________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૪ મું
૨૯૭
(૧) જડ
* * *
રાળજ, ભાદ્રપદ સુદ ૮, ૧૯૪૭
૨૦૬
(દોહરા)
ચેતન ચેતન ભાવ;
ભાવે જડ પરિણમે,
કોઈ કોઈ પલટે નહીં. છોડી આપ સ્વભાવ. ૧ કાળમાં, ચેતન ચેતન તેમ:
જડ
તે જડ ત્રણ
પ્રગટ અનુભવરૂપ જો જડ છે ત્રણ
બંધ મોક્ષ તો નહિ
બંધ મો સંયોગથી, મોક્ષ
છે, સંશય તેમાં કેમ ? ૨
કાળમાં, ચેતન કાળમાં, ચેતન ચેતન હોય ઘટે. નિવૃત્તિ પ્રવૃત્તિ ન્હોય. ૩
જ્યાં
જ્યાં લગ
આત્મ અભાન;
પણ નહિં ત્યાગ સ્વમાવનો, ભાખે જિન ભગવાન.
Audio
વર્તે બંધ
પ્રસંગમાં. તે
નિજ પદ અજ્ઞાન;
પણ
જડતા
નહિ
શહે
અરૂપી
રૂપીને, એ
한다
બંધન
નહિ આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ
જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત. ૬
અચરજની વાત;
પ્રથમ દેર
દૃષ્ટિ હતી,
તેથી ભાસ્યો દે
હવે દૃષ્ટિ
થઈ આત્મમાં, ગયો ગયો
દેહથી દેચી ને.
નેહ. ૭
જડ
ચેતન
છે,
સંયોગ આ, ખાણ અનાદિ અનંત;
કોઈ ન કર્તા તેહનો, ભાખ જિન ભગવંત. ૮
મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ. અનુભવથી તે સિદ્ધ
હોય તેનો નાશ નહિ,
એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા
નહીં નાશ પણ તેમ; ભાખે જિનવર
એમ. ૯
નહીં તેહ નહિ
હોય;
જોય. ૧૦
܀܀܀܀܀
(૨) પરમ
ૐ
પુરુષ પ્રભુ સદ્ગુરુ,
પરમજ્ઞાન
સુખધામ;
જેણે આપ્યું ભાન
નિજ,
તેને સદા પ્રણામ. ૧
૨૬૭ (હરિગીત)
જિનયર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો.
જો હોય પૂર્વ ભણેલ
܀܀܀܀܀
નવ પણ, જીવને જાણ્યો નહીં, ભાખ્યું. સાક્ષી છે આગમ અહીં,
તો સર્વ તે અજ્ઞાન એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષે, જીવ કરવા નિર્મળો. જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૧ નહિ ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિં કવિચાતુરી, નહિં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિં ભાષા કરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું. જ્ઞાન જ્ઞાનીમાં કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો ર
રાળજ, ભાદ્રપદ, ૧૯૪૭
Audio