________________
પાન
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૩ મું
૭ જીવ સ્વસૃષ્ટિમાંથી ઉદાસીન થવો યોગ્ય છે.
પાન ૮
હરિની પ્રાપ્તિ વિના જીવનો ક્લેશ ટળે નહીં.
પાન
૯
પાન
૧૦
100
હરિના ગુણગ્રામનું અનન્ય ચિંતન નથી, તે ચિંતન પણ વિષમ છે.
રિમય જ એમ હોવાને યોગ્ય છીએ.
܀܀܀܀܀
પાન
૧૧
હરિની માયા છે, તેનાથી તે પ્રવર્તે છે.
પાન
૧૨
પાન
૧૩
1335
પાન
૧૪
પાન
૧૫
હરિને તે પ્રવર્તાવી શકવાને યોગ્ય છે જ નહીં.
તે માયા પણ લેવાને યોગ્ય જ છે.
܀܀܀܀܀
માયા ન હોત તો હરિનું અકળત્વ કોણ કહેત ?
માયા એવી નિયતિએ યુક્ત છે કે તેનો પ્રેરક અબંધન જ હોવા યોગ્ય છે.
હરિ હરિ એમ જ સર્વત્ર હો.
જ
તે જ પ્રતીત થાઓ, તેનું જ ભાન હો.
તેની જ સત્તા અમને ભાસો.
તેમાં જ અમારો અનન્ય, અખંડ
અભેદ : હોવો યોગ્ય જ હતો.
܀܀
પાન
૧૬
જીવ પોતાની સૃષ્ટિપૂર્વક અનાદિકાળથી પરિભ્રમણ કરે છે. હરિની સૃષ્ટિથી પોતાની સૃષ્ટિનું અભિમાન મટે છે.
܀܀܀܀܀
૨૩૯
પાન
૧૭
પાન
૧૮
પાન
૧૯
પાન
૨૦
પાન
એમ સમજાવવા માટે, પ્રાપ્તિ હોવા માટે હરિનો અનુગ્રહ જોઈએ.
તપશ્ચર્યાવાન પ્રાણીને સંતોષ આપવો એ વગેરે સાધનો તે પરમાત્માના અનુગ્રહના કારણરૂપ હોય છે.
તે પરમાત્માના અનુગ્રહથી પુરુષ વૈરાગ્ય વિવેકાદિ સાધનસંપન્ન હોય છે.
܀܀܀
એ સાધને યુક્ત એવો યોગ્ય પુરુષ સદ્ગુરુની આજ્ઞાને સમુસ્થિત કરવાને યોગ્ય છે,
૧-૨ એ સાધન જીવની પરમ જોગ્યતા અને એ જ પરમાત્માની પ્રાપ્તિનો સર્વોત્તમ ઉપાય છે.
܀܀܀܀܀