે, થી વિના જેવી રીતે, શર્વરી સુહાય છે;
પ્રજાપતિ વિના જેવી, પ્રજા પુરતણી પેખો, સુરસ વિનાની જેવી
સલિલ વિહીન જેવી,
મર્ઝાર વિટ્ટીન જેવી,
કવિતા કહાય છે;
સરિતાની શોભા અને,
ભામિની ભળાય છે;
વદે રાયચંદ વીર, સદ્ધર્મને ધાર્યા વિના, માનવી મહાન તેમ, કુકર્મી કળાય છે. ૩ ચતુરો ચોંપેથી ચાહી ચિંતામણિ ચિત્ત ગણે, પંડિતો પ્રમાણે છે પારસમણિ પ્રેમથી; કવિઓ કલ્યાણરી કલ્પતર કથે જેને, સુધાનો સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી; આત્મના ઉત્તારને ઉમંગથી અનુસરો જો, નિર્મળ થવાને કાજે, નમો નીતિ નેમથી; વદે રાયચંદ વીર, એવું વીર, એવું ધર્મરૂપ જાણી, “ધર્મવૃત્તિ ધ્યાન ધરો, વિલખો ન વેમથી." ૪
Audio
૯