________________
૮૯૦
http://www.ShrimadRajchandra.org
ભસ્થિતિ દેવ આદિ યોનિમાં ઉત્પત્તિના કાળની
મર્યાદા.
ભવિતવ્યતા પ્રારબ્ધ નસીબ.
ભવ્ય-મોક્ષ પામવાને લાયક, યોગ્ય,
ભામિની સ્ત્રી.
ભામો-વહેમ; ભ્રમણા.
ભાવ-પરિણામ: ગુણ; પદાર્થ,
ભાવઆસવ-આત્માના જે ભાવોથી કર્મ આવે
છે તે રાગદ્વેષ આદિ ભાવ.
ભાવનય-જે નય ભાવને ગ્રહણ કરે. ભાવનિદ્રા-મિથ્યાત્વ: રાગદ્વેષાદિ પરિણામ. ભાવશૂન્ય-ભાવ વગર.
ભાવશ્રુત-શ્રવણ વડે જે જ્ઞાન થાય છે તે. ભાષ્ય-વિસ્તારવાળી ટીકા. ભાવસમાધિ-આત્માની સ્વસ્થતા.
ભિન્નભાવ-જાદાઈ.
ભૂરસી દક્ષિણા-લાંચ; બાંધી રકમની દક્ષિણા.
ભેદજ્ઞાન-જડચેતનનું જ્ઞાન.
ભ્રમ ભૂરકી-વહેમની ભસ્મ રાખ.
ભ્રાંતિ-મિથ્યાજ્ઞાન; અસદારોપ.
મ
શ્રીમદ્ રાજચંદ્ર
મતાર્થી નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા એ મતાર્થી દુર્ભાગ્ય. આત્મસિદ્ધિ ગાથા ૩૨)
મતિજ્ઞાન-ઇન્દ્રિય તથા મનના નિમિત્તે જે જ્ઞાન થાય તે.
મધ્યમાંવાચા-બહુ ઊંચી નહીં તેમ અતિ ધીમી નહીં: વાણીનો એક પ્રકાર. મધ્યસ્થતા-ઉદાસીનતા; રાગદ્વેષ રહિતપણું. મનન-વિચાર.
મહાઆરંભ અતિશય આરંભ-મહાન હિસંક વ્યાપાર આદિ કાર્ય.
મહામિથ્યાત્વ-ઘણું અજ્ઞાન, જેના ઉંદયમાં સદુપદેશ પણ ન ગમે.
મહાપ્રતિમા-અભિગ્રહવિશેષ
મહાવિદેહ-ક્ષેત્રવિશેષ, જ્યાંથી જીવો કાયમ મોક્ષે
જઈ શકે.
મંત્ર-દેવતા અધિષ્ઠિત અક્ષરવિશેષ; જાપ કરવા યોગ્ય
અક્ષર ગુપ્ત વાતચીત.
માયા ભતિ: કપટ.
માયિક સુખ-સંસારનું સુખ.
માર્ગાનુસારી-“તેવા (આત્મજ્ઞાની) પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય; એમ જિન કહે છે.” (પત્રાંક ૪૩૧)
મિતાડારી પ્રમાણસર જમનાર. મિથ્યાર્દષ્ટિ-જેને આત્માનું ભાન નથી.
મિશ્ર ગુણસ્થાન-જે ગુણસ્થાનમાં આત્માની પરિણતિ ન તો સમ્યક્ હોય ન મિથ્યાત્વરૂપ હોય એવી જે ભૂમિકા તે મિશ્ર ગુણસ્થાન,
મુક્તિશિલા-સિદ્ધ સ્થાનની નીચે આવેલી ૪૫ લાખ યોજનની સિદ્ધશિલા.
મુનિ-જેને અધિ, મનપર્યવજ્ઞાન હોય તથા કેવળ-
જ્ઞાન હોય તે.
મુમતિ-મુખ આગળ રાખવાનો કપડાનો કટકો. મુમુક્ષુ મોક્ષની ઇચ્છાવાળો; સંસારથી છૂટવાની જેની અભિલાષા છે તે.
મુમુક્ષુતા સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિષે જ યત્ન કરવો તે. (પત્રાંક ૨૫૪) મૂર્છાભાવ-પરપદાર્થ પ્રત્યે આસક્તિ. મૂઢદૃષ્ટિ-અજ્ઞાનભાવ; સંસદના વિવેક વગરની
માન્યતા.
મૃષા-ખોટું; અસત્ય, મેધાવી-બુદ્ધિમાન; પ્રજ્ઞાવાળો,
મેષોન્મેષ-આંખનું ઉઘાડવું ને બંધ કરવું. મૈત્રી-સર્વ જગતથી નિર્દેરબુષ્ઠિ. (પત્રક ૫૭) મોક્ષ-આત્માથી કર્મોનું સર્વથા છૂટી જવું તે મોક્ષ. મોક્ષમાર્ગ-સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ સમ્પર્શનશાન- પારિમાણિ મોક્ષમાર્ગ: (તત્ત્વાર્થસૂત્ર) મોક્ષસુખ-અલૌકિક સુખ; આત્માનંદ. જે સુખ મુખેથી કહી શકાતું નથી. (વિશેષ માટે જાઓ મોક્ષમાળા પાઠ ૭૩)
મહાવ્રત-સાધુઓનાં વ્રતોને મહાવ્રત કહેવામાં આવે છે. મોહ-જે આત્માને ગાંડો બનાવી દે; સ્વ તથા પરનું
મહિષ પાડો.
ભાન ભુલાવે; પરપદાર્થોમાં એકત્વબુદ્ધિ કરાવે.