________________
http://www.ShrimadRajchandra.org
૩૫૮
શ્રીમદ્ રાજચંદ્ર
૪૧૮
વિક ઉદોત અસ્ત ફોન દિન દિન પત્તિ, અંાલીકૈ જીવન ર્યો.
કાક ગ્રસત નિ સિન હોત
છીન
પર્વત પ
જીવન
ઘટતુ
તન,
ઉત
હૈ;
પરમારચો,
ઈંટનું
હૈ;
આરેક ચલત માનો કાઠો એતે પરિ મૂરખ ન ખોજે
સ્વારથકે હેતુ ભ્રમ ભારત
લગ ફિરૈ લોગનિસૌં, પૌ પ જોગનિસૌં,
વિશ્વસ ભોગનિસૌં, નેકુ
रस મૃગ મત્ત વૃષાદિત્યકી
તૃષાવંત મૃષાજલ કારણ
ન
સંપતિ
તુ
હૈ. ૧
તપતિ માંહી,
અટતુ 3:
સેં ભવવાસી માયાહીસોં હિત માનિ માનિ, ઠાનિઠાનિ ભ્રમ શ્રમ નાટક નટતુ હૈ; આગેકો યુક્ત ધાઈ પીધે બછરા ચવાઈ, જૈસે નૈન હીન નર જેવરી વટતુ હૈ;
સં. ૧૯૪૮
તૈસ
મૂઢ ચેતન
રાવત
હસત
લ
સુકૃત ખોવત
કરતુતિ
કરે.
ખટતુ હૈ.
૨
(સમયસાર નાટક)
܀܀܀
મુંબઈ, ૧૯૪૮
૪૧૯
સંસારમાં સુખ શું છે, કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઇચ્છા કરે છે ?
܀܀܀܀܀
૪૨૦
किं बहुणा इह जह जह, रागद्दोसा लहु विलिज्जंति,
तह तह पर्यट्ठिअव्वं, एसा आणा जिनिंदाणम् ।
મુંબઈ, ૧૯૪૮
(ઉપદેશ રહસ્ય - યશોવિજયજી)
કેટલુંક કહીએ ? જેમ જેમ આ રાગદ્વેષનો નાશ વિશેષ કરી થાય તે તે પ્રકારે પ્રવર્તવું એ જ આજ્ઞા જિનેશ્વર દેવની છે.
܀܀܀܀܀
૪૨૧
મુંબઈ, આશ્વિન, ૧૯૪૮
જે પદાર્થમાંથી નિત્ય વ્યય વિશેષ થાય અને આવૃત્તિ ઓછી હોય તે પદાર્થ ક્રમે કરી પોતાપણાનો ત્યાગ કરે છે, અર્થાત્ નાશ પામે છે, એવો વિચાર રાખી આ વ્યવસાયનો પ્રસંગ રાખ્યા જેવું છે.
પૂર્વે ઉપાર્જિત કરેલું એવું જે કંઈ પ્રારબ્ધ છે તે વૈદવા સિવાય બીજો પ્રકાર નથી, અને યોગ્ય પણ તે રીતે છે એમ જાણી જે જે પ્રકારે જે કાંઈ પ્રારબ્ધ ઉદય આવે છે તે સમ પરિણામથી વેદવાં ઘટે છે, અને તે કારણથી આ વ્યવસાયપ્રસંગ વર્તે છે.
ચિત્તમાં કોઈ રીતે તે વ્યવસાયનું કર્ત્તવ્યપણું નહીં જણાતાં છતાં તે વ્યવસાય માત્ર દનો હેતુ છે, એવો પરમાર્થ નિશ્ચય છતાં પણ પ્રારબ્ધરૂપ હોવાથી, સત્સંગાદિ યોગને અપ્રધાનપણે વેદવો પડે છે. તે વૈદવા વિષે ઇચ્છા-નિરિચ્છા નથી; પણ આત્માને અફળ એવી આ પ્રવૃત્તિનો સંબંધ રહેતો દેખી ખેદ થાય છે અને તે વિષે વારંવાર વિચાર રહ્યા કરે છે.