________________
જીવાજીવવિભક્તિ.
http://www.ShrimadRajchandra.org
આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧
૫૧
અંગ.
ઉપાંગ.
મૂળ.
છેદ.
આશયપ્રકાશિતા ટીકા.
વ્યવહાર હેતુ.
પરમાર્થ હેતુ.
પરમાર્થ ગૌણતાની પ્રસિ વ્યવહારવિસ્તારનું પર્યવસાન. અનેકાંતદૃષ્ટિ હેતુ.
સ્વગતમતાંતરનિવૃત્તિપ્રયત્ન
ઉપક્રમ ઉપસંહાર અવિસંધિ લોકવર્ણન સ્થૂળત્વ રંતુ.
વર્તમાનકાળે આત્મસાધનભૂમિકા.
વીતરાગદર્શનવ્યાખ્યાનો અનુક્રમ
܀܀܀܀܀
602
શુદ્ધત્મપદાવના.
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૧ ]
પર
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૧૩ ]
મૂળ
લોકસંસ્થાન ?
ધર્મઅધર્મઅસ્તિકાયરૂપ દ્રવ્ય ?
સ્વાભાવિક અભવ્યત્વ
અનાદિ અનંત સિકિ
અનાદિ અનંતનું જ્ઞાન શી રીતે ?
આત્મા સંકોચે વિકાસે ?
સિદ્ધ ઊર્ધ્વગમન-ચેતન, ખંડવત્ શા માટે નહીં ?
કેવળજ્ઞાનમાં લોકાલોકનું જ્ઞાતૃત્વ શી રીતે ? લોકસ્થિતિમર્યાદા હેતુ
શામતવનુલક્ષણ
ઉત્તર
તે તે સ્થાનવર્તી સૂર્ય ચંદ્રાદિ વસ્તુ,
અથવા નિયમિત ગતિòનું !
દુષમસુષમાદિ કાળ ?
મનુષ્યઊંચવાદિપ્રમાણ !
અગ્નિકાયાદિનું નિમિત્તયોગ એકદમ ઉત્પન્ન થવું ?