________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મા પહેલાં
૧૫
દોહરા
જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય; જ્ઞાની વેદે ધૈર્યથી. અજ્ઞાની વેરે રોય.
Audio
܀܀܀
મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય.
܀܀܀܀܀
વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ,
ઔષધ
જન્મ, જરા ને મૃત્યુ. મુખ્ય દુ:ખના હેતુ. કારણ તેનાં બે કહ્યાં, રાગ દ્વેષ અણહેતું.
܀܀܀܀
નથી ધર્યો દેહ વિષય વધારવા;
નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.
૩૧
30