________________
http://www.ShrimadRajchandra.org
આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧
લોકાદિ સ્વરૂપ-
જિન
સંશયની પ્રક્રિયા
નિવૃત્તિ સમાધાન
કારણ
૮૦૧
કાંઈક ગૃહવ્યવહાર શાંત કરી, પરિગ્રહાદિ કાર્યથી નિવૃત્ત થવું, અપ્રમત્ત ગુણસ્થાન પર્વત પહોંચવું, કેવળ
ભૂમિકાનું સહજપરિણામી ધ્યાન-
܀܀܀܀܀
૩૨
[હાથનોંધ ૧, પૃષ્ઠ 93 ]
ધન્ય રે દિવસ આ અહો,
જાગી રે શાંતિ અપૂર્વ રે;
દશ વર્ષે રૂ ધારા ઊલસી,
મો ઉદયકર્મનો ગર્વ રે. ધન્ય
ઓગણીસસેને એકત્રીસે ને
વ્યો અપૂર્વ અનુસાર રે;
ઓગણીસો ને બેતાળીસે,
અદ્ભુત વૈરાગ્ય ધાર રે, ધન્ય
ઓગણીસમેં ને સુડતાળીસે,
સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે;
શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય ત્યાં આવ્યો રે હ્રદય કારો,
પરિગ્રહ કાર્ય કાર્ય પ્રપંચ રે;
Audio
જેમ જેમ તે
હડસેલીએ,
તેમ વધે ન ઘટે
એક રેંચ રે, ધન્યવ
હાથનોંધ ૧. પૃષ્ઠ ૬૪]
વધતું એમ જ
ચાલિયું,
હવે દીસે ક્ષીણ કાંઈ રે;
ક્રમે કરીને રે તે જશે,
એમ ભાસે મનમાંહી રે. ધન્ય
યથા હેતુ જે ચિત્તનો,
સત્ય ધર્મનો ઉદ્ધાર રે;
થશે અવશ્ય આ આ દેહથી.
એમ થયો નિરધાર રે. ધન્ય
આવી અપૂર્વ વૃત્તિ અહો,
થો
અપ્રમત્ત યોગ છે.
કેવળ લગભગ ભૂમિકા,
સ્પર્શીને દેહ વિયોગ રે. ધન્ય૰
અવશ્ય કર્મનો ભૌગ છે.
ભોગવવો અવશેષ રે;