________________
http://www.ShrimadRajchandra.org
નરકગતિ-જે ગતિમાં જાવોને અતિશય ત્રાસ છે, તેવી સાત નરક છેઃ રત્નપ્રભા, શર્કરાપ્રમા, વાલુકાપ્રભા, ટૂંકમાં, ધૂમપ્રભા, સમપ્રભા તથા મહાનમપ્રભા તમતમપ્રભા) (તત્ત્વાર્થસૂત્ર નરગતિ-મનુષ્યગતિ,
નવઅનુદિશ-દિગંબર જૈન શાસ્ત્રોમાં ઊર્ધ્વલોકમાં નવર્ણવથિકની ઉપર નવ વિમાન બીજાં માનેલાં છે. તેઓમાં સમ્યગ્દષ્ટિ જ જન્મ ધારણ કરે છે. તથા ત્યાંથી ચ્યવીને જીવ ઉત્કૃષ્ટ બે ભવ ધારણ કરીને મોક્ષે જાય છે.
નવકારમંત્ર જૈનોનો અત્યંત માન્ય મંત્ર
“નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આય- રિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વ- સાહૂણં' આ નવકાર મંત્ર છે. જુઓ મોક્ષમાળા
પાઠ ૩૫.
પરિશિષ્ટ પ
નવકેવલલબ્ધિ-ચાર ઘનઘાતી કર્મના ક્ષય થવાથી કેવળી ભગવાનને ૯ વિશેષ ગુણો પ્રગટે છે. જેમ કે અનંતજ્ઞાન, અનંતદર્શન, ક્ષાયિકસમ્યકૃત્વ, શાયિકચારિત્ર, અનંતદાન, અનંતલાભ, અનંત- ભોગ, અનંત ઉપભોગ, અનંતવીર્ય. (સર્વાર્થ- સિદ્ધિ અ. ૨)
નવપદ-અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચારિત્ર તથા તપ. નાભિનંદન-નાભિરાજાના પુત્ર, ભગવાન ઋષભદેવ. નારાયણ પરમાત્મા શ્રીકૃષ્ણ નાસ્તિઅભાવ.
નાસ્તિક-આત્માદિ પદાર્થોને ન માનનાર, નિકાચિત કર્મ-જે કર્મમાં સંક્રમણ, ઉદીરણા, ઉત્કર્ષણ, અપકર્ષણ આદિ વડે ફેરફાર ન થાય, પણ સમય પર જ ઉદય આવે. નિગોદ એક શરીરમાં અનંતા જીવ હોય તે અનંતકાય.
નિજ છંદ પોતાની મરજી પ્રમાણે ચાલવું. નિદાન-ધર્મ કરીને આવતા ભવ માટે સુખની અભિલાષા કરવી; કારણ. નિદિધ્યાસન-અખંડ ચિંતવન, નિબંધન-બાંધેલું,
નિયતિ-નિયમ: ભાગ્ય; જે થવાનું છે તે નિરંજન-કર્મકાલિમા રહિત,
નિરુપક્રમ આયુષ-જે આયુષ તૂટે નહીં એવું; નિકાચિત આયુ.
નવગૈવેયિક-સ્વર્ગોની ઉપર નવગૈવેયિકોની રચના છે.નિગ્રંથ-સાધુ, જેની મોહની ગાંઠ છૂટી છે.
ત્યાં બધા અમિન્દ્રો હોય. તે વિમાનોનાં નામ આ પ્રમાણે છેઃ સુદર્શન, અમોઘ, સુપ્રબુદ્ધ, યશોધર, સુભદ્ર, સુવિશાલ, સુમનસ, સૌમનસ, પ્રીતિકર (ત્રિલોકસાર)
નવતત્ત્વ-જીવ, જીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, પાપ તથા પુણ્ય. આ નવ તત્ત્વ છે. (નવતત્ત્વ)
નવનિધિ-ચક્રવર્તી નવનિધિના સ્વામી હોય છે. તે નવનિધિ આ પ્રમાણે છેઃ કાલનિધિ, મહાકાલ- નિધિ, પાંડુનિધિ, માણવનિધિ, સંનિધિ, નૈસર્પનિધિ, પદ્મનિધિ, પિંગલનિધિ અને રત્નનિધિ નવ નૌકાય-અલ્પ કષાયને નોકષાય કહે છે. તે નોકષાયો નવ પ્રકારના છેઃ હાસ્ય, રતિ, અતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ,
નિગ્રંથિની સાધ્વી.
નિર્જરા-અંશે અંશે કર્મોનું આત્માથી છૂટા પડવું. નિયુક્તિ-શબ્દની સાથે અર્થને જોડનાર; ટીકા. નિર્વાણ-આત્માની શુદ્ધ અવસ્થા; મોક્ષ.
૮૮૭
નિર્વિકલ્પ-નિરાકાર દર્શનોપયોગ; ઉપયોગની સ્થિરતા; વિકલ્પોનો અભાવ.
નિર્વિચિકિત્સા-સમ્યગ્દર્શનનું ત્રીજું અંગ છે; મહા- ત્માઓના મલિન શરીર દેખીને દુગંછા ન કરવી. નિર્વેદ-સંસારથી વૈરાગ્ય પામવો.
નિર્વેદની કથા જે કથામાં વૈરાગ્ય રસની પ્રધાનતા હોય તેવી કથા.
નિશ્ચયનય-શુદ્ધ વસ્તુને પ્રતિપાદન કરનાર, નિહાર-શૌચ; મલત્યાગ.
નેકી-ઈમાનદારી; ભલાઈ
નેપથ્ય-નાટકના પડદાની પાછળ: અંતર.
નૈષ્ઠિક-કાહવાના
નૌતમ-નવીન (નવતમ).