________________
http://www.ShrimadRajchandra.org
નાદ રાજચંદ્ર વિચારતો
“પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામઃ
જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.” આંક ૨૬૬
“સર્વ ભાવથી ઔદાસીન્યવૃતિ કરી,
માત્ર દેહ તે સંયમહેતુ હોય જો;
અન્ય કારણે અન્ય કશું કલ્પ નહીં,
CVE
દેહે પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો.
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?' આંક ૭૩૮, ગાથા ૨
A
“જેના એક રોમમાં કિંચિત્ પણ અજ્ઞાન, મોહ કે અસમાધિ રહી નથી તે સત્પુરુષનાં વચન અને બોધ
માટે કંઇ પણ નહીં કહી શકતાં, તેનાં જ વચનમાં પ્રશસ્તભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણું સર્વોતમ શ્રેય છે.
લ
પતંગ ગરમ 1 યુવા ક
શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજ્જ્વળ શુકલ ધ્યાનની શ્રેણીથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિગ્રંથનાં પવિત્ર વચનોની મને તમને ત્રિકાળ શ્રદ્ધા રહો !
કે કાર્ય માં IAMG
5
X
સુર
એ જ પરમાત્માના યોગબળ આગળ પ્રયાચના ! કે
“અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ
* ચતુ SI
કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.’’
બ્રેડ ફેટ ટે
શ્રી વિના થાય છે. જર્મન મન નો કાક ગા મોજ
આંક પર
જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ
सहजात्म स्वरूप सद्गुरु
श्रीमान् राजचन्द्र
“જગતના અભિપ્રાય પ્રત્યે જોઇને જીવ પદાર્થનો બોધ
આંક ૮૩૯
બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઇને પામ્યો
નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક્દર્શન થાય છે.”
वि. संवत् १९२४ कार्तिक शुद्ध १५
देहविलय
આંક ૩૫૮
વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષવિષાદ ઘટે નહીં. આત્મપરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે. સ્વભાવસન્મુખતા, તથા તેની દૃઢ ઈચ્છા પણ તે હર્ષવિવાદને ટાળે છે.''
૧૯૪૦
“શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો.
ન અવસ્થા.
૧૯૪૩
આંક ૬૦૫
હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઇ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું
આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.”
આંક ૬૯૨.