Book Title: Shrimad Rajchandra Vachanamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
http://www.ShrimadRajchandra.org
શાસ્ત્રાવધાન-શાસ્ત્રમાં ચિત્તની એકાગ્રતા
પરિશિષ્ટ પ
શિક્ષાબોધ ન્યાયનીતિનો ઉપદેશ સારી શિખામણ, શિથિલકર્મ-જે કર્મ વિચાર આદિથી દૂર કરી શકાય તે શુક્લધ્યાન-જીવોનાં શુદ્ધ પરિણામોથી જે ધ્યાન કરાય છે તે શુક્લધ્યાન.
શુદ્ધોપયોગ-રાગદ્વેષ રહિત આત્માની પરિણતિ.
શુભ ઉપયોગ-મંદ કષાયરૂપભાવ. વીતરાગ પુરુષોની ભક્તિ, જીવદયા, દાન, સંયમ ઇત્યાદિ, શુભદ્રવ્ય-જે પદાર્થના નિમિત્તે આત્મામાં સારો- પ્રશસ્તભાવ થાય.
શુક્ષ્મજ્ઞાની-જેને ભેદ જ્ઞાન ન હોય, માત્ર વાણીમાં જ અધ્યાત્મ હોય. વિશેષ માટે આત્મ ગા. ૫, ૬, શૈલેશીકરણ પર્વતોમાં મોટો મેરુ, તેના જેવું
અચલ-અડગ. (વ્યાખ્યાનસાર)
શ્રમણ-સાધુ; મુનિ
શ્રમણોપાસક શ્રાવક ગૃહસ્થ
શ્રાવક-જ્ઞાનીના વચનના શ્રોતા- શ્રવણ કરનાર. (ઉપદેશછાયા પૃષ્ઠ ૭૨૯)
શ્રુતજ્ઞાન-મતિજ્ઞાનથી જાણેલા પદાર્થથી સંબંધને લઈને થયેલ કોઈ બીજા પદાર્થના જ્ઞાનને શ્રુત- જ્ઞાન કહે છે. જેમ કે-ઘડો' શબ્દ સાંભળવા પછી ઉત્પન્ન થયેલા કંબુગ્રીવાદિરૂપ ઘડાનું જ્ઞાન. (જૈન સિદ્ધાંત પ્રવેશિકા)
શ્રેણિક-ભગવાન મહાવીરના સમયમાં મગધ દેશના એક પ્રતાપશાલી રાજા, ભગવાનના પરમભક્ત. શ્રેણી-સર્વ અનંત આકાશની લાંબી લીટી; ચારિત્રમોહની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ અથવા ક્ષય થાય તેવી આત્માની ચઢતી ચઢતી દશા. જૈયિક સુખ-મોક્ષસુખ.
*
ષદર્શન-(૧) બૌદ્ધ, (૨) નૈયાયિક, (૩) સાંખ્ય,
(૪) જૈન, (૫) મીમાંસક, અને (૬) ચાર્વાકની માન્યતાઓ. (પત્રાંક કા૧૦
ષટ્દ્રવ્ય જીવ, પુદગલ, ધર્મ, અધર્મ, આકાશ તથા
કાલ એ છ મૂળ પદાર્થો.
ષ૫દ-આત્મા છે, તે નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, તથા મોક્ષનો ઉપાય છે. (પત્રાંક ૪૯૩)
સ
સજીવન મૂર્તિ-દેહધારી મહાત્મા
સત્પુરુષાર્થ આત્મને કર્મબંધનથી મુક્ત કરી શકે તેવો પ્રયત્ન. સમૂર્તિ-જ્ઞાની પુરુષ.
સત્સંગ સત્નો જે રંગ ચઢાવે. (મોક્ષમાળા પાઠ ૨૪) પોતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ. પત્રાંક ૨૪૯)
સનાતન-શાશ્વત; પરાપૂર્વથી ચાલ્યું આવતું. સમકિત-સમ્યગ્દર્શન, (મૂળમાર્ગ ગાથા ૭) સમદર્શિતા-શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર, તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જે સમતા તે; પદાર્થને વિષે ઇષ્ટ-અનિષ્ટ-રહિતપણું, સમય-કાલનો નાનામાં નાનો ભાગ. સમવાયસંબંધ-અભેદસંબંધ.
સમશ્રેણી-સમભાવની ચાલુ રહેતી પરિણતિ, સમસ્વમાવી એક સરખા સ્વભાવવાળા. સમાધિ મરણ-સમતાપૂર્વક દેહત્યાગ. સમિતિ-યત્નાપૂર્વક ગમનાદિ ક્રિયાઓમાં પ્રવર્તવું. સમુદ્úાત-મૂલ શરીર છોડ્યા સિવાય આત્માના પ્રદેશોનું બહાર નીકળવું તે. સમુદ્દાત સાત પ્રકારે છે વેદના, કષાય, વૈક્રિયિક, મારણાંતિક, તૈજસ, આહારક, અને કેવલી સમુદૂધાત, સરિતા નદી.
સલિલ-પાણી.
સંઘયણ-શરીરની દેઢતા; શરીરનાં હાડ વગેરેનું બંધારણ-બાંધો.
સંઘાડો-સંઘ.
સંજ્ઞા-જ્ઞાન વિશેષ, કંઈ પણ આગળ પાછળની ચિંત- વન શક્તિવિશેષ અથવા સ્મૃતિ. (પત્રાંક ૭પર) સંજ્વલનકષાય-યથાખ્યાત ચારિત્રને
વધારેમાં
૮૯૩
રોકનાર
વધારે પંદર દિવસની સ્થિતિવાળા કષાયની ચોકડી. સંયતિ-સંયમમાં યત્ન કરનાર,
સંયમ-૧૭ પ્રકારનો સંયમ, અયો. મન વગેરેને કાબૂમાં
રાખીને પૃથ્વી આદિ જીવોનું રક્ષણ કરવું. આત્માની અભેદ ચિંતના; સર્વ ભાવથી વિરામ પામવારૂપ. સંયમ શ્રેણી-સંયમના ગુણની શ્રેણી.

Page Navigation
1 ... 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000