________________
http://www.ShrimadRajchandra.org
પરિશિષ્ટ પ
૮૮૩
ક્ષાયોપશમિક સમ્યક્ત્વ-જે દર્શન-મોહનીય કર્મના ક્ષય. ગ્રન્થ-પુસ્તક; શાસ્ત્ર; બાહ્ય અત્યંતર પરિગ્રહ. (આત્મ- સિદ્ધિ ગાથા ૧૦૦).
તથા ઉપશમથી થાય તે; આત્મશ્રદ્ધા. ક્ષીણકષાય બારમું ગુણસ્થાનક છે. મોહનીય કર્મનો સર્વથા ક્ષય થયા પછી તરત જ બારમું ગુણસ્થાન આવે છે.
ખલતા દુષ્ટતા.
ખાએશ-ઇચ્છા.
મેળ-રજ પીઠી; લેપ
ખ
ગ્રંથિ રાગદ્વેષની નિબિડ ગાંઠ; મિથ્યાત્વની ગાંઠ. આત્મસિદ્ધિ ગાથા ૧૦૦)
ગ્રંથિભેદ-જડ ને ચેતનનો ભેદ કરવો. ગૃહસ્થી શ્રાવક; સંસારી.
ઘ
ઘટપરિચય-હૃદયનું ઓળખાણ.
ઘટાટોપ-ચારે બાજા ઢંકાઈ જાય તેવી ઘટા.
ખંતી દંતી પ્રવ્રજ્યા-જે દીક્ષામાં ક્ષમા તથા ઇંદ્રિયનિગ્રહ ઘનઘાતીકર્મ-ચાર છે. જ્ઞાનાવરણીય
છે.
ગચ્છ સમુદાય:
કર્મ,
મોહનીય કર્મ તથા
દર્શનાવરણીય કર્મ, અંતરાયકર્મ, આત્માના મૂળ ગુણોને આવરણ કરનાર હોવાથી એ ચારે કર્મ ધનધાતી કહેવાય
ગ
ગણ: સંઘ; સાધુસમુદાય;
એક
છે.
આચાર્યનો પરિવાર.
ગજસુકુમાર-શ્રીકૃષ્ણ વાસુદેવના નાના ભાઈ. જુઓ ધનરજ્જુ-જેની લંબાઈ પહોળાઈ અને જાડાઈ સરખી
મોક્ષમાળા પાઠ ૪૩, ગણધર-તીર્થકરના
મુખ્ય શિષ્ય. આચાર્યની આજ્ઞાનુસાર સાધુસમુદાયને લઈને મહીમંડલમાં વિચરનાર સમર્થ સાધુ. ગણિતાનુયોગ-જે શાસ્ત્રોમાં લોકનું માપ તથા સ્વર્ગ, નરક આદિની લંબાઈ આદિનું, કર્મના બંધાદિનું વર્ણન કરેલું હોય. (વ્યાખ્યાનસાર ૧-૧૭૩)
ગતભવ-પૂર્વભવ, પૂર્વજન્મ. ગતશોક-શોકરહિત.
ગતિ આગતિ-જવું આવવું.
ગાડરિયો પ્રવાહ-ગાડર-મેંઢાની જેમ આંધળી રીતે એક પછી એક દેખાદેખી ચાલનાર સમુદાય.
ગુમાન-અભિમાન; અહંકાર.
ગુણનિષ્પન્ન-જૈને ગુણો પ્રાપ્ત થયા છે. ગુણસ્થાન મોહ અને યોગના નિમિત્તથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યકચારિત્રરૂપ આત્માના ગુણોની તારતમ્યરૂપ અવસ્થાવિદોષને ગુણસ્થાન કહે છે (ગોમ્મટસાર); ગુણોની પ્રગટતા તે ગુણસ્થાન,
ગુરુતા મોટાઈ.
ગોકુલચરિત્ર-શ્રી મનસુખરામ સૂર્યરામે લખેલું શ્રી
ગોકુળજી ઝાલાનું જીવનચરિત્ર.
થાય એવી રીતે રજ્જુનું પરિમાણ કરવું તે. મધ્યલીક પૂર્વથી પશ્ચિમ એક રજ્જુ પ્રમાણ છે. તેટલો જ લાંબો પહોળો ઊંચો લોકનો વિભાગ, ઘનવાત-ધનોદધિ અથવા વિમાન આદિના આધારભૂત એક પ્રકારનો કઠિન વાયુ. ઘનવાત વલય-વલયાકારે રહેલ ધનવાયુ,
ચ
ચક્રરત્ન-ચક્રવર્તીનાં ચૌદ રત્નમાંનું એક રત્ન. ચક્રવર્તી-સમ્રાટ-ભરત આદિ ક્ષેત્રના છ ખંડના અધિપતિ
ચક્ષુદર્શન-આંખે જણાતી વસ્તુનો પ્રથમ સામાન્ય બૌધ થાય તે. ચક્ષુર્દશનાવરણ દર્શનાવરણીય કર્મની એક એવી પ્રકૃતિ છે કે જેના ઉદયથી જીવ ચક્ષુદર્શન (આંખથી સામાન્ય બોધ થાય તે) ન પામે. ચતુર્ગતિ-ચાર ગતિ દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચ (૫) ગતિ, નરગતિ ચતુષ્પાદ-પશુ; ચોપગું પ્રાણી ચયવિચય-જવું આવવું.
ચયોપચય-જવું જવું, પણ પ્રસંગવશાત્ આવવું જવું, ગમનાગમન, માણસના જવા આવવાને લાગુ પડે નહીં. શ્વાસોચ્છવાસ ઇત્યાદિ સૂક્ષ્મ ક્રિયાને લાગુ પડે.
ગૌતમ ભગવાન મહાવીરના પ્રધાન શિષ્ય; એમનું ચરણાનુયોગ-જે શાસ્ત્રોમાં મુનિ તથા શ્રાવકના આચારનું
બીજાં નામ ઇન્દ્રભૂતિ હતું.
કથન હોય છે તે. (વ્યાખ્યાનમાર ૧-૧૭૩)