________________
૨૧૩
નણંદ –ભેજાઈ, મિત્ર-મિત્ર, સ્નેહી, પાડોશી વગેરે, એ અરશ્નપરસ દેવ-ગુરુસેવા, દાનાદિ ધર્મ પવૃત્તિ, ક્ષમા-નમ્રતા–ઉદારતાસહિષ્ણુતાદિ ગુણે, સારા આચાર વિચાર, વગેરે કલ્યાણની પ્રેરણા કરી શકે, પરાન, તીર્થયાત્રા, ઓળી–પધાનાદિ તપ, ધાર્મિક પ્રસંગે વગેરેમાં જોડી શકે. સાધુ કલ્યાણ મિત્ર એ બધાં કલ્યાણને વિશેષ ઉપદેશ-પ્રોત્સાહન આપી શકે; તત્વબોધ, મોક્ષમાર્ગ બંધ, શપ્રાધ્યયન, વગેરે પમાડી શકે. દાન, વ્રત, તપ, જ્ઞાનાર્જન વગેરેમાં નિરુત્સાહ થનારને સ્થિરીકરણ કરી શકે.
૪ દષ્ટાન્ત– આવાં કલ્યાણમિત્રને શાની જેમ સેવવા? એ બતાવતાં અહીં ચાર દષ્ટાંત આપી કહે છે કે– ૧. આંધળો જેમ દેરનારને, ૨. રોગી જેમ વૈદને, ૩. નિર્ધન જેમ તવંગરને અને ૪ ભયભીત જેમ નાયકને સેવે, એની માફક વિધાન યાને રીતિનીતિથી કલ્યાણમિત્રને સેવવાં જગતમાં જીવ ઘણાને ભજે છે, રૂવે છે, પણ તેવા કલ્યાણમિત્ર ગૃહસ્થ અને મુનિને વિશિષ્ટ રતે ભજવા–સેવવાના છે એ વિશિષ્ટ રીત આ દષ્ટાતોમાંથી સમજી શકાય છે, અને આગળ સૂત્રથી સ્પષ્ટ પણ કરે છે.
(૧) વનમાં ભૂલા પડેલા આંધળાને અટવી પસાર કવાની હોય તે પણ ભયાનક, વાઘ-વરુ આદિના વસવાટવાળી અને અનેક જંગલી ઉન્માર્ગ ભરેલી ! ત્યાં એને સાચા માગે દેરી જનાર કઈ હોશિયાર દયાળુ નિઃસ્વાર્થ માણસ મળે તે એની ઉપર ઓવારી જઈને એ આધળે કે નમ્ર, ગરીબ અને સમર્પિત થઈને એને અનુસરે ? એના પર કેટલો વિશ્વાસ મૂકે? કે બરાબર કહ્યા પ્રમાણે, દેય પ્રમાણે, ધીમો કે જલ્દી, કે કે લાધે રસ્તે, વિસામા સાથે કે વિના ચાલે ? બસ, એ પ્રમાણે