________________
૫૬૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશુંક મહત્પુરુષને પંથ જો અપૂર્વ ૧ ભાવથી ઔદાસીન્યવૃત્તિ
સર્વ
કરી,
માત્ર દેહ દેહ તે સંયમહેતુ હોય જો;
અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં.
દેહે પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો. અપૂર્વ ૨ દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે,
દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો;
તેથી પુીણ ચારિત્રમોહ ચારિત્રમોહ વિલોકિયે,
વર્તે એવું શુદ્ધસ્વરૂપનું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ ૩ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની,
મુખ્યપણે તો
વર્તે દેહપર્યંત જો;
ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી.
આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ ૪
સંયમના
સ્વરૂપલક્ષે
હેતુથી યોગપ્રવર્તના
જિનઆજ્ઞા આધીન જો;
તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં
અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો, અપૂર્વ ૫ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા.
પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો;
દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ,
વિચરવું ઉદયાધીન પણ વીરનલોભ જો. અપૂર્વ ૬ ક્રોધ પ્રત્યે તો વર્તે કોંધસ્વભાવતા,
માન પ્રત્યે તો દીનપણાનું માન જો;
માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની,
લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અપૂર્વ ૩
બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં,
વંદે ચક્રી તથાપિ ન મળે માન જો;
દેહ જાય પણ માયા થાય ન રોમમાં,
લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ ૮
નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા,
અદંતધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો;
કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં,
દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અપૂર્વ ૯
શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા,
માન અમને વર્તે તે જ સ્વભાવ જો