________________
પ્રવજ્યા–ફલસૂત્રમ ]
૪૬૩ સૂત્રા-gk aો પવળ, રઢિતુ જવઠ્ઠવંધ - वाऽमुत्ती, पुणा बंधपस गआ, अविसेसा अवद्ध मुत्ताण।।
અર્થ-કર્મબંધ (વ્યક્તિગત સાદિ છતાં) પ્રવાહથી અનાદિ છે. દા. ત. ભૂતકાળ પૂર્વે અ-બદ્ધ પછી બંધાતો હોય તો કાયમી મુક્તિ જ ન થાય; કેમકે (કામચલાઉ મુક્ત થવા છતાં હવે અબદ્ધ હોઈ ફરી) બંધ થવાની આપત્તિ ઊભી છે. કારણ અનાદિથી અબદ્ધ દશા અને પછીની મુક્તદશા બેમાં (આત્મસ્વરૂપમાં) ફરક નથી.
વિવેચન – અનાદિ બંધપ્રવાહ -
આમ દરેક બ ધક્રિયા પિતે વ્યક્તિગત નવી ઉત્પન થયેલી છતાં, પૂર્વ પૂર્વ વિચારતા જણાશે કે પ્રવાહે–પરંપરાએ આત્મા પર અનાદિ કાળથી કર્મબ ધન ચાલુ છે. તે ભૂતકાળની જેમ યુક્તિયુક્ત પણ છે કઈ પૂછે કે ભૂતકાળ કયારથી શરૂ થશે ? તો કહેવાય કે અલબત્ દરેક ભૂતકાળ પ્રારંભવાળો ન ન નિર્મિત્ત થયેલ છતાં, પૂર્વ પૂર્વ પ્રવાહની દષ્ટિએ ભૂતકાળ અનાદિથી ચાલે છે, તેમજ વર્તમાનકાળ અનુભવવાનું પણ અનાદિથી છે. કેમકે, ભૂતકાળ તેનું નામ, કે જે કાળ વર્તમાનતા પામી ચૂક્યો છે, અને ભવિષ્યકાળ તેનું નામ કે જે વર્તમાનતાને પામશે.
જ્યારે પ્રવાહથી ભૂતકાળ અનાદિને છે તે પછી એના બીજ. ભૂત વર્તમાન પણ અનાદિવાળે છે. આકાશ વ્યક્તિગત અનાદિ છે, એટલે પિને જ અનાદિથી છે આ કર્મબંધ, ભૂતકાળ, વગેરે પ્રવાહથી અનાદિ છે, એટલે પિતે નહિ પણ પિતાની જાતને કઈને કઈ અનાદિથી હેાય જ.
પ્રવે-કોઈ પણ વસ્તુ, એમ કમબ ધ પણ, ક્યારેક ને ક્યારે શરૂ તે થઈ જ હોય ને ?