________________
૨૬
પત નારદનું દષ્ટાંતઃ—
શ્રોત્રીમતી નામની એક નગરીમાં એક પાપભીરૂક્ષીરકર્દમ નામે બ્રાહ્મણ રહેતેા. એ વેદશાસ્ત્રના જાણકાર હાઈ એની પાસે એને પુત્ર પંત, મહારથી આવેલ નારદ, અને રાજપુત્રવસુ શાસ્ત્રાભ્યાસ કરતા હતા. ત્યાં એકવાર આવેલા મહાજ્ઞાની એ મુનિએમાં એક મુનિ ધીરેથી મીા મુનિને કહે છે કે આ ત્રણમાથી એ અધેાગામી અને એક ઊધ્વગામી છે. ઉપાધ્યાય એ સાંભળી ગયેા. મનને થયું કે વીતરાગના માને અનુસરનારા આ મહાભાગ અસત્ય મેલે નહિ. ત્યારે એમાં રાજપુત્ર પ્રાયઃ અધેાગામી સભવે છે. બાકી એમાં કાણુ એક અધેાગામી, એ તપાસવું જોઈએ. કેમકે અધેાગામી હૈાય તે કેઈ પાપ કર્મો કરે. એવાના ગુરુ અનવામાં માટે દોષ છે. કહ્યું છે:--
'भर्त्तु भार्याकृतं पापं शिष्यपापं गुरोर्भवेत् । रात्रि राष्ट्रकृतं पापं, राजपापं पुरोहिते || અર્થાત્ પતિના માથે પત્નીના, ગુરુના માથે રાન્તના માથે પ્રજાના, અને પુરેાહિતના માથે રાજાના પાપાના ભાર ચઢે છે. ' એમ વિચારી પરીક્ષા માટે રાતે લાખના રસને ભરેલે ૧-૧ કૂકડા નારદ અને
પવ તને
આપી કહ્યું કે મેં આને માત્રથી મૂતિ કરેલા છે તમે એને
· જ્યાં કાઈ ન દેખે ત્યા મારીને લાવે.’
k
શિષ્યના
દુષ્કૃત
અધારી
નાદ ગુરુનુ' વચન અલંઘનીય છે એમ માનતા તે લઈને ઉપડયો. જંગલમાં જુએ છે તા તારામંડળ શ્વેતું લાગે છે. ચક્ષ`દિરમાં યક્ષ નેતા લાગ્યા. શુન્ય ઘરમાં પણ લાગ્યું. કે ‘ અહીં હું પાતે તે। જેઉં જ છું. કદાચ આખ મીંચી દઉ. તેાય