________________
http://www.ShrimadRajchandra.org
૨૯૮
આ જીવ ને આ
શ્રીમદ્ રાજચંદ્ર
દેહ એવો, ભેદ જો ભાસ્યો નહીં, પંચાણ કીધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં;
એ
એ પાંચમે અંગે કો,
ઉપદેશ કેવળ નિર્મળો,
જિનવર કહે છે જ્ઞાન, તેને, સર્વ ભવ્યો સાંભળો. ૩ કેવળ નહીં બ્રહ્મચર્યથી,..
કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૪ શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, જાણિયું નિજરૂપને, કાં તેહવો આશ્રય કરજો. ભાવથી સાચા મને; તો જ્ઞાન તેને ભાખિયું, જો સમ્મતિ આદિ સ્થળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૫ આઠ સમિતિ જાણીએ જાણીએ જો. જ્ઞાનીના પરમાર્થી, તો જ્ઞાન ભાખ્યું તેને અનુસાર તે મોક્ષાર્થી નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનનો આમળો. જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૬ ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં શ્રીનંદીસૂત્રે ભામિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં. એ જ ઠેકાણે કરો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૭ વ્રત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે, કોણિક હાથંગ જોઈ લો.
છે
અનંતા
(પ્રશ્ન)
ફલદય ઝીશ ખાંદી ઇશ્નો ?
અનીશ જો ખ
થેપે ફયાર ખેય ?
પ્રથમ જીવ ક્યાંથી આવ્યો ?
અંતે જીવ જશે ક્યાં ?
૨૬૮
598
८
રાળજ, ભાદ્રપદ, ૧૯૪૭
(ઉત્તર)
આત્રલ નાયદી (ખીયથ કુલસોયયાંદી.)
ઝયે થાં.
હધ પુલુદી.
܀܀܀
અક્ષર ધામથી (શ્રીમત્ પુરુષોત્તમમાંથી.)
જશે ત્યાં.
તેને પમાય કેમ ?
સદગુરુથી.
છેવટનો ખુલાસો એ છે કે, હવે એમાંથી જે જે પ્રશ્ન ઊઠે તે વિચારો એટલે ઉત્તર નીકળશે; અથવા અમને પૂછી જાઓ એટલે ખુલાસો કરી આપશું. (ઈશ્વરેચ્છા હશે તો.)
܀܀܀܀܀