SearchBrowseAboutContactDonate
Page Preview
Page 877
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર તેથી દેહ એક જ ધારીને, જાણું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય 33 [હાથનોંધ ૧, પૃષ્ઠ ૬૭ ] कम्मदव्येहि सम्मं, संजोगो होई जो उ जीवस्स, सो बंधो नायव्वो, तस्स विओगो भवे विओगो भये मुक्खो. ૩૪ હાથનોંધ ૧. પૃષ્ઠ ૭૩] સમ્યક્દર્શનસ્વરૂપ એવાં નીચે લખ્યાં શ્રી જિનનાં ઉપદેશેલાં છ પદ આત્માર્થી જીવે અતિશય કરી વિચારવાં ઘટે છે. આત્મા છે એ રૂપન કેમકે પ્રમાણે કરીને તેનું પ્રસિદ્ધપણું છે. આત્મા નિત્ય છે એ નિત્યપ૬. આત્માનું જે સ્વરૂપ છે તે કોઈ પણ પ્રકારે ઉત્પન્ન થવું સંભવનું નથી, તેમ તેનો વિનાશ સંભવતો નથી. આત્મા કર્મનો કર્તા છે; એ વાર્તાપન. આત્મા કર્મનો ભોક્તા છે. [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૭૪ ] તે આત્માની મુક્તિ થઈ શકે છે. મોક્ષ થઈ શકે એવા પ્રકાર પ્રસિદ્ધ છે. ૩૫ હાથનોંધ ૧. પૃષ્ઠ ૮૦ ] આત્મા- વેદાંત જૈન સાંખ્ય યોગ નૈયાયિક દા.. નિત્ય- અનિત્ય પરિણામી "" અપરિણામી સાક્ષી સાક્ષીકર્તા ૩૬ સાંખ્ય કહે છે કે બુદ્ધિ જડ છે. પતંજલિ, વેદાંત એમ જ કહે છે. જિન કહે છે કે બુદ્ધિ ચેતન છે. વેદાંત કહે છે કે આત્મા એક જ છે. જિન કહે છે કે આત્મા અનંત છે. જાતિ એક છે. સાંખ્ય પણ તેમ જ કહે છે. પતંજલિ પણ તેમ જ કહે છે. ܀܀܀܀܀ હાથનોંધ ૧. પૃષ્ઠ ૮૧]
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy