Book Title: Shrimad Rajchandra Vachanamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 961
________________ http://www.ShrimadRajchandra.org નરકગતિ-જે ગતિમાં જાવોને અતિશય ત્રાસ છે, તેવી સાત નરક છેઃ રત્નપ્રભા, શર્કરાપ્રમા, વાલુકાપ્રભા, ટૂંકમાં, ધૂમપ્રભા, સમપ્રભા તથા મહાનમપ્રભા તમતમપ્રભા) (તત્ત્વાર્થસૂત્ર નરગતિ-મનુષ્યગતિ, નવઅનુદિશ-દિગંબર જૈન શાસ્ત્રોમાં ઊર્ધ્વલોકમાં નવર્ણવથિકની ઉપર નવ વિમાન બીજાં માનેલાં છે. તેઓમાં સમ્યગ્દષ્ટિ જ જન્મ ધારણ કરે છે. તથા ત્યાંથી ચ્યવીને જીવ ઉત્કૃષ્ટ બે ભવ ધારણ કરીને મોક્ષે જાય છે. નવકારમંત્ર જૈનોનો અત્યંત માન્ય મંત્ર “નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આય- રિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વ- સાહૂણં' આ નવકાર મંત્ર છે. જુઓ મોક્ષમાળા પાઠ ૩૫. પરિશિષ્ટ પ નવકેવલલબ્ધિ-ચાર ઘનઘાતી કર્મના ક્ષય થવાથી કેવળી ભગવાનને ૯ વિશેષ ગુણો પ્રગટે છે. જેમ કે અનંતજ્ઞાન, અનંતદર્શન, ક્ષાયિકસમ્યકૃત્વ, શાયિકચારિત્ર, અનંતદાન, અનંતલાભ, અનંત- ભોગ, અનંત ઉપભોગ, અનંતવીર્ય. (સર્વાર્થ- સિદ્ધિ અ. ૨) નવપદ-અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચારિત્ર તથા તપ. નાભિનંદન-નાભિરાજાના પુત્ર, ભગવાન ઋષભદેવ. નારાયણ પરમાત્મા શ્રીકૃષ્ણ નાસ્તિઅભાવ. નાસ્તિક-આત્માદિ પદાર્થોને ન માનનાર, નિકાચિત કર્મ-જે કર્મમાં સંક્રમણ, ઉદીરણા, ઉત્કર્ષણ, અપકર્ષણ આદિ વડે ફેરફાર ન થાય, પણ સમય પર જ ઉદય આવે. નિગોદ એક શરીરમાં અનંતા જીવ હોય તે અનંતકાય. નિજ છંદ પોતાની મરજી પ્રમાણે ચાલવું. નિદાન-ધર્મ કરીને આવતા ભવ માટે સુખની અભિલાષા કરવી; કારણ. નિદિધ્યાસન-અખંડ ચિંતવન, નિબંધન-બાંધેલું, નિયતિ-નિયમ: ભાગ્ય; જે થવાનું છે તે નિરંજન-કર્મકાલિમા રહિત, નિરુપક્રમ આયુષ-જે આયુષ તૂટે નહીં એવું; નિકાચિત આયુ. નવગૈવેયિક-સ્વર્ગોની ઉપર નવગૈવેયિકોની રચના છે.નિગ્રંથ-સાધુ, જેની મોહની ગાંઠ છૂટી છે. ત્યાં બધા અમિન્દ્રો હોય. તે વિમાનોનાં નામ આ પ્રમાણે છેઃ સુદર્શન, અમોઘ, સુપ્રબુદ્ધ, યશોધર, સુભદ્ર, સુવિશાલ, સુમનસ, સૌમનસ, પ્રીતિકર (ત્રિલોકસાર) નવતત્ત્વ-જીવ, જીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, પાપ તથા પુણ્ય. આ નવ તત્ત્વ છે. (નવતત્ત્વ) નવનિધિ-ચક્રવર્તી નવનિધિના સ્વામી હોય છે. તે નવનિધિ આ પ્રમાણે છેઃ કાલનિધિ, મહાકાલ- નિધિ, પાંડુનિધિ, માણવનિધિ, સંનિધિ, નૈસર્પનિધિ, પદ્મનિધિ, પિંગલનિધિ અને રત્નનિધિ નવ નૌકાય-અલ્પ કષાયને નોકષાય કહે છે. તે નોકષાયો નવ પ્રકારના છેઃ હાસ્ય, રતિ, અતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ, નિગ્રંથિની સાધ્વી. નિર્જરા-અંશે અંશે કર્મોનું આત્માથી છૂટા પડવું. નિયુક્તિ-શબ્દની સાથે અર્થને જોડનાર; ટીકા. નિર્વાણ-આત્માની શુદ્ધ અવસ્થા; મોક્ષ. ૮૮૭ નિર્વિકલ્પ-નિરાકાર દર્શનોપયોગ; ઉપયોગની સ્થિરતા; વિકલ્પોનો અભાવ. નિર્વિચિકિત્સા-સમ્યગ્દર્શનનું ત્રીજું અંગ છે; મહા- ત્માઓના મલિન શરીર દેખીને દુગંછા ન કરવી. નિર્વેદ-સંસારથી વૈરાગ્ય પામવો. નિર્વેદની કથા જે કથામાં વૈરાગ્ય રસની પ્રધાનતા હોય તેવી કથા. નિશ્ચયનય-શુદ્ધ વસ્તુને પ્રતિપાદન કરનાર, નિહાર-શૌચ; મલત્યાગ. નેકી-ઈમાનદારી; ભલાઈ નેપથ્ય-નાટકના પડદાની પાછળ: અંતર. નૈષ્ઠિક-કાહવાના નૌતમ-નવીન (નવતમ).

Loading...

Page Navigation
1 ... 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000