Book Title: Shrimad Rajchandra Vachanamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 957
________________ http://www.ShrimadRajchandra.org પરિશિષ્ટ પ ૮૮૩ ક્ષાયોપશમિક સમ્યક્ત્વ-જે દર્શન-મોહનીય કર્મના ક્ષય. ગ્રન્થ-પુસ્તક; શાસ્ત્ર; બાહ્ય અત્યંતર પરિગ્રહ. (આત્મ- સિદ્ધિ ગાથા ૧૦૦). તથા ઉપશમથી થાય તે; આત્મશ્રદ્ધા. ક્ષીણકષાય બારમું ગુણસ્થાનક છે. મોહનીય કર્મનો સર્વથા ક્ષય થયા પછી તરત જ બારમું ગુણસ્થાન આવે છે. ખલતા દુષ્ટતા. ખાએશ-ઇચ્છા. મેળ-રજ પીઠી; લેપ ખ ગ્રંથિ રાગદ્વેષની નિબિડ ગાંઠ; મિથ્યાત્વની ગાંઠ. આત્મસિદ્ધિ ગાથા ૧૦૦) ગ્રંથિભેદ-જડ ને ચેતનનો ભેદ કરવો. ગૃહસ્થી શ્રાવક; સંસારી. ઘ ઘટપરિચય-હૃદયનું ઓળખાણ. ઘટાટોપ-ચારે બાજા ઢંકાઈ જાય તેવી ઘટા. ખંતી દંતી પ્રવ્રજ્યા-જે દીક્ષામાં ક્ષમા તથા ઇંદ્રિયનિગ્રહ ઘનઘાતીકર્મ-ચાર છે. જ્ઞાનાવરણીય છે. ગચ્છ સમુદાય: કર્મ, મોહનીય કર્મ તથા દર્શનાવરણીય કર્મ, અંતરાયકર્મ, આત્માના મૂળ ગુણોને આવરણ કરનાર હોવાથી એ ચારે કર્મ ધનધાતી કહેવાય ગ ગણ: સંઘ; સાધુસમુદાય; એક છે. આચાર્યનો પરિવાર. ગજસુકુમાર-શ્રીકૃષ્ણ વાસુદેવના નાના ભાઈ. જુઓ ધનરજ્જુ-જેની લંબાઈ પહોળાઈ અને જાડાઈ સરખી મોક્ષમાળા પાઠ ૪૩, ગણધર-તીર્થકરના મુખ્ય શિષ્ય. આચાર્યની આજ્ઞાનુસાર સાધુસમુદાયને લઈને મહીમંડલમાં વિચરનાર સમર્થ સાધુ. ગણિતાનુયોગ-જે શાસ્ત્રોમાં લોકનું માપ તથા સ્વર્ગ, નરક આદિની લંબાઈ આદિનું, કર્મના બંધાદિનું વર્ણન કરેલું હોય. (વ્યાખ્યાનસાર ૧-૧૭૩) ગતભવ-પૂર્વભવ, પૂર્વજન્મ. ગતશોક-શોકરહિત. ગતિ આગતિ-જવું આવવું. ગાડરિયો પ્રવાહ-ગાડર-મેંઢાની જેમ આંધળી રીતે એક પછી એક દેખાદેખી ચાલનાર સમુદાય. ગુમાન-અભિમાન; અહંકાર. ગુણનિષ્પન્ન-જૈને ગુણો પ્રાપ્ત થયા છે. ગુણસ્થાન મોહ અને યોગના નિમિત્તથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યકચારિત્રરૂપ આત્માના ગુણોની તારતમ્યરૂપ અવસ્થાવિદોષને ગુણસ્થાન કહે છે (ગોમ્મટસાર); ગુણોની પ્રગટતા તે ગુણસ્થાન, ગુરુતા મોટાઈ. ગોકુલચરિત્ર-શ્રી મનસુખરામ સૂર્યરામે લખેલું શ્રી ગોકુળજી ઝાલાનું જીવનચરિત્ર. થાય એવી રીતે રજ્જુનું પરિમાણ કરવું તે. મધ્યલીક પૂર્વથી પશ્ચિમ એક રજ્જુ પ્રમાણ છે. તેટલો જ લાંબો પહોળો ઊંચો લોકનો વિભાગ, ઘનવાત-ધનોદધિ અથવા વિમાન આદિના આધારભૂત એક પ્રકારનો કઠિન વાયુ. ઘનવાત વલય-વલયાકારે રહેલ ધનવાયુ, ચ ચક્રરત્ન-ચક્રવર્તીનાં ચૌદ રત્નમાંનું એક રત્ન. ચક્રવર્તી-સમ્રાટ-ભરત આદિ ક્ષેત્રના છ ખંડના અધિપતિ ચક્ષુદર્શન-આંખે જણાતી વસ્તુનો પ્રથમ સામાન્ય બૌધ થાય તે. ચક્ષુર્દશનાવરણ દર્શનાવરણીય કર્મની એક એવી પ્રકૃતિ છે કે જેના ઉદયથી જીવ ચક્ષુદર્શન (આંખથી સામાન્ય બોધ થાય તે) ન પામે. ચતુર્ગતિ-ચાર ગતિ દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચ (૫) ગતિ, નરગતિ ચતુષ્પાદ-પશુ; ચોપગું પ્રાણી ચયવિચય-જવું આવવું. ચયોપચય-જવું જવું, પણ પ્રસંગવશાત્ આવવું જવું, ગમનાગમન, માણસના જવા આવવાને લાગુ પડે નહીં. શ્વાસોચ્છવાસ ઇત્યાદિ સૂક્ષ્મ ક્રિયાને લાગુ પડે. ગૌતમ ભગવાન મહાવીરના પ્રધાન શિષ્ય; એમનું ચરણાનુયોગ-જે શાસ્ત્રોમાં મુનિ તથા શ્રાવકના આચારનું બીજાં નામ ઇન્દ્રભૂતિ હતું. કથન હોય છે તે. (વ્યાખ્યાનમાર ૧-૧૭૩)

Loading...

Page Navigation
1 ... 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000