Book Title: Shrimad Rajchandra Vachanamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 959
________________ જીવ-આત્મા; જીવપદાર્થ. જીવરાશિ-જીવસમુદાય. http://www.ShrimadRajchandra.org જીવાસ્તિકાય-જ્ઞાન દર્શનસ્વરૂપ આત્મા. તે આત્મા અસંખ્યાતપ્રદેશી છે. તેથી અસ્તિકાય કહેલ છે. જોગાનલ-ધ્યાનરૂપી અગ્નિ. નાત-જાણેલ. જ્ઞાનપુત્ર ભગવાન મહાવીર: જ્ઞાન નામના ક્ષત્રિય વંશના. પરિશિષ્ટ પ જ્ઞાના-જાણનાર; આત્મા; પ્રથમાનુયોગના સૂત્રનું નામ. જ્ઞાન-જે વડે પદાર્થો જણાય તે. જ્ઞાન આત્માનો ધર્મ છે, જ્ઞાનધારા-જ્ઞાનનો પ્રવાહ જ્ઞાનવૃદ્ધ-જ્ઞાનમાં જે વિશેષ છે તે. જ્ઞાનાક્ષેપકવંત-સમ્યદૃષ્ટિ આત્મા; જ્ઞાનપ્રિય જ્ઞેય-જાણવા યોગ્ય પદાર્થો. ત તત્ત્વ-રહસ્ય; સાર; સત્પદાર્થ; વસ્તુ, પરમાર્થ- યથાવસ્થિત વસ્તુ તત્ત્વજ્ઞાન-તત્ત્વસંબંધી જ્ઞાન. તત્ત્વનિષ્ઠા-તત્ત્વમાં આસ્થા. તત્પર-એકધ્યાન; બરાબર પરોવાયેલું; તૈયાર. તદાકાર તેના જ આકારનું; તન્મય; લીન. તદ્રુપ-કોઈ પણ પદાર્થમાં લીનતા. તન-શરીર. તનય-પુત્ર. તપ-ઇંદ્રિયદમન, તપસ્યા, ઇચ્છાનો નિરોધ; ઉપ- વાસાદિ બાર પ્રકારે છે. તમ-અંધારું. તમતમપ્રભા સાતમી નરક તમતમા-ગાઢ અંધકારવાળી સાતમી નરક. નાર-ચોર. નંનહારક-વાદવિવાદનો નાશ કરનાર, તાદાત્મ્ય-એકતા; લીનતા. તારતમ્ય ઓછાવત્તાપણું. તિરોભાવ ઢંકાઈ જવું. નિય પ્રચય-પદાર્થના પ્રદેશોનો સંચય; બહુ- પ્રદેશીપણું, તીર્થ-ધર્મ; તરવાનું સ્થાન; શાસન, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ સંઘ સમુદાય, ગંગા, જમુનાદિ લૌકિક તીર્થ છે. તીર્થકર-ધર્મના ઉપદેશનાર, જેના ચાર ઘનઘાતી કર્મ નાશ પામ્યાં છે તથા જેને તીર્થકર નામ- કર્મની પ્રકૃતિનો ઉદય વર્તે છે. તીર્થને સ્થાપનાર, તીવ્રજ્ઞાનદશા-જે દશામાં જ્ઞાન અતિશય આત્મ- નિષ્ઠ હોય. તીવ્રમુમુક્ષુતા ક્ષણે ક્ષણે સંસારથી છૂટવાની ભાવના; અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે વર્તવું. (પત્રાંક ૨૫૪) તુચ્છ સંસારી-અલ્પ સંસારી, સ્ટમાંન-પ્રસાદ રાજ્ય ત્રણ મનોરથ-(૧) આરંભ પરિગ્રહને ત્યાગવા, (ર) પાંચ મહાવ્રતને ધારણ કરવાં, (૩) મરણ- કાળે આલોચના કરી સમાધિમરણની પ્રાપ્તિ. ત્રણ સમકિત-(૧) āપશમ સમકિત, (ર) ક્ષાયિક સમકિત અને (૩) લાયોપામિક સમકિત; અથવા (૧) આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદનિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે. (ર) પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ તે સમકિતનો બીજો પ્રકાર કહ્યો છે. (૩) નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સમકિતનો ત્રીજો પ્રકાર કહ્યો છે. (પત્રાંક ૭૫૧) ત્રસ-બે ઇંદ્રિય, તે ઇંદ્રિય, ચૌ ઇંદ્રિય તથા પંચનિય જીવોને ત્રસ કહે છે. ત્રિદંડ-મનદંડ, વચનદંડ, કાયદંડ, ત્રિપદ-ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર. ત્રિરાશિ-મુક્ત જીવ, ત્રસ તથા સ્થાવર જીવ; જીવ, અજીવ તથા બેના સંયોગરૂપ અવસ્થા. ત્રેસઠશલાકાપુરુષ-૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ, ૯ બલભદ્ર એમ 3 ઉત્તમ પુરુષો છે. દમ-ઇન્દ્રિયોને દબાવવી તે, દશ અપવાદ-આ દશ અપવાદોને આશ્ચર્ય પણ કહેવામાં આવે છે. (૧) તીર્થંકર પર ઉપસર્ગ, ૮૮૫

Loading...

Page Navigation
1 ... 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000