________________
૮૮૪
http://www.ShrimadRajchandra.org
ચરમશરીર-છેલ્લું શરીર, જે શરીરથી તે ભવે મોક્ષે જવાય.
ચર્મરત્ન ચક્રવર્તીનું એક રત્ન, જેને પાણીમાં પાથ- રવાથી જમીનની પેઠે તેના ઉપર ગમન કરાય છે, ઘરની પેઠે ત્યાં રહેવાય છે.
શ્રીમદ્ રાજચંદ્ર
ચાર આશ્રમ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યસ્ત. ચાર પુરુષાર્થ-ધર્મ, અર્થ, કામ અને મૌક્ષ. ચાર વર્ગ-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, ચાર વેદ-ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ચારિત્ર-અશુભ કાર્યોનો ત્યાગ કરીને શુભમાં પ્રવર્તન તે વ્યવહાર ચારિત્ર કહેવાય છે. આત્મસ્વરૂપમાં રમણતા તથા તેમાં જ સ્થિરતા તે નિશ્ચયથી ચારિત્ર છે.
ચાર્વાક-નાસ્તિક મત; જે જીવ, પુણ્ય, પાપ, નરક, સ્વર્ગ, મોક્ષ નથી એમ કહે છે; દેખાય તેટલું જ
માનનાર.
ચિત્ર-જ્ઞાનસ્વરૂપ આત્મા.
ચુવા-સુગંધી પદાર્થ, એક જાતની સુખડ. ચૂર્ણિ-મહાત્માકૃત છૂટક પદની વ્યાખ્યા. (સર્વ વિદ્વાનોના મદને ચૂરે તે ચૂર્ણિ ) ચૈતન્ય જ્ઞાનદર્શનમય જીવ ચૈતન્યઘન-જ્ઞાનાદિ ગુણોથી ભરપૂર ચોભંગી-ચાર ભેદ,
ચોવિહાર-રાત્રે ચાર પ્રકારના આારનો ત્યાગ ૧. ખાદ્ય જેથી પેટ ભરાય જેમ રોટલી આદિ ર. સ્વાધ સ્વાદ લેવા યોગ્ય જેમ એલચી ૩. લેહ્ય-ચાટવા યોગ્ય પદાર્થ જેમ કે રાબડી; ૪. પેય-પીવા યોગ્ય જેમ પાણી, દૂધ ઇત્યાદિ. ચોવીસ દંડક-૧ નરક, ૧૦ અસુરકુમાર, ૧ પૃથિ- વીકાય, ૧ જલકાય, ૧ અગ્નિકાય, ૧ વાયુકાય, ૧ વનસ્પતિકાય, ૨ તિર્યંચ, ૧ બે ક્રિય, ૧ તે ઇંદ્રિય, ૧ ચતુરિંદ્રિય, ૧ મનુષ્ય, ૧ વ્યંતર, ૧ જ્યોતિષીદેવ અને ૧ વૈમાનિકદેવ એમ ૨૪ દંડક છે.
ચૌદપૂર્વ-ઉત્પાદપૂર્વ, આગ્રાયણીયપૂર્વ, વીર્યાનુવાદ- પૂર્વ, અસ્તિનાસ્તિપ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપૂર્વ, વિદ્યાનું- વાદપૂર્વ, કલ્યાણવાદ, પ્રાણવાદપૂર્વ, ક્રિયાવિશાલ- પૂર્વ, ત્રિલોકબિંદુસારપૂર્વ, આ ચૌદ કહેવાય છે. ગોમટસાર, જીવકોર્ડ)
ચૌદપૂર્વધારી-ચૌદપૂર્વને જાણનાર; શ્રુતકેવળી. શ્રી ભદ્રબાહુસ્વામી ચૌદપૂર્વ જાણનાર હતા. ચ્યવન-દેહનો ત્યાગ.
છ
છકાય-પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વનસ્પતિકાય, વાયુકાય તથા ત્રસકાય, એમ છકાયના જીવો છે. છ ખંડ આ ભરતક્ષેત્રના છ ખંડ છે. તેમાં ૧ આર્ય ખંડ તથા ૫ લેખંડ છે.
છઠ્ઠછઠ્ઠું-બે ઉપવાસ કરી પારણું કરે, ફરી વળી બે ઉપવાસ કરે, એમ ક્રમ સેવવો.
છદ્મસ્થ- આવરણ સહિત જીવ; જેને કેવલજ્ઞાન પ્રગટ્યું નથી તે.
છ પર્યાપ્તિ આહાર, શરીર, ઇંદ્રિય, ભાષા, શ્વાસો- રવાસ અને મન, (વિશેષ માટે જાઓ જીવકાંડ ગોમટસાર)
છંદ-છાંદો; મરજી; અભિપ્રાય.
છંદાનુ વત્તગ-પોતાની મરજી પ્રમાણે ન ચાલતાં ગુરુની મરજી પ્રમાણે વર્તનાર,
જ
જધન્યકર્મસ્થિતિ-કર્મની ઓછામાં ઓછી સ્થિતિ, જડતા જડપણું; અજ્ઞાનતા. જંજાળમોહિની-સંસારની ઉપાધિ, જાતિવૃદ્ધતા-જાતિ અપેક્ષાએ મોટાપણું, જિજ્ઞાસા તત્ત્વ જાણવાની ઇચ્છા.
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ. (આત્મસિદ્ધિ ગાથા ૧૦૮) જિન-રાગદ્વેષને જીતનાર તે જિન. જિનકલ્પ-ઉત્કૃષ્ટ આચાર પાળનાર સાધુનો-જિન- કલ્પીનો વ્યવહાર વિધિ; એકાકી વિચરનારા સાધુઓને માટે કલ્પેલો અર્થાત્ બાંધેલો, મુકરર કરેલો જિનમાર્ગ વા નિયમ, જિનકલ્પી ઉત્તમ આચાર પાળનાર સાધુ. જિનધર્મ-જિન ભગવાને કહેલો ધર્મ. જિનમુદ્રા-બે પગ વચ્ચે ચાર આંગળનું અંતર રાખી હાથ લબડતા રાખી સરખા ઊભા રહીને કાઉ- સગ્ગ કરવો તે. ખડા રહીને ધ્યાન ધરવું તે. જિનેન્દ્ર તીર્થકર ભગવાન